Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text ________________
જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની સમજવી જોઈએ.
એજ પ્રકારે ઉર પરિસર્ષ પંચન્દ્રિયતિ ચોના તથા તેમના પર્યાના ઔદ્યારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર એજનની હેય છે. સંમૂર્ણિમ ઉર પરિસર્ષ પંચેન્દ્રિયતિય ચોના તથા તેમના પર્યાપ્તના ઔદારિક શરીરની અવગાહના ઉત્કૃષ્ટ યોજન પૃથકત્વની હોય છે. સમુચ્ચય ભુજ પરિસર્પોના તથા ગર્ભજ ભુજપરિસર્પોના તથા બને પર્યાપ્તોના
દારિકશરીરની ઉત્કૃષ્ટ અવગાહના ગભૂતિ પૃથકત્વની સમજવી જોઈએ. સંમૂછિ મ ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિયતિર્યંચોના ઔદારિક શરીરની અવગાહના ધનુષ પૃથકત્વની હોય છે. ઔધિક બેચર પંચેન્દ્રિયતિયચીના, ગર્ભજ ખેચર પંચેન્દ્રિયતિયોના તથા સંમછિમ ખેચર, પંચેન્દ્રિયતિયાના દારિકશરીરની ઉત્કૃષ્ટ અવગાહના ધનુષ પૃથકત્વની સમજવી જોઈએ.
એ પ્રકારે સામાન્ય પંચેન્દ્રિયતિર્યંચોના, જલચરોના, સામાન્ય સ્થલચરોના, ચતુષ્પદના, ઉર પરિસર્પોના, ભુજપરિસર્પોના, બેચર પંચેન્દ્રિયતિર્યંચોના, એમ પ્રત્યેકના
દારિક શરીરની અવગાહનાના નવ નવ સૂત્ર નિદર્શિત, પ્રકારથી જાણવા જોઈએ. સમુચ્ચય વિષયક ત્રણ, સંમૂર્ણિમ વિષયક ત્રણ, ગર્ભજ વિષયક ત્રણ, આ બધા મળીને નવ થાય છે.
અપર્યાપ્ત અવગાહનાના સ્થાનમાં સર્વત્ર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમે ભાગ જ સમજ જોઈએ, અર્થાત્ પૂર્વોક્ત બધા પર્યાપ્તની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ જ હોય છે. તેના સિવાય અન્ય અવગાહના સ્થાનમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે. ઉત્કૃષ્ટ સામાન્ય
સ્થલચશેમાં ચતુપદ સ્થલચરેમાં તથા સામાન્ય ગર્ભમાં છ ગભૂતિની, સંમૂર્ણિમાં, ગભૂતિ પૃથકત્વની સમુચ્ચય ઉર પરિસર્પોમાં તથા ગર્ભજ ઉર પરિસર્પોમાં સહસ યોજનની સંમૂરિમામાં જનપૃથફત્વની સમુચ્ચય ભુજપરિસમાં તથા ગર્ભજ ભુજ પરિસર્ષોમાં ગભૂતિ પૃથકત્વની, સંમૂછિમાં ધનુષ પૃથકત્વની, સમુચ્ચય ખેચર, ગર્લજ ખેચરે અને સંમૂર્ણિમ ખેચરે, બધાં અવગાહના સ્થાનમાં ધનુષ પૃથકત્વની અવગાહના સમજવી જોઈએ. હવે આ બધાને સંગ્રહ કરનારી ગાથાઓ કહે છે.
ગર્ભજ જલચરની ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણ એક હજાર એજનનું છે, ચતુષ્પદ સ્થલચરોની અવગાહના છગભૂતિની હોય છે, તત્પશ્ચાત્ ઉરપરિસર્પ સ્થલચરોની અવરગાહના એક હજાર જનની, ભુજપરિસર્પ સ્થલચરની ગભૂતિ પૃથકત્વની, બેચર પક્ષિયોની ધનુષ પૃથકત્વની ઔદારિકશરીરની અવગાહના સમજવી જોઈએ. આના
સંમૂર્ણિમ જલચરેની ઉત્કૃષ્ટ શરીરવગાહનાનું પ્રમાણ હજાર યોજનાનું છે, ચતુષ્પદ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૨૯
Loading... Page Navigation 1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305