Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન-ગૌતમ! કઈ પંચેન્દ્રિય તિર્યંચ નારક રૂપમાં ઉત્પન્ન થઈને કેવલિ પ્રરૂપિત ધર્મનુ શ્રવણ, પ્રાપ્ત કરી શકે છે, અને કેઈ નથી કરી શકતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરી શકે છે, તે શું કેવલિક બધિને પણ પ્રાપ્ત કરી શકે છે?
શ્રી ભગવન-ગૌતમ! કઈ બાધિ પ્રાપ્ત કરી શકે છે, કઈ નથી કરી શક્તા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે કેવલિક બધિને પ્રાપ્ત કરી લે છે, શું તેને શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિ પણ પ્રાપ્ત થાય છે?
શ્રી ભગવાન્ ! હા, ગૌતમ! તે કેવલિક બધિપર શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ કરી શકે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે શ્રદધા, પ્રતીતિ અને રુચિ કરી શકે છે, તે શું. અભિનિધિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પ્રાપ્તકરી શકે છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ! હા તે આભિનિબેધિક મૃત અને અવધિજ્ઞાન પ્રાપ્તકરી શકે
શ્રી ગૌતમસ્વામી-હેભગવદ્ ! પંચેન્દ્રિય તિર્યચોથી નારક રૂપમાં જે ઉત્પન્ન થયેલ છે, તે નારક આમિનિબેધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તે નારક શું શીલ, વત ગુણ વિરમણ પ્રત્યાખ્યાન અને પૈષધેપવાસને અંગીકાર કરી કશે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. તે નાશ્ક શીલ આદિ ને અંગીકાર કરવામાં સમર્થ નથી થતા.
જેવા પંચેન્દ્રિય તિર્યચથી નિરતર ઉદ્વર્તન કરીને ઉત્પન્ન થયેલ નારકની વક્તવ્યતા કહી એજ પ્રકારે અસુરકુમાર-નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘુકુમાર, ઉદધિ કુમાર, દ્વિીપકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને નિતકુમારના વિષયમાં પણ સમજી લેવું જોઈએ,
અર્થાત્ પંચેન્દ્રિય તિર્યંચ અસુકુમાર આદિમાં ઉત્પન્ન થઈ શકે છે, પણ શીલવ્રત આદિનું પાલન નથી કરી શકતા.
એકેન્દ્રિો અને વિકસેન્દ્રિય અર્થાત્ શ્રીન્દ્રિયે, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિમાં જેવાં પૃથ્વીકાયિક જીવની ઉત્પાદ વક્તવ્યતા કહી છે. એ જ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચ મેનિકના ઉત્પાદની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ.
પચેન્દ્રિય તિર્યો અને મનુષ્યમાં જેમ નરયિકના ઉત્પાદની પ્રરૂપણું કરી, એજ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચની પ્રરૂપણ પણ કહેવી જોઈએ વનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક દેવમાં પંચેન્દ્રિય તિર્યંચના ઉત્પન્ન થવાનું કથન એજ પ્રકારે છે. જેવું નારકેમાં ઉત્પન્ન થવાનું કહેલ છે.
એજ પ્રકારે અર્થાત્ પંચેન્દ્રિય તિર્યંચના સમાન જ મનુષ્યને ઉત્પાદ પણ ચોવીસ દંડકમાં યથા યોગ્ય રીતે કહી લેવું જોઈએ, ફલિતાર્થ એ છે કે પંચેન્દ્રિય તિર્યંચ અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૯૦