Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપ્રિયકા અને વનસ્પતિકાયિકાનું કથન પણ એ પ્રકારે સમજવુ જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યા તથા કાપાતલેશ્યાવાળા તેજસ્કાચિક શુ વેશ્યાવાળ, નીલેશ્યાવાળા અને કાપાતલેશ્યાવાળા તેજષ્ઠાયિકામાં ઉત્પન થાય છે? શું જે લેશ્યાથી યુક્ત થઇને ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાથો યુક્ત થઇને ઉર્દૂવૃત્ત થાય છે ?
શ્રી ભગવાન્-ઢ ગૌતમ ! હા, સત્ય છે, કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપાતલેશ્યાવાળા તેજસ્કાયિકે કૃષ્ણુલેશ્યાવાળા નીલલેશ્યાવાળા અને કાપાતલેશ્યાવાળા, તેજસ્કાયિ કામાં ઉત્પન્ન થાય છે, પણ કેઇવાર કૃષ્ણવેશ્યાથી યુક્ત થઇને ઉર્દૂન કરે છે, કોઈવાર નીલલેશ્યાથી યુક્ત થઇને ઉર્દૂવર્તન કરે છે અને કાઇવાર કાપાતલેશ્યાથી યુક્ત બનીને ઉર્દૂવન કરે છે, કાઇવાર જે લેાથી યુક્ત બનીને ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાથી યુક્ત થઈને ઉના કરે છે, કાઇવાર અન્ય લેશ્યાથી યુક્ત થઇને પણ ઉન કરે છે.
એજ પ્રકારે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના વિષયમાં પણ કહેવુ' જોઈએ. શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્ ! શું કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપાતલેશ્યાળા, તેોલેશ્યાવાળા, પદ્મલેશ્યાવાળા અને શુકલલેશ્યાવાળા, પચેન્દ્રિય તિય ચ કૃષ્ણલેશ્યાવાળા નીલલેશ્યાવાળા, કાપેાતલેશ્યાવાળા, તેજલેશ્યાવાળા પદ્મમલેશ્યાવાળા, અને શુકલલેશ્યાવાળા પાંચેન્દ્રિય તિય ચૈનિકોમાં ઉત્પન્ન છે ? અને શું એજ કૃષ્ણાદિ લેશ્યાથી યુક્ત થઈને ઉર્દૂવન કરે છે?
શ્રી ભગવાન્- હા, ગૌતમ ! સત્ય છે. કૃષ્ણુ, નીલ, કાપાત, તેજ, પદ્મ, અને શુકલ લેશ્યાત્રાળા પંચેન્દ્રિય તિય ઇંચ, કૃષ્ણલેશ્યાવા, નીલલેશ્યાવાળા, પાતલેશ્યાવાળા, તેજો વૈશ્યાવાળા, પદ્મમલેશ્યાવાળા અને શુકલલેશ્યાવાળા પચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે, કિન્તુ સ્યાત્ કૃષ્ણલેશ્યાવાળા થયેલા ઉન કરે છે સ્યાત્ નીલકેશ્યાવાળા સ્યાત્ તેોલેશ્યાવાળા સ્યાત્ પદ્મલેશ્યાવાળા અથવા સ્યાત્ શુકલલેશ્યાવાળા થઈને ઉન કરે છે. જે લેશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન થાય છે. કદાચિત એજ લેશ્માથી યુક્ત થઇને ઉર્દૂન કરે છે. કદાચિત્ અન્ય લેશ્યાથી યુક્ત થઇને ઉન કરે છે.
પચેન્દ્રિય તિય ́ચની સમાન મનુષ્ય પણ કૃષ્ણાદિ છએ લેશ્યાએમાંથી કોઈપણ લેશ્યાથી યુક્ત થઈને એજ લેશ્માવાળા મનુષ્યામાં ઉત્પન્ન થાય છે, પણ એ નિયમ નથી કે જે લેશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન થાય તેજલેશ્યાથી યુક્ત થઇને ઉર્દૂન કરે. કૃષ્ણલેશ્યાથી યુક્ત થઈને કૃષ્ણલેશ્યાવાળા મનુષ્યમાં ઉત્પન્ન થનાર મનુષ્ય છએ વૈશ્યાએમાંથી કોઇપણ એક લેશ્યાથી યુક્ત થઇને ઉર્દૂવન કરે છે, એજ પ્રકારે નીલલેશ્યાથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૬૫