Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ગૌતમસ્વાર્ગી-હે ભગવન્ ! નાસયત, નાઅસયત, નાસયતાસયત જીવ કેટલા સમય સુધી પેાતાના આ પર્યાયથી યુક્ત બની રહે છે ?
શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! સાદિઅનન્ત છે. અર્થાત્ જે સયત પણ નહી. અસ યત પણ નહીં અને સયતાસયત પણ નહી', એવા જીવ સિદ્ધ જ હોય છે અને સિદ્ધ પર્યાય સાદિઅનન્ત છે. (દ્વાર ૧૨)
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સાકાર ઉપયાગવાળા જીત્ર નિરન્તર સાકાર ઉપયાગવાળા કેટલા કાળ સુધી બની રહે છે?
શ્રી ભગવાન્ડે ગૌતમ ! જઘન્ય પણ અન્ત' સુધી અને ઉત્કૃષ્ટ પણુ અન્તહૂત સુધી સાકારે પયોગવાળા જીવ નિરન્તર સાકારાપયેગથી યુક્ત ખની રહે છે. એ પ્રકારે અનાકાર ઉપચેગવાળા પણ જઘન્ય અને ત્કૃિષ્ટ અન્તર્મુહૂત સુધી અનાકારાપયેગથી યુક્ત રહે છે. ઠૂમસ્થ જીવાના ઉપયેગ પછી તે સાકારે પયોગ હોય અથવા નિરાકારાપયેગ હોય, અન્તર્મુહૂત ના જ હોય છે, તેથી જ અહીં બન્નેના જઘન્ય ઉત્કૃષ્ટકાળ અન્તમુહૂર્ત પ્રમાણુ કહેલ છે, કેવલિયાના એક સામયિક ઉપયોગ અહી વિવક્ષિત નથી કરેલ. (દ્વાર ૧૩)
આહારદ્વાર કા નિરૂપણ
આહાર–દ્વાર
શબ્દા -(બાદરણ નં અંતે ! પુત્ત્તા ?) હે ભગવન્ ! આહારક વિષે પૃચ્છા ? (નોયમા ! આહારપ તુવિષે વળત્તે) હે ગૌતમ ! આહારક એ પ્રકારના છે (ત ના અમત્સ્ય બહારÇ ચ વૈદ્ધિ બાણ ચ) છદ્મસ્થ આહારક અને કેલિ આહારક (જીકમસ્ત્યાહારી મંતે ! ઇમત્યાહારત્તિ જાગો વવિરહો ) હે ભગવન્ ! છદ્મસ્થ આહારક છદ્મસ્થ આહારકપણાથી કેટલા કાળ સુધી રડે છે ? (નોયમા ! નળેળવુકામવાળંદુસમયi) હે ગૌતમ !જધન્ય છે સમય એછા ક્ષુદ્રભવ ગ્રહણ પરિમિત (જ્ઞેલેળ સંલગ્ન ઠારું) કાળથી અસ ́ખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીચા (લેત્તત્રો અંગુરુત્ત સંવેગ્ગર્ માળ) ક્ષેત્રથી આંગલના અસખ્યાતમા ભાગ,
(ગણિ બાહાર ન મતે ! ક્ષેત્રહિ બહારત્તિ જાહો જેવયિાં ઢોર !) હું ભગવન્ ! કેવલી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૫૭