Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેનું આહારકશરીર હોય છે, તેનું દારિક શરીર હોય છે? (શોમાં !) હે ગૌતમ! (રણ ઓસ્ટિચારી તરત આëજરી શિવ અસ્થિ, સિય ન0િ) હે ગૌતમ ! જેનું જેનું ઔદારિક શરીર હોય છે, તેનું આહારકશરીર કદાચિત્ હોય છે, અને કદાચિત નથી પણ હતું (નર પુન જાણારાસપીર' તરસ ઓસ્ટિયરીત્ત નિયમ અધિ) જેનું આહારક શરીર હોય છે, તેનું દારિકશરીર નિયમથી હોય છે. | (sષ્ણ મતે ! ગોરારિણી, તાર તેરી ) હે ભગવન્! જેને ઔદારિક શરીર હોય છે તેને તૈજસશરીર હોય છે? (1ણ તેયારી તરસ મોરાસ્ટિયરી) જેને તેજસશરીર હોય છે, તેને ઔદારિકશરીર હોય છે? (મા ! ઝરણ શોઝિશનરીર તાર તેયારી નિયમ સચિ) હે ગૌતમ ! જેને ઔદારિક શરીર હોય છે તેને તૈજસશર નિયમથી હોય છે (Tળ તેયારી તરણ રાઝિશનરી ઉત્તર સ્થિ, fણય નથિ) પણ જેનું તૈજસશરીર હોય છે, તેનું દારિક શરીર કદાચિત હોય છે, કદાચિત્ નથી હોતું (હર્ષ
સરી વિ) એજ પ્રકારે કાશ્મણશરીર પણ.
(जस्स णं भंते ! वेउव्वियसरीर तस्स आहारगसरीर जस्त आहारगसरीर तरस बेउ. શ્વિચા) હે ભગવન્! શું જેનું વૈકિયશરીર હોય છે, તેનું આહારકશરીર હોય છે, જેને આહારકશરીર હોય છે, તેના વૈકિય શરીર હોય છે? (ચમા ! = ૨૩કિતરી તરત મહારાણી બરિય) હે ગૌતમ ! જેમને વેકિય શરીર હોય છે, તેમને આહારકશરીર નથી લેતાં (જ્ઞ વિ ગરિરીરં ત વ વેચિંસરી ) જેમને આહારકશરીર હોય છે, તમને વૈક્રિયશરીર નથી લેતાં
(તેવા વમાસું) તેજસ અને કામણ (ત્રણ બોરાર્જિવળ સમું) જેવા દારિકની સાથે (તર મહારાસરીઝ વિ સમ) એજ પ્રકારે આહારકશરીરની સાથે પણ હોય છેતેવા #મારું રાચવાન) તેજસ અને કાર્યણશરીર ઔદારિકના સમાન વેકિય અને આહારકની સાથે પણ પ્રરૂપણ કરવા જોઈએ.
(जस्स णं भंते ! तेयगसरीरं तस्स कम्मगसरीरं, जस्स कम्मगसरीरं तस्स तेयगसरीरं ?) હે ભગવન ! શું જેને તેજ શરીર હોય છે તેમને કામ શરીર હોય છે? અને જેમને કાર્મશરીર હોય છે તેમને તેજસશરીર હોય છે? (લોચમા ! = તેયારીરં તરત જન્મ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૮૩