Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 260
________________ કેના અને સૌધર્મથી લઈને અશ્રુત પર્યન્ત વૈમાનિકના ભવનધારણીય વૈક્રિયશરીર ભવના સ્વભાવના કારણે વિશિષ્ટ શુભ નામ કર્મના વશથી સમચતુરન્સ સંસ્થાનવાળાં જ હોય છે. ઉત્તર કેયશરીર ઇચ્છાનુસાર બનાવાય છે, તેથી તેમનાં કેઈ નિયત આકાર નથી હતા. તે અનેક આકારના હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શૈવેયકના ક૫તીત વિમાનિક દેવ પંચેન્દ્રિના ક્રિયશરીર કેવા આકારના કહેલાં છે? - શ્રી ભગવાન હે ગૌતમ! રૈવેયક દેના એક માત્ર ભવધારણીય વધશરીર જ હૈય છે અને તે સમચતુરસ્ત્ર સંસ્થાનવાળાં હોય છે. શૈવેયક દેવ ઉત્તરક્રિયશરીર બનાવતા નથી, તેથી જ તેમના ઉત્તર કેયશરીર હેતાં જ નથી. ગ્રેવેયક દેવેના સમાન પાંચ અનુત્તરી પપાતિક વૈમાનિક દેશોના પણ ભવધારણીય વૈક્રિયશરીર જ હોય છે. અને તે સમયતરસ સંસ્થાનવાળા હોય છે. એ પ્રકારે નવ જૈવેયકના દેવેનાં તથા પાંચ અનુત્તરૌપપાતિક વૈમાનિક દેનાં પ્રયજનને અભાવ હોવાથી ઉત્તરક્રિયશરીર નથી હોતાં પરિચાર અથવા ગમનાગમન આદિ તેમનામાં હતાં જ નથી, એ કારણે તેઓ વૈક્રિયશરીરના નિર્માણ પણ કરતા નથી. તેમનામાં કેવળ ભવધારણવિધિ શરીર જ મળી આવે છે અને તેમનાં સંસ્થાન સમચતુરત જ હોય છે. સૂ૦ પા ક્રિયશરીરની અવગાહના શબ્દાર્થ– વિચારી જે તે ! રે માર્જિયા હરીરાયTTI Tumત્તા ?) હે ભગવન ! વેકિયશરીરની અવગાહના કેટલી મોટી કહેલી છે? (તોય ! નર્mણ ગુરુ અ નર્ મા હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમે ભાગ (ઉદ્યોને સાતિરે ગોચરચર્સ) ઉત્કૃષ્ટ સાતિરેક એક લાખ જનની (વારે વિચારી જ મને ! રે માર્જિવા સર rrrr gumત્તા ?) હે ભગવન્! વાયુકાયિક એ કેન્દ્રિયની શરીરની અવગાહના કેટલી છે? (ચમા ! agoળે કાર અલફ્રકા મri) હે ગૌતમ ! જઘન્ય અંગુલને અસંખ્યાત ભાગ (રોએ વિ અંકુરણ ઝરમાં) ઉત્કૃષ્ટ પણ અંગુલને અસંખ્યાતમભાગ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૪૭

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305