Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
૧૩૦
ગિરનાર ચત્તપ્રવાડી કાળકા (કડી ૪) – ૨. હવે બીજે રસ્તો જે “કાળકા' તરફ જાય છે, એ કાળકાનું સ્થાનક પણુ ગુફા જેવું છે. એને કાવ્ય-પ્રચલિત ચંદ્રગુફા હેવાનું અનુમાન કરવાનું મન એટલા માટે થાય છે કે, એને રસ્તો સહસ્ત્રબિન્દુગુફા સાથે સમાંતર જ ફંટાય છે અને દરેક કાવ્ય આ બન્ને ગુફાને સાથે સાથે ઉલ્લેખ કરે છે. એ સિવાય એને માટે, સાતપુડા માટે આપ્યું એવું જોરદાર બીજું પ્રમાણ નથી.
- ભરતેશ્વર (કડી ૧૫-૧૭) – ૩. આપણી આ પરિપાટીમાં ભરતેશ્વરને ઉલલેખ છે, તે પણ બીજે નથી. તેમ જ સત્યપુરાવતાર વિરજિનેન્દ્રને ઉલ્લેખ પણ ડાક અપવાદ સિવાય ક્યાંય મળતો નથી.
પાજ. (કડી. ૬) – ૪. ગિરનારની પાજ માટે સામાન્ય મત આંબડે તે સમરાવ્યા છે. પ્રસ્તુત કાવ્યમાં બાહડે તે બંધાવ્યાનો ઉલ્લેખ છે. અત્યારે પણ એક બીજે રસ્તે બેરદેવી પાસેથી જાય છે.
પાદ ટિપ્પણી ૧. પ્રાચીન ગુજ૨ કાવ્યસંગ્રહ (કાવ્યમાળાનું પુસ્તક ૧૩મું) સંપા. સી. ડી. દલાલ, વડોદરા -
ઈ. સ. ૧૯૨૦ - મૃ. ૧. ૨. એજન. Appendix 7 p. 19. • ૩. એજન. Appendix 5 p. 15. કમ. એજન, Appendix 10 p. 24. ૪. “આપણું કવિઓ - લે. કે. કા. શાસ્ત્રી અમદાવાદ – ૧૯૪ર. પૃ. ૧૬૬ ૧૬૭. ૫. પ્રા. ગુ. કા. સં. ભાગ ૧૩ પૃ. ૩૪ (નવમી ભાષા.). ૬. આ સિવાય પણ વસ્તુપાળ-તેજપાળની પ્રશસ્તિઓમાં ગિરનારના તેમણે કરાવેલ જિનાલય
આદિ રચનાઓના ઉલ્લેખો મળે છે. ૭. પુરાતત્વ ભાગ ૧ અમદાવાદ સં. ૧૯૭૮, પૃ. ૨૯૩, ૮. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧; સંપા. શ્રી વિજયધર્મસૂરિ, ભાવનગર, સં. ૧૯૭૨,
પૃ. ૩૩, ૯. પ્રા, તી. સં. પૃ. ૫૭ની પાદટીપ. ૧૦. પ્રા. ગુ. કા. સં. પૃ. ૨. ૧૧. અન્ય કૃતિઓમાં અને શિલાલેખે તેમજ બીજાં પ્રમાણે દ્વારા એ બાબત સિદ્ધ છે કે એ
મંદિર તેજપાળે બંધાવ્યું છે. ૧૨. પં. બેચરદાસ દેશી, પૃ. ૨૯૪-૨૯૫. ૧૩. જૈન તીર્થ સર્વસંગ્રહ ભા. ૧, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૨૫-૧૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org