________________
આકાશીય અગ્નિ ઈત્યાદિ બાદર અગ્નિકાય જીવોના પ્રકારો પન્નવણાસૂત્ર (૧/૩૧), 'જીવાભિગમસૂત્ર (પ્રતિપત્તિ ૧/સૂત્ર ૩૩), આચારાંગનિર્યુક્તિ (૧૪/૧૧૮ શ્લોક), ઠાણાંગસૂત્ર (પ/૩, ૪૮૨), ઉત્તરાધ્યયનસૂત્ર (૩૬/૧૦૯-૧૧૦), દશવૈકાલિકસૂત્ર (અધ્ય. ૪/૪૩), વગેરે આગમગ્રંથોમાં પ્રસિદ્ધ છે. પ્રસ્તુતમાં પન્નવણાસૂત્ર અને દિશવૈકાલિકસૂત્રમાં બતાવેલ શુદ્ધ અગ્નિ, વીજળી, નિરિધન = ઈંધણશૂન્ય અગ્નિ, ઘર્ષણજન્ય અગ્નિ, તપેલા લોખંડના ગોળાની અંદરનો અગ્નિ- આ અગ્નિકાયના વિલક્ષણ પ્રકારો નોંધપાત્ર છે. તે અંગે વિશેષ વિચારણા આપણે આગળ કરશું.
તદુપરાંત જે પહેલી દષ્ટિએ સ્પષ્ટપણે ન દેખાય પરંતુ ઈંધણના સંપર્કમાં આવે તો ભડભડ બળતો-પ્રકાશતો સ્પષ્ટપણે જોવા મળે તે અગ્નિ વિધ્યાત (સુષુપ્ત) અગ્નિકાય જીવ કહેવાય. બૂઝાયેલા જેવો હોવા છતાં પણ કંઈક પીળાશ પડતો અગ્નિ અર્ધવિધ્યાત કહેવાય. આ પ્રમાણે જે અગ્નિકાયના સાત ભેદો
१. स किं तं वादरतऊकाझ्या ?, बादरत जकाइया अणगविहा पन्नत्ता. तं जहा- इंगाल जाल
मुम्मुर अच्ची अलाए सुन्द्रागणी उक्का विज्ञ असणी निग्याए संघरिससमुट्टिए सुरकंतर्माणणिgિ || (વસૂત્ર ( ર ૩, નવમામસૂત્ર પ્રતત 312 રૂફ) २. इंगाल अगणि अच्ची जाला तह मुम्भर य वाटव्य ।
વારિત વિના પંવટા Tu II (કાવારના ૧/૪/૬૩૮). ३. पंचविहा वायर तड़काझ्या पन्नत्ता, तंजहा- इंगाल जाला मुम्मुर अच्ची अलात ।।
(ટાઇiાસૂત્ર બે રૂ/૪૮૨) ४. वायरा जे उ पज्जत्ता, नगहा त वियाहिया । इंगाले मुम्मुर अगणी, अच्चि जाला तहव य ।।
उक्का विज्जू य वाद्धव्वा, नंगहा एवमायआ । एगविहमनाणत्ता, सुहुमा त वियाहिया ।। (उत्तराध्ययनसूत्र ३६/१०९-११०) ५. से अगणिं वा इंगालं वा मुम्मुरं वा अच्चि वा जालं वा अलायं वा सुद्धागणिं वा उक्कं वा ।।
(दशवैकालिकसूत्र ४/४३) ૬. વિધ્યાત' નામના અગ્નિકાય જીવને વિસ્તારથી સમજવા જુઓ પૃષ્ઠ:૪૧+૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org