Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Tor) હે ગૌતમ ! નાના આકારના કહ્યાં છે (gવં કરુચર થઋથર, ચાળ વિ) એજ પ્રકારે જળચરના, લચરોના અને બેચરના ક્રિયશરીર પણ સમજવા (પઢારા શિ નવરાળ ) સ્થલચરોમાં પણ ચતુષ્પદ તેમજ પરિસર્પોના પણ (ઉરિસના રિ
રિસ મુ પરિણgiળ ) પરિસર્ષોમાં પણ ઉર પરિસર્પના અને ભુજપરિસર્પોના પણ (g મજૂર વિશે વિચારીને) એજ પ્રકારે મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિયશરીર પણ સમજવા.
- (असुरकुमारभवणवासिदेवपंचिंदियवेउब्धियसरीरेणं भंते ! कि संठाणसंठिए पण्णत्ते ? હે ભગવન્ ! અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિના વૈક્રિયશરીર કેવા આકારના કહ્યાં છે? (જોય ! યુરકુમારાળ રેવાળ સુવિ નરીરે ઘom) હે ગતમ! અમુકુમાર દેવોના શરીર બે પ્રકારના કહ્યાં છે (=ા-મવધાળને ર વત્તાવિર ચ) તે આ પ્રકારેભવધારણીય અને ઉત્તરક્રિય (તસ્થળે ને મવધાળકને તે સમરાંતકંટાળસંદિર
) તેઓમાં જે ભવધારણીય છે, તે સમચતુરસ સંસ્થાનવાળા કહ્યાં છે (તય રે સત્તરવેશ્વિત છેof Mાળાનંઠાળëટિણ પmત્તે) તેઓમાં જે ઉત્તરક્રિય છે તે અનેક સંસ્થાનવાળા કહ્યાં છે (gવું ના થળિયકુમારચંદ્રિવે વિસરીને) એજ પ્રકારે થાવત્ સ્વનિતકુમાર દેવ પંચેન્દ્રિય વૈકિયશરીર પણ સમજી લેવા.
(વં વાળમંતરા વિ) એજ પ્રકારે વનવ્યન્તરેના પણ (નવ) વિશેષ (બહિ વાળમંત પુછિન્નતિ) સમુચ્ચય વાનવ્યન્તરના વિષયમાં પ્રશ્ન થાય છે (gઉં નોસિચાળ વિ ગોહિયાળ) એજ પ્રકારે સમુચ્ચય તિષ્કના પણ (વં તો નવ દા રે
ની) એજ પ્રકારે સૌધર્મ યાવત્ અય્યત દેવના શરીર (વેT Mારીત વેમાળ તેવા વંચિંદ્રિવે વિસરી ને મને ! વે સંતાન સંદિg or ) હે ભગવન્ ! શ્રેયક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિના કિયશરીર કેવા આકારના કહ્યાં છે? ! નવેનવાળું ને માળિજો સરીરે, હે ગૌતમ ! શ્રેયક દેવના એક ભવધારણીય શરીર હોય છે જે જે સમરાંતસંજયંતિ ઉત્તે) તે સમચતુરઢ સંસ્થાનવાળાં હોય છે (અનુત્તરોવવાચાળ વિ) એજ પ્રકારે અનુત્તરી પપાતિકના પણ સમજવા.
ટીકાથ– આનાથી પૂર્વે ક્રિયશરીરના ભેદેનું નિરૂપણ કરેલું હતું. હવે તેમના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૪૪