Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થતા કેમકે અસુરકુમાર આદિના તથા ઈશાન દેવલેકના દેવેના પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયમાં ઉત્પાદ। કાઇ વિરોધ નથી. તાત્પર્ય એ છે કે અસુરકુમાર દેવ પેાતાનુ આયુષ્ય પૂર્ણ કરીને સીધા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થઈ શકે છે. કિન્તુ પૃથ્વીકાયક આદિમાં ઉત્પન્ન થયેલ તે અસુરકુમાર આદિ શ્રેત્રેન્દ્રિયના અભાવ હોવાના કારણે કેવલી દ્વારા ઉપર્દિષ્ટ ધર્મ ને શ્રવણુ કરવામાં સમ નથી થતા. એજ વાત આગળ કહે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જે અસુરકુમાર પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે, શુ તે કેવલી પ્રરૂપિત ધર્મોનું શ્રવણ કરી શકે છે ?
શ્રી ભગવાન-ડે ગૌતમ ! એ અસમ નથી, અર્થાત્ તે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયેલ ભૂતપૂર્વ અસુરકુમાર કેવલિ પ્રકૃપિત ધર્માંનું શ્રવણુ કરવામાં સમર્થાં નથી થતા. એજ પ્રકારે અપ્રકાયિક અને વનસ્પતિકાયિકના વિષયમાં પણ કહેવુ' જોઈ એ, અર્થાત્ કોઈ અસુરકુમાર અનન્તર ઉતન કરીને અપ્ાયિકા અને વનસ્પતિકાયિકામાં ઉત્પન્ન થાય છે, કિંતુ તે પણ કૈલિ દ્વારા ઉપષ્ટિ ધર્મોનું શ્રવણ નથી કરી શકતા, કેમકે તે શ્રેત્રન્દ્રિયથી રહિત હાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શું અસુરકુમાર અનન્તર ઉન કરીને તેજસ્કાય, વાયુકાય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન હૈ ગૌતમ! આ અર્થે સમર્થ નથી, અર્થાત્ અસુરકુમાર ઉદ્ભવ ન કરીને સીધા તેજસ્કાયિકા, વાયુકાયિકા, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિયા, ચતુરિન્દ્રિયામાં ઉત્પન્ન નથી થતા. એનું કારણુ ભવને સ્વભાવ છે. શેષ પાંચમાં-૫'ચેન્દ્રિય તિય ચામાં, મનુષ્યેામાં, વાનઅન્તરોમાં, જયેતિપ્કામાં તથા વૈમાનિકમાં અસુરકુમારની વક્તવ્યતા નૈરયિકની વક્તવ્યતાના સમાન સમજવી જોઇએ. અર્થાત્ જેવા કાઇ નારક, નારકોથી નિકળીને અનન્તર ઉદ્ભવ ન કરીને-પંચેન્દ્રિય તિયચ ચાહ્નિકામાં અને મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે અને કાઈ નથી પશુ ઉત્પન્ન થતા તેમ વાનન્યન્તશમાં, જ્યાતિષ્કમાં અને વૈમાનિકમાં કાઈ પણુ ઉત્પન્ન નથી થતા, એજ પ્રકારે અસુરકુમાર અસુરકુમારોમાંથી નિકળીને પંચેન્દ્રિય તિય ચા અને મનુષ્યામાં ઉત્પન્ન થઈ શકે છે, કેાઈ નથી ઉત્પન્ન થતા, પશુ વાનન્તર જ્યેાતિષ્ઠ અને વૈમાનિક દેવામાં તે કોઇ પણ ઉત્પન્ન નથી થતા.
જેમ અસુરકુમારના વિષયમાં કહ્યું છે, એજ પ્રકારે નાગકુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર, વિદ્યુત્સુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિશાકુમાર અને સ્વનિતકુમાર દેવાના વિષયમાં પણ કહેવું જોઈ એ. ચાવીસ દડકામાંથી કયા કયા દંડકમાં એ ઉત્પન્ન થાય છે અને યામાં નહીં. એ બધુ કથન અસુરકુમારના કથનના સમાન જ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૮૩