Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
૧૩૪
શ્રી ગિરનાર ચેત્ત પરિવાડી
ચામર ઢાળતાં પચ શબ્દ વાદિત્ર વગાડતાં સંધવી પ્રવેશે છે અને ભંગલ-ભેરિના ગગનભેદી નાદ, ઢાલ-દૂરના હડહડાટ, ને ત્યાં વાગતા ‘નિસ્રાણુ' અને કન્યાઓ દ્વારા ગવાતા ધવળમીંગળના કાવ્યમય ભાષામાં ઉલ્લેખ કરે છે: (૧૬).
સૌ પહેલાં મેલાસાહ'ની દૈતુરીમાં જિનધનાથ'ને તમી, (પશ્ચિમ બાજુના) ‘મૂળદ્વાર'ની સામા રહેલ ‘સવાલાખી ચુકીધાર’ — જેમાં વસ્તિગે' (‘વસ્તુપાળે') સ્થાપેલ – ‘તેમીસર'ના બિંય્યને વાંદી ‘પાર્શ્વનાથ'ની દેહરી (વસ્તુપાળ કારિત સ્તંભનપુરાવતાર)ને પ્રણમી (મૂળનાયકના મંદિરમાં પ્રવેશે છે) : (૧૭). ‘તેમિનાથ'ને નિહાળ્યા બાદ ‘તારણુ' વધાવી, દાન દઈ, ‘પાઉમ’ડપ' (પાદુકા મંડપ) આવી, (ત્યાંથી) તેમિનાથ'ને શિરસહ નમી, ત્રણ ભાર ધરાવતા (ગૂઢમ`ડપ'વાળા) પ્રાસાદને પ્રદક્ષિણા દઈ, (ફરીતે) દાન દઈ, વિવિધ ફળફૂલ સાથે (કરીને) 'જિન'ને ભેટવાની વાત કરે છેઃ (૧૮). તે પછી અધુકળે પગે (‘નેમિનાથ') દેવની પૂજા કરી જેથી માનવ જનમ સફળ થાય, પછી ‘ગજપદકુંડ'માં સ્નાન કરી ધેાઈ કરી (ફરીને તેમિનાથના) પ્રાસાદે આવ્યા અને ન્હાવણુ-મહેાત્સવ કરી, દેસર-ચંદનની અર્ચના કરીએ તેમ કવિ કહે છે: (૧૯).
તે પછી ‘અગર'ની પૂજા રચી ‘રતન' (‘રત્ન શ્રાવક') દ્વારા સ્થાપિત નૈમીસર'ની સેવા કરી, ભમતી'માં ‘ચૈત્ય પરિપાટી' કરી, ‘રંગમ’ડપ' (ગૂઢમંડપ)માં રહેલ જિષ્ણુવરને પૂજી, ધરમશાળાના મદિરમાં વદના દઈ, પછી ‘અપાપામઢ' જઈએ તેમ યાત્રીકવિ ઉમેરે છે: (૨૦).
(આ ‘અપાપામઢ'માં) ગઈ ચેાવિસી, (ખીજા) સાત તીર્થંકરને પૂછ પાપક્ષય કરી, આઠમુ (નેમિનાથનું) બિંબ બપ્પભટ્ટસૂરિએ ત્રંબાવતી (ખ'ભાત)માં (મન્ત્ર બળ આકષી) (અભિગ્રહ ધારણ કરેલ) આમરાજને વાવેલ (તે અહીં ગિરનાર પર લાવેલ બિંબને નમી), (૨૧) પિત્તળના નેમિનાથના બિંબને પૂછ, પછી (મૂળપ્રાસાદને ફરતી રહેલ) મ`ત્રીશ્વર વસ્તુપાલે કરાવેલ ૭૨ દેહરીઓમાં પૂજા કરી ત્યાંથી નીકળી વસ્તુપાળે કરાવેલ ત્રણુ દેવળની રચનાવાળા લાખા રૂપિયા ખર્ચીને કરાવેલ શત્રુંજયાવતાર આદિનાથને જુહારીશું (૨૨). ત્યાં ડાબી જમણી બાજુએ રહેલ ગાઢ વસ્તુપાલતેજપાલ તથા (વસ્તુપાલ-પિતામહ) સેામ (મન્ત્રી) અને પિતા (મ ંત્રી) આસરાજ છે. મનમેાહક પુતળી આ જોતાં તૃપ્તિ થતી નથી; વળી ત્યાં (ડાબે પડખે) અષ્ટાપદમાં રહેલ ૨૪ જિનવર અને જમણી બાજુએ રહેલ સમેત-શિખરમાં ૨૦ જિન જોઈશું (૨૪). તે પછી ગોવિન્દ શ્રેષ્ઠિએ સ્થાપેલ જીરાપલ્લિ (પાર્શ્વનાથ) પૂછ કળીયુગને સંતાપીશું. ત્યારબાદ આગળ સચરતાં (ખ'ભાતના) શ્રેષ્ઠી શાણુ અને ભૂભવના પ્રાસાદે (મૂલનાયક) વિમલનાથ તથા પાર્શ્વનાથને સ્તથી તેના રળિયામણા મુખમાંડપ જોઈશું (૨૫). (આ મ ંદિરમાં) પિત્તળમય સરસ મિત્ર છે અને મંદિર કંચન – બલાનકની ઉપમાને લાયક છે. આ પછી સમરસિંહે ઉદ્દારાવેલ કથાત્રયના મંદિરમાં ત્રણુ સ્વરૂપે વિરાજમાન નૈમિકુમાર છે ને સ્ત ંભયુક્ત મેધનાદ મંડપ (૨૬) તેમ જ જગતી પરની ખાવન દેહરીએ જોઈ હચડું હરખાય છે. (આ મંદિરના) (દક્ષિણ તરફ્ને) સુંદર ભદ્ર પ્રાસાદ માલદેવે કરાવેલા તે રત્નદેવે પિત્તળનું મોટું ખિંબ કરાવેલું. પશ્ચિમના નામી ભદ્ર-પ્રાસાદ હાજા શ્રેષ્ઠીએ (૨૭) શ્રેષ્ઠી સદા તથા શ્રેષ્ઠી વત્સ (રાત્રે) કરાવેલ.
કરાવેલા અને ઉત્તર બાજુના
હવે ખરતર વસહી તરફ આવીએ. આ (વસહી) સાધુ નરપાલની સ્થાપેલી છે. તેમાં (જિન)વીરનું તારણુયુક્ત પિત્તળનું બિંબ છે. તે આજુખાજુ શાંતિજિન તેમ જ પાર્શ્વનાથના પિત્તળના વખાણવાલાયક કાઉસ્ગીયા છે (૨૮): અહીં રંગમંડપ(ની છંતામાં) નાગબંધ અને પંચાંગવીર જોતાં અને મંડપમાં પૂતળીઓ પેખી મન પ્રસન્ન થાય છે. મંડપ મૂળ ‘માલા ખાડ' પર કરેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org