Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યુક્ત થઈને નીલલેશ્યાવાળા મનુષ્યમાં ઉત્પન્ન થનાર કૃષ્ણલેશ્યાથી, નીલલેશ્યાથી, કાતિલેશ્યાથી, તેજલેશ્યાથી, પદ્મલેશ્યાથી અથવા શુકલેશ્યાથી યુક્ત થઈને ઉદ્દવૃત્ત થાય છે. એ જ પ્રકારે શેષ ચાર લેશ્વાઓના સમન્ડમાં પણ કહેવું જોઈએ.
વનવ્યન્તર દેવેની વક્તવ્યતા અસુરકુમારની સમાન સમજવી જોઈએ. જોતિષ્ઠા અને વૈમાનિકેનું કથન પણ અસુરકુમારની સમાન જ છે. પણ જેમાં જેટલી વેશ્યાઓ મળી આવે છે તેમાં તેટલી વેશ્યાઓનું કથન કરવું જોઈએ અને જ્યોતિષ્ક તથા વૈમાનિકેને માટે “ઉદ્વર્તનના સ્થાન પર “ચ્યવન શબ્દ પ્રયોગ કરે જોઈએ. તે સૂઇ ૧૩ છે
તૈરયિકોં કે અવધિ ઔર દર્શનાદિષેય ક્ષેત્રપરિમાણ કા નિરૂપણ
- નારકનું અવધિજ્ઞાન શબ્દાર્થ-( સે મંતે !નેરા) હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા નારક (vહૂરણે નૈg નાળિgg) કૃષ્ણલેશ્યાવાળા બીજા નારકની અપેક્ષાએ (બોIિ) અવધિના દ્વારા (તન્નો) બધી દિશાઓમાં (મંતા) ચારેકેર (સમમિોમળે) અવેલેકન કરી રહેલા (વ) કેટલા (વિનં) ક્ષેત્રને (કાળરૂ) જાણે છે (વાં પા) કેટલા ક્ષેત્રને દેખે છે?
HT! ળો વદુર્ઘ લેd ગાળ) હે ગૌતમ ! ઘણું ક્ષેત્રને નથી જાણતા ( જદુ છેd પ૬) ઘણું ક્ષેત્રને નથી દેખતા (ળો દૂર લૉ કાળરૂ) દૂરના ક્ષેત્રને જાણતા નથી. તળો
૪ વિત્ત સફ) દૂરના ક્ષેત્રને નથી દેખાતા (ફુરિચ) થેડા (વરં) ક્ષેત્રને (ગાળ) જાણે છે (દત્તરિયમેવ ાં પતિ) ઘેડાજ ક્ષેત્રને દેખે છે.
(R ળષ્ટ્ર નં મંતે ! દ રે i મંતે ! નેરા ) ભગવદ્ ! શા હેતુથી એમ કહેવાય છે કે કૃષ્ણલેશ્યાવાળા નારક ઇત્યાદિ તેજપૂર્વોક્ત (જ્ઞાવ રૂત્તરિચવ લેજો જાણ3) યાવત અલપ જ ક્ષેત્રને દેખે છે? ( 1 !) હે ગૌતમ ! (R) અથ (Gરુ નામ જે કુરિસે) કેઈ પણ નામવાળે કે ઈ પુરૂષ (વદુરામગિરિ મુનિમામિ ટિના) બીલકુલ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪