Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(જન્મગલરીરેન મતે ! àન્ને ?) હું ભગવન્ ! કાણુ શરીર કેટલા પ્રકારનાં કહ્યાં છે? (નોયમા ! પંવિષે વળત્તે) હે ગૌતમ ! પાંચ પ્રકારના કહ્યાં છે (તં જ્ઞા-વિંયિ મગસરીરે નાવ પાચ નસરીને) તે આ પ્રકારે એકેન્દ્રિય કાણુશરીર થાવત્ પ ંચે ન્દ્રિય કાણુશરીર (ત્રં નહે તેયસરીસ મેવો. સોળગોળ ના ચ મળિયા) એ પ્રકારે જેવા તૈજસશરીરના ભેદ, સંસ્થાન અને અવગાહનાનું કથન કયુ છે. (સદેવ વિશેસ માળિયવ’) એજ પ્રકારે બધુ કહેવુ' જોઇએ (જ્ઞાન અત્તરોત્રવાર્ત્તિ) યાવત્ અનુત્તરૌપપાતિક ટીકા-આાનાપૂવૅ તેજસશરીરના ભેદ્ય અને સંસ્થાનનું નિરૂપણ કરાયું છે, હવે તેજસશરીરની અવગાહૅનાની પ્રરૂપણા કરાય છે
.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! સામાન્ય જીવ જ્યારે મારણ ન્તિક સમુદ્ઘાતથી સમગ્રઢત થાય છે. અર્થાત્ મારણાન્તિક સમુદ્દાત કરે છે, ત્યારે તેના તૈજસશરીરની અવગાહના કેવડી મોટી હોય છે?
શ્રીભગવાન-હૈ ગૌતમ ! વિષ્ણુભ અર્થાત્ ઉદર આદિના વિસ્તાર અને બાહુલ્ય અર્થાત્ પેટની મેટ ઈના અનુસાર શરીર પ્રમાણુ માત્રજ અવગાહના હૈાય છે. લખાઇની અપેક્ષાએ મૈં સશરીરની અવગાહના જઘન્ય અગુલના અસ`ખ્યાતમા ભાગની હૈાય છે. આ જઘન્ય અવગાહુના તે સમયે સમજવી જોઇએ જ્યારે કેાઈ એકેન્દ્રિય જીવ અત્યંત નિકટ પ્રદે શમાં એકેન્દ્રિયમાં ઉત્પન્ન થનાર છે. ઉત્કૃષ્ટ અવગહુના લેાકાન્તથી લેકાન્ત સુધી હાય છે, અર્થાત્ અધેલેાકના ચરમાન્તથી લઇને લેકના ચરમાન્ત સુધી અગર ઉલાકાન્તથી લઇને અધેલેાકના ચરમાન્ત સુધીની તેજસશરીની અવગહના હૈાય છે. આ ઉત્કૃષ્ટ અવગાહના સૂક્ષ્મ યા ખાદર એકેન્દ્રિયના તૈજસશરીરની જ સમજવી એઇએ એકેન્દ્રિયના સિવાય અન્ય કાઈ જીવની આટલી અવગાહના નથી ડ્રાઈ શકતી. કેમ કે સૂક્ષ્મ અને બાદર એક ન્દ્રિય યથાયેગ્ય સમસ્ત લે!કમાં રહે છે, બીજા જીવ નહીં તેથી જ જ્યારે કાઈ સૂક્ષ્મ અથવા ખાદર એકેન્દ્રિય અધેાલેકના અન્તિમ છેડે સ્થિત હાય અને ઊલાકના અન્તિમ છેડામાં ઉત્પન્ન થનાર હાય, અથવા ઊલાકના અન્તિમ છેડાથી અધેલેકના અન્તિમ છેડામાં ઉત્પન્ન થનાર હાય અને જયારે તે મારણાન્તિક સમુદ્દાત કરે છે, ત્યારે તેની અવગાહના લેાકાન્તથી લેાકાન્ત સુધી હેાય છે.
શ્રીગૌતમસ્વામી-ડે ભગવન્ ! મારણાન્તિક સમુદ્ઘાતથી સમવહત એકેન્દ્રિય જીવના તૈજસશરીરની અવગાહના કેટલી માટી કહેલી છે ?
શ્રીભગવાન-હે ગૌતમ ! એજ પ્રકારે અર્થાત્ સમુચ્ચય જીવના સમાન, મારાન્તિક સમુદ્ઘાત કરેલા એકેન્દ્રિય જીવના તૈજસશરીરની અવગાહના વિષ્ણુભ અને બાહુલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણુ હાય છે લખાઈની અપેક્ષા જઘન્ય અ’ગુલના અસંખ્યાતમાભાગની અને ઉત્કૃષ્ટ અધેલેકાન્તથી ઊલેાકાન્ત સુધી યા તા ઊલેાકાન્તથી અધેલેાકાન્ત સુધીની હાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૭૫