Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નીલલેશ્યાવાળા દેવાની અપેક્ષાએ કૃષ્ણલેવાળા દેવ વિશેષાધિક છે. કૃષ્ણવેશ્યાવાળા દેવાની અપેક્ષાએ કા પાતલેશ્યાવાળી દેવિયે! સંખ્યાતગણી છે, કેમકે ભયનવાર્તી અને વાનભ્યન્તર નિકાયના અન્તત દૈવિયેામાં કપાતલેશ્યા મળી આવે છે, અન્યત્ર દૈવિયામાં કાપાતલેશ્યાને સંભવ નથી કાપે તલેશ્યાવાળી દેવિયાની અપેક્ષાએ નીલલેશ્યાવાળી દેવિયા વિશેષાધિક છે. નીલલેશ્યાવાળી દેવિયેથી કૃષ્ડવેશ્યાવાળી દેવિયે વિશેષાધિક છે, કૃષ્ણલેશ્યાવાળી ઢવિયાની અપેક્ષાએ તેલેશ્યાવાળા દેવ સખ્યાતગણા અધિક છે, કેમકે, થેડા ભવનવાસી તથા વાનભ્યન્તર દેવામાં બધા જીતિક દેવેશમાં તેમજ સૌધમ અને ઈશાન વેમાં તેોલેશ્યા મળી આવે છે. તેજલેશ્યાવાળા દેવની અપેક્ષાએ તેોલેશ્યાવાળી ધ્રુવિચા સંખ્યાતગણી અધિક છે, કેમકે દૈવયે દેવાની અપેક્ષાએ બત્રીસગણી અને બત્રીસ અધિક હાય છે.
ભવનપતિ વિષયક અલ્પમહુત્વ નિરૂપણ કરે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન 1 આ કૃષ્ણઙેશ્યા. નીલલેશ્યા. કાપાતલેશ્યા અને તેોલૈશ્યાવાળા ભવનવાસી દેવામાં કણ કાનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષ ધિક છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! તેજોલેશ્યાવાળા ભવનવાસી દેવ બધાથી એછા છે, કેમકે તે મહિકામાં મળી આવે છે અને મહર્ષિક ભવનવાસીની અપેક્ષાકૃત એછા જ છે. તેજોલેશ્યાવાળા ભવનવાસી દેવાની અપેક્ષાએ કાપાત્તલેશ્યાવાળા ભવનવાસી દેવ અસ`ખ્યાતગણુા હૈાય છે. કેમકે કાપેાતલેશ્યાવાળા ભવનવાસી દેવ ઘણા અવિક હોય છે. કાપાતલેશ્યાવાળા દેવની અપેક્ષાએ નીલલેશ્યાવાળા દેવ વિશેષાધિક છે, કેમકે નીલેશ્યા અતિપ્રચુર ભવનવાસી દેવેમ મળી આવે છે. નીલેશ્યાવાળાએની અપેક્ષા કઙ્ગલેશ્યાવાળા ભવનપતિદેવ વિશેષાધિક હેાય છે, કેમકે કૃષ્ણુવેશ્યા તેમનાથી અધિક ભવનવાસિયામાં હાય છે, હવે ભવનપતિ દેવિયા સ''ધી અલ્પ-મહુત્વનું પ્રતિપાદન કરાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપે:તલેશ્યા અને તેોલેશ્યાવાળી ભવનવાસિની દૈવિયેામાં કેણુ કાનાથી અલ્પ, અધિક, તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન્ડે ગોતમ ! એ પ્રકારે અર્થાત્ જેમ કૃલેશ્યાથી લઈને તેોલેશ્યા પર્યાંન્ત ભવનવાસી દેવાનું અલ્પ, ખડુત્વ કહ્યું છે, તેવુ જ તેમની દેવિયાનું પણ અલ્પમહત્વ કહી દેવુ જોઈ એ.
હવે ભવનવાસી દેવા અને દૈવિયેાનુ` લેશ્યા વિષયક સમ્મિલિત અલ્પમહત્વ
કહેવાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કૃષ્ણવેશ્યા, નીલલેશ્યા, કાપાતલેશ્યા અને તેોલેશ્યાવાળા ભવનવાસી દેવા અને દૈવિયેામાં કાણુ કાનાથી અલ્પ, અધિક, તુલ્યવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! તેોલેશ્યાવાળા ભવનવાર્તી દેવ ખધાથી એછા છે, કેમકે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૪૮