Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાળા એકેન્દ્રિય મહર્ધિક છે, નીલેશ્યાવાળાઓની અપેક્ષાએ કાતિલેશ્યાવાળા એકેન્દ્રિય મહર્ધિક છે, અને કાતિલેશ્યાવાળાઓની અપેક્ષાએ તે લેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યંચ મહર્ધાિ છે. આ કથનનો ઉપસંહાર એ છે કે કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યંચ બધાથી ઓછી અદ્ધિવાળા છે. અને તેજેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યંચ બધાથી વધારે અદ્ધિવાળા છે. સામાન્ય એકેન્દ્રિય તિયાની જેમ પૃથ્વીકાચિકેની પણ અ૯પર્ધિતા મહદ્ધિકતા કૃષ્ણલેશ્યાથી લઈને તેલેશ્યા પયત સમજી લેવી જોઈએ.
એજ પ્રકારે ચતુરિન્દ્રિય જી સુધી જેમાં જેટલી વેશ્યાઓ છે તેમની અનુક્રમે પૂર્વોક્ત આલાપકના અનુસાર અલ્પર્ધિકતા અને મહધિકતા કહેવી જોઈએ. અર્થાત અપૂકાયિક તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીમાં જે ફલેશ્યાવાળા છે, તે બધાથી ઓછી બુદ્ધિવાળા હોય છે અને તેજેશ્યાવાળા બધાથ મહાઋદ્ધિવાળા હોય છે.
એ પ્રકારે પંચેન્દ્રિય તિ , તિર્યંચનીઓ, સંમૂઈિમ અને ગર્ભ–બધામાં કૃષ્ણલેશ્યાથી લઈને શુકલેશ્યા પર્યન્ત કમશઃ અલ્પધિકતા અને મહર્વિકતા કહેવી જોઈએ. યાવત્ વૈમાનિક દેમાં તેજલેશ્વાવાળા છે, તે બધા શ૯૫દ્ધિવાળા છે અને જે શુકલેશ્યાવાળા છે, તેઓ બધા બધાથી મહાન દ્ધિવાળા છે. કેઈ કેઈનું કહેવું છે કે–વસે દંડકેને લઈને ત્રદ્ધિનું કથન કરવું જોઈએ.
શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલ વતિ વિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રબોધિની વ્યાખ્યાના સત્તરમા લેશ્યા પદ્ય
પદને બીજે ઉદ્દેશક સમા આરા
૧૩નૈરયિકો કે ઉત્પત્યાદિ કા નિરૂપણ
તૃતીય ઉદ્દેશક શબ્દાર્થ-(નૈરૂavi મેતે ! બૈરા ૩યવM૬) હે ભગવન ! નારક નારકમાં ઉત્પન થાય છે (અનેરૂણ રાખું વરસ ?) અગર અનારક નારકમાં ઉત્પન્ન થાય છે? (જોશમાં ! નૈg નg f, નો અનેરા નેરૂતુ વનવM ૬) હે ગૌતમ ! નારક નારકમાં ઉત્પન્ન થાય છે, અનારક નારકોમાં ઉત્પન્ન નથી થતા (વં વાવ ) એ રીતે વૈમાનિક સુધી
(નરzeri મંતે ! ને રતિ ૩૩વર, અનેરા રહિંતો ઉaaz) હે ભગવન્! નારક નારકેથી ઉદ્વર્તન કરે છે અગર અનારક નારકેથી ઉદ્વર્તન કરે છે ? (જયના ! અને ને રૂપતિ વવદ, જો નેણ ને સુપતિ વવદર) હે ગૌતમ ! અનારક નારકથી ઉદ્દવૃત થાય છે-નિકળે છે, નારક નારકાથી ઉદૂવૃત્ત નથી થતા (પૂર્વ નાવ તેમજણ) એ પ્રકારે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર: ૪
૫૪