Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 274
________________ આહારકશરીર કા નિરૂપણ આહારકશરીર વક્તવ્યતા શબ્દાર્થ-(માહારીરે તેવિ To) ભગવદ્ ! આહારકશરીર કેટલા પ્રકારના કશા છે? (વા ! Tru goળજો) ગોતમ ! એકાકારનાં કહ્યાં છે (જ્ઞ પ્રારે જ જબૂત બાણાજીરે, નમણૂક આરસી ) અગર જે એક આકારના હોય છે તે શું મનુનષ્યનું આહારકરારી હોય છે અગર મનુષ્યતરનું આહારકારી હોય છે? (નવમા ! - જૂર ગઠ્ઠા સરીરે મધૂર બાજરી) ગૌતમ! મનુષ્યનું આહારકશરીર હોય છે. મનુષ્યતરનુ આહારકશરીર નથી હોતું ( ટુ મઘુર ગાા સરીરે ઈ સમુરિઝમ મજૂર હારીરે, મવતિય મજૂર મારીરે ) અગર મનુષ્યનું આહારકશરીર હોય છે તે શું સંમૂઈિમ મનુષ્યનું આહારકશરીર હોય છે અથવા ગર્ભજ મનુષ્યનું આહારકશરીર હોય છે ? (જો મા ! નો સંકુરિઝમ મજૂર કારપાસપોરે, જમવતિયમપૂરબા જાણીરે) ગૌતમ ! સંપૂમિ મનુષ્યના આહારકશરીર નથી હોતા, ગર્ભજ મનુષ્યનાં આહારકશરીર હોય છે (जहगब्भवतिय मणूस आहारगसरीरे किं कम्मभूमग गब्भवकंतिय मणूस आहारगसरीरे अकम्मभूमग गब्भवतियमणूस आहारगसरीरे, अंतरदीप्पगगम्भकंतियमणूस आहा. રાજીરે) યદિ ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, તે શું કર્મ ભૂમિજ ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે? કે અકર્મ ભૂમિજ ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે, અથવા તે અન્તરદ્વીપના ગર્ભજ મનુષ્યના આહારકશરીર હોય છે ? ( મૂમ મેવતિય મજુર બાજરી) ગૌતમ ! કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યના આહારશરીર હોય છે (નો અમૂમ જમવર્ષાતિર મઘૂસ મારનારીરે) અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યના આહારકશરીર નથી હોતાં (નો અંતરવીવારમતિય મજૂર ચાદરીરે) અત્તરદ્વીપજ ગર્ભજ મનુષ્યનાં આહારકશરીર નથી હોતા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૬૧

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305