SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય આચાર્યશ્રી યશોવિજયસૂરિજી મ.સા. ‘વિદ્યુત્પ્રકાશની સવ્રતા અંગે વિચારણા' પુસ્તક મળ્યું. ખૂબ ગમ્યું. એ વધુને વધુ પ્રસાર પામે તેમ ઈચ્છું છું. zz. If? પૂજ્ય આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા. પુસ્તિકા મળી છે. ધન્યવાદ ! ઘણો સંતોષ થયો. પૂજ્ય આચાર્યશ્રી પુણ્યપાળસૂરિજી મ.સા. યોગ્ય સમયે યોગ્ય પ્રતિકા૨-પ્રતિસાદ અપાયો એવી લાગણી અનુભવી. Eve પૂજ્ય આચાર્યશ્રી પ્રભાકરસૂરિજી મ.સા. તમે શાસનરક્ષા-સેવા, શાસ્ત્રના પાવિત્ર્ય, ધર્મના સત્ત્વના સંરક્ષણ કાજે વીરપ્રભુના સપુતને છાજે એવું કાર્ય જિનાગમોના પાઠો સાથે બાલવો પણ સમજી શકે એવી ગુર્જરરંગરામાં આ પુસ્તિકા લખી અદ્દભુત કાર્ય કર્યું છે. જેની હું ભૂરિ અનુમોદના કરું છું. भूरि આ પુસ્તિકા દીવાદાંડીરૂપ છે, ભાવતાને ભાવતું ભોજન જેવી છે. પાને-પાને અકાટ્ય દલીલો અને શ્રદ્ધાપૂર્વકની રજુઆત છે. Jain Education International વંધ્ય ભાદરવા વદી મૃનું વર્ગ प्रलाय सूरिनी साहर २०५ શાસનસમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્ય શ્રી વિજય અજિતચંદ્રસૂરિજી મ.સા. ઈલેક્ટ્રીક તો સચિત્ત જ હોય છે. તેમાં કોઈ શંકા નથી. માટે તેનો ઉપયોગ જૈન શાસનમાં સાધુ-સાધ્વીથી કરી શકાય નહીં એ વાત બરાબર છે. 939 For Private & Personal Use Only लहः साचार्य विश्व यानिमित देशी 5324) पं. विभाषिय બહે शुभशान www.jainelibrary.org
SR No.005015
Book TitleVidyut Prakashni Sajivta Ange Vicharna
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Bhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy