Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/005015/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ laga niskich wa HilkRed RECHARGEABLE CADMIUM BATTERY GAR For Private at Ersonal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ • બલ્બમાં સંપૂર્ણ શૂન્યાવકાશ નથી. • બલ્બમાં નાઈટ્રોજન - આર્ગન વગે૨ે વાયુ છે. • આંક્સિજન વિના પણ આગ લાગે છે. • શું તમે જાણો છો ?... • આકાશીય વીજળી અને ઈલેકટ્રીસીટી એક છે. ઇલેકટ્રીસીટીમાં પણ તેઉકાય જીવના લક્ષણો જણાય છે. વિદ્યુતપ્રકાશ પણ સજીવ છે. • દીવો અને તેનો પ્રકાશ તેઉકાય જીવ છે. ગરમી સાક્ષાત્ કે પરંપરાથી જીવ આધારિત છે. • વીજળી નિશ્ચયથી સવ છે. .... • તપેલા લોખંડના ગોળાના મધ્યભાગમાં પણ અગ્નિકાય છે. • અગ્નિકાયને સમજવા સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા છે. • સ્વીચ ઓન કરવામાં પણ અંદર તણખો થાય છે. • ઇલેકટ્રીસીટીની ઉત્પત્તિમાં પણ મહાહિંસા છે. • આપણે સજીવ-નિર્જીવનો નિર્ણય શ્રુતજ્ઞાનના આધારે જ કરાય. જુઓ પૃષ્ઠ ૨૦/૨૩ ૨૫ ૨૯ * ४०/४७ × 9 ? ૐ ૐ ૐ છુ ૩ ડ્ર ન નોંધ : આપ આખું પુસ્તક કદાચ વાંચી ન શકો તો ફક્ત પૃષ્ઠ-૪૦ થી ૪૯ વાંચવાથી પણ ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુતપ્રકાશની સજીવતા અંગે પાકો નિશ્ચય કરી શકશો. કુર Page #3 -------------------------------------------------------------------------- ________________ મોતી . . કે . હિiદાતાપ્રાછાંટાળી ટી)Clill wગી. વિાણીel % લેખક હs પ.પૂ.સ્વ.ગચ્છાધિપતિશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય મુનિ યશોવિજય પ્રકાશક ફિ દિવ્યદર્શન ટ્રસ્ટ Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય આવૃતિ : વિ.સં.૨૦૫૮ આવતિ : 3000 નકલ કિંમત : રૂ. ૧૦-૦૦ પ્રાપ્તિસ્થાન : (૧) શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન દેરાસર પેઢી, (4 - wwwww નહેરુનગર ચાર રસ્તા, ૧૯/૧, બોરા બજાર સ્ટ્રીટ, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોર્ટ, મુંબઈ. ફોન : ૨૬૧૨૮૪૭ શ્રી કલ્પેશભાઈ વી. શાહ (૪) શ્રી દિવ્ય દર્શન ટ્રસ્ટ, C/o. આર. અશોકકુમાર એન્ડ કું. ૩૯, કલિકુંડ સોસાયટી, ૮૬, અજન્ટા કોમર્શીયલ સેન્ટર, મફલીપુર ચાર રસ્તા, ધોળકા, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪. જિ. અમદાવાદ-૩૮૭૮૧૦. ટે.નં. ૭૫૪૦૨૯૭ (૫) શ્રી વર્ધમાન આંબેલ ભુવન, શત્રુંજય ગેટ સામે, તળેટી રોડ, પાલિતાણા. સૌજન્ય છે, આંબાવાડી શ્રાવિકા સંઘના Gહેનો તફથી શ્રીમતી શારદાબેન દિપકભાઈ શાહ (દીપકલા પરિવાવાળા) શ્રી ચીનુભાઈ શાંતિલાલ શાહ પરિવાર દેજવાળા શ્રી મનુભાઈ ડી. ઝવેરી (.A.) શંખલપુરવાળા, મુદ્રક : શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, ૫૮, પટેલ સોસાયટી, જવાહર ચોક, મણિનગર, અમદાવાદ-૩૮૦૦૦૮. ફોન: ૫૪૭૦૫૭૮ © સર્વ હક્ક લેખકને સ્વાધીન છે. ( 2) Page #5 -------------------------------------------------------------------------- ________________ સર્વમુનિ સંમેલનના અધ્યક્ષ, સુવિશુદ્ધસંયમી, શ્રીસંઘસ્થવિર આચાર્યદેવશ્રીમદ્ રાક્ષસૂરીશ્વરજી ને સાદર સવિનય સમર્પણ Page #6 -------------------------------------------------------------------------- ________________ * अथातो विद्युजिज्ञासा * ૧૪૪૪ ગ્રંથસર્જક સુરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ યોગબિન્દુમાં એક મહત્ત્વની વાત કરે છે. तस्मात्सदैव धर्मार्थी, शास्त्रयत्नः प्रशस्यते । लोके मोहान्धकारेऽस्मिन् शास्त्रालोकः प्रवर्तकः ।।२४।। शास्त्रे भक्तिर्जगद्वन्धैर्मुक्तेर्दूती परोदिता । अत्रैवेयमतो न्याय्या, तत्प्राप्त्यासन्नभावतः ।।२३० ।। (ધર્મમાં અવિધિ કરવાથી મહા-અનર્થ થાય છે માટે સદા ધર્મી જીવ શાસ્ત્રમાં આદરવાળા હોય છે, કારણ મોહરૂપી અંધકારથી છવાયેલા આ જગતમાં પરલોક સાધવા શાસ્ત્ર જ એકમાત્ર પ્રકાશ છે. માટે તીર્થકરોએ શાસ્ત્રવિષયક ભક્તિને મુક્તિની દૂતી બતાવી છે. શાસ્ત્ર પ્રત્યે ભક્તિ હોય તો જ મુક્તિનો સમાગમ થાય, મુક્તિ નજીક આવે. જેની મુક્તિ દૂર હોય તે શાસ્ત્ર પ્રત્યે ભક્તિવાળો બની શકતો નથી.) કેવું સચોટ માર્ગદર્શન ! પરંતુ શાસ્ત્ર કરતાં વિજ્ઞાનને અને સ્વમતિને જ પ્રાધાન્ય અપાય તો જીવ ઉસૂત્ર પ્રરૂપણા કરીને અનંતકાળ ભવભ્રમણ કરે. શ્રી બૃહત્કલ્પભાષ્ય (છેદ ગ્રંથ) માં કહ્યું જ છે ને કે, “સમયપરસમવે..... નુત્તો પવયસાર રહેવું ||ર૪૪' (સ્વ-પર શાસ્ત્રોનો જાણકાર હોય.... તે જ પ્રરૂપણા કરી શકે.) પણ આજે શું દશા છે ? સ્વપરના શાસ્ત્રને ઊંડાણથી જાણ્યા વિના પણ પ્રરૂપણા કરાય છે. જો ઉસૂત્રપ્રરૂપણાના દોષથી બચવું હોય તો કોઈ પણ નવી વિચારણા વિગેરે સમાચાર-પત્રો આદિના માધ્યમે જાહેરમાં મૂકતાં પૂર્વે વિદ્યમાન બહુશ્રુત સંવિગ્ન-ગીતાર્થ મહાપુરુષો પાસેથી તેઓશ્રીના અનિવાર્ય અભિપ્રાયો-અભિમતો મેળવીને પછી જ આગળ વધવું શું જરૂરી નથી ? જૈનદર્શન ષડૂજીવનિકાયના એક ભેદ તરીકે તેઉકાયને પણ જીવરૂપે બતાવે છે. આ માટે શ્રી પન્નવણાસૂત્ર વિગેરે જેનાગમોમાં વિસ્તૃત વર્ણન છે. તેમજ તેના આધારે જ લોકહિતાર્થે મહાપુરુષોએ રચેલા પ્રકરણાદિ ગ્રંથોમાંના એક ગ્રંથ-શ્રી જીવવિચારમાં પણ તેઉકાયના ભેદો બતાવ્યા છે. ‘ડુંગતિ નત્તિ મુસ્કુર ઉર્વાસન વિષ્ણુનારૂ I mનિયા મેવા નાયબ્બા નિકળવુદ્ધિા દ્દ ' (અંગાર... વિદ્યુત વગેરે અગ્નિજીવોના ભેદો સૂક્ષ્મબુદ્ધિથી જાણવા) અહીં તેઉકાયના પ્રસંગે Page #7 -------------------------------------------------------------------------- ________________ જ ‘સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા' એમ કહેલ છે. કારણ-પૃથ્વીકાયાદિની અપેક્ષાએ તેઉકાયમાં સજીવતા સ્વીકારવી મુશ્કેલ છે. માટે જ તેની સિદ્ધિ હેતુ શ્રી આચારાંગસૂત્ર વિગેરે પૂ.આગમગ્રંથોમાં અનેક સચોટ તર્કો આપ્યા છે. કોઈ અહીં દલીલ કરે કે ‘આ તો આકાશની વીજળીની વાત છે- કૃત્રિમ (ઉત્પન્ન કરાતી) વીજળીની નહીં;’ તો તેમને સમજવાની જરૂર છે કે ‘આ બે વીજળીમાં વત્વની અપેક્ષાએ કોઈ ફરક નથી.' (જુઓ પૃ.૩૧) આગમ, સુવિહિત પરંપરા, સંવિગ્ન-ગીતાર્થ પૂર્વ મહાપુરુષોના ગ્રંથરત્નો તથા સાધક તર્કોના આધારે વિદ્યુત સચિત્ત જ સિદ્ધ થાય છે જે પ્રસ્તુત પુસ્તિકાના વાંચનથી જણાશે. છતાં વર્તમાનમાં આગમ કે વિજ્ઞાનના પરમાર્થને પામ્યા વિના પોતાના મનમાં કે શુષ્ક શોધમાં જે આવે તે વગર વિચાર્યે છપાવીને બહાર પાડવાની પ્રથા ચાલુ થઈ છે તે ઉન્માર્ગ/ઉત્સૂત્રની પોષક એક ભયંકર પ્રથા પ્રતીત થાય છે. આવી જ કંઈક પ્રતીતિ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી પ્રેષિત “વિદ્યુત : સચિત્ત કે અચિત્ત ?” લેખ વાંચ્યા પછી થઈ. (૧) તેમાં તેઓ લખે છે : ‘એવી ઘોષણા પણ ગુરૂદેવે કરી દીધી કે વીજળી અમારી દૃષ્ટિએ અચિત્ત છે.' તાત્પર્ય એ કે આ. શ્રી તુલસીજીએ સ્વમાન્ય વિશુદ્ધ પરંપરાને લોપીને નૂતન ઉત્સૂત્ર-સાવઘ માન્યતાને આદરી. એમના પૂર્વાચાર્યો તો વીજળીને સજીવ સ્વીકારીને જ તેનો ઉપયોગ કરવાનો વિચાર સુદ્ધાં કરતાં ન હતાં. તો તેઓશ્રીને આ નવીન ઘોષણા કરવાની આવશ્યકતા કેમ પડી? - (૨) ‘વિદ્યુત અચિત્ત છે' એ માટે કયાંય આગમ-વિજ્ઞાનનો સમન્વય કર્યા વગર જ બેધડક રીતે આવું વિધાન કેટલું ઉચિત કહેવાય ? ‘અનુસંધાનના આધારે સારી રીતે નિશ્ચિંત થઈ ગયું કે આ માત્ર પુદ્ગલ છે, ઉર્જા છે, એક શક્તિ છે, અગ્નિકાયિક જીવ નથી.' આવું કેમ લખાય ? અરે ! વિજ્ઞાન જડકેન્દ્રિત છે; તેને સૂક્ષ્મતાથી જીવની કયાંથી ખબર હોય ? આગમપાઠોનો આધાર અને વિજ્ઞાનની વાસ્તવિકતાના અનુસંધાન વિના જ એક ભવભીરૂ આત્મા આમ ને આમ જ વિદ્યુતને અચિત્ત જાહેર કરે? કોઈ ઉત્સૂત્રભાષણનો ડર નહીં ? (૩) ‘હાથમાં ઘડિયાળ બાંધી છે તેને પણ કહે છે કે સજીવ છે. ઘડિયાળમાં બેટરી છે. બેટરી, છે શું ? ઉર્જાનું એક સ્પંદન માત્ર તો છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચાર કરીએ તો બેટરી માત્ર ઉર્જાનું સ્પંદન છે.’ આમ કહેવું એટલે શું ? ફકત વૈજ્ઞાનિક દૃષ્ટિએ જ વિચારવું કે આગમદૃષ્ટિએ પણ ? જો વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચારવું હોય તો શ્રી 5 Page #8 -------------------------------------------------------------------------- ________________ પન્નવણા-સૂત્રમાં સચિત્ત બતાવેલ આકાશની વીજળી પણ ઉર્જાનું એક સ્પંદન માત્ર જ છે ને? તો તેને પણ શું અચિત્ત ગણીશું ? અને જો તેમ ગણીએ તો આગમશાસ્ત્રનો અપલાપ નહીં થાય ? આવી તો અનેક વાતોની સ્પષ્ટતા આ પુસ્તિકામાં કરવામાં આવી છે. જુઓ પૃષ્ઠ.૫૩ વીજળી-વિદ્યુતને અચિત્ત જાહેર કરતાં પહેલાં શ્રી પન્નવણાસૂત્રનો આ પાઠ જોવા જેવો છે : “નઈ.. પૂરતમmિિા ને વાવ તUTRTI (પત્ર 9/9૭) ટીકા - સૂર્યાન્નમનિસ્કૃત: સૂર્યવિરકિર સંપર્ક સૂર્યાન્તિમર્થ: સમુપનીયતે,...” (સૂર્યકાન્તમણિને અચિત્ત એવા સૂર્યકિરણોનો સંપર્ક થાય ત્યારે તેમાંથી જે નીકળે છે તે સચિત્ત અગ્નિકાય છે.) નથી આ મણિ અગ્નિકાય કે નથી સૂર્યકિરણ પણ અગ્નિકાય. તોય બેના સંપર્ક માત્રથી અગ્નિકાય ઉત્પન્ન થાય છે. Solarcell, drycell, battery વિગેરેમાં પણ આ પ્રકારની જ પ્રક્રિયા થાય છે. માટે એનાથી ચાલતા સાધનો તેમજ માઈક, એ.સી., પંખા વિગેરે વીજ-સાધનોમાં પણ અગ્નિકાયની ઉત્પત્તિ-વિરાધના માનવી પડે અને તેનો ઉપયોગ સંયમી આત્માઓએ કરવો ન જ ઘટે. (૪) “હવે પ્રશ્ન એ છે કે ભલે માઈક હોય, ભલે ઘડિયાળ હોય, આપણે તેને સચિત્ત માની શકીએ નહિ. આગમના આધારે તેમને સજીવ સિદ્ધ કરી શકાય નહિ.” ખરેખર આશ્ચર્ય થયું આ વાંચીને ! આ શ્રી મહાપ્રજ્ઞજીના આ શબ્દો ! ઉપરોક્ત પાઠ, પુસ્તિકામાં આપેલ સંખ્યાબંધ પાઠોના આધારે આપણે જાણીશું કે વિદ્યુત સજીવ સિદ્ધ કરી શકાય છે, સજીવ જ છે. પૃષ્ઠ-૪૦ થી ૪૦ આ તો થયું સંક્ષિપ્ત દિગ્દર્શનપરંતુ જૈન જગતના વિશિષ્ટ બહુશ્રુત મુનિરાજ શ્રી યશોવિજયજી મ.સા. પાસે જ્યારે આ શ્રી મહાપ્રજ્ઞજીનો લેખ આવ્યો ત્યારે તેમને લાગ્યું કે સમાજને આ ઉત્સુત્ર પ્રરૂપણાની અસરથી ઉગારવાનો પ્રયત્ન કરવો અતિ આવશ્યક છે. માટે પોતે મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા.ના ગહન ગ્રંથો ઉપર સંસ્કૃત ટીકા આલેખનના જટિલ કાર્યમાં લાંબા સમયથી મગ્ન હોવા છતાં લોકોપકારમતિએ ખૂબ મહેનત કરી અત્યલ્પ સમયમાં આ કૃતિનું કામ પાર પાડ્યું. સાથે સાથે સુદીર્ઘ સમયથી સળગતી સજીવતાની સમસ્યાનું સર્વાગી-સવિસ્તાર સમાધાન આપ્યું છે. - આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીનો મુખ્ય મુદ્દો છે કે વાયુ વગર અગ્નિનું અસ્તિત્વ અશક્ય છે. માટે Bulb માં અગ્નિ અસંભવ ! આ વાતને પૃ.૧૯ થી ૨૭ ઉપર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સાવ નિરાધાર બનાવી દીધી છે. તે ઉપરાંત પૃ.૪૯ થી –(6) Page #9 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ઉપર વિદ્વાન મુનિરાજશ્રીએ અનેક આગમપાઠોના આધારે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જ વિદ્યુતને વિશદ રીતે સમજાવી કેવલ સ્વકલ્પનાથી વિદ્યુતને અચિત્ત કહેવાના પ્રયાસને રદિયો આપ્યો છે. આગળ વધતાં પૃ.૭૯-૮૧ ઉપર નિશીથસૂત્રના પાઠો દ્વારા અને પૃ.૮૮૯૦ ઉપર તત્ત્વાર્થસૂત્રવૃત્તિના સંદર્ભો આપી અગ્નિ અને તેના પ્રકાશની સજીવતા સિદ્ધ કરાઈ છે. જેમ અપકાયનો વરસાદ થતો હોય તેમાં જવાય નહિ તે જ રીતે જ્યાં (અગ્નિ,દીવો, બલ્બ વિગેરેના પ્રકાશ સ્વરૂપ) અગ્નિકાયનો વરસાદ ચાલુ હોય ત્યાં કઈ રીતે જવાય ? (જુઓ પૃષ્ઠ-૮૫) શાસ્ત્રીય મર્યાદા એ છે કે અન્ય સ્થાન ન હોવું વગેરે કારણસર તેઉકાયના પ્રકાશમાં બેસવું પડે તો કામળી ઓઢી, કોઈ પણ ચેષ્ટા કર્યા વગર સ્થિર બેસીને મનમાં શાસ્ત્રચિંતન કરવું. કેવી છે શાસ્ત્રીય મર્યાદા ? અને શું આજની સ્થિતિ ? દરેકે આ વાત સૂક્ષ્મતાથી વિચારવા જેવી છે. આમ વિર્ય મુનિરાજશ્રીની આ લાજવાબ પુસ્તિકા-વિદ્યુતમાં સજીવતાની સિદ્ધિ માટે એક અનન્ય-અનુપમ આધાર બની રહેશે. ઘણા દાયકાઓથી આ બાબતની જે શંકાઓ ચાલતી આવી છે તે શંકાઓનું સમ્યક્ અને સચોટ રીતે સમાધાન, આગમજ્ઞાન અને વિજ્ઞાનનો સુમેળ કરીને, આ પુસ્તિકામાં કરવામાં આવ્યું છે. નિર્વિકલ્પપણે, બહુવિધપ્રતિભાસંપન્ન લેખક મુનિરાજ શ્રી ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે, તેમનો પરિશ્રમ સ્તુત્ય છે. આ “વિચારણા'ને વાંચી, વિચારી આ. શ્રી મહાપ્રજ્ઞજી પવિત્ર સ્વનામધેયને યથાર્થ કરશ? સર્વજ્ઞ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તે બદલ અંતઃકરણથી મિચ્છામિ દુક્કડમ્.' શ્રી પાર્શ્વપ્રભુ નિર્વાણ કલ્યાણક, શ્રા.સુ.૮સં.૨૦૫૮ શ્રી ભુવનભાનુસૂરિ સ્મૃતિ મંદિર પંકજ સોસાયટી, અમદાવાદ, દદીક્ષાદાનેશ્વરી પપૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશના પરમવિયરત્ન સ્વપરશાસ્ત્રવેત્તા પ.પૂ.પં.પ્રવરશ્રીપુણ્યરત્નવિ.મ.સા.ના શિષ્યાણ યશોરત્નવિજય ગણી ( 7 ) Page #10 -------------------------------------------------------------------------- ________________ જ અંતરની વાત જ ૨૦ વર્ષના સંયમપર્યાયમાં ૨૦ કલાક પણ છાપું વાંચેલ ન હોવાથી વર્તમાન સમાચારપત્રની બધી વિગતો મારા ખ્યાલમાં ન હોય એ હકીકત સ્વાભાવિક છે. આ બાબતને સારી રીતે જાણતા સજ્જ નશિરોમણિ શ્રીકુમારપાળભાઈ વી. શાહ દ્વારા તા.૯-૬-૨૦૦૨ના ગુજરાતસમાચારનું વિદ્યુતપ્રકાશ સંબંધી કટીંગ તા. ૧૨-૭-૨૦૦૨ના રોજ મને મળ્યું. તેના વિશે શાસ્ત્રીયતા-અશાસ્ત્રીયતાનો વિચારવિમર્શ લખાણરૂપે તૈયાર કરવાનું તેમનું સૂચન પણ હતું. તા. ૧૬-૧-૨૦૦૨ના ગુજરાત સમાચારનું વિદ્યુતપ્રકાશસંબંધી કટીંગ શ્રી મહાવીર જૈન વિદ્યાલય (અમદાવાદ)ના સેક્રેટરી તથા ભગવાન શ્રી મહાવીર ૨૬00 જન્મકલ્યાણક મહોત્સવ સમિતિના મેમ્બરશ્રી કલ્પેશભાઈ વિ. શાહ દ્વારા મને મળ્યું. આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખશ્રી શ્રેણિકભાઈએ પણ વિદ્યુતપ્રકાશની સજીવતા-નિર્જીવતા અંગે મારા વિચારો મંગાવ્યા. અખિલ ભારતીય તીર્થરક્ષક સમિતિના એકઝીક્યુટીવ ડાયરેકટર તથા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ મહામંડળ (બૃહદ્ મુંબઈ)ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ ઝવેરીએ પણ ગુજરાત સમાચાર- દૈનિકપત્રમાં પ્રગટ થયેલા તેરાપંથી આચાર્યશ્રી નથમલજીના વિચારો વિશે મારું મંતવ્ય પૂછાવ્યું. - જિનશાસનની અદ્ભુત સેવા કરનારા શ્રાવકોની લાગણીભરેલી માગણીને જાણીને તથા વિષયની ગંભીરતા અને તેના સંબંધી નિર્ણયની આવશ્યકતા વિચારીને એક પ્રાથમિક લખાણ વિજ્ઞાન અને આગમના આધારે ક્ષયોપશમ મુજબ તૈયાર કર્યું. અમારા પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. ઉપર તે લેખ મોકલી આપ્યો. તેઓશ્રી તરફથી વિસ્તૃત લખાણ તૈયાર કરવાનો આદેશ મળ્યો. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના વર્તમાન અન્ય ગચ્છાધિપતિશ્રીઓ-આચાર્ય ભગવંતો ઉપર પણ વિસ્તૃત લેખ તૈયાર કરીને મોકલવામાં આવ્યો. સર્વમુનિ સંમેલનના અધ્યક્ષ સંઘસ્થવિર આચાર્યદેવશ્રી રામસૂરીશ્વરજી ડહેલાવાળા તરફથી આ બાબતમાં હજુ વિસ્તૃત લખાણ તૈયાર કરી એક પુસ્તિકારૂપે પ્રસ્તુત વિગતને પ્રગટ કરવા અંગેનો સંદેશો મળ્યો. શાસનસમ્રાટ-સમુદાયના વિદ્વાન આચાર્ય ભગવંતશ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ તરફથી પણ લખાણ ઝડપથી પ્રગટ કરવા માટે પ્રેરણા-પ્રોત્સાહન મળ્યા. (8) Page #11 -------------------------------------------------------------------------- ________________ ઈન્ટરનેટના માધ્યમથી મળી શકે તેવી સામગ્રી એક નિકટના શ્રાવક પાસેથી મેળવી. આગમો, આગમઆધારિત શાસ્ત્રો, યુક્તિ અને મોર્ડન સાયન્સ - આ ચારેયનો સમન્વય કરીને તૈયાર થયેલ વિદ્યુતપ્રકાશસંબંધી લખાણને આગમનિષ્ણાત પૂ.પંન્યાસપ્રવરશ્રી પુણ્યરત્નવિજયજી મ.સા. અને મહાતાર્કિક પૂ.પં શ્રી યશોરત્નવિજયજી મ.સા. તથા સાયન્સનિપુણ પૂજ્ય મુનિરાજ શ્રી અજયસાગરજી મ.સા.- આ મહાપુરુષોએ તપાસીને, યોગ્ય સૂચનો જણાવીને પ્રસ્તુત પુસ્તિકાની ઉપાદેયતામાં વધારો કર્યો છે. પૂજ્યપાદ દેશનાદક્ષ આચાર્યદેવશ્રી કીર્તિયશસૂરીશ્વરજી મ.સા., પૂજ્યપાદ પ્રાજ્ઞશિરોમણિ આચાર્યદેવશ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા., પૂજ્યપાદ સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન આચાર્યદેવશ્રી અભયશેખરસૂરીશ્વરજી મ.સા., પૂજ્ય આગમવિદ્ મુનિરાજ શ્રી અક્ષયચંદ્રસાગરજી મ.સા. વગેરે તરફથી અનેક કિંમતી સૂચનમાર્ગદર્શન પ્રોત્સાહન પણ મળ્યા. આ માટે ઉપરોક્ત તમામ મહાપુરુષો-મહાત્માઓ-ધર્માત્માઓનો ખૂબ આભારી છું. આગમ, આગમઆધારિત શાસ્ત્રો, યુક્તિ અને વિજ્ઞાનનું સંતુલન જાળવીને તથા અધિકૃત સંયમીઓ પાસે પરિમાર્જન કરાવીને તૈયાર થયેલી પુસ્તિકામાં કયાંય પણ સ્કૂલના જણાય તો સુજ્ઞો અવશ્ય મને નીચેના એડ્રેસે જણાવી શકે છે. પ્રસ્તુત પુસ્તિકાના માધ્યમથી કોઈને હલકા ચીતરવાનો લેશ પણ આશય નથી. પરંતુ વર્તમાન શ્રીસંઘ ઈલેક્ટ્રીકસીટી અને વિદ્યુતપ્રકાશની સજીવતાનો નિ:સંદિગ્ધપણે હૃદયથી સ્વીકાર કરીને સમ્યગ્દર્શન નિર્મળ બનાવે, યથાશક્તિ તેઉકાયના જીવોની રક્ષા કરે, સાધુ-સાધ્વીવર્ગ વિદ્યુતપ્રકાશ આધારિત સાધનોનો વપરાશ કરીને મહાવ્રતને દૂષિત ન કરે તથા વિરાધનાની પરંપરાને ન લંબાવે - આ જ એક વિશુદ્ધ આશય રહેલો છે. વિજ્ઞ વાચકવર્ગ મારા સઆશયને ન્યાય આપી વહેલા પરમ પદને સંપ્રાપ્ત કરે એ જ મંગલકામના. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. - લેખક ૧. મુનિ યશોવિજય, C/o. કલ્પેશભાઈ વી. શાહ, આર. અશોકકુમાર એન્ડ કું., ૮૬, અજન્ટા કોમર્શીયલ સેન્ટર, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪. ટે.નં. ૭૫૪૦૨૯૭ Page #12 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃતિ પ્રસંગે મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનો, સ્થાનકવાસી જૈનો તથા અમુક તેરાપંથી ભાઈઓની માગણીના લીધે બે માસ બાદ ‘વિદ્યુત પ્રકાશની સજીવતા અંગે વિચારણા' પુસ્તિકાની બીજી આવૃતિ પ્રકાશિત થઈ રહી છે. ‘વિદ્યુતપ્રકાશની સજીવતા અંગે વિચારણા' પુસ્તિકાની પ્રથમ આવૃતિની પ્રથમ કોપી સૌ પ્રથમ તેરાપંથી આ. મહાપ્રજ્ઞજી ઉપર સુશ્રાવક કલ્પેશભાઈ વિ. શાહ દ્વારા રૂબરૂ મોકલાવી. પ્રથમ આવૃતિને પ્રકાશિત થયે બે માસ થયા. છતાં પણ મહાપ્રજ્ઞજી તરફથી તેના જવાબ રૂપે કોઈ પત્ર કે કોઈ શાસ્ત્રપાઠ કે કોઈ નવો લેખ મને મળેલ નથી. દર્શનશાસ્ત્રના અભ્યાસી એક મુમુક્ષુભાઈને મહાપ્રજ્ઞજી પાસે રૂબરૂમાં વિદ્યુતપ્રકાશની સજીવતા વિશે જિજ્ઞાસાભાવે વિચારણા કરવા માટે મોકલ્યા. પરંતુ તેઓશ્રીએ તેને મળવાનો સમય જ ન આપ્યો. તથા તેમના નાના સાધુઓને તો આ વિષયમાં તદન મૌન રહેવાનો જ આદેશ તેમના તરફથી અપાયેલ હોય તેવું જણાય છે. એક વકીલ શ્રાવકને મહાપ્રજ્ઞજી પાસે પ્રસ્તુત વિષયમાં વિચાર વિમર્શ કરવા માટે મોકલ્યા. પરંતુ ‘સૌ અપની અપની માન્યતા' આવો જવાબ આપીને વકીલ શ્રાવકને તેમણે રવાના કર્યા. એક પાપભીરુ તેરાપંથી શ્રાવક ચન્દ્રનમલ ચિંડાલીયાને આ બાબતમાં વિચાર-વિનિમય કરવા મહાપ્રજ્ઞજી પાસે મોકલ્યા. પરંતુ તેને પણ તેમણે દાદ આપી નહિ. છેવટે તેમની પાસે શારદાબેન ટોરેન્ટવાળા, સેટેલાઈટ સંઘના પ્રમુખ હસમુખભાઈ ચૂડગર, આંબાવાડી સંઘના પ્રમુખ ચિનુભાઈ દેત્રોજવાળા, ઓપેરાસંઘના પ્રમુખ અશોકભાઈ શાહ, ધરણીધરસંઘના પ્રમુખ શાંતિલાલભાઈ, જૈનનગરસંઘના સેક્રેટરી સુરેશભાઈ, કુમુદભાઈ વેલજી, દીપકલાવાળા પ્રકાશભાઈ, ડૉ. હેમંતભાઈ પરીખ, દર્શનશાસ્ત્રવિત્ ઉમંગભાઈ વગેરેને આજે વિજયાદશમીના દિવસે વિદ્યુતપ્રકાશની સજીવતા અંગે વિચારણા કરવા માટે મોકલ્યા તો ચર્ચાને અંતે મહાપ્રજ્ઞજીએ જણાવ્યું } 'तुम तुम्हारे आचार्य की परंपरा अनुसार चलो। हम हमारी परंपरा अनुसार चलते હૈં। અપની પરમ્પરા જો છોડના નહીં વાહિદ્ ।' આગમના આધારે કશો જવાબ પ્રાપ્ત ન થયો. એટલે ‘વિદ્યુતપ્રકાશ નિર્જીવ છે' આ વાત આગમમાન્ય નથી. પરંતુ તેમની અંગત માન્યતા છે- એવું ફલિત થાય છે. માટે પ્રસ્તુત પુસ્તિકાની પ્રથમ આવૃતિમાં મહાપ્રજ્ઞજી માટે ‘આગમનિષ્ઠ’, ‘બાહોશ-કુશળ આગમવેત્તા’ ‘વિચક્ષણ આગમવેત્તા’, 10 Page #13 -------------------------------------------------------------------------- ________________ આગમવિશારદ', “આગમમર્મજ્ઞ' ઈત્યાદિ જે - જે વિશેષણો પ્રયોજેલા છે તે પ્રસ્તુત મહાપ્રજ્ઞજી માટે અર્થહીન સાબિત થાય છે. આ વાતની સહુએ ગંભીરતાથી નોંધ લેવી જ રહી. “આગમાનુસાર વીજળી આદિને સજીવ માનનારા આપણે સત્ય માર્ગે/પરમાત્માના માર્ગે જ છીએ” એવી પ્રતીતિ હવે વધુને વધુ દઢ બની રહી છે. મૂર્તિપૂજક જૈન સંઘના જે આચાર્ય ભગવંતોને હું ક્યારેય રૂબરૂ મળેલ નથી તેઓ તરફથી પણ પ્રસ્તુત પુસ્તિકાની પ્રથમ આવૃતિ વિશે સુંદર અભિપ્રાયો અને વિસ્તૃત ઉપબૃહણા કરતા તથા પ્રોત્સાહન આપતા પત્રો આવ્યા. સ્થાનકવાસીઅંચલગચ્છીય સાધુ-સાધ્વીજી વગેરેના પણ વિદ્યુતપ્રકાશ અને ઈલેક્ટ્રીસીટી-બન્નેની સજીવતા અંગે સ્વીકૃતિ વ્યક્ત કરતા પત્રો મળ્યા. શાસન માટે, શાસ્ત્રીય તત્ત્વોની રક્ષા માટે, ભાવી મહા અનર્થોને ટાળવા માટે દરેકના અંતઃકરણમાં કાંઈક કરી છૂટવાની તમન્ના તરવરતી જણાઈ. જિનશાસન પ્રત્યેની વફાદારીના દરેકમાં દર્શન કરીને ખૂબ પ્રમોદ અનુભવ્યો. સામાચારી અને પ્રવૃત્તિ વિભિન્ન હોવા છતાં પ્રાયઃ દરેક સમુદાયના ગચ્છાધિપતિશ્રીઓ, વરિષ્ઠ આચાર્ય ભગવંત વગેરેનો એકમત પ્રાપ્ત થયો છે કે “ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુતપ્રકાશ - આ બન્ને સજીવ જ છે. તેઉકાય જીવ જ છે' આ મુદ્દાએ મૂર્તિપૂજક તપગચ્છ, અંચલગચ્છ જૈન સંપ્રદાયના પ્રાય: તમામ ગચ્છાધિપતિશ્રીઓનો/વરિષ્ઠ આચાર્યોનો/પ્રભાવકોનો એકમત જાણી સઘળા પાપભીરુ જિનશાસનપ્રેમીઓના અંતઃકરણ પ્રસન્ન બને તે સ્વાભાવિક છે. સોનામાં સુગંધ મળે તેમ પાકા પાયે તપાસ કરાવતાં જાણવા મળેલ છે કે “સ્થાનકવાસી જૈનસંઘમાં પણ (૧) સાધુમાર્ગી જૈન શ્રાવક સંઘ - આચાર્યશ્રી રામલાલજી મ.સા. (૨) વર્ધમાન સ્થાનકવાસી જૈનસંઘ – જ્ઞાનગચ્છ સંપ્રદાય - ચંપાલાલજી મ.સા. (૩) દરીયાપુરી સ્થાનકવાસી સંપ્રદાય (૪) વટવાલા સ્થાનકવાસી સંપ્રદાય, (પ) ગોંડલ સ્થાનકવાસી સંપ્રદાય, (૬) કચ્છ આઠકોટિ નાની પક્ષ (૭) લીંબડી સ્થાનકવાસી સંપ્રદાય (૮) ખંભાત સ્થાનકવાસી સંપ્રદાય પણ ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુતપ્રકાશને સજીવ માને છે.” તે જ રીતે તેરાપંથી આચાર્યશ્રી રંગલાલજી સ્વામી તથા તેમના શિષ્ય શ્રી બસન્તીલાલજી સ્વામીનું મંતવ્ય પણ “ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુતપ્રકાશ સજીવ છે.' આ પ્રમાણે જાણવા મળેલ છે. વર્તમાનમાં તેમના અનુયાયી પાપભીરુ તેરાપંથી અનેક શ્રાવક-શ્રાવિકાઓ પણ ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુપ્રકાશને સજીવ જ માને છે તથા સામાયિક-પ્રતિકમણ આદિમાં લાઈટ-પંખો, એ.સી., ટી.વી. વગેરેનો ઉપયોગ નથી જ કરતા. ટુંકમાં સુવિધા-સગવડ સુખશીલતાને ફગાવી જીવરક્ષાના પરિણામને Page #14 -------------------------------------------------------------------------- ________________ સાચવવા / વધારવા ઈચ્છતા જૈનો ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુતપ્રકાશ બન્નેને સજીવ જ માને છે. આટલું તો નિશ્ચિત જ છે. પ્રથમ આવૃતિ પ્રકાશન બાદ અનેક વાચકો તરફથી વિવિધ જિજ્ઞાસાઓ મારી પાસે આવી. તે જિજ્ઞાસાઓનું શમન કરવા પૂર્વક, આવશ્યક શાસ્ત્રપાઠોના ઉમેરા સાથે, પરિમાર્જન-પરિષ્કાર સહિત, પ્રથમ આવૃતિથી ડબલ કરતાં વધુ કદમાં આ બીજી આવૃતિ પ્રગટ થઈ રહી છે. અનેક વિદ્વાન ગચ્છાધિપતિશ્રીઓ અને આચાર્ય ભગવતો વગેરેના જે પ્રોત્સાહક અભિપ્રાયો આવ્યા તેનો આંશિક નિર્દેશ પરિશિષ્ટ-૩ માં કરેલો છે. તા. ૯-૬-૨૦૦૨ તથા ૧૬-૬-૨૦૦૨ ના ગુજરાત સમાચાર” રવિવારીય પૂર્તિમાં “જાણું છતાં અજાણ્યું કોલમમાં મહાપ્રજ્ઞજીના જે વિચારો પ્રગટ થયા તે પ્રસ્તુત પુસ્તિકામાં છેલ્લે પરિશિષ્ટ - ૪૫ માં આપેલ છે. તેની વાચકોએ નોંધ લેવી. પૂજ્યપાદ વિદ્રત્ન આચાર્યદેવશ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ દર્શનશાસ્ત્રવિદ્ આચાર્યશ્રી અભયશેખરસૂરિજી મહારાજ, પૂજ્યપાદ પંડિત મહારાજ, વિદ્વાન મુનિરાજશ્રી રત્નકતિવિજયજી મહારાજ, શ્રાદ્ધવર્યશ્રી ચન્દ્રપ્રકાશ શાહ વગેરેએ પણ વિદ્યુતપ્રકાશની સજીવતાને સિદ્ધ કરવા માટે સુંદર લેખો તૈયાર કરેલા છે. તથા તેમાંના અમુક લેખો વિવિધ વર્તમાનપત્રો/મેગેઝીન વગેરેના માધ્યમથી પ્રગટ થયા છે. “સમ્યમ્ દર્શન' મેગેઝીનમાં પણ આ અંગે શ્રી નેમિચંદ બાંઠિયા દ્વારા લખાયેલ સુંદર વિસ્તૃત લેખ પ્રગટ થયેલ છે. જિજ્ઞાસુઓ ત્યાં પણ આદરભાવે દષ્ટિપાત કરશે તો વિશેષ જાણકારી મળશે. પ્રસ્તુત પુસ્તિકાના માધ્યમથી તેઉકાય જીવોની યથાર્થ જાણકારી મેળવી, તેઉકાય અને અન્ય જીવોની યથાશક્તિ રક્ષા કરીને, સહુ આરાધક જીવો વિધિ જયણા-અહોભાવ અને ઉપયોગસહિત જિનાજ્ઞા આરાધીને વહેલી તકે પરમ પદ પ્રાપ્ત કરે એ જ મંગલ કામના. વિ.સં. ૨૦૫૮ - લેખક આસો સુદ -૧૦, વિજયાદશમી, આંબાવાડી, અમદાવાદ. તા.ક. મૂર્તિપૂજક જૈનસંઘના અનેક આચાર્ય ભગવંતો, અનેક સ્થાનકવાસી અને તેરાપંથી જિજ્ઞાસુઓની લાગણીભરી માગણીને લક્ષમાં રાખીને તથા વર્તમાન અને આવનારા ભવિષ્યકાળની પરિસ્થિતિને લક્ષગત કરીને પ્રસ્તુત પુસ્તિકાનું હિન્દી ભાષામાં પ્રકાશન કરવાનું કાર્ય સત્વરે શરૂ કરેલ છે. --(12) Page #15 -------------------------------------------------------------------------- ________________ 62 ૭. ૨૮ ......... જ વિષયાનુક્રમ ૧. આ મૂળ વાત છે ........... તેઉકાયના લક્ષણ અને પ્રકારો............... યોગ્ય સાધનથી યોગ્ય જાણકારી .......... શાસ્ત્રનું મહત્ત્વ ....... લાલબત્તીને જોઈ લઈએ, ભગવતીસૂત્રનો સંદર્ભ............ વિધુતપ્રકાશ માત્ર ભાવસ્વરૂપ નથી - માઈકલ ફેરેડે ................ ૮. ઈલેક્ટ્રીસીટી દ્રવ્ય-ભાવ ઉભયસ્વરૂપ છે ............ ૯. આગમ અને વિજ્ઞાનનો સમન્વય ......... ૧૦. તૂટેલો બલ્બ કેમ પ્રકાશતો નથી ?...... ......... ૧૧. ટ્યુબલાઈટમાં કાર્બન ક્યાંથી આવ્યો ?. ૧૨. એબ્સોલ્યુટ વેક્યુમ ઈમ્પોસીબલ - ટોરીસેલી .......... ૧૩. બલ્બમાં શૂન્યાવકાશ નથી -- ઉત્તરાધ્યયનસૂત્ર ......... ૧૪. બલ્બમાં નાઈટ્રોજન અને આર્ગન વાયુ છે - સાયન્સ ... ....... ૨૫ ૧૫. જ્યાં પોલાણ હોય ત્યાં વાયુકાય હાજ૨ - મલયગિરિસૂરિજી....... ૧૬. ઑક્સિજન વિના પણ આગ લાગે ! . ૧૭. ઈસરોના સાયન્ટિસ્ટનો અભિપ્રાય .. ૧૮. આકાશીય વીજળી અને ઈલેકટ્રીસીટી એક છે-ફેંકલીન ........... ૧૯. વૈજ્ઞાનિક ડો. દોલતસિંહજીનો અભિપ્રાય..... ૨૦. પન્નવણા અને જીવાભિગમ આદિ સૂત્રની સાખ ...... ૨૧. ઈલેક્ટ્રીસીટીની ઉત્પત્તિની પ્રક્રિયાને સમજીએ.... ૨૨. ઈલેક્ટ્રીસીટીની સજીવતા તર્કસિદ્ધ ...... ૨૩. ઈલેક્ટ્રીસીટીમાં ઉષ્ણતા પણ છે જ............ ૪૫ ૨૪. વિજ્ઞાન અને આગમથી વિદ્યુતપ્રકાશની સજીવતા............ ........ ૪૯ ૨૫. તેઉકાય શરીરનું ઉપાદાન અનિયત સૂયગડાંગસૂત્ર ..... ૨૯. તેઉકાય અને તેનો પ્રકાશ એક છે - તત્ત્વાર્થવૃત્તિ..... . ૫) ૨૭. કાર્ય દ્વારા ઈલેક્ટ્રીસીટીની સજીવતા સિદ્ધ ......... ૫૧ ૨૮. લક્ષણ દ્વારા પદાર્થસિદ્ધિ . ....... ૫૧ ૨૯. અચિત્ત પ્રકાશ અંગે વિચારણા ... ........ ૫૪ ૩૦. મહાપ્રજ્ઞ છળકપટથી ન છેતરાય............. ...... ૫૯ ૩૧. નિશ્ચયથી સચિત્ત બાદર અગ્નિકાયની ઓળખાણ........... ૩૨. ઇંધણરહિત અગ્નિને ઓળખો- શ્રીજિનદાસગણી મહત્તર ...... ૩૩. પ્રકાશ-પ્રકાશમાં ફરક ૯૫ ૩૪. જો જો શાસ્ત્રસાપેક્ષતા ઘાયલ ન થાય................ ...... ૩૫. ફોટાના માપ મુજબ ફ્રેમ ........ ૩૬. શાસ્ત્રોક્ત અચિત્ત અગ્નિકાય માન્ય ............... જી છે જી છે ઓ ર જી ૪ : ) ..... છO •.. ૭ર -- -(13) Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૭. આવશ્યકનિર્યુક્તિના આધારે પ્રકાશની સચિત્તતા ૩૮. પ્રકાશ અંગે હરિભદ્રસૂરિજી અને માનવિજયગણીનો મત ૩૯. કામળીનું એક પ્રયોજન- તેઉકાયયતના, ૪૦. નિશીથચૂર્ણિના પરિપ્રેક્ષમાં પ્રકાશની સજીવતા ૪૧. ઈલેક્ટ્રૉન અને ફોટોનનો પ્રગાઢ સંબંધ . ૪૨. ઓઘનિર્યુક્તિ આદિના અભિપ્રાય પ્રકાશ સજીવ ૪૩. અગ્નિકાયને સમજવા કુશાગ્રબુદ્ધિની આવશ્યકતા ૪૪. પંચાંગી આગમ પ્રમાણભૂત છે ૪૫. પહેલા આગમ, પછી યુક્તિ. ૪૬. તત્ત્વાર્થે ટીકામાં પ્રકાશ અંગે પ્રશ્નોત્તરી.. ૪૭. વિજ્ઞાનમાન્ય અણુ સ્થૂલ સ્કંધ છે ૪૮. અગ્નિની ઉત્પત્તિમાં મહાઆરંભ - ભગવતીસૂત્ર ૪૯. તેઉકાય સર્વજ્વઘાતક- આચારાંગ ૫૦. મહાપ્રજ્ઞજી ભવભીરુ જ હોય ને !. ૫૧. ૫૨. ૫૩. ઐતિહાસિક અનુસંધાન ૫૪. શ્રુતજ્ઞાનની બળવત્તા-ભદ્રબાહુસ્વામીજી ૫૫. શંકા પણ જોખમી ! તમામ ઈલેક્ટ્રીક સાધનોના વપરાશમાં વિરાધના છે જ વિજળીની ઉત્પત્તિમાં અતિ મહાઆરંભ શાસનપ્રભાવનાના નામે ઉત્સૂત્ર અને ઉન્માર્ગ ૫૬. ૫૭. મિથ્યાત્વ કેટલું દૂર છે ? આ તેમને ન શોભે. ૫૮. ૫૯. શિથિલતા આપોઆપ સિદ્ધ ૬૦. સાધનના ઉપયોગમાં વિવેક અને મર્યાદા. ૬૧. ઈલેક્ટ્રીસીટીના વપરાશની ભયાનકતા ૬૨. વાયુકાયને તો બચાવો ! ૬૩. મહાવિલક્ષણતા ! ૬૪. મૂળ તેરાપંથી પણ ઈલેક્ટ્રીસીટીને સજ્જ માને છે ૬૫. તેરાપંથીનો પણ વિરોધ ૬૬. ટી.વી.ને તો છોડો ! ૬૭. પ્રચાર અને પ્રસાર કોનો ? ૬૮. શું તેરાપંથી માફ ક૨શે ? ૬૯. સુશીલ કે કુશીલ પરિશિષ્ટ-૧ સાક્ષી ગ્રંથોની યાદી પરિશિષ્ટ-૨ વિશેષ નાોની સૂચિ પરિશિષ્ટ-૩ પૂજ્ય આચાર્ય ભગવંત વગેરેના અભિપ્રાય પરિશિષ્ટ-૪-૫ ‘આ.મહાપ્રજ્ઞજી’ના વિચારો 14 ૭૪ ૭૭ 66 ૭૯ ૮૨ ૮૩ ૮૫ ૮૬ ૮૭ ८८ ... ૯૧ ૯૪ ૯૬ ૯૬ ................. 62 ... ૯૮ ૧૦૦ ૧૦૧ ૧૦૩ ૧૦૩ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૭ ૧૦૮ ૧૧૦ ૧૧૧ ૧૧૧ ૧૧૨ ૧૧૪ ૧૧૫ ૧૧૩ ૧૧૭ ૧૧૯ ૧૨૧ ૧૨૩ ૧૪૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ સવ | જીવોનું તાત્ત્વિક અને પારમાર્થિક કલ્યાણ થાય, સ્થાયી આત્મહિત સધાય એ આશયથી તારક તીર્થકર ભગવંતોએ કેવલજ્ઞાન સંપ્રાપ્ત કર્યા બાદ જડ-ચેતન જગતનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું. શ્રી જિનશાસનની સ્થાપના કરી. વીતરાગ ભગવંતે જગતને સ્યાદ્વાદ અને કર્મવાદ વગેરેના અમૂલ્ય સિદ્ધાન્તો આપ્યા. સાથો સાથ વિરતિમાર્ગ અને મોક્ષમાર્ગ સ્વયં આચર્યો અને બતાવ્યો. પ્રતિજ્ઞા સ્વીકારીને હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ વગેરે પાપોના કરાયેલા ત્યાગને વિશ્વમાં વિરતિમાર્ગ સ્વરૂપે પરમાત્માએ પ્રતિષ્ઠિત કર્યો. તારક તીર્થકર ભગવંત દ્વારા સમગ્ર વિશ્વને આ અદ્ભુત ઉપહાર મળ્યો તેમાં પરમાત્માની કરુણા કેન્દ્રસ્થાને ગોઠવાયેલી છે. હિંસા વગેરે પાપોની વિરતિને સારી રીતે પાળવા માટે જીવોની હિંસા કેવી રીતે થઈ જાય ? કઈ રીતે જીવોની રક્ષા થાય? જીવ કોને કહેવાય ? જીવોના પ્રકાર કેટલા ?” ઈત્યાદિ બાબત જણાવવી પણ અનિવાર્ય બની. માટે પરમાત્માએ તે બાબતો પણ સૂક્ષ્મતાથી સચોટપણે બતાવી. તેમના ઉપદેશોની મનોહર ગૂંથણીરૂપે આગમોની રચના થઈ. પજીવનિકાયની ઓળખાણ કરાવાઈ. તેમાં પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, નિગોદ વગેરે જીવ છે. આ બાબતમાં તો જૈન શાસ્ત્રોની Page #18 -------------------------------------------------------------------------- ________________ મોનોપોલી છે. આ બાબતની સિદ્ધિ માત્ર જૈન શાસ્ત્રથી જ અત્યાર સુધી થયેલ છે. મતલબ કે જીવ-અજીવ પદાર્થની સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રામાણિક જાણકારી મુખ્યતયા જૈનાગમથી જ મેળવી શકાય એમ છે. છે આ મૂળ વાત છે પ્રસ્તુત માં વિષય છે- વિજળીના સાધનો જૈન સાધુ માટે વર્ય ગણાય કે નહિ ? ગુજરાત સમાચાર દૈનિકપત્રના માધ્યમે તા. ૯-૬-૨૦૦૨ના દિવસે ઉપરોક્ત વેડીંગવાળા લેખના માધ્યમથી તેરાપંથી આચાર્યશ્રી નથમલજીના ઉર્ફે મહાપ્રજ્ઞજીના વિચારો “જાયું છતાં અજાણ્યું” કોલમમાં પ્રસારિત થયા. “આ સંદર્ભમાં અન્ય વ્યક્તિ અને મહાનુભાવોના વિચારો જરૂર આલેખીશું. આ લેખનો અભ્યાસ કર્યા પછી જેમના મનમાં જાગતી શંકા કે સમસ્યા જરૂર જણાવે.” આ પ્રમાણે તે લેખમાં જણાવેલ છે. તથા તા. ૧૬-૬-૨૦૦૨ ગુજરાત સમાચાર પૂર્તિની તે જ કોલમમાં “માઈક કે ઘડિયાળને સચિત્ત માની શકાય નહીં !” આવા હેડીંગમાં મહાપ્રજ્ઞજીના વિચારો પુનઃ પ્રસારિત થયા. “આ વિષયમાં જેમના વિચારો અન્યથા કે ભિન્ન હોય તેઓ જરૂર એમની વિચારધારા લખી મોકલે આ મુજબ તે લેખની પંક્તિ જાહેર આહ્વાનને આડકતરી રીતે સૂચવે છે. તેથી વિદ્વાનો માટે આ પડકારનો વિષય છે. વિદ્વત્તાની પરીક્ષાનો અવસર છે. તર્કશક્તિ અને આગમશક્તિનો રૂડી પેરે સમન્વય કરવાનો આ પ્રસંગ છે. જો કે મારી મતિ તો ખૂબ અલ્પ છે. છતાં ‘અમે થથાશ િવતનીયમ્' આ ઉક્તિને લક્ષમાં રાખીને આ પવિત્ર કાર્યમાં શક્તિ મુજબ પ્રયત્ન કરી રહ્યો છું. અહીં આપણે નીચે મુજબ વિચારણા કરશું. (૧) સૌપ્રથમ તેઉકાય જીવના લક્ષણ-પ્રકાર વગેરે વિશે સમજણ મેળવીશું. - - - - - Page #19 -------------------------------------------------------------------------- ________________ (૨) તે માટે શાસ્ત્રની આદરણીયતાને લક્ષગત કરશું. (૩) ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુતપ્રકાશના સ્વરૂપની વિજ્ઞાન અને આગમ અનુસાર વિસ્તારથી વિચારણા કરશું. (૪) અચિત્ત પ્રકાશના સ્વરૂપ, પ્રકાર અને કારણોની મીમાંસા કરશું. (૫) દીવાના પ્રકાશ (ઉજેણી) અંગે શાસ્ત્રકારોના અભિપ્રાયને સમજીશું. (૯) ઈલેક્ટ્રીસીટીની ઉત્પત્તિમાં રહેલી મહાહિંસકતાને સમજીશું. (૭) ઈલેક્ટ્રીક સાધનોના વપરાશમાં પણ સર્વત્ર વિરાધના નિર્વિવાદ છે. આ બાબતનો પણ વિચાર કરશું. આટલા મુખ્ય સાત મુદ્દાઓ ક્રમસર સમજીશું. તથા પ્રાસંગિક અન્ય ઉપયોગી બાબતોનો પણ વિચાર કરશે. આ વાતનો વાચકવર્ગે ખ્યાલ રાખવો. * તેઉકાયના લક્ષણ અને પ્રકારો છે સામાન્યથી દાહ, પ્રકાશ, ઉષ્ણતા વગેરે બાદર અગ્નિકાય જીવના લક્ષણ છે. એવું બૃહત્કલ્પભાષ્ય (ગા.ર૧૪૯), સૂયગડાંગસૂત્ર (૧/૧/૧/૭) વગેરેમાં બતાવેલ છે. તથા સળગતો અંગારો, રાખથી ઢાંકેલો સળગતો કોલસો, ધૂમાડાવાળો અગ્નિ, ધૂમાડા વિનાનો અગ્નિ, વાલાવાળો અગ્નિ, વાલા વિનાનો અગ્નિ, જ્યોત, પ્રકાશ, ઉલ્કા, સળગતું ઉંબાડીયું, વીજળી, અગ્નિકણ, સ્ફલિંગ-તણખો, ઈંટના ભઠ્ઠાનો અગ્નિ, કુંભારના નિભાડાનો અગ્નિ, અત્યંત તપેલા લાલચોળ લોખંડના ગોળાનો અગ્નિ, ચૂલાનો અગ્નિ, કાષ્ઠનો અગ્નિ, છાણનો અગ્નિ, સૂર્યકાન્તમણિ વગેરેમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ, ઘર્ષણથી ઉત્પન્ન થયેલો અગ્નિ, રાખથી મિશ્રિત અગ્નિકણ, દીપકશિખા, અગ્નિની સાથે ન સંકળાયેલી જ્વાલા, શુદ્ધ અગ્નિ, નિધિન અગ્નિ, 3. Page #20 -------------------------------------------------------------------------- ________________ આકાશીય અગ્નિ ઈત્યાદિ બાદર અગ્નિકાય જીવોના પ્રકારો પન્નવણાસૂત્ર (૧/૩૧), 'જીવાભિગમસૂત્ર (પ્રતિપત્તિ ૧/સૂત્ર ૩૩), આચારાંગનિર્યુક્તિ (૧૪/૧૧૮ શ્લોક), ઠાણાંગસૂત્ર (પ/૩, ૪૮૨), ઉત્તરાધ્યયનસૂત્ર (૩૬/૧૦૯-૧૧૦), દશવૈકાલિકસૂત્ર (અધ્ય. ૪/૪૩), વગેરે આગમગ્રંથોમાં પ્રસિદ્ધ છે. પ્રસ્તુતમાં પન્નવણાસૂત્ર અને દિશવૈકાલિકસૂત્રમાં બતાવેલ શુદ્ધ અગ્નિ, વીજળી, નિરિધન = ઈંધણશૂન્ય અગ્નિ, ઘર્ષણજન્ય અગ્નિ, તપેલા લોખંડના ગોળાની અંદરનો અગ્નિ- આ અગ્નિકાયના વિલક્ષણ પ્રકારો નોંધપાત્ર છે. તે અંગે વિશેષ વિચારણા આપણે આગળ કરશું. તદુપરાંત જે પહેલી દષ્ટિએ સ્પષ્ટપણે ન દેખાય પરંતુ ઈંધણના સંપર્કમાં આવે તો ભડભડ બળતો-પ્રકાશતો સ્પષ્ટપણે જોવા મળે તે અગ્નિ વિધ્યાત (સુષુપ્ત) અગ્નિકાય જીવ કહેવાય. બૂઝાયેલા જેવો હોવા છતાં પણ કંઈક પીળાશ પડતો અગ્નિ અર્ધવિધ્યાત કહેવાય. આ પ્રમાણે જે અગ્નિકાયના સાત ભેદો १. स किं तं वादरतऊकाझ्या ?, बादरत जकाइया अणगविहा पन्नत्ता. तं जहा- इंगाल जाल मुम्मुर अच्ची अलाए सुन्द्रागणी उक्का विज्ञ असणी निग्याए संघरिससमुट्टिए सुरकंतर्माणणिgિ || (વસૂત્ર ( ર ૩, નવમામસૂત્ર પ્રતત 312 રૂફ) २. इंगाल अगणि अच्ची जाला तह मुम्भर य वाटव्य । વારિત વિના પંવટા Tu II (કાવારના ૧/૪/૬૩૮). ३. पंचविहा वायर तड़काझ्या पन्नत्ता, तंजहा- इंगाल जाला मुम्मुर अच्ची अलात ।। (ટાઇiાસૂત્ર બે રૂ/૪૮૨) ४. वायरा जे उ पज्जत्ता, नगहा त वियाहिया । इंगाले मुम्मुर अगणी, अच्चि जाला तहव य ।। उक्का विज्जू य वाद्धव्वा, नंगहा एवमायआ । एगविहमनाणत्ता, सुहुमा त वियाहिया ।। (उत्तराध्ययनसूत्र ३६/१०९-११०) ५. से अगणिं वा इंगालं वा मुम्मुरं वा अच्चि वा जालं वा अलायं वा सुद्धागणिं वा उक्कं वा ।। (दशवैकालिकसूत्र ४/४३) ૬. વિધ્યાત' નામના અગ્નિકાય જીવને વિસ્તારથી સમજવા જુઓ પૃષ્ઠ:૪૧+૪૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ - - "પિંડનિર્યુક્તિમાં (ગાથા. ૫૯૧-૯૨-૯૩) બતાવેલ છે તે પણ અગ્નિકાયના વિલક્ષણ પ્રકારો છે. સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત વગેરે અગ્નિકાયભેદો તો જીવવિચાર પ્રકરણનો (ગા.) અભ્યાસ કરનાર માટે પણ સુગમ જ છે. તથા નિશ્ચયથી સજીવ અગ્નિ અને વ્યવહારથી સચિત્ત અગ્નિ, અચિત્ત અગ્નિ, મિશ્ર અગ્નિ - આ પ્રમાણે પણ અગ્નિના ભેદો ઓઘનિર્યુક્તિ (ગા૩૫૯) અને પિંડનિર્યુક્તિ (ગાથા-૩૬) વગેરે ગ્રંથમાં જણાવેલ છે. આ રીતે વિચારવામાં આવે તો અગ્નિકાય ખૂબ જ સૂક્ષ્મ બુદ્ધિથી જ ઓળખી શકાય તેમ છે – એટલું નિશ્ચિત થાય છે. ઉપર-છેલ્લી વિચારણાથી કે અધકચરા સંશોધનોથી અગ્નિકાય જીવનો યથાર્થ નિર્ણય થાય તેમ નથી. # યોગ્ય સાધનથી યોગ્ય જાણકારી # પ્રસ્તુતમાં એક વાત સમજી લેવા જેવી છે કે માણસનો ચહેરો, દેખાવ, આકર્ષકતા, ચામડીનો વર્ણ વગેરે બાબતનો નિશ્ચય કરવા માટે અરિસો, કેમેરો, ચશ્મા વગેરે પ્રમાણરૂપ બની શકે. પરંતુ તેના લોહીમાં રક્તકણ-શ્વેતકણ પૂરતા પ્રમાણમાં છે કે નહિ? તેની સાચી જાણકારી માટે તો સૂક્ષ્મદર્શક માઈક્રોસ્કોપને જ પ્રમાણભૂત १. 'विज्झाय मुम्मुरिं गालमव 'अप्पत्तपत्त समजाले । वोक्कंत सत्तदुगं जंतोलित्ते य जयणाए ।। (पिंडनियुक्ति,९१) तत्र यः स्पष्टतया प्रथमं नोपलभ्यतं पश्चात्त्विन्धनप्रक्षप प्रवर्द्धमानः स्पष्टमुपलभ्यते स વિધ્યાત:, પાના પર્થવિધ્યાતા... (ઉપનિર્યુક્તિ-TI. S9 વૃત્તિ) २. इट्टगपागाईणं बहुमज्झे विज्जुयाइ निच्छइओ । TIMાર્ડ ફરત્તિ મુસ્કુરમાર્ફ મિસ્સા ૩ || (સોનિ-રૂS) ३. तिविहा तेउक्काओ सच्चित्तो मीसओ य अच्चित्तो । सच्चित्तो पुण दुविहो निच्छय-ववहारआ चेव ।। इट्टगपागाईणं बहुमज्झे विज्जुमाइ निच्छयओ । इंगालाई इयरात्ति मुम्मुरमाईउ मिस्सा उ ।। (पिण्डनियुक्ति ३६,३७) - ૫ ) Page #22 -------------------------------------------------------------------------- ________________ માની શકાય. હાથ-પગમાં ફ્રેક્ટર થયું છે કે નહિ ? તેનો પ્રામાણિક નિશ્ચય કરવા માટે એક્સ-રે જ આધારભૂત બની શકે. નાડીના ધબકારાને વ્યવસ્થિત તપાસવા સ્ટેથોસ્કોપ જ કામયાબ નીવડે. મગજના જ્ઞાનતંતુને તપાસવા M.R.J., સીટી સ્કેન (CAT-Scan) . વગેરે જ ઓથેન્ટિક સાધન બની શકે. લિવર વગેરેને જોવા માટે સોનોગ્રાફી તથા એન્ડોસ્કોપી વગેરે જ ઉપયોગી બની શકે. આ બાબતમાં અરિસો કે કેમેરો કામ ન લાગે. બરાબર આ જ રીતે કહી શકાય કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વગેરેની કયારે, ક્યાં, ક્યાં સુધી સજીવતા કે નિર્જીવતા હોય? આ બાબતમાં વિજ્ઞાન કે તર્ક પાંગળા છે. કોરી બુદ્ધિનું પણ આ બાબતમાં કશું ગજું નથી. આ અતીન્દ્રિય બાબત આગમવાદનો વિષય છે, શુષ્ક તર્કનો નહિ. કેવલજ્ઞાન કે આગમ દ્વારા જ જાણી શકાય તેવી બાબતને શુષ્ક વાદ-વિવાદ કે શંકાશીલ બુદ્ધિ કે માયકાંગલી તર્કશક્તિથી માપવાનો પ્રયત્ન કરવામાં તો જૈન સિદ્ધાન્તની વિડંબના થાય છે. માટે જ મહાતાર્કિકશિરોમણિ એવા શ્રીસિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજે પણ સન્મતિતર્ક નામના તર્કશાસ્ત્રમાં જણાવેલ છે કે "जो हेउवायपक्खंमि हेउओ, आगमे य आगमिओ । સો સમયપત્રવો સિદ્ધવિરહ કન્નો ” (૩/૪૫) મતલબ કે તર્કથી સિદ્ધ થનાર પદાર્થને તર્કથી તથા આગમથી સિદ્ધ થનાર પદાર્થને આગમથી સિદ્ધ કરે તે જ જૈનદર્શનના પ્રરૂપક છે. તેનાથી ઊલટું કરનાર તો જૈનસિદ્ધાન્તની વિડંબના કરનાર છે. અર્થાત્ તર્કથી સિદ્ધ થનાર બાબતને આગમથી અને આગમથી સિદ્ધ થનાર પદાર્થને કેવળ તર્કથી સિદ્ધ કરનાર માણસ જૈન સિદ્ધાન્તના નાશક બને છે. શ્રીસિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજા જેવા પ્રખર તાર્કિક જૈનાચાર્ય પણ અતીન્દ્રિય આગમિક પદાર્થોનો ૬ ) Page #23 -------------------------------------------------------------------------- ________________ નિર્ણય કરવામાં શુષ્ક તર્કને અંતિમ નિર્ણાયક પ્રમાણ સ્વરૂપે સ્વીકારવાની સ્પષ્ટ મનાઈ ફરમાવે છે. લાઈટ ચાલુ-બંધ કરવામાં વિરાધના થાય કે નહિ ? વીજળીથી ચાલતા સાધનો વાપરવાથી કર્મબંધ થાય કે નહિ?” આ બાબત મોક્ષમાર્ગસંબંધી છે; આધ્યાત્મિક માર્ગસંબંધી છે. આ અતીન્દ્રિય પદાર્થ છે. તેથી આ બાબતમાં યથાર્થ નિર્ણય કરવા માટે સચોટ આધાર તો કેવલજ્ઞાન કે સર્વજ્ઞપ્રરૂપિત આગમ-શાસ્ત્રો જ બની શકે છે, નહિ કે પાંગળો તર્ક અને વામણી બુદ્ધિ. હાં શાસ્ત્રનું મહત્ત્વ આથી જ દર્શનશુદ્ધિ પ્રકરણ નામના શાસ્ત્રમાં જણાવેલ છે કે "जम्हा न मोक्खमग्गे मुत्तूणं आगमं इह पमाणं । વિપ્ન છ૩મસ્થામાં તહીં તત્થવ નä ||” (ગાથા.૧૦૫) મતલબ કે જૈનશાસનની અંદર મોક્ષમાર્ગનો નિર્ણય કરવામાં જૈન શાસ્ત્રને છોડીને બીજું કોઈ નિશ્ચાયક પ્રમાણ છબસ્થ (= અસર્વજ્ઞ) જીવો માટે નથી. માટે મોક્ષમાર્ગસંબંધી પદાર્થનો પ્રામાણિક નિશ્ચય કરવા માટે જૈનશાસ્ત્રને જ યથાર્થ રીતે સમજવાનો ઉદ્યમ કરવો જોઈએ. ધર્મની બાબતમાં વૈજ્ઞાનિક પ્રમાણને અંતિમ નિર્ણાયક સ્વરૂપે ન ગણી શકાય. તેમ છતાં આપણી બુદ્ધિની ફુટપટ્ટી ટૂંકી પડે ત્યાં પાંગળી બુદ્ધિની વ્યર્થ ખેંચતાણ કરવાના બદલે આચારાંગ સૂત્રમાં બતાવ્યા મુજબ “તમેવ સર્ઘ નિસ્તે = નિહિં પ૩ (૫/પ/૧૬૫) જે જિનેશ્વર વીતરાગ તીર્થકર ભગવંતોએ બતાવેલ છે તે જ નિઃશંકપણે સત્ય છે.” – આવી હાર્દિક ભાવના રાખી સ્વભૂમિકાયોગ્ય આધ્યાત્મિક સાધનામાં મસ્ત રહેવું એ જ કલ્યાણકારી માર્ગ છે. પરંતુ આપણી બુદ્ધિની મલિન ચમચીથી આગમિક પદાર્થોના નિર્મળ નીરને ડહોળવાનું Page #24 -------------------------------------------------------------------------- ________________ બગાડવાનું કામ કરવામાં તો લેશ પણ બુદ્ધિમત્તા નથી જણાતી. મતલબ કે આગમિક પદાર્થની સિદ્ધિ કરવામાં કે તેનું નિરાકરણ કરવામાં કોરો તર્ક કે શાસ્ત્રનિરપેક્ષ બુદ્ધિ કામ ન લાગે. હા, આગમ દ્વારા આગમિક પદાર્થની સ્વીકૃતિ કર્યા બાદ શાસ્ત્રને વિરોધ ન પહોંચે તે રીતે ઊહાપોહ-મીમાંસા જરૂર કરી શકાય. આ જ તો ખરી ચિંતનશૈલી છે. માટે જ તર્કનું લક્ષણ બતાવતાં શાસ્ત્રકાર પરમર્ષિઓને કહેવું પડ્યું કે “મી વિરોધેન 6નં તવ ઉચ્ચતે ' અર્થાત્ આગમને વિરોધ ન આવે તે રીતે તત્ત્વની શોધ માટે વિચારણા કરવી તે તર્ક કહેવાય. આવા શાસ્ત્રાનુસારી સુતર્ક દ્વારા જ આધ્યાત્મિક તથ્યની ઉપલબ્ધિ શક્ય છે. તેથી અતીન્દ્રિય આગમિક પદાર્થની સિદ્ધિ કરવામાં સાથ અને સહકાર આપે તેવો સુતર્ક-સુયુક્તિ અવશ્ય આદરણીય બને છે. “સર્વનનહિતાય-સર્વનનrદ્વાર’ ની સભાવનાથી પ્રગટ થતી શાસ્ત્રાનુસારી યુક્તિ તો પતિવ્રતા સતી સ્ત્રીની જેમ સન્માન્ય છે. પરંતુ કોરી બુદ્ધિ અને શુષ્ક તાર્કિકતા તો વેશ્યા જેવી અપવિત્ર છે. તેનો સંગ કરવા જેવો નથી. છેલાલબતીને જોઈ લઈએ છે પ્રસ્તુતમાં આગમિક પદાર્થને તર્ક અને વિજ્ઞાનના સમીકરણોથી મૂલવતી વખતે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જિજ્ઞાસુભાવે અને તટસ્થપણે સત્યની શાસ્ત્રાનુસારે વિચારણા કરવાના બદલે પહેલેથી પરિણામ નક્કી કરીને તેને સાબિત કરવા માટે જે દલીલ કરાય તે કુતર્ક બની જાય છે. વિદ્યુતપ્રકાશ સચિત્ત છે કે અચિત્ત ?” તેનું સંશોધન કરવાના બદલે “ઈલેક્ટ્રીસીટી આધારિત સાધનો વાપરવા છે. માટે વીજળીને અચિત્ત જાહેર કરવી છે.” એવું નક્કી કરીને તેને પુરવાર કરવા આચાર્યશ્રી નથમલજીએ જો દલીલો કરી હોય તો તે જરૂર કુતર્કો કર્યા ગણાય. પરંતુ તેઓ અત્યંત ૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ આગમાભ્યાસી તરીકે પ્રસિદ્ધ છે. માટે તેઓશ્રીએ કુતર્ક કર્યા નહિ હોય- આવું સમજીને તેઓશ્રીના વિચારોને આપણે જરા ચકાસણીની એરણે ચઢાવીએ. તે માટે અહીં મુખ્યતયા જૈનશાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી યુક્તિ દ્વારા અમે અમારા વિચારોને રજૂ કરીશું. પ્રાસંગિક રૂપે વિજ્ઞાનના સિદ્ધાન્તોની પણ વાત કરશું. ભગવતી સૂત્રનો સંદર્ભ છે શ્રી ભગવતીસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે “વાયુ વિના અગ્નિ સળગતો નથી.” અગ્નિને હંમેશા આંક્સિજન જોઈએ. વાયુ ન મળે, અગ્નિ ન સળગે. ઊર્જા તો હશે, પરંતુ અગ્નિ નહિ સળગે. જ્યાં વીજળીનો પ્રસંગ છે ત્યાં વેક્યુમ કરવું પડે છે. વાયુનું નિષ્કાસન જરૂરી છે ત્યાં. ત્યાં ઑક્સિજનનો સુયોગ સાંપડે તો તે આગનું રૂપ લઈ શકે છે. પરંતુ જ્યાં ઊજ છે ત્યાં અગ્નિ નથી.” ઈત્યાદિ બાબત તે લેખમાં આલેખિત કરવામાં આવેલ છે. તેમનો આશય એ છે કે બલ્બમાં વેક્યુમ કરેલ હોવાથી વાયુ નથી. માટે અગ્નિકાય જીવ ત્યાં ઉત્પન્ન થઈ ન શકે. એ બાબતમાં વિચાર એટલો જ કરવાનો છે કે જો બહારના વાયુને અંદર જવાની કોઈ શક્યતા ન હોય તો બહારની વીજળીને અંદર જવાનો માર્ગ ક્યાંથી મળ્યો? બલ્બની અંદર શૂન્યાવકાશ હોવા છતાં તેની અંદર તારના માધ્યમથી જો વીજળી જઈ શકે તો ત્યાં અગ્નિકાય જીવને ઉત્પન્ન થવામાં સહાયતા કરનાર તથાવિધ વાયુ જઈ શકે છે. તેવું માનવામાં વાંધો શું આવે? પ્રસ્તુતમાં એક વાત ખાસ લક્ષમાં લેવા જેવી છે કે અત્યંત તપેલો લાલચોળ લોખંડનો ગોળો ચારેબાજુથી સંપૂર્ણપણે અગ્નિકાયથી પરિણમી જાય છે. અર્થાત્ તે ગોળામાં અંદરના મધ્યભાગમાં પણ અગ્નિકાય હોય જ છે. આ વાત પન્નવણાસૂત્રમાં નીચે મુજબ જણાવેલ છે. ___ 'अयोगोलो धंतो जाओ तत्ततवणिज्जसंकासो । सव्वो अगणिपरिणओ' (પદ-૧ સૂત્ર-૧૩૮) તે જ રીતે પ્રદેશ રાજા અને કેશીગણધરના Page #26 -------------------------------------------------------------------------- ________________ સંવાદમાં રાયપસેણીસૂત્રમાં પણ ‘ઙ્ગ ધંતે સમાળે સવ્વે નિપરિણ મતિ ? દંતા મતિ।' (સૂ.૬૭) આ પ્રમાણે અત્યંત તપેલા લોખંડના ગોળાને સંપૂર્ણતયા અગ્નિકાયથી પરિણત રૂપે જણાવેલ છે. ‘વાયુ વિના અગ્નિ સળગે નહિ' આ નિયમ મુજબ લોખંડના ગોળાના મધ્યભાગમાં વાયુનું અસ્તિત્વ સ્વીકારવું પડે તેમ જ છે. જેમ લોખંડના નક્કર ગોળાના છેક મધ્યભાગમાં વાયુ પ્રવેશી શકે છે તેમ બલ્બની અંદર પણ વાયુ પહોંચી શકે જ છે. આ બાબતને હજુ વિસ્તારથી આપણે આગળ (પૃ.૭૧) સમજીશું. ૐ વિદ્યુતપ્રકાશ માત્ર ભાવસ્વરૂપ નથી- માઈકલ ફેડે અહીં એક બાબત ખાસ ધ્યાનમાં રહે કે વર્તમાન જગતના મોર્ડન સાયન્સની દૃષ્ટિએ ઊર્જારૂપે માન્ય એવી વીજળી કાંઈ કેવળ ભાવાત્મક વસ્તુ નથી પરંતુ દ્રવ્ય છે, પુદ્ગલ છે. ફોર્સફુલ ઈલેક્ટ્રૉનનો પ્રવાહ એ જ ઈલેક્ટ્રીસીટી છે. વેકયુમવાળા બલ્બની અંદર રહેલા ટંગસ્ટન વાયર સુધી બહારથી ફ્લો ઓફ ઈલેક્ટ્રૉન પહોંચે તો જ બલ્બ પ્રકાશે, લાઈટ ચાલુ થાય. કરોડો ઈલેક્ટ્રૉનોનો જથ્થો અંદર પહોંચે નહિ તો હકીકતમાં બલ્બ ચાલુ જ ન થઈ શકે. હજુ વધુ સૂક્ષ્મતાથી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચાર કરવામાં આવે તો વિદ્યુત એ શક્તિ નથી પણ ‘ઈલેક્ટ્રીક ચાર્જ' છે. આ વ્યાખ્યા વિદ્યુતની શોધ કરનાર માઈકલ ફેરેડએ ઈ.સ. ૧૮૩૧માં આપી છે. દરેક પુદ્ગલ ઈલેક્ટ્રીક ચાર્જને વહન કરે છે. તેથી તેને દરેક પુદ્ગલનો સ્વભાવ કે ઘટક ગણી શકાય. Charge property of natter. જ્યારે અન્ય વૈજ્ઞાનિકો વિદ્યુતને શક્તિરૂપ- એનર્જી સ્વરૂપ માને છે. ઇલેક્ટ્રીસીટીને માત્ર એનર્જીસ્વરૂપ માનવામાં ઘણી મુશ્કેલી આવે છે. આનું કારણ એ છે કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ૧. પ્રસ્તુત વાત સાયન્સના સિદ્ધાન્ત મુજબ છે- તેમ સમજીને વાંચવું. १० = Page #27 -------------------------------------------------------------------------- ________________ વિદ્યુતશક્તિ વિદ્યુતચુંબકીય ક્ષેત્રથી બનેલી છે. આનો અર્થ એ થયો કે વિદ્યુતના તરંગ, પ્રકાશના તરંગ અને રેડિયોના તરંગમાં મૂળભૂત કોઈ જ ફરક નથી. તથા A.C. (પ્રત્યાવર્ત પ્રવાહ)વિદ્યુત તરંગની ફ્રિક્વન્સી ૫૦/૬૦ Hz હોય છે - આ વાત પણ વિજ્ઞાનસિદ્ધ છે. પરંતુ જો વિદ્યુતને એનર્જી સ્વરૂપ માનવામાં આવે તો D.C. (એકદિશ પ્રવાહ) વિદ્યુત પ્રવાહ પણ વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપ હોવાથી તેની પણ ફ્રિક્વન્સી માનવી પડે. પણ વસ્તુસ્થિતિ એ છે કે D.C. વિદ્યુત પ્રવાહની ફ્રિક્વન્સી ઝીરોની ખૂબ નજીક છે. આ પ્રમાણે તો વિદ્યુતનો નાનામાં નાનો કણ ફોટોન બને, ઈલેક્ટ્રોન નહિ. માટે વિદ્યુતને કેવળ એનર્જીસ્વરૂપ માની ન શકાય. પરંતુ ઈલેક્ટ્રીક ચાર્જ સ્વરૂપે-પૌદ્ગલિક દ્રવ્યરૂપે માનવી જોઈએ. આ બાબત ઈન્ટરનેટના માધ્યમથી આપણને આવા શબ્દોમાં જાણવા મળે છે. “In an electric circuit, the electrical energy is composed of electrostatic fields and magnetic fields and is called Electromagnetism or "EM." Therefore, under this definition of the word, the "electricity" has to be made of Electromagnetic Fields. Electricity is the same stuff as radio waves and light. In AC power lines, the electricity is made of 60Hz electromagnetic fields. In DC circuits the electricity is still the EM fields, but their frequency is close to zero. By this definition, the smallest quantity of "electricity" is the basic particle of electromagnetism: the Photon.” [URL:http://www.amasci.com/miscon/whatis.html] અર્થ :- “વિદ્યુત પરિપથમાં, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ૧. ઈન્ટરનેટની વિગત એક શ્રાવક દ્વારા મળેલ છે તે અહીં રજૂ કરેલ છે. ૧૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રના સમન્વયથી વિદ્યુતઊર્જાનું નિર્માણ થાય છે. તેને વીજચુંબકત્વ કહેવાય છે. તેને ટૂંકમાં ‘EM' કહે છે. તેમ આ શાબ્દિક વ્યાખ્યા અનુસાર વિદ્યુત એ વીજચુંબકીયક્ષેત્રથી ઉત્પન્ન થાય છે. વિદ્યુત એ પ્રકાશ કે રેડિયો તરંગની સમાન જ છે. A.C. (ઑલ્ટરનેટીંગ કરન્ટ) પાવરમાં ૬૦ હર્ટઝ વિદ્યુતચુંબકીય ક્ષેત્રથી વિદ્યુત ઉત્પન્ન થયેલી હોય છે. DC. (ડાયરેક્ટ કરન્ટ) પ્રકારના વિદ્યુત પરિપથમાં EM ક્ષેત્ર સ્થિર છે અને તેની આવૃત્તિ શૂન્યની નજીક છે. આ વ્યાખ્યાઅનુસાર, વિદ્યુતઊર્જાના નાનામાં નાની માત્રાવાળા વીજચુંબકીયક્ષેત્રના મૂળભૂત કણને ફોટૉન કહે છે.” બલ્બ ફિલામેંટને પ્રકાશમાન કરનાર વાયરમાં ગતિમાન ઈલેક્ટ્રીક ચાર્જ એટલે વિદ્યુતપ્રવાહ. (જુઓ વિજ્ઞાનકોષ-ભૌતિક વિજ્ઞાનભાગ-૭, પૃષ્ઠ-૩૮૦) વિદ્યુતનો પ્રવાહ તો વીજાણુ (Electron) સ્વરૂપ જ છે. તથા electron તો દ્રવ્યાત્મક જ છે. તેથી ઈલેક્ટ્રૉનનો પ્રવાહ (લો) પણ દ્રવ્ય સ્વરૂપ જ સિદ્ધ થાય. પ્રાણવાયુના અણુનું દળ ૫.૩ x ૧૦૨૩ છે. તથા અણુના ઘટક એવા વીજાણુ (ઈલેક્ટ્રૉન)નું દળ ૯.૧ × ૧૦ છે. (જુઓ જ્ઞાનસંહિતા . પૃષ્ઠ-૧૪૫ પાંચમી આવૃત્તિ) આવા સૂક્ષ્મકણ સ્વરૂપ ઈલેક્ટ્રૉન (વીજાણુ) કરતાં ઘણો નાનો કણ ફોટૉન (=તેજાણુ) પણ ઈલેક્ટ્રૉનની જેમ દ્રવ્યસ્વરૂપ જ છે. - આવો વૈજ્ઞાનિક સિદ્ધાંત અહીં નોંધપાત્ર છે. દળ, કદ, આકાર, ઘનતા વગેરે દ્રવ્યના લક્ષણો ઈલેક્ટ્રૉન, ફોટૉનમાં વૈજ્ઞાનિકોને ઉપલબ્ધ થયેલ છે જ. આ ઈલેક્ટ્રીસીટી વ્ય-ભાવ ઉભયસ્વરૂપ છે Dr. V.P.B. અને R.D.R. નામના બે વિદ્વાનો વિજ્ઞાનકોષભૌતિકવિજ્ઞાન પુસ્તકમાં જણાવે છે કે ‘ઊર્જા અને દ્રવ્ય, એ બે તત્ત્વો વડે ભૌતિક જગત રચાયું છે. સાપેક્ષવાદ (શોધાયા) પહેલાં આ બે ૧૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વોને એકબીજાથી સ્વતંત્ર ગણવામાં આવતાં હતાં. આઈનસ્ટાઈને સાપેક્ષવાદને આધારે સૈદ્ધાત્તિક રીતે સાબિત કર્યું કે ઊર્જાનું દ્રવ્યમાં અને દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર થઈ શકે છે. આમ હવે દ્રવ્યને ઊર્જાનું જ એક સ્વરૂપ ગણી શકાય.” (ભાગ-૭/પૃષ્ઠ.૨૦૨) તે જ રીતે ઊર્જાને પણ દ્રવ્યનું જ એક સ્વરૂપ ગણી શકાય. પ્રસ્તુતમાં કહેવાનો આશય એ છે કે વિશ્વપ્રસિદ્ધ આલ્બર્ટ આઈનસ્ટાઈન નામના ગણિતશાસ્ત્રીએ ભૌતિકવિજ્ઞાનમાં એક સમીકરણ આપેલ છે. E = MC2. કોઈ પણ દ્રવ્યનું એનર્જીમાં રૂપાંતર કરવામાં આવે તો તેમાંથી કેટલી એનર્જી (E) પ્રાપ્ત થઈ શકે ? તેનું મુખ્યતયા પ્રતિપાદન કરનારું આ સૂત્ર છે. આ સમીકરણ વડે તેણે ઓકસીડેશન અને રિડકશન પ્રોસેસ દ્વારા એનર્જી અને દ્રવ્યનું પરસ્પર રૂપાંતર થઈ શકે છે- તેવું પણ સિદ્ધ કરેલ છે. તેથી ઊર્જા પણ દ્રવ્યરૂપે ફલિત થાય છે, નહિ કે માત્ર ભાવસ્વરૂપે. Thermo electric effects (તાપ વિદ્યુત ઘટનાઓ)ના સીબેક ઘટના' નામના પ્રકારમાં ઉષ્માનું વિદ્યુત (electricity) માં પરિવર્તન થાય છે. (વિજ્ઞાનકોષ-ભૌતિકવિજ્ઞાન ભાગ-૭/પૃષ્ઠ.૧૮૭) બલ્બમાં એ જ વિદ્યુતપ્રવાહનું ઉષ્મા અને પ્રકાશમાં પરિવર્તન થાય છે. તથા ફોટો ઈલેક્ટ્રીક ઈન્જમેન્ટ દ્વારા એ પ્રકાશનું ફરીથી ઈલેકટ્રીસીટીમાં રૂપાંતર થઈ શકે છે. આમ ઊર્જા અને દ્રવ્યનું એકબીજામાં રૂપાંતર થઈ શકે છે. બંસીધર શુકલ નામના વિદ્વાન પણ “પ્રસનિકા વિક્રમકોશ'માં જણાવે છે કે “ઊર્જા અને દ્રવ્ય પદાર્થનાં બે રૂપ છે. તેમનું એકબીજામાં તથા ઊર્જાના સ્વરૂપોનું એકબીજામાં રૂપાંતર થઈ શકે છે.” (ભૌતિકવિશ્વ વિભાગ- પૃષ્ઠ-૪૯) જ્ઞાનસંહિતા પુસ્તકમાં પણ તેઓશ્રી જણાવે છે કે “ઊર્જા જ્યારે સ્થિર બને છે ત્યારે દ્રવ્યમાં રૂપાંતર પામે છે. દ્રવ્ય Page #30 -------------------------------------------------------------------------- ________________ જ્યારે ગતિશીલ બને છે ત્યારે ઊર્જામાં રૂપાંતર પામે છે.” (બ્રહ્માંડ પ્રકરણ- પૃષ્ઠ.૪૮) વિજ્ઞાનના મત મુજબ આકાશનિહારિકા એ બીજું કાંઈ નથી પરંતુ ઊર્જાનું દ્રવ્યમાં રૂપાંતર છે. તથા દ્રવ્યનું ઉષ્મા વગેરેમાં રૂપાંતર થાય છે. આમ દ્રવ્ય અને ઊર્જા પરસ્પર InterChangeable હોવાથી મૂળભૂત રીતે એક જ છે. એટલે કે વિદ્યુત સ્વરૂપ ઊર્જા પણ દ્રવ્યરૂપ છે જ. આમ ઊર્જાનું દ્રવ્યમાં રૂપાંતર અને દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર- આ વસ્તુસ્થિતિને લક્ષમાં રાખીને વર્તમાનમાં સાયન્સ વિદ્યુત(electricity)ને “ચાર્જ' અને “એનર્જી ઉભયસ્વરૂપ માને છે. કેમ કે દ્રવ્ય વિના ભાવ કઈ રીતે રહી શકે ? જૈનાગમ મુજબ તો દરેક પદાર્થ દ્રવ્ય-ભાવ ઉભયસ્વરૂપ જ છે. સાયન્સ પણ વિદ્યુત (electricity) અંગે જૈનાગમની આ વાતને સ્વીકારે છે. મતલબ કે આધુનિક વિજ્ઞાનના સિદ્ધાન્ત મુજબ પણ ઈલેકટ્રીસીટી દ્રવ્ય-ભાવ ઉભયાત્મક છે - એવું સિદ્ધ થાય છે. તેથી વાયર વગેરેના માધ્યમથી બલ્બની અંદર રહેલા ટંગસ્ટન તાર સુધી વિદ્યુત દ્રવ્યનો પ્રવેશ થાય છે - આમ અત્યાર સુધીની વિચારણાથી નક્ક થાય છે. હવે આપણે ફરીથી મૂળ વાત ઉપર આવી જઈએ. સ્વીચ ઓન કર્યા બાદ બલ્બ પ્રકાશને ફેલાવતો દેખાય છે. તેથી ઈલેકટ્રીક બલ્બમાં વીજળી (Flow of Electrons) નો પ્રવેશ અને બલ્બમાંથી પ્રકાશસ્વરૂપે તેજાણ (Photon) નું બહિર્ગમન સિદ્ધ થાય છે. તથા જે માર્ગેથી પુદ્ગલ સ્વરૂપ વીજળી અંદર જાય છે તે માર્ગથી તારથી કે અન્ય કોઈ માર્ગથી તેને પ્રાયોગ્ય તેટલા પ્રમાણમાં જરૂરી વાયુ પણ ત્યાં જઈ શકે છે. કાર્ય દેખાય ત્યાં કારણને અવશ્ય માનવું પડે. કારણ વિના કાર્ય ઉત્પન્ન થઈ ન શકે. જેમ ધૂમાડો દેખાય ત્યાં આગની સિદ્ધિ થાય છે. તેમ બલ્બમાં ઉષ્ણ પ્રકાશની, અગ્નિની હાજરી દેખાતી હોવાથી, ભગવતીસૂત્રમાં દર્શાવેલ પૂર્વોક્ત (પૃષ્ઠ-૯) ૧૪. Page #31 -------------------------------------------------------------------------- ________________ નિયમાનુસાર, ત્યાં વાયુની પણ સિદ્ધિ થાય છે. કેમ કે હેતુ વિના કાર્ય થઈ ન શકે. આ તર્કશાસ્ત્રનો પાયાનો સિદ્ધાન્ત છે. ફ આગમ અને વિજ્ઞાનનો સમન્વય છું આ બાબત ઉપરથી એવું સિદ્ધ થાય છે કે વૈજ્ઞાનિક દૃષ્ટિએ બલ્બ, ટટ્યુબલાઈટ વગેરેમાં જે વેક્યુમ કરવામાં આવે છે તે સ્કૂલ દૃષ્ટિએ છે. તેથી બલ્બ વગેરેમાંથી સ્થૂલ વાયુનું નિષ્કાસન થવા છતાં પણ લાઈટ ચાલુ કરવામાં સહાયભૂત થાય તેવા વાયુનું આવા-ગમન થવામાં કોઈ પણ પ્રકારનો બાધ નથી. પુદ્ગલની વિવિધ પ્રકારની ગતિ-આગતિ-ઉર્ધ્વગતિ-અધોગતિ વગેરે બાબતમાં શક્તિ અદ્ભુત પ્રકારની હોય છે. તેવી વાત ભગવતીસૂત્ર, પન્નવણાસૂત્ર વગેરે આગમોમાં જોવા મળે છે જ. નક્કર પર્વતો, મહાશીલાઓ વગેરેને ભેદીને પરમાણુ આરપાર નીકળી જાય છે. આહારક શરીરવાળા ચૌદ પૂર્વધર મહાત્માઓ પર્વત વગેરેની અંદરથી પસાર થઈને, પર્વતને હાનિ પહોંચાડ્યા વિના, પર્વતની આરપાર નીકળી જાય. તેમ છતાં ચૌદ પૂર્વધર આહારકશરીરવાળા મહાત્માને લેશ પણ પીડા ન થાય. આવી અલૌકિક વાતો પણ શ્રીજિનાગમમાં સિદ્ધાન્તરૂપે બતાવેલી છે. માટે સ્થૂલદષ્ટિએ શૂન્યાવકાશ કરેલા બલ્બ વગેરેમાં વૈજ્ઞાનિક સિદ્ધાન્ત મુજબ ગતિશીલ કરોડો ઈલેક્ટ્રોનનો જથ્થો જે વાયરના માધ્યમથી ટંગસ્ટન તાર સુધી પહોંચીને તેને પ્રકાશિત કરી શકે છે તે વાયર વગેરેના માધ્યમથી ટંગસ્ટન તાર સુધી, જૈન સિદ્ધાન્ત મુજબ, તથાવિધ વાયુ પણ પહોંચી શકે છે. કારણ કે ભગવતીસૂત્રના ૧૯મા શતકના ત્રીજા ઉદ્દેશામાં બાદર પર્યાપ્ત તેઉકાય કરતાં બાદર પર્યાપ્ત વાયુકાયની અવગાહના અસંખ્યગુણ હીન (–નાની) બતાવેલ છે. તથા વિજ્ઞાનની દૃષ્ટિએ વિચાર કરીએ તો વાયરના માધ્યમથી બલ્બમાં ક્રમશઃ એક-એક ઈલેકટ્રોન અંદર જતો નથી. પરંતુ કરોડો (૧૫) Page #32 -------------------------------------------------------------------------- ________________ ઈલેકટ્રૉનનો જથ્થો એકીસાથે વાયરમાંથી અત્યંત ઝડપથી પસાર થાય છે. જે જાડા વાયરમાંથી કરોડો ગતિશીલ ઈલેકટ્રોનો (=વીજળીતેઉકાય) એકીસાથે પસાર થાય ત્યાંથી અત્યંત પાતળા વાયુને પસાર થવામાં શું તકલીફ પડે ? મોર્ડન સાયન્સ કહે છે કે ગમે તેવી અભેદ્ય દીવાલ વગેરેમાંથી ન્યુટ્રીનો ( એક સૂક્ષ્મ કણ) આસાનીથી પસાર થઈ શકે છે. સાયન્સ મુજબ ઈલેક્ટ્રૉનનો તીવ્રગતિશીલ પ્રવાહ એ વીજળી ( તેઉકાય) છે. તથા ઈલેક્ટ્રૉન કરતાં ન્યુટ્રીનો અત્યંત નાનો કણ છે. સાયન્સના સિદ્ધાન્ત મુજબ, ન્યુટ્રીનોનો ક્રોસ સેકશન એરિયા ૧૦૮ સેન્ટીમીટર છે. તથા ભગવતીસૂત્ર (૧૯૩) મુજબ તેઉકાય કરતાં વાયુકાય અસંખ્ય ગુણ હીન છે. માટે જ્યાંથી ઈલેક્ટ્રીસીટી = કરોડો ઈલેક્ટ્રૉનનો જથ્થો (તેઉકાય) પસાર થઈ શકે તેમાંથી વાયુકાય અવશ્ય પસાર થઈ શકે જ છે. તેથી જે વાયરમાંથી ઈલેકટ્રીસીટી-અગ્નિકાય પસાર થાય તે વાયર વગેરેના માધ્યમથી બલ્બમાં વાયુકાયનો પ્રવેશ માનવામાં કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાન્ત કે જેન સિદ્ધાન્તનો ભંગ થતો નથી.' માટે “તે વાસદ થા' (ઉત્તરાધ્યયનસૂત્ર-૨/પ લક્ષ્મીવલ્લભસૂરિવૃત્તિમાં ઉદ્ધત) આ ટંકોત્કીર્ણ શાસ્ત્રવચન મુજબ તથા “યત્ર ના તત્ર વાપુ' (શતક-૧૬/ઉદ્દેશો-૧/સૂત્ર-૧૬૨ વૃત્તિ) આ પ્રમાણે ભગવતીસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીના વચન પ્રમાણે અને પિંડનિર્યુક્તિવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીના “યત્ર નઃ તત્ર વાપુ તિ વવનાત્ (પિ.નિ.૫૦૦ મલયગિરિવૃત્તિ) આ વચનાનુસાર “અગ્નિકાયના જીવ વાયુકાયના જીવની સાથે જ હોય”, “જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય જ આ સિદ્ધાન્ત મુજબ વાયુવાળા બલ્બમાં સજીવ અગ્નિ સિદ્ધ થાય છે. (5 તૂટેલો બલ્બ કેમ પ્રકાશતો નથી ? (S અહીં કદાચ કોઈને શંકા થઈ શકે કે બલ્બની અંદર (૧) Page #33 -------------------------------------------------------------------------- ________________ વાયુની હાજરી હોય અને વીજળીથી લાઈટ-પ્રકાશ ચાલુ થાય તો બલ્બ ફૂટી ગયા પછી વીજળપ્રવાહ ચાલુ હોવા છતાં બલ્બ કેમ ચાલુ થતો નથી ?” પરંતુ આ શંકા અસ્થાને છે. આનું કારણ એ છે કે બલ્બની અંદર અગ્નિને સળગવામાં જેટલા પ્રમાણમાં વાયુની આવશ્યકતા હોય છે તેના કરતાં અતિ વધુ પ્રમાણમાં બહારનો વાયુ અથવા બલ્બમાં પ્રકાશમાન એવા ટંગસ્ટન તારનો વિરોધી વાય, બલ્બ ફૂટી જતાં ત્યાં ભેગો થવાથી લાઈટ બંધ થઈ જાય છે. વાયુ હોય ત્યાં જ અગ્નિ સળગી શકે - આ સિદ્ધાન્ત માન્ય હોવા છતાં જેમ ચીમનીવાળું સળગતું ફાનસ ચીમની ફૂટી જતાં બહારના વેગવંતા પવનના વધુ જથ્થાથી બૂઝાઈ જાય છે. તે રીતે ઉપરોક્ત બાબત સમજી શકાય છે. માણસ ભોજન-પાણીના આધારે જીવે છે. પણ અતિ વધુ પ્રમાણમાં ભોજન-પાણી લેવામાં આવે તો તે જ ભોજન-પાણી માણસના મોતનું કારણ બની શકે છે. તેમ વાયુ હોય ત્યાં જ અગ્નિકાય ઉત્પન્ન થાય - આ વાત સાચી. પણ આવશ્યકતા કરતાં અતિ વધુ પ્રમાણમાં વાયુનું દબાણ આવે તો અગ્નિકાય ઓલવાય જાય. ડુંક મારવાથી દીવો બુઝાઈ જ જાય છે ને ! તેલથી ચાલતા દીવા ઉપર તેલનો ડબ્બો એકી સાથે ઊંધો વાળી દેવામાં આવે તો દીવો પણ બુઝાઈ જ જાય છે ને ! માટે તો “તિ સર્વત્ર વર્જયેતુ' આવી કહેવત પડી છે. જો કે આ વાત અમે અહીં જનસામાન્ય સમજી શકે તે આશયથી લૌકિક દૃષ્ટિએ બતાવેલ છે. આ વાત વાચકવર્ગે ખાસ ધ્યાનમાં લેવી. પરંતુ આ જ ઘટનાને સાયન્સની દૃષ્ટિએ મૂલવવી હોય તો એમ કહી શકાય કે વાયરમાંથી ઈલેકટ્રીસીટી પસાર થતી વખતે જો બલ્બ ફૂટેલો હોય તો બહારના અન્ય પ્રતિકૂળ વાયુના સંપર્કથી (૧૭) Page #34 -------------------------------------------------------------------------- ________________ બલ્બનો ફિલામેન્ટ બળી જાય છે. માટે તૂટેલો બલ્બ સળગતો નથી. બલ્બમાં ટંગસ્ટન ધાતુથી બનેલો એક પાતળો વાયર હોય છે. અંગ્રેજીમાં તે ‘ફિલામેન્ટ' તરીકે ઓળખાય છે. સ્વીચને ‘ઓન’ કરતાંની સાથે જ ઈલેક્ટ્રીસીટીનો ફ્લો સ્વીચને પસાર કરીને બલ્બમાં પહોંચે છે. જ્યારે બલ્બમાં રહેલા ‘ફિલામેન્ટ’માં વીજળીનો પ્રવાહ પહોંચે છે ત્યારે તે ફિલામેન્ટ ગરમ થાય છે. આ ગરમી એટલી બધી ઉગ્ર હોય છે કે ત્યાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. ટન્ગસ્ટન નામની ધાતુ ૩૪૨૦° સે. તાપમાને ઓગળે છે. તથા ૫૮૬૦° સે. તાપમાને ઉકળે છે. (જુઓ બંસીધર શુકલ કૃત- પ્રસન્નિકા વિક્રમકોશ- પૃષ્ઠ.૫૭) પ્રકાશમાન બલ્બના ફિલામેન્ટમાં ૨૭૬૦° સે. તાપમાન હોય છે. એટલે બલ્બમાં વીજળીની ગરમીથી આ વાયર ઓગળી જતો નથી. પણ ફૂટેલા બલ્બમાં બહારની પ્રતિકૂળ હવાનું ફિલામેન્ટ સાથે જોડાણ અને વીજળીનું ત્યાં આગમન - આ બે ઘટના થતાં ફિલામેન્ટ બળી જાય છે. માટે તૂટેલો બલ્બ સળગતો નથી. આ ટ્યુબલાઈટમાં કાર્બન ક્યાંથી આવ્યો ? સાયન્સના બેચલરની સ્ટાઈલથી બલ્બ, ટ્યુબલાઈટ વગેરેમાં વેક્યુમની વાત કરનારા આચાર્યશ્રી નથમલને એક પ્રશ્ન કરવો છે કે ટ્યુબલાઈટમાં જો સંપૂર્ણતયા શૂન્યાવકાશ હોય તો જ્યારે ટ્યુબલાઈટ ઉડી જાય છે ત્યારે તેની અંદરના ભાગમાં સાઈડ પર જે કાર્બનની કાળાશ બધાને દેખાય છે તે ક્યાંથી આવી ? એબ્સોલ્યુટ વેક્યુમ હોય તો ટ્યુબલાઈટમાં કોઈ પણ વાયુનો પ્રવેશ ન જ થઈ શકે ને ? તો પછી ટ્યુબલાઈટ ઉડી જાય ત્યારે ટ્યુબની સાઈડમાં કાર્બનની કાળાશ દેખાય છે તે કઈ રીતે સંગત બને ? વિજ્ઞાનના સિદ્ધાન્ત મુજબ તો ફોસ્ફરસનું ઑક્સિડેશન થવાથી ત્યાં તેનું કાર્બનમાં રૂપાંતર થાય છે. પ્રસ્તુતમાં ઑક્સિડેશન એટલે ઑક્સિજનની સાથે १८ Page #35 -------------------------------------------------------------------------- ________________ જોડાવાથી પરમાણુ કે પરમાણુસમૂહમાંથી ઈલેક્ટ્રૉન ખસી જવા દ્વારા મૂળભૂત દ્રવ્યનો નાશ થવાની પ્રક્રિયા. જો ટ્યુબલાઈટમાં ઑક્સિજન આદિ વાયુનો સર્વથા અભાવ હોય તો ઑક્સિડેશનની પ્રોસેસ શરૂ જ થઈ ન શકે. તો પછી ટ્યુબલાઈટમાં ફોસ્ફરસનું કાર્બનમાં રૂપાંતરણ કઈ રીતે થાય? ઑક્સિડેશનની પ્રક્રિયાના પરિણામ-સ્વરૂપે જે કાર્બન ટ્યુબલાઈટમાં દેખાય છે તેનાથી ટ્યુબમાં ઑક્સિજન આદિ વાયુની હાજરી વિજ્ઞાનના સિદ્ધાન્ત મુજબ માનવી જ પડે. વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે ટ્યુબ ઉડી જાય ત્યારે જ ઑક્સિડેશનની પ્રક્રિયા ચાલુ થાય છે એવું નથી. પરંતુ ટ્યુબમાં ઈલેક્ટ્રીસીટી જ્યારે-જ્યારે પસાર થાય, ટ્યુબ ચાલુ થાય ત્યારે-ત્યારે ઑક્સિડેશનની પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે. એક તબક્કો એવો આવે છે કે જ્યારે ટ્યુબલાઈટનો મોટા ભાગનો ફોસ્ફરસ ઑક્સિડેશનથી કાર્બન રૂપે પરિણમી જાય છે, ત્યારે ટ્યુબ બંધ પડી જાય છે અને ટ્યુબની સાઈડમાં કાર્બનના કાળા ડાઘા દેખાય છે. જ્યારે અલ્પ પ્રમાણમાં કાર્બન હોય છે ત્યારે તે દેખાતો નથી. વધુ પ્રમાણમાં કાર્બન ભેગો થાય છે ત્યારે ટ્યુબલાઈટના સાઈડના ભાગમાં તે બધાને દેખાય જ છે. આ જ ઘટના બલ્બમાં પણ ઘણી વાર જોવા મળે છે. આથી ટ્યુબલાઈટ વગેરેમાં પણ કમ્પ્લીટ વેક્યુમ માની ન જ શકાય. ♦ એબ્સોલ્યુટ વેક્યુમ ઈમ્પોસીબલ - ટોરિસેલી અન્ય અગત્યની વાત એ છે કે મોર્ડન સાયન્સના સિદ્ધાન્ત મુજબ બલ્બ વગેરેમાં એબ્સોલ્યુટ વેક્યુમ શક્ય જ નથી. જો બલ્બ વગેરેમાં ભૌતિક સાધનોના માધ્યમથી સંપૂર્ણ શૂન્યાવકાશ કરવામાં આવે તો બલ્બ જ તૂટી જાય. આ યુગમાં સૌપ્રથમ કૃત્રિમ વેક્યુમ કરનાર સાયન્ટીસ્ટનું નામ છે ટોરીસેલી. તે કહે છે કે માઈનસ १८ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯.૬ ફે. અર્થાત્ શૂન્ય નીચે ૨૭૩.૧૬ સે. ડીગ્રી (=Ok) કરતાં સહેજ પણ ઠંડક ઓછી હોય તો પરફેક્ટ વેકયુમ શકય નથી કારણ કે માઈનસ ૨૭૩.૧૬ ડીગ્રી સે. કરતાં સહેજ પણ ઉષ્ણતા વધે તો ત્યાં પાર્ટીકલમાંથી સતત ફોટોન છૂટયા જ કરે છે. ઈલેકટ્રોન કરતાં પણ ફોટોન ખૂબ નાના હોય છે. તેના લીધે સંપૂર્ણ શૂન્યાવકાશ માનવીય પ્રયત્નથી કે ભૌતિક સાધનથી શકય જ નથી. આટલા વર્ષોની મથામણ પછી પણ, તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યા પછી પણ માઈનસ ૨૭૩.૧૬ સે. ડીગ્રી સુધીનું વાતાવરણ વૈજ્ઞાનિકો બનાવી શકયા નથી. હા, માઈનસ ૨૭૨.૯૯ સે. ડીગ્રી સુધી સાયન્ટીસ્ટો પહોંચી શક્યાની વિગત જાણવા મળી છે. પરંતુ માઈનસ ૨૭૩.૧૬ ડીગ્રી સે. સુધી તો આધુનિક વૈજ્ઞાનિકો પણ પહોંચી નથી જ શક્યા. તથા બલ્બમાં તો માઈનસ ૨૭૨.૯૯ સે. ડીગ્રી સુધીનું પણ વાતાવરણ નથી જ હોતું. સામાન્યથી બહારના વાતાવરણ જેટલું વાતાવરણ અથવા તેનાથી સહેજ ઓછું વાતાવરણ બંધ બલ્બમાં હોય છે. તથા બલ્બ ચાલુ હોય ત્યારે તો ‘વિદ્યુત વાયરિંગ’ પુસ્તકમાં ‘બાળ વાસુદેવ સમુદ્ર’ (D.E.E., D.M.E., Grad-I.E.E., D.R.E., M.I.E.) જણાવે છે તે મુજબ ફિલામેંટની ઉષ્ણતા ૨૭૬૦ સેન્ટિગ્રેડ (પ૦૦૦ ફે.) સુધી હોય છે. મોર્ડન સાયન્સના અભ્યાસીઓ આ વાતને સારી રીતે જાણે છે. તેથી આટલા ગરમ વાતાવરણમાં સાયન્સના એંગલથી એબ્સોલ્યુટ વેકયુમ પોસીબલ નથી. આ બાબત ઈન્ટરનેટ વેબસાઈટના માધ્યમથી નીચે મુજબના શબ્દોમાં જાણવા મળે છે. Question: Is it possible to make a perfect vacuum? Asked by: Dan Klingensmith ૧. ઈન્ટરનેટની વિગત એક શ્રાવક દ્વારા મળેલ છે તે અહીં રજૂ કરેલ છે. ૨૦ ૧૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ Answer : Practically, it is impossible to make a perfect vaccum. A perfect vacuum is defined as a region in space without any particles. The problem is that to maintain a vacuum in a region you have to shield it from the environment. It is not difficult to make a container that would prevent atoms from entering the region. The first problem is that the container itself will radiate photons (which in turn can create electron positron pairs in the vacuum) if it is not kept at a temperature of 0° K. Note that a perfect vacuum has by definition a temperature of 0°K. reaching O'K is practically impossible. The second problem is that there are weakly interacting particles that could enter the region. No matter how thick the walls of the container are, there is always a finite probability that, say, a neutrino would enter the region. Answered by : Saibal Mitra, M.S., Physics Grad Student, UVA Amsterdam. [URL : http://www.physlink.com/Education/ Ask Experts/ae290.cfm] અનુવાદ : સંપૂર્ણ શૂન્યાવકાશ બનાવવો શું શક્ય છે ? આ પ્રશ્નનો જવાબ એ છે કે “વસ્તુતઃ સંપૂર્ણ શૂન્યાવકાશ બનાવવો અશક્ય છે. સંપૂર્ણ શૂન્યાવકાશ એટલે કોઈ પણ કણ રહિત અવકાશનો વિસ્તાર. સમસ્યા એ છે કે, શૂન્યાવકાશવાળા કોઈ પણ વિસ્તારને જાળવી રાખવા માટે તે વિસ્તારને તમારે પર્યાવરણથી મુક્ત રાખવો પડે. અણુઓને તે વિસ્તારમાં પ્રવેશતાં અટકાવી શકે તેવા પાત્રનું નિર્માણ અઘરું નથી, (પણ) પહેલી સમસ્યા એ છે કે જો તે પાત્ર 0° K (કેલ્વીન) તાપમાને રાખવામાં ન આવે તો તે પોતે જ ફોટૉન ઉત્સર્જિત કરશે (જે વળી, શૂન્યાવકાશમાં ઈલેકટ્રોન-પોઝીટ્રોન યુગ્મ ઉત્પન્ન Page #38 -------------------------------------------------------------------------- ________________ કરી શકે.) નોંધી રાખો કે વ્યાખ્યાઅનુસાર શૂન્યાવકાશનું તાપમાન ૦° K (કેલ્વીન) છે અને ૦° K તાપમાને પહોંચવું વાસ્તવમાં અશક્ય છે. (o°K -૪૫૯.૬૦ ફે. ૧માઈનસ ૨૭૩.૧૬° સે. ડીગ્રી) બીજી સમસ્યા એ છે કે, આ વિસ્તારમાં પ્રવેશી શકે તેવા કેટલાક એકબીજા સાથે અથડાતા કણો હોય છે. તે પાત્રની દિવાલ ગમે તેટલી જાડી ભલે હોય, (તો પણ) હંમેશા એક પૂરેપૂરી શક્યતા રહેલી છે, કે એક સૂક્ષ્મ કણ (=ન્યુટ્રીનો) તે વિસ્તારમાં પ્રવેશ કરી શકે જ છે.” = = પ્રસન્નિકા-વિક્રમકોશ પુસ્તકમાં બંસીધર શુકલ જણાવે છે કે ‘સમગ્ર બ્રહ્માંડ ૯૦% ન્યુટ્રીનો કણોથી ભરેલુ છે.' (ભૌતિક વિશ્વપૃષ્ઠ-૪૨) આ મુજબ તો ન્યુટ્રીનોનો પ્રવેશ બલ્બ વગેરેમાં અસંભવ નથી જ. કારણ કે ન્યુટ્રીનો અપ્રતિઘાતી દ્રવ્ય-કણ છે. "The world book, Encyclopedia" નામના પુસ્તકના ૨૦મા ભાગમાં પણ જણાવેલ છે કે Vacuum is a space that has no matter in it. However, there is no such thing as a complete vacuum because no one has ever been able to remove all the air molecules in a space. (Volume-20, Page -296.) અર્થ :‘વેક્યુમ એટલે તેવી જગ્યા કે જ્યાં કોઈ પણ દ્રવ્ય ન હોય. જો કે તેવી કોઈ ચીજ નથી જ્યાં સંપૂર્ણ શૂન્યાવકાશ હોય. કારણ કે અવકાશમાં રહેલ વાયુના જથ્થાને સંપૂર્ણપણે હટાવવા માટે કોઈ સમર્થ નથી.’ આનો મતલબ એ થયો કે બલ્બ વગેરેમાં સ્કૂલ વેક્યુમ જ કરવામાં આવે છે. તેથી તથાવિધ પાતળી હવાસ્વરૂપે વાયુકાયનું ત્યાં અસ્તિત્વ માનવામાં કોઈ વિરોધ નથી. જો બલ્બમાં ૧૦૦% શૂન્યાવકાશ કરવામાં આવે તો ફિલામેન્ટમાં ઉત્પન્ન થનાર પ્રકાશ અને ગરમી બલ્બના કાચ સુધી ૧. જુઓ વિજ્ઞાનકોષ-ભૌતિકવિજ્ઞાન પૃષ્ઠ.૧૧૦. ૨૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ - પહોંચી જ ન શકે. કારણ કે ફિલામેન્ટમાંથી બલ્બના કાચ સુધી પહોંચવા માટે કોઈ વાહક દ્રવ્ય જ નથી. વાહક દ્રવ્ય વિના તો ગરમી, પ્રકાશ વગેરે આગળ વધી ન જ શકે- આવું સાયન્સ પણ માને છે. બલ્બમાં થોડા અંશે હવા રહેલી હોય તો જ તે વાહકનું કામ કરીને ફિલામેન્ટની ગરમી અને પ્રકાશને બલ્બની કાચની સપાટી સુધી પહોંચવામાં સહાય કરી શકે. ખરેખર જિનાગમના સિદ્ધાન્તોને સાયન્સની દૃષ્ટિએ વિચારવા હોય તો તે પૂર્વે સાયન્સની પણ વ્યવસ્થિત અભ્યાસ કરી લેવો જોઈએ. જેથી જિનાગમ કે સાયન્સ બેમાંથી કોઈને પણ અન્યાય ન થાય. આવું થાય તો જ કાંઈક અંશે પ્રામાણિક્તા રાખી એમ કહી શકાય. અસ્તુ. હૈ બલ્બમાં શૂન્યાવકાશ નથી- ઉત્તરાધ્યયનસૂત્ર છે જૈનદર્શનના સિદ્ધાન્ત મુજબ વિચાર કરવામાં આવે તો પ્રકાશમાન બલ્બમાં કે ટ્યુબલાઈટમાં શૂન્યાવકાશ છે જ નહિ. કારણ કે પ્રકાશ ત્યાં વિદ્યમાન છે. તથા પ્રકાશ સ્વયં પુદ્ગલ દ્રવ્ય છે. કેમ કે પ્રકાશમાં વર્ણ, સ્પર્શ વગેરે પુદ્ગલના લક્ષણો સ્પષ્ટપણે દેખાય જ છે. ઉત્તરાધ્યયનસૂત્રના ૨૮મા અધ્યયનમાં પુદ્ગલના લક્ષણને જણાવતાં કહેલ છે કે १"सबंधयार-उज्जोओ पहा छायाऽऽतवेइ वा । વU-રસ-riઘ-wiા પુપતા તુ તરવાં || (૨૮/૧૨) અર્થાત્ શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તપ, અથવા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આ બધા પુદ્ગલના લક્ષણ છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આધુનિક વિજ્ઞાન તો વીજળી, १. 'शब्दः' ध्वनिः ‘अन्धकारः' तिमिरम्, उभयत्र सूत्रत्वात्सुपो लुक् 'उद्योतः' रत्नादिप्रकाशः TIT' વન્દ્રાતિઃ ‘છાયા' શૈTUTI: ‘સાતપ:' રવિવસ્વનિત ૩Uપ્રકાશ ....... (ઉત્તરા. ૨૮/૧ર શ્રી શાંતિસૂરિકૃત બૃહદુવૃત્તિનો અંશ) ૨૩. Page #40 -------------------------------------------------------------------------- ________________ ધ્વનિ, ગુરુત્વ, ચુંબકત્વ, પ્રકાશ, પરમાણુ, રસાયણ આદિને પણ ઊર્જાસ્વરૂપ જ માને છે. (જુઓ- બંસીધર શુકલકત- પ્રસનિકા વિક્રમકોશ-ભૌતિકવિશ્વ- પૃષ્ઠ.૪૬) પરંતુ જૈનાગમ મુજબ વીજળી, ધ્વનિ વગેરે ભાવ/પર્યાય નથી. પણ દ્રવ્ય છે. તથા વિજ્ઞાન પણ વીજળી, શબ્દ આદિ ઊર્જાને દ્રવ્યનું જ એક સ્વરૂપ માને છે. (જુઓ પૃષ્ઠ-૧૩,૧૪) આથી જૈનાગમ મુજબ પણ પ્રકાશમાન બલ્બમાં પુદ્ગલદ્રવ્યની સિદ્ધિ થાય જ છે. માટે જૈનાગમ મુજબ પણ એબ્સોલ્યુટ વેક્યુમ બલ્બમાં માની ન જ શકાય. સ્વીચ ઓન કર્યા પૂર્વે બલ્બમાં પ્રકાશ ન હતો. સ્વીચ ઓન કર્યા બાદ બલ્બમાં પ્રકાશ ઉત્પન્ન થતો દેખાય છે. માટે બલ્બમાં પાછળથી ઈલેક્ટ્રૉન આદિ પુદ્ગલદ્રવ્યનો પ્રવેશ તો સિદ્ધ થાય જ છે. આમ વાયરના માધ્યમથી બલ્બમાં ઈલેકટ્રીસીટી પ્રવેશ કરી શકે છે તો તે વાયર-માર્ગથી કે અન્ય માર્ગથી ત્યાં તથાવિધ વાયુ પણ પ્રવેશી શકે છે. આટલું તો નિશ્ચિત જ છે. આ રહી ઈન્ટરનેટના માધ્યમથી મળતી વિગત. “A light bulb also has most of the air sucked out of it. If it didn't, the wire would actually burn up instantly. When a light bulb 'burns out', it is because the filament slowly vaporizes." [URL : http://www.madsci.org/posts/archives/May97/ 864507907.Ph.r.html.]. મતલબ કે “લાઈટ-બલ્બમાંથી મોટા ભાગની હવા બહાર કાઢી લેવામાં આવેલી હોય છે. જો આમ ન થયું હોય તો તે તાર વાસ્તવિક રીતે તુરંત બળી જાય. જ્યારે કોઈ વીજળીનો ગ્લોબ ઉડી જાય છે તેનું કારણ એ છે કે તે ટંગસ્ટનનો તાર ધીમે-ધીમે બાષ્પમાં રૂપાંતરિત થાય છે.” (૨૪ ) Page #41 -------------------------------------------------------------------------- ________________ અહીં આપણે જોઈ શકીએ કે મોટા ભાગની હવા' આવો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આનાથી ફલિત એ થાય છે કે બલ્બમાં પણ અમુક અંશે હવા રહેલ છે જ. ઑક્સિજન આદિ વાયુ પણ ત્યાં અમુક અંશે વિદ્યમાન જ છે. બાકી તો બલ્બમાં ઑક્સિડેશનની પ્રોસેસ આધારિત ફિલોર્મેટનું રાખમાં રૂપાંતરકાર્બનરૂપે પરિણમન ન જ થઈ શકે. ઑક્સિજન વિના ઑક્સિડેશન કઈ રીતે શક્ય બની શકે ? ઑક્સિજન સાથે સંયોગીકરણ થવાથી પરમાણુમાંથી અથવા પરમાણુસમૂહમાંથી ઈલેક્ટ્રૉન ખસેડવા દ્વારા મૂળભૂત વસ્તુનો નાશ થવાની પ્રક્રિયા વિજ્ઞાનની પરિભાષા મુજબ ઑક્સિડેશન તરીકે ઓળખાય છે. આનું બીજું નામ “ડી-ઈલેક્ટ્રૉનેશન” છે. જો કે વિજ્ઞાનકોશ-રસાયણવિજ્ઞાન (ભાગ-૫ પૃષ્ઠ-૨૨૩-૨૩૦) માં જણાવ્યા મુજબ ક્લોરિન, ફલોરિન, ઓઝોન વાયુમાં પણ ઑક્સિડેશન થઈ શકે છે. પરંતુ બલ્બમાં તો ક્લોરિન વગેરે વાયુ નથી. માટે ત્યાં થતું ઑક્સિડેશન ઑક્સિજન આધારિત માનવું પડે. અથવા ઑક્સિડેશન માટે જરૂરી કોઈ પણ વાયુનું ત્યાં અસ્તિત્વ તો માનવું જ પડે. તથાવિધ વાયુની ગેરહાજરીમાં તો ઓક્સિડેશન ન જ થઈ શકે. માટે વિજ્ઞાનના સિદ્ધાન્ત અનુસાર પણ બલ્બમાં વાયુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે જ. [, બલ્બમાં નાઈટ્રોજન અને આર્ગન વાયુ છે-સાયન્સ V/ જો કે વર્તમાનકાળમાં સાયન્ટિસ્ટો નાઈટ્રોજન અને આર્ગન નામના વાયુનું બલ્બમાં અસ્તિત્વ રાખે જ છે. આ રહ્યા ઈન્ટરનેટ ઉપર મળતા શબ્દો. “Inert gases such as nitrogen and argon were later added to bulbs to reduce tungsten evaporation, or sublimation. (URL-http://www.geocities.com/ bio-electrochemistry/coolidge.html)” અર્થાત્ “ટંગસ્ટનનું તરલ (૨૫) Page #42 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યમાં રૂપાંતર થઈને ગેસસ્વરૂપે બાષ્પીભવન (evaporation) ઘટાડવા માટે અથવા ટંગસ્ટનનું સીધેસીધું ગેસસ્વરૂપે થતું રૂપાંતર (Sublimation) અટકાવવા માટે પાછળથી ગ્લોબમાં નિશ્ર્યિ વાયુઓજેવા કે નાઈટ્રોજન અને આર્ગન ઉમેરવામાં આવ્યા.” આવર્ત કોષ્ટકના શૂન્યસમૂહના હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, નાઈટ્રોજન વગેરે વાયુઓ ઉમદા વાયુઓ (inert gases) કહેવાય છે. આ ઉમદા વાયુઓ ઈલેક્ટ્રૉન ગુમાવવાનું કે મેળવવાનું કે ઈલેક્ટ્રૉનની ભાગીદારી કરવાનું સહેજ પણ વલણ ધરાવતા નથી. માટે આ વાયુઓ નિષ્ક્રિય વાયુ તરીકે પણ ઓળખાય છે. (ડૉ. સી.બી. શાહ, વિજ્ઞાનકોષ ભાગ-૫, પૃષ્ઠ.૧૪૭) આ હકીકતને લક્ષમાં રાખીને વિજ્ઞાનકોષ-રસાયણવિજ્ઞાન પુસ્તકમાં ડૉ. ૧. પ્રસન્નિકા-વિશ્વકોશમાં બંસીધર શુકલ જણાવે છે કે ‘ઉષ્મા વધે તે સાથે અણુની ગતિ વધતાં તેને વધારે જગ્યા જોઈએ છે. પદાર્થનું કદ વધે છે. અણુની પકડ ઢીલી પડે છે. પદાર્થનું રૂપ પ્રવાહી અને છેવટે વાયુ બને છે.' (ભૌતિક વિશ્વ-પૃષ્ઠ.૪૭) આ પ્રક્રિયાને ભૌતિકવિજ્ઞાન ‘evaporation' = ‘બાષ્પીભવન' શબ્દથી ઓળખાવે છે. વિજ્ઞાનકોષ-ભૌતિક વિજ્ઞાન (ભાગ-૭)માં V.P.B. & R.D.R. લખે છે કે “પ્રવાહીની મુક્ત સપાટી પરથી પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન (evaporation) કહે છે.” (પૃષ્ઠ.૩૦૩) તથા ઘન પદાર્થ પ્રવાહી-તરલ પદાર્થમાં રૂપાંતર પામ્યા વિના સીધો જ ગેસરૂપે બને તો તે પ્રક્રિયા ભૌતિકવિજ્ઞાનની પરિભાષા મુજબ Sublimation કહેવાય છે. ‘The World Book Encyclopedia, Part-18' માં જણાવેલ છે કે ‘Sublimation is the process by which a solid substance changes into gas or vapour, without first becoming a liquid' (Page-367- a Scott Fetzer Company- London-Chicago-Sydney). ડૉ. એમ. એમ. દેસાઈ પણ Sublimation ની વ્યાખ્યા વિજ્ઞાનકોષ-રસાયણવિજ્ઞાન ભાગ૫, પૃષ્ઠ-૧૭૭માં ઉપર મુજબ જ જણાવે છે. ૨. આ દરેક વાયુ પોતાના સિવાય બીજા કોઈ પણ મૂળ તત્ત્વના પરમાણુ સાથે રાસાયણિક ક્યિા કરતા નથી. કારણ કે તેમની બધી કક્ષાઓ અને ઉપકક્ષાઓ ઈલેક્ટ્રૉનથી ભરેલી હોય છે. એ રીતે તે બધા રાસાયણિક રીતે તટસ્થ છે. આમ કોઈ બીજા મૂળ તત્ત્વોનો સંસર્ગ નહિ રાખતા હોવાથી તેમને ઉત્કૃષ્ટ (noble) વાયુ કહેવામાં આવે છે. (વિજ્ઞાનકોષ-ભૌતિક વિજ્ઞાનભાગ-૭/પૃષ્ઠ-૬૪, લેખક P.A.P. માંથી સાભાર ઉત્કૃત) ૨૬ Page #43 -------------------------------------------------------------------------- ________________ એમ.એમ. દેસાઈ જણાવે છે કે “નિષ્ક્રિય વાયુઓ સ્થાયી હોય છે” (ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદ પ્રકાશિત, ભાગ-૫ પૃષ્ઠ-૪૯) આથી લાંબા સમય સુધી બલ્બને પ્રકાશવામાં નાઈટ્રોજન વગેરે વાયુઓ સહાયક બને છે. નિયોન પણ નિક્તિ વાયુ હોવાથી વિધુત દીવા, નિયોન ટયુબ, નીલદિપ્ત પ્રકાશનળીઓની રચના, સ્પાર્ક ચેમ્બર વગેરેમાં ભરવામાં આવે છે. (જુઓ વિજ્ઞાનકોષભાગ-પ/પૃષ્ઠ-૪૧૩) હેલોજન લેમ્પમાં હેલોજન વાયુ ભરવામાં આવે છે. સોડીયમ વેપર લેમ્પ, મર્ક્યુરી લેમ્પ વગેરેમાં સોડીયમ વેપર, મર્ક્યુરી વેપર વગેરે વાયુઓ ભરવામાં આવે છે. આ વાત પણ પ્રસિદ્ધ છે. ગુજરાત સમાચાર તા.૨૬-૬૦૨ બુધવારની પૂર્તિમાં “ઈલેક્ટ્રીક લાઈટ કેવી રીતે કામ કરે છે ? આવા હેડીંગવાળા લેખમાં પણ જણાવેલ છે કે “શું તમે જાણો છો કે બલ્બમાં વાયુ પણ હોય છે ? હા, બલ્બમાં વાયુ પણ હોય છે. જેનું નામ છે આર્ગન. આ વાયુ ટન્ગસ્ટન સાથે જોડાઈ શકતો નથી. Gip Electricity એટલે જ તેને બલ્બમાં ભરવામાં આવે છે.” જુઓ ચિત્ર ) Tungsten wire filament S Gas Switch Gases support નાના To Matal Electricity From main ૧. ૧૯૨૦ સુધી આર્ગન વાયુનો ઉપયોગ ઉદ્દીપ્ત દીવો (incandescent lamp) ભરવામાં થતો. આર્ક વેલ્ડીંગમાં થતા અનિચ્છનીય ઑક્સીડેશન રોકવા માટે પ્રતિદીપ્ત દીવો (flourescent lamp), ઈલેક્ટ્રૉનિક નળીઓ વગેરે ભરવા માટે તેનો ઉપયોગ થાય છે. વિજ્ઞાનકોશરસાયણવિજ્ઞાન ભાગ-૫ પૃષ્ઠ.૫૫ કુ. સી.વી.વ્યાસ કત- “આર્ગન' પ્રકરણમાંથી સાભાર ઉદ્ધત) (૨૭) Page #44 -------------------------------------------------------------------------- ________________ ૯ જ્યાં પોલાણ હોય ત્યાં વાયુકાય હાજર-મલયગિરિસૂરિ : લોકપ્રકાશ ગ્રંથના પાંચમા સર્ગમાં પૂજ્ય ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજે તથા પંચસંગ્રહની વ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ તો સ્પષ્ટપણે જણાવેલ છે કે “તોષ્ણ દિ ય વિપ સુપરં તત્ર સર્વત્ર अपि पर्याप्तबादरवायवः प्रसर्पन्ति । यत् पुनः अतिनिबिडनिचिताऽवयवतया સુપરહીને નક્કરમધ્યક તત્ર ન ” (પંચસં. વૃત્તિ-દ્વાર-૨ ગાથા ૨૫) અર્થાતુ જ્યાં પોલાણ હોય ત્યાં બાદર પર્યાપ્ત વાયુકાય અવશ્ય હોય છે. મેરુપર્વતના પોલાણશુન્ય અને અત્યંત નિબિડ એવા મધ્યભાગમાં વાયુકાય ન હોય. તે સિવાય સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં પોલાણ હોય ત્યાં ત્યાં અવશ્ય બાદર પર્યાપ્ત વાયુકાયનું અથવા વાયુ દ્રવ્યનું અસ્તિત્વ શાસ્ત્ર-સિદ્ધ છે. જીવસમાસવ્યાખ્યામાં મલધારી હેમચંદ્રસૂરિજી મહારાજે પણ આ જ વાત કરી છે. પનવણાસૂત્રવ્યાખ્યામાં પણ આચાર્ય શ્રીમલયગિરિસૂરિજી મહારાજે સ્પષ્ટ જણાવેલ છે કે “યત્ર સુપિરં તત્ર વાયુ:” (પદ-૨ સૂત્ર૪૦ પૃષ્ઠ-૭૮) અર્થાતું જ્યાં પોલાણ હોય ત્યાં વાયુ હોય. બલ્બ કાંઈ અંદરથી નક્કર-ઘન નથી. તેથી બલ્બની અંદર વાયુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તેથી બાદર વાયુકાયવાળા અથવા અચિત્ત વાયુવાળા બલ્બ વગેરેમાં અગ્નિકાયને ઉત્પન્ન થવામાં કોઈ પણ બાધ આગમની દૃષ્ટિએ પણ આવતો નથી. આ રીતે બલ્બમાં સંપૂર્ણ શૂન્યાવકાશ તો વિજ્ઞાન કે જેનાગમ બેમાંથી એકને પણ માન્ય છે જ નહિ. તો પછી “બલ્બમાં શૂન્યાવકાશ હોવાથી વાયુ નથી અને વાયુ ન હોવાથી અગ્નિ ઉત્પન્ન થઈ ન શકે આવું કેવી રીતે કહી શકાય ? સ્વીચ ઓન કર્યા બાદ १. लोकस्य हि यावत् किपि शुपिरं तावति सर्वस्मिन्नपि वायवः मञ्चरन्त्यव । यत्पुनः શુપાં ધનં નnffશનામuપ તત્ર તે ન ઘસર્વાન્ત (અવસમાસ-ગા.૧૮૦ વૃત્તિ) Page #45 -------------------------------------------------------------------------- ________________ બલ્બમાં ઈલેકટ્રીસીટીનો પ્રવેશ અને પ્રકાશની ઉત્પત્તિ- આ બન્ને બાબતનો તો સાયન્સ પણ સ્વીકાર કરે જ છે અને તે અનુભવસિદ્ધ પણ છે. તો પછી તુલ્યયુક્તિથી બલ્બમાં જરૂરી વાયુનો પ્રવેશ માનવામાં વાંધો શું હોઈ શકે ? તથા તે વિદ્યુતપ્રકાશને સચિત્ત માનવામાં આગવિરોધ પણ કઈ રીતે આવી શકે ? કેમ કે તેના લક્ષણો ત્યાં જોવા મળે જ છે. અત્યંત તપેલા લોખંડના ગોળાના મધ્યભાગમાં વાયુનું અસ્તિત્વ શાસ્ત્રમાન્ય છે જ ને ! (પૃષ્ઠ-૧૦) * ઑક્સિજન વિના પણ આગ લાગે ! જૉસેફ પ્રિસ્ટલી (Joseph Priestly) નામના વૈજ્ઞાનિકે ૧૭૭૪માં ઑક્સિજનની શોધ કરી. શ્વાસોચ્છ્વાસ તથા દહનિયા માટે ઑક્સિજન અનિવાર્ય છે. આવી વિજ્ઞાનની જૂની માન્યતાને યાદ કરીને કેટલાક વિદ્વાનો કહે છે કે બલ્બમાં ઑક્સિજન ન હોવાથી તે કઈ રીતે પ્રકાશી શકે ?' પરંતુ આ દલીલ પણ બરાબર નથી. કારણ કે પ્રાચીન વિજ્ઞાન દહનયિામાં આંક્સિજનને આવશ્યક માને છે, બલ્બમાં થનાર પ્રકાશ-ગરમી વગેરેમાં નહિ. વળી, મોર્ડન સાયન્સના પ્રિન્સીપલ મુજબ પ્રસ્તુતમાં એક વાત યાદ રાખવા જેવી છે કે ‘ઑક્સિજન વિના આગ ન જ લાગે, દહનક્રિયા ન જ થાય' તેવો પણ કોઈ નિયમ નથી. ઑક્સિજનની ગેરહાજરીમાં પણ ક્લોરિન વાયુમાં હાઈડ્રોજન બળે છે. ‘Infoplease Enyclopedia' માં જણાવેલ છે કે ‘Combustion need not involve Oxygen; e.g., hydrogen burns in Chlorine to form hydrogen chloride with the liberation of heat and light...' અર્થ :- બળવાની ક્રિયામાં ઑક્સિજન હોવો જરૂરી નથી. દા.ત. હાઈડ્રોજન વાયુ ક્લોરિનમાં બળે છે. તેનાથી હાઈડ્રોજન ૨૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ ક્લોરાઈડ Hcl તૈયાર થાય છે. તે વખતે ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. - ગુજરાત યુનિવર્સિટી અમદાવાદથી પ્રકાશિત વિજ્ઞાનકોષરસાયણવિજ્ઞાન-ભાગ પમાં ડો. (શ્રીમતી) એસ. એમ. દેસાઈ (M.Sc, P.H.D.) જણાવે છે કે - “ઑક્સિજન કરતાં ફલોરિનમાં કાર્બન વધુ જોરથી બળે છે. C + 2H, > CF, હાઈડ્રોજન ફલોરિન અને ક્લોરિનમાં બળે છે. H, + F, > 2HF H, + CI, ) 2HCI લોખંડ ફ્લોરિનમાં બળે છે અને તેને ગરમ કરતાં સહેલાઈથી ક્લોરિન તથા સલ્ફર સાથે સંયોજાય છે. 2Fe + 3F > OFer, 2Fe + 3C, > OFeC,, Fe + S > Fes” (ભાગ-૫ પૃષ્ઠ-૨૨૭) તે જ રીતે ઑક્સિજનની ગેરહાજરીમાં સોડિયમ પણ ક્લોરિન વાયુમાં બળીને સોડિયમ ક્લોરાઈડ બનાવે છે. 2Na + Cl, 2 2Na*d આમ આપણે જોઈ શકીએ છીએ કે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ બળવાની, પ્રકાશવાની, આગ લાગવાની, ગરમી ઉત્પન્ન થવાની ક્રિયા થઈ શકે જ છે. માટે બલ્બમાં ઑક્સિજન ન હોય તો પણ આર્ગન વગેરે વાયુની સહાયથી ત્યાં તેઉકાય ઉત્પન્ન થવામાં સાયન્સની દૃષ્ટિએ પણ કોઈ વિરોધ આવતો નથી. isR૦ ના સાયન્ટિસ્ટનો અભિપ્રાય બીજી એક મહત્ત્વની વાત એ છે કે શૂન્યાવકાશમાં મોકલેલ સેટેલાઈટોમાં પણ અંદર મશીનના અમુક વિભાગમાં Arking -(30) Page #47 -------------------------------------------------------------------------- ________________ અવાર-નવાર થાય જ છે. નાના નાના તણખાઓ ત્યાં ઉત્પન્ન થયે જ રાખે છે. Arking નું પ્રમાણ વધી જાય તો વાયર પણ સળગી જતા હોય છે | બળી જતા હોય છે. આ વાત ISRO (Indian Space Research Organization) - P.C.E.D. વિભાગમાં કાર્ય કરનારા સ્પેસ-શટલના પ્રોગ્રામમાં બાહોશ વૈજ્ઞાનિક શ્રી પંકજભાઈ શાહ અને શ્રી કિશોરભાઈ દોમડીયા (સાયન્ટીસ્ટ એજીનીયર S.F.) દ્વારા જાણવા મળી છે. બહુ સરસ વાત છે. ઓક્સિજનાદિથી રહિત શૂન્યાવકાશમાં પણ સેટેલાઈટની અંદર પણ તણખા સ્વરૂપે અગ્નિકાય જીવો ઉત્પન્ન થઈ જ જાય છે. શૂન્યાવકાશમાં પણ સેટેલાઈટમાં arking ઘટાડવા માટે સાયન્ટિસ્ટોએ પણ ઘણી મથામણ કરવી પડે છે. ખરેખર, ઉત્પન્ન થતો અગ્નિકાય પોતાને પ્રાયોગ્ય વાયુ કોઈ પણ સ્થાનમાં, કોઈ પણ રીતે મેળવી જ લે છે. આવું જણાવવાના આશયથી જ શ્રી અભયદેવસૂરિજી મહારાજે ભગવતીસૂત્રવ્યાખ્યામાં “યત્ર નઃ તત્ર વાયુ?' (શત. ૧૬/ઉ.૧/સૂ.૩૬૨) આવું જણાવેલ છે. આટલું નિશ્ચિત થાય છે. જ આકાશીય વીજળી અને ઈલેક્ટ્રીસીટી એક છે - કલીન વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારીએ તો ચોમાસામાં આકાશમાં ઉત્પન્ન થતી વીજળી અને વાયરમાંથી પસાર થતી વીજળીના સ્વરૂપમાં કોઈ જ ફરક નથી. બન્ને વિદ્યુતનું આંતરિક બંધારણ એક સરખું છે. ચોમાસામાં વાદળાના ઘર્ષણથી ઉત્પન્ન થતી વીજળી તો આગમાનુસાર સચિત્ત જ છે, સજીવ જ છે. આ તો નિર્વિવાદ સત્ય છે. તથા કૃત્રિમ પ્રયત્નથી ટરબાઈન આદિના માધ્યમથી ઉત્પન્ન કરવામાં આવતી વીજળીનું સ્વરૂપ કુદરતી વીજળી જેવું જ છે. અવકાશી વીજળી અને ઈલેક્ટ્રીસીટી- આ બન્નેનું બંધારણ, બન્નેના કાર્યો અને બન્નેનું સ્વરૂપ સમાન જ છે. સાયન્સની દષ્ટિએ આકાશમાં (૩૧) Page #48 -------------------------------------------------------------------------- ________________ થતી વીજળી, ટરબાઈનના માધ્યમથી થતી વીજળી, બેટરી-સેલના માધ્યમથી થતી વીજળી કે અન્ય કોઈ પણ પ્રક્રિયાથી ઉત્પન્ન કરાતી વીજળી એકસરખાં જ સ્વરૂપની છે. Kite & Key experiment કરનાર બેન્જામીન ફેંકલીન નામના વૈજ્ઞાનિકે ૧૭પરની સાલમાં શોધ કરીને જાહેર કરેલ છે કે આકાશમાં થતી વીજળી અને વાયરમાંથી પસાર થતી ઈલેક્ટ્રીસીટી –આ બન્ને એક જ છે. આ વિગત ઈન્ટરનેટ દ્વારા જાણી શકીએ છીએ. Franklin Institute, Philadephi, U.S.A. "He did make the important discovery that lightning and electricity are the same." [http:/sln.fi.edu./tfi/ exhibitr/ franklin.html] ફેંકલીનના મંતવ્ય મુજબ આકાશમાં થતી વીજળી એ ઈલેકટ્રીસીટીનું જ એક પ્રકારનું ઉત્સર્જન છે. આ રહી ઈન્ટરનેટ દ્વારા મળતી વિગત. Info please Encyclopedia "... which proved that lightning is an electrical discharge." - (http:/www.info.please.com/cl6/people/ A085 8229.html) 'Tell me why ?' HHH 420 541 'Who first flew kites ?' પ્રકરણમાં Arkady Leokum જણાવે છે કે “In 1752 Benjamin Franklin flew a silk kite in a thunderstorm and he used it to prove that lightning and electricity are the same thing' (પેઈજ-૨૩૭) અર્થ : “૧૭૫ની સાલમાં બેન્જામીન ફેંકલીને રેશમી પતંગ તોફાની વાતાવરણમાં ઉડાડ્યો અને તેનો ઉપયોગ તેણે આકાશીય વીજળી અને ઈલેકટ્રીસીટી- આ બન્ને એક જ ચીજ છે- તેની સિદ્ધિ માટે કર્યો હતો.” (૩૨) Page #49 -------------------------------------------------------------------------- ________________ Science Encyclopedia 42rl8 Hi Electricity Chapter (પૃષ્ઠ-૨૨૮) માં જણાવેલ છે કે 'Lighting is a form of electricity.' અર્થાત્ આકાશીય વિજળી એ ઈલેક્ટ્રીસીટીનો જ એક પ્રકાર છે. આમ વિજ્ઞાનની દૃષ્ટિએ તો આકાશમાં થતી વીજળી અને વાયરમાંથી પસાર થતી ઈલેકટ્રીસીટી એક જ છે. આટલું નિશ્ચિત થાય છે. વૈજ્ઞાનિક ડો. દોલતસિંહજીનો અભિપ્રાય તા.૫-૭-૨૦૦૨માં પ્રકાશિત “સમ્યગ્દર્શન' માસિકમાં જણાવ્યા મુજબ દિલ્હી વિશ્વવિદ્યાલયના કુલપતિ, વિશ્વવિદ્યાલય અનુયોગ આયોગના અધ્યક્ષ, ઉચ્ચ કોટિના વૈજ્ઞાનિક ડો. દોલતસિંહજી કોઠારી પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે વિજ્ઞાન સચિત્ત-અચિત્તની પરિભાષા વિચારતું નથી. માટે જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિદ્યુતને અચિત્ત કહેવાનો કોઈ અધિકાર નથી. હા, એટલું જરૂર કહી શકાય છે કે આકાશીય વિદ્યુત અને પ્રયોગશાળાની વિદ્યુત- આ બન્ને એક જ છે. જો શાસ્ત્રીય દૃષ્ટિથી આકાશની વીજળી સચિત્ત હોય તો પ્રયોગશાળા વગેરેની વિજળી પણ સચિત્ત છે.” (સમ્યગ્દર્શન- માસિક, તા.૫-૭-૨૦૦રમાંથી સાભાર ઉદ્ધત) • પન્નવણા-જીવાભિગમ મુજબ ઈલેક્ટ્રીસીટી સચિત છ તથા આગમની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો વીજળી સચિત્ત જ છે. કેમ કે પન્નવણા સૂત્રમાં પ્રથમ પદમાં તથા વાભિગમસૂત્ર (પ્રથમ પ્રતિપત્તિ-સૂત્ર-૨૫)માં “૩ા, વિષ્ન, સી.....” ઈત્યાદિરૂપે વીજળીને બાદર તેઉકાય જીવ તરીકે જ ઓળખાવેલ છે. 9. THE USBORNE INTERNET- LINKED SCIENCE ENCYCLOPEDIA Published by : USBORNE Publishing Ltd., Usborne House, 83-85 Saffron Hill, London ECIN SRT, England. (૩૩ - - Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ૩૬મા અધ્યયનમાં પણ “ડવા ય વિન્ગ વોર્બળું પાદ જીવાયો' (ઉત્ત.૩૦/૧૧૦) આવું કહેવા દ્વારા સ્પષ્ટપણે વીજળીને બાદર અગ્નિકાય તરીકે જ ઓળખાવેલ છે. શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી-ચારેય ફિરકાના તમામ જૈનો આકાશીય વીજળીને નિર્વિવાદપણે તેઉકાય જીવસ્વરૂપ જ માને છે. મહાશક્તિશાળી આકાશીય વીજળી જ્યારે નીચે પડે ત્યારે તેના નિમિત્તે થતું નુકશાન અટકાવવા માટે મોટી ફેકટરી, તોતીંગ બિલ્ડીંગ, મહાકાય મંદિરો, વિરાટ હોસ્પીટલ વગેરેમાં ઉપરના ખુલ્લા ભાગમાં અર્થિંગ કરવા માટે ત્રિશૂળ વગેરે આકારમાં તાંબાના વાયર વગેરેની વિશિષ્ટ ગોઠવણ કરવામાં આવે છે. તથા તે વાયરને જમીનમાં નીચે ઊંડે સુધી પહોંચાડેલ હોય છે. નીચે પડતી વીજળીને પોતાના તરફ ખેંચીને આ વાહક તાર જમીનમાં નીચે પહોંચાડે છે. તેથી ફેકટરી વગેરેને નુકશાન થતું અટકી જાય છે. આ બાબતમાં તમામ ધર્માત્માઓ-મહાત્માઓ અને સાયન્ટિસ્ટો સંમત છે. આકાશીય વીજળી તારમાં પ્રવેશીને જમીનમાં જાય તે અવસ્થામાં તેને શું તેરાપંથી મહાપ્રજ્ઞજી નિર્જીવ માનશે ? શક્ય જ નથી. કારણ કે આકાશીય વીજળી પોતાના ઉપર પડવાથી માણસ જેમ દાઝી જાય છે, બળી જાય છે, કદાચિત્ મરી પણ જાય છે તેમ આકાશીય વીજળી તાંબાના તારમાંથી પસાર થઈ રહી હોય ત્યારે તે તારને પકડી રહેનાર માણસ પણ દાઝી જાય છે, બળી જાય છે, કદાચિત્ મરી પણ જાય છે. આથી માનવું જ પડે કે આકાશમાં ઉત્પન્ન થતી વીજળી જેમ સજીવ છે તેમ તે વીજળી તારમાં પસાર થતી અવસ્થામાં પણ સજીવ જ છે. આ પ્રક્રિયા તદ્દન ઈલેકટ્રીસીટી જેવી જ છે. ફરક ફક્ત એટલો જ છે કે આકાશીય વીજળી સૌપ્રથમ પ્રકાશ સ્વરૂપ હોય છે, પછી તારમાં પ્રવેશીને તે અદૃશ્ય ઈલેક્ટ્રીસીટી સ્વરૂપ બને છે. જ્યારે ૨૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ ટરબાઈન વગેરેના માધ્યમથી ઉત્પન્ન થતી વીજળી સૌપ્રથમ અદશ્ય ઈલેક્ટ્રીસીટી સ્વરૂપે ઉત્પન્ન થઈને તારમાં પ્રવેશે છે અને પછી બલ્બના ફિલામેન્ટમાં પ્રકાશસ્વરૂપે જણાય છે. આમ ટરબાઈન વગેરેના માધ્યમથી ઉત્પન્ન થતી કૃત્રિમ વીજળી = ઈલેક્ટ્રીસીટી અને આકાશીય વીજળી બન્ને એક સ્વરૂપ જ છે- એમ સિદ્ધ થાય છે. આકાશીય વીજળી તો સજીવ છે જ. તેથી તેના સમાન કૃત્રિમ વીજળી = ઈલેક્ટ્રીસીટી પણ તેઉકાય જીવસ્વરૂપે જ સિદ્ધ થાય છે. આકાશમાં ઉત્પન્ન થતી વીજળી નુકશાન ન કરે તે માટે જે પ્રકારે earthing કરવામાં આવે છે તે જ પ્રકારનું અર્થિંગ કૃત્રિમ વીજળી દ્વારા બહુમાળી મકાન-ફેકટરી વગેરેને નુકશાન ન થાય તે માટે કરવામાં આવે છે. આકાશની વીજળી અર્થિંગ વાયરમાંથી પસાર થતી હોય ત્યારે જો તે તારની જોડે બલ્બનું યોગ્ય જોડાણ કરેલ હોય તો તે બલ્બ પણ પ્રકાશે છે જ. આ વાત વિજ્ઞાન પ્રયોગ દ્વારા સિદ્ધ કરેલ છે. આમ આકાશીય વીજળી અને કૃત્રિમ વીજળી (electricity) વચ્ચે અનેક પ્રકારે સમાનતા જ જોવા મળે છે. તેથી આકાશીય વીજળીની જેમ વાયરની વીજળી-ઈલેક્ટ્રીસીટી પણ સજીવ જ છે. આ ઈલેક્ટ્રીસીટીની ઉત્પત્તિની પ્રક્યિાને સમજીએ અન્ય એક બાબત પણ અહીં ધ્યાનમાં રાખવી જરૂરી છે કે મહાનદી ઉપર ડેમ બાંધીને ટરબાઈન દ્વારા જે ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન કરવામાં આવે છે ત્યાં પ્રક્રિયા એવી હોય છે કે ધસમસતા પાણીનો પ્રવાહ ટરબાઈન ઉપર વેગથી પડે છે. તેથી અત્યંત ફોર્સથી ટરબાઈન ઘૂમે છે. તે સમયે ટરબાઈન સાથે જોડાયેલ ડાયનેમામાં ગોઠવેલા મેગ્નેટવાળા ચંદ્રકોની વચ્ચે Coil પણ ઝડપથી ગોળ-ગોળ ફરે છે. આ રીતે કન્ડક્ટીંગ રોડ Coil)અને મેગ્નેટીક લાઈન્સની વચ્ચે એક Page #52 -------------------------------------------------------------------------- ________________ જાતનું પ્રબળ ઘર્ષણ ઊભું થવાથી ત્યાં ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન થાય છે. પાણી જેટલા વધુ વેગથી પડે તેમ ટરબાઈન વધુ ઝડપથી ફરે. જેમ જેમ ટરબાઈન વધુ વેગથી ઘૂમે તેમ તેમ મેગ્નેટીક ફિલ્ડમાં ગોઠવાયેલ કન્ડક્ટીંગ રોડ વધુ ઝડપથી ફરે. જેમ જેમ કન્ડકટીંગ રોડ વધુ વેગથી ઘૂમે તેમ તેમ મેગ્નેટીક લાઈન્સ ઓફ ફોર્સમાં પ્રબળ ઘર્ષણ ઊભું થવા દ્વારા ચુંબકીય પ્રેરણરેખાઓ (મેગ્નેટીક લાઈન્સ) ઝડપથી કપાય છે. જેમ જેમ મેગ્નેટીક ફિલ્ડમાં ગોઠવાયેલ મેગ્નેટીક લાઈન્સ ઓફ ફોર્સમાં ઝડપથી પ્રબળ ઘર્ષણ ઊભું થવાથી ચુંબકીય રેખાઓ ઝડપથી કપાય છે તેમ તેમ વધુ પ્રમાણમાં ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન થાય છે. અહીં બીજી એક વાત નોંધમાં રાખવી કે ચુંબકીય રેખાઓ (Magnetic lines) પણ પ્રભા, છાયા, આતપ, ઉદ્યોત, પ્રકાશ, તરંગ, શબ્દ વગેરેની જેમ, જૈનમતાનુસાર દ્રવ્યસ્વરૂપ જ છે. ચુંબકીય રેખાઓ કાંઈ ભાવસ્વરૂપ પર્યાયસ્વરૂપ નથી. કેમ કે ભાવ કાંઈ દ્રવ્યમાંથી છૂટો પડીને બહાર નીકળી શકતો નથી. કાપડનો શ્વેત વર્ણ (=પર્યાય) કાંઈ કાપડ (દ્રવ્ય)ને છોડીને બહાર નીકળતો નથી. જ્યારે ચુંબકીય રેખાઓ તો મેગ્નેટની બહાર નીકળે છે. માટે તે પર્યાય (ભાવ) સ્વરૂપ નથી પણ દ્રવ્યાત્મક જ છે. જૈનાગમ મુજબ, જેમ આપણા શરીરમાંથી દ્રવ્યાત્મક છાયાપરમાણુઓ નીકળે છે કે જેના લીધે પ્રતિબિંબ-ફોટો વગેરે પડી શકે છે, તેમ લોહચુંબકમાંથી દ્રવ્યાત્મક ચુંબકીય રેખાઓ નીકળે છે કે જેના લીધે લોહચુંબક લોખંડને ખેંચી શકે છે. અહીં અન્ય એક વાત ધ્યાનમાં રહે કે ગતિ અને ઘર્ષણ બન્ને જુદી વસ્તુ છે. પરંતુ કોઈ પણ મૂર્ત પદાર્થ ગતિ કરે તો તે ઘર્ષણ અવશ્ય ઉત્પન્ન કરે જ છે. પુદ્ગલની ગતિ ઓછી હોય તો ઘર્ષણ ઓછું હોય તથા ગતિ વધારે હોય તો ઘર્ષણ વધારે હોય. ૩૬ Page #53 -------------------------------------------------------------------------- ________________ તથા કોઈ પણ પદાર્થને કાપવા માટે ગમે તે પ્રકારની ગતિ કામ ન લાગે પણ ચોક્ક્સ પ્રકારની ગતિથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ ઘર્ષણ જ ઉપયોગી બને છે. કન્ડકટીંગ રોડ જેમ વધુ ઝડપથી ગતિ કરે તેમ ઘર્ષણ વધુ ઉત્પન્ન થાય અને મેગ્નેટીક લાઈન્સ વધુ ઝડપથી કપાય અને ઈલેક્ટ્રીસીટી વધુ ઉત્પન્ન થાય. કન્ડકટીંગ રોડની ગતિ, ચુંબકીય રેખાઓની કપાવાની સ્પીડ અને મેગ્નેટ પાવર- આ ત્રણના ગુણાંક મુજબ ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન થાય છે. મેગ્નેટ જેમ વધુ પાવરફુલ હોય તેમ ચુંબકીય રેખાઓ વધુ હોય છે. જો આ ચુંબકીય બળરેખાઓ કપાય નહિ તો ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન થાય નહિ. ચુંબકીય રેખાઓ અને કન્ડકટીંગ રોડ વચ્ચે જો ઘર્ષણ ન થાય તો ચુંબકીય રેખાઓ કપાય જ નહિ. જેમ કરવત અને લાકડા વચ્ચે યોગ્ય રીતે ઘર્ષણ થાય તો જ લાકડું કરવત દ્વારા કપાય છે તેમ કન્ડકટીંગ રોડ અને ચુંબકીય રેખાઓ વચ્ચે યોગ્ય ઘર્ષણ ઊભું થાય તો જ ચુંબકીય રેખાઓ કપાય. તે બન્ને વચ્ચે ઘર્ષણ અત્યંત ઝડપથી થાય તો મેગ્નેટીક લાઈન્સ ઝડપથી કપાવાના લીધે ઈલેક્ટ્રીસીટી વધુ ઉત્પન્ન થાય. જો ત્યાં ઘર્ષણ મંદ હોય તો મેગ્નેટીક લાઈન્સ ધીમે ધીમે કપાવાથી ઈલેક્ટ્રીસીટી ઓછી ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રીક જનરેટરમાં પણ આ જ પ્રકારની પ્રક્રિયાથી ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન થાય છે. The World Book, Encyclopedia માં આવતી નીચેની વિગતો જોવાથી આ વાત વધુ સ્પષ્ટ થશે. "The stronger the magnet, the greater the number of lines of force. If you rotate the loop of wire between the Poles of the magnet, the two sides of the loop "cut" the lines of force. This induces (generates) electricity in the loop. 39 Page #54 -------------------------------------------------------------------------- ________________ In the first half of the turn, one side of the loop of wire cuts up through the lines of force. The other side cuts down. This makes the electricity flow in one direction through the loop. Halfway through the turn, the loop moves parallel to the lines of force. No lines of force are cut and no electricity is generated." (Part-6, Electric-generator- Page 146 - London) સાયકલના પૈડામાં ગોઠવેલ ડાયનેમામાં પણ તે જ રીતે કન્ડક્ટીંગ રોડ (Coil) દ્વારા પ્રબળ ધર્ષણ ઊભું થવાથી મેગ્નેટીક લાઈન્સ કપાય છે અને ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન થાય છે. આમ એક પ્રકારના ઘર્ષણથી ઉત્પન્ન થવાના લીધે પણ ઈલેક્ટ્રીસીટી ચિત્ત તેઉકાયસ્વરૂપ સિદ્ધ થાય છે. કેમ કે પન્નવણા સૂત્રના પ્રથમ પદમાં બાદર તેઉકાય જ્વના જે પ્રકારો બતાવેલા છે તેમાં તથા વાભિગમસૂત્ર (પ્રથમ પ્રતિપત્તિ-સૂત્ર-૨૫)માં પણ ‘સંતસમુદ્રિ’ આવો નિર્દેશ મળે છે. મતલબ કે અમુક પ્રકારના અગ્નિના વો સંઘર્ષથી ઘર્ષણથી પણ ઉત્પન્ન થાય છે. અમુક પ્રકારના ઘર્ષણથી અગ્નિકાયના જ્વોને માટે યોગ્ય યોનિ (ઉત્પત્તિ સ્થળ) પેદા થાય છે અને અગ્નિકાયના જીવો ત્યાં ઉત્પન્ન થાય છે. તેથી જેમ માચિસોક્ષની બન્ને સાઈડમાં એન્ટીમની સલ્ફાઈડ, ફોસ્ફરસ સલ્ફાઈડ, રેતી અને ગુંદરના મિશ્રણના લેપવાળી કાગળની પટ્ટી ઉપર (સોડિયમ નાઈટ્રેટ અથવા એમોનિયમ ફોસ્ફેટના દ્રાવણમાં બોળીને સૂકવેલી તથા સિંદૂર, પોટેશિયમ ક્લોરેટ, એન્ટીમની સલ્ફાઈડ અને ગુંદરનું મિશ્રણ જેની ટોચ ઉપર લગાડેલ છે તેવી, ૧૮૫૨માં સ્વિડનના કુંડસ્ટ્રોમે શોધેલી) દીવાસળીના વેગપૂર્વકના ઘર્ષણથી ઉત્પન્ન થતો અગ્નિ સચિત્ત છે તેમ ટરબાઈનની અંદરમાં ગોઠવેલ મેગ્નેટ અને કોઈલની વિશિષ્ટ ગોઠવણના લીધે મેગ્નેટીક ફિલ્ડમાં ઘૂમતા કન્ડક્ટીંગ રોડ દ્વારા ૩૮ = Page #55 -------------------------------------------------------------------------- ________________ ચુંબકીય રેખાઓ (Magnetic lines) ને કાપવા માટે ઊભા થતા પ્રબળ ઘર્ષણથી ઉત્પન્ન થતી દાહક ઈલેકટ્રીસીટી પણ બાદર તેઉકાય જીવસ્વરૂપ છે- એવું ફલિત થાય છે. જો ઘર્ષણ વિના જ ત્યાં ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન થતી હોય તો ટરબાઈન બંધ હોય તો પણ ત્યાં વીજળી ઉત્પન્ન થવી જોઈએ. પરંતુ તેનું થતું નથી. માટે “સંઘરિસમુદ્ધિા' પદથી પન્નવણા અને જીવાભિગમસૂત્રમાં જે બાદર સચિત્ત તેઉકાયનો એક પ્રકાર બતાવેલ છે તેમાં જ પ્રસ્તુત ઈલેકટ્રીસીટીનો સમાવેશ કરવો જરૂરી છે. મહાપ્રજ્ઞજી જરૂર આ હકીકતને સારી રીતે સમજી શકશે - તેમ હું માનું છું. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે “માટીથી ઘડો ઉત્પન્ન થાય' આવું કોઈ કહે તેનો અર્થ એવો સમજી ન શકાય કે માટીથી ઉત્પન્ન થાય તે બધી જ ચીજને ઘડો કહેવાય. કારણ કે માટીથી રમકડા, ચુલો, તાવડી વગેરે પણ બને છે. તથા “માટીથી જ ઘડો ઉત્પન્ન થાય એવો પણ ઉપરોક્ત વાક્યનો અર્થ ન કરી શકાય. કારણ કે માટીની જેમ સોનું, ચાંદી, તાંબુ વગેરેમાંથી પણ ઘડો ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ ઉપરોક્ત વાક્યનો અર્થ એટલો જ થઈ શકે છે કે “અમુક પ્રકારનો ઘડો માટીથી ઉત્પન્ન થાય છે.” માટીથી ઉત્પન્ન થતી અમુક ચોક્સ આકારવાળી ચીજને “માટીનો ઘડો' કહેવાય. આવું જ અર્થઘટન સર્વમાન્ય છે. તે જ રીતે “ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થાય' આવું જણાવનાર “રિસામુgિ” આવા પન્નવણાસૂત્રનો અર્થ એવો ન સમજવો કે ઘર્ષણથી ઉત્પન્ન થતી બધી જ ચીજ સચિત્ત અગ્નિકાય છે.” કારણ કે હથેળી ઘસવાથી જે ગરમી ઉત્પન્ન થાય છે તે કાંઈ અગ્નિકાય નથી. તથા બધા જ પ્રકારના અગ્નિકાય જીવો ઘર્ષણથી જ ઉત્પન્ન થાય તેવો પણ અર્થ ઉપરોક્ત શાસ્ત્રવચનનો કરી ના ( ૯ Page #56 -------------------------------------------------------------------------- ________________ શકાય. કારણ કે ઘર્ષણ વિના પણ સૂર્યપ્રકાશ અને મેગ્નીફાઈંગ ગ્લાસના માધ્યમથી તથાવિધ તેઉકાયયોનિ થતાં ત્યાં તેઉકાય જીવ ઉત્પન્ન થાય જ છે. પરંતુ ઉપરોક્ત આગમવચનનો અર્થ એટલો જ કરવો અભિપ્રેત છે કે “અમુક પ્રકારના અગ્નિકાયના જીવો ઘર્ષણથી ઉત્પન્ન થાય છે.' ઘર્ષણથી ઉત્પન્ન થતા જે પદાર્થમાં ગરમી, દાહકતા વગેરે મહત્તમ ગુણધર્મો જોવા મળે તેને ઘર્ષણજન્ય અગ્નિકાય તરીકે સમજવા- આવું જ અર્થઘટન પન્નવણાસૂત્રના “સંઘરિસમુદ્રિ' વચન દ્વારા શાસ્ત્રકારોને માન્ય હોય તેવું નિશ્ચિત થાય છે. ભલે ટરબાઈનના માધ્યમથી એક વિશિષ્ટ પ્રકારના ઘર્ષણથી ઉત્પન્ન થતી વીજળીની = તેઉકાયની પન્નવણાસ્ત્રોમાં કે જીવાભિગમસૂત્રમાં નામ લઈને, વાત કરી ન હોય. પણ પન્નવણા સૂત્રમાં પૂર્વધર શ્યામાચાર્યજીએ બાદર તેઉકાયના અનેક પ્રકારો વિસ્તારથી બતાવ્યા બાદ છેલ્લે અત્યંત સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ છે કે “ને વાવને તUTIR...' અર્થાત્ “જે બીજા પણ પદાર્થો ઉપરોક્ત રીતે ઉષ્ણતા, દાહકતા વગેરે લક્ષણવાળા હોય તે બાદ તેઉકાયરૂપ સમજવા.” કેટલી દીર્ઘદૃષ્ટિથી સ્પષ્ટ શબ્દોમાં અગ્નિકાય જીવની ઓળખાણ પન્નવણાસૂત્રમાં મળે છે ! જીવાભિગમસૂત્રની પ્રથમ પ્રતિપત્તિના રૂપમાં સૂત્રમાં પણ આ જ શબ્દો જોવા મળે છે. જ ઈલેક્ટ્રીસીટીની સજીવતા તર્કસિદ્ધ વળી, બીજી એક વાત પણ અહીં સમજવા જેવી છે કે પુષ્કળ રાખથી ઢાંકેલા સળગતા અંગારામાં પ્રકાશ-ગરમી વગેરે તેઉકાયના લક્ષણો સ્પષ્ટપણે ન દેખાવા છતાં તે સચિત્ત બાદર અગ્નિકાય સ્વરૂપે જ નિર્વિવાદસ્વરૂપે તમામ જૈનોને માન્ય છે. આ ૧. અહીં આટલું ધ્યાનમાં રાખવું કે સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, આગિયાનો પ્રકાશ, જઠરાગ્નિ, તાવની ગરમી વગેરે સચિત્ત તેઉકાયસ્વરૂપ નથી. આવો ઉલ્લેખ અન્ય શાસ્ત્રોમાં મળે છે. માટે તેની અહીં બાદબાકી સમજી લેવી. વિશેષ સ્પષ્ટતા માટે જુઓ પૃષ્ઠ-૫૪ થી ૨૮ ૪૦ Page #57 -------------------------------------------------------------------------- ________________ અગ્નિને વિધ્યાતઅગ્નિ (=સુષુપ્ત અગ્નિકાય જીવ) સ્વરૂપે પિંડનિર્યુક્તિ (ગાથા-પ૯૧) ગ્રંથમાં શ્રી ભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે. ત્યાં સચિત્ત બાદર અગ્નિકાય વિદ્યમાન હોવાથી જ રાખથી ઢાંકેલા સળગતા અંગારા ઉપર ઘાસલેટ કે પેટ્રોલ રેડવામાં આવે તો તરત જ ત્યાં ભડકો-પ્રકાશ-ગરમી ઉત્પન્ન થાય છે. તે જ રીતે તીવ્રતમ DC (Direct Current) ઈલેક્ટ્રીસીટી કે AC (Alternating Current) જેમાંથી પસાર થાય છે તેવા ખુલ્લા વાયરને પૂરતા પ્રમાણમાં ઓઝોન વાયુનો સંપર્ક થાય તો તે ખુલ્લા વાયરમાંથી ભૂરા (Blue) રંગનો પ્રકાશ કોરોના ઈફેક્ટથી આપમેળે પ્રગટ થતો જોવા મળે જ છે. જંગલની આસપાસના વાતાવરણમાં કુદરતી રીતે ઉત્પન્ન થતા પ્રચુર ઓઝોનના લીધે ખાસ કરીને શિયાળાની રાતે અત્યંત વહેલી પરોઢે તીવ્રતમ AC પાવરવાળા ખુલ્લા વાયરમાંથી ભૂરા રંગનો પ્રકાશ નીકળતો દેખાય છે. ખુલ્લા ટ્વસ્ટેડ વાયરમાંથી અત્યંત વેગથી પ્રવાહમાન ઘર્ષણયુક્ત ઈલેક્ટ્રીસીટી પૂર્વોક્ત (જુઓ પૃષ્ઠ-૪) વિધ્યાત અગ્નિકાય જીવ જ છે. તેથી જ ઓઝોન સ્વરૂપ ઈંધણના સંપર્કમાં આવતાવેંત તે ભૂરા પ્રકાશ સ્વરૂપે દેખાય છે. તથા તીવ્ર વેગથી ઘર્ષણપૂર્વક AC પાવર જેમાંથી પસાર થાય છે તેવા વાયરના માધ્યમથી બલ્બમાં રહેલ ફિલોમેન્ટમાં વીજળી આવતાં જ ત્યાં તરત ઉષ્ણતા-પ્રકાશ વગેરે પ્રગટે છે. શોર્ટ સરકીટથી આગ લાગવાના કિસ્સાઓ પણ બનતા જ હોય છે. લીકેજ થયેલા કે તૂટી ગયેલા બે વાયર જો ભેગા થાય અને તેમાંથી ઈલેકટ્રીસીટી પસાર થતી હોય તો તેમાંથી ભડકો થતો-તણખાં ઝરતાં દેખાય જ છે. તેથી ઈલેક્ટ્રીસીટી તેઉકાયજીવ સ્વરૂપ જ સિદ્ધ થાય છે. ખરેખર આવી બાબતો દ્વારા તેઉકાયજીવને સમજવા માટે સૂક્ષ્મબુદ્ધિની જરૂર પડે તેમ છે. (૪૧) Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી. અભયદેવસૂરિજી મહારાજે ભગવતીસૂત્રવ્યાખ્યામાં તથા જ્ઞાતાધર્મકથાવૃત્તિમાં ‘મહ્મચ્છન્નોડગ્નિઃ દિર્ધ્વન્યા તેનોરહિતોઽન્તવૃત્ત્વા તુ દ્મતિ' (ભાગ-૨/૧ ૧૧૪, શા.૧/૧/૪૦ મેઘકુમાર) આવું કહેવા દ્વારા તથા પ્રશ્નવ્યાકરણસૂત્રવ્યાખ્યામાં ‘ભસ્મન્નો વનઃ અન્તઃ ગ્વતિ, દિઃ મ્તાનો ત્તિ' (૨/૫૪૫) અર્થાત્ ‘રાખથી ઢાંકેલો અગ્નિ બહારથી નિસ્તેજ જણાવા છતાં અંદરમાં તો તે સળગે જ છે.' આવું કહેવા દ્વારા જણાવેલ છે કે રાખથી ઢાંકેલ અગ્નિમાં બહારથી તેવી ઉષ્ણતા-પ્રકાશ-દાહ-ગરમી વગેરે લક્ષણો દેખાતા ન હોવા છતાં અંદરમાં સળગતો હોવાથી તે તેઉકાય સ્વરૂપ જ છે- આમ સૂચિત કરેલ છે. તેમ પ્રસ્તુતમાં કહી શકાય કે વાયરમાંથી પસાર થતી ઈલેક્ટ્રીસીટીમાં પ્રકાશ વગેરે લક્ષણો ન દેખાવા છતાં પણ અંદરમાં તો તે વિલક્ષણ પ્રકારે સળગે જ છે. માટે તો તેને અડતાં જ ભયંકર દાહ થાય છે. માટે તે સચિત્ત અગ્નિ જ છે. મોટા મોટા થાંભલાઓ ઉપર રહેલા હાઈટેંશન વાયરમાંથી A.C. કે D.C. પાવર પસાર થતો હોય ત્યારે તેની નીચેથી પસાર થતાં એ ટ્વીસ્ટેડ વાયરમાં પુષ્કળ પ્રમાણમાં સતત ઉત્પન્ન થતા સ્પાર્કનો અવાજ આપણે સાંભળી શકીએ જ છીએ. વરસાદ પડતો હોય ત્યારે તો એ A.C. કે D.C. પાવરવાળા ખુલ્લા વાયરમાં થતા સ્પાર્ક અત્યંત મોટા અવાજે સંભળાય છે. એ સ્પાર્ક અગ્નિકાય નથી તો શું છે ? હાઈટેન્શનવાળા ખુલ્લા બે વાયર નજીક આવે તો પણ તેમાંથી પ્રકાશ-ભડકો ઉત્પન્ન થાય જ છે. તે અવસ્થામા જે વાયરમાં વોલ્ટેજ (વિદ્યુતદબાણ) વધુ હોય તેમાંથી ઓછા વોલ્ટેજવાળા વાયરમાં આપમેળે પ્રકાશસ્વરૂપે ઈલેક્ટ્રીસીટી જતી દેખાય જ છે. હાઈ ઈલેક્ટ્રીસીટીના મોટા ગુંબજમાં પણ વાયુના સંસર્ગથી ૪ર Page #59 -------------------------------------------------------------------------- ________________ મહાકાય તખણાઓ ઉત્પન્ન થાય છે. ઈન્ટરનેટ દ્વારા મળતી વિગત અને નીચેના ચિત્રો જોવાથી આ બાબત અત્યંત સ્પષ્ટ થઈ જાય છે. (I) These Pictures show our van de Graaff producing sparks. The Sparks are going from the big domes to one of two small spheres that are on telescoping, grounded poles. The sparks are produced when the voltage on the domes gets large enough that it ionizes the air, turning it from an insulator into a conductor. This does not all happen at once, but it does happen very quickly- a typical spark (or lightning flash) lasts less than 1/1000 of a second ! ચિત્ર નં.૧ “વાન-ડે-ગ્રાફ” તણખા કેવી રીતે ઉત્પન્ન થાય? તે દેખાડે છે. તણખા મોટા ગુંબજ પરથી નાના ગોળા તરફ જાય છે. જ્યારે ગુંબજ પરનો વોલ્ટેજ (=વિદ્યુતદબાણ) ખૂબ વધી જાય ત્યારે તે આજુબાજુની હવાને આયનીકૃત (આયોનાઈઝ્ડ) કરી દે છે. તેથી હવા અવરોધકમાંથી વાહક બની જાય છે. આ પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય છે. એક સેકન્ડના હજારમાં ભાગમાં તે તણખાઓ ઉત્પન્ન થાય છે. Only one spark can be produced at a time, although sparks can come very quickly. Each spark drains the elec ૧. પરમાણુ અથવા મૂલકણ, એક અથવા વધુ ઇલેક્ટ્રૉનો મેળવીને કે ગુમાવીને વિદ્યુતભાર પ્રાપ્ત કરે ત્યારે ઉદ્દભવતી રચના આયન કહેવાય છે. (વિજ્ઞાનકોષ-રસાયણવિજ્ઞાનભાગ-૫, IONS લે. શ્રીમતી એલ.એસ.દેસાઈ-પૃ.૪૨) ૪૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ (I) tricity off the domes and the machine must then re-charge itself. In this our machine differs somewhat from a lightning storm where the cloud has such a massive charge that most lightning strikes are actually two to ten or more strokes using the same chan nel. [http://www.mus.org/slm/tvc/ssparks.html). ચિત્ર નં.રમાં એક સમયે એક જ તણખો થાય છે, પણ પ્રક્રિયા ખૂબ ઝડપી હોય છે. તણખાથી ગુંબજની વિદ્યુત શક્તિ વપરાઈ જાય છે. તેથી તે યંત્રને ફરી ચાર્જ કરવો પડે છે. તોફાની વાતાવરણમાં આકાશમાં થતી વીજળી કરતા આ યંત્રમાં તફાવત ફકત એટલો છે કે વીજળીના સમયે વાદળામાં એટલો પુષ્કળ ચાર્જ હોય છે કે પ્રાયઃ દરેક વીજળીના કડાકામાં ૨ થી ૧૦ ચમકારા હોય છે કે જે એકજ પ્રવાહમાં વહે છે. શાંત ચિત્તે આ બાબત ઉપર ઊંડો વિચાર કરવામાં આવે તો ‘ionised હવા સાથેનો સંપર્ક થતાં વિદ્યુતપ્રવાહ-ઘર્ષણજન્ય એવા આ મહાકાય સ્પાર્કસ ઈલેકટ્રીસીટીને તેઉકાય જીવ રૂપે સ્વીકારવા માટે નિ:સંદિગ્ધ મોટો પુરાવો છે. ગુંબજમાં રાખેલી ઈલેક્ટ્રીસીટી અંદરમાં તો ભડભડ બળે જ છે. માટે જ તે વોલ્ટેજ વધી જતાં આપમેળે તણખા સ્વરૂપે બહાર નીકળી આવે છે. માટે તે તેઉકાય જીવસ્વરૂપ જ છે. આ વાતને હવે તો કદાપિ પડકારી શકાય તેમ નથી જ. 9. Ion is an atom that has either gained or lost electrons and is electri cally charged. (The World Book, Ency. Part-6/Page 168) Page #61 -------------------------------------------------------------------------- ________________ છે ઈલેક્ટ્રીસીટીમાં ઉષ્ણતા પણ છે જ છે શંકા - જો વાયરમાંથી પસાર થતી ઈલેકટ્રીસીટી ખરેખર અગ્નિકાય જીવ હોય તો જેમ દાહકતા નામનો ગુણધર્મ તેમાં હોય છે તેમ તેમાં ઉષ્ણતા પણ જોવા મળવી જોઈએ. કારણ કે દાહકતાની જેમ ઉષ્ણતા/ગરમી પણ તેઉકાય જીવનું લક્ષણ છે. સમાધાન :- વાયરમાંથી પસાર થતી ઈલેક્ટ્રીસીટીમાં ઉષ્ણતા/ ગરમી પણ હોય જ છે. માટે તો એ.સી., કોમ્યુટર, ટી.વી. ચેનલ, લાઈટ વગેરે ૩/૪ કલાક સતત ચાલુ રાખવામાં આવે તો દુકાન, ઘર વગેરેમાં ફીટીંગ કરેલા બંધ વાયર પણ બહારથી ગરમ લાગે જ છે. વાયરની અંદર તીવ્ર ગતિથી વહેતી ઈલેક્ટ્રીસીટીની આ ઉષ્ણતા પણ ઘર્ષણજન્ય છે. માટે તે ઘર્ષણજન્ય તેઉકાય જીવનો જ એક પ્રકાર છે. જો કે પાવરહાઉસવાળાઓ દુકાન-ઘર વગેરેમાં ફકત પાંચ એમ્પીયરવાળી (બે પીનવાળા પ્લગ માટે) કે પંદર એમ્પીયરવાળી (ત્રણ પાનવાળા પ્લગ માટે) ઈલેક્ટ્રીસીટી સપ્લાય કરતા હોય છે. તેથી ગરમ થવા છતાં તે વાયર ઓગળતો નથી. પરંતુ જો પચાસ એમ્પીયરવાળી ઈલેક્ટ્રીસીટી દુકાન ઘર વગેરેમાં ફીટીંગ કરેલા વાયરમાંથી પસાર કરવામાં આવે તો અવશ્ય તે વાયરનું ઈસ્યુલેશન તરત જ ઓગળી જાય | પીગળી જ જાય અને સ્પાર્ક થઈને ઈસ્યુલેશન સળગવા માંડે. તથા હાઈટેન્શનવાળા ખુલ્લા ટ્વસ્ટેડ વાયરમાંથી જે ૫૦૦ થી ૮૦) એમ્પીયરવાળી તીવ્રતમ પાવરની ઈલેક્ટ્રીસીટી પસાર કરવામાં આવે છે તે જો દુકાન/ઘરમાં ફિટીંગ કરેલ વાયરમાંથી પસાર કરવામાં આવે તો તે તાંબાનો તાર અને તેની ઉપરનું બહારનું રબર-કવર તાત્કાલિક સળગી જ જાય, ભડકો થઈ જાય. મોટો ધડાકો થાય. અરે ! તેવી પાવરફુલ આઠસો ૧. એપીયર = કરન્ટનો એકમ-યુનિટ. ૪૫) Page #62 -------------------------------------------------------------------------- ________________ એમ્પીયરવાળી ઈલેકટ્રીસીટી તો શહેરમાં રોડ પરના થાંભલાના જાડા વાયરને પણ સળગાવી નાંખે ઓગાળી નાંખે. તેવી ભયંકર ઉષ્ણતા તેમાં હોય જ છે. માટે ઈલેક્ટ્રીસીટી અગ્નિકાય જીવસ્વરૂપ જ છે. ૩૭૦ થી ૮૦) એમ્પીયરવાળી ઈલેકટ્રીસીટી જેમાંથી પસાર થાય છે તેવા ખુલ્લા ટ્વસ્ટેડ વાયરને જો ઝાડ અડી જાય તો તરત જ તે ઝાડ બળવા માંડે છે, કોલસો થઈ જાય છે. જો તે હાઈટેન્શન વાયર લાઈન્સની નજીકમાં કોઈ મોટું ઝાડ હોય તો તે ઝાડને તે ખુલ્લા વાયરમાંથી પસાર થતી ઈલેકટ્રીસીટી પોતાના તરફ ખેંચી લે છે અને તેને બાળી નાંખે છે. આવું G.E.B. સાબરમતી-અમદાવાદના ડેપ્યુટી એજીનીયર શ્રી મુકેશભાઈ સંઘવી જણાવે છે. આથી ઈલેક્ટ્રીસીટી તેઉકાયજીવરૂપે જ સિદ્ધ થાય છે. તે જ રીતે ખુલ્લા હાઈટેન્શન વાયર નીચે જો કપાસનો ખુલ્લો ઢગલો ૫/૬ ફૂટ દૂર રાખવામાં આવે તો તે તરત સળગવા માંડે છે. માટે જ કપાસ-જનની મીલોમાં હાઈટેન્શન વાયરની આજુબાજુમાં રૂનો ઢગલો કરવાની મનાઈ હોય છે. તેવા અવસરે તેવા પ્રસંગમાં આગ લાગવાના અનેક પ્રસંગો દાહોદ વગેરેની જીનીંગ મીલમાં બની ચૂકેલા છે. આ હકીકત પણ ઈલેક્ટ્રીસીટીને તેઉકાય જીવસ્વરૂપે સિદ્ધ કરે છે. ઘર વગેરેમાં વપરાતી ફકત પાંચ કે પંદર એમ્પીયરવાળી ઈલેક્ટ્રીસીટીની ગરમી | ઉષ્ણતા અલ્પ હોવા માત્રથી તેને નિર્જીવ કહી ન જ શકાય. બાકી તો દાવાનળ કે ટાટા સ્ટીલની ભઠ્ઠીની અપેક્ષાએ અત્યંત ઓછી ઉષ્ણતાવાળી મીણબત્તી-અગરબત્તી વગેરેની આગને પણ નિર્જીવ માનવી પડશે. Aણાંગસૂત્રમાં “સંતો સંતો લિયયંતિ' (૮/૭૦૨) આ પ્રમાણે કહેવા દ્વારા તથા જીવાભિગમસૂત્રમાં “સંતો સંતો દુહુમારું' (૩/૨ ૧૦૫) આવા શબ્દો દ્વારા અંદરમાં ને અંદરમાં ભડભડ બળતા Page #63 -------------------------------------------------------------------------- ________________ અને ઈંધણ મળે તો બહારમાં પણ પ્રકાશ-ભડકો-તણખા વગેરેને ઉત્પન્ન કરતા એવા અગ્નિની વાત આવે છે. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પિંડનિર્યુક્તિ (ગાથા-પ૯૨) ગ્રંથમાં અગ્નિકાય જીવના સાત પ્રકારો જણાવેલા છે. તેમાં વિધ્યાત (=સુષુપ્ત) અગ્નિ' નામે જે સૌથી પ્રથમ પ્રકાર બતાવેલ છે તેની ઓળખાણ પણ ઉપર જણાવેલ અગ્નિને પણ મળતી જ આવે છે. અંદરમાં સળગતો હોવા છતાં બહારથી તેના લક્ષણો પ્રગટપણે ન જણાવાથી જાણે બૂઝાઈ ગયેલો દેખાતો હોવાથી તે વિધ્યાત (=સુષુપ્ત) અગ્નિકાય જીવ કહેવાય. પણ યોગ્ય ઈંધણ-વાતાવરણ આદિ સામગ્રી મળે કે તરત તેમાંથી ભડકો ઉત્પન્ન થાય. તેવું લક્ષણ વાયરમાંથી પસાર થતી ઈલેકટ્રીસીટીમાં પણ જોવા મળે જ છે. તેથી પિંડનિયુક્તિ મુજબ વાયરમાં વહેતી વીજળીને પૂર્વોક્ત (પૃષ્ઠ ૪,૪૧) વિધ્યાત નામના સચિત્ત અગ્નિકાય જીવ સ્વરૂપે પણ સ્વીકારી શકાય છે. તે કાંઈ અંદરમાં બૂઝાઈ ગયેલ નથી. અંદરમાં ને અંદરમાં તે ભડભડ બળે છે જ. માટે તો તેને અડતાં જ ભયંકર દાહ થાય છે. શોર્ટ સરકીટ થતાં આગના ભડકા પણ પ્રગટે છે. બલ્બની અંદર ફિલામેન્ટમાં તે પ્રકાશ પણ ઉત્પન્ન કરે છે. સ્કુટર વગેરેના સ્પાર્કપ્લગમાં ઈલેકટ્રીસીટી તણખાને પણ ઉત્પન્ન કરે જ છે. સ્પાર્કપ્લગમાં એક વાયરના છેડેથી કુદકો મારતી-છલાંગ લગાવતી ઈલેકટ્રીસીટી સ્પષ્ટપણે તણખા સ્વરૂપે બીજા વાયરના છેડે જતી દેખાય છે જ. આ બાબત અત્યંત નિશ્ચિતપણે સિદ્ધ કરે છે કે ઈલેક્ટ્રીસીટી અગ્નિકાય જીવરૂપ જ છે. High D.C./M.C. પાવર જેમાંથી પસાર થાય છે તેવા ખુલ્લા વાયરના સીધા જ સંપર્કમાં જો જમીન ઉપર ઊભેલો માણસ થોડો સમય રહે તો તેની રાખ થઈ જાય છે. જો ઈલેક્ટ્રીસીટી તેઉકાય જીવ ન હોય તો તેનાથી માણસની રાખ કેવી રીતે થઈ શકે ? ઈલેક્ટ્રીસીટીને કાંઈ તેજોલેશ્યા તો માની ન જ શકાય. Page #64 -------------------------------------------------------------------------- ________________ ઈલેક્ટ્રીસીટીમાં આતપ નામ કર્મનો પણ ઉદય નથી. માટે ઉષ્ણ સ્પર્શનામ કર્મના ઉદયવાળા તેઉકાય જીવ તરીકે જ તેનો સ્વીકાર કરવો વ્યાજબી જણાય છે. આ રીતે માણસને ભસ્મીભૂત કરતી ઈલેક્ટ્રીસીટી કાર્ય દ્વારા તેઉકાયના જ એક વિલક્ષણ પ્રકાર સ્વરૂપે સિદ્ધ થાય છે કે જે સામાન્ય સંયોગોમાં દૃશ્યમાન બનતી નથી. પરંતુ ઓઝોનના સંપર્કમાં આવતાં તીવ્રતમ ઈલેક્ટ્રીસીટીને વહન કરતા ખુલ્લા વાયરમાંથી ભૂરા રંગનો પ્રકાશ દેખાય જ છે કે જે ઘર્ષણજન્ય અગ્નિકાય જીવ જ છે. આ વાત હમણાં જ આપણે જોઈ ગયા છીએ. તેમજ High A.C. ઈલેક્ટ્રીસીટી જેમાંથી પસાર થાય છે તેવા ખુલ્લા ટ્વીસ્ટેડ જાડા બે વાયરને એકદમ નજીક રાખવામાં આવે તો એક વાય૨માંથી તે ઈલેક્ટ્રીસીટી વીઝીબલ રેન્જમાં આવીને પ્રકાશ સ્વરૂપને ધારણ કરતી બીજા વાયરમાં ઝડપથી જતી જોવા પણ મળે જ છે. ટુંકમાં, ઈનવીઝીબલ રેન્જમાં રહેલી પ્રવહમાન ઈલેક્ટ્રીસીટી વીઝીબલ રેન્જમાં આવે તો સ્પાર્ક, જ્વાળા વગેરે સ્વરૂપે દેખાય છે જ. જેમ અત્યંત ક્રેધી માણસ નાની-સુની બાબતમાં ભડકી ઉઠે છે તેમ અત્યંત તીવ્રતમ ઈલેક્ટ્રીસીટી સ્વરૂપ ધગધગતો તેઉકાય અત્યંત સંવેદનશીલ (Sensitive) હોવાથી જરા-તરા નાનું સરખું પણ નિમિત્ત મળે કે તરત જ ભડકો-આગ-પ્રકાશ-ઉષ્ણતા-દાહ વગેરેને પ્રગટ કરવા દ્વારા પોતાનું તેઉકાયપણું જાહેર કરી જ દે છે. એક પ્રકારના અગ્નિકાય દ્વારા બીજા પ્રકારનો અગ્નિકાય જરા વારમાં જ પ્રગટી શકે છે- આ વાત તો જગજાહેર જ છે. યોગ્ય વાતાવરણ સંયોગ સાધન-સામગ્રી મળતાં જ અત્યંત ઝડપથી ઈલેક્ટ્રીસીટીમાંથી તણખા અને ભડકા ઉત્પન્ન થતા અનેક માણસોને અનુભવાય જ છે. શોર્ટ સરકીટથી મંડપ વગેરેમાં આગ લાગવાના કિસ્સાઓ પણ સુપ્રસિદ્ધ જ છે. ૪૮ Page #65 -------------------------------------------------------------------------- ________________ * વિજ્ઞાન અને આગમથી વિદ્યુતપ્રકાશની સજીવતા બલ્બમાં વીજળીના માધ્યમથી ઉત્પન્ન થતો પ્રકાશ પણ ઇલેક્ટ્રીસીટીની જેમ સચિત્ત તેઉકાયસ્વરૂપ જ છે. આનું કારણ એ છે કે વૈજ્ઞાનિક દૃષ્ટિએ કરોડો ઈલેક્ટ્રૉનનો જથ્થો અત્યંત ઝડપથી સ્થૂલ વાયરમાંથી પસાર થઈને જ્યારે એકદમ પાતળા ટંગસ્ટન ધાતુના ફિલામેન્ટમાંથી પસાર થાય છે ત્યારે જગ્યા અતિ ઓછી હોવાથી તેમજ ઈલેક્ટ્રૉનોનો જથ્થો પુષ્કળ માત્રામાં હોવાથી તથા તેનો વેગ અતિઝડપી હોવાથી બલ્બમાં રહેલા ફિલામેન્ટમાં અત્યંત ઘર્ષણ થાય છે. તેના લીધે ત્યાં પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. આવું વૈજ્ઞાનિકો કહે છે. તથા હમણાં આપણે પન્નવણાસૂત્ર અને જ્વાભિગમસૂત્રનો ‘સંઘરતસમુદ્રિ’ આ પ્રમાણેનો પાઠ વિચારી ગયા તે મુજબ બલ્બમાં થતો ઉષ્ણ પ્રકાશ ખરેખર ઘર્ષણથી ઉત્પન્ન થયેલ બાદર અગ્નિકાય સ્વરૂપ જ છે, સચિત્ત જ છે - એવું નક્કી થાય છે. આ દીવા જેવી નહિ, સૂર્ય જેવી ચોક્ખી અને સ્પષ્ટ હકીકત છે. વળી, અગ્નિકાયના ગુણધર્મો વિદ્યુતપ્રકાશમાં જોવા મળે જ છે. પ્રકાશ, ગરમી, દાહકતા વગેરે અગ્નિકાયના લક્ષણો તેમાં જોવા મળે છે જ. વિડીયો શુટીંગ ચાલતું હોય ત્યારે જે લાઈટ ચાલુ ક૨વામાં આવે છે તેની બાજુમાં ઊભા રહેનારને ગરમીનો સખત અનુભવ થાય જ છે. લાંબા સમય સુધી બલ્બ ચાલુ રહે તો બલ્બ, મર્ક્યુરી લેમ્પ વગેરે તપી જાય છે. પ્રકાશમાન લેમ્પ ઉપર જો લાંબા સમય સુધી લુગડું રાખવામાં આવે તો તે પણ, બિલોરી કાચ વગેરેની સહાય વિના જ, બળી જાય છે. આ બધા લક્ષણો વીજળીના પ્રકાશને તેઉકાય સ્વરૂપે જ જણાવે છે. ૪૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ છે તેઉકાયશરીરનું ઉપાદાન અનિયત-સૂયગડાંગ સૂત્ર છે બલ્બમાં રહેલા ફિલામેન્ટમાં તેઉકાયના જીવોની ઉત્પત્તિ માનવામાં કોઈ શાસ્ત્રીય ખાધ પણ આવતો નથી. કારણ કે ત્રણ કે સ્થાવર કોઈ પણ જીવના સચિત્ત કે અચિત્ત શરીરમાં તથાવિધ કર્મવશ તેઉકાયના જીવો ઉત્પન્ન થઈ શકે છે. એવું સૂયગડાંગસૂત્રમાં જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો- “રૂાતિયા સT નાનાવિનોળિયા जाव कम्मनियाणेणं तत्थ वुक्कमा नानाविहाणं तस-थावराणं पाणाणं सरीरेसु સવિત્ત વા વિત્ત, વ HTTળવાયત્તા, વિક્રુતિ' (સૂય શ્રુતસ્કંધર(અધ્યયન ૩ સૂત્ર-૧૭) મતલબ કે પાણી વગેરે જીવો ચોક્સ પ્રકારના પુદ્ગલને જ શરીર રૂપે સ્વીકારે છે. પરંતુ તેવો નિયમ અગ્નિકાયના જીવો માટે આગમમાન્ય નથી. ગેસ, લાકડા, રૂ, કાગળ, પ્લાસ્ટીક, પેટ્રોલ, ઓઈલ, ઘી, તેલ, માટી, પત્થર, ઈંટ, કેરોસીન, કાપડ, રબર, કોલસા, ઘાસ, રસાયણો, મડદા, લોખંડ, પ્રકાશસ્વરૂપ (ઉજેણીરૂપ) ફોટોન વગેરેને પોતાના શરીરરૂપે સ્વીકારીને તેમાં તેઉકાય જીવો ઉત્પન્ન થતા દેખાય જ છે. અગ્નિકાયના જીવો ગેસ-લાકડા વગેરે વિવિધ પદાર્થોને પોતાની યોનિસ્વરૂપે બનાવીને તેમાં ઉત્પન્ન થાય છે. માટે ફિલામેન્ટ વગેરેમાં તેઉકાય જીવોની ઉત્પત્તિ માની શકાય છે. ખરેખર, સૂયગડાંગસૂત્રની ઉપરોકત વાત શ્રીમહાવીરસ્વામી ભગવાનની સર્વજ્ઞતા સિદ્ધ કરવા માટે એક મહત્ત્વનું પાસુ ગણી શકાય તેમ છે. છે તેઉકાય અને તેનો પ્રકાશ એક છે-તત્વાર્થવૃતિ છે તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યામાં શ્રીસિદ્ધસેનગણીવરશ્રી તો સ્પષ્ટપણે કહે છે કે તેન:પ્રાશયોરન્વાખ્યુમાન્ !' (૫/૨૪) અર્થાત્ તેઉકાય (=દીવાની જ્યોત વગેરે) અને તેનો પ્રકાશ (= ઉજેણી = કૃત્રિમ પ્રકાશ) બન્ને એક જ ચીજ છે- એવું શાસ્ત્રમાન્ય છે. માટે ‘બલ્બમાં ૫ o Page #67 -------------------------------------------------------------------------- ________________ તો માત્ર પ્રકાશપુંજ જ છે. બલ્બની બહાર પણ માત્ર અચિત્ત પ્રકાશપુંજ જ ફેલાય છે' એવું માની શકાતું નથી. આમ શાસ્ત્રાનુસાર, તર્કોનુસાર, અનુભવાનુસાર તથા વિજ્ઞાન મુજબ વિચારીને પરસ્પર સમન્વય કરવામાં આવે તો બલ્બમાં થતો વિદ્યુતપ્રકાશ પણ વીજળીની જેમ સચિત્ત અગ્નિકાયસ્વરૂપ જ સિદ્ધ થાય છે. * કાર્ય દ્વારા ઈલેક્ટ્રીસીટીની સવતા સિદ્ધ આચારાંગનિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ 'दहणे पयावण- पगासणे य सेए य भत्तकरणे य । વાયર તેડાણ વાળનુળા મજુસ્સાનું ।।' (ગાથા-૧૨૧) આ પ્રમાણે બાદર તેઉકાયના ઉપયોગને બતાવેલ છે. બાળવુંતપાવવું-પ્રકાશવું-પરસેવો પાડવો-રાંધવું વગેરે સ્વરૂપે મનુષ્યના વપરાશમાં જેમ બળતણનો અગ્નિ ઉપયોગી બને છે તેમ વીજળી-ઈલેક્ટ્રીસીટી પણ તેવા કામમાં વધુ સારી રીતે ઉપયોગી બને છે. આમ તેઉકાય અને કૃત્રિમ વીજળીના ગુણધર્મો, સ્વરૂપ, સ્વભાવ, કાર્ય, લક્ષણ વગેરે પરસ્પર મહદંશે સમાન હોવાથી કૃત્રિમ વીજળી = ઈલેકટ્રીસીટી ચિત્ત તેઉકાયસ્વરૂપ જ સિદ્ધ થાય છે. તથા વિદ્યુતપ્રકાશ તો (પૃષ્ઠ.૪૯માં જણાવ્યા મુજબ) લક્ષણ દ્વારા તેઉકાયસ્વરૂપ સિદ્ધ થઈ ચૂકેલ છે જ. તેઉકાયનું કારણ વાયુ છે. તેથી ઉપરોક્ત કાર્ય-કારણભાવ જ બલ્બમાં તથાવિધ વાયુની હાજરી સિદ્ધ કરવા માટે પર્યાપ્ત છે. * લક્ષણ દ્વારા પદાર્થસિદ્ધિ સામાન્યથી એક નિયમ છે કે જે વસ્તુના લક્ષણ જ્યાં દેખાય તે પદાર્થ તે વસ્તુસ્વરૂપે માન્ય કરવો પડે. જીવના લક્ષણ જ્યાં દેખાય તેનો જીવ તરીકે સ્વીકાર થાય. જડના લક્ષણ જ્યાં દેખાય તેનો જડ તરીકે સ્વીકાર થાય. બૃહત્કલ્પભાષ્યપીઠિકામાં ‘જો તુ ત્તિ ૫૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ જ ઉત્તે, વિક્તવવો ? વર-વયા' (બુક ભા.પી.ગાથા૩૦૪) આ પ્રમાણે દહન-પચન-પ્રકાશન વગેરેને તેઉકાય જીવના લક્ષણ તરીકે જણાવેલ છે. બૃહત્કલ્પભાષ્યના પ્રથમ ઉદેશામાં પણ અગ્નિના લક્ષણ બતાવતાં “ઢMાડિને વરવો જા' (ભાગ૩/ગા.૨૧૪૯) જણાવેલ છે. તેની વ્યાખ્યામાં પણ “દનાઘનેonક્ષણઃ अग्निः । दहनं भस्मीकरणं, तल्लक्षणः । आदिशब्दात् पचन-प्रकाशनलक्षणश्च' (ભાગ-૩/ગાથા-૨૧૪૯ વૃત્તિ) આવું કહેવા દ્વારા દહન, પચન, પ્રકાશન વગેરેને અગ્નિકાયના લક્ષણ તરીકે સ્પષ્ટપણે જણાવેલ છે. સૂયગડાંગવૃત્તિમાં પણ તેનઃ ૩Uરૂપ' (સૂય.૧/૧/૧૭ વૃત્તિ) આવું કહીને ઉષ્ણ સ્પર્શને તેઉકાયના લક્ષણરૂપે જણાવેલ છે. આચારાંગસૂત્રવ્યાખ્યા મુજબ જે પદાર્થ સર્વ જીવોને બાળે તથા રસોઈ વગેરે અનેક કાર્ય કરવાની શક્તિ ધરાવે તેમજ શ્રેષ્ઠ મણિની જેમ ઝળહળતો હોય તે પદાર્થને અગ્નિ કહી શકાય છે. આ રહ્યા આચારાંગવૃત્તિમાં શ્રીશશાંકાચાર્યના શબ્દો “સર્વસત્તાનાં दहनात्मकः पाकाद्यनेकशक्तिकलापोपचितः प्रवरमणिरिव जाज्वल्यमानो વ્હનવ્યવેશ:' (૧/૧/૪ સૂત્ર-૩૩ વૃત્તિ) તથા ત્યાં જ આગળ ઉપર “રજ્જૈન-પવન- પ્રશSSતાપનાઘનગુણ....' (આચારાંગ-૧/૧/૪૩૫ વૃત્તિ) આવું કહેવા દ્વારા રાંધવું, પચાવવું, પ્રકાશ, આતાપના વગેરેને અનિના ગુણ રૂપે જણાવેલ છે. પ્રસ્તુત માં વિદ્યુતપ્રકાશમાં તેઉકાયના ઉપરોક્ત લક્ષણોમાંથી પ્રકાશકત્વ, આતાપના, દાહકત્વ તો સ્પષ્ટપણે જોવા મળે છે જ. માટે તેનો તેઉકાય જીવ તરીકે જ સ્વીકાર કરવો રહ્યો. બાકી તો જડ-ચેતનની વ્યવસ્થા જ ભાંગી પડે. પ્રથમ કર્મગ્રંથ-વ્યાખ્યામાં શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજે પણ કહેલ છે કે અગ્નિકાયનું શરીર જ ઉષ્ણસ્પર્શના ઉદયથી ગરમ હોય છે. આ રહ્યા તે શબ્દો તેના શરીરમાં પૂર્વ ૩Mસ્પર્શીવચેન ડાનિ” (ગા.૪૪ વૃત્તિ) મનુષ્યક્ષેત્ર-અઢી દ્વીપની અપેક્ષાએ આ વાત સુનિશ્ચિત સમજવી. (૫૨) Page #69 -------------------------------------------------------------------------- ________________ તેથી શાસ્ત્ર મુજબ ગરમી કે પ્રકાશ વગેરે અગ્નિકાય જીવનું એકાદ લક્ષણ જ્યાં જોવા મળતું હોય છતાં જેનું (દા.ત. શરીરની ગરમી, આગિયાનો પ્રકાશ, જઠરાગ્નિ, તાવની ગરમી, સૂર્યપ્રકાશ, કળી ચૂનો, નરકનો અગ્નિ, ચંદ્રપ્રકાશ, મણિપ્રકાશ વગેરે) નામ લઈને શાસ્ત્ર તેને તેઉકાય જીવથી ભિન્નરૂપે અથવા અચિત્ત તરીકે જાહેર કરતું હોય તે પદાર્થો સચિત્ત તેઉકાયસ્વરૂપ ન હોય તે વાત બરાબર છે. પરંતુ તે સિવાયના જે જે પદાર્થોમાં ગરમી, પ્રકાશ આદિ તેઉકાય જીવના લક્ષણ જોવા મળે તેને તો સચિત્ત માનવામાં, સજીવ માનવામાં જ ડહાપણ છે. બાકી તો લક્ષણ દ્વારા લક્ષ્યભૂત પદાર્થનો પ્રામાણિક નિશ્ચય કરવાની શાસ્ત્રોક્ત વ્યવસ્થા જ ભાંગી પડે. તેથી કેવળ વિજ્ઞાનને જ આગળ કરીને ઈલેક્ટ્રીસીટી વગેરેને અચિત્તરૂપે, નિર્જીવસ્વરૂપે જાહેર કરવાનું દુઃસાહસ છદ્મસ્થ જીવે ન કરવું જોઈએ. કારણ કે વિજ્ઞાન તો જગતના તમામ પદાર્થોને ઈલેક્ટ્રૉન-પ્રોટોન-ન્યુટ્રોન સ્વરૂપે જ જુએ છે. તો પછી જૈન એવા આપણે શું પૃથ્વી કે પાણીને પણ જીવ તરીકે નહિ માનીએ ? સાયન્સના દરેક ટુડન્ટ જાણે છે કે H,D = water. વિજ્ઞાનના સિદ્ધાન્ત મુજબ તો બીજમાંથી અંકુરો ફૂટવો, વનસ્પતિનું ઉગવું વગેરે પણ એક જાતની રાસાયણિક પ્રક્યિા જ છે. અરે ! પન્નવણા વગેરે આગમોમાં તેઉકાય જીવ તરીકે દર્શાવેલી આકાશીય વીજળી પણ, મોર્ડન સાયન્સના પ્રીન્સીપલ મુજબ, એક જાતનું ઊર્જાનું સ્પંદન જ છે ને ! આ રીતે જ જો સર્વત્ર વિચાર કરવામાં આવે તો જીવનું અસ્તિત્વ આપણે ક્યાં માનશું ? વિજ્ઞાનના પદાર્થથી કે સાયન્સના વર્તમાન પ્રિન્સીપલથી તો પાણી, અગ્નિ વગેરેમાં જીવત્વની સિદ્ધિ કદાપિ શક્ય જ નથી. માટે વિજ્ઞાનના સ્નાતકની અદાથી ઈલેક્ટ્રૉન-ઊર્જા-સ્પંદન વગેરે શબ્દો વાપરવાના બદલે ત્યાં આપણી પ્રાચીન-આગમિક પરિભાષા મુજબ “અગ્નિકાય” વગેરે શબ્દનો પ્રયોગ કરવો એ જ વધુ હિતાવહ છે. (૫૩) Page #70 -------------------------------------------------------------------------- ________________ % અચિત્ત પ્રકાશ અંગે વિચારણા | અહીં બીજી એક વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે કોઈ પણ વસ્તુ પુદ્ગલથી બનેલી હોવા માત્રથી અચિત્ત છે- એવું સિદ્ધ થઈ શકતું નથી. આપણું શરીર પણ દારિક વર્ગણાના પુદ્ગલોથી બનેલું છે. તો શું તે સર્વથા અચિત્ત છે? શું એકાંતે તે નિર્જીવ છે ? કે પછી તે પુલોનો જીવયુક્ત જથ્થો છે ? તેથી વર્ણ વગેરે પુદ્ગલના લક્ષણોથી યુક્ત હોવાના લીધે વિદ્યુતપ્રકાશ પૌદ્ગલિક છે- તેવું માનવામાં આવે તો પણ તેની અચિત્તતા સિદ્ધ થતી નથી. ઊલટું તે પુદ્ગલોને બલ્બમાં કોણે ભેગા કર્યા? એ પ્રશ્ન ઉભો થાય છે. તેનો કર્તા જીવ જ હોય. એટલે ત્યાં જીવની હાજરી અવશ્ય છે જ. તે જ રીતે આગિયાનો પ્રકાશ ભલે અચિત્ત હોય પણ આગિયો પોતે તો જીવ જ છે. બાકી મરેલો આગિયો કેમ જીવતા આગિયાની જેમ ઝબૂક-ઝબૂકરૂપે ચમકતો નથી ? તથા ચંદ્રપ્રકાશ અચિત્ત હોવા છતાં તે ચંદ્રબિંબગત પૃથ્વીકાયના જીવોને આભારી છે. ઠંડી ચાંદની ચંદ્રબિંબગત પૃથ્વિકાયના જીવોના ઉદ્યોત નામ કર્મને આભારી છે. પન્નવણાસૂત્રવ્યાખ્યામાં શ્રીમલય-ગિરિસૂરિજીએ જણાવેલ છે કે “યહુદયાત્ નમ્નશરીરાશિ અનુપ્રકાશ ઉદ્યોત ફર્વત્તિ, यथा यति-देवोत्तरवैक्रिय-चन्द्र-नक्षत्र-तारक-विमान-रत्नौषधयः तद् उद्योतनाम' (પદ-૨૩/ઉદ્દેશ-ર/સૂત્ર-૫૪૦) આથી નિશ્ચિત થાય છે કે ચંદ્ર, નક્ષત્ર, તારા, રત્નો, ઔષધિ વગેરેનો પ્રકાશ પણ જીવસાપેક્ષ છે, ઉદ્યોતનામકર્મસાપેક્ષ છે. માટે સ્વયંપ્રકાશિત મણિ વગેરેનો પણ પ્રકાશ પૃથ્વીકાયના જીવને આધારે છે- એવું સિદ્ધ થાય છે. પન્નવણાસ્ત્રના પ્રથમ પદમાં “મરી મસાર જો મુયમો ફંદ્રનીને ' (૧/૧૫) આવું કહીને ઈન્દ્રનીલ વગેરે મણિઓ બાદર પૃથ્વીકાય જીવના ભેદરૂપે જણાવેલ છે. તેથી ઉદ્યોત નામકર્મના ઉદયથી રત્ન Page #71 -------------------------------------------------------------------------- ________________ વગેરેનો પ્રકાશ પ્રગટે છે. આવું નક્કી થાય છે. આમ સાક્ષાત્ કે પરંપરાએ જીવનો સહકાર માન્યા વિના તો ક્યાંય પણ પ્રકાશ આવી જ ન શકે. પ્રકાશ વગેરે શક્તિ આત્માના વિશેષ પ્રકારના પ્રયત્નથી પ્રગટે છે. એવું આચારાંગસૂત્રવૃત્તિમાં શ્રી શીલાંકાચાર્યજીએ સુનિશ્ચિત અનુમાન પ્રમાણ દ્વારા જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો પ્રવાશશિરનમીયતે નીવપ્રયો વિશેTTSSવિÍવિતા' (આ નિર્યુક્તિ. ગા.૧૧૯ વૃત્તિ). સૂર્યપ્રકાશ ૧૦૦% નિર્જીવ છે, પણ તે જેમાંથી નીકળે છે તે તો સૂર્યમંડલગત સચિત્ત પૃથ્વીકાય જ છે- આમ પ્રથમ કર્મગ્રન્થની (ગાથા-૪૪) ટીકામાં શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજે સ્પષ્ટપણે જણાવેલ છે. સૂર્યમાંથી નીકળતો ઉષ્ણપ્રકાશ તો સૂર્યમંડલગત પૃથ્વીકાયના જીવોના આતપનામકર્મના વિપાકોદયને આભારી છે. આપનામકર્મનો ઉદય સૂર્યમંડલગત પૃથ્વીકાયના જીવોમાં જ હોય છે. આ વાત પન્નવણાસૂત્રવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ સ્પષ્ટપણે જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો “તપિવિશ્વ માનુમveી તેવુ પૃથિવીયિષ્યવ’ (૨૩ ૨/૫૪૦ વૃત્તિ). જઠરાગ્નિ ભલે અચિત્ત હોય પણ માણસ તો જીવતો છે ને! મરેલા માણસમાં તો જઠરાગ્નિ નથી જ રહેતો ને ! જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી જ તે ખોરાકને પચાવી શકે છે. શરીરમાં જઠરાગ્નિની ઉષ્મા હોય કે તાવની ગરમી હોય, તે બન્ને જીવયુક્ત શરીરમાં જ હોય છે, મડદામાં નહિ. માટે તે જીવને જ આભારી છે. આ વાત આચારાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ નીચે મુજબ જ ણાવી છે “ક્વરોખા નીવારોઝ નાતિવર્તતે, નીવાષ્ટતશરીરવાનુપાત્રેવ મવતિ' (અધ્યયન-૧ નિર્યુક્તિગાથા-૧૧૯ વૃત્તિ) અર્થાત્ તાવની ગરમી જીવના પ્રયત્ન વિના થતી નથી. - જીવના પ્રયત્નની તે અપેક્ષા રાખે જ છે. કારણ કે તે જીવયુક્ત (૫૫ Page #72 -------------------------------------------------------------------------- ________________ શરીરમાં જ જોવા મળે છે. જો કેવળ પુદ્ગલને આધારે જઠરાગ્નિ વગેરે હોય તો મડદામાં પણ જઠરાગ્નિ-તાવ વગેરે જોવા મળવા જોઈએ. આચારાંગટીકામાં શ્રીશીલાંકાચાર્યજી તો સ્પષ્ટપણે જણાવે છે કે ‘સર્વોપામાત્મયોપૂર્વ યત ૩_પરિણામમાā તમાત્રાનેાન્તઃ' (પ્રથમ અધ્યયન-નિર્યુક્તિગાથા-૧૧૯ વૃત્તિ) અર્થાત્ તમામ ઉષ્ણપરિણામ જીવના પ્રયત્નને જ આભારી છે. તે પ્રયત્ન સાક્ષાત્ હોય કે પરંપરાએ હોય- તે વાત અલગ છે. “નરકમાં અગ્નિકાય નથી' - એવી તેઓશ્રીની વાત સાચી છે. પણ દ્રવ્ય લોકપ્રકાશના પાંચમા સર્ગમાં ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજે સ્પષ્ટપણે જણાવેલ છે કે “પૃથવ્યાટ્રિપુતાનાં સ્વરામ તાદ્દશઃ” (લો પ્ર.સર્ગ-૫ ગાથા.૧૮૨) અર્થાત્ નરકમાં અનુભવાતી એ ઉષ્ણતા પૃથ્વીકાય વગેરેના જીવોનો પરિણામ છે. ભગવતીસૂત્રની વ્યાખ્યામાં શ્રી અભયદેવસૂરિજી મહારાજે પણ કહેલ છે કે “દ તેનાથવ પરમધર્મનિર્મિતન્વનરશવતૂનાં स्पर्शः = तेजस्कायिकस्पर्शः... अथवा भवान्तरानुभूततेजस्कायिकपर्यायपृथिवी વિવાતિસ્પર્શાવક્ષયા વ્યાધેય' (ભ.શ.૧૩/ ઉદેશો-૪ વૃત્તિ પૃષ્ઠ-૬૦૭) મતલબ કે “પરમાધામીએ વિફર્વલી અગ્નિતુલ્ય વસ્તુનો સ્પર્શ જાણે કે અગ્નિકાયનો જ સ્પર્શ હોય તેમ નારકીને લાગે છે. અથવા કોઈ અન્ય ભવમાં અનુભવેલા અગ્નિકાયના પર્યાયવાળા પૃથ્વીકાય વગેરેના જીવોનો ઉષ્ણ સ્પર્શ નરકમાં હોય છે... ભગવતીસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજના ઉપરોક્ત શબ્દ દ્વારા ફલિત થાય છે કે નરકમાં નારકી જીવોને જે ગરમીનો અનુભવ થાય છે તેમાં પરમાધામી દેવાનો પ્રયત્ન કામ કરે છે અથવા પૃથ્વીકાયના જીવનો જ તે ઉષ્ણ સ્પર્શ છે. અહીં મહત્ત્વની નોંધપાત્ર વિગત એ છે કે ભગવતીસૂત્રની વ્યાખ્યામાં “પૃથિવીપુલ્તાવિશપક્ષય...' આમ કહેવાના બદલે થવી -- Page #73 -------------------------------------------------------------------------- ________________ વિવિસ્વર્ગાપેક્ષવા....' આમ કહેલ છે. મતલબ કે અચિત્ત પૃથ્વીના પુદ્ગલોનો ગરમ સ્પર્શ નહિ પણ સચિત્ત પૃથ્વીકાય વગેરે ખ્વોનો ઉષ્ણ સ્પર્શ નરકમાં હોય છે. આમ ‘નરકમાં અનુભવાતા ઉષ્ણ સ્પર્શનો આશ્રય જીવ જ છે અને જીવના પ્રયોગથી જ તે ઉષ્ણ સ્પર્શ ઉત્પન્ન થાય છે' -આવું સિદ્ધ થાય છે. તે ઉષ્ણ સ્પર્શનો આશ્રય જીવ હોય તો જ ‘મવાન્તરાનુભૂતતેનÓાવિપર્યાય' આવું વિશેષણ પૃથ્વીકાયને લગાડી શકાય. નરકની ગરમીનું વર્ણન કરવાના પ્રસંગે વાદીવેતાલ શાંતિસૂરિજી મહારાજે ઉત્તરાધ્યયનવૃત્તિમાં ‘અખો તેવમાયાતે' (૧૫૪૯) આવું કહેવા દ્વારા ‘નરકમાં જે ઉષ્ણસ્પર્શ અનુભવાય છે તે દેવમાયાકૃત હોય છે’- તેવું જણાવીને ત્યાં કૃત્રિમ ઉષ્ણ સ્પર્શ પરમાધામી દેવના પ્રયત્નને આભારી છે- આવું સૂચિત કરેલ છે. તથા ત્યાં જ આગળ ઉપર તેઓશ્રીએ ‘તત્રોળઃ પૃથિવ્યનુમાવ' (૧૯/૫૦) આવું કહીને નરકમાં જે સ્વાભાવિક ગરમી હોય છે તે પૃથ્વીકાય જીવોનો ઉષ્ણસ્પર્શ છેએવું જણાવેલ છે. પન્નવણાસૂત્રની વ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજી મહારાજે પણ ‘નરાવાસપુ સ્પર્શમિનિપપાનક્ષેત્રપ્ન' (૫૬-૯ સૂ.૧૫૦પૃષ્ઠ.૨૨૫) આવું કહેવા દ્વારા ‘નરકની ગરમી ત્યાંના ક્ષેત્રનો પરિણામ છે’- આમ જણાવેલ છે. તેનાથી સિદ્ધ થાય છે કે નરકની તે સ્વાભાવિક ગરમી પૃથ્વીકાયના જીવોનો ગુણધર્મ છે. ભગવતીસૂત્રના ૧૦મા શતકના બીજા ઉદ્દેશાની ટીકામાં પણ શ્રીઅભયદેવસૂરિજી મહારાજે કહેલ છે કે ‘નારાળાં થવુપપાતક્ષેત્ર તનુસ્પર્શરિતમ્' (પૃષ્ઠ ૪૯૬) અર્થાત્ નરકમાં ઉપપાતક્ષેત્રની ઉષ્ણતા હોય છે. આ રીતે પૃથ્વીકાયના જીવનો જ તે ઉષ્ણ પરિણામ સાબિત થાય છે. પણ જીવના સહયોગ વિના તો ત્યાં ઉષ્ણ સ્પર્શ-દાહ વગેરે થઈ ન જ શકે. આટલું તો નિશ્ચિત જ છે. ૫૭ Page #74 -------------------------------------------------------------------------- ________________ અહીં બીજી એક વાત કરી લેવી આવશ્યક છે કે ભગવતીસૂત્રમાં 'कयरे णं भंते ! अचित्ता वि पोग्गला ओभासंति उज्जोवेंति तवेंति पभासेंति? कालोदाई ! कुद्धस्स अनगारस्स तेयलेस्सा निसट्टा समाणी दूरं गंता दूरं निपतइ देसं गंता देसं निपतइ जहिं जहिं च णं सा निपतइ तहिं तहिं च જે તે વિસ્તાદ્રિ પોતા માતિ નાવ પતિ' (ભગવતી.૧/૧૦/૩૮૦) આવું કહેવા દ્વારા જે સ્વયં પ્રકાશે, બીજાને પણ પ્રકાશિત કરે, બીજાને તપાવે તથા પોતાના ઉત્પત્તિસ્થાનથી દૂર જઈને પડે અને બીજાને બાળે તેમ છતાં સ્વયં નિર્જીવ હોય તેવા પદાર્થ તરીકે તેજોવેશ્યાનો ઉલ્લેખ કરેલો છે. પણ વીજળી વગેરે અન્ય કોઈ પણ પદાર્થનો ઉલ્લેખ કરેલો નથી. જો વિજળી વગેરે પદાર્થો કયારેક અચિત્ત હોવાની સંભાવના હોય તો ભગવતીસૂત્રમાં સર્વજ્ઞ ભગવંત તેનો તે રીતે નિર્દેશ અવશ્ય કર્યો હોત. પરંતુ તેવા અચિત્ત પુદ્ગલરૂપે વિજળી વગેરેનો ઉલ્લેખ નથી કર્યો. આ ખાસ નોંધપાત્ર બાબત છે. વળી, તેજોલેશ્યા અચિત્ત હોવા છતાં પણ તેજોલેશ્યાના પુદ્ગલોને ભેગા કરીને છોડે છે તો જીવ જ ને ! પરંતુ બલ્બમાં નથી તો તેજોવેશ્યા કે નથી તેજલેશ્યાવાળા જીવો, કે જેના પ્રતાપે ત્યાં અચિત્ત પ્રકાશ-ગરમી વગેરે ઉત્પન્ન થઈ શકે. પ્રસ્તુતમાં જીવના સહકાર વિના તો બલ્બમાં પ્રકાશ કે ગરમી વગેરે કેવી રીતે પેદા થઈ શકે ? કારણ કે તમામ ઉષ્ણ પરિણામ જીવના પ્રયત્નથી જ ઉત્પન્ન થાય છે આવું હમણાં જ (પૃષ્ઠ-૫૭) આચારાંગ વ્યાખ્યા અનુસાર આપણે જાણેલ છે. બલ્બમાં તો આગિયા વગેરેની જેમ અથવા નરકમાં પૃથ્વીકાય વગેરેની જેમ અન્ય કોઈ જીવનો સહયોગ મળવાની સંભાવના નથી જ ને ! સૂર્યના વિમાનમાં રહેલ પૃથ્વીકાયના જીવની જેમ આતપ-નામ કર્મનો ઉદય કે રત્ન, મણિ, ચંદ્રના વિમાન અને આગિયા વગેરેની જેમ ઉદ્યોત-નામ કર્મનો ઉદય કાંઈ બલ્બમાં હોતો - - ૫૮ - - ૫૮ Page #75 -------------------------------------------------------------------------- ________________ નથી. તેથી સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, આગિયાનો પ્રકાશ વગેરેની જેમ બલ્બના પ્રકાશને અચિત્ત માની ન શકાય. આતપનામ કર્મ, ઉદ્યોતનામ કર્મ, તેજલેશ્યા કે ઉષ્ણસ્પર્શનામ કર્મના ઉદય વિના અન્ય કોઈ પ્રકારે તો ગરમી-પ્રકાશ વગેરેની ઉત્પત્તિ શકય જ નથી. બલ્બમાં કાંઈ ફક્ત વિસસાપરિણામજન્ય ગરમીપ્રકાશ વગેરે તો માની ન જ શકાય. બાકી તો તે માણસના પ્રયત્ન વિના પરમાણુગતિની જેમ ગમે ત્યારે અથવા વાદળની જેમ ચોક્સ સમયે બલ્બમાં આપમેળે તે ઉત્પન્ન થાય અને રવાના થાય તેવું માનવું પડે. પરંતુ હકીકત તેવી નથી. માટે પારિશેષન્યાયથી ઉષ્ણસ્પર્શનામ કર્મના ઉદયવાળા બાદર અગ્નિકાયના જીવોનું જ ત્યાં અસ્તિત્વ માનવું રહ્યું. કારણ કે “૩uTuíદ્રિનામા દ્વીધ્યતે' આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યવૃત્તિ (ભાગ-૩/ગા.૨૧૪૬ વૃત્તિ) ના વચન મુજબ ઉષ્ણસ્પર્શાદિ નામ કર્મના ઉદયથી અગ્નિ પ્રકાશે છે- આ વાત શાસ્ત્રસિદ્ધ છે. ૐ મહાપ્રજ્ઞ છળકપટથી ન છેતરાય છે બીજી એક મહત્ત્વની વાત અહીં કરી લેવી આવશ્યક છે. કોઈ માણસ ભીંડા, દૂધી, ટીંડોળા, ગલકા વગેરે શાકને પ્રત્યેક વનસ્પતિકાય સિદ્ધ કરવા માટે જીવાભિગમ આગમનો પાઠ આપે. સફરજન, કેરી, ચીકુ, મોસંબી વગેરે ફળોને પ્રત્યેક વનસ્પતિકાય સિદ્ધ કરવા માટે પન્નવણા સૂત્રની સાક્ષી દર્શાવે. કોથમીર, મેથી, ૧. પ્રસ્તુતમાં આગમવિદ્ પ્રાજ્ઞ પુરુષોએ ખાસ એક વાતની નોંધ લેવા જેવી છે કે આકાશમાં થતી વીજળી પણ માત્ર વિસસાપરિણામજન્ય નથી. કારણ કે તે પન્નવણા, ભગવતીસૂત્ર વગેરે મૂળ આગમ મુજબ તેઉકાય જીવસ્વરૂપ હોવાથી વીજળીની ઉત્પત્તિમાં જીવનો પ્રયત્ન પણ ભળેલો છે જ. ભગવતીસૂત્ર આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં મિશ્રપરિણામયુક્ત (વૈઋસિક + પ્રાયોગિક) જે દ્રવ્ય બતાવેલ છે તેમાં જ આકાશીય વીજળી વગેરેનો સમાવેશ કરવો વ્યાજબી જણાય છે. (૫૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ તાંદલીયા વગેરેની ભાજીને પ્રત્યેક વનસ્પતિકાય રૂપે સાબિત કરવા માટે ભગવતીસૂત્રનો પાઠ આપે. આટલું કર્યા બાદ અનંતકાય એવા બટેટા વગેરેને પ્રત્યેક વનસ્પતિકાય તરીકે સિદ્ધ કરવા માટે જાહેર કરે કે “શાસ્ત્રાધાર મુજબ આ બધી વનસ્પતિઓ જેમ પ્રત્યેકકાય છે તેમ બટેટા, ડુંગળી, ગાજર વગેરે પણ પ્રત્યેક વનસ્પતિકાય છે - તેવું સિદ્ધ થાય છે. તો આ વાત અજ્ઞાની બાળ જીવોની આંખમાં ધૂળ નાખી શકે. પરંતુ જે મહાપ્રજ્ઞ છે, જે વિચક્ષણ છે તે તો તરત જ પ્રશ્ન કરશે કે “ભીંડા, સફરજન, કોથમીર, ચણા વગેરેને પ્રત્યેક વનસ્પતિકાય સિદ્ધ કરવા માટે જેમ અલગ અલગ શાસ્ત્રપાઠો આપ્યા તેમ બટેટા, ડુંગળી વગેરેને પ્રત્યેક વનસ્પતિકાય સિદ્ધ કરવાની વાત કયા શાસ્ત્રમાં કરી છે ? જરા તેનો શાસ્ત્રપાઠ બતાવશો ?' આ પ્રશ્ન સાંભળીને પેલા પોથી પંડિતે ચૂપ રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો જ નથી. તેવી જ રીત તેરાપંથી આચાર્યશ્રી નથમલજીએ ઈલેકટ્રીસીટીને નિર્જીવ સિદ્ધ કરવા માટે વાપરેલી હોય તેવું મધ્યસ્થ ભાવથી વિચારતાં જણાય છે. “સૂર્યના કિરણો ગરમ હોવા છતાં તે અગ્નિ નથી. આગિયો ચમકે છે છતાં તે અગ્નિકાય જીવ નથી. આપણા શરીરમાં ગરમી છે, જઠરાગ્નિ છે. પણ તે તેઉકાય જીવ નથી.' ઈત્યાદિ બાબતને આગળ ધરીને બલ્બ, મર્ક્યુરીલેમ્પ વગેરેમાં ગરમીપ્રકાશ જણાવા છતાં ત્યાં તેઉકાય જીવ નથી – આવું જાહેર કરી દીધું. પણ ઈલેકટ્રીસીટીમાં જીવ નથી' – એવું સિદ્ધ કરતો કોઈ શાસ્ત્રપાઠ તો જણાવ્યો જ નહિ. તે લેખમાં તેઓ લખે છે કે આગમોના આધારે વીજળી અચિત્ત છે- એવો નિર્ણય કર્યો. છતાં તે લેખમાં ઈલેક્ટ્રીસીટીને, વીજળીને, વિદ્યુતપ્રકાશને સ્પષ્ટપણે અચિત્ત તરીકે જણાવતો હોય તેવો કોઈ આગમપાઠ તો તેઓશ્રીએ જણાવ્યો Page #77 -------------------------------------------------------------------------- ________________ જ નહિ. તે લેખમાં તેવો વજનદાર મહત્ત્વનો આગમપાઠ મૂકવાનો તેઓશ્રીના ખ્યાલ બહાર રહી ગયો હોય તેમ લાગે છે. પરંતુ જે બાબતમાં વિવાદ ન હોય તે બાબતના આગમપાઠ આપ્યા પછી જે બાબત અંગે વિવાદ હોય તે માટે શાસ્ત્રપાઠ આપ્યા વિના જ તે બાબત શાસ્ત્રસિદ્ધ છે - એવું કહી દેવામાં પ્રામાણિકતા કેટલી કહેવાય ? તેમના જેવી આગમવિશારદ તરીકે પ્રસિદ્ધ વ્યક્તિએ આવું કેમ કર્યું હશે ? તે સમજી શકાતું નથી. # નિશ્ચયથી સચિત્ત બાદર અગ્નિકાયની ઓળખાણ છે જો કે ઘનિર્યુક્તિ વગેરેમાં અચિત્ત તેઉકાયના નામો મળે છે. પરંતુ તે અચિત્ત તેઉકાયના નામોમાં કયાંય પણ વીજળીનું નામ તો જોવા જ નથી મળતું. ઊલટું, વીજળીનો નિશ્ચયથી સચિત્ત તરીકે ઉલ્લેખ ઓઘનિર્યુક્તિમાં “વિષ્ણુયી નિછો ” (ગાથા-૩૫૯) આવા શબ્દો દ્વારા તથા પિંડનિર્યુક્તિમાં “વિષ્ણુયાડ઼ નિજીયો' (ગાથા-૩૬) આવા શબ્દો દ્વારા મળે છે. ઘનિર્યુક્તિવ્યાખ્યામાં બહુશ્રુતસભા શૃંગાર દ્રોણાચાર્યજી લખે છે કે “વિશુદ્ધિો નૈષ્ઠિો મતિ' (ગા.૩૫૯ વૃત્તિ) તથા પિંડનિર્યુક્તિવ્યાખ્યામાં સમર્થટીકાકારશ્રી મલયગિરિસૂરિજી મહારાજે પણ અત્યંત સ્પષ્ટ શબ્દોમાં લખેલ છે કે “વિધુદુત્વ-પ્રમુવ: તનાવી નિરવત: સવિત્ત:' (ગા.૪૨ વૃત્તિ). હજુ વધુ મહત્ત્વની એક વાત એ છે કે અત્યંત લાલચોળ તપેલા મહાકાય લોખંડના ગોળાની એકદમ અંદરના ભાગમાં શુદ્ધ અગ્નિકાયના જીવો તથા ઈંટના નિભાડાના નીચલા મધ્ય ભાગમાં નિશ્ચયથી બાદર તેઉકાયના જીવો હોય છે. તેવી વાત આગમજ્ઞો માટે પ્રસિદ્ધ છે. શ્રી જ્ઞાતાધર્મકથાવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે ‘શુદ્ધાન: સuિveત્તતા ના' (૧/૧૬/૧૬૩) આવું જણાવેલ છે. તથા જીવાભિગમસૂત્રવ્યાખ્યામાં અને પન્નવણાવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજી મહારાજે જણાવેલ છે કે “શુદ્ધાન: લય:પિટ્ટા' ( ૪૧ ) Page #78 -------------------------------------------------------------------------- ________________ (જીવા.૧/૩૩ + પન્ન. પદ-૧/૩૧ વૃત્તિ) અર્થાત્ “લાલચોળ તપેલા લોખંડના ગોળા વગેરેમાં શુદ્ધ અગ્નિકાય જીવો હોય છે. માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે જીવસમાસવ્યાખ્યામાં “અસ્પિugધનુવિદ્દો વાતાદ્રિરહિતઃ નિઃ' (ગાથા-૩૨) આવું કહેવા દ્વારા તપેલા લોખંડના ગોળામાં અગ્નિકાય જીવ હોવાનો મત જણાવેલ છે. દશવૈકાલિકવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે “નં ય વિજ્ઞાનતમ્' (દ.વૈ.૮ ૧૮ વૃત્તિ) આવું કહેવા દ્વારા અત્યંત તપીને લાલચોળ બનેલા લોખંડના ગોળામાં બાદર અગ્નિકાયના જીવો હોય છે- આમ સૂચવેલ છે. માટે જ ત્યાં તેવા તપેલા લોખંડના ગોળાનો સંઘટ્ટો વગેરે ન થઈ જાય તે માટે કાળજી રાખવાની સૂચના સાધુ ભગવંતને અપાયેલ છે. પિંડનિર્યુક્તિમાં અત્યંત સ્પષ્ટપણે શ્રીભદ્રબાહુસ્વામીજીએ કહેલ છે કે “ટાપા II વૈદુમત્તે, વિનુમાડુ નિચ્છથયો” (ગા.૩૧) અર્થાત્ ઈંટના નિભાડા વગેરેના મધ્ય ભાગમાં નિશ્ચયથી સચિત્ત બાદર તેઉકાય હોય છે. ઓઘનિર્યુક્તિમાં પણ શ્રીભદ્રબાહુસ્વામીજીએ “ટ્ટાપITvi વઘુમક્કે, વિષ્ણુયાડુ નિચ્છો ” (ગા.૩૫૯)- આવું જણાવેલ છે. તદનુસાર ગચ્છાચારપયન્નાવ્યાખ્યામાં શ્રીવાર્ષિગણોએ પણ રૂટછા વાઢિમધ્ય વિદ્યુતાદ્રિવ તૈય:' (ગાથા-૭૫) આવું કહેવા દ્વારા ઈંટના નિભાડા વગેરેના મધ્યભાગમાં રહેલો અગ્નિ તથા વીજળી વગેરે નૈશ્ચયિક સચિત્ત અગ્નિકાય જીવ છે. આવું સ્પષ્ટપણે જણાવેલ છે. 'जत्थ इंगाला कज्जति सा इंगालकारी, तत्थ य वाऊक्कातो' (૧૭/૧/૯૬૨) આ પ્રમાણે ભગવતીચૂર્ણિના વચન મુજબ “જ્યાં અંગારા કરવામાં આવે ત્યાં વાઉકાય હોય” આ પ્રકારના સિદ્ધાન્ત અનુસાર તથા ભગવતીસૂત્રમાં ન વિણા વાયુવા મIિC ઉમ્બેલડું (શતક-૧૩/ઉદેશો-૧/સૂત્ર-૯૯૨) આ પ્રમાણે જણાવ્યા મુજબ “વાયુ ૬૨) Page #79 -------------------------------------------------------------------------- ________________ વિના અગ્નિ સળગી ન શકે” આ નિયમ અનુસાર લાલચોળ તપેલા લોખંડના મહાકાય ગોળાના મધ્ય ભાગમાં, ઈટના નિભાડાના અંદરના મધ્યભાગમાં, કુંભારના નિભાડાના મધ્ય ભાગમાં અમુક પ્રકારના બાદર વાયુકાયનું અસ્તિત્વ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ પણ માન્ય કરવું પડશે જ. ત્યાં વાયુકાય કેવી રીતે પહોંચે ? આપણા અનુભવમાં આવતા વાયુઓનો તો દીવાલ વગેરે દ્વારા પ્રતિઘાત/પ્રતિબંધ/અવરોધ થાય છે. તેથી અતિતપ્ત નક્કર લોખંડના મોટા ગોળાના મધ્યભાગમાં તથાવિધ અપ્રતિઘાતી (લોખંડ વગેરે નક્કર ધાતુઓ પણ જેને આવવા-જવામાં અટકાયત-અવરોધ ન કરી શકે તેવા) વાયુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. સાત લાખ યોનિવાળા વિવિધ વાયુઓના સાપેક્ષભાવે પ્રતિઘાતી-અપ્રતિઘાતી વગેરે પ્રકાર માનવામાં કોઈ આગમવિરોધ આવતો નથી. લાલચોળ તપેલા મોટા લોખંડના નક્કર ગોળામાં કોઈ પણ રીતે લોખંડ દ્વારા જેનો પ્રતિઘાત/અવરોધ ન થઈ શકે તેવા વાયુનો પ્રવેશ થાય તો પોલા બલ્બમાં તથાવિધ અપ્રતિઘાતી વાયુનો પ્રવેશ કેમ ન થાય ? જેમ લાલચોળ તપેલા લોખંડના મોટા ગોળાના મધ્ય ભાગમાં, મહાકાય નિભાડાના ઊંડાણવાળા મધ્ય ભાગમાં બાદર વાયુકાયનો પ્રવેશ થઈ શકે છે તેમ પ્રકાશમાન બલ્બના મધ્ય ભાગ સુધી બાદર વાયુકાયનો પ્રવેશ પણ સિદ્ધ થઈ જ શકે છે. જેવા પ્રકારનો વાયુ અત્યંત તપેલા મહાકાય લોખંડના ગોળાના મધ્ય ભાગમાં, નિભાડાના અંદરના ભાગમાં હોય તેવા પ્રકારનો કોઈક વાયુ બલ્બમાં માની શકાય છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી રહેતું. gઢવી | મન મા વિઝવ સત્તનો વિશ્વાવો” (ગા. ૯૬૮) આવું કહેવા દ્વારા પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં મહનીય શ્રીનેમિચંદ્રા ઉ3) Page #80 -------------------------------------------------------------------------- ________________ ચાર્યજીએ અગ્નિકાયની જેમ વાયુકાયની પણ સાત લાખ યોનિ બતાવેલ છે. તેથી વિવિધ પ્રકારના વાયુમાંથી અમુક ચોક્સ પ્રકારના વાયુનું અસ્તિત્વ અને પ્રવેશ તો લાલચોળ તપેલો લોખંડનો ગોળો, નિભાડાની અંદરનો મધ્યભાગ, બલ્બ વગેરેમાં આગમાનુસારે પણ માન્યા સિવાય છૂટકો જ નથી. જો કે ભગવતીસૂત્રમાં તો સ્પષ્ટપણે વાયુકાયને અગ્નિકાય કરતાં અલ્પ અવગાહનાવાળા બતાવેલ છે તથા વાયુકાય કરતાં અગ્નિકાય તો સ્થૂલ જ છે. આ રહ્યા ભગવતીસૂત્રના શબ્દો “ખતે ! तेउक्काइयस्स वाउक्काइयस्स कयरे काए सव्ववायरे कयरे काए सव्ववायरતરાઈ ? જોય ! તેડવા સંબૅવવરે તેડવા સબ્ધવાવતરાઈ' (ભગ. ૧૯૩૭૬૩). આમ તપેલા લોખંડના ગોળા વગેરેમાં સ્કૂલ અગ્નિકાયનો અને વાયુનો પ્રવેશ શાસ્ત્રસિદ્ધ હોવાથી પ્રકાશમાન બલ્બમાં આવશ્યક વાયુનો પ્રવેશ થવામાં કોઈ શાસ્ત્રવિરોધ જણાતો નથી. કે ઈંધણરહિત અગ્નિને ઓળખો- શ્રીજિનદાસગણીમહાર રે કદાચ કોઈને શંકા થઈ શકે છે કે “ચૂલો, દીવો, ફાનસ, ગેસ વગેરેમાં જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે ઈંધણના આધારે ઉત્પન્ન થાય છે તેમ જ ઈંધણની વધ-ઘટ મુજબ તેની વધ-ઘટ થાય છે. માટે તેને સજીવ માની શકાય. પણ ઈલેક્ટ્રીસીટીને તો કોઈ ઈંધણની જરૂર રહેતી નથી. તો પછી તેને સજીવ કઈ રીતે માની શકાય ? ઈંધણ (ખોરાક) વિના તો જીવની ઉત્પત્તિ-સ્થિતિ-વૃદ્ધિ કઈ રીતે શક્ય બને ? પરંતુ આ શંકા વ્યાજબી નથી. કારણ કે તમામ પ્રકારના અગ્નિને ઈંધણ (વ્યક્ત ખોરાક)ની આવશ્યકતા હોય તેવો કોઈ નિયમ નથી. ચૂલા વગેરેમાં ઉત્પન્ન થતા અગ્નિને ઇંધણની આવશ્યક્તા (૬૪) Page #81 -------------------------------------------------------------------------- ________________ છે. પરંતુ આકાશીય વીજળી, ઈલેક્ટ્રીસીટી, બધ્ધપ્રકાશ વગે૨ે સ્વરૂપ તેઉકાયના જીવો માટે ઈંધણની આવશ્યકતા પ્રતીત થતી નથી. કેમ કે તે શુદ્ધ અગ્નિ છે. શ્રીદશવૈકાલિકચૂર્ણિમાં શ્રીજિનદાસગણીમહત્તરે ‘રંધર્વાદો સુબ્રાન્તિ' (૪/૧૨) આવું કહીને ઈંધણરહિત અગ્નિને શુદ્ધ અગ્નિ તરીકે જણાવેલ છે. શ્રીદશવૈકાલિકસૂત્રવ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે પણ ‘િિરન્ધનઃ = શુદ્ધઃ નિઃ' (અધ્યયન ૪/૧૨ વૃત્તિ) આવું કહેવા દ્વારા ઈંધણ વિનાના અગ્નિને શુદ્ધ અગ્નિકાય જીવ તરીકે ઓળખાવેલ છે. શ્વેતાંબરમાન્ય વસમાસ ગ્રંથમાં તથા દિગંબરમાન્ય મુલાચાર ગ્રંથમાં ‘ફંગાત-નાત-ગળી મુક્ષુ-મુદ્ધાાળી ય સાળી ય' (જી.સ.૩૨ + મૂલા.ગા.૨૨૧) ઈત્યાદિરૂપે જે અગ્નિકાય જીવના પ્રકાર બતાવેલ છે તેમાં આકાશીય વીજળીને શુદ્ધ અગ્નિ તરીકે ઓળખાવેલ છે. મલધારી શ્રીહેમચંદ્રસૂરિજી મહારાજે વસમાસવ્યાખ્યામાં ‘શુદ્ધગ્નિઃ = વિદ્યુમ્નઃ' (ગા.૩૨) આ પ્રમાણે વીજળી સ્વરૂપ અગ્નિને શુદ્ધ અગ્નિસ્વરૂપે જ સ્પષ્ટપણે જણાવેલ છે. તેથી અવકાશીય વિદ્યુત, ઈલેક્ટ્રીસીટી, બલ્બના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતો પ્રકાશ, બલ્બપ્રકાશની જ્યોતિ (=ઉજેહી), દૂર સુધી ફેલાતી દીવાની ઉજેહી વગેરે ઈંધણશૂન્ય હોવાના કારણે શુદ્ધ અગ્નિરૂપે નક્કી થાય છે. આમ ઈંધણ વિના જ તેની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ દેખાતી હોવાથી આગમ મુજબ તે શુદ્ધ અગ્નિકાય વસ્વરૂપે સિદ્ધ થાય છે. ત્રિ પ્રકાશ-પ્રકાશમાં પણ ફરકતુ બીજી મહત્ત્વની વાત એ છે કે જીવસૃષ્ટિની ઉત્પત્તિ અને સ્થિતિ પણ વિવિધ પ્રકારે જોવા મળે છે. તથા હવા, પાણી અને ખોરાકની આવશ્યકતા પણ અનેક પ્રકારે દેખાય છે. દા.ત. માણસ, ૬૫ Page #82 -------------------------------------------------------------------------- ________________ માછલી અને મગર વગેરે પ્રાણીઓ ઑક્સિજનથી જીવે છે. પરંતુ તેમાં પણ ફરક છે. (૧) માણસ હવામાંથી ઑક્સિજન લે છે. (૨) જ્યારે માછલી પાણીમાંથી ઑક્સિજન લઈને જીવે છે. પાણીની બહાર હવા - ઑક્સિજન પૂરતા પ્રમાણમાં હોવા છતાં પણ માછલીને પાણીની બહાર લાવવામાં આવે તો તે મરી જાય છે. પાણીમાં ઓક્સિજન હોવા છતાં પાણીમાં સામાન્ય માણસને ડૂબાડવામાં આવે તો તે માછલીની જેમ જીવવાના બદલે મરી જાય છે. (૩) જ્યારે દેડકો વગેરે ઉભયચર પ્રાણીઓ તો સાગર અને જમીન બન્ને સ્થળે પાણીમાં અને ખુલ્લી હવામાં ઑક્સિજન લઈને જીવે છે. તે જ રીતે અગ્નિકાયની બાબતમાં પણ સમજી શકાય છે. પન્નવણાસૂત્રમાં અગ્નિકાયની સાત લાખ યોનિ બતાવવામાં આવેલ છે. સાત લાખ યોનિવાળા તેઉકાયના જીવોમાંથી (૧) મીણબત્તી, અગરબત્તી, દીપક, ગેસ, લાકડા વગેરેનો અગ્નિ તો ખુલ્લા વાતાવરણમાંથી જ ડાયરેકટ મળી શકે તેવી હવાના આધારે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. માટે પ્રસ્તુતમાં “સળગતી મીણબત્તી, અગરબત્તી વગેરે ઉપર કાચનો ગ્લાસ ઊંધો વાળવામાં આવે તો થોડા સમયમાં તે કેમ ઓલવાઈ જાય છે ? જો તારના માધ્યમથી બલ્બમાં વાયુ પહોંચી શકતો હોય તો ગ્લાસ અને જમીન વચ્ચેથી અંદર જઈ શકે તેવા વાયુથી મીણબત્તી કેમ સળગતી રહી ન શકે ?” - આવા પ્રશ્નને કોઈ જ અવકાશ રહેતો નથી. કારણ કે તમામ પ્રકારની પદ્ધતિથી મળતા સઘળા બાદર વાયુકાય અગ્નિઉત્પાદક હોય જ - તેવું આગમમાન્યરૂપે જણાતું નથી. બાકી તો ખુલ્લી હવામાં રહેલા ઑક્સિજનના આધારે પાણીની બહાર માછલી લાંબો સમય કેમ જીવી ન શકે ? તથા પાણીમાં રહેલા ઑક્સિજનના આધારે દરીયામાં ડૂબેલો સામાન્ય માણસ લાંબો સમય કેમ જીવી ન શકે ?” –આવી સમસ્યા મોં ફાડીને ઊભી રહે તેવી છે. -૧૬) Page #83 -------------------------------------------------------------------------- ________________ સમસ્યાનું સમાધાન તો ઉભયપક્ષે સમાન જ આપી શકાય ને ! તથાવિધ શારીરિક રચના/ઝાલરયુક્ત ફેફસાતંત્રની વિશિષ્ટ ગોઠવણ મુજબ માછલી જીવવા માટે પાણીમાંથી ઑક્સિજનને છૂટો પાડીને ગ્રહણ કરે છે. જ્યારે માણસ ખુલ્લી હવામાંથી જ નાઈટ્રોજનમિશ્રિત ઑક્સિજન લઈને જીવે છે. તે જ પ્રમાણે મીણબત્તી વગેરે ખુલ્લા વાતાવરણમાંથી ઑક્સિજનના માધ્યમથી સળગતી રહે છે. જ્યારે બલ્બના ફિલામેંટમાં ઉત્પન્ન થતા પ્રકાશ (-બાદર તેઉકાય) માટે એમ કહી શકાય છે કે (૨) બલ્બ-મર્ક્યુરીલેમ્પ વગેરેના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતા અગ્નિકાયના જીવો ખુલ્લી હવાના બદલે ઈલેકટ્રીસીટી જે વાયરમાંથી પસાર થાય છે તે વાયરના માધ્યમથી કે અન્ય કોઈ રીતે ત્યાં આવેલ વાયુ દ્વારા અથવા બલ્બમાં રહેલા વાયુ દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. પોતાની સચિત્તતા ટકાવી રાખવા, જીવનનિર્વાહ કરવા માટે બલ્બપ્રકાશ પોતાને પ્રાયોગ્ય વાયુને વિલક્ષણ પદ્ધતિએ મેળવી જ લે છે- આટલું તો સુનિશ્ચિત જ છે. અત્યંત તપેલા લોખંડના નક્કર-નિચ્છિદ્ર ગોળામાં રહેલો અગ્નિ પોતાને યોગ્ય વાયુને કોઈ પણ રીતે મેળવે જ છે ને ! (૩) તેમજ હીટરનો અગ્નિ, ઈલેક્ટ્રીક સગડીનો અગ્નિ વગેરે ખુલ્લા વાતાવરણ અને સ્થૂલ વેક્યુમ- બન્નેમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. આમ અગ્નિકાયના પણ સ્થૂલદૃષ્ટિએ આવા ત્રણ ભેદ તો સમજી શકાય તેમ છે જ. માટે બલ્બ તૂટી જતાં ફિલામેન્ટ બળી જવાના કારણે, ખુલ્લી હવામાં ઉત્પન્ન ન થઈ શકતા બલ્ગપ્રકાશને નિર્જીવ કહી ન શકાય. અમુક લોકોની માન્યતા એવી છે કે ‘અગ્નિને સળગવા માટે ક્સિજન વાયુ જરૂરી છે. માટે જ સળગતી મીણબત્તી વગેરે ૬ ૭ Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉપર ગ્લાસ ઊંધો વાળવામાં આવે તો તે બૂઝાઈ જાય છે. જો કે પૂર્વે (પૃષ્ઠ.૩૦) આપણે ઑક્સિજન વિના પણ આગ લાગી શકે છે તેના અનેક ઉદાહરણો વિચારી ગયા જ છીએ. છતાં પણ ઑક્સિજન વિના આગ ન લાગે” આ વાતને આપણે એક વાર સત્ય માની લઈએ તો પ્રસ્તુતમાં એમ કહી શકાય છે કે મીણબત્તી, અગરબત્તી, તેલનો દીવો, કોલસો વગેરેમાં જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે ઈંધણવાળો છે. તે ઑક્સિજન નામના વાયુ દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. માટે તેના ઉપર ગ્લાસ, તપેલી વગેરે ઢાંકવામાં આવે તો તે નવો ઑક્સિજન ન મળતાં બૂઝાઈ જાય છે . પરંતુ આકાશીય વીજળી, ઈલેક્ટ્રીસીટી, વિદ્યુતપ્રકાશ વગેરે તો પૂર્વે (પૃષ્ઠ. ઉ૫) જણાવ્યા મુજબ ઈંધણરહિત – નિરિધન અગ્નિકાય છે. નિરિંધન અગ્નિકાયને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઑક્સિજન જ જરૂરી છે તેવું માનવાની આવશ્યકતા નથી. ઓક્સિજન સિવાયના ઉપયોગી એવા અન્ય વાયુથી પણ તે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. તેવું માની શકાય છે. શાસ્ત્રમાં તો “જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય' આટલું જણાવેલ છે. “જ્યાં અગ્નિકાય હોય ત્યાં ઑક્સિજન નામનો વાયુ હોય' - આવું જણાવેલ નથી. માટે “ઑક્સિજન ન હોવાથી બલ્બમાં અગ્નિકાય જીવ ઉત્પન્ન થઈ ન શકે' - આવું કહી ન શકાય. અન્ય એક મહત્ત્વની વાત એ છે કે નાઈટ્રોજન, આર્ગન વગેરે ઉમદા વાયુમાં ઑક્સિજન વાયુનું થોડું પ્રમાણ હોય જ છે. આ વાત વિજ્ઞાનકોશ-રસાયણવિજ્ઞાન' નામના પુસ્તકમાં ડૉ. સી.બી. શાહ (M.Sc. P.H.D.) દ્વારા જણાવવામાં આવેલ છે. તે ઓક્સિજનને શોષી શકાય છે. એ વાત અલગ છે. નાઈટ્રોજન વગેરે વાયુ ઉમદા-નિષ્ક્રિય હોવાથી ગમે તેવા ઊંચા ૧. વિજ્ઞાનકોશ-રસાયણવિજ્ઞાન-ભાગ-૫, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. -- ૬૮), Page #85 -------------------------------------------------------------------------- ________________ તાપમાને પણ પોતાના ઈલેક્ટ્રૉન ગુમાવીને લાકડા વગેરેની જેમ નાશ પામી જતા નથી, વપરાઈ જતા નથી. માટે જ તે લાંબા સમય સુધી બલ્બમાં પ્રકાશ-ગરમી વગેરેને ઉત્પન્ન કરવામાં ઉપયોગી બની શકે છે. આ વાત વિજ્ઞાનકોશ (ભાગ-૫/પૃષ્ઠ.૪૧૨) પુસ્તકમાં ડૉ. (શ્રીમતી) એમ. એસ. દેસાઈએ સ્પષ્ટપણે જણાવેલ છે. તેથી પૂર્વે (પૃષ્ઠ.૨૩) જણાવી ગયા તે મુજબ ફિલામેન્ટ સળગી ન જાય, બળી ન જાય તે માટે બલ્બમાં નાઈટ્રોજન વગેરે ઉમદા વાયુનું અસ્તિત્વ તો વિજ્ઞાનના સિદ્ધાન્ત મુજબ પણ સિદ્ધ થાય જ છે. આ રીતે વિચાર કરવામાં આવે તો નાઈટ્રોજન અને આર્ગન નામનો વાયુ બલ્બમાં અગ્નિકાયને પ્રગટવામાં ઉત્પન્ન થવામાં સહાય કરે છે, નહિ કે અન્ય સ્થૂલ વાયુ- એમ માની શકાય છે. માછલી ઑક્સિજનના આધારે જીવે છે પણ પાણીમાંથી જ ઑક્સિજન મળે તો તેને તે સ્વીકારે છે તેમ “અગ્નિ હોય ત્યાં વાયુ હોય' – આ વાત સાચી. પણ બલ્બ વગેરેમાં ઈલેકટ્રીસીટીના માધ્યમથી જે અગ્નિકાયના જીવો ઉષ્ણતા અને પ્રકાશસ્વરૂપે ઉત્પન્ન થાય છે તેના અસ્તિત્વ માટે બહારની ખુલ્લી હવા પ્રતિકૂળ છે. પણ એકદમ પાતળી હવા, વાયર વગેરેના માધ્યમથી મળનારી હવા અથવા નાઈટ્રોજન, આર્ગન સ્વરૂપ જ વાયુ ઉપયોગી બની શકે છે. આમ કહી શકાય છે. એવું માનવામાં કોઈ શાસ્ત્રવિરોધ, સાયન્સવિરોધ, અનુભવવિરોધ કે યુક્તિવિરોધ આવતો નથી. વિજ્ઞ વાચકવર્ગે અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે‘વિજ્ઞાન મુજબ, બલ્બમાં રહેલી હવાને લીધે બલ્બ પ્રકાશે છે - આમ હું નથી જણાવતો. ‘બલ્બને પ્રકાશવામાં વાયુ ઉપયોગી છેઆવું મોર્ડન સાયન્સ માને છે એમ પણ હું નથી કહેતો. પરંતુ “આગમ મુજબ, અગ્નિકાયને પ્રગટવા વાયુ જરૂરી છે' - આમ હું જણાવું છું. તથા ફિલામેન્ટ બળી ન જાય તે માટે મોર્ડન સાયન્સના સિદ્ધાન્ત મુજબ, બલ્બમાં પ્રવેશ કરાવેલ નાઈટ્રોજન વાયુ અને આર્ગન વાયુ -- ૬૯, Page #86 -------------------------------------------------------------------------- ________________ ત્યાં હાજર છે જ. તેથી અગ્નિકાયના લક્ષણો બલ્બ પ્રકાશમાં જણાવાના લીધે તથા બલ્બમાં વાયુ વિદ્યમાન હોવાથી ત્યાં આગમાનુસાર સચિત્ત તેઉકાયને ઉત્પન્ન થવામાં કોઈ પણ પ્રકારનો આગમવિરોધ આવતો નથી. આટલું જ જણાવવાનો અહીં આશય છે. . જો જો શાસ્ત્રસાપેક્ષતા ઘાયલ ન થાય , આધુનિક વિજ્ઞાન તો અગ્નિને પણ જીવ માનવા તૈયાર નથી તો પછી વીજળીને તે જીવ માને-સચિત્ત માને તેવો તો પ્રશ્ન જ અસ્થાને છે.” આવું તથ્ય તે લેખમાં આચાર્યશ્રી નથમલજીએ સ્વીકારેલ છે. આગમશાસ્ત્રો પ્રત્યે તેમની નિષ્ઠારૂપે એને ગણી લઈએ. પરંતુ ત્યાર બાદ આગળ ઉપર “... વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો બેટરી માત્ર ઊર્જાનું સ્પંદન છે. રાસાયણિક પ્રક્રિયા થાય છે. તેનાથી તે ચાલે છે.” આવું કહીને વિજ્ઞાનને જ પ્રમાણભૂત માનીને નિર્ણય આપી દેવામાં તેઓશ્રીની શાસ્ત્રસાપેક્ષતા ઘાયલ થતી હોય તેવું લાગે છે. વિજ્ઞાન તો મિનરલ વોટરને નિર્જીવ કહીને આપે, ઈંડાને શાકાહારી કહીને આપે, ડુંગળી-લસણને ભક્ષ્ય ( ખાવા યોગ્ય) કહીને આપે, પેપ્સીને પેય ( પીવા યોગ્ય) કહીને આપણને વહોરાવે તો શું આપણાથી તેને વાપરી શકાય ? શું વિજ્ઞાન પાસે સજીવ-નિર્જીવ, ભક્ષ્યઅભક્ષ્ય, પેય-અપેય, ગમ્ય-અગમ્ય વગેરેની તાત્ત્વિક વ્યવસ્થા છે ખરી ? વિજ્ઞાન પાસેથી આ બધા પ્રશ્નોના જવાબ ક્યાંથી મળશે? વર્ષોથી જે સતત પરિવર્તનશીલ છે, જેના સિદ્ધાન્તમાં અવારનવાર સુધારા-વધારા થયા જ કરે છે, જે સ્વયં સંપૂર્ણ સત્યને નહિ પામી શક્યાનો એકરાર કરે છે તેવા આજના વિજ્ઞાનને ઓથેન્ટિક માનીને તેના સમીકરણ મુજબ શાસ્ત્રીય સત્યને માપવાના બદલે સર્વજ્ઞ ભગવંતે નિઃસ્વાર્થભાવે કરુણાદષ્ટિથી બતાવેલા શાસ્ત્રોને, 99 Page #87 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રીય તથ્યોને, અતીન્દ્રિય પદાર્થોને સત્ય તરીકે હૃદયથી સ્વીકારીને સર્વજ્ઞકથિત તત્ત્વોની સાથે મોર્ડન સાયન્સ કેટલા અંશે અને કઈ રીતે શેક-હેન્ડ કરે છે ? આ બાબતની સૂક્ષ્મ દૃષ્ટિએ શોધખોળ કરવી તે જ સાચો-સલામત અને સરળ માર્ગ છે. આવું ઉમદા તથ્ય મહાપ્રજ્ઞજીના ધ્યાન બહાર રહી ગયું હોય તેવું માનવા માટે મન તૈયાર થઈ શકતું નથી. કેમ કે તેઓશ્રી ખૂબ બાહોશ આગમવેત્તા છે- તેવું સાંભળેલ છે. છતાં આગમપ્રધાનતાને બદલે તેમની વિજ્ઞાનપરસ્તતા ખેદ જન્માવે છે. દો. ફોટાના માપ મુજબ ફ્રેમ છે, તા.૯-૬-૨૦૦૨ ગુજરાત સમાચારના તે જ લેખમાં આચાર્યશ્રી નથમલજી આગળ ઉપર લખે છે કે “અગર કોઈ શોધ ન કરે તો પરંપરાથી જે ચાલ્યું આવે છે તે માનવામાં આવે છે. અમે તો ચિંતન કર્યું, શોધ કરી, અનુસંધાન કર્યું, પ્રમાણો શોધ્યા...' ઇત્યાદિ. આ બાબતમાં પણ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું ત્રિકાલઅબાધિત આગમોમાં શોધને અવકાશ છે ખરો ? અને તે પણ વિજ્ઞાન દ્વારા આગમને શુદ્ધ કરવાના ? શું સર્વજ્ઞકથિત આગમો પાંગળા છે કે તેણે પોતાની સત્યતા પુરવાર કરવા વિજ્ઞાનનો સહારો લેવો પડે ? વિજ્ઞાનના આધારે આગમમાં શોધખોળની આવશ્યકતા હોય તો મુખ્યતા વિજ્ઞાનની સાબિત થાય કે આગમની ? તીર્થકર ભગવંતો સર્વજ્ઞ હોવાથી સાક્ષાત્ પ્રત્યક્ષરૂપે ત્રણ જગતના તમામ પદાર્થોને જાણે છે - જુએ છે. જ્યારે વિજ્ઞાન પાસે તો જાણવાના સાધનો પણ પાંગળા છે. વિજ્ઞાનના ગમે તેટલા ઊંચા સાધનો હોય તો પણ તેના દ્વારા અતીન્દ્રિય પદાર્થનો સાક્ષાત્કાર થઈ શકે તેવી કોઈ જ શક્યતા નથી. જો કે ગુજરાત સમાચાર તા.૧પ-૮-૨૦૦૨ની અગમ-નિગમ (૭૧) Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપૂર્તિમાં મહાપ્રજ્ઞજી જ જણાવે છે કે “આપણી પાસે જાણવાના જેટલા સાધનો છે તે શેયને સાક્ષાત્ જાણવા માટે સમર્થ નથી. આપણે જોયને પરોક્ષરૂપે જાણીએ છીએ. ઈન્દ્રિય તથા હેતુના માધ્યમ દ્વારા જાણીએ છીએ.” એક બાજુ આપણા-વિજ્ઞાનના સાધનોને પાંગળા સ્વીકારવા અને તેમ છતાં પણ વિજ્ઞાનના આધારે આગમમાં શોધખોળ કરવી એ તો ફેમના માપ મુજબ ઐતિહાસિક ચિત્રમાં કાપકૂપ કરવા જેવું થયું. આમાં પ્રાજ્ઞપણું પણ કઈ રીતે જ્હી શકાય ? વાસ્તવમાં તો ફ્રેમના માપ મુજબ ફોટાને કાપીને દીવાલમાં લટકાવવાના બદલે ફોટાના માપ મુજબ ફ્રેમ તૈયાર કરાવવી એ જ ડહાપણની નિશાની છે. ફોટો એટલે સર્વજ્ઞ- વીતરાગકથિત તત્ત્વો. ફ્રેમ એટલે મોર્ડન સાયન્સના સમીકરણો. આત્મા, કર્મ, સ્વર્ગ, નરક, નિગોદમાં અનંતા જીવો, મોક્ષ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા વગેરેમાંથી એક પણ તત્ત્વને માપવાની ફુટપટ્ટી જે મોર્ડન સાયન્સ પાસે નથી તેના આધારે સર્વજ્ઞકથિત આધ્યાત્મિક અતીન્દ્રિય તત્ત્વોને માપવા-તપાસવા એટલે જન્માંધ વ્યક્તિએ આપેલો રૂપનો ચુકાદો માન્ય કરવા જેવી વાત થાય. હજારો જન્માંધ વ્યક્તિના ચુકાદા કરતાં એકાદ દેખતા માણસનો રૂપની બાબતમાં ચુકાદો માન્ય કરવામાં બુદ્ધિમત્તા છે. છદ્મસ્થ જીવો બુદ્ધિશાળી હોય તો પણ અતીન્દ્રિય બાબતમાં તો કેવળ સર્વજ્ઞ વીતરાગ ભગવંતનો જ નિર્ણય માન્ય થઈ શકે. આ સત્ય હકીકત મહાપ્રજ્ઞજી જેવા આગમવેત્તાના ખ્યાલ બહાર રહી ગઈ હોય તેવું કઈ રીતે માની શકાય? છતાં દુ:ખ સાથે કહેવું પડે છે કે તેવું માન્યા સિવાય છૂટકો નથી. છે. શાસ્ત્રોક્ત અચિત અગ્નિકાય માન્ય છે બીજી એક મહત્ત્વની વાત એ છે કે ઘનિર્યુક્તિ, આચારાંગસૂત્ર વગેરે આગમોમાં બતાવેલ અચિત્ત અગ્નિકાય, અચિત્ત અષ્કાય વગેરે Page #89 -------------------------------------------------------------------------- ________________ પદાર્થોને નિર્જીવ માનવામાં અને અમારા પ્રસ્તુત વિશ્લેષણમાં કોઈ જ વિરોધાભાસ ઊભો થતો નથી. સૂત્રકૃતાંગ (શ્રુતસ્કંધ-૧ અધ્ય.પ/ઉદ્દેશો૧ ગા. ૧૦ થી ૩૯) અને ઉત્તરાધ્યયન (૧૯૨૪-૪૪-૪૫) સૂત્રમાં જણાવ્યા મુજબ નરકમાં અગ્નિકાય જીવ ન હોવા છતાં પુષ્કળ ગરમી હોવાનો અમે સ્વીકાર કરીએ જ છીએ. સૂર્યના ગરમ કિરણોને શાસ્ત્રવિધાન મુજબ અમે નિર્જીવ જ માનીએ છીએ. આ બાબતો નિર્વિવાદરૂપે અમને માન્ય જ છે. અમે આગિયાને અગ્નિ નથી માનતા. તથા શરીરની ગરમીને કે ચન્દ્રના કિરણોને કે સ્વયંપ્રકાશક મણિ-રત્ન વગેરેના ઉદ્યોતને સચિત્ત અગ્નિકાય નથી માનતા. પરંતુ ‘વીજળી અચિત્ત અગ્નિ છે' આવો કોઈ પણ શાસ્ત્રપાઠ બતાવ્યા વિના તેને અચિત્ત નિર્જીવ તરીકે કઈ રીતે જાહેર કરી શકાય? શાસ્ત્રાધાર વિના આમ ને આમ વિદ્યુતપ્રકાશને નિર્જીવરૂપે જાહેર કરી દેવાનો અધિકાર અસર્વજ્ઞને કઈ રીતે મળી શકે? બાકી તો હજારો જન્માંધ માણસો ભેગા થઈને, ચર્ચા કરીને, લાંબા સમયની મીટીંગ પછી સૂરજને કાળો જાહેર કરે તો તે વાતને પણ વધાવવી પડશે. હજારો ગાંડા માણસો ભેગા થઈને પાડાને ભેંસ તરીકે જાહેર કરે તેટલા માત્રથી પાડો કાંઈ દૂધ આપે નહિ. અહીં કોઈને હલકા ચીતરવાનો આશય લેશ પણ નથી. પરંતુ જે વિષયમાં વિવાદ હોય તે વિષયનો શાસ્ત્રપાઠ આપ્યા સિવાય, વિવાદશુન્ય વિષયના શાસ્ત્રપાઠ દર્શાવી ‘વિવાદાસ્પદ વસ્તુ અંગે અમારો નિર્ણય શાસ્ત્રાનુસારી છે. અમે સંશોધક-વૃત્તિવાળા હોવાથી બીજા કરતાં આગળ છીએ. અમારા સિવાયના બીજા ગતાનુગતિક વૃત્તિવાળા હોવાના લીધે અમારા કરતાં પછાત છે.' આવું જાણ્યે-અજાણ્યે વિચિત્ર ચિત્ર ઉપસાવવાનું જે અઘટિત કૃત્ય જાહેરમાં થયેલ છે તે શ્રીજિનશાસનની કોઈ મર્યાદા નથી. આટલું જ જણાવવાનો અહીં આશય છે. ‘આચાર્ય 93 Page #90 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રજ્ઞજી જેવા મર્યાદાપુરુષ જાણીબૂઝીને આવું કરી શકે તેવી કલ્પના પણ હું કરી શકતો નથી. છતાં હકીકત કાંઈક જુદી જ જણાય છે. ઈલેકટ્રીસીટી નિર્જીવ છે. વિદ્યુત પ્રકાશ અચિત્ત છે.” આ બાબતનો સ્પષ્ટ શાસ્ત્રપાઠ હોય તો ખુશીથી તેરાપંથી આચાર્યશ્રી નથમલજી જાહેરમાં જણાવે. તે અંગે યોગ્ય વિચાર-વિમર્શ અવશ્ય કરવામાં આવશે. જૈન આગમ અને આગમઆધારિત પ્રાચીન ગ્રંથો તો આપણે સહુ સ્વીકારીએ જ છીએ. તેના અર્થઘટનમાં આમ્નાયભેદ સંપ્રદાયભેદ ગચ્છભેદના લીધે તાત્ત્વિક રીતે કોઈ સૈદ્ધાત્તિક નવો મતભેદ ઊભો કરવાની કોઈ જ જરૂર જણાતી નથી. સજીવ-નિર્જીવની વિચારણા કરવામાં પરંપરાભેદ કે સંપ્રદાયભેદનો મુદ્દો તદ્દન અર્થહીન છે. કું આવશ્યકનિર્યુક્તિના આધારે પ્રકાશની સચિતતા વાસ્તવમાં તો વીજળીના દીવાની ઉજેડી/દીપકપ્રકાશ સચિત્ત હોવાના હજુ બીજા પણ અનેક અણસાર-ઈંગિત આપણને આગમમાં અને પ્રાચીન જૈનગ્રન્થોમાં ઉપલબ્ધ થાય છે. તેના વિશે હવે આપણે વિચાર કરીએ. મોક્ષને મેળવવા માટે સંવર અને નિર્જરા ધર્મની આરાધના પ્રધાન ગણાય છે. ચારિત્ર દ્વારા સંવર ધર્મની સાધના તથા તપ દ્વારા નિર્જરા ધર્મની ઉપાસના વિશિષ્ટ રીતે કરી શકાય છે. તેમાં પણ તપના બાહ્ય અને અત્યંતર- બે પ્રકાર શ્રી દશવૈકાલિકનિર્યુક્તિમાં (ગાથા-૪૭-૪૮) શ્રી ભદ્રબાહુસ્વામીજીએ બતાવેલા છે. અત્યંતર તપની પુષ્ટિ માટે બાહ્ય તપ આદરણીય હોવાથી અત્યંતર તપ મુખ્ય છે. અત્યંતર તપના છ પ્રકાર છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. ઉત્તરોત્તર આ તપ Page #91 -------------------------------------------------------------------------- ________________ ચઢિયાતા છે. અત્યંતર તપમાં અંતિમ અને ઉત્કૃષ્ટ પ્રકાર છે કાયોત્સર્ગસાધના. કાયાનો અમુક સંકલ્પ કરવા સાથે ત્યાગ કરીને આત્માને વિશુદ્ધ આલંબનમાં જોડી રાખવાની અદ્ભુત સાધના સ્વરૂપ કાર્યોત્સર્ગમાં ૧૬ પ્રકારના આગાર (અપવાદ-છૂટ) આવશ્યકસૂત્રમાં બતાવેલ છે. તેમાં એક આગાર છે દીવાની ઉજેહી. આવશ્યકનિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ 'अगणीओ छिंदिज्ज व बोहियखोभाइ दीहडक्को वा । આરેનિંગમનો ગુસ્સો વમાર્દિ।।' (ગા.૧૫૧૬) ઈત્યાદિરૂપે કાયોત્સર્ગના આગાર (=અપવાદ) બતાવેલ છે. તેમાં ‘સીએ' પદ દ્વારા જે આગાર બતાવેલ છે તેની વ્યાખ્યામાં શ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજા જણાવે છે કે 'यदा ज्योतिः स्पृशति तदा प्रावरणाय ત્વગ્રહનું ર્વતો ન હ્રાયોત્સર્નમ:' (ગાથા-૧૫૧૬) મતલબ કે કાયોત્સર્ગ ચાલુ હોય ત્યારે કોઈ માણસ મીણબત્તી, ફાનસ, દીવો, લાઈટ વગેરે ચાલુ કરે અને તેનો પ્રકાશ = ઉજેહી જો કાયોત્સર્ગના સાધક ઉપર પડે તો કાયોત્સર્ગ કરનાર પોતાના શરીરને ઉનની કામળીથી ઢાંકે, કામળી ઓઢે તો કાયોત્સર્ગ ભાંગતો નથી. જો દીવાની ઉજેહી, લાઈટનો-તેઉકાયનો પ્રકાશ અચિત્ત હોય તો ચાલુ કાયોત્સર્ગે કામળી ઓઢવાની વાત શાસ્ત્રકાર પરમર્ષિ શા માટે કરે ? ચાલુ કાયોત્સર્ગમાં કામળી ઓઢવાની જે વાત કરેલ છે તે સિદ્ધ કરે છે કે શરીર ઉપર આવતો લાઈટનો-તેઉકાયનો પ્રકાશ, મીણબત્તી-ફાનસ-દીવા વગેરેનો પ્રકાશ સચિત્ત = સજીવ છે. માટે જ તેની રક્ષા કરવા માટે ચાલુ કાયોત્સર્ગે ઉનની કામળી ઓઢવાની શાસ્ત્રકાર પરમર્ષિઓ ફરજ પાડે છે. મોટા દોષથી ૭૫ Page #92 -------------------------------------------------------------------------- ________________ બચવા માટે પ્રસ્તુતમાં અનિવાર્યપણે કરવું પડતું નાના દોષનું સેવન ક્ષમ્ય બને છે. દેહાધ્યાસને દફનાવવા માટે કરવામાં આવતી કાયોત્સર્ગ જેવી મહાન સાધનામાં જીવહિંસા ન થઈ જાય તેની કાળજી રાખવાની વાત આપણા હૈયામાં કોતરાઈ જાય તે માટે કરવામાં આવેલું ઉપરોક્ત વિધાન વીજળીના દીવાના પ્રકાશને = બહ્મપ્રકાશને પણ સચિત્ત સિદ્ધ કરે છે. કારણ કે વીજળી પણ દીવાની જેમ તેઉકાય જ છે- આ વાત હમણાં આપણે (પૃષ્ઠ-૭૧ ઉ૫૨) ઓઘનિર્યુક્તિ વગેરે શાસ્ત્રના આધારે વિચારી ગયા છીએ. તથા વિજ્ઞાનને આગળ કરીએ તો પણ ફ્રેંકલીનના મત મુજબ (જુઓ પૃષ્ઠ-૩૨) આકાશીય વીજળી અને ઈલેક્ટ્રીસીટી આ બન્ને એક જ છે. તેમજ તેઉકાય (દીવાની જ્યોત) અને તેનો પ્રકાશ- આ બન્ને તત્ત્વાર્થવૃત્તિકા૨ના મત મુજબ એક જ છે- આ વાત આપણે પૂર્વે (પૃષ્ઠ-૫૦) સમજી ગયા છીએ. જિનાગમ મુજબ આકાશીય વીજળી, દીવાની જ્યોત, દીવાનો પ્રકાશ સચિત્ત છે. વિજ્ઞાન અનુસાર તેલના દીવાનો દૂર સુધી ફેલાતો પ્રકાશ અને ઇલેક્ટ્રીકબલ્બનો પ્રકાશ- આ બન્ને ફોટોન (તેજાણુ) સ્વરૂપ છે; અર્થાત્ તે બન્ને એક જ છે. તેથી ઉપરોક્ત વાતને સમીકરણરૂપે સમજવા માટે એમ કહી શકાય છે કે (૧) તેલના દીવાની જ્યોત = સચિત્ત તેઉકાય જીવ - વાભિગમસૂત્ર (પ્રતિ.૧/૨૫). દીવાની જ્યોત (Flame) = દીપકપ્રકાશ (ઉજેહી) - તત્ત્વાર્થવૃત્તિ (૫૨૪). તૈલીયદીપકપ્રકાશ ઈલેક્ટ્રીક બલ્બપ્રકાશ (= ફોટોન-તેજાણુ) સાયન્સ. = . બલ્બપ્રકાશ પણ સચિત્ત તેઉકાયરૂપે સિદ્ધ થાય છે. (૨) આકાશીય વીજળી = સચિત્ત તેઉકાય પદ્મવણાસૂત્ર (૧/૩૧) આકાશીય વીજળી = ઈલેક્ટ્રીસીટી - બેન્જામીન ફ્રેંકલીન. . ઈલેક્ટ્રીસીટી પણ સચિત્ત તેઉકાયરૂપે સિદ્ધ થાય છે. 96 - Page #93 -------------------------------------------------------------------------- ________________ આમ આગમ અને વિજ્ઞાનનો સમન્વય કરવાથી ઈલેક્ટ્રીસીટી અને બલ્બ પ્રકાશ સચિત્ત જ સિદ્ધ થાય છે. કે પ્રકાશ અંગે હરિભદ્રસૂરિજી અને માનવિજયગણીનો મત છે અન્નત્થ' સૂત્રના વિવેચન પ્રસંગે લલિતવિસ્તરા ગ્રંથમાં પણ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “થવા તિઃ પૃતિ તદ્દા પ્રવિર Fપ્રદvi કૃર્વનઃ પ ન થાયT:' અર્થાત્ કાયોત્સર્ગમાં દીવાનો પ્રકાશ જ્યારે શરીરને અડે ત્યારે ઓઢવા માટે કામળીને લેવા છતાં પણ કાયોત્સર્ગ ભાંગતો નથી. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવરે સંશોધિત અને પ્રમાણિત કરેલી ધર્મસંગ્રહવૃત્તિમાં “અન્નત્ય સૂત્રના વિવેચન પ્રસંગે મહોપાધ્યાયશ્રી માનવિજયજી ગણિવર્યશ્રી પણ “મને વિદ્યુતો વા ખ્યાતિપ: સ્વને પ્રવરi Jળતાડપિ ન મ:' (ભાગ./ગા.૯૧ વૃત્તિ પૃષ્ઠ.૬૧) આવું કહેવા દ્વારા જણાવે છે કે “અગ્નિનો પ્રકાશ (ઉજેણી) અથવા વીજળીનો પ્રકાશ શરીરને અડે તો શરીરને ઢાંકવા માટે કામળીને ગ્રહણ કરવામાં આવે તો પણ કાયોત્સર્ગ ભાંગતો નથી.” જો તેઉકાયનો પ્રકાશ ઉત્પત્તિસ્થાનથી દૂર ફેલાય ત્યારે સચિત્ત ન હોય તો પોતાના શરીર ઉપર દીવા વગેરેનો પ્રકાશ પડે તેવી અવસ્થામાં ચાલુ કાયોત્સર્ગમાં કામળી ઓઢવાની આવશ્યકતા જ રહેતી નથી. માટે દીવાનો પ્રકાશ, ઉજેણી, લાઈટપ્રકાશ, બલ્બ પ્રકાશ વગેરે પોતાના ઉત્પત્તિસ્થાનમાં અને ઉત્પત્તિસ્થાનથી દૂર જ્યાં ફેલાય ત્યાં- એમ બન્ને સ્થાનમાં સચિત્ત = સજીવ છે- એવું જ સિદ્ધ થાય છે. કામળીનું એક પ્રયોજન- તેઉકાયયતના એક શંકા :- આવશ્યક નિર્યુક્તિવૃત્તિ, લલિતવિસ્તરા અને ધર્મસંગ્રહવૃત્તિ Page #94 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથમાં ચાલુ કાયોત્સર્ગે ઉજેહી આવવાના સમયે કલ્પપ્રાવરણની (કામળી ઓઢવાની) જે વાત છે તે તેઉકાયના જીવોની રક્ષા માટે છે, અન્ય કોઈ પ્રયોજનથી નહિ- તેવું માનવામાં પ્રમાણ શું છે ? કોઈક અન્ય જ પ્રયોજન ત્યાં કેમ માની ન શકાય ? સમાધાન :- પૂર્વે (પૃષ્ઠ-૫૦) તત્ત્વાર્થસૂત્રવૃત્તિના આધારે આપણે જોઈ ગયા છીએ કે તેઉકાય (દીવાની જ્યોત) અને તેનો પ્રકાશ બન્ને એક જ છે. અર્થાત્ તેઉકાય (દીવાની જ્યોત) જેમ સચિત્ત છે તેમ તેનો પ્રકાશ ઉજેહી પણ ચિત્ત જ છે. તથા પૂર્વધર મહર્ષિ શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં ‘યાદ્રાનિમિત્તે’ (વિ.આ.ભા.૨૫૭૬) આ પ્રમાણે કામળી રાખવાનું જે પ્રયોજન બતાવેલ છે તેની વ્યાખ્યામાં શ્રીહેમચંદ્રસૂરિજી મહારાજે ‘રોપિ सचित्तं इषदाताम्रनभसः पतति प्र-तीतमेव । आदिशब्दात् प्रदीपतेजःप्रभृतीनां परिग्रहः । एतेषां च महावातादि - गतानां रक्षानिमित्तं कल्पाः सञ्जायन्ते' (વિ.આ.ભા.મલધારવૃત્તિ) આવું કહેવા દ્વારા કામળી રાખવાનું એક પ્રયોજન દીવાની ઉજેહીના જ્વો વગેરેની રક્ષા દર્શાવેલ છે. = મહાતાર્કિક ન્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવરે પણ સ્યાદ્વાદકલ્પલતા (શાસ્ત્રવાર્તાસમુચ્ચયવ્યાખ્યા)માં નવમા સ્તબકમાં 'शुद्धाहारादिव शुद्धोपकरणादनेकगुणसम्भवस्तु निरपाय एव ।.... सचित्त - पृथिवी-धूमिका- वृष्टि- अवश्याय- रजः- प्रदीपतेजःप्रभृतीनां रक्षा अपि तै: ( वस्त्र:) ધ્રુતા મતિ ।' (સ્યા.ક.લતા સ્તબક ૯/ગાથા-૪ પૃષ્ઠ.૪૬) આવું કહેવા દ્વારા કામળી ઓઢવાનું એક પ્રયોજન દીવાની ઉજેહીના જ્વોની રક્ષા જણાવેલ છે. અધ્યાત્મમતપરીક્ષાવૃત્તિમાં પણ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ‘ચિત્તવૃથિવી-ભૂમિા-વૃદ્યવશ્યાય-રનઃપ્રીપતેનઃપ્રવૃતીનાં રક્ષાપિ તૈઃ (=વસ્ત્રઃ) તા મતિ’ (ગાથા-૧૩ વૃત્તિ) આવું કહેવા દ્વારા દીવા વગેરેની ઉજેહીના જ્વોની રક્ષા કામળી १८ Page #95 -------------------------------------------------------------------------- ________________ વગેરે દ્વારા થાય તેમ જણાવેલ છે. આમ ચાલુ કાયોત્સર્ગમાં દીવાની ઉજહી આવતાં કામળી ઓઢવા દ્વારા શકય તેટલી તેઉકાયના જીવની યતના થાય તે જ મુખ્ય પ્રયોજન તરીકે જણાય છે. તેથી દીવાની ઉજેણી સચિત્ત જ સિદ્ધ થાય છે. મહાનિશીથસૂત્રના ચોથા અધ્યયનમાં પાપભીરુ સુમતિ અને નાગિલ નામના બે ભાઈઓની વાર્તા આવે છે. ત્યાં શિથિલાચારી સાધુને જોઈને વિવેકી સુમતિ તેના શિથિલાચારનું વર્ણન કરતાં કહે છે કે “સો વM રચનg મોવડો પસુત્તો વિષ્ણુજા, લિમો | VT તે છપ્પા ક્ય” (પૃષ્ઠ.૧૦૧) અર્થાત્ “આ સાધુ રાત્રે ઉપયોગ વગર સૂતા હતા. તેથી તેઉકાયનો (વિદ્યુત્કાયનો) સંઘટ્ટો થયો. છતાં તેણે કામળી ઓઢવા માટે ન લીધી. અહીં તેઉકાયનો સંઘટ્ટો એટલે તે સાધુના શરીર ઉપર કોઈએ સળગતો કોલસો મૂક્યો- આવો અર્થ ન કરી શકાય. કારણ કે તેવું થાય તો સાધુ જાગી જ જાય. પરંતુ તેઉકાયનો સંઘટ્ટો એટલે શરીર ઉપર દીવા વગેરેની ઉજેહી પડવી અથવા વીજળીના ચમકારો શરીર ઉપર થવો. આકાશમાં વીજળીના ચમકારા થતા હોય, બારી-બારણા ખુલ્લા હોય, શરીર ઉપર તેનો પ્રકાશ પડતો હોય છતાં સાધુ કામળી ન ઓઢે તો તેવી બેદરકારી શિથિલાચાર તરીકે ઓળખાવેલ છે. આનું કારણ બહુ સ્પષ્ટ છે કે તેનાથી તેઉકાય જીવોને પીડા થાય છે. કામળી ન ઓઢવાથી તેઉકાયના જીવોની યતના રક્ષા ન કરવી એ એક પ્રકારનો શિથિલાચાર હોવાનું મહાનિશીથસૂત્ર કહે છે. આનાથી પણ સિદ્ધ થાય છે કે કામળી તેઉકાયના જીવોની રક્ષાનું સાધન છે/ઉપકરણ છે. જ નિશીથચૂર્ણિના પરિપ્રેક્ષમાં પ્રકાશની સજીવતા જ આ જ રીતે નિશીથસૂત્ર નામના છેદગ્રંથમાં પણ વિદ્યુતપ્રકાશ સજીવ હોવાના અનેક એંધાણ જોવા મળે છે. નિશીથસૂત્ર ૭૯) Page #96 -------------------------------------------------------------------------- ________________ પીઠિકાની ચૂર્ણિમાં જણાવેલ છે કે ‘ન્તિ ત્તિ નિ પેદાવીળિ કરતસ્સ ઝી વિરાદન્નતિ' (નિ.ભાષ્ય.૨૦૯ ચૂર્ણ) અર્થાત્ જે મકાનમાં, ઉપાશ્રયમાં દીવાનો પ્રકાશ ફેલાયેલો હોય, લાઈટ આવતી હોય ત્યાં જો વસ્ત્રાદિનું પડિલેહણ વગેરે કરવામાં આવે તો અગ્નિકાય જીવની વિરાધના થાય છે. માટે ખુલ્લી લાઈટ-દીવો વગેરે ચાલુ હોય ત્યાં સાધુ-સાધ્વીજી ભગવંતો પડિલેહણ વગેરે કરી ન શકે. જો ઉજેહીમાં વસ્ત્રાદિનું પડિલહેણ કરવામાં આવે તો તેઉકાયના સંઘારૂપે વિશેષ પ્રકારનું પ્રાયશ્ચિત્ત નિશીથચૂર્ણિમાં ‘સતિયા વરાં નિંદતિ માસલવ' (ગા.૨૦૯) આવા શબ્દો દ્વારા જણાવેલ છે. તે જ રીતે મકાનમાં, ઉપાશ્રયમાં પોતાના ઉપર દીવાનો પ્રકાશ આવતો હોય, લાઈટ આવતી હોય તો ઉપાશ્રયની બહાર નીકળતાં કે અંદર પ્રવેશ કરતી વેળાએ પણ અગ્નિકાયની વિરાધના ન થાય તે માટે સાધુ ભગવંતો પગને પૂજવાનું કાર્ય ન કરે, ઉપાશ્રયમાં કાજો ન કાઢે, મોઢેથી ‘આવસહિ-નિસીહિ' વગેરે ન બોલે. ઉપાશ્રયમાં પોતાના ઉપર લાઈટ પડતી હોય તો સાધુ ભગવંત તેઉકાયના જીવોની રક્ષા માટે વંદન વગેરે પણ ન કરેઆવું નિશીથપીઠિકાની ચૂર્ણિમાં જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો 'णिग्गच्छंता पविसंता वा वसहिं न पमज्जति त्ति वृत्तं होइ । मूगा संति वाया अणुच्चरणं, वंदणगहीणं वंदनं न ददातीत्यर्थः ' (નિશીથભાષ્ય.૨૨૩ ચૂર્ણિ). આચારાંગસૂત્રની પ્રથમ ચૂલિકામાં ‘ઞળા! વા ઉન્નતિયપુર્વ્ય ભવદ્... યમાતાં ! મહાસાવ...જિરિયા યાવિ મવદ્' (અધ્ય.૨ ઉદેશ-૨) આવું કહેવા દ્વારા અગ્નિ સળગતો હોય તેવી વસતિ (=ઉપાશ્રયાદિ) મહાસાવદ્યક્યિા નામે ઓળખાવેલ છે તથા બૃહત્કલ્પસૂત્રમાં ‘વસવસ્ત अंतो वगडाए सव्वराईए जोई झियाएज्जा, नो कप्पइ निग्गंथाण वा निग्गं - ८० Page #97 -------------------------------------------------------------------------- ________________ થાળ વા યહાસંમવિ વસ્થા' (સૂત્ર-પ૬) આવું કહેવા દ્વારા આખી રાત દીવો સળગતો હોય તેવા ઉપાશ્રયમાં ક્ષણવાર પણ રહેવાની સાધુ-સાધ્વીને ના પાડી છે. તથા ઉજેણીવાળા ઉપાશ્રયમાં મકાનમાં સાધુ-સાધ્વીજી ભગવંતો રહે તો તેમને પ્રાયશ્ચિત્ત આવે તેવું બૃહત્કલ્પભાષ્યની ૩૪૩૩મી ગાથામાં સ્પષ્ટપણે જણાવેલ છે. આનાથી સિદ્ધ થાય છે કે તેઉકાયના જીવોની સંપૂર્ણ રક્ષા તો તે સ્થાનનો ત્યાગ કરવાથી જ થાય છે. છતાં અન્ય જગ્યા મળી શકે તેમ ન હોય તો ઉજેણીવાળા સ્થાનમાં ગરમ કામળી ઓઢીને બેઠા-બેઠા પ્રતિષ્પણ કરવાનું કહ્યું છે તેનાથી સિદ્ધ થાય છે કે કામળી દ્વારા શકય તેટલી તેઉકાય જીવોની રક્ષા થાય જ છે. જો મકાનમાં લાઈટ ચાલુ હોય અને પોતાના શરીર ઉપર પ્રકાશ-લાઈટ પડે તેવી અવસ્થામાં પ્રતિક્રમણ કરવું પડે તો તેઉકાયના જીવની રક્ષા થાય તે માટે ગરમ કામળી ઓઢીને સાધુ ભગવંતો બેઠા-બેઠા પ્રતિક્રમણ કરે. તથા પ્રતિક્રમણના સૂત્રો પણ અત્યંત ધીમેથી બોલે આવું નિશીથસૂત્રપીઠિકાની ચૂર્ણિમાં જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો _ “आलायणा तं जयणाए करति, वासकप्पपाउया णिविट्ठा चेव ठिता મળતિ, સંસિદત્તિ” (નિ.ભાષ્ય ગાથા-૨૨૪ ચૂર્ણિ). તથા પ્રતિક્રમણ પછી રાત્રિ સ્વાધ્યાય પણ જ્યાં લાઈટ ન આવતી હોય ત્યાં જઈને સાધુ ભગવંતો કરે. જો ઉપાશ્રયમાં લાઈટ, દીવો, ફાનસ વગેરે ચાલુ હોય, બહાર યોગ્ય જગ્યા ન હોય તો મકાનમાં-ઉપાશ્રયની અંદર પડદો કરીને પોતાના ઉપર લાઈટ ન આવે તે રીતે સાધુ ભગવંતો સ્વાધ્યાયનો ધોષ કરે. ઉપાશ્રયની બહાર સ્વાધ્યાય કરવા યોગ્ય જગ્યા ન હોય અને ઉપાશ્રયમાં રાત્રે લાઈટ ચાલુ હોય તથા પડદો કરી શકાય તેવી જોગવાઈ ન હોય Page #98 -------------------------------------------------------------------------- ________________ તો સાધુ ભગવંતો મોટેથી બોલીને સ્વાધ્યાય કરવાના બદલે કામળી ઓઢીને, બેસીને મનમાં શાસ્ત્રચિંતન કરે તેવી વાત નિશીથસૂત્રની ચૂર્ણિમાં જણાવેલ છે. શબ્દો આ પ્રમાણે છે કે ___'सुत्तत्थपोरिसीओ सति ठाणे बाहिं करेंति । असति बहिट्ठागस्स अंतो चिलिमिलिं काऊणं झरंति । वा विकल्पे । चिलिमिलिमादीणं असति gવેદારી કરતીત્યર્થ' (નિશીથભાષ્ય-૨૨૪ ચૂર્ણિ). ઉજેણીવાળા ઉપાશ્રયમાં પ્રતિક્રમણ બાદ સૂત્રપારસી ન ભાંગે તે માટે સાધુ-સાધ્વીજી ભગવંતો જો બોલીને સ્વાધ્યાય કરે તો ઉજેણીની વિરાધના થાય તેવું નિશીથચૂર્ણિમાં સ્પષ્ટપણે જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો “અમો પુ નોતી વિરહિન્નતિ' (ગા.ર૦૯) નિશીથસૂત્રચૂર્ણિ આદિના ઉપરોક્ત ઉલ્લેખો દ્વારા સિદ્ધ થાય છે કે બલ્બમાંથી કે દીવામાંથી આપણા શરીર ઉપર જે સીધો પ્રકાશ આવે છે તે પણ વીજળીની જેમ, દીવાની જેમ સચિત્ત જ છે. તેની વિરાધના ન થાય તે માટે ઉપરોક્ત વિશેષ પ્રકારની સાવધાની-જયણા-વિધિ શાસ્ત્રકાર ભગવતોએ બતાવેલી છે. આ છે ઈલેક્ટ્રૉન અને ફોટોનનો પ્રગાઢ સંબંધ છે સાયન્સના સિદ્ધાન્ત મુજબ ફોટોન શક્તિના પડીકારૂપ (Packet of energy) છે. ફોટોન (તેજાણુ) વડે પ્રકાશ બને છે. ફોટોન સ્વયં પ્રકાશરૂપે પરિણમે છે. તથા ઈલેક્ટ્રોન (વીજાણુ) અને ફોટોન (તેજાણુ) વચ્ચે પ્રગાઢ સંબંધ છે. તેજાણુ(Photon)ના સંપર્કમાં આવવાથી વીજાણુ (Electron) અત્યંત ઝડપથી આવેશિત (charged) થઈ જાય છે, આવેશિત વીજાણુનો ગતિશીલ પ્રવાહ (Flow of charged electrons) ugl 4104 aldia291 Hudi પ્રકાશ-ઉષ્મા વગેરે સ્વરૂપે તેજાણ (Photon)નું ઉત્સર્જન કરે છે. તથા પ્રકાશથી ચાલતા સાધનો (Photo-electric instruments) Page #99 -------------------------------------------------------------------------- ________________ દ્વારા તે પ્રકાશસ્વરૂપ તેજાણ (Photon) ફરીથી વીજળી (Electricity) સ્વરૂપે રૂપાંતરિત થઈ શકે છે. ઈલેક્ટ્રૉનનો પ્રવાહ (= electricity) તો હજુ સ્થૂલ છે. ફોટોન તો તેના કરતાં પણ સૂક્ષ્મ છે. વિજ્ઞાનની દૃષ્ટિથી વિચારીએ તો મશાલમાંથી નીકળતો બહાર ફેલાતો પ્રકાશ ફોટોનમય છે. તથા નિશીથચૂર્ણિ વગેરે શાસ્ત્રદૃષ્ટિએ આવો પ્રકાશ નિર્વિવાદપણે સજીવ જ છે. જો લઘુતમ માત્રાસ્વરૂપ પ્રકાશ (Photon) સજીવ હોય તો એની જ બૃહતું માત્રાસ્વરૂપ વીજાણુ (electron)ની બનેલી ઈલેકટ્રીસીટી શું કામ સજીવ ન હોઈ શકે ? તેની નિર્જીવતાનો ચુકાદો આપનારા આપણે કોણ ? કારણ કે પ્રકાશ-ગરમી-દાહ વગેરે તો અગ્નિકાયના લક્ષણ છે. આવું આપણે પૂર્વે (પૃષ્ઠ-૩) શાસ્ત્રાધારે સમજેલ છે. તથા સ્પાર્ક પ્લગ, ખુલ્લા હાઈટેન્શનવાયર વગેરેમાંથી પસાર થતી ઈલેક્ટ્રીસીટીમાં પ્રકાશ-ગરમી વગેરે લક્ષણો સ્પષ્ટપણે દેખાય જ છે- આ વાત આપણે પૂર્વે (પૃષ્ઠ-૪૨/૪૭) વિચારી ગયા છીએ. માટે ઉપરોક્ત અનેક દૃષ્ટાંતો તર્કો દ્વારા આગમ અને વિજ્ઞાનના સિદ્ધાન્તોનો સમન્વય કરવામાં આવે તો ઈલેક્ટ્રીસીટી પણ બાદર તેઉકાય જીવ સ્વરૂપે જ નિશ્ચિત થાય છે. માટે “ઈલેક્ટ્રીસીટી અને બલ્બપ્રકાશ- નિર્જીવ છે – આ મહાપ્રજ્ઞજીની સ્વકલ્પિત માન્યતા જણાય છે, આગમઆધારિત નહિ- આટલું નિશ્ચિત થાય છે. » ઓઘનિર્યુક્તિ આદિના અભિપ્રાયે પ્રકાશ સજીવ આગમશાસ્ત્રો ભણવા માટે જૈન સાધુ ભગવંતોએ કાલગ્રહણની મહત્ત્વપૂર્ણ ક્રિયા કરવાની હોય છે. આગમ ભણવા માટે જે અતિ આવશ્યક ગણાય છે તેવા કાલગ્રહણની વિધિનું નિરૂપણ આવશ્યકનિયુક્તિ-ચૂર્ણિ, ઘનિર્યુક્તિ વગેરે ગ્રંથોમાં વિસ્તારથી આવે છે. આવશ્યકનિયુક્તિ ગ્રંથમાં ૧૪ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજી Page #100 -------------------------------------------------------------------------- ________________ મહારાજે લખેલ છે કે ‘ન ્ પુખ્ત છંતાળ છીય નોર્ફ તતો નિયાંતિ' (આ.નિ.ગાથા-૧૩૭૨) અર્થાત્ કાલગ્રહણ માટે જતા સાધુઓને છીંક સંભળાય કે તેમના ઉપર દીવા વગેરેનો પ્રકાશ આવે કે લાઈટ પડે, વીજળી ચમકે તો કાલગ્રહણ કરવાના બદલે પાછા ફરે. ચંદ્રપ્રકાશ કે મણિનો ઉદ્યોત શરીરના સંપર્કમાં આવે તો શાસ્ત્રવિહિત કાલગ્રહણની ક્રિયા બંધ કરવામાં નથી આવતી. પરંતુ વીજળીનો પ્રકાશ કે દીવાની ઉજેહી વગેરે શરીર ઉપર પડે તો કાલગ્રહણની ક્યિા બંધ કરાય છે. તે કાલગ્રહણ રદબાતલ થાય છે. શરીર ઉપર દીવાનો પ્રકાશ, લાઈટ વગેરે પડે તો કાલગ્રહણની પવિત્ર ક્રિયા નહિ કરવાનું કારણ બહુ સ્પષ્ટ છે કે તેનાથી અગ્નિકાયના જીવોની વિરાધના થાય છે. અગ્નિકાયના જીવોની વિરાધના થવી તે સંયમજીવનમાં એક પ્રકારનો ખૂબ મોટો દોષ હોવાથી સાધુઓ કાલગ્રહણ કરવાના બદલે પાછા ફરે છે. આ જ પ્રમાણે ઓઘનિર્યુક્તિમાં પણ કાલગ્રહણની વિધિ બતાવતાં લખેલ છે કે ‘નર્ફે પુળ વચ્છંતાળ છીય નોર્ફ ઘ તો નિયતિ’ (ગા.૬૪૩) અર્થાત્ કાલગ્રહણ માટે જતાં જો વચ્ચે છીંક સંભળાય કે અગ્નિપ્રકાશ થાય, શરીર ઉપર લાઈટ પડે તો સાધુ ભગવંતો પાછા ફરે છે. તેની વ્યાખ્યામાં શ્રીદ્રોણાચાર્યજી સ્પષ્ટપણે લખે છે કે 'यदि पुनः व्रजतां क्षुतं ज्योतिः वा = अग्निः उद्योतो वा भवति ततो નિવર્તન્ને.' કાલગ્રહણ માટે જતા સાધુ ભગવંતો ઉપર લાઈટ-પ્રકાશઉજેહી પડવાથી થતી વિરાધનાના લીધે જ કાલગ્રહણની પવિત્ર ક્રિયા સ્થગિત કરવામાં આવે છે. શ્રીદ્રોણાચાર્યજીએ ‘ઉદ્યોત’ શબ્દથી પ્રસ્તુતમાં ઉજેહીનું ગ્રહણ કરીને તેની સજ્જતા અંગે સહુનું ધ્યાન દોરેલ છે. ઔપપાતિકસૂત્રમાં શ્રમણના વિશેષણ તરીકે ‘વિષ્ણુમંતરવા’ ૮૪ Page #101 -------------------------------------------------------------------------- ________________ (સૂત્ર-૪૧/પૃષ્ઠ-૧૦૪) આવું જણાવેલ છે. તેની વ્યાખ્યામાં નવાંગી ટીકાકારશ્રી અભયદેવસૂરિજીએ વિદ્યુતિ સત્યાં અન્તર મિક્ષા ગ્રાહ્ય રેષામતિ તે વિદ્યુદ્વન્તરિાઃ | વિદ્યુત્સત્પાતે મિક્ષ નટિન્તીતિ ભાવાર્થ ” આવું કહેવા દ્વારા “વીજળીના ચમકારા થતા હોય ત્યારે શ્રમણ ગોચરી ન જાય -આવું જણાવેલ છે. આનાથી પણ સિદ્ધ થાય છે કે વીજળીનો પ્રકાશ આપણા શરીર ઉપર પડે તો તેઉકાય જીવની વિરાધના થાય છે. આનો અર્થ એ થયો કે વીજળી, દીવા, લાઈટ, બલ્બ વગેરેના મૂળભૂત ઉત્પત્તિસ્થાનમાં જે પ્રકાશ હોય છે તે તો સચિત્ત = સજીવ હોય જ છે. પરંતુ વીજળી, બલ્બ, દીવા વગેરેમાંથી જે પ્રકાશ દૂર સુધી ફેલાય છે તે પણ સજીવ જ હોય છે. મતલબ એ છે કે જેમ આકાશમાં રહેલા વાદળાઓમાંથી પાણીનો વરસાદ પડે છે તેમ દીવા, બલ્બ, સ્ટ્રીટ લાઈટ વગેરેમાંથી અગ્નિનો વરસાદ ચારેબાજુ થાય છે અને તે સજીવ જ છે, નિર્જીવ નહિ. * અગ્નિકાયને સમજવા કુશાગ્રબુદ્ધિની આવશ્યકતા છે મહત્ત્વની વાત તો એ છે કે જીવવિચારપ્રકરણમાં અગ્નિકાયના અનેક ભેદો જણાવીને “નાયવ્વા નિવૃદ્ધિ' આવું કહીને કુશાગ્ર બુદ્ધિથી અગ્નિકાયના જીવોને ઓળખવાની શ્રી શાંતિસૂરિજી મહારાજે ભલામણ કરી છે. પૃથ્વીકાય વગેરેને સમજવા માટે સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા ન દર્શાવી. પરંતુ અગ્નિકાયને જાણવા નિપુણ બુદ્ધિની આવશ્યકતા જણાવી. વિચાર કરવાથી ખ્યાલ આવે છે કે વીજળી તો અગ્નિકાય જીવસ્વરૂપ છે જ. પરંતુ આપણા શરીર ઉપર તેનો પ્રકાશ આવે છે તે પણ અગ્નિકાય જીવરૂપ જ છે- એવો સ્વીકાર કરવામાં ખૂબ સૂક્ષ્મ બુદ્ધિની જરૂર પડે તેમ છે. સાયન્સની પરિભાષા મુજબ વિચારીએ તો વાયરમાંથી પસાર થતી ઈલેક્ટ્રીસીટી કરોડો ઈલેક્ટ્રોનના ફોર્સફુલ પ્રવાહ સ્વરૂપ છે. તથા બલ્બના ટન્ગસ્ટનસ્વરૂપ ફિલામેન્ટમાં Page #102 -------------------------------------------------------------------------- ________________ ફિલામેન્ટમાં ઉત્સર્જિત થતો જે પ્રકાશ જોવા મળે છે તે ફોટોન સ્વરૂપ છે. ઈલેક્ટ્રૉન કરતાં પણ ફોટોન તો ખૂબ જ સૂક્ષ્મ હોય છે. વિજ્ઞાન મુજબ સૂક્ષ્મ એવા જે ફોટોન પ્રકાશસ્વરૂપ છે તે પણ જિનાગમ મુજબ અગ્નિકાય જીવ છે- એવું હમણાં આવશ્યકનિર્યુક્તિવૃત્તિ, લલિતવિસ્તરા, નિશીથચૂર્ણિ, ઓનિયુક્તિ આદિના વચનો દ્વારા આપણે જોઈ ગયા છીએ. આમ સાયન્સ જેને ઈલેક્ટ્રૉન કરતાં પણ અતિસૂક્ષ્મ ફોટોન સ્વરૂપ માને છે તે પ્રકાશને જીવ તરીકે જાણવા માટે સૂક્ષ્મ બુદ્ધિની અત્યંત આવશ્યકતા હોય તે સ્વાભાવિક જ છે. TM પંચાંગી આગમ પ્રમાણભૂત છે ઉપરોક્ત આગમ આદિ પ્રમાણના આધારે વિદ્યુતની જેમ વિદ્યુતપ્રકાશની સજીવતા સિદ્ધ થાય છે. તેથી તેની વિરાધનાથી બચવું પ્રત્યેક સાધુ-સાધ્વીજી ભગવંત માટે અત્યંત અનિવાર્ય બને છે. કારણ કે અધ્યાત્મની સાધના કરવા નીકળેલા સાધક માટે આત્માનું શુદ્ધિકરણ અને ઊર્ધીકરણ ખૂબ જ અગત્યની બાબત છે. જાણતાં કે અજાણતાં પાપનો કે વિરાધનાનો ભારબોજ આત્મા ઉપર લદાઈ ન જાય તેની સાવધાની અધ્યાત્મમાર્ગના યાત્રીએ રાખવી જ રહી. તે માટે અવાર-નવાર શાસ્ત્રનું આલંબન લેવું અનિવાર્ય બની રહે છે. માટે જ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જેવા સમર્થ વિદ્વાન આચાર્ય ભગવંત પણ પંચવસ્તુક નામના ગ્રંથમાં જણાવે છે કે 'जम्हा न धम्ममग्गे मोत्तूणं आगमं इह पमाणं । વિન્નર છસ્થાાં તદ્દા ઘેવ નર્તનવં ।।'(ગાથા ૧૭૦૭) મતલબ કે આપણા જેવા અસર્વજ્ઞ જીવો માટે તો ધર્મમાર્ગનો નિર્ણય ક૨વામાં જૈનાગમને છોડીને બીજું કોઈ પ્રમાણ નથી. માટે આગમનો અભ્યાસ કરવામાં, આગમના હાર્દને સમજપૂર્વક સ્વીકારવામાં સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ૮૬ Page #103 -------------------------------------------------------------------------- ________________ જો કે ગણધર ભગવંતોએ રચેલી દ્વાદશાંગી અને પૂર્વધરોએ રચેલ અન્ય આગમો ખૂબ જ ગહન, ગૂઢ અને રહસ્યમય છે. તેથી જ ઉત્તરકાલીન તીવમેધાવી પરાર્થવ્યસની પૂર્વાચાર્યોએ ભવિષ્યકાલીન જીવોના કલ્યાણ માટે ગહન આગમોના પદાર્થ અને પરમાર્થોને નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, વ્યાખ્યા, વિવરણ, ટિપ્પણ, પંજિકા વગેરેના માધ્યમથી સમજાવવાનો ભગીરથ પુરુષાર્થ કરેલો છે. પંચાંગી આગમ અને આગમઆધારિત સાહિત્યના અવલંબનથી તારક તીર્થકર ભગવંતો અને ગણધર ભગવંતોના આશય સુધી પહોંચવામાં નિશ્ચિતતા-નિર્ભયતા અને સુગમતા રહે છે. માટે તે પણ મૂલઆગમતુલ્ય પ્રમાણ છે. “પંચાસની વ મહાપ્રજ્ઞની શ રૂન્ટરવ્યું (સાક્ષાત્વાર) માં મહાપ્રજ્ઞજીએ સ્વયં જણાવેલ છે કે “મૈને ચેતાવર जैन साहित्य पढा है । प्राचीन साहित्य तो श्वेताम्बर मंदिरमार्गियों का ही કે / અન્ય નમ્રતાથ ા મૌતિક સાહિત્ય વહત નહીં હૈ !” (૭ ઓગસ્ટવિજ્ઞપ્તિપત્ર-તેરાપંથી) આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ પોતાના વિશાળ સાહિત્યમાં અવસરે આગમ અને આગમઆધારિત ચૂર્ણિ-નિર્યુક્તિ વગેરે સાહિત્યનો આધાર લેવા દ્વારા ખરેખર ચૂર્ણિ-નિર્યુક્તિ વગેરે સાહિત્યની પણ વિશ્વસનીયતા અને પ્રામાણિકતાને સૂચિત કરેલ જ છે. તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. ૪ પહેલાં આગમ, પછી યુક્તિ છે આ રીતે મૂલ આગમ, પંચાંગી આગમસાહિત્ય અને ઉત્તરકાલીન બહુશ્રુત પૂર્વાચાર્યોના ગ્રંથસ્વરૂપ શાસ્ત્રદર્પણમાં અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય કર્યા બાદ તેને વધુ દઢ કરવા માટે શાસ્ત્રાનુસારી તર્ક-અનુભવાનુસારી યુક્તિ વગેરેનો સહકાર મળે તો તે પણ અવશ્ય આવકાર્ય બને છે. પરંતુ તર્કને પકડવા જતાં આગમ છોડવા પડે તો તે મૂડી ખોઈને વ્યાજ મેળવવાના વ્યર્થ ફાંફા મારવા જેવું ગણાય. Page #104 -------------------------------------------------------------------------- ________________ તે ઉચિત ન ગણાય. આગમ સામે માથું ઉચકે તેવા તર્ક કે દલીલ કરવાથી કાંઈ બુદ્ધિમત્તા સાબિત નથી થતી. મહાપ્રજ્ઞજી જેવા મહાપુરુષ આવું કરે તેવી કલ્પના પણ દુઃખદાયક લાગે છે. હક તત્ત્વાર્થટીકામાં પ્રકાશ અંગે પ્રશ્નોત્તરી થઈ પરંતુ દરેક કાળમાં આગમ સામે, શાસ્ત્ર સામે પોતાની તર્કશક્તિનો ઉપયોગ કરીને શાસ્ત્રીય તત્ત્વોને વિચલિત કરનારા જીવો પ્રાયઃ વિદ્યમાન હોય છે. તથા તે તે સમયના બહુશ્રુત આચાર્ય ભગવંતો તેનો જવાબ પણ આપતા આવ્યા છે. તેના અનેક પ્રસંગો શાસ્ત્રોમાં જોવા મળે છે. તેઉકાય અંગે તત્ત્વાર્થસૂત્રવૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણીએ તેવી જ કોઈક સુંદર વાત પૂર્વપક્ષ-ઉત્તરપક્ષરૂપે રજૂ કરેલ છે. શિષ્ય એવી દલીલ કરે છે કે “મુશળધાર વરસાદ પડતો હોય. રાતનો સમય હોય. ઘરના ઝરુખામાં દીવો રાખેલ હોય. તેવી અવસ્થામાં તે દીવો ઘરની બહાર પ્રકાશ ફેલાવે છે. જો ઉજે હીસ્વરૂપ પ્રકાશ અને તેઉકાય જીવ એક જ હોય તો અગ્નિકાય અને પાણીનો વિરોધ હોવાથી બહાર પડતા મુશળધાર વરસાદથી તેઉકાયના જીવો ખતમ થઈ જશે. જો એવું હોય તો બહાર પ્રકાશ (Photon) દેખાવો જ ન જોઈએ. કારણ કે આચારાંગસૂત્રના પ્રથમ અધ્યયનની નિયુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજી મહારાજે 'पुढवी आउक्काए उल्ला य वणस्सई तसा पाणा । વાયરતૈડવાપૂર્વ તુ સમાનતો સ€ I' (ગા.૧૨૩) આ પ્રમાણે જે જણાવેલ છે તે મુજબ તો મુશળધાર વરસાદમાં જલકાયના જીવો અગ્નિકાયના જીવોનું પરકાયશસ્ત્ર બની જવાથી અગ્નિકાયના જીવો મરી જ ગયા હશે. અગ્નિકાય જીવ જ હાજર ન હોય તો પ્રકાશ કયાંથી મળે ? આવું માનો તો મુશળધાર વરસાદ - Page #105 -------------------------------------------------------------------------- ________________ પડતો હોય તેવા સંયોગમાં ખુલ્લા ઝરુખાના બહારના ભાગમાં રહેલા દીવાનો પ્રકાશ બહાર પડવો ન જોઈએ. સામેના મકાન ઉપર કે રસ્તા ઉપર જરા પણ તેનો પ્રકાશ ન જ પડવો જોઈએ ને !” આ દલીલ બહુ જ તર્કપૂર્ણ છે. પરંતુ સમર્થ યુગપુરુષ તાર્કિકશિરોમણિ શ્રીસિદ્ધસેનગણીજી આ દલીલનો ખૂબ જ સચોટ, યુક્તિસંગત અને આગમાનુસારી જવાબ આપે છે. તેઓશ્રી કહે છે કે “ઝરુખામાં બહારના ભાગમાં રહેલા દીવાના પુદ્ગલો મુશળધાર વરસાદમાં બહાર નીકળે છે ત્યારે વરસાદના સંપર્કથી પોતાનો તથાવિધ ચળકાટ, ઉગ્રતા, બીજાની આંખોને આંજી નાંખવાનું સામર્થ્ય વગેરે અવશ્ય ગુમાવે છે. પણ પોતાના મૂળભૂત અગ્નિકાય સ્વભાવનેમૌલિકસ્વરૂપને તો બહાર ખુલ્લા વાતાવરણમાં ફેલાવા છતાં પણ તેઓ ગુમાવતા નથી. અગ્નિકાય તરીકેનું પોતાનું અસ્તિત્વ ગુમાવ્યા વિના જ તે વરસાદમાં બહાર ફેલાય છે. તથા વિશિષ્ટ ચળકાટ, ઉગ્રતા વગેરે પોતાના ગુણધર્મોને તે ખુલ્લા વરસાદમાં ફેલાતી વખતે જ્યારે ગુમાવે છે ત્યારે જ તે દીવાની જ્યોતમાંથી બીજા અગ્નિકાયના પુદ્ગલો ખુલ્લા આકાશમાં ફેલાઈ જાય છે. અતિઝીણો એવો તે અગ્નિ તો સ્થૂલ એવી પાણીની ધારામાંથી ઝડપથી નીકળી જાય છે. તે તેજોદ્રવ્ય (Photon) કાંઈ જલવૃષ્ટિથી ખતમ થતા નથી. કારણ કે તેનો પરિણામ વિશિષ્ટ પ્રકારનો હોય છે. અર્થાત્ પાણીથી ખતમ થવાનો પરિણામ તે અગ્નિમાં નથી. દરેક પાણી બધા જ પ્રકારના અગ્નિકાયને અવશ્ય બૂઝાવે એવો કાંઈ નિયમ નથી. દા.ત. સમુદ્રમાં આગ લાગે ત્યારે તે વડવાનલને દરિયાનું પાણી બૂઝવી શકતું નથી. ઊલટું સાગરનું પાણી જ વડવાનલને વિકરાળ સ્વરૂપ ધારણ કરવામાં સહાય કરે છે. તેથી અગ્નિકાયને માટે જલકાય પરકાયશસ્ત્રસ્વરૂપ હોવા છતાં (૮૯) Page #106 -------------------------------------------------------------------------- ________________ વડવાનલનો નાશ કાંઈ સમુદ્રના પાણીથી થતો નથી. તેમ મુશળધાર વરસાદમાં રાત્રે દીવાનો પ્રકાશ બહાર ફેલાય છે તેનો પણ નાશ કરવાનું સામર્થ્ય વરસાદના પાણીમાં નથી. અગ્નિકાય માટે જલકાય પરકાયશસ્ત્ર બને છે- તે વાત સામાન્યથી સમજવી. અગ્નિકાયની સાત લાખ યોનિમાંથી ઉત્પન્ન થયેલા તમામ અગ્નિકાય જીવો માટે તમામ પ્રકારના પાણી શસ્ત્ર બને જ એવો એકાંત કાંઈ વીતરાગ સર્વજ્ઞ ભગવંતોએ પ્રરૂપેલ નથી.” કેટલો અદ્ભુત-સચોટ-અકાટ્ય છતાં શાસ્ત્રાનુસારી અને દૃષ્ટાંતસંગત એવો જવાબ શ્રીસિદ્ધસેનગણીવરશ્રીએ આપેલો છે ! આ રહ્યા તત્ત્વાર્થવૃત્તિમાં તેઓશ્રીના શબ્દો- “ચાવારેળા- નિરન્તરધાર वर्षति बलाहके प्रदीपः अलिन्दकादिव्यवस्थापितः प्रद्योतत एव बहिः । यदि च विरोधः स्यात् ? ન વહિઃ પ્રજાશો વિમાબ્વેત, નલપાતેન અપનીતત્વાવિત્તિ । अत्रोच्यते- प्रादीपाः पुद्गलाः ताथात्म्यमपरित्यजन्तो निःसृताः तथाविधतामुदबिन्दुसम्पर्काद् विजहति तत्समकालं चापरे प्रदीपशिखाया विकीर्णाः कृशानुपुद्गलाः तमाकाशमश्नुवते । न च ते जलपातेन विध्यापयितुं शक्याः રિનામવેવિઝાવું, વડવાનાવયવા ” (તત્ત્વાર્થ ૫/૨૪). ખરેખર શ્રીસિદ્ધસેનગણીવ૨નો જવાબ ખુબ જ સચોટ છે. અવકાશીય ચિત્ત વીજળીનો પણ નાશ મુશળધાર વરસાદથી નથી જ થતો ને ! ઈંધણ વિનાના અગ્નિનો નાશ પાણી દ્વારા થાય તેવું શક્ય નથી જણાતું. દીવારૂપે જણાતી અગ્નિજ્યોત ઈંધણયુક્ત અગ્નિરૂપે હોવાથી પાણી દ્વારા તેનો નાશ થઈ શકે તે સમજી શકાય તેમ છે. પરંતુ દીવાનો દૂર સુધી ફેલાતો પ્રકાશ = ઉજેહી તો પૂર્વે (જુઓ પૃષ્ઠ-૬૪) જણાવ્યા મુજબ ઈંધણરહિત અગ્નિકાય જીવ સ્વરૂપ હોવાથી આકાશીય વીજળીની જેમ તેનો નાશ પાણી દ્વારા ન થાય તે યુક્તિસંગત પણ જણાય છે. વર્તમાનમાં પણ અમુક પ્રકારના રસાયણોમાં આગ લાગે ૯૦ , Page #107 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તેના ઉપર પાણી નાંખવાથી એ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. તેને ઓલવવા માટે ખાસ પ્રકારના વાયુનો/રસાયણોનો પ્રયોગ કરવામાં આવે છે. પેટ્રોલપમ્પ કે કેમીકલ ફેક્ટરી વગેરેમાં પેટ્રોલ, આલ્કોહોલ, મિથેનોલ, ઈથેનોલ, સ્પીરીટ વગેરેની આગ લાગે ત્યારે જો તેના ઉપર પાણી છાંટવામાં આવે તો તે આગ પાણી વડે જ વધુ વિકરાળ અને ભયાનક સ્વરૂપ ધારણ કરે છે. આ વાત તો ફાયર બ્રિગેડના માણસો દ્વારા પણ આપણને જાણવા મળી શકે તેમ છે. માટે પાણી તમામ પ્રકારના બાદર તેઉકાયનો નાશ કરે જ તેવો કોઈ નિયમ સિદ્ધ થતો નથી. ખરેખર નિઃસ્વાર્થ કરુણાબુદ્ધિથી તે તે કાળના જીવોની દલીલ, શંકા, ગેરસમજ, અજ્ઞાન વગેરેનું નિરાકરણ પૂર્વાચાર્ય ભગવંતો સચોટ રીતે કરતા જ આવ્યા છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી એ છે કે વિજ્ઞાનના મત મુજબ પ્રકાશ તો ફોટોન (તેજાણુ) સ્વરૂપ છે. ફોટોનનો નાશ પાણીથી થઈ શક્તો નથી. તેથી દીવાનો પ્રકાશ બહાર ફેલાય તો ધોધમાર વરસાદ દ્વારા તેનો નાશ થઈ શકે નહિ- આવી સિદ્ધસેનગણીવરશ્રીની વાત વિજ્ઞાન મુજબ પણ સંગત થઈ શકે જ છે. અનેક ઈલેક્ટ્રૉન-પ્રોટોન-ન્યુટ્રોનથી બનેલ અણુને તોડવા માટે અત્યાર સુધી સાયન્ટિસ્ટો સક્ષમ થઈ શક્યા છે. પણ ઈલેક્ટ્રોન તો અણુનો ઘટક છે. અણુ કરતાં તે ખૂબ નાનો છે. ઈલેક્ટ્રોન (વીજાણુ) કરતાં પણ ફોટોન (તેજાણુ) તો અત્યંત સૂક્ષ્મ દ્રવ્યકણ છે. તેથી પાણી દ્વારા તેનો નાશ થઈ શકતો નથી. - વિજ્ઞાનમાન્ય અણુ સ્થૂલ સ્કંધ છે ? વિજ્ઞાનમાન્ય ઈલેક્ટ્રૉન-પ્રોટોન-ન્યુટ્રોનથી બનેલો અણુ Page #108 -------------------------------------------------------------------------- ________________ જિનાગમમાન્ય વ્યવાહારિક પરમાણુ કરતાં પણ ખૂબ જ મોટો/સ્થૂલ છે. કારણ કે ડાલ્ટનના સિદ્ધાન્ત પ્રમાણે જુદા જુદા તત્ત્વોના પરમાણુઓનું વજન જુદું-જુદું હોય છે. (જુઓ વિજ્ઞાનકોશરસાયણવિજ્ઞાન ભાગ-૫ પૃષ્ઠ-૪૨૨) આમ જિનાગમસંમત અનેક પરમાણુઓથી ટિત એવા સ્થૂલ સ્કંધને જ વિજ્ઞાને ‘પરમાણુ’ નામ ધરી દીધું છે. બાકી અંત્ય અવિભાજ્ય એવા પરમાણુના વજનમાં કે દળમાં ફેરફાર કઈ રીતે પડી શકે ? આથી વિજ્ઞાનમાન્ય પરમાણુ તો સ્થૂલ સ્કંધ જ સાબિત થાય છે. માટે જ વિજ્ઞાનમાન્ય અણુને તોડી શકાય છે. જિનાગમ મુજબ વ્યાવહારિક પરમાણુને શસ્ત્રાદિ દ્વારા તોડી શકાતો નથી. આ વાત અનુયોગદ્વારસૂત્રમાં પ્રસિદ્ધ છે. १. से किं तं परमाणू ? परमाणु दुविहे पन्नत्ते, तं जहा- सुहुमे अ ववहारिए अ । अत्थणं जे से सहमे से ठप्पे । तत्थ णं जे से ववहारिए से नं अनंतानंताणं सुहुमपोग्गलाणं समुदयसमितिसमागमेणं ववहारिए परमाणुपोग्गले निष्फज्जइ । से णं भंते ! असिधारं वा खुरधारं वा ओगाहेज्जा ?, हन्ता ओगाहेज्जा | से णं तत्थ छिज्जेज्ज वा भिज्जेज्ज वा ?, નો ફળદું સમકે, નો વસ્તુ તત્વ સત્યં મર્1 મે નં અંતે ! તત્વ હેન્ના ? ન રૂટ્ટે સમટ્ટે, નો खलु तत्थ सत्थं कमइ । से णं भंते ! पुक्खरसंवट्टगस्स महामेहस्स मज्डांमज्झेणं वीइवएज्जा ?, हंता विइवएज्जा । से णं तत्थ उदउलते सिआ ?, नो इणट्ठे समट्टे, नो खलु तत्थ सत्यं कमइ । से णं भंते ! गंगाए महानईए पडिसोयं हव्वमागच्छेज्जा ? हंता हव्वमागच्छेज्जा | से णं तत्थ विनिघायमावज्जेज्जा ?, नो इणट्टे समट्टे, नो खलु तत्थ सत्यं कमइ । से णं भंते! उदगावत्तं वा उदगविंदु वा ओगाहेज्जा ? हंता ओगाहेज्जा | से णं तत्थ कुच्छेज्जा वा ?, વરિયાવન્ગેા વા ?, તો ફળકે સમકે, નો હતુ તત્વ સત્યં વમર્ । (અનુ.મૂ.૨૬૮) અર્થ :- પરમાણુ શું છે ? પરમાણુ બે પ્રકારના કહ્યા છે. સૂક્ષ્મ પરમાણુ અને વ્યાવહારિક પરમાણુ. આમાં સૂક્ષ્મ પરમાણુ પ્રકૃતમાં અનુપયોગી હોવાથી અવ્યાખ્યેય છે. વ્યાવહારિક પરમાણુ છે તે અનંતાનંત સૂક્ષ્મ-૫૨માણુઓના સમુદાય-સમિતિના સમાગમથી ઉત્પન્ન થાય છે. તે વ્યાવહારિક પુદ્ગલ પરમાણુ તલવાર કે છરાધારને અવગાહિત કરી શકે છે ? હા, એમ થઈ શકે છે. શું તે તેનાથી છેદાઈ-ભેદાઈ શકે છે ? આ અર્થ સમર્થ નથી. કારણ કે વ્યાવહારિક પુદ્ગલપ૨માણુ યદ્યપિ સ્કંધરૂપ છે છતાં સૂક્ષ્મ-પરિણત હોવાથી છેદાતો-ભેદાતો નથી. તે વ્યાવહારિક પરમાણુ શું અગ્નિના મધ્યભાગમાં થઇને પસાર થઈ જાય છે ? હા, પસાર થઈ જાય છે. તે તેમાં બળી જાય છે ? આ અર્થ સમર્થ નથી. કેમ કે અગ્નિરૂપ શસ્ત્રની તેના પર અસર થતી નથી. તે વ્યાવહારિક પરમાણુ શું પુષ્ક૨સંવર્તક નામક મેઘની ર Page #109 -------------------------------------------------------------------------- ________________ અનંત નૈયિક પરમાણુઓથી બનેલો સ્થૂલ-સ્કંધસ્વરૂપ વ્યવહારિક પરમાણુ પણ જિનાગમ મુજબ શસ્ત્ર દ્વારા છેઘ નથી તો શસ્ત્ર દ્વારા તોડી શકાય તેવો વિજ્ઞાનમાન્ય અણુ તો તેના કરતાં સ્કૂલ જ હોય - આટલું સ્પષ્ટપણે નિશ્ચિત થાય છે. વિજ્ઞાનજગતની દૃષ્ટિએ તો અણુ પછી પરમાણુ, પછી ન્યુટ્રૉન, પછી પ્રોટૉન તથા ઈલેક્ટ્રૉન (વીજાણુ) અને ફોટોન (તેજાણુ) એવા મશઃ વધુને વધુ સૂક્ષ્મતર કણો શોધાતા ગયા છે. ૧૯૩૫માં જાપાની વૈજ્ઞાનિક મુકાબાએ તેના કરતાં પણ વધુ સૂક્ષ્મ કણોના અસ્તિત્વની જાહેરાત કરી. અત્યારે પરમાણુના ઘટકો રૂપે ૨૫૬ કણો અને ૨૫૬ પ્રતિકણો નોંધાયા છે. એના બે વર્ગ છે : લેપ્ટોન (વીજાણુ, ન્યુટ્રીનો, મ્યુઓન આદિ) અને હેડરોન (ન્યુક્લિયોન, પાયોન વગેરે) ૧૯૬૩માં મરે જેલ-મનના કવાર્ક સિદ્ધાન્ત મુજબ, ૩ ક્વાર્કના બનેલા બેરિયોનનું પ્રોટાણુમાં અને ૨ કવાર્કના બનેલા મેસોનનું લેપ્ટોન તથા પ્રકાશાણુમાં રૂપાંતર થાય છે. અત્યાર સુધી આવા કુલ ૧૮ ક્વાર્ક અને ૧૮ પ્રતિક્વાર્ક શોધાયા છે. દ્રવ્યાત્મક પદાર્થના ઘટકસ્વરૂપ પ્રાથમિક કણો તરીકે વીજાણુ (Electron), મ્યુઓન, ન્યુટ્રીનો, કવાર્ક, તાઉં મનાય છે. તથા બલકણો સ્વરૂપે ડ્યુઓન, ગુરુત્વાણુ, તેજાણુ (Photon) અને બોસોન મનાય છે. આ પ્રમાણે બંસીધર શુકલજીએ જ્ઞાનસંહિતા (આવૃત્તિ પાંચમી, પૃષ્ઠ મધ્યમાંથી પસાર થઈ શકે છે ? હા, તે પસાર થઈ જાય છે. તેના પાણીમાં તે ભીનો થાય છે ? આ અર્થ સમર્થ નથી. કેમ કે પાણીરૂપ શસ્ત્રની તેના પર અસર થતી નથી. શું તે વ્યાવહારિક પરમાણુ ગંગા મહાનદીના પ્રતિસ્રોતમાં શીઘ્રતાથી ગતિ કરે છે ? હા, તે પ્રતિકૂલ પ્રવાહમાં શીઘ્ર ગતિ કરી શકે છે. શું તે તેમાં પ્રતિસ્ખલના પામે છે ? આ અર્થ સમર્થ નથી. કારણ કે તેના પર પ્રતિસ્ખલના રૂપે શસ્ત્રની અસર થતી નથી. શું તે વ્યાવહારિક પરમાણુ ઉદકાવર્ત-જળભ્રમમાં અથવા જળબિંદુમાં અવગાહિત થઈ શકે છે ? હા, તે થઈ શકે છે. તો શું તે તેમાં કોહવાઈ જાય છે અથવા જળરૂપ પરિણમિત થઈ જાય છે ? આ અર્થ સમર્થ નથી. કારણ કે આ શસ્ત્રની તેના પર અસર થતી નથી. ૯૩ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪) પુસ્તકમાં જણાવેલી મોર્ડન સાયન્સની વાતો વાંચ્યા પછી તો ખરેખર “સર્વજ્ઞ વીતરાગ તીર્થકર ભગવંતે અનંતા નૈશ્ચયિક પરમાણુઓથી બનેલા વ્યવહારિક પરમાણુને પણ અછેદ્ય-અભેદ્યઅદાહ્ય કહેલ છે તે વાત ઉપર આપણી શ્રદ્ધા-વિશ્વાસ વધુને વધુ દઢ બને તેમ છે." હવે ફરીથી મૂળ વાત ઉપર આવીએ. અગ્નિની ઉત્પતિમાં મહાઆરંભ- ભગવતીસૂત્ર છે અધ્યાત્મમાર્ગમાં અહિંસા પાયો છે. માટે આરંભ-સમારંભ છોડવા એ દરેક સાધકનું મહત્ત્વનું કર્તવ્ય બની જાય છે. તમામ આરંભ ન છૂટી શકે તો પણ મહાઆરંભ તો નાના-મોટા દરેક સાધકે છોડવા જરૂરી બને છે. ઉપરોક્ત અનેક આગમ પ્રમાણોની સાક્ષીથી વિદ્યુતપ્રકાશ સચિત્ત સિદ્ધ થવાથી તેની વિરાધના છોડવી એ દરેક સાધકનું કર્તવ્ય બને છે. તદુપરાંત જીવનિકાયની વિરાધનામાં પણ અગ્નિકાયની ૧. ગુજરાત યુનિવર્સિટી- અમદાવાદ દ્વારા પ્રકાશિત વિજ્ઞાનકોષ-ભૌતિકવિજ્ઞાન ભાગ૭માં J.M.P. લખે છે કે “મૂળ કણ (Elementary Particle) : દ્રવ્યના જે કણો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય તથા અંતર્ગત ગુણધર્મોનો અનન્ય સમૂહ ધરાવતા હોવાનું માનવામાં આવે તો તેમને પ્રારંભમાં મૂળ કણો તરીકે ઓળખવામાં આવતા હતા. પરંતુ તે પછી આમાનાં કેટલાક એક કે વધારે કણોમાં અથવા વિકિરણમાં રૂપાંતર પામતા માલૂમ પડયા છે. એટલે હવે તો ઈલેકટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પોઝીટ્રોન, જુદા જુદા મેસોન, હાઈપેરોન, ન્યુટ્રિનો વગેરેને મૂળ કણો ગણવામાં આવે છે. ફોટોનનો સ્વિન (ભ્રમણ) અને તેની પેરિટી વિકિરણ ક્ષેત્ર ઉપર આધાર રાખતી હોવા છતાં તેમને પણ મૂળ કણ ગણવામાં આવે છે.” (પૃષ્ઠ.૩૨૫૨૬). આનાથી પણ સિદ્ધ થાય છે કે ઈલેક્ટ્રૉન, પ્રોટ્રૉન વગેરે અનેક કણોથી બનેલ વિજ્ઞાનમાન્ય અણુ વાસ્તવમાં નાગમની દૃષ્ટિમાં સ્કૂલ સ્કંધ સ્વરૂપ જ છે. ભગવાન મહાવીર સ્વામીએ બતાવેલ પરમાણુવિજ્ઞાન સુધી સાયન્ટિસ્ટો કયારેય પણ ખરેખર પહોંચી શકશે કે કેમ ? એ જ એક પ્રશ્ન છે. પરંતુ અંતે તો પ્રભુ મહાવીરના તત્ત્વજ્ઞાનનો જ વિજ્ઞાન આગળ વિજય પુરવાર થશે- આટલું તો નિઃશંકપણે કહી શકાય છે. (૯૪) Page #111 -------------------------------------------------------------------------- ________________ વિરાધના મહાઆરંભ સ્વરૂપ હોવાથી અત્યંત ત્યાજ્ય બની જાય છે. ભગવતીસૂત્રમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીજી કાલોદાયીને જણાવે છે કે “ને તે પુરતે કાર્ય ૩Mાનેરૂ તે પુરિસે મહાવમૂતરા, चेव, महाकिरियतराए चेव महासवतराए चेव महावेयणतराए चेव ।... जे से पुरिसे अगणिकायं उज्जालेइ से णं पुरिसे बहुतरागं पुढविकायं समारंभति, बहुतरागं आउक्कायं समारंभति, अप्पतरायं तेऊकायं समारंभति, बहुतरागं वाऊकायं समारंभति, बहुतरागं वणस्सइकायं समारंभति, बहुतरागं तसकायं સમારંમતિ' (ભગવતીસૂત્ર ૭મું શતક, ૧૦મો ઉદ્દેશો સૂત્ર-૩૦૭). મતલબ કે “અગ્નિકાયને સળગાવે છે તે જીવ ઘણા પૃથ્વીકાય, જલકાય વગેરે જીવોનો કચ્ચરઘાણ વાળે છે. માટે તે મહાકર્મ બાંધે છે, મહાઆરંભક્રિયા કરે છે, મહાઆશ્રવનો ભોગ બને છે, પજીવનિકાયને મહાવેદના આપે છે.” આનાથી અગ્નિને સળગાવનાર, બલ્બ વગેરેને ચાલુ કરવા દ્વારા વિદ્યુતપ્રકાશને ઉત્પન્ન કરનાર માણસ ખરેખર મહાઆરંભને જ કરે છે. તેવું સિદ્ધ થાય છે. કારણ કે પૂર્વે (પૃષ્ઠ.૪૯) વિદ્યુતપ્રકાશ પણ તેઉકાય જીવ સ્વરૂપ છે. એવું નિશ્ચિત થઈ ચૂકેલ છે. નિશીથભાષ્યમાં પણ કહે છે કે “૩Mાતો વો હુ વહુ ” (ગા.૨૧૯) અર્થાત્ અગ્નિકાયને પેટાવનાર બહુ કર્મ બાંધે છે. નિશીથસૂત્રચૂર્ણિમાં પણ કહે છે કે “ઘMાયન્તો પુરસો વદુતોફતરો' (નિ.ભા.ર૧૯-ચૂર્ણિ, એટલે કે અગ્નિકાયને સળગાવનાર માણસ મહાકર્મબંધ-મહાઆશ્રવ વગેરે દોષોનો ભોગ બને છે. આમ જીવનિકાયની વિરાધનામાં અગ્નિકાયના આરંભને - પ્રારંભને મહાઆરંભ કહીને તેની અત્યંત ત્યાજ્યતા જણાવેલ છે. પ્રશ્નવ્યાકરણસૂત્રમાં પણ વળી ઘૂરો ન વાવો' (પ્ર.વ્યા. ૨/૨/૩૮) આવું કહીને મચ્છર વગેરેને દૂર કરવા સાધુ અગ્નિ કે ૯૫ Page #112 -------------------------------------------------------------------------- ________________ ધૂમાડો ન કરે તેમ જણાવેલ છે. આ રહ્યા પ્રશ્નવ્યાકરણવૃત્તિના શબ્દો “વંશાપનયનાથે નિધૂમ વા ન ઝર્તવ્ય:'. , તેઉકાય સર્વજીવઘાતક-આચારાંગ - અગ્નિકાયની ઉત્પત્તિ વગેરેમાં મહાહિંસા હોવાથી જ આચારાંગસૂત્રમાં “વીદતો સિન્થ” “દીર્ઘલોકશસ્ત્ર' આવા શબ્દથી અગ્નિકાયની ઓળખાણ આપેલી છે. આચારાંગવૃત્તિમાં શ્રીશીલાંકાચાર્યજીએ આ બાબતનું રહસ્યોદ્ધાટન કરતાં જણાવેલ છે 3 'उत्पद्यमानो ज्वाल्यमानो वा हव्यवाहः समस्त-भूतग्रामघाताय प्रवर्तते' (આચા. ૧/૪/૩૨ વૃત્તિ) અર્થાત્ “ઉત્પન્ન થતો અથવા સળગાવાતો અગ્નિકાય સમસ્ત જીવસમૂહના નાશ માટે પ્રવર્તે છે.” ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ “વિવી સર્વોમવી' (૨૦/૪૭) આવું કહેવા દ્વારા અગ્નિકાયને સર્વભક્ષક જણાવેલ છે. ગચ્છાચારપન્નાવૃત્તિમાં શ્રીવાર્ષિગણીએ પણ “નિના સર્વ મસતુ ચા (ગાથા-૬૩ વૃત્તિ) આવું કહીને અગ્નિને સર્વનાશક કહેલ છે. માટે જ શ્રીદશવૈકાલિકજીમાં પણ 'जायतेअं न इच्छंति पावगं जलइत्तए । તિવમત્રવરં સત્યે સવ્વો વિ ટુરીસર્ચ I' (૯૩૩) આ રીતે અગ્નિકાય તીક્ષ્ણ શસ્ત્ર હોવાથી, સર્વતઃ શસ્ત્ર હોવાથી સાધુઓ અગ્નિકાયને પેટાવવા ન ઈચ્છે- આમ સ્વયંભવસૂરિજીએ જણાવેલ છે. તેથી જે પાપભીરુ સાધુ આગમજ્ઞ હોય-મહાપ્રજ્ઞ હોય તે તો વિદ્યુતપ્રકાશના ઉપયોગની-વપરાશની કલ્પના પણ ન જ કરી શકે. તો પછી તેનો ઉપયોગ કરવામાં કોઈ દોષ નથીઆવી પ્રરૂપણા કે તથારૂપ પ્રવર્તન તો કઈ રીતે શક્ય બને ? આ મહાપ્રજ્ઞજી ભવભીરુ જ હોય ને ! . જો કે મહાપ્રજ્ઞજીએ લાઈટની સ્વીચ કયારેય ઓન કે ઓફ ( ૯ ) Page #113 -------------------------------------------------------------------------- ________________ કરી નહિ હોય અથવા સ્વીચનું ઉપરનું કવર કાઢીને, ખાસ કરીને અંધારામાં, સ્વીચને ઓન-ઓફ થતી જોઈ નહિ હોય. બાકી તો તેઓશ્રીને સ્પષ્ટપણે ખ્યાલમાં આવી જ જાય કે કોઈ પણ પ્રકારની સ્વીચ ચાલુ કરીએ ત્યારે સ્વીચમાં જ સ્પષ્ટપણે નાનકડો તણખો ઝરે છે. સ્વીચ ઓન કરવામાં નાનો પણ સ્પાર્ક થાય જ છે. માટે પણ ત્યાં વિરાધના છે જ. પ્રામાણિક તપાસ કર્યા બાદ આ બાબતની સત્યતા ખ્યાલમાં આવતાં જ ત્રિવિધ-ત્રિવિધ સર્વહિંસાત્યાગના જીવનભર પચ્ચખાણ કરનારા મહાપ્રજ્ઞજીએ “માઈક-લાઈટ-ફોન-ફેન-ફેક્સ-ટેલેક્ષ વગેરે ઈલેક્ટ્રીસીટી આધારિત સાધનોને સાધુ વાપરી શકે તેવું ફલિત થતું, નિર્જીવ ઈલેક્ટ્રીસીટી-સંબંધી, પોતાનું સ્ટેટમેન્ટ અવશ્ય પાછું ખેંચી લેવું જોઈએ તેવું જણાવવાની અહીં કોઈ જરૂર રહેતી નથી. તેઓશ્રી જરૂર તેવું સ્ટેટમેંટ પાછું ખેંચી લેશે જ- એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેઓશ્રી જેવા મહાપુરુષ માટે આ જ ઉચિત છે ને ! શ્રીહરિ ભદ્રસૂરીશ્વરજી મહારાજની દશવૈકાલિકવૃત્તિનું “ન: ઇર્નીવનિયતિ' (૧૦/૨) આવું વચન તેઓશ્રીને ઉપસ્થિત હશે જ. આ તમામ ઈલેક્ટ્રીક સાધનોના વપરાશમાં વિરાધના છે જ ! - ઈલેક્ટ્રીસીટીના વપરાશમાં તેઉકાયની તો વિરાધના છે જ. તદુપરાંત પ્રકાશમાન બલ્બની ગરમીના લીધે તેની બહારની સપાટી ઉપર સ્પર્શમાં આવનારા વાયુકાયના જીવોની પણ હિંસા થાય છે. તથા રાત્રે લાઈટના કારણે ખેંચાઈ આવતા અનેક ત્રસકાયના જીવોની પણ વિરાધના થાય જ છે. વળી, માઈકના એમ્પ્લીફાયર ઉપર લાગેલી લાઈટો અવાજના આરોહ-અવરોહ સાથે ઝબૂક્યા જ કરે છે અને તેમાં અન્ય પણ લાઈટો ચાલુ હોય છે. એ સિવાય ટ્રાંઝીસ્ટર્સ, રજીસ્ટર્સ, ડાયોક્સ વગેરે પણ તેમાં લાગેલા હોય છે. તથા માઈક ચાલુ હોય ત્યારે એમાંથી -૯૭) Page #114 -------------------------------------------------------------------------- ________________ અમુક પાર્ટસ્ તો પુષ્કળ ગરમ થાય છે જ. તથા પૂર્વે (પૃષ્ઠ.૫૭) જણાવેલ આચારાંગવૃત્તિના પાઠના આધારે આપણે જોઈ ગયા છીએ કે “તમામ ઉષ્ણ પરિણામ જીવના પ્રયત્નને જ આભારી છે. તેથી માઈકના ગરમ થયેલા ટ્રાંઝીસ્ટર્સ વગેરેમાં જે પુષ્કળ ગરમી જોવા મળે છે તે પણ જીવકૃત જ સિદ્ધ થાય છે. તથા અત્યંત તપેલા એવા તે ટ્રાંઝીસ્ટર્સ વગેરેના સંપર્કમાં આવતા બહારના વાયુકાય વગેરે જીવોની પણ વિરાધના થાય જ છે. આ બાબત માત્ર માઈકના એમ્પ્લીફાયરમાં જ નહિ પરંતુ ઈલેક્ટ્રીસીટી આધારિત ફોન (મોબાઈલ પણ), ફેક્સ, કોમ્યુટર, કેક્યુલેટર વગેરે તમામ વસ્તુમાં એક સરખી રીતે લાગુ પડે છે. તેમાંના ટ્રાંઝીસ્ટર ગમે તેટલા ઝીણા હોય તો પણ તે ગરમીનું તો ઉત્સર્જન કરે છે જ. આ બાબત વિજ્ઞાન અને અનુભવ-બને દૃષ્ટિએ નિર્વિવાદ છે. પેટીયમ વગેરે કોમ્યુટર્સની મુખ્ય ચીપ પણ ગરમ થાય જ છે. માટે જ તેને ઠંડી પાડવા માટે હીટ-સિક અને પંખો લગાડવામાં આવે છે. આથી ત્યાં પણ જીવવિરાધના સ્પષ્ટ જ છે. ખરેખર આના નિમિત્તે પોતાના જીવનમાં, પોતાના આશ્રિતોમાં અને અન્ય સાધુ ભગવંતોમાં અનવસ્વાસ્વરૂપે ઊભી થનારી મહાવિરાધનાની અપ્રામાણિક અને અનર્થકારી પરંપરાના ભયાવહ ભારબોજથી બચવા માટે મહાપ્રજ્ઞજીનો અંતરાત્મા ઝંખી જ રહ્યો હશે ! “અગ્નિસમાન ભયંકર શસ્ત્ર બીજું કોઈ નથી.” આવી હકીકતને જણાવનાર “નસ્થિ નોતિને સન્થ' (૩૫/૧૨) આવું ઉત્તરાધ્યયનસૂત્રનું વચન તેઓશ્રીની પ્રબળ સ્મૃતિમાં ઉપસ્થિત જ હશે ! વીજળીની ઉત્પત્તિમાં મહાઆરંભ છે વળી, બીજી એક મહત્ત્વની વાત એ છે કે વિદ્યુતપ્રકાશના (૯૮ Page #115 -------------------------------------------------------------------------- ________________ આપણે કોણ ? તથા ઈલેકટ્રીસીટીને નિર્જીવ કહીને જાહેરમાં માઈકલાઈટ વગેરેનો ઉપયોગ સાધુ થઈને કરવો-કરાવવો તે ઉન્માર્ગ નહિ તો બીજું શું છે ? શાસનરક્ષા-પ્રભાવનાના હુલામણા નામથી પણ જો પોતાની બુદ્ધિથી કલ્પના કરીને ઉસૂત્રપ્રરૂપણા અને ઉન્માર્ગપ્રવર્તન કરવામાં આવે તો તેવું કરનાર સાધુ યથાશ્કેન્દ બને, સ્વેચ્છાચારી બને છે. આવું વ્યવહારસૂત્રભાષ્યમાં 'उस्सुत्तमायरंतो उस्सुत्तं चेव पन्नविमाणो । एसो उ अहाछंदो इच्छाच्छंदो य एगट्ठा ।।' (વ્યવહારસૂત્ર ભાષ્ય ભાગ-૩/૨૩૪, પૃષ્ઠ.૧૧૨) આ રીતે જણાવેલ છે. આ જ વાતને જરા જુદા શબ્દોમાં નિશીથભાષ્યમાં 'उस्सुत्तमणुवइटुं सच्छंदविगप्पियं अणणुवादी । પરતત્તિ વત્તે નિંતિને ય રૂમો હાઇડ્રો ||' (ગા.૩૪૯૨) આ રીતે જણાવેલ છે. આવી ગંભીર વાત તેમના જેવા આગમમર્મજ્ઞ તરીકે વિખ્યાત શું ભૂલી ગયા હશે ? પોતાની વ્યક્તિગત નબળાઈથી અશુદ્ધ-વિરાધનામય સાધનનો ઉપયોગ કરવો તે જુદી વાત છે. તે બાબતમાં હજુ અન્ય કોઈ યોગ્ય વિચાર કે આવશ્યક નિર્ણય અધિકૃત વ્યક્તિ દ્વારા કરી શકાય. જો કે વિરાધનામય સાધનનો ઉપયોગ પણ સાધુ-સાધ્વીજી ભગવંતો માટે ઉચિત તો નથી જ. પરંતુ અનેક પ્રમાણથી સજીવ સિદ્ધ થતા વિદ્યુતપ્રકાશને અચિત્ત કહેવો તથા ઈલેક્ટ્રીસીટી આધારિત સાધનોના વપરાશને નિર્દોષ-નિરવદ્ય કહેવો અને બધાને તેમાં જોડાવાની સુવિધા કરી આપવી તે તો તેમના જેવા પંડિતસભાગાર માટે જરા ય ઉચિત ન જ કહેવાય. આટલું તો સુનિશ્ચિત જ છે. મિથ્યાત્વ કેટલું દૂર છે ? સજીવને નિર્જીવ માનવામાં પણ મિથ્યાત્વ લાગે તો પછી તેવી ( ૧૫) Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રરૂપણા તો કરી જ કેમ શકાય ? વિજ્ઞાનપરસ્તતા એટલી હદે તો ન પહોંચવી જોઈએ કે જે આગમો પ્રત્યેની/ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને હાનિ પહોંચાડે. જો કે તા. ૧૬-૬-૨૦૦૨ ગુજરાત સમાચારમાં “માઈક કે ઘડિયાળને સચિત્ત માની શકાય નહિ !' આવા હેડીંગવાળા લેખમાં આચાર્યશ્રી નથમલજીએ “આજે વૈજ્ઞાનિક જગત જેટલું સ્પષ્ટ થયું છે, કદાચ ધાર્મિક જગત એટલું સ્પષ્ટ નથી.” આવું કહેવા દ્વારા ધર્મ કરતાં વિજ્ઞાનને વધુ આધારભૂત માનવાનો પોતાનો પક્ષ પરોક્ષ રીતે આડકતરી રીતે સૂચિત કરી જ દીધો છે. મારે આચાર્યપદ ઉપર આરૂઢ થયેલા તેઓશ્રીને પ્રશ્ન કરવો છે કે વિજ્ઞાનને જિનાગમ કરતાં વધુ સ્પષ્ટ અને શ્રદ્ધેય માને તેનામાં શું સમ્યગ્દર્શન ટકે ખરું ? આપશ્રીને વિજ્ઞાન શું સર્વજ્ઞકથિત આગમ કરતાં વધુ ઓથેન્ટીક લાગે છે ?' પરંતુ આવા સ્ટેટમેન્ટ આપવાનું ત્યારે જ શક્ય બને છે કે જ્યારે વ્યક્તિમાં મૂળભૂત માર્ગથી ખસીને લોકમાર્ગનું અનુસરણ કરવાની અને પોતાની વાછટા અને કુતર્કશક્તિથી લોકપ્રસિદ્ધિને મેળવવાની તમન્ના તીવ્ર બની ચૂકી હોય. પરંતુ મહાપ્રજ્ઞજી જેવા આધ્યાત્મિક પ્રેક્ષાધ્યાનયોગી માટે આવી કલ્પના પણ કરતી વખતે દિલ ખૂબ જ દુભાય છે. મારી આ વ્યથાને મહાપ્રજ્ઞજી ખૂબ સારી રીતે સમજી શકશે તેવું હું માનું છું. હ આ તેમને ન શોભે છે તદુપરાંત તે લેખમાં તેમણે પ્રાચીન પરંપરા પ્રત્યે જનમાનસમાં અશ્રદ્ધા ઉત્પન્ન કરવાનો જે પ્રયાસ જાણ્યે-અજાણ્ય કર્યો છે તે તેમના જેવા જવાબદારીના સ્થાન ઉપર બેસેલા મહાપુરુષને માટે તો તદ્દન અનિચ્છનીય, અયોગ્ય અને અવ્યવહારુ ઘટના છે. કોઈ પણ ધાર્મિકઆધ્યાત્મિક વ્યક્તિની અંતઃચેતનાને અત્યંત ભારે આઘાત જન્માવે તેવી તે દુર્ઘટના છે. મારે મહાપ્રજ્ઞજીને આ બાબતમાં એટલું જ કહેવું છે કે -૧૦ Page #117 -------------------------------------------------------------------------- ________________ સચિત્ત અગ્નિકાયરૂપે જ અસંદિગ્ધ રીતે જણાય છે. શંકા પણ જોખમી ! ! પિંડનિર્યુક્તિમાં 3 વિમવનો પ્રાવીણા' (ગા.પર૧) આવું કહેવા દ્વારા શ્રી ભદ્રબાહુસ્વામીજીએ જણાવેલી અન્ય એક વાત અનિવાર્યપણે અહીં યાદ આવી જાય છે. ગોચરી વહોરવા ગયેલા સાધુને “સામે રહેલી ભોજનાદિ સામગ્રી સચિત્ત છે કે અચિત્ત ?' તેવી શંકા પડે અને તે શંકાનું નિવારણ ન થવા છતાં તે ચીજને વહોરે તો તે સાધુને સચિત્તભક્ષણનિમિત્તક કર્મબંધ થાય છે, નહિ કે અચિત્તભક્ષણનિમિત્તક લાભ. તેં દૃષ્ટિકોણથી વિચારતાં કહી શકાય કે ઉપરોક્ત અનેક આગમ પ્રમાણ વગેરે દ્વારા કોઈ વ્યક્તિને ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુતપ્રકાશ- બન્ને સચિત્ત છે” તેવો નિર્ણય ન થવા છતાં તે સચિત્ત છે કે અચિત્ત ?' આવી શંકા પણ થાય તો શંકાગ્રસ્ત તેવી વ્યક્તિને માઈક-લાઈટ વગેરે વાપરવાથી તેઉકાય-વિરાધનાનિમિત્તક કર્મબંધ જ થાય. આટલી વાત તો નિશ્ચિત જ છે. અત્યાર સુધી અહીં જે વિચારણા કરવામાં આવેલ છે તેનાથી પ્રાજ્ઞોને ઈલેક્ટ્રીસીટી અને બલ્ડપ્રકાશ વગેરેની સજીવતા અંગે શંકા પણ ન થાય તેવું શું શક્ય જણાય છે ? ૯ શાસન પ્રભાવનાના નામે ઉસૂત્ર અને ઉન્માર્ગ : ઉપરોક્ત અનેક શાસ્ત્રપ્રમાણ, તર્ક, અનુભવ વગેરેના આધારે મધ્યસ્થપણે વિચારવાથી ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુતપ્રકાશ સચિત્ત છેએવું અમને સુનિશ્ચિત રૂપે સમજાયેલ છે. તથા ઈલેકટ્રીસીટીની ઉત્પત્તિમાં પણ મહાઆરંભ વગેરે થાય છે- આ તો સર્વમાન્ય નિર્વિવાદ સત્ય છે. તેથી ઈલેકટ્રીસીટી આધારિત સાધનોનો વપરાશ સર્વહિંસાના ત્યાગી જૈન શ્રમણ-શ્રમણીઓ ન કરી શકે એવું ફલિત થાય છે. આ ઉત્સર્ગમાર્ગ છે. ૧૦) Page #118 -------------------------------------------------------------------------- ________________ હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે શાસનના પ્રચાર-પ્રસારનો અને શાસન-પ્રભાવનાનો. ઈલેકટ્રીસીટી આધારિત માઈક, ટી.વી., વિડીયો, મુવી, ઓડિયો કેસેટ વગેરેના માધ્યમથી ઝડપથી જિનશાસનની પ્રભાવના કરવાનો મુદ્દો અવશ્ય વિચારણીય છે. અનેકવિધ આરંભસમારંભમાં રહેલા શ્રાવક-શ્રાવિકા-ગૃહસ્થ પંડિતો શાસનપ્રભાવના માટે આધુનિક મિડિયાનો ઉપયોગ વિવેકપૂર્વક કરે તો તેમના માટે અલ્પ દોષ અને અધિક લાભ હોવાથી તેની ઉપયોગિતા-લાભકારિતા સમજી શકાય તેમ છે. પરંતુ તમામ વિરાધનાદિના જીવનભરના ત્યાગી એવા જૈન શ્રમણ-શ્રમણી ભગવંતો શાસનનો પ્રચાર-પ્રસાર કરવા માટે જાતે જ માઈક, લાઈટ વગેરેનો ઉપયોગ કરે અને તે પણ વિદ્યુતપ્રકાશને અચિત્ત-નિર્જીવ જાહેર કરીને ! આ તો તદ્દન અનિચ્છનીય અને અત્યંત અનુચિત બાબત છે. અતિમહત્ત્વના પ્રસંગમાં, વિશિષ્ટ વ્યક્તિ, વિવેકપૂર્વક કયાંક, કયારેક આધુનિક સાધનોનો શક્ય જયણાથી ઉપયોગ કરે તો તે હજુ અપવાદમાર્ગમાં ગણી શકાય. જેમ કે “સબૂત્ય સંગમ, સંગમ પ્પામેવ રવિશ્વના' (ઓ નિ.૪૬) આ પ્રમાણે ઓઘનિર્યુક્તિના વચનને ધ્યાનમાં રાખીને, ગંભીર એકસીડંટ, પ્રસંગે આત્મરક્ષા માટે અસહિષ્ણુ સાધુને એબ્યુલન્સમાં બેસાડીને હોસ્પીટલ લઈ જવા પડે અથવા વિષ્ણુકુમારે શાસન રક્ષા-સંઘરક્ષા માટે નમુચિનું વિસર્જન કર્યું તે અપવાદપદે ગણાય. પણ કોઈ પણ સાધુ માઈક વગેરેનો ઉપયોગ સંકોચ વિના જાહેરમાં છૂટથી કરી શકે તે માટે સચિત્ત વિદ્યુતપ્રવાહને કોઈ પણ પ્રકારના સુનિશ્ચિત વિચારવિમર્શ વગર જ અચિત્ત જાહેર કરવો તે ઉત્સુત્ર નહિ તો બીજું શું છે ? કદાચ અચિત્ત પૃથ્વીકાય વગેરેની જેમ electricity ના પણ સચિત્ત અચિત્ત ભેદ સંભવતા હોય તો પણ electricity ની નિર્જીવતાનો નિર્ણય કરનારા - ૧૦ Page #119 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચિત થઈ શકે તેમ ન હતું. તેમ છતાં જો તૃષાતુર સાધુઓને તે પાણી પીવાની ભગવાન છૂટ આપે તો ભવિષ્યકાળમાં અનેક જીવો પોતાની પાસે રહેલી સાધનસામગ્રીથી અચિત્ત તરીકે ન જણાતી ચીજ વસ્તુનો પણ પ્રસ્તુત દૃષ્ટાન્તના આલંબનથી ઉત્સર્ગમાર્ગે વપરાશ કરવા માંડે તેવી ખોટી પરંપરા ઊભી થાય. પરમકૃપાળુ પરમાત્મા આવું કઈ રીતે થવા દે ? માટે તેમણે તે અચિત્ત પણ પાણી પીવાની અનુજ્ઞા ન આપી. આ સમગ્ર ઘટના આચારાંગવૃત્તિમાં શ્રીશીલાંકાચાર્યે આ મુજબ દર્શાવેલ છે. __'कालतस्त्वचित्तता स्वभावतः स्वायु:क्षयेण वा, सा च परमार्थतोऽतिशयज्ञानेनैव सम्यक् परिज्ञायते, न छाद्मस्थिकज्ञानेनेति न व्यवहारपथमवतरति । अत एव च तृपाऽतिपीडितानामपि साधूनां स्वभावतः स्वायु:क्षयेणाऽचित्तीभूतमपि तडागोदकं पानाय वर्धमानस्वामी भगवान् नानुज्ञातवान्, इत्थंभूतस्याऽचित्तीभवनस्य छद्मस्थानां दुर्लक्ष्यत्वेन मा भूत् सर्वत्राऽपि तडागोदके સવૉગવિ પાશ્ચાત્યાધૂનાં પ્રવૃત્તિપ્રસ તિ કૃત્વા' (આચારાંગનિયુક્તિઅધ્યયન-૧ પૃથ્વીકાય/ગા.૧૩ની વૃત્તિ). આ અતિઉત્તમ ઐતિહાસિક અને આગમિક આદર્શને નજર સમક્ષ રાખીને, પ્રકાશ-દાહકતા વગેરે તેઉકાયના લક્ષણો જેમાં જણાય છે તેવી ઈલેક્ટ્રીસીટીનો, વિદ્યુતપ્રકાશનો, ઈલેકટ્રીસીટી આધારિત તમામ સાધનોનો સર્ગિક વપરાશ સર્વહિંસાના જીવનભર ત્યાગી એવા સાધુ-સાધ્વીજી ભગવંતો કઈ રીતે કરી શકે ? તે લાખ ડોલરનો વણઉકેલ્યો પ્રશ્ન ઊભો જ રહે છે. શ્રુતજ્ઞાનની બળવતા-ભદ્રબાહુસ્વામીજી , આનાથી ફલિત થાય છે કે- કેવલજ્ઞાનથી નિર્જીવ તરીકે નિશ્ચિત થતું પાણી પણ શ્રુતજ્ઞાનની દૃષ્ટિએ નિર્જીવરૂપે સિદ્ધ થતું ન હોય તો તેનો સચિત્તરૂપે જ વ્યવહાર કરવો એ જ સર્વજ્ઞ - ૧૦૧ - Page #120 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ભગવંતોને માન્ય છે. મતલબ કે ચિત્ત-અચિત્તનો વ્યવહાર તથા નિર્ણય કરવા આપણા માટે કેવલજ્ઞાન કરતાં પણ શ્રુતજ્ઞાન બળવાન પ્રમાણ સિદ્ધ થાય છે. આ અપેક્ષાએ કેવલજ્ઞાન કરતાં પણ શ્રુતજ્ઞાન બળવાન સિદ્ધ થાય છે તો પાંગળી બુદ્ધિ કે શુષ્ક તર્ક કરતાં તો શ્રુત વધુ બળવાન જ બને ને ! આપણા માટે તો શ્રુતજ્ઞાનની જ સૌથી વધુ વિશ્વસનીયતા-ઉપાદેયતા-પ્રમાણરૂપતા છેઆવું જાહેર કરવા માટે તો “શ્રુતધર ગવેષણા કરીને, શ્રુતના ઉપયોગથી નિર્દોષ તરીકે જાણીને જે ગોચરી લાવે તે ગોચરી કેવલીને દોષિત જણાતી હોય તો પણ કેવલજ્ઞાની તે ગોચરીને વાપરે છે. બાકી તો શ્રુત અપ્રમાણ બની જાય- આવું ભદ્રબાહુસ્વામીજીએ પિંડનિર્યુક્તિમાં જણાવેલ છે. આ રહી તે ગાથા आहो सुओवउत्तो सुयनाणी जइ वि गिण्हइ असुद्धं । તે વર્તી વિ મુંગફુ સામાન સુર્થ ભવે ડુંદરી || (ગા.૫૨૪) આમ આપણા માટે તો કોઈ પણ અતીન્દ્રિય પદાર્થના સ્વરૂપ વગેરે વિશેની મૂંઝવણ દૂર કરવા માટે શ્રુત જ અત્યંત આદરણીય, પરમ વિશ્વસનીય, દઢ આધારભૂત અને પ્રબળ પ્રમાણભૂત છે. વર્તમાનમાં ઉપલબ્ધ પંચાંગી આગમ અને આગમાવલંબી શ્રુતના માધ્યમથી ઉપરોક્ત રીતે વિચારવિમર્શ કરતાં અમને તો ઈલેક્ટ્રીસીટી અને બલ્બ પ્રકાશ વગેરે સચિત્ત અગ્નિકાય તરીકે જ નિશ્ચિતરૂપે જણાય છે. ભવભરુ-પાપભીરુ મુનિઓ-મુમુક્ષુઓશ્રદ્ધાળુ આરાધકો આ બાબતમાં મધ્યસ્થતાથી આગમાનુસારે નિર્ણય કરી શકે તે માટે આગમાદિના વચનો તથા વિજ્ઞાનને પણ આદરથી જોતા આરાધકો વિજ્ઞાન અને આગમના સમન્વયથી નિશ્ચય કરી શકે તે માટે મોર્ડન સાયન્સના પણ સૈદ્ધાત્તિક વચનો પ્રસ્તુત વિચારણામાં આધારરૂપે બતાવેલ છે. બન્ને એંગલથી વિચારણા કરતાં અમને ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુત બલ્બનો પ્રકાશ- આ બન્ને Page #121 -------------------------------------------------------------------------- ________________ વપરાશમાં જ માત્ર સ્થાવરકાય અને ત્રસકાય જીવોની વિરાધનાનો દોષ લાગે છે- એવું નથી. ઈલેક્ટ્રીસીટીની ઉત્પત્તિમાં પણ ઢગલાબંધ ત્રસકાય પંચેન્દ્રિય જીવોની હિંસાનો મહાદોષ લાગુ પડે જ છે. જે મહાનદીઓમાં ડેમ બાંધીને ટરબાઈનના માધ્યમથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે ત્યાં ટંરબાઈનના ધારદાર દાંતાઓથી લાખો માછલાઓની હિંસા થાય છે. ટરબાઈનના દાંતાઓમાં ફસાયેલાકપાયેલા માછલા વગેરેના માંસના મોટા જથ્થાના લીધે ટરબાઈન બંધ પડી ન જાય તે માટે દર છ-આઠ કલાકે તેના દાંતાઓને સાફ કરવા પડે છે. તેમાંથી ટનબંધ માંસ નીકળે છે. ટરબાઈનની નજીકમાં વહેતું પાણી પણ લોહીયાળ બની જતું હોય છે. આટલી ઘોર હિંસાના ભોગે ઈલેકટ્રીસીટી તૈયાર થાય છે. તેની હિંસાનું ઘોર પાપ ઈલેકટ્રીસીટીનો ઉપયોગ કરનારને અવશ્ય લાગે જ છે. આમ ઈલેક્ટ્રીસીટીના ઉત્પાદનમાં હિંસા અને તે સચિત્ત હોવાથી તેના ઉપભોગમાં પણ હિંસા દોષ સ્પષ્ટપણે ઉભરાઈ આવે છે. ખરેખર ત્રસ-સ્થાવર બન્ને પ્રકારના ઢગલાબંધ જીવોની હિંસાથી કલંકિત થયેલા માઈક-લાઈટ-ફેન-ફોન-ફેક્સ વગેરેનો સીધો વપરાશ જીવનભર સર્વહિંસાના ત્યાગી એવા જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો કઈ રીતે કરી શકે? તેમ કરે તો તેમનું અહિંસા મહાવ્રત કઈ રીતે નિર્મળ રહી શકે ? માટે ‘ઈલેક્ટ્રીસીટી આધારિત સાધનોનો ઉપયોગ સાધુ-સાધ્વીજી ભગવંતો માટે નિષિદ્ધ છે'- એવું માનનારી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સાધુ ભગવંતોની જે પરંપરા ચાલી આવે છે તે સુવિહિત જ છે - એવું સિદ્ધ થાય છે. આ કોઈ અંધ પરંપરા નથી. પરંતુ આગમઆધારિત પવિત્ર અને વિશ્વસનીય પ્રણાલિકા છે. ‘સર્વજન-હિતાય’ અને ‘સર્વજન-સુખાય’ની ઉત્તમ ભાવના ધરાવનાર જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો ઈલેકટ્રીસીટીના સાધનોનો વપરાશ કરી મૂઢતાથી ધર્મનો પ્રચાર અને પ્રસાર કરે તેના બદલે કર્મનિર્જરા ૯૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ માટે જીવનભર ત્રસ-સ્થાવર સર્વ જીવોની અહિંસા પાળવાના મહાવ્રતને પૂર્ણ નિષ્ઠાથી વફાદાર રહે તે જ વધુ વ્યાજબી લાગે છે. કારણ કે ધર્મના પ્રચાર અને પ્રસાર કરતાં પણ વિશુદ્ધ સંયમનો પ્રભાવ વધુ બળવાન છે. મહાવ્રતપાલનની વફાદારીને આત્મસાત કરીને, સંયમને કેન્દ્રસ્થાને ગોઠવીને શાસનનું ઋણ ચૂકવવા માટે ધર્મનો-જિનશાસનનો પ્રચાર અને પ્રસાર કરે તો કેવું સારું ! તેનો પ્રભાવ પણ કેટલો ઊંચો હોય ! તેનું પરિણામ પણ કેવું નક્કર હોય ! તારક શ્રીતીર્થંકર પરમાત્માના જીવન ઉપર દૃષ્ટિપાત કરવાથી ખ્યાલમાં આવી શકે તેમ છે કે તેઓશ્રી ધર્મના આંધળા પ્રચાર અને પ્રસાર કરતાં સંયમ ધર્મના પ્રભાવને વિશુદ્ધ બનાવવાના વધુ હિમાયતી હતા. તેથી વીતરાગ તીર્થંકર ભગવંતના અનુયાયી માટે પણ તે જ માર્ગ વધુ હિતકારી બને તે સ્વાભાવિક જ છે. મહાનનો યેન ાતઃ સન્યાઃ। × ઐતિહાસિક અનુસંધાન વળી, મહત્ત્વની વાત તો એ છે કે સચિત્ત તેઉકાયના લક્ષણો જેમાં દેખાય છે તેવી ઈલેક્ટ્રીસીટીમાં અને બલ્ગપ્રકાશમાં નિર્જીવતાનો નિશ્ચય અસર્વજ્ઞને કઈ રીતે થઈ શકે ? માટે અસર્વજ્ઞ વ્યક્તિ તો તેવો વ્યવહાર ન જ કરી શકે. જો પોતાની પાસે રહેલી સાધન-સામગ્રી દ્વારા કોઈ પણ ચીજમાં નિર્જીવતાનો અભ્રાન્ત નિર્ણય ન થાય તો છદ્મસ્થ સાધક તે ચીજનો વપરાશ-ઉપભોગ ઉત્સર્ગમાર્ગે ન જ કરી શકે- આવું જણાવવા માટે તો શ્રમણ ભગવાન મહાવીરે કેવલજ્ઞાનના બળથી તળાવના પાણીને અચિત્ત જાણવા છતાં પણ અત્યંત તૃષાતુર થયેલા સાધુઓને તે પ્રાસક-નિર્જીવ જળ વાપરવા માટેની અનુજ્ઞા ન આપી. કારણ કે કેવળજ્ઞાનથી નિર્જીવ દેખાતું તે પાણી છદ્મસ્થ જીવ પાસે રહેલી જ્ઞાનસામગ્રી દ્વારા નિર્જીવ તરીકે ૧૦૦ Page #123 -------------------------------------------------------------------------- ________________ की हिंसा हो रही है । मारे जा रहे हैं । पंच महाव्रत धारी साधु खुद माईक में बोलते हैं । लाईट के नीचे बैठते हैं । दिन-रात पंखों के नीचे बैठे-सोये रहते हैं । एरकंडीशन में बेठते हैं । टी.वी. पर रथ यात्रा देखते हैं । जिसमें वायुकाय एवं तेऊकाय दोनुं के असंख्य जीवों की हिंसा कर रहे हैं । प्रति दिन लेट्रीन का प्रयोग करते हैं |...... सुबह से लेकर शाम तक और शाम से लेकर सुबह तक हिंसा ही हिंसा का दौर चालू रहता है । तो सारा जैन समाज चिंतन करे कि कैसी है यह अहिंसा यात्रा ? अहिंसा नगर कोबा - जो नगर छ कायों की हिंसा से निर्मित हुआ है, सैकडों पंखें-सैंकडों बतियाँ नगर में जल रही हैं । रात को हजारों जानवर बत्ती के प्रकाश से मर रहै हैं । वायुकाय व अग्निकाय के जीवों की पूर्ण रूप से विराधना हो रही है । फिर इसका ‘अहिंसा नगर' नाम देना कहाँ तक उचित है ? सारा जैन समाज चिंतन करें ।.... आचार्य श्री तुलसीने अणुव्रत प्रार्थना में कहा है- “भौतिकवादी प्रलोभनों में । कभी न हृदय लुभाये हम” आज वर्तमान में देखतें है आप कितने भौतिकवादी साधनों में लिप्त हो रहे हैं । माईक, पंखा, एरकंडीशन, टी.वी., लाईट, फौटू, टेप आदि का प्रयोग आप खुलम खुला कर रहे हैं । यह सबके सब भौतिक साधन है । फौटू के वीडीयों केमरे तो ३६५ दिन ही आपके सामने लगे रहते हैं ।.... शुद्ध साध्य के लिए शुद्ध साधन का होना अनिवार्य है । यह तेरापंथी का अकाट्य सिद्धांत है ।..... तेरापंथ समाज का भोजनालय :- जैनधर्म में मूर्तिपूजक समाज व बाईस संप्रदाय समाज के भोजनालयों में देखते हैं तो वे आलू, प्याज (जमीकंद) का बिल्कुल प्रयोग नहीं करते हैं । पाँचों तिथियों को हरी सब्जी का साग नहीं बनाते हैं । सूका साग बनाते हैं । उन्होंने जैन धर्म के आदर्शों को कायम रखा है । इसके विपरीत वर्तमान में तेरापंथ समाज में (११3 Page #124 -------------------------------------------------------------------------- ________________ देखते हैं तो भोजनालय में सबसे पहले आलू का साग बनता है । यहाँ तक कि चउदस- आठम को भी टाला नहीं जाता है । पाँचों तिथियों को हरी सब्जी भोजनालय में बनती है । वे जैन धर्म के आदर्शों को भूल गये हैं । जैन धर्म कि संस्कृति को भूल गये हैं । - जैन श्वे. तेरापंथी भिक्षु अनुयायी श्रावक संघ, कलकत्ता द्वारा प्रकाशित व प्रचारित. T.V. ને તો છોડો ! આ નટના ખેલને જોવામાં વ્યવહારથી કોઈ હિંસાનું પાપ ન દેખાવા છતાં કલ્પસૂત્રવૃત્તિ વગેરે ગ્રંથોમાં નાચતા નટને જોવાની સાધુ-સાધ્વીજી ભગવંતોને મનાઈ ફરમાવેલ છે. આજ કાલ તો T.V. માં હિરોઈનોના અશ્લિલ અંગપ્રદર્શનો, શૃંગારિક સંવાદોગીતો અને કામોત્તેજક જાહેરાતો ડગલે ને પગલે પુષ્કળ પ્રમાણમાં આવે છે. તેથી ટી.વી ને તેરાપંથી સાધુ-સાધ્વીજી ભગવંતો કઈ રીતે જોઈ શકે ? તે પણ સમજાતું નથી. આ મહાવક્તા અને મહામોહનો વિલાસ નહિ તો બીજું શું છે ? ખાનદાન ગૃહસ્થ પણ ન જોઈ શકે તેવા બિભત્સ દૃશ્યો આજ કાલ ટી.વી.માં આવે છે. તેરાપંથી સાધુસાધ્વીજીઓ કઈ રીતે ટી.વી. જોઈ શકતા હશે ? ટી.વી.માં તેઓ શું જોતા હશે ? આમાં શીલ અને મર્યાદાપાલન કેવી રીતે ટકી શકે તેઓ ટી.વી., વિડીયો, ચેનલ ન જોવાનો ઉપદેશ દેવા દ્વારા ગૃહસ્થને સન્માર્ગે વાળવાનું કામ કઈ રીતે કરી શકશે ? જેમાં દ્રવ્યહિંસા થઈ રહી છે તેવી જિનપૂજા ન કરવાની ગૃહસ્થોને બાધા આપનારા તેરાપંથી સાધુ-સાધ્વીજીઓ જેના માધ્યમથી ભાવહિંસા પ્રચુરપણે થઈ શકે છે તેવા ટી.વી. ચેનલ વગેરેને જાતે કઈ રીતે જોઈ શકે? દ્રવ્યહિંસા કરતાં પણ ભાવહિંસા તો અપેક્ષાએ વધુ નુકશાનકારી છે. વિવેકહીન પ્રવૃત્તિથી વાસ્તવમાં તો સદ્ગહસ્થપણું પણ ન ટકી શકે તો સાધુપણું તો કઈ રીતે પરમાર્થથી ટકી શકે ? ખરેખર -૧૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ મહાવિલક્ષણતા ! તેમ જ બીજી બાજુ વિચાર કરીએ તો અત્યંત દુઃખ એ વાતનું થાય છે કે ૨૪ કલાક આરંભ-સમારંભમાં જ રહેલા ગૃહસ્થોને જિનપૂજામાં હિંસા બતાવીને ધર્મ કોઈ પણ પ્રકારની હિંસા વડે તો ન જ થઈ શકે' -આવી પ્રરૂપણા કરનારા તથા જિનપૂજા ન કરવાની પ્રતિજ્ઞા ગૃહસ્થોને આપનારા તેરાપંથી સાધુ ભગવંતોના વ્યાખ્યાનમંડપ વગેરેમાં ગૃહસ્થો ધર્મશ્રવણ (કે જે એક પ્રકારની ધર્મક્રિયા જ છે) સારી રીતે કરી શકે તે માટે ઢગલાબંધ પંખાઓ લગાવવામાં આવે છે. આ પ્રવૃત્તિનો તેરાપંથી સાધુ ભગવંતો પણ વિરોધ કરતા નથી કે તેમના શ્રાવકો પણ વિરોધ કરતા નથી. એક બાજુ થોડાક પણ વાયુકાય જીવની હિંસા ન થઈ જાય તે માટે મોઢે મુહપત્તિ બાંધીને વિલક્ષણ પ્રકારે વાયુકાયની રક્ષા કરવા ઈચ્છતા તેરાપંથી સાધુ-સાધ્વીજી ભગવંતો વાયુકાયના જીવોની ઘોર હિંસા જેના દ્વારા થઈ રહી છે તેવા પંખા વગેરેનો ઉપયોગ પોતાના માટે પણ શા માટે કરતા હશે ? એ સમજાતું નથી. ખાળે ડુચા ને દરવાજા મોકળા' જેવી આ દયાજનક સ્થિતિ છે. મૂળ તેરાપંથી પણ ઈલેક્ટ્રીસીટીને સજીવ માને છે. જો કે તેરાપંથની આઠમી પાર્ટ આવનારા આચાર્યશ્રી કાલુગણી તો શ્રાવકોને ‘દુકાન-ઘરમાં લાઈટનું કનેકશન જ ન રાખવું' એવી પ્રતિજ્ઞા આપતા હતા. ઈલેક્ટ્રીસીટીની ઉત્પત્તિમાં અને વપરાશમાં મહાભયંકર હિંસા હોવાથી જ ઈલેક્ટ્રીસીટી-વાયરફિટીંગ શ્રાવકો દુકાન-ઘર વગેરેમાં ન કરાવે તેવો આગ્રહ તેઓશ્રી રાખતા હતા. એમના હૃદયમાં નિરવ નિર્દોષ જીવનશૈલી પ્રત્યે આંતરિક આકર્ષણ કેટલું ઉચ્ચકોટિનું હશે ! તેની કલ્પના આના ઉપરથી કરી શકાય છે. પરંતુ તેરાપંથની નવમી પાટે આવેલા આ. તુલસીજીએ ઈલેક્ટ્રીસીટી १११ Page #126 -------------------------------------------------------------------------- ________________ વગેરેને નિર્જીવ કહીને ઈલેટ્રીસીટી આધારિત સાવદ્ય સાધનોનો ઉપયોગ છૂટથી શરૂ કર્યો. તેમની આ પાપયુક્ત વિરાધનામય પ્રવૃત્તિ અને પ્રરૂપણા જોઈને કેટલાય પાપભીરુ તેરાપંથી શ્રાવકોએ આ. તુલસીને સાવઘતાગ્રાહી તરીકે જાહેર કર્યા. તથા આચાર્યશ્રી કાલગણીની નવમી પાટે આચાર્યશ્રી રંગલાલજીને પ્રતિષ્ઠિત કર્યા. તેઓ પણ ઈલેકટ્રીસીટી વગેરેને સજીવ માનતા હોવાથી તેમજ પાપભીરુ હોવાથી નિરવઘતાગ્રાહી આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. નિરવઘતાગ્રાહી આચાર્યશ્રી રંગલાલજીસ્વામીના શિષ્ય બસંતીલાલસ્વામીજી વગેરે પણ વર્તમાનકાળે ઈલેક્ટ્રીસીટીને તેઉકાય જીવરૂપ માનીને ઈલેકટ્રીસીટી આધારિત સાધનોનો વપરાશ કરતા નથી. પરંતુ મહાપ્રજ્ઞજીએ આ. તુલસીનું “સાવઘતાગ્રાહી' બિરુદ ઝડપી લીધું હોય તેવું જણાય છે . તેરાપંથી શ્રાવક મદનચંદજી ચીંડાલીયા (સરદાર શહેર, રાજસ્થાન) દ્વારા ઉપરોક્ત હકીકતને જાણીને અંતરમાં વેદના સાથે એક પ્રશ્ન ઉદ્ભવ્યો “પાપભીરુ આચાર્યશ્રી કાલગણીના પટ્ટધર આચાર્યશ્રી રંગલાલજી સ્વામીનું નિરવઘતાગ્રાહી બિરુદ લેવાનું શા માટે મહાપ્રજ્ઞજીએ માંડી વાળેલ હશે?' આ સમસ્યાનું સમાધાન શું મહાપ્રજ્ઞજી આપશે ખરા ? તેરાપંથીઓનો પણ વિરોધ ! , જો કે જીવદયાપ્રેમી અમુક તેરાપંથી ભાઈઓ તરફથી મહાપ્રજ્ઞજીની પ્રવૃત્તિનો વિરોધ થઈ રહ્યો હોય તેવું જાણવામાં આવેલ છે. આ બાબત મહાપ્રજ્ઞજી સામે બહાર પાડેલા નીચેના પરિપત્ર દ્વારા સ્પષ્ટ થાય છે. आचार्य भिक्षु ने “उघाड़े मुख बोल्या धर्म नहीं ऐसा कहा है ।" तो फिर अहिंसा यात्रा में सबसे आगे ट्रंक पर दो लाउडस्पीकर, टेप जोरजोर से बोल रहा है । जिसमें वायुकाय व तेऊकाय दोनुं के असंख्य जीवों Page #127 -------------------------------------------------------------------------- ________________ શું કોઈ વ્યક્તિ નિશ્ચિતપણે કાયમ માટે અદા કરી શકે તેમ છે ? એક વાત તો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જીવમાં સુખેષણા-સુખશીલતા-પ્રમાદવૃત્તિ અનાદિકાળથી રહેલી જ છે. તથા તેમાં મોહને ઉત્પન્ન કરવાની ગજબનાક તાકાત છે. અને મોહમાં સાધકનું શતશઃ વિનિપાત કરવાની કલ્પનાતીત ક્ષમતા છે. આ તો બકરું કાઢતાં, ઉંટ નહિ, મહારાક્ષસ પેસી જશે. ખરેખર આ બાબતની વધુ પારદર્શક વિચારણા કરવી હોય તો એક અન્ય સ્વતંત્ર ગ્રંથરચના તેના વિશે થઈ શકે તેમ છે. જો કે આવા ગ્રંથની રચના તો મારા બદલે માનનીય મહાપ્રજ્ઞજી જ વધુ સારી રીતે કરી શકે તેમ છે. કારણ કે તેઓશ્રી આવનારા અનેક દાયકાઓ વિશે સચોટ કલ્પના કરવાની ઘણી સારી ક્ષમતા ધરાવે છે - એવું સાંભળેલ છે. તેથી તેમણે આ બાબતમાં ગંભીરતાથી નુકશાનોનો વિચાર કરીને સાધુ-સાધ્વીજી માટે ઈલેક્ટ્રીસીટી-ઈલેકટ્રોનિક સાધનોના વપરાશ અંગે અત્યંત ઝડપથી મનાઈ હુકમ આગમાનુસારે બહાર પાડવાની તાતી જરૂરીયાત જણાય છે. ખરેખર ૨૧મી સદીમાં જો આ રીતે નવા નવા સાધનો શોધાતા જ જશે અને જો તેનો ઉપયોગ તમામ સાધુઓ કરતા જ રહેશે, તો પછી સંસારી અને સાધુની ભેદરેખા પારખવી પણ મુશ્કેલ બની જશે. માટે અમુક પ્રકારના કટોકટીના સંયોગમાં અને સામાન્ય સંયોગમાં, સાધુ અને શ્રાવક માટે, અશુદ્ધસાધનના વપરાશ માટે અમુક હદ-મર્યાદા-સીમા નક્કી રાખવી જ જોઈએ. આધુનિક સાધનોના વપરાશથી પ્રચાર-પ્રસારની ગતિમાં કદાચ ઝડપ આવી શકશે. પણ તેનાથી આત્મપરિણામની વિશુદ્ધિ-પ્રગતિ-ઊર્ધ્વગતિ સધાશે કે અશુદ્ધિ-અવનતિ અને અધોગતિ સર્જાશે ? એ કોયડો તો વણઉકેલ્યો જ રહે છે. ૧૦૯) Page #128 -------------------------------------------------------------------------- ________________ વાયુકાયને તો બચાવો ! ! વળી, મહત્ત્વનો એક પ્રશ્ન એ છે કે તેરાપંથી સાધુ-સાધ્વી પંખાનો ઉપયોગ કરે છે તેમાં શાસનપ્રભાવનાનો આશય છે કે કેવળ શરીરની સુખશીલતાને પોષવાનો આશય છે ? પંખાના ઉપયોગમાં વાયુકાયની વિરાધના તો સ્પષ્ટ છે જ. તદુપરાંત ઘણી વાર ઉડતા કબુતર વગેરેની પણ વિરાધના ત્યાં થતી હોય છે. તો પછી પંખાનો ઉપયોગ તેરાપંથી સાધુઓ શા માટે કરતા હશે ? તે સમજી શકાતું નથી. શું આમાં જીવનભર ષજીવનિકાયની હિંસાનો ત્યાગ કરવાનું મહાવ્રત દૂષિત ન થાય ? તેરાપંથી શ્રાવકો પણ તેનો જાહેરમાં વિરોધ નથી કરતા, એવું જાણીને તો અત્યંત નવાઈ લાગે છે. ૧૪ પૂર્વધરશ્રી સ્વયંભવસૂરિજી મહારાજે તો દશવૈકાલિકસૂત્રમાં 'चेलेण वा चेलकण्णेण वा हत्थेण वा मुहेण वा अप्पणो वा कायं बाहिरं વ વિ « ન મેન્ગી ન વળા' (દ.વૈ.૪/૪) આવું કહેવા દ્વારા વસ્ત્રથી કે વસ્ત્રના છેડાથી કે હાથથી કે મોઢેથી પોતાના શરીરને કે બહારની કોઈ પણ ચીજને ફૂંકવાનું કે વીંઝવાનું કાર્ય સાધુ મનવચન-કાયાથી કરણ-કરાવણ-અનુમોદનથી છોડે -આવી વાયુકાયની રક્ષાની વાત જણાવેલ છે. ૧૪ પૂર્વધરશ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે પણ આચારાંગનિર્યુક્તિમાં 'वियणे अ तालवंटे सुप्पसियपत्त चेलकण्णे य । अभिधारणा य बाहिं गंधग्गी वाउसत्थाई ।।' (આ નિ શ્ર.૧/અ.૧ ૧.૭/ગા.૧૭૦) આવું કહેવા દ્વારા વીંઝણા-પંખા વગેરેને વાયુકાયની હિંસાના સાધન તરીકે ઓળખાવીને તેનાથી દૂર રહેવાની ભલામણ કરેલી છે. અહિંસાની આ વાતને અહિંસાયાત્રા કાઢનારા આ શ્રી મહાપ્રજ્ઞજી જેવા ભૂલી જાય એ વાત ખૂબ ઊંડો આઘાત જન્માવે છે. ૧૧) Page #129 -------------------------------------------------------------------------- ________________ જો આપણે કુશાગ્ર તર્ક-કુતર્કથી, દાખલા-દલીલથી કે આપણી તીક્ષ્ણ બુદ્ધિથી પવિત્ર પ્રાચીન પરંપરાને અર્થહીન સિદ્ધ કરી બતાવીશું તો આવતી કાલ કદાચ એવી ગોઝારી આવશે કે કોઈ નાસ્તિક માણસ કે બુદ્ધિમાન માણસ સાધુની સાધુતાને જ વ્યર્થ સાબિત કરી દેશે. આપશ્રીના સંપ્રદાયની મોઢે મુહપત્તિ બાંધવા વગેરેની ચાલી આવતી પરંપરાને અને સાધુજીવનની લોચ-વિહારાદિ સંબંધી આચારસંહિતાને જ અર્થહીન સાબિત કરી દેશે. કેવળ તર્કશક્તિથી કેટલી ટક્કર ઝીલી શકાશે ? આમ થશે તો અનુશાસન-હીનતા અને શિથિલતા ક્યાં જઈને અટકશે ? જિ. શિથિલતા આપોઆપ સિદ્ધ શિ વળી, તે જ લેખમાં પોતાની શિથિલતાને ઢાંકવા માટે આચારાંગસૂત્રનું સરસ દૃષ્ટાંત તેઓશ્રી શોધી લાવ્યા છે. એક વસ્ત્રવાળા સાધુ બે વસ્ત્રવાળા સાધુને એમ ન કહી શકે કે “તું ઢીલો છે” આ વાત બરાબર છે. કારણ કે એક વસ્ત્રની સામાચારી જેમ શાસ્ત્રમાં બતાવેલ છે તેમ બે વસ્ત્રની પણ સામાચારી શાસ્ત્રમાં જ બતાવેલી છે. એટલે બન્ને આચરણા શાસ્ત્રાનુસારી જ છે. પરંતુ કોઈ આગમ એમ કહેતું નથી કે વિજળી કે વિદ્યુત આધારિત સાધનો સાધુથી વાપરી શકાય.” તેથી વીજળીનો કે વિદ્યુતઆધારિત માઈક, ફોન વગેરે સાધનોનો ઉપયોગ કરનાર સાધુ ખરેખર વીજળીનો કે ઈલેક્ટ્રીસીટી આધારિત સાધનોનો ઉપયોગ ન કરનારા સાધુ કરતાં આપોઆપ ઢીલો સાબિત થઈ જ જાય છે. તેના માટે અન્ય કોઈ પ્રમાણને શોધવાની જરૂર રહેતી નથી. અસ્તુ. પર સાધનના ઉપયોગમાં વિવેક અને મર્યાદા વળી, શાસનરક્ષા-પ્રભાવના કરવાની આશયશુદ્ધિથી અશુદ્ધ સાધનનો ઉપયોગ કેટલી હદ સુધી, કોણે, ક્યારે, ક્યાં, કેવા Page #130 -------------------------------------------------------------------------- ________________ સંયોગમાં કરવો ? તેનો પણ વિવેકપૂર્વક આગમાનુસારે નિર્ણય કરવાની વર્તમાનમાં જરૂર છે. આશયશુદ્ધિ અને સાધનશુદ્ધિ બન્ને જળવાય તે ઉત્સર્ગમાર્ગ છે. આશયશુદ્ધિ હોય છતાં શક્ય જયણા અને ઉચિત વિવેકથી સાંયોગિક સાધનઅશુદ્ધિ અમુક કક્ષા સુધી હોય તો તે અપવાદ કહેવાય. પ્રસ્તુતમાં સાધનઅશુદ્ધિની પણ અમુક મર્યાદા તો હોવી જ જોઈએ. ઈલેક્ટ્રીસીટીને નિર્જીવ કહીને શાસનરક્ષા-પ્રભાવનાના શુદ્ધ આશયથી આજે માઈકનો ઉપયોગ થાય તો આવતીકાલે એ જ આશયથી લાઈટ, ફોન, મોબાઈલ ફોન, ફેક્સ, ફલાઈટ, વાહન, પંખો, ઈન્ટરનેટ, કોમ્યુટર, એરકન્ડીશન વગેરેનો પણ સાધુ ભગવંતો જાતે જ ઉપયોગ કરવા માંડશે. આ વિષમ વમળ ક્યાં જઈને અટકશે ? ઈલેક્ટ્રીસીટીના વપરાશની ભયાનકતા દE વળી, મહત્ત્વનો પ્રશ્ન તો એ છે કે મહાપ્રજ્ઞજીએ ફોનફેક્સ-ઈન્ટરનેટ વગેરે સાધનોનો ઉપયોગ કરવાથી સર્જાનારી ભયંકર હોનારતની કલ્પના કદિ કરી છે ખરી ? ફોન-ઈન્ટરનેટ વગેરેનો સીધો ઉપયોગ વિજાતીય વ્યક્તિ સાથે એક રીતે સલામત એકાંત પૂરું પાડી શકે જ છે ને ! કર્માધીન જીવને તો નિમિત્ત મળે એટલી જ વાર છે. પછી તો ઉત્તમ જીવોનું પણ પતન થઈ જ શકે છે. આ માટે શું ઉદાહરણો શોધવા પડે તેમ છે ? તથા સાધુઓ મોબાઈલ ફોન, ઈન્ટરનેટ વગેરે અદ્યતન સાધનો વસાવવાનો આગ્રહ રાખવા માંડે તો એમના પાંચમા મહાવ્રતનું શું ? તેમ જ તેનાથી શ્રાવક સંઘ ઉપર આવી પડનારો બોજો શું શ્રાવકસંઘમાં સાધુઓ પ્રત્યે અરુચિ ઊભી નહિ કરે ? તમામ સાધુસાધ્વીજી ભગવંતો ફોન વગેરેનો સીધો ઉપયોગ કરવા માંડે તો ઈલેક્ટ્રીસીટીના ઉપયોગને વિવેકના વાડામાં પૂરી રાખવાની જવાબદારી ઉ૦) Page #131 -------------------------------------------------------------------------- ________________ આવી બેઢંગી અને કઢંગી જીવનશૈલી જોતાં હોઠેથી સહજભાવે ઉદ્ગાર નીકળી જાય છે કે “અહો ! વર્ણ, સદો ! , તત્ત્વ ન ज्ञायते परम् !' હૃ5 પ્રચાર અને પ્રસાર કોનો? તદુપરાંત મહત્ત્વનો પ્રશ્ન તો એ છે કે આચાર્યપ્રવરશ્રી નથમલજી આધુનિક સાધનોના માધ્યમથી પ્રચાર અને પ્રસાર શ્રીજિનશાસનનો કરવા માંગે છે કે પોતાના પંથનો-તેરાપંથનો કરવા માંગે છે ? એની પણ સ્પષ્ટતા થવી જરૂરી છે. પોતાના મઠ-મત-સંપ્રદાય-પંથની પુષ્ટિ માટે આટલી હદે નીચે ઉતરવાની વાત ક્યા આગમમાં જોવા મળશે ? તથા અગત્યની વાત તો એ છે કે આધુનિક સાધનોના મિડિયાથી તેરાપંથના મૂળભૂત સિદ્ધાન્તો જો જગજાહેર થાય તો તેરાપંથનો સંપ્રદાય વિશ્વમાં ધર્મ તરીકે પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે કે કેમ ? એ પણ લાખ ડોલરનો પ્રશ્ન છે. ‘દયા, દાન, મૂર્તિપૂજા વગેરે કરવાથી પાપ લાગે છે'- આ તેરાપંથની ૧. આ બાબતની વિસ્તારથી વિગત મેળવવા માટે જુઓ (૧) “મનુ ટાઈમ્સ' મેગેઝીનમાં “થોથુમલ તુલસી ઔર ભોદુમલ નથમલજી' લેખ તથા (૨) “તેરાપંથના આચાર્ય તુલસીરામજીને ૭૫ પ્રશ્નો” (પુસ્તિકા પ્રકાશક- શ્રી દયાદાનપ્રચારક સમિતિ દિલ્હી તરફથી ધીરજલાલ કેશવલાલ તુરખીયા.) २. अव जैनों के बीच पंथ है एक- तेरापंथ । आचार्य तुलसी का पंथ । वहाँ अहिंसा की व्याख्या ठीक अहिंसा के विपरीत चली गयी है । तर्क के बड़े मजे हैं । चीजें इतनी खींची जा सकती है कि अपने से विपरीत हो जाएँ । तेरापंथ कहता है कि अगर राह से तुम चल रहे हो और कोई आदमी मरता हो किनारे, प्यास के मारे चिल्लाता हो- 'पानी,पानी,' तो भी पानी मत पिलाना । क्यों ? क्योंकि उस आदमी को अपने कर्मों का फल भोगना पड़ रहा है । उसने कुछ पाप किये होंगे, जिसके कारण वह मर रहा है। तुम्हारी यह अहिंसा है कि तुम उसके इस कर्मफल के भोगने में वाधा न दो । क्योंकि वाधा डालने से अड़चन होगी उसे । तुम चुपचाप अपने रास्ते पर चलो । यह अहिंसा तो प्रेम के विलकुल विपरीत हो गयी ! और तर्कयुक्त मालूम पड़ती है । तर्क खोज लिया । तर्क यह खोज लिया कि वह आदमी अगर मर रहा है प्यासा, तो किसी पाप के कारण ૧૧૫) Page #132 -------------------------------------------------------------------------- ________________ મૂળભૂત માન્યતા છે. જો તેરાપંથના આ સિદ્ધાન્તનો પ્રચાર સમગ્ર વિશ્વમાં માઈક-ટી.વી., વિડીયો-ઓડિયો કેસેટના માધ્યમથી થાય તો તેરાપંથનો ધર્મ કઈ રીતે વર્તમાન કાળમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે ? આ મુદ્દો પણ તેરાપંથીઓએ ખૂબ જ ગંભીરતાથી વિચારવા યોગ્ય છે. | શું તેરાપંથી માફ કરશે ? ખુદ પ્રસ્તુતમાં આગમિક અનેક પ્રમાણોથી અને યુક્તિથી ઈલેક્ટ્રીસીટી અને ઈલેકટ્રીસીટીથી ઉત્પન્ન થનારો પ્રકાશ સચિત્ત છે - તેવું સિદ્ધ થવા છતાં માઈક વગેરેના ઉપયોગથી શાસનપ્રભાવનાના બહાને વાસ્તવમાં તો ગૌતમબુદ્ધની વિપશ્યના અને રજનીશની ધ્યાનપ્રક્રિયા આદિ અનેકવિધ સાધનાપદ્ધતિઓનું મિશ્રણ કરીને પ્રેક્ષાધ્યાનના નામે તેનો પ્રચાર કરવામાં આવે તથા સ્વકલ્પિત અણુવ્રત વગેરેના ફેલાવા માટે ઈલેકટ્રીસીટી આધારિત સાધનોનો વપરાશ કરવામાં આવે અને “દયા-દાન-મૂર્તિપૂજાથી પાપ કર્મ બંધાય છે' આવી તેરાપંથની મૂળભૂત માન્યતાનો આધુનિક મિડિયાથી પ્રચાર જાણી-બૂઝીને ન કરવામાં આવે તો તેરાપંથ પ્રત્યે પણ આચાર્યશ્રી નથમલજીની વફાદારી કેવી રીતે કહેવાશે ? આ પણ मर रहा है । उसको उसका कर्मफल भोग लेने दो । तुम वाधा मत दो । कोई आदमी कुएँ में गिर गया है, तो तुम उसे निकालो मत । क्योंकि वह गिरा है अपने कर्मों के कारण । फिर कुएँ में गिरे आदमी को तुम निकाल लो और कल वह जाकर किसीकी हत्या कर दे, तो फिर तुम पर भी हत्या का भाग लगेगा । न तुम निकालते, न वह हत्या कर सकता । न रहता बाँस, न बजती वाँसुरी । अब बाँसुरी वजी, तो बाँस में तुम्हारा हाथ है । तुमने निकाला इस आदमी को । यह गया और कल इसने जाकर हत्या कर दी किसीकी, तो इस कल होने वाली हत्या में तुमने सहभागी, साझेदारी की । अनजाने सही, जानकर नहीं, सोचकर नहीं, लेकिन परिणाम तो बुरा हुआ ! इसलिए तुम परिणाम से बाहर रहने के लिए चुपचाप अपनी राह पर HTT-થના | વદ તો પ્રેમ છે ટીવ વિપરીત વાત દો 1થી ! (જિનસૂત્ર-લેખક : રજનીશ, પ્રથમ આવૃતિ, પ્રકરણ “પ્રેમ કા આખરી વિસ્તાર : અહિંસા' પૃષ્ઠ-૨૪૫માંથી સાભાર ઉદ્ધત) (૧૧) Page #133 -------------------------------------------------------------------------- ________________ તેરાપંથી અનુયાયીઓ માટે વિચારણીય બાબત છે. કેમ કે આવું ક૨વામાં શ્રીજિનશાસનની રક્ષા કે પ્રભાવના તો નથી જ થતી. પરંતુ તેરાપંથના મૂળભૂત સિદ્ધાન્તોનો પણ પ્રચાર કે પ્રસાર નથી જ થતો. તેરાપંથીઓ ખરા અર્થમાં જો ધાર્મિક હોય તો શું આવી ઘોર વિરાધનામય સાધનસામગ્રીના વપરાશને તેઓ ચલાવી શકે ખરા ? પોતાના સ્વાર્થને સાધવા આ રીતે થતી ઉત્સૂત્રપ્રરૂપણા, ઉન્માર્ગપ્રવર્તન, મિથ્યાત્વપોષણ વગેરે મહાદોષને ભવિષ્યના તટસ્થ તેરાપંથીઓ શું માફ કરશે ખરા ? * સુશીલ કે કુશીલ ? સૂયગડાંગસૂત્રમાં તો સ્પષ્ટપણે જણાવેલ છે કે માતા-પિતા વગેરેનો ત્યાગ કરીને શ્રમણજીવનમાં જે પોતાની સુખશીલતાસુવિધા માટે અગ્નિકાય જ્વોની વિરાધના કરે છે તે સુશીલ નહિ પણ કુશીલ છે. આ રહ્યા શબ્દો 'जे मायरं वा पियरं च हिच्चा समणव्वए अगणि समारभिज्जा 1 अहाहु से लोए कुसीलधम्मे भूताइं जे हिंसति आसते ।।' (શ્રુતસ્કંધ-૧ અધ્ય.૭/ગાથા-૫) પ્રસ્તુતમાં લાઈટ, માઈક, પંખો, એરકન્ડીશન, ટી.વી., વિડીયો... વગેરેના માધ્યમથી માત્ર પોતાની સગવડ પોષવા સિવાય અને પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિ મેળવવા સિવાય બીજું બહુમૂલ્ય પ્રયોજન ઈલેકટ્રીસીટીને-વિદ્યુતપ્રકાશને નિર્જીવ તરીકે જાહે૨ ક૨વામાં શું હોઈ શકે ? તેનો નિર્ણય વિજ્ઞ વાચકવર્ગ ઉપર છોડવામાં આવે છે. પ્રાન્તે, હે મહાપ્રજ્ઞજી ! હું તો અલ્પજ્ઞ છું. જો કે પૂજ્યપાદ ઉમાસ્વાતિજી મહારાજ, સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજ વગેરે ११७ Page #134 -------------------------------------------------------------------------- ________________ પણ પોતાને અલ્પપ્રજ્ઞ તરીકે જ જણાવે છે. એટલે હું તો અતિઅલ્પપ્રજ્ઞા જ છું. આપ તો મહાપ્રજ્ઞ તરીકે પ્રસિદ્ધ છો ! તેથી આ અતિઅલ્પપ્રજ્ઞ આપશ્રીને સમજાવવા માટે સંક્ષેપમાં આગમદિગ્દર્શન કે વિજ્ઞાનપથદર્શન કરાવવાની બાલચેષ્ટાથી વધુ શું કરી શકે ? તરણતારણહાર શ્રીજિનાજ્ઞાથી વિરુદ્ધ કશું પણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. તા.ક. પ્રસ્તુત પુસ્તિકા વાંચ્યા પછી આપના મનમાં કોઈ શંકા જાગે તો લેખકનો સંપર્ક કરી શકો છો. જો આપ લેખકના વિચાર સાથે સંમત હો તો તેરાપંથી આચાર્યશ્રી નથમલજી ઉર્ફે મહાપ્રજ્ઞજીને “અહિંસાનગર, કોબા, ગાંધીનગર રોડ, જિ. અમદાવાદ- Pin. - 382009”, આ એડ્રેસે યોગ્ય અને સૌમ્ય ભાષામાં ઈલેકટ્રીસીટીની નિર્જીવતાની પ્રરૂપણા બંધ કરવાની વિનંતી પત્ર લખવાનું ચૂકશો નહીં. ૧૧) Page #135 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ સાક્ષીરૂપે લીધેલા ગ્રંથ આદિના નામ ૧. ૨. ૩. અધ્યાત્મ મત પરીક્ષાવૃત્તિ અનુયોગદ્દારસૂત્ર આચારાંગ-સૂત્ર આચારાંગ-સૂત્ર-નિર્યુક્તિ આચારાંગ-સૂત્ર-વ્યાખ્યા ૪. ૫. ૬. આવશ્યક સૂત્ર ૭. ૮. ૯. આવશ્યક નિર્યુક્તિ વૃત્તિ ઉત્તરાધ્યયન-વૃત્તિ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ ૧૦. ઓઘનિર્યુક્તિ ૧૧. ઓઘનિર્યુક્તિ વૃત્તિ ૧૨. ઔપાતિક સૂત્ર ૧૩. ઔપપાતિકવ્યાખ્યા ૧૪. કર્મગ્રન્થટીકા ૧૫. કલ્પસૂત્ર વૃત્તિ ૧૬. ગચ્છાચાર પયજ્ઞા ૧૭. ગચ્છાચાર પયજ્ઞા વૃત્તિ ૧૮. ગુજરાત સમાચાર ૧૯. જિનસૂત્ર ૨૦. જીવવિચાર ૨૧. જીવસમાસ વ્યાખ્યા ૨૨. જીવસમાસ ૨૩. જીવાભિગમસૂત્ર ૨૪. જીવાભિગમ સૂત્ર વ્યાખ્યા ૨૫. જ્ઞાનસંહિતા ૨૬. જ્ઞાતાધર્મકથાવૃત્તિ ૨૭. ઠાણાંગસૂત્ર ૨૮. તત્ત્વાર્થવૃત્તિ ૨૯. દશવૈકાલિક સૂત્ર ૩૦. દશવૈકાલિક વૃત્તિ ૩૧. દશવૈકાલિક ચૂર્ણિ ૩૨. દશવૈકાલિક નિર્યુક્તિ ૭૮ ૯૨ ૭, ૭૨, ૮૦, ૮૮, ૯૬ ૪, ૧૧, ૧૧૦ ૫૨, ૫૫, ૫૬, ૫૮, ૯૬, ૯૮, ૧૦૧ ૭૫, ૮૪ ૭૦ ૪, ૨૩, ૩૪,૫૭, ૭૨, ૯૬, ૯૮ ૨૩ ૫, ૬૧, ૬૨, ૭૨, ૭૬, ૮૪, ૧૦૪ ૬૧ ૮૪ ૮૫ ૫૨, ૫૪ ૧૧૪ ૬૨ ૯૪ ૨૭, ૭૧, ૧૦૬ ૧૧૬ ૫, ૮૫ ૨૮, ૬૨, ૬૫ ૬૫ ૪, ૩૩, ૩૮, ૩૯, ૪૦, ૪૬, ૪૯, ૭૬ ૬૧. ૧૨,૧૩,૯૩ ૪૨, ૬૧ ૪, ૪૬ ૧૦, ૭૬, ૭૮, ૮૮, ૯૦ ૪, ૬૫, ૯૬, ૧૧૦ ૬૨, ૯૭ ૬૫ ૭૪ ११८ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ૩૩. દર્શનશુદ્ધિ પ્રકરણ ૩૪. ધર્મસંગ્રહવૃત્તિ ૩૫. નિશીથભાષ્ય ૯૫, ૧૦૫ ૩૬. નિશીથ સૂત્ર ૩૭. નિશીથચૂર્ણિ ૮૦, ૮૨, ૮૩ ૩૮. નિશીથ સૂત્ર પીઠિકા ચૂર્ણિ ૮૦, ૮૧ ૩૯. પંચસંગ્રહવ્યાખ્યા ૨૮ ૪૦. પંચવસ્તુ ૮૬ ૪૧. પન્નવણાસૂત્ર ૪,૯,૨૮,૩૩,૩૮,૩૯,૪૦,૪૯,૫૪,૫૭,૬૫,૭૬ ૪૨. પન્નવણાસૂત્ર વૃત્તિ પ૪, ૬૧ ૪૩. પ્રસન્નિકા વિક્રમકોશ ૧૩, ૧૮, ૨૨, ૨૪, ૨૬ ૪૪. પ્રશ્નવ્યાકરણસૂત્ર વ્યાખ્યા ૪૨, ૯૫ ૪૫. પિંડનિર્યુક્તિ ૫,૧૫,૪૧, ૪૭, ૬૧,૬૨,૧૦, ૧૦૩ ૪૬. પ્રવચન સારોદ્ધાર ૪૭. પિંડનિર્યુક્તિવ્યાખ્યા ૧૬, ૬૧ ૪૮. બૃહત્કલ્પભાષ્ય પીઠિકા પ૧ ૪૯. બૃહત્કલ્પભાષ્ય ૩, પર, ૮૦, ૮૧ ૫૦. બૃહત્કલ્પભાષ્ય વૃત્તિ ૫૧. ભગવતી સૂત્ર ૯, ૧૪, ૧૫, ૧૬,૪૧,પ૬,૫૭,૫૮,૬૨,૬૪,૯૫ પ૨. ભગવતી ચૂર્ણિ ૫૩. ભગવતી સૂત્ર વૃત્તિ ૩૧, ૪૨ ૫૪. મનુ ટાઈમ્સ પપ. મૂલાચાર ૬૫ પ૬. મહાનિશીથ પ૭. રાયપાસેણીસૂત્ર ૧૦ ૫૮. લલિતવિસ્તરા ૭૭ ૫૯. લોકપ્રકાશ ૨૮, પ૬ ૬૦. વિજ્ઞાનકોષ - ભૌતિકવિજ્ઞાન ૧૨,૧૩, ૨૨, ૨૬,૯૪ ૬૧. વિજ્ઞાનકોષ-રાસાયણિક વિજ્ઞાન (ભાગ-૫) ૨૫, ૨૬, ૩૦, ૬૮, ૯૨ ૬૨. વ્યવહારસૂત્ર ભાષ્ય ૧૦૫ ૬૩. વિદ્યુત વાયરિંગ ૨૦ ૬૪. વિશેષાવશ્યક ભાષ્ય ૭૮ ૬૫. વિશેષાવશ્યક વૃત્તિ ૫૯ ૧૧૫ ७८ ૧૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૬૬. સૂત્રકૃતાંગસૂત્ર ૩, ૫૦, ૭૨, ૧૧૭ ૬૭. સૂયગડાંગ (વૃત્તિ) પર ૬૮. સંમતિતર્ક ૬૯. સમ્યગ્દર્શન ૩૩ ૭૦. દ્વાદકલ્પલતા ૭૮ ૭૧. Infopelase Encyclopedia ૭૨. Internet ૧૧, ૨૦, ૨૧,૩૨, ૨૪, ૨૫,૪૩,૪૪ 93. Tell Me Why? ૩૨ ૭૪. The Wold Book, Encyclopedia ૨૨, ૨૬, ૩૭ 94. Science Encyclopedia 33 પરિશિષ્ટ-૨ વિશેષ નામોની સૂચિ - ૧. અભયદેવસૂરિજી ૧૬, ૩૧, ૪૨, પદ, પ૭, ૬૧, ૮૫ ૨. આઈનસ્ટાઈન ૧૩ ૩. ઉમાસ્વાતીજી ૧૧૭ કાલગણી ૧૧ ૨ કાલોદાયી ૯૫ કિશોરભાઈ દોમડિયા ૩૧ ૭. કેશી ગણધર ૮. ગૌતમબુધ્ધ ૧૧૬ ૯. જિનદાસ-ગણિ-મહત્તર ૧૦. જિનભદ્રગણિ-ક્ષમાશ્રમણ ७८ ૧૧. ટોરિસેલી ૧૯ ૧૨. દેવેન્દ્રસૂરિજી પર, પ૬ ૧૩. દોલતસિંહજી ૩૩ ૧૪. દ્રોણાચાર્ય ૬૧, ૮૪ ૧૫. નમુચિ ૧૬. નામિલ ૧૭. નેમિચંદ્રાચાર્ય ૧૮. પંકજભાઈ શાહ ૧૯. પ્રદેશી રાજા ૨૦. બાળ વાસુદેવ સમુદ્ર ૨૧. બેન્જામીન ફ્રેકલીન ૩૧, ૩૨, ૭૬ ૨૨. બંસીધર શુક્લ ૧૩, ૧૮, ૨૨, ૨૪, ૨૬, ૯૩ ૨૩. બસંતીલાલસ્વામી ૧૧૨ (૨૧) ૬૫ ૧૦૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ભદ્રબાહુસ્વામીજી ૨૫. મલયગિરિસૂરિજી ૨૬. મરે જેલ-મન ૨૭. મહાવીરસ્વામી ૨૮. મદનચંદજી ચીંડાલીયા ૨૯. મુકાબા ૩૦. મુકેશભાઈ સંઘવી ૩૧. માઈકલ ફેરેડે ૩૨. માનવિજયજી ૩૩. મહોપાધ્યાય યશોવિજયગણિ ૩૪. રંગલાલજીસ્વામી ૩૫. રજનીશ ૩૬. લક્ષ્મીવલ્લભસૂરિ ૩૭. લુંકસ્ટ્રોમ ૩૮. વાનર્ષિ-ગણી ૩૯. વિનયવિજયજી ૪૦. વિષ્ણુકુમાર ૪૧ શાંતિસૂરિજી ૪૨. શીલાંકાચાર્ય ૪૩. શ્યામાચાર્ય ૪૪. સિદ્ધસેનદિવાકરસૂરિ ૪૫. સિદ્ધસેનગણી ૪૬. સુમતિ ૪૭. સ્વયંભવસૂરિ ૪૮. હરિભદ્રસૂરિજી ૪૯. હેમચંદ્રસૂરિજી ૫૦. Dr. C.B.Shah ૫૧. Dr. M. S. Desai પર. Dr. M. M. Desai ૫૩. Dr. R. D. R. ૫૪. Dr. S.M.Desai ૫૫. Dr. V.P.B. ૫૬. J. M. P ૫૭. Joseph Priestly ૪૧.૪૭,૫૧,૬૨,૭૪,૭૫,૮૮,૧૦૨,૧૦૩,૧૧૦ ૧૬, ૨૮, ૫૪, ૫૭, ૬૧ ૯૩ ૯૫ ૧૧૨ ૯૩ ૪૬ ૧૦ ৩৩ ૭૭, ૭૮ ૧૧૨ ૧૧૬ ૧૬ ૩૮ ૬૨, ૯૬ ૨૮, ૫૬ ૧૦૪ ૫૭, ૮૫ ૫૨, ૫૫, ૫૬, ૯૬, ૧૦૧ ४० ૬, ૧૧૭ ૫૦, ૮૮, ૮૯, ૯૦, ૯૧ ૭૯ ૯૬ ૧૧૦ ૬૨, ૬૫, ૭૫, ૭૦, ૮૬, ૯૭ ૨૮, ૬૨, ૬૫, ૭૮ ૨૬, ૬૮ 2′ ૨૬ ૧૨ ૩૦ ૧૨ ૯૪ ૨૯ ૧૨૨ Page #139 -------------------------------------------------------------------------- ________________ * परिशिष्ट-3 विद्वानोना मल्भिपाय* तेरापंथी भिक्षु अनुयायी Sus संधनो अभिप्राय... .... भ सरदारशहर १०-१.. २.. भारत भारीन भी न वेराव्य लेरापी निसु अनुमाश्री भावा संघ 1.0 - सारशहर - (राजस्थान ) जी. ५२. विषय - विद्यत (पीजी भचिनी भा समित हमारे देशपंथ धर्मसंघ से पूर्व भाचाची ने विद्युत (बीऊली) को सदा सचिर एवं जीव सादर माता पा एवं मानते थे। आज हम रापंथ से नवमा' - निरक्यग्राही माचार्म' की शपाती स्वामी ने मान संघ नियत (बीजा) को साचत एन जीव साहित मान है। वर्तमान में राम के पनि वसनीमा स्वामी की डीलीटी को सचित मानरे ! निदेव, # ॐन अवतार लशपंभी जिस मनुप्राभी कावन संघ की और से चन्दनमत थींडातमा सरदारशहर (राजलयान ) मदन चन्द ठातिया (१२3) Page #140 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય ગચ્છાધિપતિશ્રી રામસૂરીશ્વરજી ડહેલાવાળા તરફથી. મૌલિક વિચારણા-સાક્ષીપાઠ સાથે સિદ્ધ કરેલ અગ્નિ-વિધુતની સજીવતાની વાત સુંદર રીતે પ્રસ્તુત કરેલ છે. હિ.. પૂજ્યશ્રીની જામ્બન્ની. પરમપૂજ્ય ગચ્છાધિપતિ આ.શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી તરફથી.. સુજ્ઞ, વિદ્વાન અને શાસ્ત્રઐદંપર્યજ્ઞ વ્યક્તિઓએ પ્રભુદર્શિત દ્રવ્યો/પદાર્થો ઉપર શ્રદ્ધા વધુ મજબૂત થાય તેવા તર્કસંગત વિવેચનો સમાજ સમક્ષ મૂકવા જ જોઈએ. તમારો તેવો પ્રયાસ જાણી આનંદ. પ્ર. સારના પૂજ્ય નીતિસૂરીશ્વરજી સમુદાયના ગચ્છાધિપતિ શ્રી અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા. આજે દિવસે દિવસે વિજળી તેમજ વિજાણુ ઉપકરણોનો વપરાશ વધી રહ્યો છે. તેમજ તે વપરાશ કરાય નહિ તેવી શ્રદ્ધા જ્યારે ઓસરી રહી છે તે સમયે આ પુસ્તિકા ખરેખર સર્ચલાઈટની ગરજ સારશે- તેમ માનવું છે. અરદ પ્રિ સુરિ પરમપૂજ્ય ગચ્છાધિપતિ શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી તરફથી... ... વિદ્યુત પ્રકાશ અંગે જે શાસ્ત્રાધારે સજીવતાનું સમર્થન કરીને આપશ્રીએ પ્રત્યુત્તર આપીને સકલ જૈન સંઘને સમ્યગુ માર્ગદર્શન આપ્યું છે. તે પ્રસ્તુત્ય પ્રયાસ માટે ધન્યવાદ ઘટે છે. પરમપૂજ્ય ગચ્છાધિપતિ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. આ પુસ્તક પ્રભુમાર્ગમાં ડામાડોળ થનારને શ્રદ્ધા ઉત્પન્ન કરનાર છે અને મર્યાદાના પાલનમાં કટિબદ્ધ કરનાર છે અને જે આચારોમાં સ્થિત છે તેને સ્થિરતામાં મજબૂત કરનાર છે. આ પુસ્તકનો હિન્દી અનુવાદ- સ્થાનકવાસી તેરાપંથી વગેરેમાં પણ લાભ થાય તે માટે જરૂરી છે. અંગ્રેજી અનુવાદ પણ જરૂરી છે. આ રીતે જૈન પરમાત્માના તત્ત્વોની સામે જેટલા વૈજ્ઞાનિક તર્કો આધારિત કુમતો વગેરે છે તેને પણ ઉંડા ઉહાપોહપૂર્વક નિરસન કરનારા પુસ્તકો તમારા જેવા શાસ્ત્રબોધવાળા ચિંતકો તરફથી બહાર પડે તે ઘણું ઉત્તમ અને અનુમોદનીય છે. જ Aિ ~ ૧ ૧૨ના 24344 -૧૨ Page #141 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય ગચ્છાધિપતિ આ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી (કલિકુંડવાળા) મ.સા. ‘વિદ્યુત્પ્રકાશની સવ્રતા અંગે વિચારણા' પ્રકાશન વાંચ્યું. કેટલાક કહેવાતા જ્ઞાની લોકોએ ‘વિજળી નિર્જીવ છે' એ વાત સાબિત કરવા પોતાની માન્યતા પ્રમાણેની તર્ક-દલીલો કરવા પ્રયત્ન કરેલો તેનો વિદ્વાન મુનિશ્રીએ તર્ક સાથે આગમપાઠોથી પણ તેનું સુંદર નિરસન કરેલ છે. વિજળી સચિત્ત છે એ વાત સરસ રીતે સાબીત કરી છે. ભ્રમણા ફેલાવનાર તત્ત્વો સામે લાલબત્તી ધરનાર મુનિશ્રી અભિનંદનના અધિકારી છે. આ પ્રકાશન સાદ્યંત વાંચી જવા પૂ. સાધુ-સાધ્વીજીઓને ખાસ વિનંતી છે. પરમપૂજ્ય કેશરસૂરીશ્વરજી મ.ના સમુદાયના ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી.......... વર્તમાનયુગમાં વપરાતી ઈલેક્ટ્રીસીટીને ‘ઉર્જાશક્તિ'નું રૂપાળુ નામ આપી અચિત્ત જાહેર કરનાર નૂતનમતવાદી સામે પડકાર મૂકતું આ પુસ્તક ખરેખર શ્રદ્ધાળુ અને દયાપ્રેમી લોજન માટે ખૂબ ઉપયોગી નીવડશે. અલબત્ત કેટલોક ધર્મપ્રેમી વર્ગ ઈલેકટ્રીસીટીને સચિત્ત માનવા સાથે તેના પ્રકાશને અચિત્ત માને છે. તેવાઓના માટે પણ પૂરતી દલીલો અને આગમિક પાઠો પ્રસ્તુત પુસ્તિકામાં છે. ખાસીયત એ છે કે પ્રતિવાદી માટે વપરાતા શબ્દો મુલાયમ અને મૈત્રીસભર છે. शर्वन्द सुशि सांभार • ૨ પૂજ્યપાદ અધ્યાત્મયોગી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજના સમુદાયના ગચ્છાધિપતિ આ. શ્રી વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા.... ઈલેક્ટ્રીક-વિજળી સજ્જ છે. એની સજ્જતા શાસ્ત્રપ્રમાણ, તર્ક અને વૈજ્ઞાનિક માન્યતા દ્વારા સાબિત કરવાનો યથાયોગ્ય પ્રયાસ કર્યો છે. કોઈ પણ બુદ્ધિમાન, વિચારક પુરુષને બૂલવું પડે તેવી રજૂઆત કરીને મુનિવરશ્રીએ આ બાબત યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડ્યું છે. ૧૨૫ सो ખિલજી બ્રૂિ Page #142 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય આ. શ્રી પૂછ્યાનંદસૂરીશ્વજી તરફથી... આ. શ્રી વારિષણસૂરિજી મ.સા. યશોવિજયજીની યશસ્વી ક્લમે લખાયેલી બુક ‘વિદ્યુત પ્રકાશની સવ્રતા' પ્રત્યેક પાપભીરૂ આત્માએ અવશ્ય વાંચી વિચારી ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ' માની સર્વજ્ઞ વાણીની વાતોમાં વિશ્વાસ કેળવવા બુક સુંદર સહાયક બનશે. પ્રત્યેક પાના પરની આગમ પાઠ દલીલોની રજુ કરવાની કલા જોતાં તેઉકાયની નિર્જીવતાની વાતોની પોકળતા સમજાય છે ને રક્ષા કરવા માટે ઉત્સાહી બનાવે છે. या मुख्यामहं यूरिक ए વાર્તા ખેn> પુલ બસો ૫૨મ૫જ્ય ધર્મસરીશ્વરજી મ.સા.ના સમદાયના આચાર્ય ભગવંતશ્રી સર્વોદયસરિજી મ.સા. નમાં લગ્ન: શ્રી ગુરુધર્મ સૂરયે વિહલ મુનિપ્રવૃત્ર શ્રી યૌવિજયજી મ...! સાદર અનુચંદના - શાતા, - વિદ્યુત પ્રકાશની જીવતા અંગે વિચારણા' પુસ્તિકા તથા તખારી પત્ર પણ મળ્યો. -નિરીક્ષણ કરતાં એવી ચોકકસ પ્રતીતિ થઈ કે કૃત્રિમ વિદ્યુતને સચિત્ત પુરવાર કરવા માટે તમાઓ પ્રજ્ઞાન ખૂબ તીક્ષ્ણ બનાવવાપૂર્વક અત્યંત સૂક્ષ્મવગ્રહી ચિંતન મનનની સર્કલ પુરુષાર્થ કર્યો છે, વિૌષÑ“ વેક્યૂમવાળા કહૈવાના ૯બની અંદર જો ટંગસ્ટનતારના માધ્યમ વ્યાત્મક વિધુન અંદર જઈ શકે તો તેઉકાયની અસંખ્યકુલીન અવગાહના ધરાવતી વધ્યું જ અંદ૨ જઇ શકે ” આવો જે તર્ક તમે કર્યો છે. તે ખરેખર સંચાર છે, આ સિવાય નાઇટ્રોજન તથા આજ્જૈન નામના વાયુનું અસ્તિત્વ બદ્ધમાં છે તેથી વેજ્ઞાનિક માન્યતાનો ઉલ્લેખ પણ મહત્ત્વપૂર્ણ છે. આનાથી આ શ્રી મહાપ્રતજીએ રજૂ કરેલ ‘7 ચિા વાકાણળ સમિ વા | એ ભગવતીસૂત્રપાદનો એમણે તારવેલ સંદર્ભ મહત્ત્વ શૂન્ય બની જાય છે. સંશ્લેષમાં કહીએ તો શાસ્ત્રો અને વિજ્ઞાનના આધારપૂર્વકની આ પુસ્તિકાના માધ્યમથી તમોએ, વર્ષોથી ચાલી આવતી કૃમિ વિધુત્તપ્રકાશ સૂચિત યા અચિત્ત'ની ચર્ચામાં ખૂબ સ્પષ્ટતા લાવી દીધી છે કૃક્રિમ વિદ્યુત પણ સચિત્ત છે. અલબત્ત, દ્રવ્ય- ક્ષેત્રાદિ ભાવોને નજર સમક્ષ રાખીને અમૂક ચોક્કસ સીમામાં એક યાબીજા પે વિત્તસંચાલિત્ત સાધનના ઉપયોગ અંગ આપણા શ્રમણસંઘમાં વિવિધ મન્તવ્ય અને પ્રવૃત્તિ પ્રવર્તે છે એ વાસ્તવિકતા છે ખરી. પરંતુ એમાં કયાંય જીવનિકાયના એક ભરૂપ ક્રુત્રિમ વિદ્યુતમાં જીવત્વના અસ્વીકારની વાત નથી. કૃત્રિમ વિદ્યુતમાં જીયત્વના અસ્વીકારની પ્રથ્રુ ઉચિત ન ગણાય, એ માટે તમે જે આ સરસ પ્રયત્ન કર્યો છે. અને અમારા ખૂબ ખૂબ અભિનંદન- અનુમોદન અને આશીŠદ... આસો સુદ બીજ, મંગળવાર. વિ.સં.૨૦૫૮/ જૈન ઉપાશ્રય, ઘાટકોપર (૫.) મુંબઇ – ૮૬ ( - ૧૨૬ વિજય સૂર્યોદયસૂરિ. ગાજરત્નવિજય, Page #143 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્ય શ્રી વિજય સુશીલસૂરિજી મ.સા. તરફથી... વિદ્યુત-અંગે જે પુરાવા પ્રસ્તુત કર્યા તે અંગેની મહેનત-પરિશ્રમ સ્તુત્ય ति गुर्बा का भी નાસન છે . પૂજ્ય આચાર્યશ્રી વિજય મિત્રાનંદસૂરિજી મ.સા.... આ મહાત્માનો શાસ્ત્રબોધ અગાધ છે. સ્મરણશક્તિ તીવ્ર છે. રજૂઆતની કળા અનોખી છે. તેના પરિણામે ‘વિદ્યુત્ પ્રકાશની સજ્જતા અંગે વિચારણા' પુસ્તકનું આલેખન થયું. ‘વૈજ્ઞાનિક તેમજ સૈદ્ધાંતિક દૃષ્ટિથી વિદ્યુત્ નિર્જીવ નથી પણ સજીવ છે' એ વિષયનું અકાટ્ય નિરૂપણ આ પુસ્તકમાં થયું છે. આ પુસ્તકમાં રજૂ થયેલા સત્યરૂપી સૂર્યની સામે કોઈ ધૂળ ઉડાડી શકે તેમ નથી. અને કદાચ ઉડાડે તો એ ધૂળ ઉડાડનારની આંખમાં જ જવાની છે. . વિ.મિત્રાનંદસૂરિ લિ. આચાર્ય શ્રી વિજ્ય હેમભૂષણસૂરિજી મ.સા.... मा पुगिसेजनमा नले ने शास्त्रसापेक्ष पुरुषार्थ ड्य घी तभी रि जनु आहे ना કુંતાના તાથી મુક્તિ - લોપાળનો બોવગ – 11 सुविशुध्ध मोक्षमार्गनी प्र३यमा काहि भो तथा नैन शासननी सुविहित मर्यादा पालन full ईशययामा सहुपयोगी कथा-परनी युक्तिने पूज નજીક બનાવ્યો જોકે દાની शुभातिजाका તે મજૂUળદ્રૂપ ની જીવાદ પૂજ્ય આચાર્યશ્રી વિજ્ય કીર્તિયશસૂરિજી મ.સા. તમોએ કરેલ શાસ્ત્રસાધના અને ઉન્માર્ગખંડનનો પુરૂષાર્થ ખરેખર પ્રશંસનીય છે. પુસ્તક લખતા તમે જે મહેનત લીધી છે અને ઉન્માર્ગ-માન્યતાને સચોટ રદીયો શાસ્ત્રાધારે આપવાનો પુરૂષાર્થ કર્યો છે તે ખૂબ અનુમોદનીય છે. અમે તેની હાર્દિક અનુમોદના કરી પણ છે. ૩૨૭ विनय दर्तयशसुविनी {T Page #144 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા. વિદ્યુતપ્રકાશની સજીવતા અંગે વિચારણા કરવાની જ ના હોય. તે સચિત્ત છે. અને તેનો ઉપયોગ કરવામાં સાધુનું પહેલું મહાવ્રત ભાંગે છે. પછી બીજા મહાવ્રતો કેવી રીતે ટકી શકશે ? in 496056-माए(२०१३१२0 n५६) २०५० साल... પૂજ્ય આચાર્યશ્રી પધસાગરસૂરિજી મ.સા. Acharya Padmasagarsuri 8-10-२००२ Rs तिल मिनिराज4942 Arypt. "वियु y/2/ सजीव विचारा" (५स्तिका मिला 2 ) इस लेपन के लिये अभिनंदन नीयमा से ५२५/की भाषामें लेनदारा सलो सिंद किया , इससे ल श : धन्य 47६) इलेसिटी 140/आचार शिथिलता 1 + ५२॥ कार। मस्तिाराया4) सप/**/२) 6. Bryan पिरोसे #414 सेल?" ऐसी in a recip पभR Page #145 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.ના સમુદાયના આચાર્યશ્રી વિજય પદ્મચન્દ્રસૂરિજી મ.સા.... __ 'विद्युत सचित्त है' यह हमारे गुरुदेव, पूज्यप्रवर श्रीमद् विजय वल्लभसूरीश्वरजी महाराजने भी स्वीकार किया था । महाजन मेदिनी के समक्ष अपनी वृद्धावस्था की अशक्तता के कारण, स्वाभाविक रूप से अपनी आवाज दूर तक न पहुँच पाने के कारण उन्होनें विद्युतचालित ध्वनि विस्तारक (लाउड स्पीकर) के उपयोग करने पर प्रायश्चित्त भी स्वीकार किया था । विद्युत में हिंसा होती है, इसी से प्रायश्चित्त है । हिंसा का प्रायश्चित्त होता है, अहिंसा का नहीं होता है । यदि विद्युत का उपयोग साधुवर्ग के लिये स्वीकार्य होता तो ज्ञाननिधान आचार्यदेव श्रीमद् विजय वल्लभसूरीश्वरजी महाराज साहव विद्युतयंत्र के उपयोग के पश्चात् प्रायश्चित्त न लेते । भाचार्य पदमचन्दी પરમપૂજ્ય શ્રીનીતિસૂરીશ્વરજી મ.ના સમુદાયના આ.શ્રી હેમપ્રભસૂરિ મ.સા. આપશ્રી દ્વારા ખૂબ જ સંશોધિત પુસ્તક ઘણી જ જાણકારી પ્રાપ્ત કરાવનાર બનેલ છે. જો આ પુસ્તકને હિન્દીમાં ભાષાંતર કરી પ્રકાશિત કરવામાં આવે અને અન્ય પ્રાંતમાં જ્યાં ગુજરાતી ભાષાનું વાંચન ઓછું છે ત્યાં મોકલી દેવામાં આવે તો ત્યાંના આરાધકોને આ બાબતમાં સાચી દિશા પ્રાપ્ત થઈ શકે તેમ છે. पूच्चनानी माताजनसायिना धरना પૂજ્ય આચાર્ય શ્રી અશોકસાગરસૂરિજી મ.સા. અત્યંત જરૂરીયાત હતી તેવું પુસ્તક જગતને આપી ખરેખર તમે પરમાત્માના શાસનની સુંદર સેવા કરી છે. અનેક આત્માઓની આ અંગેની શંકાઓને નિર્મૂળ કરી ષડૂજીવનિકાયની શ્રદ્ધાને દઢ બનાવી છે. AAtify (१२९) Page #146 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મ.સા. આખું જ પુસ્તક વાંચી લીધું. વાંચ્યા બાદ એ અભિપ્રાય ઉપર આવ્યો કે આ એક ખૂબ જ ઉમદા અને સરસ કામ થયું છે. વર્તમાનની સખત અને જરૂરી માંગની આ પુસ્તક પૂર્તિ કરી છે. મારા ખ્યાલથી કેટલાકના જીવનમાં તો પાણી પહેલાં બાંધી પાળ” ઉક્તિ ચરિતાર્થ થઈ છે. અમારા પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી ગણિવર... ... વીજળી (ઈલેક્ટ્રીક) સજીવ છે કે નિર્જીવ ? એ વિષયમાં તેમણે ધર્મશાસ્ત્રો, વૈજ્ઞાનિકોની શોધો, અકાઢ્ય તર્કો વગેરે દ્વારા પ્રકાંડ-સર્વતોમુખી પ્રતિભાનું સહુને દર્શન કરાવ્યું છે. આ પુસ્તિકાની સૌથી મોટી ફલશ્રુતિ એ રહેશે કે વીજળીને અચિત્ત માનીને જે શ્રમણો તેનો ચોગરદમ ઉપયોગ કરવા માટે અધીરા થયા હતા, જેનાથી શ્રમણનું શ્રમણ્ય હચમચી ઉઠવાની પૂરી શક્યતા હતી, તેને સખત બ્રેક લાગી જશે. પૂજ્ય આચાર્યશ્રી વિરશેખરસૂરિજી મ.સા. શક્તિશાળી સુણે લોકોને ઉન્માર્ગમાંથી ઉગારવાનો કે દ્વિધામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને તમોએ તેવો પ્રયત્ન કરેલ છે. તેથી તે ઘણો જ સ્તુતિપાત્ર છે. हावीरशेप्नर स. पालीताप પૂજ્ય આચાર્ય શ્રી રાજશેખરસૂરિજી મ.સા. વિદ્યુ–કાશની સજીવતા અંગે વિચારણા” પુસ્તક વાંચીને ઘણો પ્રમોદ થયો છે. તમોએ આ પુસ્તક લખીને જૈનશાસનની મહતી સેવા કરી છે. આ પુસ્તકમાં આપેલા શાસ્ત્રપાઠોથી તમારી બહુશ્રુતતાની પ્રતીતિ થાય છે. રાજશેખરવિ Page #147 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્યશ્રી યશોવિજયસૂરિજી મ.સા. ‘વિદ્યુત્પ્રકાશની સવ્રતા અંગે વિચારણા' પુસ્તક મળ્યું. ખૂબ ગમ્યું. એ વધુને વધુ પ્રસાર પામે તેમ ઈચ્છું છું. zz. If? પૂજ્ય આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા. પુસ્તિકા મળી છે. ધન્યવાદ ! ઘણો સંતોષ થયો. પૂજ્ય આચાર્યશ્રી પુણ્યપાળસૂરિજી મ.સા. યોગ્ય સમયે યોગ્ય પ્રતિકા૨-પ્રતિસાદ અપાયો એવી લાગણી અનુભવી. Eve પૂજ્ય આચાર્યશ્રી પ્રભાકરસૂરિજી મ.સા. તમે શાસનરક્ષા-સેવા, શાસ્ત્રના પાવિત્ર્ય, ધર્મના સત્ત્વના સંરક્ષણ કાજે વીરપ્રભુના સપુતને છાજે એવું કાર્ય જિનાગમોના પાઠો સાથે બાલવો પણ સમજી શકે એવી ગુર્જરરંગરામાં આ પુસ્તિકા લખી અદ્દભુત કાર્ય કર્યું છે. જેની હું ભૂરિ અનુમોદના કરું છું. भूरि આ પુસ્તિકા દીવાદાંડીરૂપ છે, ભાવતાને ભાવતું ભોજન જેવી છે. પાને-પાને અકાટ્ય દલીલો અને શ્રદ્ધાપૂર્વકની રજુઆત છે. વંધ્ય ભાદરવા વદી મૃનું વર્ગ प्रलाय सूरिनी साहर २०५ શાસનસમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્ય શ્રી વિજય અજિતચંદ્રસૂરિજી મ.સા. ઈલેક્ટ્રીક તો સચિત્ત જ હોય છે. તેમાં કોઈ શંકા નથી. માટે તેનો ઉપયોગ જૈન શાસનમાં સાધુ-સાધ્વીથી કરી શકાય નહીં એ વાત બરાબર છે. 939 लहः साचार्य विश्व यानिमित देशी 5324) पं. विभाषिय બહે शुभशान Page #148 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્ય શ્રી વિજય લબ્ધિસૂરિજી મ.સા. તમોએ શાસ્ત્રના પાઠ અનુસારે સિદ્ધ કરેલી પ્રકાશની સવતા પ્રત્યેક સંપ્રદાય માટે વિચારણીય, અધ્યયનશીલ તેમજ અનુકરણીય બની જશે. તમારું આવું શાસ્ત્રસાપેક્ષ સંશોધન કાર્ય વધુ ને વધુ પ્રગતિ પામે એ જ અભ્યર્થના. પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રસાગરસૂરિજી મ.સા. દુર્જનની સામે સજ્જનો સાચો પ્રતિકાર ન કરે તો એ સજ્જનો પણ જૈનશાસનના ગુન્હેગાર ગણાય છે. આપે જે જવાબ આપ્યો છે તે યોગ્ય છે. પ્રશંસનીય છે. આપના આવા શાસ્ત્રોક્ત જવાબોથી ખોટા લોકો ટકી ન શકે એ પણ આપે એક સુયોગ્ય કાર્ય કર્યું છે. છે તેન્ડસારોટ & f" પૂજ્ય આચાર્ય શ્રી વિચક્ષણસૂરિજી મ.સા. તમારું પુસ્તક તપાગચ્છ આદિ સંઘમાં અનેક ભવભીરૂ ભાગ્યવાનોની શ્રદ્ધાને મજબૂત કરવામાં, અનેકની શંકા મીટાવવામાં અને અનેકને શ્રદ્ધા પેદા કરવામાં કારણ બને તેમ છે. તમે પુસ્તકમાં વિધુ–કાશની સજીવતા સિદ્ધ કરવા માટે શાસ્ત્રદૃષ્ટિ-વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને તકદિ દ્વારા પ્રસંશનીય પ્રયાસ કર્યો છે: છે. - દ્વા ૨--- ઋતુવેના , શાસનસમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીએ કેવળ તાર્કિક દૃષ્ટિએ વિદ્યુતને અચિત્ત જાહેર કરીને ઈલેક્ટ્રોનિક સાધનો વાપરવા માટેનો જે છૂટ્ટો દોર આપી દીધો હતો તેને આ પુસ્તિકામાં આગમ દૃષ્ટિએ, સુવિહિત પરંપરાની દૃષ્ટિએ તથા તર્કના આધારે જડબાતોડ જવાબ આપેલ છે. છે શાસનસમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી મ.સા. બીજી આવૃતિ બહાર પડવાનું જાણ્યું. તમારો પ્રયાસ સ્તુત્ય છે. AMER Page #149 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્ય શ્રી વિજય અભયશેખરસુરિજી મ.સા. ---- शास्त्रवयो ने विमानमा पातो हासनमलित विमान सारी राते स्यार माला जे चितन्य "या ना की शुर रसपा मार माथे अमन जापूर मनर जेफ र्ष मनाया -- લેખ જૂન, ધat.------ जलधशेष मनुवन પૂજ્ય આચાર્ય શ્રી વિજય ગુણશીલસૂરિજી મ.સા. - તમોએ શાસ્ત્ર સંશોધનની અતિવ્યસ્ત પ્રવૃત્તિઓની વચ્ચે પણ સમય કાઢી, શાસ્ત્રીય દૃષ્ટિએ, વૈજ્ઞાનિક દૃષ્ટિએ, વ્યવહારિક દૃષ્ટિએ આ પુસ્તકમાં જે વિચારણા કરી છે તે અત્યંત સ્પષ્ટ છે. તેનાથી ભાવમાં જે અનર્થની પરંપરા ઉભી થવાના જે ભયસ્થાનો હતા. તે અંગે જિજ્ઞાસુજનોને યોગ્ય માર્ગદર્શન મળશે. stusone પૂજ્ય આચાર્ય શ્રી નરદેવસાગરસૂરિજી મ.સા. તેરાપંથી આચાર્યશ્રીનો કુયુક્તિપ્રચુર-લેખ વાંચીને આધુનિક સાધનોનો ઉપયોગ કરનાર અથવા કરવા ઈચ્છનારા સંયમધર આત્માઓને મોકળું મેદાન મળવાની અનેકવિધ શક્યતા સામે લાલબત્તી સમાન પુસ્તિકાનું પ્રકાશન કરીને સન્માર્ગરક્ષણ માટે કરેલો આપનો પુરુષાર્થ પ્રશંસનીય છે. | નર સદસ04) $ પરમપૂજ્ય ડેલાવાળા રામસૂરીશ્વરજી મ.ના સમુદાયના આ. શ્રી વિજય રત્નચન્દ્રસૂરિજી મ.સા. જૈનશાસનમાં અંદરથી થતા આક્રમણોને ખાળવા ખૂબ જરૂરી છે. વીજળીની સજીવતાની પ્રરૂપણા જે શાસ્ત્રીય આધારપૂર્વક કરવામાં આવી છે તે શિથિલાચારને જરૂર ખુલ્લો પાડવામાં મદદરૂપ બનશે. પ્રયાસ સ્તુત્ય છે. જરૂરી છે. ૨નમwવશિ Page #150 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તરફથી.... - તમારી પુસ્તિકા મળી. તમે શાસ્ત્રાદિ અનેક દૃષ્ટિકોણથી “વિદ્યુત અચિત્ત છે” એ વાતને જુઠી પુરવાર કરી તે સમયોચિત અને યોગ્ય કર્યું છે. પુસ્તિકાના વ્યાપક પ્રચારથી સુવિદિતાત્માઓ જુઠા ભ્રમ-જુઠી માન્યતાથી બચશે. અને સમ્યગ્માર્ગની આરાધના કરશે. se) ફeત્રાણાલિ વિ. પરમ પૂજ્ય રામચંદ્રસૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂજ્ય આચાર્ય શ્રી વિજય નરચંદ્રસૂરિજી મ. તરફથી આ. મહાપ્રજ્ઞજીએ પોતાની મહાપ્રજ્ઞાનો અસમુચિત ઉપયોગ કરીને ‘વિદ્યુત પ્રકાશ અચિત્ત છે” એ રીતે છાપામાં “જાણ્યું છતાં અજાણ્ય” કોલમમાં આપીને જૈન-જૈનેતર લોકોને ભ્રમમાં નાંખવાનો જે પ્રયત્ન કર્યો તેનો એકદમ સુયોગ્ય જવાબ તમોએ આપ્યો છે. તમારી પુસ્તિકા દ્વારા આ. મહાપ્રજ્ઞજી પોતાની થયેલી મહાભૂલને જાહેરપત્ર છાપાઓ દ્વારા મિચ્છામિ દુક્કડે માંગે તો ખરેખર તેમના નામને સાર્થક કરનારા બનશે. અન્યથા વચ્ચે અવગ્રહ ૩ ચિહ્નવાળા બની જાય તેવું સ્પષ્ટ લાગે છે. થ ભાભિ લો. ૬. અટકતની બે ટન ( અચલગચ્છના પૂજ્ય આચાર્ય શ્રી કલાપ્રભસાગરસૂરિજી મ.સા. આપણી પરંપરા મર્યાદાઓ મુજબ વિદ્યુતનો વપરાશ શ્રમણજીવનને શિથિલ કરી પતિત કરી દે. જેથી મર્યાદાઓનું પાલન જ અતિ જરૂરી છે. સુધારક પ્રરૂપણા શાસનને નુકશાન કરનારી છે. કબગLણC merguish (૧૩૪) Page #151 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્યશ્રી વિજય જિતેન્દ્રસૂરિ મ.સા.... आपने जो विज्ञान व शास्त्रों के प्रमाण से साबित किया कि लाइटउपकरण सचित्त-सजीव ही हैं, अनुमोदनीय है । पुस्तक लिखकर जैनशासन, वीतरागशासन की अपूर्वसेवा की है । - अ. जिलेन्ड भूमीज પૂજ્ય આચાર્યશ્રી વિજય ગુણરત્નસૂરિજી મ.સા.... ગુજરાત સમાચારમાં આ. નથમલનો લેખ આવ્યો હતો. તેનો શાસ્ત્રીય પાઠો સાથે જડબાતોડ જવાબ આપવો એકદમ જરૂરી હતો. જે કામ તમે આ પુસ્તક દ્વારા સુંદર રીતે પાર પાડ્યું છે. અનેક શાસ્ત્રપાઠો, વિજ્ઞાનના પુરાવાઓ ‘વેક્યુમ હોવા છતાં તેમાં સંપૂર્ણ વેક્યુમ નથી.' આદિ દ્વારા ખૂબ જ મહેનત કરેલ છે. તેની અનુમોદના. (34ની અનુભિવ પૂજ્ય આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરિજી મ.સા. શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક બંને પ્રકારની દલીલો વડે વીજળીને અચિત્ત કહેનારાઓનું ખંડન સચોટ રીતે કર્યું છે. વીજળી વાપરવી કે નહીં ? એ અલગ વિષય છે. પણ વીજળીને અચિત્ત ઘોષિત કરવી એ પ્રભુઆજ્ઞાનો અપલાપ છે. એવી મિથ્યા પ્રરૂપણાને શાસ્ત્રીય દલીલો/દાખલાઓથી ખુલ્લી પાડીને તમે પ્રભુશાસનની સુંદર સેવા કરી છે. અને મૂંઝવણમાં મૂકાયેલા/ભ્રમિત થયેલા અજ્ઞાની/અલ્પજ્ઞાનીઓને રાહ દેખાડ્યો છે. ૧૩૫ E. ૨ત્નસું પૂજ્ય આચાર્ય શ્રી વિજય વરબોધિસૂરિજી મ.સા. “વર્તમાનમાં એક પરિચિત સંપ્રદાય દ્વારા જે નવીન પ્રરૂપણા કરીને સર્વજ્ઞકથિત સત્યો અને પૂર્વાચાર્યોની વાતોને અશ્રદ્ધેય બનાવવા પ્રયત્ન કર્યો તેની સામે મુનિશ્રીએ ખૂબ જ સચોટ, માર્મિક ભાષામાં વિજ્ઞાન આધારિત દૃષ્ટાન્ત દ્વારા પરમાત્માના વચનોની શ્રદ્ધા મજબૂત કરવાનું કાર્ય કર્યું છે. हा सदरदोषिक की सउद हेा Zugeien ભા. Page #152 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્યશ્રી કમલરત્નસૂરિજી મ.સા. પુસ્તિકા મળી. ઘણું સારું લખાણ તૈયાર કરેલ છે. તે પ્રશંસનીય અને અનુમોદનીય છે. Pregian 1. પૂજ્ય આચાર્યશ્રી દર્શનરસૂરિજી મ.સા. ___महाप्रज्ञजी के लेखों को पढकर कई विद्वान श्रावकों ने पौषध में इलेक्ट्रीक के बटन दबाने प्रारंभ कर दिये । मैंने देखने पर पूछा तो मुझे जवाब दिया कि 'ये लेख पढो' । तो मैंने प्रतीकार के भी लेख बताये और आपके इस पुस्तक को भी । आपने शास्त्रीय सत्य को इस तरह पुस्तक रूप में प्रकाशित करके ‘यावच्चन्द्र-दिवाकरौ' शास्त्रीय सत्य को आबाल गोपाल हेतु अमरता दी है । आपने अनेक शास्त्राधारों से सिद्ध करने का खूब परिश्रम उठाया है । दर्शनरत्नाहि શાસનસમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજી મ.સા. વાદી, કુવાદી, તર્કવાદી, મિથ્યાભિમાનીના અજ્ઞાનને અને અજ્ઞાનતાના માર્ગ સામે, તત્ પ્રરૂપણાની સામે જે આપશ્રીએ સમ્યગ જ્ઞાનનો, આગમનો, વ્યવહારથી તથા અનેકવિધ દલીલોથી જે વિશિષ્ટ પ્રત્યુત્તર આપ્યો છે તે ખરેખર આવકારદાયક તથા અત્યંત પ્રશંસનીય છે. આગમને સન્મુખ રાખીને માર્ગની જે પ્રરૂપણા આપશ્રીએ કરી છે તેથી અમો ખૂબ જ આનંદિત થયા છે. વંત- મન (૧૩૬ Page #153 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્યશ્રી જયચન્દ્રસૂરિજી મ.સા. “વિદ્યુત્ પ્રકાશની સવતા અંગે વિચારણા” પુસ્તિકા વાંચી. જિનશાસન તેઉકાયને ચિત્ત માને છે જ. તે નિઃસંદેહ હકીકત છે. મદ્રસૂરિ પૂજ્ય ઉપાધ્યાયશ્રી મહાયશવિજયજી ગણિવરશ્રીના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી મ.સા. તમારી પુસ્તિકા “વિદ્યુત પ્રકાશની સજ્જતા અંગે વિચારણા” અત્યંત ઉપયોગી અને યોગ્ય સમયે પ્રગટ થઈ છે. ઉત્પાદિત વિદ્યુત પ્રકાશ સવ કે નિર્જીવ છે ? આ અંગે ઘણા વિદ્વાન મુનિઓ દ્વિધામાં હતા. તમારૂ આ પુસ્તક તેવા મુનિઓને યોગ્ય નિર્ણય કરવા માટે મોટી સહાય કરશે. વધર પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી વજ્જેનવિજયજી ગણિવરશ્રી આ પુસ્તકમાં ‘વિદ્યુત સચિત્ત જ છે’- તે વાત આગમ પાઠો અને સમજી શકાય તેવી દલીલો દ્વારા જણાવી છે. તે વાંચતા... વિજળીને અચિત્ત માની ઉન્માર્ગમાં જતા બચી જવાય. અન્યથા સૌથી વધુ તો નુકશાન સાધુ-સાધ્વીજી તથા પૌષધ-પ્રતિક્ર્મણ-સામાયિક કરનારા શ્રાવક-શ્રાવિકાઓનાં વનમાં એ થાત કે ‘વિજળી અચિત્ત ! તો તો તેનો ઉપયોગ કરવામાં વાંધો નહિ.' આ પુસ્તિકાએ તો આવા ભયંકર વિધાન સામે રેડ સિગ્નલ કરીને બચાવી લીધા છે . પૂજ્ય આચાર્ય શ્રી વિજય કુલચન્દ્રસૂરિજી મ.સા. પુસ્તક યથા સમય મળેલ. અથ થી ઈતિ વાચ્યું. વિશુદ્ધ પરમ્પરાને આગમ યુક્તિ અને વિજ્ઞાનની શોધો ને આધારે સિદ્ધ કરી. તેથી સ્વ-પરપક્ષી વિચાર કરી પરમ્પરાની આચરણાને દૃઢપણે આચરો. (૧૩૭ દા વ वि. कुलचन्द्रभूवि “ Page #154 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ સમુદાયના પૂજ્ય શ્રી નંદીઘોષવિજયજી ગણિવર _કિ નોઝ વિશ્વ ની વંદના --સુખરાત વિષમ લખવા બિધત ઘke વિના ઉત્ થિઈ શeી નથી, અને ત્યાં ઘર્ષણ હોય. ચો. અદ્ધિકામ, હોય તે માટે વિધુત યજ્ઞ છે. એ નિઃખ બાબત ,િ નદીધોળ તા - ખરતા, ઓ પૂજ્ય આ. શ્રી દોલતસાગરસૂરિજીના શિષ્ય પંન્યાસશ્રી હર્ષસાગરજી ગણીવર પુસ્તક મળ્યું. અવલોકન કરતાં જ તમારી કુશાગ્રતા અને જમાનાવાદ સામે શ્રદ્ધા-ખુમારી અને સિદ્ધાંતોની સરળતાપૂર્વકની રજુઆતથી ઓવારી જવાયું... તમારા આ પ્રયાસ સ્તુત્ય જ છે. સાધક આત્માના ભાવપ્રાણોને સંરક્ષિત કરનાર છે. पनि દરીયાપૂરી સ્થાનકવાસી સંપ્રદાયના પૂજ્ય વીરેન્દ્રમુનિજી તરફથી (સેટેલાઈટ) આગમની સાખ તેમજ આધુનિક વિજ્ઞાન તેમજ તાર્કિક રીતે પણ વિજળીની સજીવતા સાબિત કરવામાં આપની દલીલો અંગે અમો પણ સંમત છીએ. ता aruzka on ciroun પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી મણિરત્નવિજયજી ગણિવર ખરેખરા અવસરે જરૂરીયાત હતી ત્યારે તમે મહાપુરુષાર્થ કર્યો છે. અને ખૂબ જ સફળ થયા છો. 4 nenang (૧૩૮ Page #155 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પંન્યાસશ્રી મુક્તિદર્શનવિજયજી ગણીવર ખૂબ જ સુંદર યુક્તિ, પ્રયુક્તિ તેમજ શાસ્ત્રીય પાઠો આપીને તમે સચોટ રદિયો આપ્યો છે. જેનાથી ઘણાના મનમાં રહેલ શંકા-કુશંકા-કુતર્કો વિગેરે દૂર થશે. તમારો ક્ષયોપશમ, પુરુષાર્થ, શાસ્ત્રોનો બોધ, યથાસ્થાને નિયોજન કરવાની કળા, વિનય આ બધું દાદ માંગી લે તેવું છે. વર્તમાન કાળે આ વિષય ઉપર પ્રકાશ પાડવાની આવશ્યકતા હતી. જન્મ સમાજ ના કાકા - પૂજ્ય મુનિરાજ શ્રી અક્ષયચન્દ્રસાગર મ.સા. તમારી વિદ્વત્તાએ કમાલ કરી.. પાઠો, દલીલો, તર્કો અને સફળતાથી સભર આ પુસ્તક છે. શત શત ધન્યવાદ સાથે અભિનંદન.... / અક્ષયથદ્ક્ષાર શ્રાદ્ધવર્ય શ્રી કુમારપાળ વી. શાહ વિદ્યુત પ્રકાશની સજીવતા અંગે એ ટુ ઝેડ બોલવા લખવાની જરૂર હતી. ત્યારે આપશ્રીએ વિલંબ વિના વિદ્યુત પ્રકાશની સજીવતા અંગે વિચારણા નામનું પુસ્તક લખીને સ્તુત્ય કાર્ય કર્યું છે. આ વિષયનું ટચુકડું આપનું પુસ્તક આધારગ્રંથ બની ગયો છે. હું તો આ પુસ્તક એક જ બેઠકે વાંચી ગયો. કાજલ ક. ૨૬ ૨૧ પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર ખીમજી મોતા શાસ્ત્રોના ઉલ્લેખપૂર્વક ઈલેકટ્રીકસીટીમાં જીવ માટેની જે યુક્તિઓ આપી છે તે અનુમોદનીય છે કદાચ આટલું વાંચ્યા પછી પણ કોઈને શંકા રહે કે અગ્નિકાયમાં જીવો છે. પરંતુ ઈલેકટ્રીકસીટીમાં નથી કે છે ?” તેઓ નિર્ણય ન થાય તો પણ જે શંકાનું સ્થાન હોય ત્યાં વિચારકને અપ્રવૃત્તિ જ હોય. તેથી આ પાઠો વાંચ્યા પછી. કોઈને ઈલેકટ્રીસીટીમાં શંકા હોય તો પણ સાધુ થઈને તેમાં પ્રવૃત્તિ ન કરવાની પ્રેરણા મળે છે. પ્રહ » – વદ Page #156 -------------------------------------------------------------------------- ________________ ઓપેરા જેન સંઘ (અમદાવાદ)ના પ્રમુખ અશોકભાઈ સમાજને ઉસૂત્ર પ્રરૂપણાથી ઉગારવાનો આપનો અથાગ પ્રયત્ન અત્યંત અનુમોદનીય છે. આપશ્રીએ અતી અલ્પ સમયમાં ઘણાં દીર્ઘ કાળથી સળગતી સજીવતાની સમસ્યાનો સર્વાગી સવિસ્તાર સમાધાન આપીને સમગ્ર જૈન સમાજ માટે અતિ ઉપયોગી કાર્ય કર્યું છે. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નિયામકશ્રી જિતેન્દ્રભાઈ બી. શાહ પૂ. શ્રી યશોવિજયજી એ આચાર્યશ્રી મહાપ્રજ્ઞના લેખની સામે જૈન ધર્મના શાસ્ત્રના સમુદ્રને વલોવીને નવનીત તારવી આ પુસ્તકમાં રજૂ કર્યું છે. તેમણે આગમોક્ત પ્રમાણો આપી જૈનોની પ્રાચીન પરંપરાને શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક પુરવાર કરી આપી છે. આ માટે તેઓશ્રી ધન્યવાદને પાત્ર છે. તેમણે આપેલા અનેક પ્રમાણો જ તેમની વિદ્વત્તા, સુઝ અને ગંભીરતાના ઘોતક છે. નવા વિવાદને સમજવા, સાચી સમજ કેળવવા તથા સંઘોમાં શાસ્ત્રીય પરંપરા સાચું જ્ઞાન મળી રહે તે માટે આ પુસ્તક અવશ્ય વાંચવા લાયક છે. 1. J. Bashah... (૧૪૦) Page #157 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્યશ્રી વિજય હેમરત્નસૂરિજી મ.સા., આગમના પાઠો ઉપરાંત વર્તમાનના આધુનિક મીડીયા ઇન્ટરનેટના સહારે સંપ્રાપ્ત થયેલી વૈજ્ઞાનિક માહિતીનું ખૂબ જ સારી રીતે મુલ્યાંકન કર્યું છે. ધર્મ અને વિજ્ઞાન ઉભયના સહારે વિજળી સચિત્ત કે અચિત્ત ? મનનું સરસ નિરાકરણ કરવા પ્રયત્ન કર્યો છે. આપનો પ્રયાસ સ્તુત્ય છે. લ ને - પૂજ્ય આચાર્યશ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરિજી મ.સા., - સિદ્ધાંતને મુખ્ય રાખીને સાયન્સને પણ સ્થાન આપવા સારા વિચારણા થઈ હોવાથી શાસ્ત્રપ્રેમી સંઘ અને વિજ્ઞાનપ્રેમી વર્ગ માટે પણ આ પુસ્તિકા ખૂબ જ ઉપયોગી અને ઉપકારી થઈ પડશે, એમ નિઃશંક કહી શકાય. -ળા , ઈ (ક૧ પૂclહજ યુરિન અનુષ્કા આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેક્શી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ, વિદ્યુતું પ્રકાશની સજીવતા અંગે વિચારણા પુસ્તિકા મળી. પૂ. મુનિરાજશ્રી યશોવિજયજી મ.સા. એ આગમના અને શાસ્ત્રના પાઠો આપી પરંપરાગત માન્યતાને સત્ય પૂરવાર કરી છે. તેમણે સાથે સાથે વૈજ્ઞાનિક આધારો પણ ટાંક્યા છે. તેથી સમગ્ર હકીકત તર્કબદ્ધ રીતે સત્ય પૂરવાર થાય છે. તેનો મને આનંદ છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ Page #159 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૪ * ગુજરાત સમાચાર તા.૯-૬-૨૦૦૨ રવિવારીય પૂર્તિ ‘જાણ્યું છતાં અજાણ્યું' કોલમમાં પ્રગટ થયેલા આ.મહાપ્રજ્ઞજીના વિચારો વીજળીના સાધનો જૈન સાધુ માટે વર્જ્ય ગણાય ? આજે સમાજમાં એક પ્રશ્ન વારંવાર ચર્ચાય છે કે જૈન સાધુએ વીજળીનો ઉપયોગ કરવો કે નહીં ? આ પ્રશ્ન અંગે અમે અહીં આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના વિચારો આલેખીએ છીએ અને આ સંદર્ભમાં અન્ય વ્યક્તિ અને મહાનુભાવોના વિચારો જરૂર આલેખીશું. આ લેખનો અભ્યાસ કર્યા પછી એમના મનમાં જાગતી શંકા કે સમસ્યા જરૂર જણાવે. પ્રજ્ઞાપુરુષ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી વીજળી સચિત્ત કે અચિત્ત એ વિશે નીચે મુજબના વિચારો આલેખે છે. આજે વિજળીનો વપરાશ ખૂબ થાય છે. પૂ. ગુરૂદેવ તુલસીજીના સમયમાં વિચારણા શરૂ થઈ કે વીજળી સજીવ છે કે નિર્જીવ ? પૂ. ગુરુદેવ આચાર્યજી તુલસીજી બીદાસરમાં બિરાજમાન હતા. ત્યાં જ ત્રણ દિવસ સુધી હજારો વ્યક્તિઓ વચ્ચે ચિંતન ચાલ્યું. પક્ષ-વિપક્ષમાં ઘણા બધા તર્કો આવ્યા. આખરે નિર્ણય થયો કે વીજળી સજીવ નથી. વીજળી ઉર્જા છે, જીવ નથી. એ આધારે વિદ્યુતને નિર્જીવ માનવામાં આવી. આખરે આનો આધાર ક્યો ? આધાર બંને છે. આગમનો આધાર છે તેનાથી પણ વીજળી નિર્જીવ સિધ્ધ થાય છે. વર્તમાન વિજ્ઞાનનો તો છે જ. વિજ્ઞાને તો તેને એક રાસાયણિક પ્રક્રિયા માની છે. (વિજ્ઞાની) અગ્નિને પણ જીવ નથી માનતા તો પછી વીજળીનો તો કોઈ પ્રશ્ન જ નથી. આગમના આધારે વિચાર કરીએ. તૈજસકાયના પુદ્ગલો સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. આઠ વર્ગણાઓમાં એક વર્ગણા છે તૈજસવર્ગણા. તેના પુદ્ગલો આખા લોકમાં વ્યાપ્ત છે. અગ્નિ કેવો હોય છે અને ક્યાં હોય છે ? તે પર આગમમાં વિચાર કરવામાં આવ્યો. બતાવવામાં આવ્યું કે સજીવ અગ્નિ તિર્યક્લોકમાં જ હોઈ શકે છે. ન ઉર્ધ્વલોકમાં અગ્નિ છે, ન નિમ્નલોકમાં. ત્યાં અગ્નિ નથી, ઉર્જા છે. તેને અગ્નિ કહે છે, પણ વાસ્તવમાં તે સચિત્ત અગ્નિ નથી. સચિત્ત અગ્નિ માત્ર મનુષ્યલોકમાં, તિર્યક્લોકમાં જ હોઈ શકે છે. કહી શકાય કે ૧૪૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ નરકલોકમાં તો ખૂબ તેજદાર અગ્નિ છે. સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન વગેરેમાં વર્ણન મળે છે કે નરકલોકમાં કોઈ નૈયિક જીવ છે તેને ત્યાંથી કાઢી અહીંના અગ્નિમાં નાખવામાં આવે તો તેને લાગશે કે જાણે તેને હિમાલયમાં નાખવામાં આવ્યો છે. આટલો ભયંકર અગ્નિનો તાપ છે ત્યાં પણ તે નિર્જીવ છે, સજીવ નથી. કેમ કે તિર્ઝા લોકની નીચે સજીવ અગ્નિ હોતો નથી. એટલા માટે સૂત્રકૃતાંગમાં કહેવામાં આવ્યું. અગણી અટ્ટો, વગ૨ ઈંધણનો અગ્નિ, લાકડા વિનાનો અગ્નિ. ‘અગ્નિ’ શબ્દનો પ્રયોગ તો કરવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવમાં અગ્નિકાયિક જીવ નથી. વીજળી પણ અગ્નિકાયિક જીવ નથી. એક તેજોલેશ્યાસંપન્ન મુનિ છે, જેને તેજોલેશ્યા પ્રાપ્ત થઈ છે. તે ક્યારેક ગુસ્સે થઈ તેનો પ્રયોગ કરે છે, જેવી રીતે ગોશાલકે મહાવી૨ (સ્વામીજી ભગવાન) પર કર્યો હતો. ભગવાન મહાવીર યાત્રા કરી રહ્યા હતા. ગોશાલક તેમની સાથે હતો. એક સંન્યાસી પંચાગ્નિતાપ તપી રહ્યો હતો. ગોશાલકે તેની છેડછાડ કરી. ક્રોધે ભરાઈ તેણે તેજોલેશ્યાનો પ્રયોગ કર્યો. શક્તિનો પ્રયોગ કર્યો. સળગવાની હાલત આવી ગઈ. લાગ્યું કે ભસ્મ થઈ જશે. તે સમયે ભગવાન મહાવીરે શીતલેશ્યાનો પ્રયોગ કરી અગ્નિ શાંત કર્યો. તેજોલબ્ધિની શક્તિ એટલી છે કે અનેક પ્રાંતોને ભસ્મ કરી શકે. એક અણુબોંબથી પણ શક્તિશાળી તેજોલબ્ધિનો પ્રયોગ છે. પરંતુ તે સમસ્ત પુદ્ગલ છે. અજીવ છે, નિર્જીવ છે. હવે તેને અગ્નિ કહીએ તે કે આજની ભાષામાં વિદ્યુત ? તે સજીવ નથી. વીજળી અગ્નિ નથી. તેનું એક કારણ તો એ છે કે તે વાયુ વિના સળગે છે. ભગવતીસૂત્રમાં કહેવામાં આવ્યું છે - ‘વાયુ વિના અગ્નિ સળગતો નથી. અગ્નિને હંમેશા ઓક્સિજન જોઈએ. વાયુ ન મળે, અગ્નિ ન સળગે. ઉર્જા તો હશે, પરંતુ અગ્નિ નહિ સળગે. જ્યાં વીજળીનો પ્રસંગ છે, ત્યાં વેક્યુમ કરવું પડે છે. વાયુનું નિષ્કાસન જરૂરી છે. ત્યાં ઓક્સિજનનો સુયોગ સાંપડે તો તે આગનું રૂપ લઈ શકે છે. પરંતુ જ્યાં ઉર્જા છે, ત્યાં અગ્નિ નથી. સૂર્યનો તાપ કેટલો ભયંકર હોય છે ? આજે તો સૌરઉર્જાનો પ્રયોગ પણ થવા લાગ્યો છે ચૂલો પણ સળગે છે રસોઈ પણ બને છે. એ અનેક કાર્યો થઈ શકે છે. પણ તે સઘળા નિર્જીવ ૧૪૨ Page #161 -------------------------------------------------------------------------- ________________ અગ્નિ છે. તે સજીવ અગ્નિ નથી. વિદ્યુત છે. અગ્નિ નથી. સૌરઉર્જા અથવા તો જે પણ ઉર્જા છે તે તૈજસપરમાણુ છે, યાને કે તૈજસવર્ગણા છે. પરમાણુ છે. એટલા માટે આગમમાં તેને અગ્નિસદશ દ્રવ્ય કહેવામાં આવેલ છે. અગ્નિતુલ્ય દ્રવ્ય, અગ્નિ જેવું દ્રવ્ય છે. એટલા માટે તેનું નામ અગ્નિ રાખવામાં આવ્યું છે. જયાચાયૅ ભગવતીની વ્યાખ્યામાં કહ્યું – અગ્નિકાય સરીસ-અગ્નિ જેવું દ્રવ્ય. અગ્નિકાયિક જીવ નથી. વિદ્યુત એક ઉર્જાનો પ્રવાહ છે. આ સમગ્ર નિર્ણય થઈ ગયો. આ નિર્ણયના આધારે પછી એવી ઘોષણા પણ ગુરુદેવે કરી દીધી કે વીજળી અમારી દ્રષ્ટિએ અચિત્ત છે. નિર્જીવ છે. શાસ્ત્રના અનેક આધારોથી તે સિદ્ધ થઈ ગયું કે અગ્નિ જીવ નથી, માત્ર ઉર્જા છે. તૈજસવર્ગણાના પુદ્ગલો છે. એટલા માટે નિર્જીવ છે. અમારી માન્યતા છે. જૈનોમાં પણ કેટલાક લોકો આને સજીવ માને છે. આ તો પોતપોતાનો વિચાર છે. અગર કોઈ શોધ ન કરે તો પરંપરાથી જે ચાલ્યું આવે છે તે માનવામાં આવે છે. અમે તો ચિંતન કર્યું, શોધ કરી, અનુસંધાન કર્યું, પ્રમાણો શોધ્યા અને એટલા પ્રમાણો ઉપલબ્ધ કર્યા આગમના, જેમના આધારે આ સ્થાપના કરવામાં અમને કોઈ સંકોચ ન થયો. આ કોઈ સંશયથી નથી કર્યું કે અચિત્ત છે કે નહિ? અનુસંધાનના આધારે સારી રીતે નિશ્ચિત થઈ ગયું કે આ માત્ર પુદ્ગલ છે, ઉર્જા છે, એક શક્તિ છે, અગ્નિકાયિક જીવ નથી. હવે પોતપોતાની પરંપરા હોય છે. કેટલાક લોકો ધ્યાન નથી દેતાં તો શું કહેવું? હાથમાં ઘડિયાળ બાંધી છે તેને પણ કહે છે કે સજીવ છે. ઘડિયાળમાં બેટરી છે. બેટરી છે શું? ઉર્જાનું એક સ્પંદન માત્ર તો છે. એક રાસાયણિક સ્પંદન અને એક ઉર્જાનું સ્પંદન. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો બેટરી માત્ર ઉર્જાનું સ્પંદન છે. રાસાયણિક ક્રિયા થાય છે, તેનાથી તે ચાલે છે. બધા ઈલેક્ટ્રોન સ્પંદન જ તો છે. આગિયો ચમકે છે તો આગ જેવું જણાય છે, પરંતુ તે આગ તો નથી. બીજાની વાત જવા દઈએ, આપણા શરીરમાં પણ અગ્નિ છે. પણ તે સજીવ નથી, નિર્જીવ અગ્નિ છે. આપણાં શરીરમાં પૌદ્ગલિક અગ્નિ છે. (૧૩) Page #162 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૫ * ગુજરાત સમાચાર તા.૧૬-૬-૨૦૦૨ રવિવારીય પૂર્તિ ‘જાણ્યું છતાં અજાણ્યું' કોલમમાં પ્રગટ થયેલા આ.મહાપ્રજ્ઞજીના વિચારો માઈક કે ઘડિયાળને સચિત્ત માની શકાય નહીં ! લાંબા સમયથી એક ચર્ચા ચાલે છે કે જૈન સાધુતા ધારણ કરનાર વીજળીનો ઉપયોગ કરી શકે ખરા ? માઈંક વાપરી શકે ખરા ? એમને વંદન કરતી વખતે વંદના કરનારે ઘડિયાળ કે એવી કોઈ વસ્તુ કાઢી નાંખવી જોઈએ ? ગતાનુગતિકતા એક ચીજ છે, વિચારશીલતા બીજી બાજુ છે. આ પ્રશ્ન અંગે વર્તમાન જગતના વિદ્વાન તથા અણુવ્રત અને પ્રેક્ષાધ્યાન દ્વારા નવી વિચારધારા પ્રગટાવનાર આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીના વિચારો પ્રસ્તુત કરીએ છીએ. આશા રાખીએ કે આ વિષયમાં ગંભીરતાથી ઊંડું ચિતન થાય. આ વિષયમાં જેમના વિચારો અન્યથા કે ભિન્ન હોય તેઓ જરૂર એમની વિચારધારા લખી મોકલે. આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના એ વિચારો જોઈએ - વિદ્યુત એક ઊર્જાનો પ્રવાહ છે. આ સમગ્ર નિર્ણય થઈ ગયો. આ નિર્ણયના આધારે પછી એવી ઘોષણા પણ આચાર્ય શ્રી તુલસીદાસજીએ કરી દીધી કે વીજળી અમારી દ્રષ્ટિએ અચિત્ત છે, નિર્જીવ છે. શાસ્ત્રના અનેક આધારોથી એ સિદ્ધ થઈ ગયું છે કે અગ્નિ જીવ નથી, માત્ર ઉર્જા છે. તૈજસવર્ગણાના પુદ્ગલો છે, એટલા માટે નિર્જીવ છે. આ અમારી માન્યતા છે. જૈનોમાં પણ કેટલાક લોકો આને સજીવ માને છે. આ તો પોતપોતાનો વિચાર છે. અગર કોઈ શોધ ન કરે તો પરંપરાથી જે ચાલ્યું આવે છે તે માનવામાં આવે છે. અમે તો ચિંતન કર્યું, શોધ કરી. અનુસંધાન કર્યું, પ્રમાણો શોધ્યાં અને એટલા પ્રમાણો ઉપલબ્ધ કર્યા, આગમના, જેમના આધારે આ સ્થાપના કરવામાં અમને કોઈ સંકોચ ન થયો. આ કોઈ સંશયથી નથી કર્યું કે ‘અચિત્ત છે કે નહિં.’ અનુસંધાનના આધારે સારી રીતે નિશ્ચિંત થઈ ગયું કે આ માત્ર પુદ્ગલ છે, ઊર્જા છે, એક શક્તિ છે, અગ્નિકાયિક જીવ નથી. હવે પોતપોતાની પરંપરા હોય છે. કેટલાક લોકો ધ્યાન નથી દેતાં તો શું કહેવું ?હાથમાં ઘિડયાળ બાંધી છે, ૧૪૪ Page #163 -------------------------------------------------------------------------- ________________ તેને પણ કહે છે કે સજીવ છે. ઘડિયાળમાં બેટરી છે. બેટરી છે શું? ઊર્જાનું એક સ્પંદન માત્ર તો છે. એક રાસાયણિક સ્પંદન અને એક ઊર્જાનું સ્પંદન. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો બેટરી માત્ર ઊર્જાનું સ્પંદન છે. રાસાયણિક ક્રિયા થાય છે. તેનાથી તે ચાલે છે. બધા ઈલેક્ટ્રોન સ્પંદન જ તો છે. આગિયો ચમકે છે તો આગ જેવું જણાય છે, પરંતુ તે આગ તો નથી. બીજાની વાત જવા દઈએ, આપણા શરીરમાં પણ અગ્નિ છે, પણ તે સજીવ નથી, નિર્જીવ અગ્નિ છે. આપણા શરીરમાં પદ્ગલિક અગ્નિ છે. આયુર્વેદને જાણનાર જઠરાગ્નિને જાણે છે. ભોજન કરીએ તે કોનાથી પચે છે ? જ્યારે કોઈ બિમાર થાય છે ત્યારે વૈદ્ય તેની પરીક્ષા કરી ક્યારેક ક્યારેક કહે છે - આનો અગ્નિ મંદ થઈ ગયો છે. ખાધેલું પચતું નથી. અગ્નિ જ્યારે બરાબર રહે ત્યારે ભોજન બરાબર પચે છે. જ્યારે તે મંદ થઈ જાય ત્યારે ભોજન બરાબર પચતું નથી. આપણા શરીરમાં પણ અગ્નિ છે, વિદ્યુત છે. શરીર શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો દરેક કોશિકાનું પોતાનું પાવરહાઉસ છે. અબજો કોશિકાઓ અને દરેક કોશિકાનું પોતાનું પાવર હાઉસ. આટલો અગ્નિ ભર્યો પડ્યો છેશરીરની અંદર. આ ઘણી અદ્ભુત વાત છે કે, શરીરનો અગ્નિ ક્યારેય લીક થતો નથી. જો થઈ જાય તો આખા શરીરમાં બળતરા ઉપડી જાય છે, આખું શરીર અંગારા જેવું બની જાય છે. પ્રેક્ષાધ્યાન શિબિરોમાં એવા કેટલાય કેસ આવ્યા કે શરીર આખું સળગવા લાગ્યું હોય. આપણા શરીરમાં પણ અગ્નિ છે. આ બધા તૈજસવર્ગણાના પરમાણુઓ છે. પુદ્ગલો છે. હવે પ્રશ્ન એ છે કે ભલે માઈક હોય, ઘડિયાળ હોય, આપણે તેને સચિત્ત માની શકીએ નહિ. આગમના આધારે તેમને સજીવ સિદ્ધ કરી શકાય નહિ. આ બાબતમાં પૂરી સ્પષ્ટતા રહેવી જોઈએ. ઘણા ભાઈઓ આવે છે અને કહે છે કે ઘડિયાળ બાંધી છે. સંઘટ્ટો કરીએ કે ન કરીએ? હાથમાં ઘડિયાળ બાંધેલી છે, બંધ કરી દઈએ કે નહિ ? ન બંધ કરો તો તમારી ઈચ્છા. અમને કોઈ વાંધો નથી. વંદના કરવામાં સ્પર્શ કરો કે નહિ, તમારી ઈચ્છા, પણ અમને કોઈ સૈદ્ધાંતિક વાંધો નથી. કેમ કે અમે તેને સજીવ નહીં, માત્ર ઊર્જા માનીએ છીએ. આચારાંગ સૂત્રની ટીકામાં એક ઘણી સરસ વાત કહેવામાં આવી છે. એક મુનિ એવા છે, જે અચેલ રહે છે. એક ૧૪છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ મુનિ એવા છે જે એક વસ્ત્ર પહેરે છે, એક મુનિ એવા છે જે બે વસ્ત્ર રાખે છે અને એક મુનિ એવા છે કે જે ત્રણ વસ્ત્ર રાખે છે. હવે એક વસ્ત્ર રાખનાર એમ કહે કે બે વસ્ત્ર રાખનાર ઢીલો છે તો તે એકાંતપણે મિથ્યાવાદ છે. મુનિએ એમ કહેવું યોગ્ય નથી. સાધનાના અનેક પ્રકારો છે. ક્યો રસ્તો પસંદ કરવો? જૈનોમાં અને બીજાઓમાં ઘણાં લોકો ક્રિયાકાંડમાં ફસાયેલા રહે છે. તેમને એ વિચારવાનો પણ સમય નથી કે અધ્યાત્મનો વિકાસ કેવી રીતે કરવો? વિચાર નથી કરતા, તેમની ઈચ્છાની વાત છે. પણ તેમને એ વાતનો દોષ શા માટે દઈએ કે તેઓ અધ્યાત્મ પર કોઈ વિચાર કરતા નથી? કોઈની રુચિ તપસ્યા કરવાની છે, કોઈની ઉપવાસ કરવામાં હોય છે, કોઈની રુચિ સામાયિક કરવામાં હોય છે, કોઈની સ્વાધ્યાય કરવામાં હોય છે તો કોઈની માળા જપવામાં. હવે તેમને દોષપાત્ર કઈ રીતે કહેવા ? સાધનાના ક્ષેત્રમાં પોતપોતાની રુચિ હોય છે. પ્રશ્ન છે કલ્પ અને અકલ્પનો, સચિત્ત અને અચિત્તનો. અમારો એ નિર્ણય સ્પષ્ટ હોવો જોઈએ કે વસ્તુ સચિત્ત છે કે અચિત્ત? જ્યારે સિદ્ધ થઈ જાય કે સચિત્ત નથી તો પછી લઈએ કે ન લઈએ, કરીએ કે ન કરીએ, પોતપોતાની ઈચ્છા, પરંતુ સિદ્ધાંતમાં આપણે એ સમજી લેવું જોઈએ જેથી કરીને ભ્રમ થાય નહીં. આપણે જાણીએ છીએ કે કેટલીક રાસાયણિક ક્રિયાઓ એવી છે કે જેમની બાબતમાં આજે વૈજ્ઞાનિક જગત જેટલું સ્પષ્ટ થયું છે કદાચ ધાર્મિક જગત એટલું સ્પષ્ટ નથી. જૈન દર્શનમાં તો ઊર્જા વિશે ઘણા વિસ્તારથી વર્ણન છે. પણ તે બાબતમાં જૈન મુનિઓ જ બરાબર જાણતા નથી તો બીજાઓની વાત જ શું કરવી? એટલી વર્ગણાઓ છે, તેમની જાણકારી કોઈને નથી. એ ધ્યાનમાં રહે કે થોડુંક સાહિત્ય વાંચી લેવાથી તેમનું પુરું જ્ઞાન થતું નથી. ઘણું વ્યાપક અને ગંભીર અધ્યયન કરવાથી કેટલાંક સત્યો સામે આવે છે. એટલા માટે બધાના મનમાં એ બાબતમાં ખૂબ સ્પષ્ટતા રહે કે ઘણાં અનુસંધાન અને શોધ પછી આચાર્ય શ્રી તુલસીદાસજીએ નિર્ણય આપ્યો હતો કે, વીજળી સચિત્ત નથી, અચિત્ત છે. એટલા માટે તમારી પાસે ભલે ઈલેક્ટ્રીક ઉપકરણો હોય, ભલે ઘડિયાળ હોય કે અન્ય કોઈ સાધન. તેમાં અમારી સ્પષ્ટ ધારણા છે કે તેમનો ઉપયોગ કરી આપણે કોઈ દોષ કરી રહ્યા નથી. એવું કરવામાં કોઈ અગ્નિકાયિક જીવની હિંસા થઈ રહી નથી. (૧૪) Page #165 -------------------------------------------------------------------------- ________________ આવો, સિંહાવલોકન કરીએ... અગ્નિકાય જ્યાં જઈ શકે ત્યાં વાયુકાય જઈ શકે છે. તેઉકાય હોય ત્યાં વાયુ હોય જ. ગરમી હોય ત્યાં શૂન્યાવકાશ ન જ હોય. ઑક્સિજન વિના પણ આગ લાગી શકે. આકાશીય વીજળી પણ ઈલેક્ટ્રીસીટીનો જ એક પ્રકાર છે. દાહક હોવાથી વાયરની વીજળી પણ તેઉકાય છે. ઈલેક્ટ્રીસીટી = ઘર્ષણજન્ય તેઉકાયનો એક પ્રકાર. = ટરબાઈન, જનરેટર, ડાયનેમા વેગેરની વીજળી પણ તેઉકાય છે. વિધ્યાત (=સુષુપ્ત) અગ્નિ પણ જીવંત છે. ઈલેક્ટ્રીસીટી એટલે વિધ્યાત અગ્નિ. સ્પાર્ક પ્લગમાં ઈલેક્ટ્રીસીટી તણખા સ્વરૂપે દેખાય છે. High A.C./D.C. પાવરવાળા વાયરને ચોટેલો માણસ રાખ થઈ જાય છે. દાહ, ભડકો, આગ, ઉષ્ણતા... આ બધા તેઉકાયના લક્ષણો છે. High A.C. પાવરવાળો ખુલ્લા વાયર ઓઝોનના સાંનિધ્યમાં પ્રકાશે છે. વાયરની વીજળી = ઃ એક સંવેદનશીલ આગ. બધ્ધપ્રકાશ = ઘર્ષણજન્ય તેઉકાયનો એક પ્રકાર. દીવાની જ્યોત અને તેની ઉજેહી ચિત્ત તેઉકાય છે. બલ્ગપ્રકાશમાં પણ તેઉકાયના લક્ષણો દેખાય છે. સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, તારા, રત્ન વગેરેનો નિર્જીવ પ્રકાશ પણ જીવ સાપેક્ષ છે. નરકની અને તેજોલેશ્યાની નિર્જીવ ગરમી પણ જીવ આધારિત છે. અચિત્ત પ્રકાશ-નિર્જીવ દાહક તત્ત્વોની યાદીમાં વીજળીનો ઉલ્લેખ નથી. વીજળી નિશ્ચયથી સચિત્ત જ છે. તપેલા લોખંડના ગોળાના મધ્યભાગમાં અને બલ્બમાં તેઉકાય અને વાયુ હાજર છે. ઉજેહીમાં પડિલેહણ,પ્રમાર્જન, હલન-ચલન, વાતચીત, વંદનાદિ સાધુ ન કરે. દિવસે પણ વીજળીના ચમકારા થતા હોય તો શ્રમણ ગોચરી ન જાય. તમામ ઈલેક્ટ્રીક સાધનોના વપરાશમાં વિરાધના છે જ. સાધુજીવનમાં ફોન, પંખો અને ટી.વી. તો કેમ ચાલે ? જુઓ પૃષ્ઠ (૯ જ “ “ “ 8 ૨૯ ૩૭-૩૮ ૪૧ ૪૭ ૪૭ ૪૮ ૪૧૪૮ ૪૮ ૪૯ ૫૦ પર ૫૪ ? * 9 ૪ જી ا ૧ ૧૧૦-૧૧૪ Page #166 -------------------------------------------------------------------------- ________________ લેખક દ્વારા રચિત-સંપાદિત અનુવાદિત સાહિત્ય સૂચિ ન્યાયાલોક (સંસ્કૃત + ગુજરાતી) રૂા. 170-00 ભાષા રહસ્ય (સંસ્કૃત + હિન્દી) રૂા. 160-00 સ્યાદ્વાદ રહસ્ય (ભાગ : 1 થી 3) (સંસ્કૃત + હિન્દી) રૂા. 435-00 વાદમાલા (સંસ્કૃત + હિન્દી) રૂા. 120-00 ષોડશકે (ભાગ : 1-2) (સંસ્કૃત + હિન્દી) રૂા. 200-00 અધ્યત્મઉપનિષત્ (ભાગ : 1-2) (સંસ્કૃત + ગુજરાતી) રૂા. 190-00 Fragrance of Sensation દ્વિવર્ણ રત્નમાલિકી (સંસ્કૃત + ગુજરાતી) અમૂલ્ય વાસના હારે, ઉપાસના જીતે (ગુજરાતી) અમૂલ્ય બુદ્ધિ હારે, શ્રદ્ધા જીતે (ગુજરાતી) સાધના ચઢે કે ઉપાસના (ગુજરાતી) સંવેદનની સુવાસ (પરમાત્મા ભક્તિ ગુજરાતી) અમૂલ્ય સંવેદનની ઝલક (પરમાત્મા ભક્તિ ગુજરાતી) અમૂલ્ય સંવેદનની મસ્તી (પરમાત્મા ભક્તિ ગુજરાતી) અમૂલ્ય સંવેદનની સરગમ (પરમાત્મા ભક્તિ ગુજરાતી) અમૂલ્ય સંયમીના કાનમાં (સાધુ-સાધ્વીજી ભગવંતો માટે) અમૂલ્ય સંયમીના દિલમાં (સાધુ-સાધ્વીજી ભગવંતો માટે) અમૂલ્ય સંયમીના રોમરોમમાં (સાધુ-સાધ્વીજી ભગવંતો માટે) અમૂલ્ય સંયમીના સપનામાં (સાધુ-સાધ્વીજી ભગવંતો માટે) અમૂલ્ય યશોવિજય છત્રીશી (પ્રભુ સ્તુતિ) અમૂલ્ય દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા (ભાગ : 1 થી 8) (સંસ્કૃત + ગુજરાતી) મુદ્રણાલયસ્થ અમૂલ્ય અમૂલ્ય નોંધ : અધ્યયનશીલ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા જ્ઞાનભંડારોને ભેટ રૂપે મળી શકશે. પ્રાપ્તિ સ્થાન 0 ( દિવ્ય દર્શન ટ્રસ્ટ 39, કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ, પીન 387810. Printed by : Shree Parshwa Computers, A'bad. Tel.: 5470578