Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 250
________________ અને અનુત્તર પપાતિક (નૈવૈજ્ઞા નવવિજ્ઞા) ગ્રેવેચકાના દેવા નવ પ્રકારના છે (અનુત્તરોવવાા વૈવિદ્દા) અનુત્તરોપપાતિક પાંચ પ્રકારના છે (તેમ વનત્તાપક્સત્તામિહાવેન તુળો એરી) તેમના પર્યાપ્ત-અપર્યાપ્ત અભિલાપથી બે-બે ભેદ (મળિયન્ત્રો) કહેવા જોઇએ. ટીકા-આના પૂર્વે ઔદારિકશરીરના ભેદો સ ંસ્થાના અને પરિમાણનું નિરૂપણ કરાયુ. હવે વૈક્રિયશરીરના ભેદે આદિની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી મ્હે ભગવન્! વૈક્રિયશરીર કેટલા પ્રકારના કહેલાં છે ? શ્રી ભગવાન-હૈ ગૌતમ ! વૈક્રિયશરીર એ પ્રકારના કહેલાં છે, તે આ પ્રકારે છે. એકેન્દ્રિય વૈક્રિયશરીર અને પાંચેન્દ્રિય વૈક્રિયશરીર અર્થાત્ એકેન્દ્રિય જીવામાં મળી આવતાં અને પાંચેન્દ્રિય જીવામાં મળી આવનારાં વૈક્રિયશરીર શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! યદિ એકેન્દ્રિય વૈક્રિયશરીર હોય છે તે શું વાયુકાયિક અકેન્દ્રિયના વૈક્રિયશરીર હેાય છે અથવા અવાયુકાયિકાના અર્થાત્ વાયુકાયિકાથી ભિન્ન પૃથ્વીકાયિક આદિના શ્રી ભગવાન્ હે ગૌતમ ! વાયુકાયિક એકેન્દ્રિયોના વૈકિયશરી હાય છે, વાયુકાયિક એકેન્દ્રિયના વૈકિયારીર નથી હાતાં. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! યદિ વાયુકાયિક એકેન્દ્રિયોના વૈક્રિયશરીર હોય તો શું સૂમ, વાયુકાયિકાના વૈક્રિયશરી હાય છે અથવા ખાદર વાયુકાયિકાના વૈક્રિયશરી હાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! સૂક્ષ્મ વાયુકાયિક એકેન્દ્રિયોના વૈયિશરીર નથી હોતાં પૂર્ણ ખાદર વાયુકાયિક એકેન્દ્રિયાના વેક્રિયશરીર હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ચક્રિ ખાદર વાયુકાયિક એકેન્દ્રિયાના વૈક્રિયશરીર હાય છે તેા શું પર્યાપ્ત ખાદર વાયુકાયિક એકેન્દ્રિયાના વેકિયશરીર હોય છે અથવા અપ સક બાદરવાયુકાચિક એકેન્દ્રિયાના વૈયિશરીર હોય છે ? શ્રી ભગવન-હે ગૌતમ ! પર્યાપ્તક ખાદરવાયુકાયિક એકેન્દ્રિયેાના વૈક્રિયશરીર હાય છે, અપર્યાપ્ત ખાદરવાયુકાયિક એકેન્દ્રિયાના વક્રિયશરીર નથી હાતાં તાત્પર્ય એ છે કે એકેન્દ્રિયામાંથી કેવળ વાયુકાયિકાના, વાયુકાયિકામાં કેવળ માદરાના અને ખાદરમાં પણ કેવળ પર્યાપ્ત જીવેના વેક્રિયશરીર હાય છે, કેમકે તેમનામાં વૈક્રિયલબ્ધિ સંભવિત હોય છે. કહ્યુ પણ છે-ત્રણ રાશિયાના વક્રિયશરીરની લબ્ધિ જ નથી, ખાદર પર્યાપ્તકામાં પણ અસ ખ્યાતમા ભાગ માત્ર વેશને જ આ લબ્ધિ હોય છે. તાત્પર્ય એ છે કે અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક, પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક અને અપર્યાપ્ત ખાદરવાયુકાયિક, આ ત્રણે રશિયામાં વૈક્રિય લબ્ધિ નથી હાતી, ખાદર પર્યાપ્તકેમાં જ હાય છે અને તેમનામાં પણ ફકત અસ`ખ્યાતમાભાગમાં જ હોય છે, ખધામાં નથી હાતી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! યદિ પંચેન્દ્રિયના વૈક્રિયશરીર હાય છે તે શુ નારક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૩૭

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305