Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
૧૮૬
ઉજજયન્તગિરિના કેટલાક અપ્રકટ ઉકીર્ણ લેખે
. + ણ = 5. કાન્હડદે
ઠ. રાજપાલ = 6. દેમતિ
(પુત્રી) મહે. સિરી =
| મહ. ધાધલ
ઉદયન
વાઘા
[, પુત્રો)
|
|
_
(પુત્રીઓ) . !
સૂના
સોમ
સીહા
11 આસપાલ જાલ્ડ નાસ રૂપિણ મહત્તા શ્રીમુદ +
જિન નેમિનાથના મંદિરના દક્ષિણ દિશાના પ્રતોલી-નિગમઠારની નજીકના કાળમીંઢ પથ્થરના એક સ્તંભ પર આ ઘણો જ ઘસાઈ ગયેલો સં. ૧૩૩૪/ઈ.સ. ૧૨૭૮ને લેખ મળે છે. તેમાં મહત્વની વાત એ છે કે જીર્ણદુર્ગ (ઉપરકેટ), અસલી જૂનાગઢના ઉપકંઠમાં, દુર્ગની પશ્ચિમે મંત્રી તેજપાળે ઈ.સ. ૧૨૩૨ આસપાસમાં (આજે જૂનાગઢ રૂપે ઓળખાતુ) “તેજલપુર” નામક શહેર વસાવ્યાની વાત જે ઈસ્વીસનના ચૌદમા-પંદરમા શતકના જૈન પ્રબંધાત્મક સાહિત્યમાં, તેમ જ એ જ કાળમાં રચાયેલી ચૈત્ય-પરિપાટીઓમાં મળે છે, તેને અહીં પ્રથમ જ વાર, અને ઉપલબ્ધ સાહિત્યિક પ્રમાણોથી પ્રાચીન એવો અભિલેખીય ઉલ્લેખ મળે છે. લેખ નીચે મુજબ છે:
રંવત ૨૨ રૂ૪ વર્ષે વૈશાલ વરિ ૮ વાવ (?)[૪] ઘડ્યું........ ••••••••
••••••••••••••• .............................પૂનાથ,
શ્રીતે પુજે... ક્ષેત્રપઢિ............ श्रीदेवकीयक्षेत्रे प्रोग्वाटज्ञाती ठ. श्री -माल मह आल्हणदेव्या श्रेयोर्थ વાગડેન....માર્યા ...
.....શ્રીવિવેદીચમાંહાજે] .......શ્રીતીથે શ્રીમાસ્ત્રજ્ઞા
તીય.........•••••••••••
..............પિતા
(૬) હવે પછીના લેખો સેલંકી-વાઘેલાયુગની સમાપ્તિ બાદના છે. પીળા પાષાણુ પર કંડારેલ સં. ૧૩૬૧/ઈ.સ. ૧૩૦પને લેખ નેમિજિનના ગૂઢમંડપમાં વાયવ્ય ખૂણાના ગોખલામાં ગોઠવેલ છે. લેખ ઉજજ્યન્ત મહાતીર્થ પર ચતુર્વિશતી પટ્ટની સ્થાપના સંબંધી છેઃ યથાઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org