Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન્ હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! શું તેજસ્કાયિક જીવ મનુષ્ય, વાનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, અર્થાત પૂર્વોક્ત યુક્તિના અનુસાર તેજસ્કાયિક જીવ અનન્તર આગામી ભવમાં નથી મનુષ્ય થતા, નથી વાનવ્યન્તર થતા નથી તિષ્ક દેવામાં ઉત્પન્ન થઈ શકતા અને નથી વૈમાનિકોમાં પણ જન્મ લઈ શક્તા.
એજ પ્રકારે વાયુકાયિક પણ સમજવા જોઈએ અર્થાત્ જેમ ચાવીસ દંડકમાંથી તેજસ્કાયિક કયા કયા દંડકમાં ઉત્પન થઈ શકે છે અને કયા કયામાં ઉત્પન્ન નથી થતા એ બતાવેલું છે. એ જ પ્રકારે વાયુકાયિકના વિષયમાં પણ જાણી લેવું જોઈએ. એજ પ્રકારે તેજસ્કાયિક અને વાયુકાયિકને મનુષ્યમાં પણ ઉત્પાદ નથી થતે કેમકે તેમનું મનુષ્યમાં ઉત્પન્ન થવું તે અસંભવિત છે. સંભવ એ કારણે નથી, કેમકે તે કિલષ્ટ પરિણામવાળા હોય છે તેથી જ મનુષ્યગતિ, મનુષ્યનત્યાનુપૂવી તેમજ મનુષ્યાયુને બન્ધ નથી કરી શકતા.
હા, પંચેન્દ્રિય તિર્યામાં જન્મ લઈને કેવલી દ્વારા પ્રાપ્ત ધર્મને શ્રવણ કરી શકે છે, કેમકે તેમને શ્રેગેન્દ્રિય પ્રાપ્ત થાય છે. પરંતુ કેવલધિને તે પ્રાપ્ત નથી કરતા કેમકે તેમના પરિણામ સંકલેશયુક્ત હોય છે. સ. ૬
દોઇન્દ્રિયજીવોં કે ઉત્પાદ કા નિરૂપણ
દ્વીન્દ્રિયાદિ વક્તવ્યતા શબ્દાર્થ – uિm મંરે ! વેરિદ્દિતો અi sફ્રિજ્ઞા) હે ભગવન ! દ્વીન્દ્રિય દ્વીન્દ્રિયોથી અનન્તર ઉદ્વર્તન કરીને તેનrggg gaamજ્ઞા) નરયિકમાં ઉત્પન્ન થાય છે? (! કહ્યું પુત્રવિરૂગા) હે ગૌતમ! જેવા પૃથ્વીકાયિક (નવ) વિશેષ (મyલે!) મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે (ાવ મ વન ૩ ) યાવતું મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરે છે (gવું તેડુંદ્રિ) એજ પ્રકારે ત્રીન્દ્રિય (જવિયા વિ) ચતુરિન્દ્રિય પણ (નાવ માનવનાi સેકન્ના) યાવત્ મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરે છે તેમાં માત્તવના ઉત્પના ) જે મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરે છે જે વઢનાળે હેન્ના) તે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે? (mોચમાં જે ફળ સમ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી.
(વિંચિ સિવિનોળિuળ મરે ! પંવિતિરિકaોળિf) હે ભગવદ્ ! પચે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૮૭