Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(વિદ્યિ જ્ઞત્ત ! છાં મતે ! પચિત્રિ પઞત્તત્તિ જાણો વૈયરિયાં હોર્ ?) હે ભગવન્ ! પચેન્દ્રિય પર્યાપ્ત કેટલા કાળ સુધી પચેન્દ્રિય પર્યાપ્ત બની રહે છે ? (જોયમા ! ગર્ોન બંતોમુદુત્ત જોયેળ સોમ લયપુવ્રુત્ત) હું ગોતમ ! જઘન્ય અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટ સાગરાપમ શતપૃથકત્વ અર્થાત્ સે સાગરે પમથી નવસે સાગરોપમ સુધી.
(સચિ અપગ્નત્તર નં મતે ! પુચ્છા ?) હે ભગવન્ ! સેન્દ્રિય અપડૅપ્ત સંબધી પૃચ્છા ? (મોયમા ! નળેળવોલેન વિ બંતોમુદુત્ત્ત) જધન્યથી પણુ, ઉત્કૃષ્ટથી પણુ અન્તર્મુહુ (વં પ્રવિતિય જન્નત) એજ પ્રકારે પંચેન્દ્રિય અપર્યાપ્ત, (દ્વાર ૩)
ટીકાઈ–આનાથી પહેલાં નારક ગતિ આદિને લઈને કાયસ્થિતિની પ્રરૂપણા કરાઈ, હવે ત્રીજા ઇન્દ્રિય પદ્મને લઈને કાયસ્થિતિની પ્રરૂપણા કરાય છે—
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સેન્દ્રિય અર્થાત્ ઇન્દ્રિય સહિત જીવ સેન્દ્રિય કેટલા ઢાળ સુધી નિરન્તર બની રહે છે?
શ્રી ભગવન્—હે ગૌતમ ! સેન્દ્રિય જીવ એ પ્રકારના કહેલા છે, તે આ પ્રકારે-અનાદિ અનન્ત અનાદિ સાન્ત ઇન્દ્રિયાના બે ભેદ છે-લબ્ધીન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય આ પ્રકરણમાં લબ્ધીન્દ્રિય સમજવી જોઇએ અને તે વિગૃહગતિમાં પણ વિદ્યમાન રહે છે અને ઇન્દ્રિય પર્યાપ્ત જીવમાં પણુ મળી આવે છે. એ અપેક્ષાથી સ'સારી જીવ નિયમથી શ્રીન્દ્રિય જ રહે છે અને સ'સાર અનાદિકાળથી છે, તેથી સેન્દ્રિયની પણ અનાદિતા સિદ્ધ થાય છે. તેમાં પણ જે કાઈ વાર સિદ્ધિ' પ્રશ્ન નહી કરે, તે અનાદિ અનન્ત સેન્દ્રિય કહેવાય છે, કેમકે તેની સેન્દ્રિય અવસ્થાને કયારેય વિચ્છેદ નથી થતા, પણ જે જીવ કયારેક પણ સિદ્ધિ પ્રાપ્ત કરે તે અનાદિ સાન્ત કહેવાય છે, કેમકે મુક્તિ અવસ્થામાં સેન્દ્રિય પર્યાયના અભાવ થઈ જાય છે. શ્રી ગૌતમન્નામી-હે ભગવન ! એકેન્દ્રિય જીવ કેટલા સમય સુધી નિરન્તુ એકેન્દ્રિય બની રહે છે?
શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય અવસ્થામાં ખની રહે છે. તે અનન્તકાળ એટલે સમજવા જોઈએ કે જેટલે વનસ્પતિને કાળ છે, અર્થાત્ આગળ વનસ્પતિના જેટલે કાળ કહેવાશે તેટલા કાળ સુધી એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય રહે છે. વનસ્પતિકાય એકેન્દ્રિય હાય છે, તેથી એકેન્દ્રિય પદમાં તેને પણ સમાવેશ થાય છે. વનસ્પતિકાયનું પ્રમાણુ આ પ્રકારે છે-કાળથી અનંત ઉત્સર્પિણી અને અનન્ત અવસર્પિણી, ક્ષેત્રથી અનન્તલે, અસખ્યાત પુદ્ગલ પદ્માવત અને તે પુદ્ગલ પરાવ` આવલિકાના અસખ્યાતમા ભાગ સમજવે જોઇએ, અર્થાત્ આલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય હાય છે, એટલા પુદ્ગલ પુરાવત આહી' સમજવા જોઇએ.
શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્ ! દ્વીન્દ્રિય જીવ કેટલા સમય સુધી દ્વીન્દ્રિય પર્યાયી યુક્ત રહે છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૨૨