Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ્યાતિષ્ઠ અને વૈમાનિક (સમટ્ટિી વિ, મિચ્છાટ્ટિી વિ, સમામિચ્છાવિન્રી નેિ) સમ્યગ્રષ્ટિ પણ, મિથ્યાર્દષ્ટિ પણ, સભ્યગ્મિશ્રાદ્રષ્ટિ પણ હાય છે.
(સિદ્ધાળું પુચ્છા ?) સિદ્ધ વિષે-પ્રશ્ન ? (પોયમા ! સિદ્ધા સમ્મન્રિી) હે ગૌતમ ! સિદ્ધ સમ્યગ્દષ્ટિ છે (નો મિચ્છાવિટ્ટી) મિથ્યાદ્રષ્ટિ નહી. (નો સમ્માનિછાટ્ટિી) સભ્યમિથ્યાસૃષ્ટિ પણ નહીં,
સમ્યકત્વ પદ્મ સમાપ્ત
ટીકા –પાછલા અઢારમાં પદમાં કાયસ્થિતનું નિરૂપણ કરાયુ છે, પ્રસ્તુત ઓગણીસમાં પદમાં સમ્યકત્વની પ્રરૂપણા કરવાને માટે કાયસ્થિતિમાં સમ્યગ્દષ્ટિ આદિ ભેદથી કેટલા પ્રકારના જીવ હોય છે, એ કહે છે. અર્થાત્ આ પદમાં એ છતાવાય છે કે ચેાવીસ દંડકાના જીવામાંથી કેના કેાનામાં કેવી કેવી દૃષ્ટિ મળી આવે છે ?
શ્રી ગૌતમસ્વામી-પહેલા સામાન્ય જીવાના વિષયમાં પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! જીવ શું સમ્યગૂઢષ્ટિ હોય છે ? અથવા મિથ્યાદ્રષ્ટિ હય છે ? અગર સમ્યગૂમિશ્ચાદ્રષ્ટિ હેય છે? શ્રી ભગવાન્-હે ગૌતમ ! જીવ સમ્યગ્દષ્ટિ પણ હાય છે, મિથ્યાદ્રષ્ટિ પણ હાય છે અને સભ્યગ્મિથ્યાદ્રષ્ટિ એટલે કે મિશ્રદ્રષ્ટિવાળા પણ હાય છે.
સમુચ્ચય જીવેાની સમાન નૈયિક જીવ પણ ત્રણ પ્રકારના અર્થાત્ સમ્યગ્દૃષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રષ્ટિ હોય છે. અભિપ્રાય એ છે કે જેમ કેાઇ જીવ સમ્યગ્દષ્ટિ કોઈ મિથ્યષ્ટિ અને કૈાઇ મિશ્રષ્ટિ હોય છે, એજ પ્રકારે કાઈ નારક સમ્યગ્દષ્ટિ છે, કોઈ મિથ્યાટટ છે કેાઇ સભ્યમિથ્યાદ્રષ્ટિ છે. એક જ જીવમાં અથવા એક નારકમાં ત્રણે દૃષ્ટિએ ન સમજવી જોઇએ, કેમકે પરસ્પર વિરેધિ હોવાને કારણે એક જીવમાં એક સમયમાં એક જ સૃષ્ટિ હોઇ શકે છે.
નારકોના સમાન અસુરકુમાર, નાગકુમાર, સુવÇકુમાર, અગ્નિકુમાર, વિદ્યુત્સુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, વાયુકુમાર અને સ્તનિતકુમાંર પણ કોઇ સમ્યગ્દષ્ટિ, ક્રાઇ મિથ્યાદ્રષ્ટિ અને સભ્યમિથ્યાદ્રષ્ટિ કાઈ હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હું ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ શુ` સભ્યષ્ટિ છે, યા મિથ્યાદ્ગષ્ટિ છે, અથવા સભ્યગ્મિથ્યાદષ્ટિ છે ?
શ્રી ભગવાન્-હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ સમ્યગ્દષ્ટ નથી હોતા, તેઓ બધા મિથ્યાદ્રષ્ટિ હોય છે, તેએમાં મિશ્રદ્રષ્ટિ પણ નહીં મળી આવતી. સાસાદન સમ્યકત્વથી યુક્ત જીવ પણ પૃથ્વીકાય આદિમાં ઉત્પન્ન નથી થતા.
પૃથ્વીકાયિકાની જેમ વનસ્પતિકય સુધી અર્થાત્ અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક પણ સમ્યગ્દષ્ટિ નથી હોતા, સમ્યમિથ્યાદ્રષ્ટિ પણ નથી હોતા, મિથ્યાદ્રષ્ટિ જ હોય છે. યુક્તિ પૂર્વ પ્રમાણે સમજી લેવી જોઇએ.
કહ્યુ પણ છે–પૃથ્વી આદિ એકેન્દ્રિયકાયામાં બન્નેના અર્થાત્ સદૃષ્ટિને અને મિશ્રટના અભાવ હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! દ્વીન્દ્રિય સંબન્ધી પૃચ્છા ? અર્થાત્ દ્વીન્દ્રિય જીવ શું સમ્યગ્દષ્ટિ હોય છે મિથ્યાદ્રષ્ટિ હોય છે ? અગર તો સભ્યમિથ્યાદ્રષ્ટિ હોય છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૬૮