Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સનકુમાર, મહેન્દ્ર અને બ્રહલેક નામક ક૯૫માં પલેશ્યાને સદ્ભાવ હોવાથી પદ્મશ્યાવાળા છવ સંખ્યાતગણ અધિક કહ્યા છે. તેજલેશ્યા બાદર પૃથ્વીકાયિક, અપૂકાયિક, પ્રત્યેક વનસ્પતિકાચિકેમાં, સંખ્યાતગણી પંચેન્દ્રિય તિર્યમાં, મનુષ્યમાં ભવન પતિ, વનવ્યન્તર, તિષ્ક, સૌધર્મદેવ અને ઈશાન દેશમાં મળી આવે છે, તેથી જ પદ્મ. લેશ્યાવાળા ની અપેક્ષા તેજલેશ્યાવાળા જીવ સંખ્યાલગણ અધિક છે, વેશ્યા વિનાના સિદ્ધજીવ પૂર્વોક્ત તેજેશ્યાવાળાઓની અપેક્ષાએ અનન્તગણું અધિક છે, એ કારણે અલેશ્ય છવ અનન્તગણ અધિક કહેલા છે સિદ્ધોની અપેક્ષાએ કાપેલેશ્યાવાળા વનસ્પતિકાવિક જીવ અનન્તગુણ હોય છે, એ કારણે કાપતલેશ્યાવાળા જીવ અનન્તગણુ છે. કલીસ્ટ અને લિષ્ટતર અધ્યવસાયવાળા જીવ અપેક્ષાકૃત અધિક હોય છે, એ કારણે કાતિલેશ્યાની અપેક્ષાએ નીલેશ્યાવાળા અને નીલલેસ્ટાવાળાઓની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા જીવ વિશેષાધિક હોય છે. સલેશ્યામાં નલલે આદિવાળા ઓને પણ સમાવેશ થઈ જાય છે, તેથી જ કૃષ્ણલેશ્યાવાળાની અપેક્ષાએ પણ લેશ્ય જીવ વિશેષાધિક કહા છે
નૈરયિકાદિસલેશ્ય કે અલ્પબદુત્વ કા નિરૂપણ
લેશ્યાઓની અપેક્ષાએ નારકાદિનું અલ્પ બહુત્વ શબ્દાર્થ –(gufa તે નેફસાઈ વછરાળ નીèરતા વાઢેસાણ ચ) ભગવદ્ ! આ કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, અને કાતિલેશ્યાવાળા નારકમાં (જરે ચરે હિંતો ગgવા, વા વા, તુર વા, વિરેનાદિયા ) કણ કણાથી અલ્પ, ઘણું, તુલ્ય, અથવા વિશેષાધિક છે? (ચમા ! સબૈત્યોવા નરરૂચ) હે ગૌતમ! બધાથી ઓછા નારક (ફ઼r) કૃષ્ણલેશ્યાવાળા (નીરસ સંકિન્નગુન) નીલલેશ્યાવાળા અસંખ્યાતગણી છે (જાહેરસ અવેઝTIT) કાપલેશ્યાવાળા અસંખ્યાતગણી છે.
(લિ મરે! સિરિળિયા વડ્ડાસાળં ના નુકસાન ૨) હે ભગવન ! આ કૃષ્ણલેશ્યાવાળા યાત્ શુકલેશ્યાવાળા તિર્યાનિકે માં (ચરે વેરેતો) કણ જેનાથી (ગciા વા, વહુવા વા, તુરન્ટ વા વિશેષાહિરા વા) અ૯પ, ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે? (વોચમા ! થોવા તિરિક્રવકળિયા સુધારતા) હે ગૌતમ ! બધાથી ઓછા શુકલેશ્યાવાળા તિયચ છે. (ઘઉં ના બોણિયા) એ પ્રકારે જેવા સમુચ્ચય જીવ (નવરં સવા ) વિશેષ એ કે અા સિવાય.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૩૧