________________
શાસનસમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્ય શ્રી વિજય સુશીલસૂરિજી મ.સા. તરફથી... વિદ્યુત-અંગે જે પુરાવા પ્રસ્તુત કર્યા તે અંગેની મહેનત-પરિશ્રમ સ્તુત્ય ति गुर्बा का भी નાસન
છે .
પૂજ્ય આચાર્યશ્રી વિજય મિત્રાનંદસૂરિજી મ.સા....
આ મહાત્માનો શાસ્ત્રબોધ અગાધ છે. સ્મરણશક્તિ તીવ્ર છે. રજૂઆતની કળા અનોખી છે. તેના પરિણામે ‘વિદ્યુત્ પ્રકાશની સજ્જતા અંગે વિચારણા' પુસ્તકનું આલેખન થયું. ‘વૈજ્ઞાનિક તેમજ સૈદ્ધાંતિક દૃષ્ટિથી વિદ્યુત્ નિર્જીવ નથી પણ સજીવ છે' એ વિષયનું અકાટ્ય નિરૂપણ આ પુસ્તકમાં થયું છે. આ પુસ્તકમાં રજૂ થયેલા સત્યરૂપી સૂર્યની સામે કોઈ ધૂળ ઉડાડી શકે તેમ નથી. અને કદાચ ઉડાડે તો એ ધૂળ ઉડાડનારની આંખમાં જ જવાની છે. . વિ.મિત્રાનંદસૂરિ
લિ.
આચાર્ય શ્રી વિજ્ય હેમભૂષણસૂરિજી મ.સા....
मा पुगिसेजनमा नले ने शास्त्रसापेक्ष पुरुषार्थ ड्य घी तभी रि जनु आहे ना
કુંતાના
તાથી મુક્તિ - લોપાળનો બોવગ – 11 सुविशुध्ध मोक्षमार्गनी प्र३यमा काहि भो तथा नैन शासननी सुविहित मर्यादा पालन full ईशययामा सहुपयोगी कथा-परनी युक्तिने पूज નજીક બનાવ્યો જોકે દાની
शुभातिजाका
તે મજૂUળદ્રૂપ ની જીવાદ
પૂજ્ય આચાર્યશ્રી વિજ્ય કીર્તિયશસૂરિજી મ.સા.
તમોએ કરેલ શાસ્ત્રસાધના અને ઉન્માર્ગખંડનનો પુરૂષાર્થ ખરેખર પ્રશંસનીય છે. પુસ્તક લખતા તમે જે મહેનત લીધી છે અને ઉન્માર્ગ-માન્યતાને સચોટ રદીયો શાસ્ત્રાધારે આપવાનો પુરૂષાર્થ કર્યો છે તે ખૂબ અનુમોદનીય છે. અમે તેની હાર્દિક અનુમોદના કરી પણ છે.
Jain Education International
૩૨૭
विनय दर्तयशसुविनी {T
For Private & Personal Use Only
www.jainelibrary.org