Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
નગીન જી. શાહ
ઉત્તરકાલીન સાંખ્ય : (આત્મ-અનાત્મ દ્વૈત)
ઉત્તરકાલીન સાંખ્ય ચિત્ત-અચિત્તના દ્વૈતના સ્થાને આત્મ-અનાત્મના દૂતની સ્થાપના કરી. તેણે ચિત્તથી ઉપરવટ પુરુષ યા આત્મા નામનું તત્ત્વ સ્વીકાર્યું", તેના સ્વીકારતે ન્યાય્ય ઠેરવવા ‘ દર્શીન ' નામના ધર્મનુ પ્રતિપાદન તેણે કર્યું. તેણે કહ્યું કે જ્ઞાન એ ચિત્તનેા ધર્મ છે જયારે દર્શીત એ પુરુષના ધર્મ છે. ચિત્ત જ્ઞાતા છે જ્યારે પુરુષ દ્રષ્ટા છે. આ નવા સ્વીકારેલા પુરુષને તેણે પરિણમનશીલ ન માનતાં ફૂટસ્થનિત્ય માન્યા. આમ પરિણામી અને કૂટસ્થનિત્યનું દ્વૈત ઊભુ થયું. ફૂટસ્થનિત્ય આત્માના પરિણામી ચિત્ત-અચિત્ત સાથે સાચે સયેાગ-વિયેાગ ઘટતા ન હેાઈ ખિમપ્રતિબિંબ સબંધની ભાષા ખેાલાવી શરૂ થઈ.૧૦ રૈના અને બૌદ્ધોએ ચિત્ત ઉપરવટ પુરુષ યા આત્મતત્ત્વના સ્વીકારના વિરોધ કર્યો અને જાહેર કર્યું કે સાગ્યે સ્વીકારેલ દાનધર્મને અમે સ્વીકારીએ છીએ પરંતુ તે ચિત્તના જ ધર્મ છે. ચિત્ત કેવળ જ્ઞાતા નથી પણ જ્ઞાતા અને દ્રષ્ટા બંનેય છે, એટલે ચિત્ત ઉપરવટ પુરુષ યા આત્માને સ્વીકારવાની કોઈ જરૂર નથી.
ન્યાય-વૈષિક : (આત્મ-અનાત્મ દ્વૈત)
ન્યાયવૈશેષિક દાનિકાએ ઉત્તરકાલીન સાંખ્યના ફૂટસ્થનિત્ય પુરુષ યા આત્માને સ્વીકાર્યાં, પરંતુ ઉત્તરકાલીન સાંખ્ય પ્રકૃતિઅંતર્ગત ચિત્ત અને અચિત્ત તેના સ્વીકાર કરેલા જ્યારે ન્યાય-નૈરોષિક ચિત્તના તદ્દન અસ્વીકાર કર્યાં. બૌદ્ધોએ અને જૈનાએ પુરુષને ન સ્વીકારી તેને ધર્મ દર્શન ચિત્તમાં માન્યા જ્યારે ન્યાય વૈશેષિકાએ ચિત્તને ન સ્વીકારી તો ધર્મ જ્ઞાન પુરુષમાં અર્થાત્ આત્મામાં નાખ્યા. ૧૨ હવે આ જ્ઞાન ધર્મ પરિણામી હાઈ, કૂટથનિત્ય આત્મામાં પરિ ામીપણું આવતું અટકાવવા કાઈ રસ્તા કાઢવાનું તેમને માટે અત્યંત આવશ્યક હતું. તેમણે કહ્યુ કે જ્ઞાન ગુણ છે અને આત્મા દ્રવ્ય છે, અને દ્રવ્ય અને ગુણુ વચ્ચે અત્યંત ભેદ છે.૧૩ જ્ઞાન એ આત્માના સ્વભાવ નથી. તે તા શરીરાવચ્છન્ત આત્મ-મનઃસન્નિકરૂપ નિમિત્તકારણથી આત્મામાં ઉત્પન્ન થઈ સમવાયસંબંધ દ્વારા તેમાં રહે છે.૧૪ હવે અહી” પ્રશ્ન થાય કે પુરુષ યા આત્માના ધર્મ `ન અંગે ન્યાય-વૈશેષિકા શું કહે છે? આત્માના ધર્મ દર્શીન ખાખત કાંચ કશી વાત તેઓએ કરી નથી. કદાચ તે જ તેમને મતે આત્માનું સ્વરૂપ હૈય અને એમ હાય તા, દાન આત્માને ગુણુ અને દર્શન આત્માનું સ્વરૂપ ગણાય. પરિણામે `નને આત્મા કદી ન છેડે, સાંખ્યના ચિત્તનેા ધર્મ એકલેા જ્ઞાન જ નથી પણું સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ વગેરે ખીજ ધણા ધર્મો તેના છે. આ બધા ધર્મને ચિત્ત ન સ્વીકારનાર ન્યાય-વૈશેષિકાએ અત્માના ગુણા ગણ્યા છે, ૧૫
૫૯
શાંકર વેટ્ટાન્ત : (આત્માદ્વૈત)
શાંકર વેદાન્તે ચિત્ત અને અચિત્ત બંનેના અસ્વીકાર કર્યા છે. ન્યાયવૈશેષિકાએ ચિત્તને ન
સ્વીકારવ! છતાં ચિત્તના ધર્માંતે સ્વીકારી તેમને પુરુષના ગણ્યા પરંતુ ચિત્તના ધર્માંતે પણ સ્વીકાર્યા નથી. અચિત્ત, ચિત્ત, ચિત્તમાં બધું જ સત્ય છે. આમ હાય તા ચિત્તના ધર્મ જ્ઞાન એ પુરુષમાં તે ન જ પુરુષમાં હોય, જ્ઞાન નહિ. પુરુષ જ્ઞાનસ્વરૂપ નહિ પણ્ શિથિલપણે દર્શીનના અર્થમાં 'જ્ઞાન' શબ્દના પ્રયાગ ભલે થતા જોવા
મળે,
Jain Education International
For Private & Personal Use Only
શાંકર વેદાન્તીએ તા તે જ મિથ્યા છે. કેવળ પુરુષ સ્વીકારે જ નહિ, કેવળ દર્યાંનસ્વરૂપ જ મનાય.
www.jainelibrary.org