________________
પૂજ્ય આચાર્યશ્રી યશોવિજયસૂરિજી મ.સા.
‘વિદ્યુત્પ્રકાશની સવ્રતા અંગે વિચારણા' પુસ્તક મળ્યું. ખૂબ ગમ્યું. એ
વધુને વધુ પ્રસાર પામે તેમ ઈચ્છું છું.
zz. If?
પૂજ્ય આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા.
પુસ્તિકા મળી છે. ધન્યવાદ ! ઘણો સંતોષ થયો.
પૂજ્ય આચાર્યશ્રી પુણ્યપાળસૂરિજી મ.સા.
યોગ્ય સમયે યોગ્ય પ્રતિકા૨-પ્રતિસાદ અપાયો એવી લાગણી અનુભવી.
Eve
પૂજ્ય આચાર્યશ્રી પ્રભાકરસૂરિજી મ.સા.
તમે શાસનરક્ષા-સેવા, શાસ્ત્રના પાવિત્ર્ય, ધર્મના સત્ત્વના સંરક્ષણ કાજે વીરપ્રભુના સપુતને છાજે એવું કાર્ય જિનાગમોના પાઠો સાથે બાલવો પણ સમજી શકે એવી ગુર્જરરંગરામાં આ પુસ્તિકા લખી અદ્દભુત કાર્ય કર્યું છે. જેની હું ભૂરિ અનુમોદના કરું છું.
भूरि
આ પુસ્તિકા દીવાદાંડીરૂપ છે, ભાવતાને ભાવતું ભોજન જેવી છે. પાને-પાને અકાટ્ય દલીલો અને શ્રદ્ધાપૂર્વકની રજુઆત છે.
Jain Education International
વંધ્ય
ભાદરવા વદી મૃનું વર્ગ प्रलाय सूरिनी साहर
२०५
શાસનસમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્ય શ્રી વિજય અજિતચંદ્રસૂરિજી મ.સા. ઈલેક્ટ્રીક તો સચિત્ત જ હોય છે. તેમાં કોઈ શંકા નથી. માટે તેનો ઉપયોગ જૈન શાસનમાં સાધુ-સાધ્વીથી કરી શકાય નહીં એ વાત બરાબર છે.
939
For Private & Personal Use Only
लहः साचार्य विश्व
यानिमित देशी 5324) पं. विभाषिय
બહે शुभशान
www.jainelibrary.org