Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મનુષ્ય અથવા દેવ સમ્યગ્દષ્ટિ થઈને અવધિજ્ઞાની થાય છે અને ફરી મિથ્યાત્વને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે મિથ્યાત્વની પ્રાપ્તિના સમયે, મિથ્યાત્વના પ્રભાવથી તેમનું અવધિ જ્ઞાન વિર્ભાગજ્ઞાનના રૂપમાં પરિણત થઈ જાય છે–કહ્યું પણ છે–પાંચ જ્ઞાને મથી શરૂઆતના ત્રણ જ્ઞાન મિથ્યાત્વથી યુક્ત થઈને અજ્ઞાન પણ બને છે. એ પ્રકારે મિથ્યાત્વ પ્રાતિના પછીના સમયમાં જ તે વિસંગજ્ઞાની દેવનું અગર મનુષ્યનું કે પંચેન્દ્રિય નિયંચનું જ્યારે મૃત્યુ થઈ જાય છે ત્યારે વિર્ભાગજ્ઞાનનું અવસ્થાન એક સમય સુધી જ રહે છે. જ્યારે કે મિથ્યાદ્રષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્ય કરેડપૂર્વની આયુના કેટલાક વર્ષ વ્યતીત થઈ જતાં વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત કરે છે અને ભંગજ્ઞાનની સાથે જ સાતમી નરકભૂમિમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા નારમાં ઉત્પન્ન થાય છે, તે સમયે વિસંગજ્ઞાનીનું અવસ્થાનકાળ દેશના પૂર્વકેટિ અધિક તેત્રીસ સાગરોપમનું હોય છે. તત્પશ્ચાત્ તે જીવ અગર તે સમ્યકત્વને પ્રાપ્ત કરીને અવધિજ્ઞાનવાન બની જાય છે, અથવા તેનું વિસંગજ્ઞાન નષ્ટ થઈ જાય છે. (દ્વાર ૧૦)
દર્શનાર કા નિરૂપણ
દર્શનદ્વાર શબ્દાર્થ-(રઘુવંસળી બે મેતે ! પુરા) હે ભગવન ! ચક્ષુદર્શનના વિષયમાં પૃચ્છા? (જોયા! નહomળે વંતોમુદુનં) હે ગૌતમ ! જઘન્ય અન્નમુહૂર્ત (સારોવમહર્ષિ તિti) ઉત્કૃષ્ટ કાંઇક અધિક હજાર સાગરોપમ.
(કવઘુવંસળી í મેતે ! ગરવુત્તિ ૪ દિવાં હો?) હે ભગવન ! અચક્ષુદર્શની અક્ષુદનીના રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? (mોચના ! રાજપુતળી સુવિ vo) હે ગીત પ! અચક્ષુદર્શની બે પ્રકારના કહ્યા છે (તં ) તે આ પ્રકારે (ગળાફા ઘા પાવર અળાઈ સાવલિg) અનાદિ અનન અને અનાદિસાન્ત.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૫૩