Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કૃષ્ણવેશ્યાવાળા વિશેષાધિક છે.
(एएसिगं भंते ! तिरिक्खजोणियाणं तिरिक्ख जोणिणीण य कण्हलेरसाणं जाव सुक्कછેલ્લાi) હે ભગવન્ ! કૃષ્ણુલેશ્યાવાળા ચાવત્ શુકલલેયાવાળા આ તિગ્યેાનિક અને તિય ́ચનીઓમાં (જ્યરે ચરે તો) કોણ કોનાથી (અન્તવા વધુચા વાતુરા વા ત્રિસેસહિયા વા) અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
(ગોયમા ! નહેવ નવમં ભળાવતુન સાક્ષ્મ વિ) હે ગૌતમ ! જેમ નવસુ' અલ્પ બહુત્વ કહ્યું છે, તેવું જ આ પણ (નવરં) વિશેષ (દાવઢેરા તિષ્ણુિનોળિયા અનંતરશુળા) કાપાતલેશ્યાવાળા તિય ́ચ અનન્તગા છે (છ્યું) એ પ્રકારે (સ) આ (સપ્પા વટ્ટુ) દશ અલ્પ અડુત્ર (ત્તિવિજ્ઞોળિયાળ) તિચ યાનિયાના છે.
ટીકા-હવે લેશ્યાવાળા નારક આદિ જીવાનુ અલ્પ ખડુત્વ પ્રદર્શિત કરાય છે— શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! કૃષ્ણલૈશ્યા, નીલલેશ્યા, અને કાપાતલેશ્યાવાળા નારડામાંથી કાણુ કેાનાથી, અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે?
આહી આગળ આ વાત ધ્યાનમાં રાખવી જોઈ એ કે નારક જીવામાં ત્રણ જ લેશ્યા મળી આવે છે-કૃષ્ણ, નીલ અને કાપાત કહ્યું પણ છે એ પૃથિવિયામાં કાપાત ત્રીજીમાં મિશ્ર, ચેાથીમાં નીલ, પાંચમીમાં મિશ્ર, ત્યાર ખાઃ છઠ્ઠી અને સાતમીમાં કૃષ્ણ તથા મહાકૃષ્ણે ૫૧૫ એ કારણથી માડી ત્રણુ લેશ્યાવાળાનું અન્ય બહુત્વ પૂછેલુ છે.
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! કૃલેશ્યાવાળા નારક બધાથી એછા છે, કેમકે ૫'ચમી પૃથ્વીના કતિય નારકામાં તથા છઠ્ઠી તથા સાતષી પૃથ્વીના નારકામાં જ તે મળી આવે છે. કૃષ્ણàયાવાળા નારકાની અપેક્ષાએ નીલલેશ્યાવાળા નારક અસખ્યાતગણા હાય છે. કતિય તૃતીય પૃથ્વીમાંના ચેાથી પૃથ્વીના અને કેટલાક પાંચમી પૃથ્વીના નારકામાં નીલલેશ્યા મળી આવે છે અને તે પૂર્વોક્ત નારકાથી અસંખ્યાતગણા અધિક છે, નીલલેશ્યાએની અપેક્ષાએ કાપે તલેશ્યાવાળા નારક અસ ખ્યાતગણા છે, કેમકે કાપાતલેશ્યાવાળા પ્રથમ અને ખીજીના, તથા ત્રીજીના કેટલાક નારકાવાસેામાં મળી આવે છે અને તે નારકો પૂર્વોક્ત નારાથી અસંખ્યાતગણુા અધિક હાય છે.
હવે લેશ્યાના આધારે તિય ચાનુ અલ્પ બહુત્વ પ્રરૂપિત કરે છે
શ્રો ગૌતમસ્વામી-હે ભગવન્ ! કૃષ્ણવેશ્યા, નીલલેશ્યા, કાપાતલેશ્યા, પ૬ ગ્લેશ્યા અને શુકલલેવાવાળા તિર્યંચામાં કાણુ કાનાથી અલ્પ, ઘણા તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! બધાથી ઓછા તિય ચ શુકલલેશ્યાવાળા છે એ પ્રકારે પહેલાં જેવું સમુચ્યનું પ્રતિપાદન કર્યુ છે, એજ પ્રકારે અહી પણ સમજી લેવુ' જોઈ એ, પણ સમુચ્ચયની અપેક્ષાએ વિશેષતા એ છે કે, તિય ચામાં અલેશ્ય ન કહેવા જોઈએ. કેમકે તેમનામાં અદ્રેશ્ય હેવાના સભવ નથી. એ પ્રમાણે જઘન્યથી પણ અસ`ખ્યાત યિ‘ચ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૩૬