Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે સમૂહિ મ તથા ગભ જ પાંચેન્દ્રિય તિય ચાનું તથા તિય ચનિયાનુ કૃષ્ણ આદિ લેશ્વાઓની અપેક્ષાથી અપબહુત્વ પ્રદર્શિત કરાય છે—
-
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! આ સ’મૂર્છાિઈમ પચેન્દ્રિય તિયાઁચ અને ગભજ પાંચેન્દ્રિયતિય ચામાં તથા ગર્ભજ ૫'ચેન્દ્રિયતિય ચનિયામાં કૃષ્ણલૈશ્યા,નીલલેશ્યા,કાપાતલેશ્યા,તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલલેશ્યાની અપેક્ષાએ કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્યવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! બધાથી ઓછા શુકલલેશ્યાવાળા ગĆજ પંચેન્દ્રિય તિય ચ હાય છે, તેમની અપેક્ષાએ શુકલલેશ્યાવાળી તિય ચનિયા સંખ્યાતગણી અધિક છે, તેમની અપેક્ષામે પદ્મવેશ્યાવાળા ગજ પંચેન્દ્રિય તિય"ચ સ ંખ્યાતગણા અધિક છે, તેમની અપેક્ષાએ પદ્મમલેશ્યાવાળી તિય "ચની સખ્યાતગણી છે, તેમની અપેક્ષાએ તેોલેશ્યાવાળા ગજ પોંચેન્દ્રિય તિયંચ સંખ્યાતગણા અધિક છે, તેમની અપેક્ષાથી તેોલેશ્યાવાળી તિયચની સખ્યાતગણી અધિક છે.
તેમની અપેક્ષાએ કાપાતલેશ્યાવાળા ગજ તિય ́ચ સખ્યાતગણા છે તેમની અપેક્ષાએ નીલલેશ્યાવાળા ગજ તિયાઁચ વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ કૃષ્ણવેશ્યાવાળા ગજ તિય ચ વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ કાપાતલેશ્યાવાળી તિય ચનિયા સ`ખ્યાતગણી છે, તેમની અપેક્ષાએ નીલલેશ્યાવાળી તિય ચનિચે વિશેષાધિક છે અને તેમની અપેક્ષાએ કૃષ્ણવેશ્યાવાળી તિય ચનિયા વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ કાપાતલેશ્યાવાળા સમૂમિ પંચેન્દ્રિય તિય ચ અસ ખ્યાતગણા છે. તેમની અપેક્ષાએ નીલલેશ્યાવાળા સંસૃષ્ટિમ પંચેન્દ્રિય તિય ચ વિશેષાધિક છે અને તેમની અપેક્ષાર્થી કૃષ્ણઙેશ્યાવાળા સમૂહિ`મ પચેન્દ્રિય તિય ચ વિશેષાધિક છે.
ગૌતમસ્વામી-હે ભગવન્ ! આ કૃલેશ્માવાળા યાવત્ શુકલલેશ્યાવાળા પચેન્દ્રિય તિય``ચા અને તિય ́નિયામાં કાણુ કાનાથી અલ્પ, ઘા, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! બધાથી એછા શુકલેશ્યાવાળા પાંચેન્દ્રિય તિય ચૈાનિક છે, તેમની અપેક્ષાએ શુકલલેશ્યાવાળી પચેન્દ્રિયતિ"ચની સખ્યાતગણી અધિક છે. તેમની અપેક્ષાએ પદ્મલેશ્યાવાળા પંચેન્દ્રિય તિયચ સંખ્યાતગણા અધિક છે, તેમની અપેક્ષાએ પદ્મમલેશ્યાવાળી તિય`ચની સ`ખ્યાતગણી અધિક છે, તેમની અપેક્ષાએ તેોલેશ્યાવાળા તિયચ સંખ્યાતગણા અધિક છે, તેમની અપેક્ષાથી તેોલેશ્યાવાળી તિય ચની સખ્યાતગણી અધિક છે, તેમની અપેક્ષાએ કાપાતલેશ્યાવાળી તિય ચનિચે સંખ્યાતગણી છે, તેમની અપેક્ષાથી નીલલેશ્યાવાળી તિય ́ચની વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ કૃષ્ણવેશ્યાવાળી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
४०