Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરવાને માટે સમર્થ થાય છે? (નોમા! અલ્યાણ સંજ્ઞા , પ્રત્યેના સંવાઝા) છે ગૌતમ ! કેઈ સમર્થ થાય છે, કઈ સમર્થ નથી થતા તેને જો મંતે! સંજાણકના સી વ જ્ઞા વોવારં વાર વિનિત્તા) હે ભગવન્! જે શીલ યાવત્ પિષધે પવાસ અંગીકાર કરવાને સમર્થ થાય છે ( i ગોહિનાળું વાવાઝા) તે અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે? (જોયા! અલ્યારૂ ૩rg ના, પત્થારૂ નો વqાટેના) હે ગૌતમ ! કઈ પ્રાપ્ત કરે છે, કોઈ પ્રાપ્ત નથી કરતા.
ને ગં ગોહિorm griાળા, રે સં જ્ઞા ) જે અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તે શું સમર્થ હોય છે (મુવિજ્ઞા) મુંડિત થઈને (આ+rer) ગૃહથથી (મારિચં) અણગારપણાને (gવરૂત્તા) પ્રવ્રુજિત થવાને ? (ચમા ! સંજાણના, મારૂ નો સંગાપ્રજ્ઞા હે ગૌતમ! કઈ સમર્થ હોય છે, કેઈ સમર્થ નથી થતા ( i સંઘાણના મુંહેમવિત્તા સTTrગો કારિā vāરૂત્ત) જે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને સંયમ અંગીકાર કરવાને સમર્થ થાય છે ( i મળવઝવના ૩qજ્ઞા ? તે મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરે છે?
(નોરમા ! થેનg sqસેના, અલ્યા ળો ૩qડેન્ના) હે ગૌતમ ! કઈ પ્રાપ્ત કરે છે, કે પ્રાપ્ત નથી કરતા (3 i મહે! મખન્નાનાબં ધ્વજ્ઞા ) હે ભગવન્ ! જે મન:પર્યવજ્ઞાનને પ્રાપ્ત કરે છે (સે વઢનાdi sqહેન્ના) શું તે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે? (નોરમા ! બધેકારૂe suહેજ
કcqટેના) હે ગૌતમ ! કોઈ પ્રાપ્ત કરે છે, કઈ પ્રાપ્ત નથી કરતા ( i મતે ! વેસ્ટનાળે કાગા સે i fસકના) હે ભગવન્! જે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે સિદ્ધ થાય છે (કુક્ષેના) કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે? (મુન્નેના) મુક્ત થાય છે (સંદગટુવરવાળે અંતં રેકઝા?) બધાં દુઃખેને અંત કરે છે (Tોષમા ! વિષે જન ગાવ નકaહુard રેલગા) હે ગૌતમ ! સિદ્ધ યાવત્ બધાં દુઃખેને અન્ત કરશે.
(નggin મંત્તે ! ને sufહંતો અનંત કવદિતા) હે ભગવન ! નારક નારકેટમાંથી નિકળીને સીધા (વાળમંતનોવિવેકાળિણું ૩વવાના) વાવ્યતર જાતિષ્ક વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે? (યન! જો શુળ રમ) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૭૭