Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન-હે ગૌતમ! હા, ઉત્પન્ન કરે છે. ઉત્પન થનાર જીવ પૂર્વજન્મમાં લેશ્યા દૂબેને ગ્રહણ કરીને ઉત્પન્ન થાય છે. તે વેશ્યાદ્રવ્ય કે ઈ જીવના કેઈ અને કેઈના કેઈ હોય છે-બધાના સરખા નથી હોતાં. એ કારણે જ્યાં સુધી ભલે કૃષ્ણલેશ્યામાં પરિણત હાય, જન્યજીવની કેશ્યા તેનાથી વિલક્ષણ પણ હોઈ શકે છે, એજ પ્રકારે અન્ય વેશ્યાએમાં પરિણા જનકના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. એ અભિપ્રાયથી કહે છે- શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય નીકલેશ્યાવાળા ગર્ભને ઉ૫ન
શ્રી ભગવાન હે ગૌતમ! હા, ઉત્પન્ન કરે છે. યાવત કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કાપે તલેશ્યાવાળા, તેજલેશ્યાવાળા, પદ્મલેશ્યાવાળા અથવા શુકલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે, તેનું કારણ પહેલા પ્રમાણે જ સમજી લેવું જોઈએ. ગૌતમસ્વામી–હે ભગવન્! નીલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેયાવાળા ગર્ભને ઉત્પન કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! હા, નીલલેશ્યાવાળા મનુષ્ય કૃતેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે એ પ્રકારે નીલેશ્યાવાળા મનુષ્ય યાવત્ નીલલેશ્યાવાળા, કાપતલેશ્યાવાળા, તેને લેશ્યાવાળા, પદુમલેશ્યાવાળા અથવા શુકલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. એ પ્રકારે કાતિલેશ વાવાળા મનુષ્ય સમ્બન્ધી છ આલાપક કહેવા જોઈએ, અર્થાત્ કાપતલેશ્યાવાળા મનુષ્ય છએ લેશ્યા બેમાંથી કોઈ પણ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. એ રીતે તેને લેશ્યાવાળા, પમલેશ્યાવાળા, તથા શુકલેશ્યાવાળે મનુષ્ય છએ શ્યાઓમાંથી કંઈ પણ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. એ રીતે બધા મળીને છવીસ આલાપક છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શું કૃષ્ણલેશ્યાવાળી સ્ત્ર શું કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને જણે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! હા, જણે છે-કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. અહીં આગળ પણ મનુષ્યની જેમ છત્રીસ આલાપક કહેવા જોઈએ. કેમકે મનુષ્ય સ્ત્રીમાં પણ છએ લેશ્યાએ મળી આવે છે અને એક-એક લેશ્યાવાળી છો વેશ્યાઓવાળા ગર્ભને ઉત્પન કરે છે. તેથી જ બધા મળીને છત્રીસ આલાપક થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! શું કૃષ્ણલેશ્યાવાળે મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી. કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે?
શ્રી ભગવાનહે ગૌતમ ! કૃષ્ણલેશ્યાવાળે મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી કૃષ્ણલેશ્યા વાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. એ પ્રકારે અહીં પણ છત્રીસ આલાપક સમજવા જોઇએ.
શ્રી ગૌતમસ્વામીહે ભગવન્ ! કર્મભૂમિના કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી આથી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૧૩