Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
निरावलिका सूत्र
८
केशी' ति-केशिनामा श्रमणो गणधरो यथाऽऽसीदित्यर्थः, अत्र यावच्छब्देनैवं केशिविशेषणानि संगृह्यन्ते - तथाहि - 'कुलसंपन्ने, बलसंपन्ने, विणयसंपन्ने, लाघवसंपन्ने, ओयंसी, तेयंसी, वयंसी, जसंसी, जियकोहमाणमायालोहे, जीवियासामरणभविष्यमुक्के, तवप्पहाणे, गुणप्पहाणे, करणचरणप्पहाणे, निग्गहप्पहाणे, घोरवंभचेरवासी, उच्छूढसरीरे, चोहसपुच्ची, चउनाणोवगए' इति । अस्य च्छाया - " कुलसम्पन्नः, बलसम्पन्नः, विनयसम्पन्नः, लाघवसम्पन्नः, ओजस्वी, तेजस्वी, वचस्वी, यशस्वी, जितक्रोधमानमायालोभः, जीविताशामरणभयविप्रमुक्तः, तपःप्रधानः, गुणप्रधानः, करणचरणप्रधानः, निग्रहप्रधानः, घोरब्रह्मचर्यवासी, उच्छूढशरीरः, चतुर्दशपूर्वी, चतुर्ज्ञानोपगतः " । इति,
जो आठ कर्मोंका नाश करे उसको विनय कहते हैं, वह अभ्युत्थानादि गुरुसेवा स्वरूप है, उससे युक्त थे । लाघव सपन्न थे अर्थात् द्रव्यसे अल्प उपधि वाले थे और भावसे गौरव - (गाव) - त्रय रहित थे । इन्द्रियोंके सौन्दर्य और तप आदि के प्रभावसे ओजस्वी - प्रतिभाशाली थे । अन्तर 4 आत्मप्रभाव ' और बाहर ' शरीर प्रभाव' से देदीप्यमान होने के कारण तेजस्वी थे । सब और निरवद्य ( निर्दोष) बचन युक्त होनेसे आदेय ( ग्राह्य और सयमके आराधनसे प्रसिद्धि प्राप्ति होने के कारण वलिकामें आनेवाले क्रोध आदिको निष्फल करनेके थे। जीनेकी आशा और
प्राणियों के हितकारक
)
वचन वाले थे । तप यशस्वी थे । उदयाकारण कषायोके विजेता मृत्युके भयसे रहित थे । अन्य मुनियोंकी अपेक्षा
કરે તેને વિનય કહે છે, તે અભ્યુત્થાનાદિ ગુરૂસેવાના લક્ષણ યુકત વિનયસપન્ન હતા. લાઘવસંપન્ન હતા અર્થાત્ દ્રવ્યથી થાડી ઉપાધિવાળા હતા અને ભાવથી ત્રણ ગૌરવથી રહિત હતા. ઇન્દ્રિયેાનાં સૌંદર્યથી તથા તપ વગેરેના પ્રભાવથી પ્રતિભાશાળી હતા. અ ંતર આત્મપ્રભાવ અને બહાર શરીરપ્રભાવથી દેદીપ્યમાન હોવાના કારણે તેજસ્વી હતા. સર્વે પ્રાણીઓના કલ્યાણકારક તથા નિર્દોષ વચન યુક્ત હાવાથી આદેય (ગ્રાહ્ય) વચનવાળા હતા. તપ તથા સંયમની આરાધના કરવાથી પ્રસિદ્ધિપ્રાપ્ત હોવાને કારણે યશસ્વી હતા, ઉદયાવલિકા એટલે કમ ફળની પરંપરામાં આવવા વાળા ક્રોધાદિને જીતવાથી કષાયાના વિજેતા હતા જીવવાની આશા તથા મૃત્યુના ભય રહિત હતા.
શ્રી નિરયાવલિકા સૂત્ર