Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
Catalog link: https://jainqq.org/explore/001120/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ થી તત્ત્વાર્થાધિગમ સૂત્રના સૂત્રાર્થક અને સારાધિની ગ્રંથની વિચારણીય રહસ્યની ભરેલી 2 w ભુ મિ કા. : રોજક : પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ હનube : પ્રકાશક : શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા [ ઉ. ગુજરાત ] . મૂલ્ય : ર=૫૦ લા.થી. શહટાભrrrg સૂરિ શi g" श्री महावीर जैन आराधना को Jain Education international le bag Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ in understandjinalgesigns for સૂત્રા અને સારણેાધિનીઃ ગ્રંથની વિચારણીય રહસ્યાથી ભરેલી ભૂમિકા દશ પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ વાચક પ્રવર વિરચિત શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રના [ જેમાં માનવ પ્રજાએ સખ'ધી વમાન તથા ભાવિ વિશ્વપરિસ્થિતિ ધ્યાનમાં લઈ જૈનશાસન તથા ચાર પુરુષાર્થની અહિંસક મહાસંસ્કૃતિના ત્રૈકાલિક સરક્ષક સામર્થ્ય વિષેના મનનીય સદ્ભૂત રહસ્યા પ્રમાણેા અને પૂરાવા સાથે સમજાવવામાં આવ્યા છે. સ્વતંત્ર અને સન્માદક સાંગાપાંગ નવીન વિચારસરણિના વિશાળ પ્રસ્થાનથી આકર્ષાઈ ઇંદોર જૈન શ્વે. સંધની પેઢીના આગ્રહથી આ ભૂમિકાની ૫૦૦ નકલેા જુદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. વીર સૌં. ૨૪૮૬ વી. સ. ૨૦૧૬ : યાજક: : પ્રભુદાસ બેચરદાસ પારેખ : પ્રકાશક : શ્રી જૈન શ્રેયર મંડળ :: મ્હેસાણા [ ૬. ગૂ. ] શ્રી જૈન શ્વેતાંબર સઘની પેઢી પીપલી બજાર, ઇંદાર (M, P.) : પ્રાપ્તિસ્થાના : શ્રી જૈન શ્રેયસ્કર મડળ હેસાણા [ઉ. ગૢ. ] મૂલ્ય : ૨=૫૦ (અઢી રૂપીઆ ) મુદ્રક : અમરચંદ ખેચરદાસ મહેતા, શ્રી બહાદુરસિંહજી પ્રીં. પ્રેસ, પાલીતાણા (સૌરાષ્ટ્ર ) tu-nam-LITE --n -nut:nomikyanuman f AH demandmade ||when titlyinment પ્રત : ૫૦૦ ઈ. સન ૧૯૬૦ ' Page #4 -------------------------------------------------------------------------- ________________ ભૂમિ કા * ૧ તત્વ અર્થ અધિગમા [ 1 ] વિશ્વ: જગતઃ ૧ બહાર નજર ફેંકતા જ અનંત અનંત નાના–મોટા પદાર્થો આપણી સૌની નજરે ચડે છે. ગઈકાલના કેટલાયે આજે જોવામાં આવતા નથી. ત્યારે કેટલાક આજે જ નવા-સવા દેવામાં આવતા હોય છે. છતાં તેઓના યે દેખાવમાં-સ્વરૂપમાં કાંઇ ને કઈ ફરક જરૂર દેખાતા હોય છે. ૨ કેટલાક કેઇના બનાવેલા હેય છે, ત્યારે કેટલાક વાદળાં વગેરે પિતાની મેળે જ એટલે કે આજુબાજુના પવન-હવા-પ્રકાશ વગેરેના સંયોગોને લીધે જુદા જુદા આકાર ધારણ કરતા હોય છે. એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. [ 2 ] સચેતન: અચેતન: વિશ્વ ૧ શા આપણું નજરે ચડતા પદાર્થોમાં કેટલાક ઉદ્દેશપૂર્વક-હેતુપૂર્વક-સમજણપૂર્વક–પોતાની હિલચાલ કરતા હોય છે. આ ત્યારે કેટલાક એમ ને એમ પડ્યા હોય છે, ક્યારેક તેમાંના પણ સીધી રીતે કે આડકતરી રીતે અન્યની પ્રેરણાથી હિલચાલ કરતા હોય છે, તેમાં હિલચાલ ચાલતી હોય છે. [ ૩ ] સચેત-વિશ્વ ૧ સમજપૂર્વક હિલચાલ કરનારાઓમાં સુખ-દુઃખની લાગણી જણાતી હોય છે, તે ઉપરાંત બીજી પણ ઘણી જાતની લાગણીઓ લેવાનું યે જણાતું હોય છે. આવા પદાર્થો–સચેતન પદાર્થો કહેવાય છે. કેમકે-બહારથી જગતમાંના તમામ પદાર્થોમાં એક જાતનું સરખાપણું જણાવા છતાં, કેટલાકમાં સચેતનતાલાગણી હોવાની પ્રતીતિ-ખાત્રી થાય છે. તેથી, તે બીજા પદાર્થો કરતાં જુદી જ જાતના પદાર્થો હોવાની સૌ કોઈને ખાત્રી થાય છે. જો કે સચેતન પદાર્થો પદાર્થો પણ પાછા કઈવાર અચેતન થઈ જતા જોવામાં આવે છે. પછી તે કદી સચેતન રૂપમાં દેખાઈ શકતા જ નથી. કરોડો-અબજો–વર્ષે પણ તે પ્રથમ દેખાતે સચેતન પદાર્થ બરાબર અચેતન દેખાયા પછી સચેતનપણે કદ્દી જોવામાં આવતા નથી. લેવામાં આવી શકે જ નહીં. કારણ કે તેની લાગણીઓ અનુસાર પ્રેરણા કરનારૂં પ્રેરકતત્ત્વ-ચેતનતત્વ તેમાંથી ચાલ્યું ગયું હોય છે. તેથી એક વખતનું સચેતન શરીર અચેતન જણાય છે. ૧ અચેતનનું દષ્ટાંત-ચાવી આપ્યા વિનાનું ઘડિયાળ, પુસ્તક, કબાટ. ૨ બીજાની પ્રેરણાથી હિલચાલ કરનાર અચેતન, સચેતન માણસે ચાવી આપેલું ઘડીઆળઃ સ્વયં Jain Education Inte સંચાલિત શસ્ત્ર વગેરે.. ' WWW.jainelibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ : [ ૩૫ ] ૩ સચેતન: સ્વયં હિલચાલ કરનાર માણસેઃ પશુ: પક્ષીઃ કીડીઃ મર: વગેરે. ૪ ચેતન રહિત શરીર:–ગાય-માણસ વગેરેના શકે. [ ૪ ] આત્મા ૧ મૈં સચેતન શરીરમાંથી ચેતન પદાર્થ જાય છે, તે શરીર પડષા રહે છે. આ તથા, નવા નવા સચેતન પદાર્થી રાજે રાજ જન્મ લઇ જગના પ્રવાહમાં દાખલ થતા જોવામાં આવે છે. એટલે કેનવા નવા સચેતન શરીરા હાજર થાય છે. ને તે શરીરા મેડટાયે થાય છે. "6 ૨ આ એ ઘટનાઓ પણ થતી આપણે સૌ જોઇ શકીયે છીએ. અજ્ઞાનપણાથી ભલે ક્રાઇને તે ન સમજાય પરંતુ એમ બન્યા જ કરે છે.” એમાં સદેહ રાખી શકાય તેવુ કાઇપણ કારણ નથી. “ એમ કેમ બને છે?” તે ભલે ધણાંને ન સમજાતું હાય. પરંતુ આ જાતના બનાવે અને છે, એ તેા નિર્વિવાદ જ છે. ૩ આ સચેતન પદાર્થો: પ્રાણીઓ-વા કહેવાય છે. અને દરેક વ્યક્તિ પ્રાણી; કે જીવ: કહેવાય છે. પ્રાણીઓનું જગમાં અસ્તિત્વ કયારથી શરૂ થયુ ? અને ક્યારે એ પ્રવાહ બંધ પડશે ? તેના ખીજા કાષ્ઠની પાસે આજે તે ચોક્કસ જવાબ જ નથી. “ અનાદિકાળથી એ પ્રવાહ ચાલ્યા આવે છે, અને અનંતકાળ સુધી સદાને માટે તે પ્રવાહ ચાલતે જ રહેશે. '' આ તેને સાચેા જવાએ ય ચાલ્યા આવે છે. ૪ કેમ કે “ તેની શરૂઆત અમુક વખતથી થઇ છે. ” પદાર્થોં કેવા સ્વરૂપમાં હતા ?” “ કાઈ ને કાઇ સ્વરૂપમાં હતા. તા હતા. એમ કહેવા જતાં “ તેની પહેલાં એ તે ‘ એ સ્વરૂપે પણ વિદ્યમાન " થશે ? ’ * અમુક વખતે અ'ત આવી જશે' એમ કહેવા જતાં- પછી શું “ આ બધા પદાર્થો કયાં જશે ? ’‘ કેવું સ્વરૂપ પામશે ?' ‘.જે સ્વરૂપ પામશે, તે સ્વરૂપે તે વિદ્યમાન રહેવાના જ કે ?' અર્થાત્ તેના ‘ પ્રવાહ અટકવાને તેા નહીં જ ને!' માટે · અનંત ભુતકાળ અને અનંત ભવિષ્યકાળની જેમ પ્રાણીઓના ઉત્પત્તિઃ નાશઃ અને જીવંત સ્થિતિ હાવાના પ્રવાહ દ્દી અમુક જ વખતે શરૂ થયે નથી અને કદ્દી વિરામ પામવાના નથી.' આ સિવાય બીજે ક્રાઇ તેના સાચા જવાખ નથી. ૫ સચેતન શરીર અચેતન-શખરૂપે-મૃતક તરીકે જ્યારે બની જાય છે, ત્યારે-શરીર વિદ્યમાન હેવા છતાં તે હીલચાલ કરતું નથી. તેથી નક્કી થાય છે, કે—“ તેમાંથી કાંઇક ચાલ્યું ગયું.. કાંઇક ચાલ્યું ગયું છે, એટલે કે ચેતના જ ચાલી ગઇ છે. ' શિવાય । બધુ... એમ ને એમ છે. "9 ૬ “ ચેતના ગઇ છે. ” ચેતના—લાગણીઓ અનેક પ્રકારની હેાય છે. તે સ ચાલી ગઇ છે. તે સા સમૂહ ચાલ્યા ગયા છે. તે સર્વના સમૂહાત્મક એક પદાર્થની સંજ્ઞા-આત્મા રાખીયે, રાખેલી છે, તે ચાલ્યા ગયા છે. ૭ આત્મા પદાર્થની કહ્રી જગમાં નવી આવક થઇ નથી; તેમાંથી કદ્દી એક પણુ આત્મા નથી ઘટતા. જેમ જગમાં જેટલા પરમાણુઓ-અણુએ છે, તેટલા જ સદાને માટે કાયમ àાય છે. તેમાં એક પણ નવા અણુની કદ્દી વૃદ્ધિ ન થાય, ન તે કદી એક પણ અણુને ઘટાડા થાય. જેટલી સંખ્યા છે, તેટલી કાયમ જ હેાય છે. કેમ કે-વધે તે આવે કયાંથી ? અને ઘટે તે। જાય કયાં ? આ પ્રશ્નના ઉત્તર અનુત્તર રહી જાય છે, માટે “ ઘટવધ ન જ થાય ' એ જ નિણ્ય ખરાબર છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ [૩૬] ૮ તે પ્રમાણે-આત્માઓમાં પણ ઘટવધ થતી જ નથી. દરેક આત્મા-ભલે નવા નવા શરીર ધાર કરીને નવા નવા સ્વરૂપ ધારણ કરતા દેખાય, અને તેથી વિવિધ પ્રકારની પ્રાણીસૃષ્ટિ આપણને પ્રત્ય પણું થાય. [ પ ] માનવો ૧ તેમાં પણ-માનવજાતિના પ્રાણ સૌથી કાંઈક જુદા જ તરી આવે છે, ને તે પણ બીજાઓને જેમ અનાદિકાળથી જ પિતાનું અસ્તિત્વ ધરાવતા આવે છે. બીજા કેટલાક વિદ્વાનોના આ બાબતમાં ભલેને ગમે તેટલા મતભેદ-વિચારભેદો હોય, છતાં અહીં જણાવેલી હકીકત તદ્દન નિશ્ચિત અને વસ્તુ સ્વરૂપે છે. અને સિદ્ધ હકીકત રૂપે છે. બીજા વિચારભેદે એક વિચારણારૂપે છે. નિર્ણયરૂપે નથી. ૨ સચેતન જણાતા શરીરમાંથી મુખ્ય સચેતન આત્મા ચાલ્યા જાય છે, ત્યારે અચેતન શરીર અચેતન સ્વરૂપમાં પડયું રહે છે. માટે શરીરમાં એક બીજો કોઈક સ્વતંત્ર પદાર્થ છે, કે જે સચેતન છે. ૩ તે જ સચેતન આત્મા: પિતાની કોઈ પણ શક્તિઓથી અચેતન પરમાણુઓ ખેંચીને તેનું પિતાનું શરીર બાંધે છે, ને જન્મ લે છે. ને તે જ શરીર છોડીને ચાલ્યા જાય છે, ત્યારે તે જ શરીર શબ રૂપે રહી જાય છે. ૪ પરમાણુઓ અને તેના જથા એટલા બધા સૂક્ષમ હોય છે, કે-આપણું ઈન્દ્રિયો તેનું પણ જ્ઞાન સીધી રીતે કરી શકતી નથી. ૫ પરંતુ જ્યારે–આત્મા-જીવ-તેને ખેંચીને પિતાના શરીરરૂપે બનાવે છે, ત્યારે તેને જુદા જુદા રંગઃ સ્વાદઃ ગંધ સ્પર્શ શબ્દઃ આકાર વગેરે રૂપે આપણી ઇન્દ્રિય ઠીક રીતે ઓળખી શકે તે રીતે પ્રગટપણામાં આવે છે. કેઈ પણ પદાર્થોને દષ્ટાંત તરીકે લઈને આ વાતને બરાબર સૂક્ષ્મતાથી વિચાર કરી જુઓ. ૬ આત્માએ શરીરરૂપે ગ્રહણ કર્યા પછી, આત્મા સહિત કે આત્મા રહિત તે પદાર્થોને કે તેના જસ્થાને જુદે જુદે ગમે તે કોણ કરે, તેને અનેક રૂપ ધારણ કરવો તે જુદી વાત છે. પરંતુ, તેનું અસ્તિત્વ ખાસ કરીને જે ભાગે આ પ્રમાણે જ આત્મા દ્વારા થયું હોય છે. આત્મા પરમાણુએને ગ્રહણ કરીને પિતાનું શું બનાવે છે અને એ રીતે બાહ્ય પદાર્થો જગતમાં દેખાય છે. - હાત૭ કપડું જે સુતરમાંથી અને સુતર જે રૂમાંથી બન્યું છે, તે કપાસના છોડરૂપ શરીરમાંના કઈ પણ આત્માએ તે ખેતરમાંથી રસકસરૂપે પરમાણુઓથી ખેંચીને છોડ અને છેવટે કપાસના છોડમાંથી સફેદ પરમાણુનું રૂ રૂપે પિતાનું શરીર બાંધ્યું હોય છે, સુતઃ અને તેમાંથી કપડું ભલે થયું હોય. ઘડીયાળને કાટે જે લેખંડમાંથી બને, તે લેખંડ પૃથ્વીકાયના કોઈ જીવે જમીનમાં પિતાનું શરીર લેઢા રૂપે બાંધ્યું, તેને જુદું પાડીને તેમાંથી ઉત્તરોત્તર આ કાટ બન્યું છે. હજી પણ તેમાંથી ભલે રૂપાંતર થયા કરે, પરંતુ લોખંડની મૂળ ઉત્પત્તિ જીવે બાંધેલા પરમાણુઓના જસ્થારૂપ શરીરમાંથી થાય છે. આ નકકી છે. છે જે આત્માઓએ રૂ કે લેઢા રૂપે પિતાનું શરીર બાંધ્યું હતું. છતાં, “તે છોડી દીધા પછી છેડેલા તે શરીરને તે કે બીજા આત્મા કદ્દી ધારણ કરતા જ નથી. કેમ કે-દરેક આત્મા પિતાનું નવું નવું જ શરીર બાંધે છે.” આ નક્કી છે. પાણીમાં પિરા જુદા રૂપે હોય છે. તે તેના સ્વતંત્ર શરીર હોય છે. પણ તે તેઓને રહેવાનું સ્થળમાત્ર હોય છે. મનુષ્યના શરીરમાં કરમીયા જુદા જ શરીરધારી જેવો હોય છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [૩૭] [ ] આત્મા અને તેની હલચાલે ૧ “અમુક સચેતન પદાર્થ છે પ્રાણ' એમ આપણે તેની સચેતન તરીકેની હિલચાલ ઉપરથી ઓળખી શકીએ છીએ. સચેતન-શરીર ચેતન વિના-આત્મા વિના બંધાઈ જ ન શકે. આત્માએ પિતાની ઘણું ચેતનાઓને શરીર બાંધવામાં ઉપયોગ કર્યો હોય છે. તે ઉપરથી “તે શરીર પદાર્થ સચેતન છે. એટલે કે તેમાં આત્મા છે.” એમ જાણી શકાય છે. જે તે આત્મા પિતાની શક્તિઓને ઉપયોગ ન • કરે, તે આપણાથી શરીરમાં આત્માની જુદી જુદી થતી હીલચાલે ઉપરથી જુદા આત્માને તે રીતે જાણી શકાય જ નહિં. ૨ તેમજ, બીજાને જાણનાર આપણે પણ, આપણામાં રહેલી ચેતનાને-લાગણીઓને ઉપયોગ ન કરીએ, તે આપણે પણ શું છીએ તે બીજા પણ કોઈ ન જ જાણી શકે. ન જ જાણી શકાય. ૩ એટલે કે ચેતન ઓળખવાની નિશાની પોતાની ચેતનાને તેણે (આત્માએ કરેલું ઉપયોગ જ છે. અને જાણનાર પણ પિતાની ચેતનાને ઉપયોગ બીજાને જાણવા માટે કરે છે. તેથી તે દ્વારા જ જાણી શકે છે. અર્થાત પિતાની ચેતનાને જાણવા માટે ઉપયોગ કરનાર-જાણનાર પણ સચેતન છે, અને જણનારા સચેતને પણ પોતાની ચેતનાને ઉપયોગ કરતા હોય છે. ત્યારે જ જણાતા હોય છે, જાણી શકાતા હોય છે. એટલે કે આપણે જાણનારા તેને જાણી શકીએ છીએ. માટે ચેતનાને ઉપયોગ એ ચેતનને આત્માની એળખવાની મુખ્ય નિશાની છે. ૪ ચેતના-લાગણીઓ ઘણી જાતની હોય છે. તેમાં જ્ઞાન મુખ્ય છે. માટે જ્ઞાનનો ઉપયોગ એ ચેતનને ઓળખવાનું મુખ્ય સાધન છે. જ્ઞાન ભલે સામાન્ય કે વિશેષ એમ બે પ્રકારમાં વહેંચાયેલું હેય. તે બન્ને પ્રકારનું આત્માને ઓળખવાનું સાધન છે. “ચેતનાને ઉપયોગ કરતાં આત્માને ચેતનાને ઉપયોગ કરતે ઓળખી શકે છે.” આમ સામાન્ય સમજની ભાષામાં કહી શકાય. [ ૭ ] આત્મામાં થતા વિકાસ: ૧ દરેક પ્રાણીઓના-ખાસ કરીને માનના યોગ્ય કે અગ્ય કર્તવ્યને પણ વિચાર કરી લેતાં આપણને ઘણું સચોટ બેધ મળી જાય તેમ છે. ૨ કારણ કે-ઈન્દ્રિયાદિકના વિકાસની સાથે પ્રાણીઓના શરીરમાં રહેલા આત્માઓમાં થતાં આધ્યાત્મિક વિકાસ કે હાસ પણ થતા હવાનું દેખાઈ આવે છે. ૩ જેમ-ઘાતકી પ્રાણીઓ કે માણસોઃ જોવામાં આવે છે, તે પ્રમાણે-નિદભ કે સ્વાર્થવૃત્તિ વિનાના પણ બીજા કોઈની તરફથી પ્રાપ્ત થતા કષ્ટો સહન કરનારા લેકે પણ મળી આવે છે. કષ્ટ આપનારા કે અપકાર કરનારા તરફ પણ ક્રોધ ન કરતાં-દ્વેષ ન રાખતાં-ઊલટો તેના ઉપર ઉપકાર કરનારા મળી આવે છે. એટલું જ નહિ, પરંતુ બીજાઓ ઉપર ઉપકાર કરવા માટે ઈરાદાપૂર્વક પિતાની જાત ઊપર કષ્ટો વેઠનારાયે મળી આવે છે. જો કે તેવા માનો કે પ્રાણીઓઃ બહુ જ વિરલા હોય છે. ૪ માદા પ્રાણી-માતારૂપે, બાળક-બચ્ચા-નામના બીજા પ્રાણી ખાતર કષ્ટો વેઠતી હોય છે. તેના હિતને માટે-તેના રક્ષણ માટે અનેક ભેગે આપીને પ્રયત્ન કરતી હોય છે. અરેઘણી વખત તે તેને માટે પ્રાણ પણ આપી દેતી હોય છે. આ તે લગભગ ઘણાની જાણમાં છે, તે સામાન્ય બાબત છે. પરંતુ તેથી પણ આગળ વધીને કેટલાક માનવો નિઃસ્વાર્થપણે કષ્ટો ઊઠાવીને પણ પરેપકાર કરતાં જેવામાં આવે છે. અને નિઃસ્વાર્થપણે પ્રાણાર્પણ કરી દેતા હોય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ [૩૮] પ આ સઘળ વિચિત્ર પરિસ્થિતિઓ આત્મામાં થતાં આધ્યાત્મિક વિકાસને પરિચય આપે જ છે. જેને કેઈથીયે ઇન્કાર કરી શકાય તેમ નથી. ૬ અજ્ઞાન બાળક હય, તે ઉમ્મરમાં આવતા મહાજ્ઞાની બનતે જોવાય છે. ત્યારે કેટલાક માણસે જીદંગી પત મહામુખ અને જડ જ રહે છે. અમે આવી એક બાઈને જોયેલી છે, કે-જેની જડતા અજબ છે. કેટલાક સારા સમજદાર પણ પાછળથી ગાંડા અને જડ બની જાય છે, સજ્જન ગણાતાંયે દુર્જન બની જાય છે, દુજન જણાતાં સજજન બની જાય છે. ૭ એમ શાન-શકિતને પણ જેમ એણે વધતે અંશે વિકાસ ને અણવિકાસ જોવામાં આવે છે તે પ્રમાણે બીજી ઘણુ લાગણીઓમાં પણ વિકાસ-અણવિકાસ જોવામાં આવે છે. સ્વાર્થવૃતિ અને પરોપકારવૃત્તિમાં પણ વધઘટ થાય છે. એક વખત અઠંગ સ્વાર્થી કે ભયંકર ગુંડો મહાપરોપકારી અને સંત બની જાય છે. એમ પ્રયને વિના-કુદરતી રીતે થતું ઘણી વખત જણાઈ આવે છે. કદાચ કેઈને નાનું કે મોટું ભલે નિમિત મળી ગયું પણ હેય. ૮ પરંતુ, જે આત્મા નામના પદાર્થમાં મૂળથી જ ગુણ કે દે ન હોય અને તેઓના વિકાસ કે હાસને સ્થાન જ ન હોય, તે એ જાતના દાખલા મળી શકે જ નહિં, કદી પણ એવા દાખલા સંભવે જ નહિં. ૯ એ દાખલા મળે છે, એ આત્માના ગુણોના હાસ અને વિકાસના સાદા છતાં સચોટ પૂરાવા છે. [ ૮ ] નાના: મોટા અને અન્તિમ મોક્ષ: ૧ આ વિકાસ નાના મેટા એમ વિવિધ પ્રકારના દરજ્જાના હોય છે. અને અન્તિમ વિકાસ રૂપે પણ હેય છે. એમ અનેક પ્રકારના વિકાસ હોય છે. ૨ વિકાસને અર્થ જ અણવિકાસમાંથી મુક્ત થવું વિકસિત થવું. માં મુક્ત થવું એટલે મુકિત પામવી. છુટા થવું મેક્ષ પામ-વગેરે શબ્દોના અર્થ સરખા જ છે, અથવા કોઈ કોઈ વિદ્વાનોએ એ જ પદાર્થને લક્ષ્યમાં રાખીને, તેના જુદાં જુદાં ગમે તે નામો ભલે આપ્યા હોય, તે નામ-ભેદથી ઘણીવાર પદાર્થ જુદો થતો નથી લેતા. ૩ અર્થાત–નાના મોટા અનેક ક્ષેનો અંતિમ સરવાળે તે સંપૂર્ણ મેક્ષા મુખ્ય મેક્ષઃ અત્યન્ત મોક્ષ કે મહામેક્ષ મોક્ષ તરીકે પ્રસિદ્ધ છે. સામાન્ય રીતે–મેક્ષઃ શિવઃ નિર્વાણ મુક્તિઃ વગેરે શબ્દથી તેને વ્યવહાર થાય છે. ૪ પૂર્ણ ક્ષઃ એ આત્માની અંતિમ અને સંપૂર્ણ વિકસિત અવસ્થા છે. ઘણી બાબતોથી નાના: મેટાઃ મેક્ષે થાય છે, માટે તે સર્વના સરવાળારૂપ એ અંતિમ મેક્ષ પણ થાય છે, હેય છે સંભવિત છે જ. [૯] ધર્મો: ક્ષે: તથા અંતિમ મેક્ષ: ૧ કોઈ પણ એક આત્માને તે વિકાસ જ્યારથી યોગ્ય સ્વરૂપમાં શરૂ થાય છે, ત્યારથી તે ઉત્તરઉત્તર ઉંચા ઊંચા બીજા નવા નવા વિકાસના કારણ તરીકે બનતો જાય છે, ને નવા નવા વિકાસો થતા જાય છે. વધતા જાય છે. વિશાળ બનતા જાય છે. જેથી ચોપડીમાં પાસ થયેલે પાંચમી માટે લાયક બનવાથી આગળ આગળ તેને વિકાસ વધતું જાય છે. પહોળો થતું જાય છે, તેનું જ્ઞાન વિકાસ પામતું જાય છે, તેને આત્મા અજ્ઞાનમાંથી છુટો થતો જાય છે, મુક્ત થતો જાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ [૩] ૨ એ પ્રમાણે કારણ તરીકે બનતી જતી વિકાસની પહેલીવહેલી ભૂમિકાઓનું નામ “ધર્મ રાખવામાં આવેલું છે. પ્રથમની વિકાસભૂમિકામાંથી ઉત્પન્ન થયેલી બીજી ઉપરની વિકાસ ભૂમિકા પછીના વિકાસનું કારણ બને છે. તેથી પહેલીવહેલી દરેક ભૂમિકાનું નામ ધર્મ અને પછી પછીનીનું નામ વિકાસ એટલે મેક્ષ: ૩ આમ ધર્મો અને એની પરંપરા ચાલતી હોય છે. એમ નાના નાના ધર્મોમાંથી નાના નાના - મેક્ષે થતા જાય છે. અને છેલ્લે અંતિમ સંપૂર્ણ ધર્મથી અંતિમ મોક્ષ થાય છે. ૪ ધમ: શબ્દને આ વાસ્તવિક અર્થ છે. ૫ એટલા માટે નય-ભેદે જુદી જુદી અવસ્થાઓને ધ્યાનમાં લઈને સ્યાદ્વાદી-શાસ્ત્રમાં ધર્મના ઘણું ઘણું અર્થે કરવામાં આવેલા છે. અને અપેક્ષાવિશેષોને આધારે તે સઘળા સુસંગત છે. [ પ્રતિમાશતક ટીકા ]. ૬ ઉપચારથી તે ધર્મમાં સહાયક સંસ્થાઓઃ આચારઃ સંચાલક શાસ્ત્રો અનુષ્ઠાનો અનુજાનની ક્રિયાઓ તેને અનેક વિધિઓઃ તેમાં ઉપયોગમાં આવતા સાધનઃ ઉપકરણોઃ મિલકતઃ સ્થાવર જંગમ તીર્થો વગેરે સર્વકાંઈ તદુપયોગી હોય તેમાં સહાયક હોય, તે સર્વ ધર્મ શબ્દથી વાચ્ય થાય છે. [ ૧૦ ] અધ્યાત્મ શાસ્ત્ર જ્યારે આત્માને વિકાસ થાય છે, એમ નક્કી છે, તે તે વિકાસ અને અણુવિકાસ કેવી રીતે અને કેવા કેવા સ્વરૂપે થાય છે? વગેરે જાણનાર શાસ્ત્રનું નામ આત્મવિજ્ઞાન શાસ્ત્ર છે, અધ્યાત્મ શાસ્ત્ર છે. એટલે કે આત્માના વિકાસનું શાસ્ત્ર-આત્માના વિકાસને ઉદ્દેશીને-અનુલક્ષીને રચાયેલું શાસ્ત્ર તે અધ્યાત્મશાસ” કહેવાય છે. અથવા તેનું જ બીજું નામ ધર્મશાસ્ત્ર પણ છે. જેમાં સર્વ પ્રાણીઓના વિકાસની જુદી જુદી ઠેઠ સુધીની ભૂમિકાઓને પદ્ધતિસર વિચાર સંગ્રહ કરવામાં આવેલે હોય છે. તથા તે ભૂમિકાઓ પ્રાપ્ત કરવાના ઉપાયો અને ક્રમ બતાવેલા હોય છે. ૨ આત્મા સાથે કમજ તેની સાથે મનઃ જ્ઞાનતંતુઓઃ મગજ: ઈન્દ્રિઃ શરીરઃ વાચા આરોગ્યઃ ભાષાઃ શબ્દઃ વિચારઃ ઘરઃ કુટુંબ ધંધાઃ વિષપભોગઃ જ્ઞાતિ સમાજ: પ્રજાઃ રાજાઃ શિલ્પઃ જ્યોતિષઃ કળા: સંગીતઃ ભૂમિ મિલકતઃ કૃષિઃ વાણિજ્ય અર્થતંત્રઃ નાણા પ્રકરણ વગેરે વગેરે ઘણું ઘણું પ્રકારના પદાર્થોના સંબંધ હોય છે. તેથી તે સર્વના જ્ઞાન કરાવનારાં બીજા પણ સંખ્યાબંધ શાસે હોઈ શકે છે. અને છે. અને તે સર્વ પરંપરાએ અધ્યાત્મશાસ્ત્ર સાથે જોડાયેલા હોય છે. ૩ તે સર્વમાં અધ્યાત્મશાસ્ત્ર સર્વોપરિ સૌથી વધારે ઉપયોગી સૌથી વધારે મહત્વનું અને સૌથી વધારે હિતકર છે. માટે જીવનના તમામ પ્રકારમાં તે મુખ્ય અને કેન્દ્રસ્થ શાસ્ત્ર છે. ૪ આ વિકાસક્રમ પણ વિશ્વમાં અનાદિ-અનંત-કાલીન છે. તેથી તેને લગતું અધ્યાત્મશાસ્ત્ર પણ અનાદિ અનંત-કાલીન છે. છતાં તે તે વખતે તેના જુદા જુદા પ્રણેતાઓ-ઉપદેશકે વગેરે હોવાથી, તે જુદા જુદા અને નવા નવા પણ ગણાતા હેય છે. ખરી રીતે તે એક અપેક્ષાએ તે એક સનાતન શાસ્ત્ર છે. [ ૧૧ ] મોક્ષ: અને ધમ: ૧ મેક્ષ અનાદિ-અનંતકાલીન શાશ્વત પદાર્થ છે. તેના કારણભૂત ધમ પણ અનાદિ-અનંતકાલીન શાશ્વત પદાર્થ છે. * ૨ તે બનેય કયાંયથી નવા આવતા નથી તે બનેય કદ્દો નષ્ટ થતા નથી. તે બનેયને કદી Page #10 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] અભાવ હાતા નથી. તે બન્નેયને ક્રાઇ ઉત્પન્ન કરતા નથી. માટે અધ્યાત્મશાસ્ત્ર પણ અનાદિ-અનંત કાલીન છે. તેને પણ કદ્દી અભાવ હાતા નથી. [ ૧૨ ] જિનાપષ્ટિ ધમ': ૧ સપૂર્ણ વિકસિત: સપૂર્ણ વિજયીઃ આત્માએ જિન કહેવાય છે. કર્માદિક અંદરના અને બહારના બધના ઉપર વિજય મેળવનાર તે જિન; અર્થાત્ રાગઃ દ્વેષઃ મેાહઃ વિષયઃ કષાયઃ વગેરે ઉપર સંપૂર્ણ વિજય મેળવનાર હોય, તે અધ્યાત્મશાસ્ત્રની પરિભાષાને આધારે સાચા વિજયી કહેવાય છે. તેને ખીજો શબ્દ જિન શુ છે. ૨ ઉપરાક્ત શાશ્વતઃ સનાતનઃ સદાતનઃ ધમ જિને બતાવેલા હોવાથી: ઉપદેશેલા હેાવાથીઃ જિનેપદિષ્ટ ધમ' કહેવાય છે. ટુકામાં-જિનેક્ત-જિનેએ કહેલા તે જૈનઃ અને જૈન એવે! ધમ તે-જૈન ધ એ પ્રમાણે એ શબ્દ બને છે. ૩ અર્થાત્ એ ધર્મને જિને નવા બનાવતા નથી. નવા રચતા નથી. પરંતુ અનાદિ-અનંત– કાલીન મેાક્ષની શાશ્વત સીડીરૂપ-નિઃસરણિરૂપ ધર્માંતે માત્ર ઉપદેશે છે. બતાવે છે. માટે જૈનધર્મ કહેવાય છે. “ તે ધમ તેએની માલિકીની કાઇ ચીજ છે ” એમ નથી. તેઓ બનાવતા નથી પણ બતાવે છે. ૪ તે વસ્તુતઃ અને અધ્યાત્મશાસ્ત્રના પાયારૂપ વિશ્વનુ` સમગ્ર સ્વરૂપ સંપૂર્ણ પણે જાણીને ખીજા, પણ વિજચેચ્છુ આત્માએ સમજી શકે, તે રીતે તેના જે નિર્દેશ કરે છે, ને તે નિર્દેશા અધ્યાત્મશાસ્ત્રમાં પ્રતિબિસ્બિત હૈાય છે. માટે તે શાસ્ત્રનું નામ-દ્વાદશાંગી-બાર અંગમાં વ્હેચાયેલું છે. ૫ એ પરમ શાસ્ત્રમાં બતાવેલા વિશ્વના સમગ્ર પદાર્થોઃ તેના પરસ્પરના સંબંધેઃ કા કારણ ભાવાંઃ વગેરેથી માંડીને કાઇપણ આત્માના વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસના ક્રમેઃ વગેરે તેમાં સમજાવ્યા હાય છે, એટલે કે તે જિનાદિષ્ટ ધમ તે વ્યાપકપણે સમજાવે છે. [ ૧૩ ] તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૧ વિશ્વમાં અનત પદાર્થો છે. છતાં તે દરેકના મૂળભૂત તત્ત્વભૂત-પદાર્થોં કયા કયા છે? તે તત્ત્વને વિચાર આ સૂત્રમાં છે. ૨ તે દરેક તત્ત્વનું અથ-ક્રિયાકારિત્વ શું શું છે ? અર્થાત્ તે દરેક તત્ત્વ વિશ્વમાં શા શા ભાગ ભજવે છે? તે અર્થો પણ તેમાં બતાવેલા છે. ૩ ગમે તેટલાં તત્ત્વા હેાય, અને ગમે તે પ્રયાજના-અક્રિયાએ તે સફળ કરતા હોય, તેથી શું? તેના પ્રત્યેક આત્માને ઉપયોગ શા ? તે જાણવાનીઃ સમજવાનીઃ તેને જરૂર પણ શી? ભલે જેમ હાય, તેમ વિશ્વા અને વિશ્વના પદાર્થી હાય, તેમાં આપણે શું? પરંતુ તે પદાર્થી આપણા આત્માના વિકાસ વગેરેમાં કેવી રીતે ઉપયાગીઃ ક્રુ નિરુપયોગી થાય છે? એટલે કે કયારે અને કેવી રીતે ઉપાદેય અને હેયઃ હાય છે ? તે વિચાર વાસ્તવિક તત્ત્વાર્થી છે. માટે તત્ત્વાના અથ પ્રયાજને-અ ક્રિયાત્વ જાણવાની જરૂર રહે છે. ૪ કેટલાક આત્માઓને કુદરતી રીતે ખાસ ખાદ્ય નિમિત્તો વિના અને કેટલાકને ખાદ્ય નિમિત્તોની સહાયથી તત્ત્વોાધ થાય છે. તત્ત્વાધ થયા વિના તેને મેક્ષ મા જ પ્રવૃત્ત થઇ શકતા નથી. જેમ કેટલાકના કેટલાક રોગ ખાસ ઔષધ કર્યાં વિના ઉપશાંત થતા જ નથી, તેમ કેટલાક જીવેાના કર્માં જ એવા હાય છે, અથવા તેઓની તથાભવ્યતા એવી હોય છે, કે ખાસ પ્રયત્ન વિના તેના કર્મી તુટી શકતા નથી. તેઓની તથાભવ્યતા વિકાસ પામી શકતી નથી. તથાભવ્યતાના પરિપાક થઇ શકતા નથી. Page #11 -------------------------------------------------------------------------- ________________ [૧] ૫ તેવા આત્માઓને મેક્ષની પ્રાપ્તિ કરતાં પહેલાં તોના અર્થોને બેધ મેળવવો પડે છે. તે ! બોધ ટુંકામાં મેળવવાનું સાધન આ તવાર્થાધિગમ શાસ્ત્ર છે. ૬ અધિગમ એટલે બેધઃ બાહ્ય નિમિત્તઃ ઉપદેશઃ વાંચનઃ મનનઃ વગેરે તેના અર્થ થાય છે. આ અધિગમરૂપે પરિણમીને મોક્ષની સાધનામાં ઉપયોગી થાય, તે તસ્વાર્થધ કરાવે તે અધિગમ ! કહેવાય છે. ૭ ભલે તમામ તત્તનું અને તેના અર્થોનું જ્ઞાન થાય, પરંતુ તે જ્ઞાન અધિગમરૂપ ન બને ત્યાં સુધી મેક્ષ તરફ પ્રયાણ થઈ શકતું નથી, એથી આ સૂત્રના નામમાં આધગમ શબ્દ જોડવામાં ખાસ સંકેત છે. ૮ એટલે આ ગ્રન્થ તો અને અર્થોને બોધ કરાવે છે. તે થવા ઉપરાંત, અધિગમ પણ કરાવે છે. વિષિામાદ્રા ” ૧-૩. આ સૂત્રમાં મેક્ષમાં પ્રધાન બીજભૂત સમ્યગદર્શનની ઉત્પત્તિનું કારણ અધિગમ બતાવેલ છે. ૯ તે અધિગમ કરવાનું સામર્થ્ય આ ગ્રંથ ધરાવે છે. તે ભાવ બતાવવા માટે પણ આ ગ્રન્થના નામની સાથે અધિગમ શબ્દ ખાસ જોડવામાં આવેલ છે. ૧૦ તત્વજ્ઞાનના ગણાતા બીજા ઘણું ગ્રંથના નામમાં આ જાતની વિશિષ્ટ ખુબી હોતી નથી. ! તત્વજ્ઞાન: તવધ' વગેરે નામો હોય છે. પરંતુ “જ્ઞાનઃ કે બોધથી અધિગમ થાય જ એમ ચોક્કસ કહી ન શકાય.” અને અધિગમ વિના તેવા ગ્રંથની રચનાનું પ્રયોજન સિદ્ધ ન થાય. ૧૧ પરંતુ “આ ગ્રંથ એ પ્રયજનની સફળતા માટે રચવામાં આવેલ છે” તેથી તથા પ્રકારના જીવો માટે જેમ બને તેમ આબાદ રીતે પ્રયોજન કરી આપનાર છે. તે સૂચન કરવા માટે ગ્રંથના નામમાં અધિગમ શબ્દ ખાસ કરીને જોવામાં આવેલ છે. ૧૨ મહાઅધ્યાત્મશાસ્ત્ર અને સકળ વિશ્વજ્ઞાન દ્વાદશાંગીના સંક્ષિપ્ત પ્રતિબિમ્બ૩૫ હેવાથી આ ગ્રંથ પણ અધ્યાત્મ અને વિશ્વજ્ઞાનમય શાસ્ત્રનો ગ્રંથ છે. આ રીતે નામમાં ગોઠવાયેલા તત્વઃ અર્થ: અને અધિગમ ત્રણે શબ્દ સંપૂર્ણ રીતે સાર્થક છે. [૧૪] અન્ય ધર્મો અને તેનાં ધર્મશાસ્ત્રો: ૧ આ ઉપરથી એ પણ સમજવાનું છે, કે-આ જગતમાં બીજા પણ છે જે એક યા બીજા શબ્દમાં મોક્ષ માનનારા અને એક યા બીજા શબ્દમાં આત્મા પદાર્થને અને તેના વિકાસને સ્વીકાર કરનારા ધર્મો–એટલે ધાર્મિક પરંપરાની સંસ્થાઓ છે, તેને માન્ય ધર્મશાસ્ત્રો પણ થોડેઘણે અંશેસ્પષ્ટરૂપે કે અસ્પષ્ટરૂપે–પણ તે તે ભૂમિકા ઉપર રહેલા આત્માઓના વિકાસમાં થોડેઘણે અંશે સહાયક થઇ મેક્ષના માર્ગ સુધી લાવવામાં સહાયક થતા હોય છે. અને પછી તે આત્મા પોતાની શક્તિથી બીજા સાધનની મદદથી મોક્ષ સુધી પહોંચી જાય છે. માટે તેઓના ધર્મશાસ્ત્રને પણ સમાવેશ સામાન્યરીતે અધ્યાત્મશાસ્ત્રમાં થતો હોય છે. ૨ તેથી–તે ધર્મશાસ્ત્રો ભલે મુખ્ય અધ્યાત્મ વિજ્ઞાનમય શાસ્ત્ર ન જણાય-એટલે કે ઓછે-વધત અંશે જણાય, કે મિશ્રરૂપે જણાય, છતાં તેને પણ મુખ્ય ઉદ્દેશ તે આત્માઓને આત્મવિકાસ તરફ દરવવાને હેય છે. અને એ રીતે દરેક ધર્મોમાં આ એક જાતની સમાનતા પણ હોય છે. છતાં ઘણી બાબતમાં જુદાપણું પણ હેય છે. - Page #12 -------------------------------------------------------------------------- ________________ [૪૨]. [૧૫] હાલના કેવળ ભૌતિક વિજ્ઞાને માનવને કરેલી ભયંકર હાનિક ૧ ઉપર જણાવ્યા પ્રમાણે-આત્મા અને તેના વિકાસ વિકાસના ઉપાયઃ અને છેવટના પરિણામે સુધીની જે ઉત્તમ વિચારણાઓ થયેલી છે, તેના અનુસંધાનમાં-(૧) વિશેષ શેઃ અને વિચારણાઓઃ ન કરતાં, હાલના વિજ્ઞાને (૨) તે સર્વને બાજુમાં જ રાખીને ધકેલીને સ્વતંત્ર રીતે વિશ્વને વિચાર કરવાની શરુઆત કરી છે. (૩) સ્વતંત્ર રીતે જ મૌલિક અને વિભાગીય આ તમામ નવા શાસ્ત્રો રચવા માંડ્યા છે. (૪) ત્યાં સુધી તે કદાચ ઠીક પણ (૫) તે અપૂર્ણ અને અધકચરી શેના આધાર ઉપર (6) માનવી જીવન વ્યવસ્થા સજી" છે, (૭) ને સજાવાય છે. અને (૮) તેને મોટા પાયા ઉપર મેટા ખર્ચે પ્રચાર કરાય છે. (૯) કરાવાય છે. એટલેથી ન અટકતાં-(૧૦) આત્મવાદ ઉપરના-કાંઈક કાળથી રૂઢ થયેલા-પરંપરાગત ચાલ્યા આવતા-જીવનધોરણને માનવના જીવનમાંથી (૧૧) કાઢી નંખાવવા(૧૨) અબજો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. અને (૧૩) તે કારણે કરડે માનવીઓને તે કામે રોકવામાં આવેલા છે. તથા (૧૪) બીજા અનેક પ્રપંચેયઃ સાચા-ખોટા આકર્ષક અને ભયભીત કરાવનારા કે લલચાવનારા પ્રયાસોયે કરવામાં આવે છે. (૧૫) તે જ નવા જીવનધોરણને (૧૬) વ્યવહારું: ૧ ઉપયોગી અને (૧૮) પ્રાગતિક કહેવામાં આવે છે. (૧૯) તેને શિક્ષણ કાયદાઃ રાજ્યતંત્રઃ શેઃ યંત્રો વગેરેનું પીઠબળ આપવામાં આવે છે. (૨૦) લાકશાસનઃ ગણતંત્ર: (૨૧) ધારાસભાઓ (૨૨) ચુંટણીઃ (૨૩) બહુમતવાદઃ (૨૪) બહુમત પ્રાપ્ત કરવા-સત્યાસત્યમિત્ર વર્તમાનપત્રોને બહાળે ફેલા (૨૫) મતાધિકારની પદ્ધતિ ઉભી કરવી. (ર૬) નાટક–સીનેમા-મનોરંજન-વગેરે પ્રચારક સાધનોઃ (૨૭) સત્યાસત્ય મિશ્રિત ભાષણે-વક્તવ્યો ફેલાવવાઃ ને (૨૮) તેનું ખોટી રીતે પ્રવચન નામ આપવું. વગેરે ધમધોકાર ચાલે છે. (૨૯) બીજી અનેક લાલો દ્વારા જનતાને તે તરફ આકર્ષવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ (૩૦) ધંધાઃ અને આજીવિકા તથા આર્થિક મુશ્કેલીમાં મૂકી તે દૂર કરવા માટે જનતાને ન છૂટકે લલચાવું પડે (૩૧) તેવી સ્થિતિ ઉત્પન્ન કરવા માટે (૩૨) જુદા જુદા નિમિતોથી (૩૩) વંશપરંપરાગત ધંધાઓ તેડાતા જાય, (૩૪) લેકે મુશ્કેલીમાં મૂકાતા જાય, (૩૫) પ્રાગતિક જીવનધોરણને પાટે જે લેકે ન ચડે, ત્યાં સુધી તેઓને નવા ધંધા કે આર્થિક સગવડો આપવામાં ન આવે અથવા અતિ કરકસરથી અપાય, અથવા ઢીલ કરવામાં આવે (૩૬) મેંધવારીઃ (૩૭) કરેઃ વધારાય. (૩૮) પરંપરાગત સાધનો અનેક અભાવ કે દુર્લભતા ફેલાવાય. (૩૯) નવાજુના વિચારોના ઘર્ષણઃ (૪૦) ધર્મ (૪૧) અર્થ: (૪૨) કામઃ પુરુષાર્થના સાંસ્કૃતિક સાધન અને (૪૩) તેના આધાર ઉપરના જીવનધોરણમાં (૪૪) જુદી જુદી દિશાએથી (૪૫) સુધારા (૪૬) પરિવતનઃ (૪૭) યુગાનુસારતાઃ (૪૮). બાળવિકાસ: (૪૯) સ્ત્રીસ્વાતંત્રય. (૫૦) પ્રજા સ્વાતંત્રઃ (૫૧) દેશને ઉદયઃ (૫૨) જુનવાણીને વિદાયઃ વગેરે જુદા જુદા નિમિત્તો આગળ કરીને કાપ મૂકવાની જનાઓ કરાય. (૫૩) નવનિર્માણને અનુરૂપ પાંચ પાંચ વર્ષીય યોજનાઓ મોટે ભાગે બહારના સાધનથી અમલમાં મૂકાવાય. (૫૪) ભાણા પરિવર્તનઃ (૫૫) પ્રજાના રજીદા વેશમાં પરિવર્તનઃ (૫૬) તેલ-માપમાં પરિવર્તનઃ (૫૭) સિક્કા-પરિવતનઃ ૫૮) કાળ અને વખતના પારિભાષિક શબ્દમાં અને (૫૯) વ્યવહારમાં પરિવર્તનઃ (૧૦) શિલ્પમાં અને તેના ઉપયોગમાં પરિવર્તનઃ (૧) ખાનપાનમાં પરિવર્તનઃ (૧) આરોગ્ય અને (૬૨) શારીરિક ચિકિત્સાપદ્ધતિમાં પરિવર્તનઃ માત્ર શારીરિક જ ચિકિત્સા પદ્ધતિને આશ્રય. (૬૩) વ્યાપારઃ (૬૪) ખેતીમાં પરિવતનઃ (૫) માલિકી હક્કોમાં પરિવર્તનઃ (૬૬) રાજ્યનીતિ (૬૭) અને તેના આદર્શોમાં પરિવર્તન (૬૮) મોટા મોટા કારખાના (૬૯) બહારના ધન અને માલિકે દ્વારા નંખાવવાથી (૭૦) સ્થાનિક ધંધાદારીઓના ધંધાને નાશઃ (૭૧) અથવા થોડાઓને ધંધાઃ ને ધનઃ મળે, મોટી સંખ્યાના લોકે ધંધારહિત થાય. (૭૨) કારખાનાઓને ક્રમે ક્રમે જરૂરીયાત પ્રમાણે દેશમાંની પ્રજાના ધન-બુદ્ધિ-કુશળતા અને આવશ્યક્તાઃ પ્રમાણે ઉભા કરવાને બદલે, એકદમ આગળ વધવાના બહાના નીચે જલ્દી જલ્દી મોટા Page #13 -------------------------------------------------------------------------- ________________ [૪૩] પાયા ઉપરના વિદેશીયર બુદ્ધિ: ધનઃ સંચાલકે નિષ્ણાતોને આધારે બહારનાઓની સલાહ અને જનાઓ થી પરિણામે તેઓના જ મુખ્ય હિત માટે જ સ્થાપિત કરી દેવા. (૭૩) ભારતના આર્યો પિતાનું બીજું પ્રસિદ્ધ નામ “હિંદુ” શબ્દ પણ ન વાપરી શકે, તેવા ઉપદેશને પ્રાથમિક પ્રચાર જેથી એક વિશિષ્ટ પ્રજા પિતાનું વ્યક્તિત્વ અને અસ્તિત્વ ભવિષ્યમાં ટકાવી ન શકે. (૭૪) પ્રજાકીય ઇતિહાસની વ્યવસ્થાની મૂળભૂમિકારૂપ વહીવંચાની જાતિઓઃ અને તેના ચોપડા રહેવા ન પામે. તેની તે જાતિઓના કાર્યને નિષ્ફળ બનાવી દેવામાં આવેલ છે. (૭૫) એકંદર આત્મવાદ ઉપરની જીવનસંસ્કૃતિઃ (૭૬) સ્વતંત્ર પ્રજા તરીકેનું અસ્તિત્વ વગેરે ઉપર અસાધારણ માઠી અસર ઉત્પન્ન કરનારા અને (૭૭) બહારની પ્રજાને ભવિષ્યમાં આ દેશના વતની તરીકે સ્થાયિ વસવાટ મળે, તેને માટે સેંકડો પ્રાગતિક દૃષ્ટિથી રચનાત્મક અને સાંસ્કૃતિક દૃષ્ટિથી ખંડનાત્મક બાબતે શરુ કરવામાં આવેલી છે. (૮) અણવિકસિત દેશ કહીને સંતતિ નિયમન મારફત ભવિષ્યમાં એક સંસ્કારી પ્રજાને ક્રમે ક્રમે ઉચ્છિન્ન કરવાની કરાયેલી ગોઠવણ ધીમે ધીમે આગળ વધતી જાય છે. (૭૯) અને વિકસિત દેશોને મોટી સંખ્યામાં પ્રજા ઉત્પન્ન કરવાને હક્ક હવાને માની લઈને તેના સંતાનોને, બીજા દેશના વિકાસમાં આર્થિક વગેરે મદદ કરવાને બહાને વિકસિત કરી ત્યાં ત્યાં (૮૦) બીજા નિમિત્તોથી મોકલી: વસાવીઃ (૮૧) સ્થાયી નાગરિક તરીકે-કાયમ વસવા માટેના (૮૨) સ્થાનિક કાયદાઓ કરાવી લેવરાવવામાં આવ્યા છે. (૮૩) એકપત્નીપણાનો કાયદો વગેરેથી પરંપરાગત જીવનમાં સંયમ: વગેરે ઉપર કાપ ઉપન્ન કરીને, વસતિ વધવાને માગ ખુલે કરી આપીને (૮૪) તેના ઉપર પછી કાયદાથી અંકુશ મૂકવાની અને (૮૫) સ્ત્રીપુના જનન અવયવોને કપાવી નાંખવાની ગોઠવણને વેગ આપવામાં આવે છે. (૮૬) જન્મ થાય તેના ઉપર કર કે ફી કે દંડ નાંખવાની ગોઠવણના પ્રયાસો (૮૭) પરિણામે સ્વતંત્ર અને વિશિષ્ટ વ્યક્તિત્વવાળી એક પ્રાચીન પ્રજાને વિનાશ તરફ ધકેલવાની ગોઠવણને વેગ અપાઈ રહ્યો છે. જે આ જાતના મહાપરિણામ તરફ પ્રજાને ન ધકેલવી હોય, તે પ્રજાહિતને કોઇપણ જરૂરી કાયદે થાય, તેમાં વાંધો લેવાને કારણ હતું નથી. (૮૮) પ્રજાને મોટે ભાગ-સાધુ-સંત ત્યાગી બનતો હતો. તેની આજીવિકા ઘપિ બીજા ઉત્પાદકો ઉપર નિર્ભર છે.” એમ કહી, તેની સંખ્યા પર કાપ મૂકવામાં આવે છે. પરંતુ તે વગમાંના લાખો ત્યાગી સ્ત્રી-પુરુષોના સંતાનો ૫૦ વર્ષમાં કરોડોની સંખ્યામાં આવી જાય અને તેને બોજે બીજાના ધંધાઓ ઉપરના કામમાં ભાગ પડાવવામાં કે પ્રજા ઉપર બીજી રીતે આવે તેને ધ્યાનમાં લીધા વિના તે વગને ઘટાડવાના પ્રયાસો થાય અથવા તેમાં લેકે દાખલ ન થાય. તેવા પ્રયાસો થાય પરિણામે-વસતિના વિશેષ વધારાને એક તરફથી મદદ આપો, અને પછી બીજી તરફથી વસતિ વધારા ઉપર નિયમને યોગ્યાયેગ્ય રતે મૂકવામાં આવે. (૮૯) સ્ત્રી જાતિના જન્મના સ્વાભાવિક વધારાને લીધે એક પુરુષને અનેક સ્ત્રીઓ હોવાથી પણ વસતિના વધારા ઉપર અંકુશ રહી શકતો હતો. કારણ કે-સંયમનું તત્ત્વ મુખ્ય હતું. દશ સ્ત્રીઓ જુદા જુદા પુરુષ પતિઓ મારફત-૫ ને હિસાબે અંદાજ ૫૦ સંતાનને જન્મ આપી શકે. ત્યારે એક પુરુષ પાસેની ૧૦ સ્ત્રીઓ ૧૦ થી ૧૫ સંતાનને કે થોડાઘણું વધારેને કદાચ જન્મ આપી શકે. ૫૦ ને જન્મ ન આપી શકે એમ સંયમદ્વારા પણ સંતતિ નિયમન ભારતમાં જળવાતું હતું. વિધવા વિધવ્ય પાળતી હતી, જેથી સંતતિ નિયમન રહેતું હતું. તે દરેકને ક્ટ આપીને સંતતિ વધે, તે ભાગ ખુલ્લે કરીને હવે તેના ઉપર અંકુશઃ ખાનપાનની તંગીનું નિમિત્ત આગળ કરીને, ઓપરેશનની સગવડ કરી આપીને વિકૃત સંજોગો ઉભા કરવામાં આવે છે. જેમ બને તેમ સ્ત્રીજાતિને છુટ આપીને, સંતતિ વધવાના માર્ગો ખુલ્લા કરવામાં આવે છે. ને સંયમને તોડવામાં આવે છે. (૯૦) ને પછી તોડાતું આરોગ્ય અને જીવનમાં આર્થિક મુશ્કેલીઓ વધારીને પરિણામે પછી પ્રજા જ ધીમે ધીમે ઘટી જાય, તેવો પ્રબંધ શરૂ કરવામાં આવ્યા છે. આવી આવી નાની-મોટી બન્ને તરફની (સાંસ્કૃતિક તને અદશ્ય કરવા અને પ્રાગતિકને વિકસાવવા) હજારો બાબત છે. પ્રથમ પ્રવેશેલી નવી બાબતે આજે પરાકાષ્ઠાએ પહોંચતી જાય છે. કેટલીક મધ્યમ હદે પહોંચી છે. કેટલીક શરૂ થઈ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ [૪૪] કેટલીક હવે પછી પ્રવેશવાની છે. તે દિવસે ને દિવસે નવી પ્રવેશતી જાય છે. () બહારની પ્રજાઓના સંતાને વધતા જાય. અને (બ) સ્થાનિક પ્રજાના સંતાનોને પોતાના જ આ દેશમાં રહેવું ભારે પડતું જાય. સાંસ્કૃતિક જીવન જીવવું ભારે પડતું જાય, અને છેવટે વિનાશ તરફ ધકેલાતી જ જાય-ધકેલાતી જ જાય. (૯૧) માત્ર કૃત્રિમ લાલચોથી અને બહારથી અપાતા દયા-દાનથી કે સાધનોથી પ્રજા પિતાને જીવંત અને સુખી માનતી રહે, ને વાસ્તવિક રીતેઃ પરાશ્રિત થતી જાય. “નંખાતા કરોથી પ્રજાના જીવનમાં કેટલી ભયંકર અસર થશે.” તેનો ખ્યાલ આવવા છતાં, તે દૂર ન કરતાં તેના ઉપાય તરીકે સાથે જ “ગરીબ પ્રજા માટે સસ્તી ચીજો મળે, તેવી દુકાને સરકારે બોલવાની” ભલામણો સ્પષ્ટ શબ્દોમાં થતી રહે છે. તે ઉપરથી ગરીબો તરફ ધારાસભ્યોની સહાનુભૂતિ દેખાઈ આવે. પરંતુ તેમાં એક દેવ મોટામાં મોટો એ દાખલ થતા હોય છે, કે પ્રજા આશ્રય ખાતાઓ ઉપર જીવતા એક માનવસમૂહ જેવી બનતી જાય છે-બનાવાતી જવાય છે. પિતાના જાતમહેનતના ધંધા ઉપર પ્રજા સુકો રટલે ખાય તે પણ તેનું ખમીર ટકી શકે છે. પરંતુ જેમ જેમ આશ્રયો ઉપર જીવન જીવતી થાય, તેમ તેમ તેનો નાશ હેલે જ થાય. એટલે કે પ્રજાને એક તરફથી નિર્બળ બનાવીને બીજી તરફથી સહાય આપીને આશ્રયે જીવતી રાખવાની તે પરદશીઓની મૂળભૂત નીતિ છે જ. તેને ધારાસભ્યો કે આપતા હોય છે. એ પ્રજાના અહિતમાં જતું હોય છે. બહારથી ભલે પ્રજા તરફ દયા અને સહાનુભૂતિ દેખાતા હોય. એનાથી. બીજી કઈ ઘટના ભયંકર હોઈ શકે? જુદા જુદા નિમિત્તો આગળ કરીને ઠામ ઠામ સરકારી અંકુશે; દરેક બાબતમાં નિયંત્રણ અને બીજી તરફથી વિશાળ પાયા ઉપર આશ્રયખાતાઓના ઉદ્દઘાટને; આ પ્રક્રિયા જ પ્રજાના ખમીરના નાશની સ્પષ્ટ રીતે જ નિશાની કેમ ન ગણી શકાય? દુનિયાભરનું નાણુકેન્દ્ર હોવાથી ભારતમાં પ્રાચીન કાળમાં પ્રજા પાસે ધન ઘણું દેખાતું નહોતું, પરંતુ દરેક પિતાના રળેલા રોટલા ઉપવ કુટુંબના જીવનને પાયે ટકાવતા હતા. કેઈન એશીયાળા રહેવાનું પસંદ કરતાં જ નહીં. એટલે પ્રજાનું જીવન સાદું સંયમી: છતાં સ્વાશ્રયી હતું. આજે તે તત્વ તુટતું જાય છે. (૯૨) બેડગેઃ લેટ હેપ્પીટાલેઃ આશ્રમઃ અનાથાશ્રમે હોસ્ટેલેઃ સસ્તા અનાજની દુકાને સ્ત્રીઓના આશ્રમો વગેરે રૂપે આશ્રયસ્થાને વધતા જ જાય છે, વધતા જ જાય છે. એ એક સ્વતંત્ર ને શક્તિશાળી પ્રજાની અવનતિના સચોટ પૂરાવા છે. કવચિત્ એવા સાધને હેય, તે જુદી વાત છે. પરંતુ તેમાં વધારે થતું જાય એ મહાદેષ વધતા જવાનો સચોટ પૂરાવે છે. (૯૩) ભારતની સ્થાનિક પ્રજા ધંધા દેશમાં ન મળવાથી બહાર તેને જવું પડે જ. અને બહારનાઓને કારખાના કરવાની–ધંધા કરવાની–મૂડી રોકવાની-નિષ્ણુતતા તાવવાની સગવડ અહીં વધતી જાય છે. ને કાઈ કાઈ અહીંના વતની બનતા જાય છે. બહાર ખેંચાઈ વાતી આંતરરાષ્ટ્રીય યોજનાના બીજરૂપે અમેરિકાએ પ્રથમ ૧૦૦) સો ભારતીયોને વસવાનો નિયમ રાખ્યો હતો. હવે એ આઈકે તે સંખ્યામાં વધારો કરવાની પ્રવૃત્તિ શરૂ કરી છે. એ ભારતની આર્ય પ્રજાને વેરવિખેર કરવાની યોજનાના બીજે છે. (૯૪) વળી આશ્રમ શબદ ભારે ગોટાળો ઉભો કર્યો છે. આશ્રમ શબ્દ પ્રાચીન ઋષિઓના આશ્રમનોઃ અથવા જીવનની ચાર ક્રમિક આધ્યાત્મિક વિકાસની કક્ષાઓને પણ-બ્રહ્મચર્યાશ્રમઃ ગૃહસ્થાશ્રમઃ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ નો સૂચક છે. તે શબ્દ આજના આશ્રયસ્થાનની સંસ્થાઓને લાગુ પાડીને તેની પ્રતિષ્ઠા ઉભી કરવામાં આવી છે. (૯૫) મુંબઈ: કલકત્તા: કરાંચીઃ અને મદ્રાસ આ ચાર પશ્ચિમની પ્રજાની પ્રગતિના તથા ધંધાના કેન્દ્ર શહેરોએ દેશના ગામડા અને બીજા શહેરોના સંગઠિત સાંસ્કૃતિક જીવનને કચ્ચરઘાણ કાઢી નાંખ્યો છે. અને બીજા નવા મોટા શહેર રચવાની ગોઠવણ ચાલુ થઈ ગઈ છે. ગામડા નવેસરથી વસાવી ત્યાં પણ પાશ્ચાત્ય પ્રગતિ લઇ જવા માટે આધુનિક પ્રાગતિક આદર્શને ગ્રામ્યાધારની વાત કરવામાં આવે છે. (૬૯) પ્રથમની મહાજન સંસ્થાની ગ્રામ્ય પંચાયતને ઉત્તેજન આપવાને બહાને તેને સ્થાને કહેવાતા લેકશાસનની ખરી રીતે સરકારી કાયદા મુજબની પંચાયત સ્થાપી દીધી છે, ને તેઓ મારફત આધુનિક પ્રગતિને આગળ વધારવા સત્તાઓ અને સગવડ આપવામાં આવેલ છે. ને તેમાં વધારો કરાતે જશે. જેથી ગામડા Page #15 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫ ] એના સાંસ્કૃતિક સ્વાશ્રયી જીવન તૂટશે અને પરાશ્રિત તથા મ્હારના ધનથી પ્રગતિક પરાશ્રિત જીવન ખૂબ વિકસિત થશે. મેાસાળ વિવાહઃ અને મા પીરસનાર જેવા ઘાટ થયા છે. આમ હરેક રીતે આત્મવાદના પાયા ઉપરનુ જીવનધેારણુ તાડાઈ રહ્યુ છે, જે આપણી પ્રજાના અવિકાસઃ અવનતિઃ પાછળપણાઃ વગેરેનાં કારણુરૂપ છે. અને એ જ વિદેશીઓના વિકાસઃ ઉન્નતિઃ આગળ વધવાપણાઃના કારણરૂપ છે. એવા નાના મેટા હજારા પ્રયાસેા ચાલુ થયા છે. તે સ તે ચોજનાનુ રૂપાળું નામ અપાયું છે. અને મેાટી મેટી ચેાજનામાં ખીજી રીતે નાની મેાટી હુજારા ચેાજના એને સમાવેશ થતા હેાય છે. આનું નામ ક્રાંતિઃ મહા પરિવતનઃ નવસર્જનઃ છે. આથી વિશેષ અહીં લખવાને સ્થાન નથી. [ ૧૬ ] સ્વા: અન્યાય: અને અપ્રામાણિકતા: વગેરે ૧ અહીં ખાસ વિચારવાનું તે! એ છે, કે આ રીતે એક જ પ્રજાની ખાસ ઉન્નતિ અને બીજી મુખ્ય ત્રણ મેાટી પ્રજાઓની અવનતિઃ માટે આધુનિક વિજ્ઞાનને ઉત્તેજિત કરવામાં આવે છે. અને તે રીતે તેનેા ઊપયેગ કરવાઃ ને કરાવવા માં આવે છે. તેમાં ન્યાયઃ કે પ્રામાણિકતાઃ કઈ રીતે સભવી શકે ? તેને સત્ય પણ કેમ કહી શકાય ? સારે! કે ખાટા કાઇ પણ બનાવ ખને, બની જાય, તેને સત્ય કહી શકાય ? .. ૨ આત્મા નથી જ. અને તેના હાસ કે વિકાસ કે મેાક્ષ નથી જ. ” એમ નક્કી થઇ ગયા પછી, કેવળ ભૌતિકવાદના આધાર ઉપર જીવનધેારણ ઉપસ્થિત કરવામાં પ્રામાણિકતા હતી. પરંતુ, તે નક્કી થયા વિના જ, કેવળ ભૌતિક વિજ્ઞાનના આધાર ઉપર રચાયેલા જીવનધારા શરૂ કરી પ્રચારવામાં આવે છે. તે બળઃ ધનઃ તથા યુક્તિ-પ્રયુક્તિથી માનવાના જીવનમાં ઉતારવામાં આવે છે. માટે તે “ ઇરાદાપૂર્વકના સ્વાર્થ પ્રયુક્ત છે. ” એમ પૂરવાર થાય છે. " ૩ કારણ કે-વૈજ્ઞાનિકા પણ “ દેવળ ભૌતિક જ જગત્ છે. ” એમ છાતી ઠોકીને પૂરવાર કરી શકતા નથી. કરી શકવાના નથી, પ્રેા॰ આઈન્સ્ટાઇન જેવા સમથ વૈજ્ઞાનિકને પણ એ ભાવાનુ કહેવું પડયું છે, કે “ ભૌતિક વિજ્ઞાન કદી સાચી કીડી બનાવી શકે નહીં. ” તેથી રાજ્યદ્વારી લેાકા મારફત જ ભૌતિકવાદના પ્રચાર પણ કામચલાઉ રીતે માત્ર ખીજી પ્રજાઓના શાંત જીવનની આધાર શિલારૂપ જ આત્મવાદઃ અને તેના જીવનધારા તેની સસ્થાએ અને ખીજા સાધને ને તેડવા માટે કરાવવામાં આવે છે. માટે એ વધારે ભયંકર બનાવ આજે જગત્માં ચાલી રહ્યો છે. તે મુખ્યય વાંધાભરેલી બાબત છે. તેમાં જ્યાં સુધી ધરમૂળથી પરિવર્તન ન થાય, ત્યાં સુધી સાચી શાંતિની આશા આકાશ-કુસુમ સમાન છે. [ ૧૭ ] હાલના વૈજ્ઞાનિક ત્ર મગજ અને આત્માના સબધ: એક આધુનિક તખીખી વિજ્ઞાનમાં હવે મનુષ્યના આત્મા તરફ તખીખી વિજ્ઞાનીઓ ધ્યાન આપવા લાગ્યા છે, કારણ કે તખીમા હવે માને છે, કે “ રાગે। માનસશાસ્ત્રીય રીતે મટાડી શકાય છે. અને માનસિક કારણાને લીધે રાગા ઉત્પન્ન થાય છે. ” આ કારણેા વિષે વિજ્ઞાનીઓ મગજ અને આત્મા વિષે વધુ ઊંડા વિચાર કરવા લાગ્યા છે. અને આત્મા: જન વિજ્ઞાનીની માન્યતા: મગજ: અને આત્મા વિષે અનેક વવા પ્રયાસ થાય છે, ત્યારે જણાય છે, સિદ્ધાંતા પ્રવર્તે છે. પરંતુ જ્યારે પ્રયોગા કરી સાખીતી મેળકે—“ આવા ઘણાખરા સિદ્ધાંતો પાકળ છે. ” Page #16 -------------------------------------------------------------------------- ________________ [૪૬] મનુષ્યના શરીરમાં મગજ એક ભારે અગત્યનું અવયવ છે. આ મગજ કેવી રીતે કામ કરે છે? તે વિષે આપણું જ્ઞાન અલ્પ છે. મગજના અમુક ભાગોમાં થતી ક્રિયાઓને લીધે શરીરના અવયવનું હલન-ચલન થાય છે. માણસ બોલે છે અથવા આવેશ અનુભવે છે. એ સિદ્ધાંતનું સમર્થન કરવા મગજના નકશાઓ દેરવામાં આવ્યા છે. અને કયા ભાગમાં થતી અસરને લીધે શરીર પર શી અસર થાય છે? તે જણાવવામાં આવ્યું છે. પરંતુ એક જમન વિજ્ઞાનીના જણાવ્યા પ્રમાણે “આ બરાબર નથી. મગજના આ વિવિધ ભાગો વિજળીની સ્વીચ જેવા છે. પરંતુ એમની પાછળનું બળ બીજે કયાંકથી આવે છે.” મગજની કામગીરી સમજાવવા તેના આંતર મગજ અને બાહ્ય મગજ એવા બે ભાગે પાડવામાં આવ્યા છે. અને તેને લીધે માણસમાં બે પ્રકારની વિચારવૃત્તિ ચાલુ રહે છે. બાહ્ય મન વાસ્તવિક બાબતેને વિચાર કરે છે, જ્યારે આંતરમન સંસ્કારને સંઘરી રાખે છે. આ આંતરમનમાં સંઘરાયેલી વૃત્તિઓ જ માનવીનું ઘડતર કરે છે, અને એમાંથી મનુષ્યનું સાચું વ્યક્તિત્વ ઘડાય છે. પરંતુ મગજના આવા ભાગો કે જુદી જુદી શરીરની ક્રિયાઓ માટેનાં કેન્દ્રોને સિદ્ધાંત માત્ર કલ્પના જ છે. મગજની સરખી જ રચના ધરાવતા બે માનવીઓ લઈએ, તે એક બનાવ એ બન્નેને મગજે પર જુદી જુદી અસર પાડે છે. મગજને અમુક ભાગ માનવીની બુદ્ધિ સાથે સંબંધ ધરાવે છે, એમ અત્યારસુધી માનવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં એક દર્દીના મગજનું ઓપરેશન કરી મગજનો આ ભાગ કાઢી નાંખવામાં આવ્યો હતો. છતાં પણ એ દર્દીની બુદ્ધિને કશી જ અસર થઈ ન હતી. હા, એ માણસનો સ્વભાવ કરકસરિયે થઇ ગયો હતો. પણ એ બાબતને આ ઓપરેશન સાથે કશે જ સંબંધ ન હતો. આને લીધે માનસશાસ્ત્રીઓ હવે માનવા લાગ્યા છે, કે શરીરની અમુક ક્રિયાઓને મગજના અમુક ભાગ સાથે નહિ પણ અનેક ભાગો સાથે સંબંધ છે. મનુષ્યના મગજના આંતર મન અને બાહ્ય મન એવા જે બે ભાગે પાડવામાં આવે છે. તે બન્ને એક બીજા પર અસર કરે છે. અને હવે માનવામાં આવે છે, કે-મનમાં જે ગજગ્રાહ ચાલે છે, તે વાત બરાબર નથી. અને મગજ સમગ્રપણે જ વિચાર કરે છે. મગજની બાબતમાં સંશોધન કરનાર પ્રખ્યાત જમીન વિજ્ઞાની લેબેન્થલ માને છે, કે-આત્મા જેવી કોઈ ચીજ હયાતી ધરાવે છે. પરંતુ મગજના સંશોધનની વિજ્ઞાનિક પદ્ધતિથી આપણે તેને પાર પામી શકીશ નહિં. આ આત્મા હયાતી ધરાવે છે. પરંતુ એની હયાતી સક્ષમ છે. આવો આત્મા શરીરમાં શો ભાગ ભજવે છે ? તે વિષયમાં ભારતીય તત્વજ્ઞાન ધણું જ આગળ વધ્યું છે. અને અનુભવ, પ્રયોગ, નિરીક્ષણ વગેરેને પરિણામે તેને વિષે ચોક્કસ ખ્યાલ બાંધવામાં આવ્યા છે.' આ આત્માને સમજવા માટે સ્થૂલ ભૌતિક વિજ્ઞાન પુરતું નથી.” આ “માનવના વ્યક્તિત્વ વિષે વિચાર કરતાં હાલનું ભૌતિક વિજ્ઞાનઃ ઈન્દ્રિઃ મગજ અને મન સુધી પ્રથમ પહેચેલું હતું, હવે તે વૈજ્ઞાનિકે પણ મનને જડ માનતા થયા છે ને કહે છે કે“મનની પાછળ વિચારોનું એકીકરણ કરનાર બુદ્ધિ જ્ઞાન–શક્તિ કામ કરી રહેલી છે. ઉપરાંત બુદ્ધિની-જ્ઞાનની સંગતિઓ કરનાર-પ્રેરક-જ્ઞાતા કેઈ હો જોઈએ. જ્ઞાન વ્યાપાર છે. સેય જ્ઞાનને વિષય છે. અને જ્ઞાન દ્વારા યને કોઈ જ્ઞાતા-જાણનાર હો જ જોઈએ. પરંતુ જેના સ્વરૂપને ખ્યાલ હજી તેઓને આવતું નથી. પરંતુ કહે છે, કે-“ કાંઈક છે, જે અગમ્ય છે. Some thing irrational.” Page #17 -------------------------------------------------------------------------- ________________ [૪૭] અહીં સુધી તેઓની બુદ્ધિ પહેચેલી છે. અર્થાત તેઓ પણ માત્ર “બુદ્ધિ સુધી જ પ્રાણીઓના વ્યક્તિત્વનું મૂળ છે.” એટલેથી અટકી જઈ, ત્યાં જ સ્થિર થઈ શકતા નથી. પાછી અનેક શંકાઓ તેઓને ઉભવે છે. આત્મા શબ્દનો ઉપયોગ કરીને “તે એક સ્વતંત્ર પદાર્થ છે.” એમ સ્પષ્ટ હજી બોલતા નથી. અને તેથી આગળ વધીને “દરેક આત્મા અને વિશ્વના બીજા પદાર્થોની વચ્ચે પણ પર કોઈ સંબંધે છે, તથા ઉત્પાદક સ્થિતિ અને વ્યયાત્મક એક'મહાસત્તાઃ વિશ્વવ્યાપક સંચાલનના કારણભૂત છે.” ત્યાં સુધી પહોંચેલા નથી. ઝાંખું ઝાંખું “કાંઈક” તેઓની વિચારણામાં ભાસે તે છે જ. પરંતુ કોઈ સ્પષ્ટ કહી શકતા નથી. તેઓએ વિચારણાઓ ઘણું ઘણી કરી છે, ને કરે છે, તેના અનેક રીતે વિશ્લેષણ કરે છે. પરંતુ હજી બધું અદ્ધર બાજીએ-કામચલાઉ વિચારણારૂપે અચોક્કસ સ્થિતિમાં ચલાવે છે, ચલાવ્યે રાખે છે. આજના વૈજ્ઞાનિકે હજુ આત્મા-પહાથ વિષેના જ્ઞાનમાં ખાસ કરીને આગળ વધી શક્યા નથી. પરંતુ ભૌતિક પદાર્થોમાં ઘણું ઘણું શોધી શકયા છે.” એમ આજના ઘણું સામાન્ય સમજના માનો બોલી રહ્યા છે. પરંતુ કદરત એટલી બધી અગાધ છે, કે– હજુ પાશેરમાં પહેલી પૂણી પણ કંતાઈ નથી.” એમ ખુદ વૈજ્ઞાનિકે જ માને છે, ને લખે છે. વૈજ્ઞાનિકો આજે લગભગ સો જેટલા (કાંઈક ઓછા) જગતના મૂળભૂત પદાર્થો માને છે. પરંતુ તે તે સવ પુગલ-પરમાણુઓના જુદા જુદા સ્વરૂપના સંખ્યાતીત પરિણામોમાં જ સમાવેશ પામી જતા હોય છે. એટલે આધુનિક વિજ્ઞાનના સર્વ તને માત્ર પુદ્ગલ દ્રવ્યમાં જ સમાવેશ થઈ જાય છે. કારણ ભૌતિક પદાર્થો પુદગલ દ્રવ્યમાં સમાય એ સ્વાભાવિક છે. [ ૧૮ ] પ્રાચીન આત્મજ્ઞાનીઓ: અને શાસ્ત્રો: ત્યારે ભારતના સર્વજ્ઞ મહાજ્ઞાની પુરુષોએ “આત્મા” ઈન્દ્રિયોથી અગ્રાહ્યઃ પરંતુ સ્વાત્માના વસંવેદનથી.ગ્રાહ્યઃ પદાર્થ છે. તથા અન્ય આત્માઓ જે સંવેદને કરતા હોય છે, અને તતપ્રયુક્ત ચેષ્ટાઓ કરતા હોય છે, તે ઉપરથી તે બીજા આત્માઓ પિતાના જ્ઞાનાદિકને ઉપયોગ કરે છે, જ્ઞાના- . દિકને આધારે પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે છે. તેના જ્ઞાનરૂપ હેતુની મદદથી એટલે કે જ્ઞાનના સ્વઉપયોગની સહાયથી અનુમાન કરીને અન્ય આત્માનું પણ અસ્તિત્વ હોવાનું સમજી શકાય છે.” એમ કહ્યું છે. તથા–“પ્રત્યેક પ્રાણુના જ્ઞાનઃ શ્રદ્ધા સારા-ખોટા વતનઃ ઈન્દ્રિયના જુદા જુદા વપરાશઃ મનની જુદી જુદી સ્થિતિઃ બુદ્ધિમાં થતી જુદી જુદી અસર વગેરે ઉપરથી પ્રત્યેક આત્મા પણ પોતપોતાના જુદા જુદા ગુણ ધરાવે છે” એમ બતાવ્યું છે. તે સર્વેમાં બાહ્ય વધ-ઘટ કરનાર કર્મનું “સાચા કામ” કેવી રીતે કામ કરી રહ્યું છે? તે પણ વિસ્તારથી બતાવેલું છે. તેને આધારે આખી જીવનવ્યવસ્થા ચાલે છે અને તેના સારા યા નરસાણાના વિકાસ તથા હાસના પૃથક્કરણે સમજી શકાય, તેવો વિકાસ-હાસ કરી શકાય છે.” વગેરે સદ્ભુત વસ્તુસ્થિતિઓ બહુ જ સ્પષ્ટ રીતે સમજાવી છે.” રત્નત્રયી-સમ્યગદર્શનઃ જ્ઞાનઃ ચારિત્રમય-વ્યવસ્થા, હે પાદેય વ્યવસ્થા તથા ઈહલેક પરલેકઃ પરમાત્મતત્વઃ” વગેરે સમજાવ્યા છે. એ જ વિચારણાઓને વધારે ઉંડી લઈ જઈ “જડ-ચેતન પદાર્થો તેઓને પરસ્પર સંબંધઃ તે સર્વમાં ઘણું ઘણું વિષમતાઓ છતાં ઘણું ઘણું સમાનતાઓઃ દ્રવ્યત્વ: ગુણઃ પર્યાયઃ નિત્યઃ અનિત્યત્વઃ એકત્વ અને પરિણામિત્વઃ અપરિણામિત્વઃ સ્વ-સ્વામિત્વઃ પર-વામિત્વ: મૂતત્વઃ અમૂર્તવઃ વ્યાપકત્વ વ્યાપકત્વઃ ભિન્નત્વઃ અભિન્નત્વઃ અસ્તિત્વઃ નાસ્તિત્વ ચેતનઃ અચેતત્વઃ પૃથફત્વઃ અપૂફઃ અન્યત્વઃ અનન્યત્વઃ વગેરે” સમજાવેલ છે. તેથી આગળ * “ન્દ્રિયાન વરાહુઃપૃ૦ ૭૮૫. WWW.jainelibrary.org. Page #18 -------------------------------------------------------------------------- ________________ [૪૮ વધીને ઉત્પાદ-વ્યય-સ્થિતિ અને તેથી પણ આગળ વધીને સર્વસામાન્ય મહાસત્તા સુધીની વિશ્વસ્થિતિ સમજાવી છે. આ બધું જ્ઞાન માનવજાતને મળી શકે તેવી સગવડ ચાલી આવે છે. છતાં આજના વૈજ્ઞાનિકે ફિફા મારે છે. અને ધનઃ શક્તિઃ તથા સમયને શોધખોળાને નામે મહા દુવ્યય કરે છે, ને માનવજાતને હેરાન કરે છે, હિંસામાં વધારો કરે છે. [ ૧૯ ] આત્મા હોવાની અમૂક પ્રતીતિઓઃ ૧ ગમે તેવું નાસ્તિકમાં નાસ્તિક માનસ ધરાવતી વ્યક્તિને વેગાનુભવ-આત્માના આધ્યાત્મિક વિકાસને અનુભવ-આત્મા પદાર્થનું અસ્તિત્વ કબુલ કરાવ્યા વિના રહે તેમ નથી જ. “શરીરમાં આત્મા નામના સ્વતંત્ર પદાર્થના અસ્તિત્વ વિના આધ્યાત્મિક હાસ-વિકાસઃ પ્રેમઃ રને પરોપકારક રાગ દ્વેષઃ રાગ-દ્વેષાભાવઃ સતષ: સહન કરવાની વૃત્તિઃ ત્યાગઃ તપઃ ચિંતનઃ મનનઃ દુન્યવી વાર્થોથી નિરપેક્ષતાઃ વગેરેઃ કે૫ણ રીતે સંભવિત નથી જ.” આ નિશ્ચિત સત્ય છે. આત્માને ન માનનારા બાહ્ય સમજથી જ વિશિષ્ટ અનુભવ કર્યા વિના જ આત્માના અસ્તિત્વનો ઇન્કાર કરતા હોય છે. બહારથી જ “ તે ન હોવાના” ગુલબાંગ ઉડાડતા હોય છે. ઘણું અજ્ઞાન છે તેઓની જાળમાં ફસાઈ પણ જાય છે. કારણ કે આત્માઓ પણ કર્મોની યાંત્રિક જેવી જાળમાં ગુંથાયેલા હેવાથી જ્ઞાન અને અજ્ઞાન અવસ્થામાં પસાર થતાં હોય છે. તેથી અજ્ઞાન અવસ્થાની છાયા ખોટી વાતને પણ સાચી મનાવી દેવા તરફ તેઓને લલચાવી જાય છે, ને ફસાવી દે છે. ૨ આત્માને સ્વતંત્ર પદાર્થરૂપે દરેક આત્મવાદી દશએ માનેલાં છે. શિવાય કે બૌદ્ધદર્શન આત્મવાદી છતાં, તેણે આત્માને પાંચ રકમય સાંગિક પદાર્થ માન્યો છે. સર્વ આત્માઓને સ્થાને એક પરમ બ્રહ્મની માન્યતા ધરાવનારા વેદાંતિઓને અલગ અલગ જીવનવ્યવસ્થા ધટાવવા પાછા ભેદે તો કલ્પવા પડે જ છે. સંખ્યાદિક ૨૫ (પચ્ચીશ) તો માને છે. તેમાં પુરુષ અને પ્રકૃતિ વિષે ઘણી ઉલટી-સુલટી કલ્પનાઓ કરવી પડે છે, ને અસંગતિઓની ખીણમાં ઉતરી પડે છે. જેમકે–તેમણે માનેલા પાંચ ભૂતેમાં (૧) પૃથ્વી, (૨) પાણી, (૩) તેજે, (૪) વાયુ, (૫) આકાશ માંના પહેલા ચાર તો એના પુદગલદ્રવ્યના જ શરીરરૂપે જુદા-જુદા પરિણામો છે. મૂળ દ્રવ્ય તરીકે જુદા જુદા નથી. આકાશ સ્વતંત્ર વિશ્વના આધારભૂત પદાર્થ છે. ૩ “અનુક્રમે ગતિસહાયકઃ અને સ્થિતિ સહાયકઃ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયઃ એ બે લેક વ્યવસ્થાના હેતુભૂત છે.” જૈન શાસ્ત્રકારોએ બીજા સર્વ દર્શને કરતાં વધારાના પદાર્થો માનેલા છે. શિવાય જુદા જુદા દર્શનકારોએ કે તત્ત્વચિંતકેએ માનેલા તમામ પદાર્થોના આત્મ-દ્રવ્ય અને પુદગલ દ્રવ્યના વિવિધ સ્વતંત્ર કે સાંયોગિક સ્વરૂપમાં સમાવેશ પામી જાય છે. ૪ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય માટે ઇતર વૈજ્ઞાનિકો નીચે પ્રમાણે સમ્મત થાય છે. "594 Parmenides Zeno aditz trifa sh 37491 Principl of motion aler नहीं करते थे। परतु इसके बाद न्तूटन जैसे विद्वानोने गतितत्त्वका सिद्धांत स्थापित किया । *प्रीसके + ગ્રીસના સોક્રેટીસ વગેરે તત્ત્વજ્ઞાની ગણાતા વિદ્વાને આરકિમતા વિદ્વાને ગણાય છે ભારતના જેન વેપારીઓના પરિચયથી સંબવ છે કે તેઓ આહતદર્શનનું તત્ત્વજ્ઞાન જાણી શક્યા હેય, આઈતિકનું જ આરફિન શાબ્દિક રૂપાંતર કેમ ન હોય ? છેલ્લા તિર્થંકર ભગવાન મહાવીર વર્ધમાનસ્વામી પછી થોડાક જ દશકા બાદ ગ્રીક તત્વજ્ઞાની સોક્રેટીસ થવાને ઇતિહાસ છે. સમભાવ અને આત્મભાગમાં આનંદ પામવાનું ઉંડુ શિક્ષણ મળ્યા વિના ઝેરને હાલે પી જ એ સહેલું કામ For private & Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ [૪૯] Heraclitus et crifaa aap ara hate gare faen i principle of rest at aral नहीं था। परंतु इसके बाद Perfect equitibrium में अधर्मतत्त्व नामान्तरसे भी मान्य हुआ" " परंतु इसके बाद रसेल जैसे आधुनिक दार्शनिकने space की तात्त्विकता मान्य की। आकाश एक सत् की भौति सत्य पदार्थ है। इस वात को अधिकतर rinst ein भी मानते। ' -हरिसत्य भट्टाचार्य का "जैनकथा" निबंधका श्री ऋषभदास डागाकृत "जैन विज्ञान" हिन्दी अनुवाद. કાળની બાબતમાં:તત્ત્વાર્થકાર સ્વતંત્ર દ્રવ્ય તરીકે માનવામાં સમ્મત નથી. કેમકે પાંચમા અધ્યાયને બીજા સત્રમાં દ્રવ્ય ગણાવતી વખતે કાળને દ્રવ્ય તરીકે ગણાવ્યું જ નથી. છતાં ભાષ્યમાં છ દ્રવ્ય શબ્દનો પ્રયોગ કરીને કાળદ્રવ્ય માનેલ છે. તે ઉપરથી તે પર્યાય છતાં તેને ઉપચારથી દ્રવ્ય માની લીધું છે. કેમકે આગમોમાં બન્નેય માન્યતા છે. અને તે જણાવવા કાળના ઉપકારો બતાવ્યા છે. તથા જાત્ય સુત્ર કહીને મતાન્તરથી પણ તેની દ્રવ્યતા ઉપચારથી સ્વીકારી છે. “ ગુપચવ૬ ” એ સૂત્રમાં સૂચિત લક્ષણ કાળમાં ઘટતું નથી. એ સ્પષ્ટ જ છે. તેથી જુદુ સૂત્ર રચવું જ પડયું છે. દિગંબર સંપ્રદાય માન્ય સૂત્રમાં પણ વાર એવું સૂત્ર રચીને દ્રવ્યપણું સૂચવ્યું છે. જે ઉપરના સૂત્રથી લક્ષણ ઘટતું હેત તે જુદું સૂત્ર રચવાની જરૂર હતી જ નહીં. તથા દ્રવ્યની ગણના કરાવતા ૫-૨ સૂત્રમાં પણ શાસ્ત્ર શબ્દ નથી. આગમાં કાળને જીવ-અવરૂપ કહેલ છે. તેથી તે બન્નયના પર્યાય છે. એ વાસ્તવિક સ્થિતિ છે. તે પણ બીજા દર્શનકારે કાળને એક જુદા પદાર્થ તરીકે માને છે, તેમજ વ્યવહારમાં જુદા પદાર્થ તરીકે હોય તેવી રીતે તેનો ઉપયોગ કરાય છે, માટે કાળને અપેક્ષાએ દ્રવ્ય તરીકે ગણાવેલ છે. फ्रान्सके एक सुप्रसिद्ध दार्शनिक Bergson ने तो यहां तक कह दिया है कि काल वास्तव में Dynamic reality to ઉપરોક્ત “જૈન કથા” ને “જૈન વિજ્ઞાન” હિંદી અનુવાદ. . * ૫ જીવસૃષ્ટિ આ પૃથ્વી સિવાય બીજે પણ હેવાનું હાલના વૈજ્ઞાનિકે માનતા થયા છે. “વિજ્ઞાનીઓ કહે છે, કે–વિશ્વના જીવનને પિષી શકે એવા ઓછામાં ઓછા દશ કરોડ રહે છે. અને તેમાંથી ઘણામાં માણસ જેવા જ કે એનાથી ચડિયાતા જીવંત અને વિચાર કરતા જેવો વસતા હોય એવો સંભવ છે.” ૫૪ ૮૮ “મુંબઈ સમાચાર” સાપ્તાહિક ૩-૪-૬૦ આ રીતે દેવસૃષ્ટિ માનવા સુધી વૈજ્ઞાનિકે પહોંચતા જણાય છે. ૬ આધુનિક વૈજ્ઞાનિકે કહે છે, કે-“વિશ્વ ત્રણ નિહારિકાઓથી વ્યાપ્ત છે. દરેકે દરેકમાં ગ્રહ તારાઓ વગેરે દેખાતા આ સૂર્ય કરતાં ઘણું મોટા હોય છે વગેરે.” જૈનદર્શન પણ ઉજ્વલોક અને લેક અને તિર્યકઃ એ ત્રણ ભાગમાં વિશ્વને વહેચે છે. - ૭ અલકમાં લોક-વિશ્વ એક બિન્દુ સમાન છે. અલકમાં માત્ર આકાશ જ છે. કેમકે–અભાવરૂપ પદાર્થ તે સંભવી શકે જ નહીં. લેક-વિશ્વની–બહાર જે કાંઈ છે, તે ભાવાત્મક પદાર્થ છે. અને તે માત્ર આકાશ જ છે. નથી. બહુ જ મજબુત મનોબળથી એ કામ બની શકે છે. આરફિક મતના મંદિરમાં તે વખતે પણ હિંસા બંધ હતી. તેમના શિષ્ય પ્લેટેના નિબંધમાં સપ્તભંગી એટલે કે સ્યાદવાદના સિદ્ધાંત મળે છે. અને પેથાગોરસના લખાણમાં પ્રતિક્રમણ જેવા અનુષ્ઠાનની સ્થિતિ મળી શકે છે. For Private & Personal use only . Page #20 -------------------------------------------------------------------------- ________________ [ પ ] ૮ લોકમાં અનંત પરમાણુઓ: અનંત આત્માઓઃ અને તે બન્નેના સંયોગથી ઉત્પન્ન થયેલા અનંત શરીરાત્મક પદાર્થોઃ એ શરીરનાં સંયોગેથી કે વિભાગોથી કે વિભાગોના સંયોગથી ઉત્પન્ન થયેલા અનંત પદાર્થો છે. એમ અનંત પદાર્થાત્મક દૃષ્ટિગોચર થતું વિશ્વ છે. તેની સાથે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય? અને આકાશાસ્તિકાય એમ કુલ પાંચ પદાર્થો છે. તે સિવાય બીજું કાંઈ નથી. ૯ વિશ્વ કેવું છે? તે વિષે બીજા કોઈ હજુ કહી શકેલ નથી. “દેખાતી સૃષ્ટિ કરતાં વિશ્વ ઘણું વિશાળ છે,” એમ તો પ્રાચીનઃ અર્વાચીનઃ દરેક તત્ત્વવિચારોને કહેવું જ પડે છે. તેથી સવજ્ઞ તીર્થકર કથિત એક્કસ સ્વરૂપ-યુક્ત વિશ્વને માનવું એ જ વધારે પ્રામાણિક ઠરે છે. કેમ કે તેઓ વિશ્વની વ્યવસ્થા ચોક્કસ શબ્દોમાં ગણિતપૂર્વક કહે છે. “ચૌદ રાજલોક પ્રમાણ વિશ્વ છે. અને કયા ક્યા પદાર્થો કયાં કયાં છે ? તે બરાબર ગણિતના હિસાબપૂર્વક કહે છે. ત્યારે બીજા અચોક્કસ સ્થિતિમાં એ વાત કરે છે. તીર્થકરોની ઘણી વાતો ભલે આપણને ન સમજાતી હોય તે બનવાજોગ છે. પરંતુ તેમણે જે અને જે રીતે ચોક્કસાઈપૂર્વક વિગતથી કહ્યું છે તે અને તે પ્રમાણે કેઈએ કહ્યું નથી અને કઈ કહેતા પણ નથી. ૧૦ (૧) આત્મા વિષે પણ જૈન-દશન ચક્કસ જ સમજુતી આપે છે. સમૂહાત્મક તમામ આત્માઓમાં અમુક-અમુક સમાનતાઓ તો હોય જ છે. છતાં દરેકનું વ્યક્તિત્વ- તથાભવ્યતા જુદુજુદું હોય છે. (૨) આત્મા રૂપ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ રહિત છે. શરીરની આકૃતિ પ્રમાણે નાની મોટી આકૃતિ ધારણ કરનાર છે, વધારેમાં વધારે ચૌદ રજૂલેકમાં વ્યાપક થઈ શકે છે. સાંકળના અકડાની માફક તેના પ્રદેશે કદી છુટા ન પડે તેમ જોડાયેલા રહે છે. નાને-મેટ થઈ શકે છે. સંકેચાઈ શકે છે. પહોળો થઈ શકે છે. તેમાં જ્ઞાન, ક્ષમા, ત્યાગ, સંયમ, સુખ-દુઃખ, શરીર ધારણ કરવું, ક્રોધાદિક રૂપે પંરિણમવું, તેથી મુક્ત થવું વગેરે સ્વભાવ છે. (૩) સંસારમાં રહેતી વખતે અનાદિકાળથી પ્રત્યેક જીવ, જે જે પરિસ્થિતિને અનુભવ કરત પસાર થાય છે, ને સર્વ પરિસ્થિતિઓમાં પસાર થવાના અને તેના અનુભવ કરવાના તેમાં અનંત સ્વભાવ હોય છે. જેથી અનંત વિવિધ સાંસારિક સ્થિતિમાં તે પસાર થઈ શકે છે. ઉપરાંત, મેક્ષ અવસ્થાના વિકસિત સ્વભાવને અનુભવ કરવાના અનંત સ્વભાવો તેમાં હોય છે, નહીંતર, તે તે અવસ્થાઓને અનુભવ આત્મા કદ્દી કરી શકે જ નહીં. આધ્યાત્મિકદષ્ટિથી ૧ વૈભાવિક સ્વભાવે, ૨ સ્વાભાવિક સ્વભાવઃ એમ જુદાં જુદાં નામો છે. (૪) આત્મા માનવ જીવનમાં વિકસિત અવસ્થાની પરાકાકાઓ સુધી પહોંચી શકે છે. તેનાથી ઉતરતી કક્ષાઓમાં ઓછા વધતે વિકસિત હોય છે, પશુઃ પક્ષિઃ કીડાઃ જંતુઓની અવસ્થામાં અલ્પ વિકસિત હોય છે, તેથી નીચી કક્ષાના પૃથ્વી પાણ: અઃિ વાયુ વનરપતિઃ છે અને જીવ સમૂહ ઘણું જ અણવિકસિત સ્થિતિમાં હોય છે. (૫) તેથી પણ વધારે સૂક્ષ્મ જીવો હોય છે. તેથી પણ વધારે અણુવિકસિત સ્થિતિવાળા સૂક્ષ્મ કે બાદર નિગોદના છવો હોય છે. (ક) એ રીતે વિશ્વ સમસ્ત સર્વત્ર જીવસૃષ્ટિથી વ્યાપક છે. આ વસ્તુસ્થિતિ જૈન દર્શન સિવાય કેઈપણ તત્વચિંતકોએ કહી નથી. તેમજ કહી છે, તે પણ વ્યવસ્થિત રીતે સમજાવેલ નથી. () , નક્ષત્ર, તારાઓ, દેવવિમાન, આવાસ, નર વિગેરે પણ એક યા બીજી રીતે જીવ સૃષ્ટિ જ છે. તેમજ તે સ્થાનમાં પણ છે રહેતા હોય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ [૫૧ ] ૧૧ આ રીતે વિશ્વઃ જીવસૃષ્ટિ અને આધ્યાત્મિક વિકાસરૂપ વ્યવસ્થિત જીવન-ધોરણઃ અને તદનુકૂળ વ્યવહારઃ વગેરેથી જૈન-દર્શન વૈકાલિક વ્યવસ્થિત અને સંપૂર્ણ વિશ્વનું દર્શન કરાવે છે. આ તેની વિશેષતાઓ છે. ૧૨. જૈનધર્મો સભ્ય જીવનધોરણે જગતમાં સ્થિર કર્યા છે. ચાર પુરુષાર્થની જીવન-સંસ્કૃતિમાં સભ્ય માનવના સર્વ પ્રકારના જીવન વ્યવહાર વ્યવસ્થિત કરવામાં આવેલા છે. જેમાં સામાજિક, આર્થિક, ધંધાદારી, રાજકીય, પ્રજાકીય, વ્યક્તિગત, કૌટુંબિક, સ્ત્રી-પુરુષને લાયકના જીવનધોરણેઃ વગેરે સર્વ સદ્વ્યવહારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ દરેક સદાચારઃ નીતિઃ ન્યાય અને ધાર્મિકતાથી ગુંથાયેલા હોય છે, તે સર્વે ઓછે-વધતે અંશે આધ્યાત્મિક વિકાસમાં મદદગાર થાય, તેવી રીતે વ્યવહાર સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. તેની સાથે સંબંધ ધરાવતા વિજ્ઞાનના શાસ્ત્રો અને વિજ્ઞાન પણ ગોઠવાયેલા હોય છે. જેના સંક્ષિપ્ત અને વિસ્તૃત સૂચન દ્વાદશાંગી-આગમાં હોય છે. આટલું વ્યાપક જૈન-શાસન છે. [ ૨૦ ] પ્રાચીન શાસ્ત્રોનાં મંતવ્યો સાથે મળતાં , બીજા પણ કેટલાંક પ્રમાણે મેક્ષમાં જનારા મનુષ્યના શરીરની અવગાહના (ઊંચાઈ) પાંચશે ધનુષ્ય ઉપરાંતની બે-થી-નવ ધનુષ્યની ઉંચાઈના મનુષ્યો મેક્ષે જવાની વાત શ્રી દેવા માતાને દાખલો આપીને બતાવી છે, [ પૃ૪ ૭૫૪] એ તે ઘણું જ પ્રાચીન કાળની વાત છે. મનુષ્યની આવડી મોટી અવગાહના (ઊંચાઈ) સંભવે કે?” એમ સામાન્ય રીતે શંકા આજે કરવામાં આવે છે. પરંતુ, જગન્નાથપુરી પાસેથી ૭૫ ફૂટનું મનુષ્યનું હાડપિંજર મળ્યાની હકીકત “અમૃત બજાર પત્રિકા” માં પ્રસિદ્ધ થઈ હતી. (તેનું અવતરણ ક્યાંક ગૂમ થઈ ગયેલ હોવાથી અહીં આપી શકાતું નથી.) તેવું જ “અમૃત બજાર પત્રિકા” નબર ૧૯૫૯ નું એક અવતરણ નીચે પ્રમાણે છે – " 100 Feet Long Dinosaurs, Bones Found in Gobi Desert " Hangkong, November 24 Bones of the Giant dinosaur and the Sauropod the largest land animals known th have lived on the earth have been faund in the Gobi Desert by a Sino-Soviet scintific expedition, the new China news agency reported from Peking. The largest sauropod was about 100 fit long and weighted abovt 50 tons The dinosaurs were estimated to have lived about ten million years ago. (Reuter) Page #22 -------------------------------------------------------------------------- ________________ [૫૨] અર્થએક કુટ લાંબો ડીઝ ગેબી પ્રદેશમાંથી મળી આવેલાં હાડકાં. ન્યુ ચાઇના ન્યુઝ એજન્સીએ પેકીંગથી જાહેર કર્યું છે, કે-ધી સોવિએટ વૈજ્ઞાનિક ટુકડીને ડીને ઝર અને સરેડ નામના રાક્ષસી પ્રાણીઓ કે જેઓ પૃથ્વી ઉપર મેટા પ્રાણી હતા એમ કહેવાય છે. તેઓના હાડકાંઓ ગેબી પ્રદેશમાંથી મળી આવ્યા છે. સૌથી મોટા એ પ્રાણી સોરેપિડની લંબાઈ ૧૦૦ (સે, ફીટની હતી; અને વજનમાં ૫૦(પચાસ) ટન હતો. તે લગભગ એક કરોડ વર્ષ પૂર્વે ડીઝ હે જોઈએ, એવી અટકળ થાય છે. (ફટર)” “ દશ લાખ વર્ષનું જુનું મળી આવેલું હાથીનું હાડપિંજર.” એસ્કે, તા. ૧૬ નવેમ્બર, ૧૯૫૯ પૂર્વ ઈયામાં દશ લાખ વર્ષનું જુનું હાથીનું હાડપિંજર મળી આવ્યું છે. તે પંદર ફીટ લાંબું છે; બે ટન વજનનું છે.” (મુંબઈ સમાચાર) બલુચિસ્તાનમાંથી મળી આવેલ કેટલાક હાડકાં ઉપરથી તેની કલ્પિત રચના મનુષ્ય કરતાં છ ગણી ઉંચાઇની કલ્પવામાં આવી છે. જેનું નામ બલુચી થેરીયમ પાડવામાં આવ્યું છે. (કુમાર-માસિક ઉપરથી નેંધ) “ પૃથ્વી સૂર્યથી જુદા પડેલે ટુકડે છે.” આ વિજ્ઞાનની એક સમયની દૃઢ માન્યતાને આજે વૈિજ્ઞાનિકોમાં વિરોધ થઈ રહ્યો છે. પૃથ્વીની ઉત્પત્તિ સંબંધી કોઈ ચોક્કસ સિદ્ધાંત ઉપર હજુ વિજ્ઞાન આવ્યું નથી.” “આજે એવું માન્ય છે, કે-ઓછામાં ઓછી દશ લાખ પૃથ્વીઓ એવી હશે, કે જેના પર જીવનનું અસ્તિત્વ (Life) સંભવિત છે.” વૈજ્ઞાનિક શોધ માન્યતા છે. પ્રમાણ નથી. એક દષ્ટિબિન્દુ છે. સંપૂર્ણ સત્ય નથી.” “It will indeed be interesting to see how of the many things which astronomers have learned during this last century, will have to be unlearned in the next." R. L. Waterfield (A hundred years of Astronomy ) Page #23 -------------------------------------------------------------------------- ________________ અ: અર્વાચીન ખગાળશાસ્ત્રીઓએ, આ સદીમાં જેટલી માન્યતાઓ રચી છે, તેમાંથી ન જાણે કેટલીયે માન્યતાઓમાં ધરમૂળના ફેરફાર, આવતી સદીમાં કરવે। પડશે. '' Dr. Harlow Shapley 66 [ ૫૩ ] * છેલ્લા વીશ વર્ષમાં ખગેાળ સબધી આપણું જ્ઞાન કદાચ ખમણું થયું છે. પરંતુ આપણા પ્રશ્નો (problemes ) ત્રણ-ચાર ગણા બન્યા છે. અને આ રીતે, અપેક્ષાએ, આપણું ... અજ્ઞાન પહેલાં કરતાં વધ્યું છે. " ( કલ્યાણ-તા. ૧૬-૯-૧૯ પૃષ્ઠ ૭૨૧-૭૨૨ ) ૧૦ એક અમેરીકન વિદ્વાને, મી. ડાર્વીનની વાંદરામાંથી માણસેાની ઉત્પત્તિની પ્રક્રિયા ખેાટી પાડી છે. અને જણાવ્યું છે, કે–“ કાઈપણ પ્રાણીની ઉત્ક્રાન્તિ તેની સજાતીય જાતિમાંથી થઇ શકે છે. વિજાતીયમાંથી થાય નહિ. ” એ મતલબની વાત ઘણા પ્રમાણાથી સિદ્ધ કરી છે. તે વાત “ છઠ્ઠા આરામાં મનુષ્યા–વૈતાઢય પર્યંતના ખિલેશ્વમાં આશ્રય લો રહે છે, ને પાછા ઉત્સર્પિણીકાળે તેમાંથી જ વિકાસ પામીને બધી જાતિઓમાં માનવા-ખુલ્લામાં રહેતા અને વસતા થાય છે. તથા સંસ્કારી બની, ધમ પ્રધાન સાંસ્કૃતિક જીવન જીવતા થાય છે. ” એ શાસ્ત્રીય વાત સાથે મેળ ખાય છે. [ ૨૧ ] કઠિનતાની પરાકાષ્ઠા યાપિ આ હિતકારી રહસ્યા સાંભળવા આજે કાઇ તૈયાર નથી. તેા સમજવાની તા વાત જ શી ? કદાચ ક્રાઇ સમજે, તે। તેને અમલમાં મૂકવાની અશકયતા એચ્છી થતી જાય છે. કેમકે કરાડેડ ને અબોઃ માનવાના ધધા અને આજીવિકાને આધાર નવા અર્થતંત્ર અને આર્થિક સાધના ઉપર ગાઢવાઇ ગયા છે તે ગાવાતા જાય છે. ક્રાઇ સારા ક્લિ કદાચ આ સમજે. પરંતુ પેાતાના ધંધા શી રીતે છેડી શકે ? કા બુદ્ધિશાળી મિલમાલિક સમજે, પરંતુ તેને શી રીતે છેાડી શકે ? મેાટર અને બંગલા શી રીતે છેાડી શકે? આ પરિસ્થિતિ છે. તેથી સસ્કૃતિ જેટલી અક્ષત રહી છે, તેનુ એટલેથી પણ રક્ષણ કરવાને બદલે અથવા રક્ષણુ કરવાને મ્હાને પણ જમાનાને અનુસરવાને નામે પ્રગતિમાં આગળ વધવાની વાતને જ સૌ ટકા આપે છે. કેટલાક ધમ ગુરુઓને પણ તે વિચારના ગૃહસ્થાને અનુસરવું પડે છે. અને આજે ત્રીજી ચેાથી પેઢીના ધર્મ ગુરુઓના ખ્યાલમાં પણ મૂળ વસ્તુ રહી હેાવાની સંભાવના ઓછી થતી જાય છે. કદાચ રહી હેાય, તેા તેવી પણુ કાઇક જ વ્યક્તિ મળી શકે. આમ વિષમતા વધી ગઇ છે. ચારેય તરફ પ્રાગતિક તત્ત્વાના ધેરા ઘલાયેલા છે. આ અસાધારણ કઠિનતા છે. કુવે ભાંગ પડી છે. ભારતના નવા બંધારણમાં પર પરાગત અને શાસ્રત ચારેય પુરુષાર્થીના વન—આદશ લુપ્ત કરવામાં આવ્યેા છે. તેને સદંતર દૂર કરવા માટે ગૂઢરીતે જમાનાને નામે પ્રાગતિક જીવનવ્યવહારના આદશ ને તેમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. તે તેને જીવનમાં દાખલ કરવા માટે સાંસ્કૃતિક જીવન વતા લાઢાના જીવનમાં મૂળથી ટાચ સુધીના પરિવતના કરી નાંખવા માટે તમામ પ્રકારે નવરચના કરાઇ રહી છે. અને તદનુકૂળ કાયદા કરવામાં આવ્યા છે. “ પછી તે ગમે તેવું ઉત્તમ તત્ત્વ કેમ ન હાય. પરંતુ તેમાં પરિવત ન થવુ જ જોઇએ, આ જાતના આજે આગ્રહ સેવાય છે. ” Page #24 -------------------------------------------------------------------------- ________________ [૧૪] [ રર ] બચવાના ઉપાય ? છતાં ગમે ત્યારે પણ બચવાના ઉપાય તે એક જ છે, કે “જેમ બને તેમ મહાપુરુષોના બતાવેલા જીવનમાર્ગમાં ટકી કહેવું જેમ બને તેમ પ્રાગતિક જીવનથી દૂર રહી સાંસ્કૃતિક જીવન જીવવું ને એમ વતરવું: એમ બુલંદ અવાજે બોલવું સમજવું ને સમજાવવું” એજ આત્મવાદી સર્વ–ધર્મ-નિષ્ઠ– પુરુષોનું તેની મૂળભૂત સંસ્થાઓનું અને તેમાં સહાયક સર્વ બળોનું મુખ્ય કર્તવ્ય છે. સાંસ્કૃતિક અને પ્રાગતિક આ આદર્શ ભેદેને જુનવાણું જીવન અને નવજીવન: એવા બે જુદા જુદા નામો આપવામાં આવ્યા છે. જે સનાતનઃ અને હિતકર છે, તેને જુનવાણ: નામ તેની નિંદા સૂચવવા માટે અપાયેલું છે, અને જે કામચલાઉ અને હાનિકારક છે, તેની શ્રેષ્ઠતા સૂચવવા માટે પ્રચારમાં પ્રેરણા આપનાર તરીકે નવજીવન: નામ આપવામાં આવેલું છે. વાસ્તવિક રીતે કોઈ મૂળ પાયે જ નથી. માત્ર પાશ્ચાત્યાની ઈચ્છાઃ એ જ તેને મૂળ પાયે. ત્યારે સાંસ્કૃતિક જીવન તે વિશ્વવ્યવસ્થા અને તત્વજ્ઞાનઃ સાથે સંગત અને પાયાદાર વ્યવસ્થિત જીવનધોરણ છે. “ધર્મપુરુષાર્થનું પ્રામાણિકપણે અવલંબન જેમ બને તેમ ટકાવી રાખવું” એ જ વિશ્વનું શરણું છે. મહાન વિશ્વવત્સલ આત્માઓએ ધર્મવ્યવસ્થાને જગતમાં મહાઉપકારબુદ્ધિથી સ્થિર કરી છે. તેને ટકાવવામાં જ સમગ્ર માનવજાતિનું ને પ્રાણીમાત્રનું હિત છે. તે સિવાય દરેક વસ્તુ હાનિકારક છે. આત્મવાદીઓને ઘેરતા રહેવાને ઉપાય સામેથી પણ એક જ છે, કે-“ પ્રગતિશિલ બને, પ્રાગતિક જમાનાને અનુસરે.” એમ દરેક બાબતમાં કહેવું. બસ, બેમાંથી કયું પરિણામ હિતકાર છે? અને શું પસંદ કરવું? તેને સ્વતંત્રપણે વિચાર કરીને હિતકારીને અનુસરવાની સૌની ફરજ છે. ર જૈનધર્મ જૈનશાસનઃ [૧] સમન્વયપૂર્વક વ્યાપકઠષ્ટિથી જૈનધર્મના અભ્યાસની આવશ્યકતા * ૧ જૈનધર્મના અભ્યાસની આવશ્યકતા “માત્ર તેના મંતવ્યો જાણવા પૂરતી જ છે.” એમ નથી. જગતતા સર્વ માન અને પ્રાણીમાત્રના કલ્યાણ હિતઃ શાંતિઃ સુવ્યવસ્થા વગેરે માટે પણ તેના અભ્યાસની જરૂર છે. “કેમકે-તે એક જ વિશ્વના પ્રાણીમાત્રના મનવાંછિત પૂર્ણ કરનાર અદ્ભુત કલ્પવૃક્ષ છે. બીજા બધા તેના જ ડાળાં-પાંખડાં છે.” આ સત્ય વસ્તુસ્થિતિ છે. ૨ “આજે વર્તમાન સર્વ ધર્મોમાં પ્રાચીનમાં પ્રાચીન જૈન અને વૈદિક ધર્મો છે.” એમ નિર્વિ વાદ નક્કી થઈ ચૂકયું છે. માત્ર “તે બેમાં કેણુ વધારે પ્રાચીન છે?” તે વિષે કેટલાકના મનમાં શંકા રહે છે, કારણ કે-વર્તમાનકાળે મળતા સર્વ ગ્રંથમાં વૈદિક ધર્મને માન્ય ટ્વેદ પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ ગણાય છે. તેથી આજે ઘણુની મનોવૃત્તિ વૈદિક ધર્મને પ્રાચીન ધર્મ માનવા તરફ વાળે એ સ્વાભાવિક છે. ૩ પરંતુ સાદ માંના અને બીજા બહારના કેટલાક પ્રમાણે ઉપરથી ઘણા જૈનેતર વિદ્વાનોને પણ મત હવે ચેકસ થતું જાય છે, કે-“તેના કરતાં જૈનધર્મ પ્રાચીનતમ છે.” ૪ આ સ્થળે ઐતિહાસિક ચર્ચા કરવાને અને તેને લગતા વિગતવાર વિસ્તૃત પ્રમાણે આપવાને અવકાશ નથી, તેને માટે સ્વતંત્ર ગ્રંથની અપેક્ષા રહે છે. છતાં, વાંચકેએ એટલું સમજી રાખવું જોઈએ કે “જૈનધર્મ મૂળધર્મ છે. પ્રાચીનતમ છે. ધર્મને લાયકના સર્વ ગુણેથી યુક્ત છે. ઇતર સવ ધર્મો તેની શાખા-પ્રશાખાઓ રૂપે સહજ રીતે બની રહે છે. અને તેની સ્યાદ્દવારની Page #25 -------------------------------------------------------------------------- ________________ [૫૫] પદ્ધતિથી સવને તેમાં એક યા બીજારૂપે વ્યવસ્થિત રીતે સંગ્રહ થઈ જાય છે. આને લેશમાત્ર પણ અતિશયોક્તિ કે પક્ષપાતથી કરાયેલા પ્રતિપાદન તરીકે ન સમજતાં, યથાર્થ સત્ય તરીકે સમજવા વાચને આગ્રહ છે. ૫ પહેલાં તે-“ધર્મ એટલે શું? તેના ક્યા ક્યા અંગે છે? તેની માનવના જીવનમાં શી આવશ્યકતા છે.” આ પ્રશ્નોમાં ઉતરતાં જ “ધર્મ એટલે ગ્ય જીવનઃ તેના મુખ્ય અંગે: વિશ્વજ્ઞાનઃ તત્ત્વજ્ઞાન અને વિકાસાનુકુળ આચારઃ વગેરે” ધમને ચગ્ય એ સર્વ સામગ્રીથી જૈનધર્મ પરિ વ્યવસ્થિત છે. કોઈપણ તુલના કરનારને-સમન્વય કરનારને-આ સત્ય બરાબર હદયમાં સે તેટલું શુદ્ધ અને વ્યવસ્થિતઃ છે. ૬ જૈન વિશ્વજ્ઞાનનીઃ વિશ્વદર્શનનીઃ અને તત્વજ્ઞાનની મૌલિક વ્યવસ્થા અનેક અપેક્ષાઓએ અનેક પ્રકારની છે. જેમાંના કેઈ ને કોઈ પ્રકારમાં અન્ય કેઈપણ દર્શનકારોની કોઈપણ તત્ત્વ-વ્યવસ્થા સમાવેશ પામી જાય છે. ૭ એ જ પ્રકારે તેના પાંચ આચારની–માર્ગોનુસારી-સમ્યગ્દષ્ટિદેશવિરતિ-સર્વવિરતિની ભૂમિકાઓમાં સર્વ ધર્મોમાંની અને બીજી પણ મેક્ષાનુકૂળ સર્વ ક્રિયાઓનો એક યા બીજી રીતે સમાવેશ થઇ જાય છે. મુખ્યપણે જે કે દેશવિરતિ અને સર્વવિરતિના પાંચ આચાર પ્રસિદ્ધ છે. તે પણ માર્ગીનુસારીના પૂર્વસેવારૂપે અને સમ્યગદર્શનીના દર્શનશુદ્ધિરૂપે ઘણી ક્રિયાઓને-આચરણાઓને તેમાં પાત્ર જીવનની આત્મવિકાસની ભૂમિકા પ્રમાણે સમાવેશ થઈ શકે છે. વિષયધમક સ્વરૂપધર્મ અને અનુબંધધર્મ એમ ત્રણ પ્રકારે ધર્મ છે. મેક્ષના ઉદ્દેશથી કોઈપણ ક્રિયા તે વિષયધમ કહેવાય છે. માર્ગનુસારી જીના અહિંસાદિક પાંચ યમો સ્વરૂ૫ધર્મ કહેવાય છે. અને સમ્યગદષ્ટિના આચરણે પરંપરાયે મોક્ષ તરફ વધારે ને વધારે નજીક લઈ જનારા હોવાથી તે અનુબંધમ કહેવાય છે. ધમની ઉત્તરોત્તર વેગબંધ પરંપરા વધારે, તે આચરણ અનુબંધધમ કહેવાય છે. એટલે જુદા જુદા ધર્મોના ત્યાગીઓમાં બાહ્ય સમાનતાએ કદાચ હોય, તે પણ જૈનદર્શનના કાયની હિંસાના ત્યાગીઓમાં અનુબંધધર્મની પરંપરા વધતી જતી હોવાની આંતરિક વિશિષ્ટતાઓ હોય છે. આ ખાસ વિશેષતા છે. ૮ કેટલાકનું એમ માનવું છે, કે “વીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ અને વીસમા તીર્થંકર શ્રી મહાવીરવર્ધમાનસ્વામીના નામે બૌદ્ધ સાહિત્યમાં એક યા બીજરૂપે મળી આવે છે. તેમ-જે જૈનશાસન બહુ જ પ્રાચીન હોય, તે પ્રાચીન વૈદિક સાહિત્યમાં તેના ઉલ્લેખો મળી આવવા જોઈએ ને? તે તે મળતા નથી. તે પછી, તેને વેદા કરતાં યે પ્રાચીન કહેવામાં પ્રામાણિકતા શી રીતે માની શકાય?” - આ પ્રશ્નઃ જૈનધર્મની ઐતિહાસિક વિચારણામાં ઘણું જ મહત્ત્વનો છે. ખરી વાત એ છે, કે-આજે ઐતિહાસિક વિચારણુઓ મોટે ભાગે પાશ્ચાત્ય વિદ્વાનોની શોધ અને લેખો ઉપરથી ચાલે છે? મેટે ભાગે આજે એ જ આધારશિલા બની ગયેલ છે. તેઓએ ઘણી ઘણી મહેનત કરી છે. પરંતુ, ગમે તેમ તે પણ, તેઓ બહારથી જ આવેલા હતા, તેઓને એકાએક બધી સામગ્રી મળી જ ગઈ હોય એમ માની શકાય તેમ નથી અને મળેલી સામગ્રીમાંથી પણ તેઓ બરાબર અભ્યાસ કરી શકયા હોય. એમ માનવાને પણ કારણ નથી. તથા જૈનધર્મ જેવા મહાન ધર્મને, નાની સંખ્યાના અનુયાયિઓને ધર્મ માનીને, બે ત્રણ કારણે તેઓની તેના તરફ હૃદયના ઊંડાણમાં ઉપેક્ષા પણ રહી છે. ઉપરાંત, પ્રથમ તે તેઓએ જૈનધર્મ અને બૌદ્ધધર્મને એક જ માનેલા હતા પાછળ વૈદિક ગ્રન્થકારેએ પણ Page #26 -------------------------------------------------------------------------- ________________ [૫૬] જ્યાં “જૈન” શબ્દ આવે ત્યાં “બૌદ્ધ-વિશેષ” એવા અર્થ કરેલા છે. તેથી પણ, યુરોપીયન કેલરો પ્રથમ તે આડા દેરવાઈ ગયા હતા. પછી જૈનધર્મને બૌદ્ધધર્મની શાખા માનવા લાગ્યા. ત્યારપછી જૈનધર્મ એક સ્વતંત્ર તત્ત્વજ્ઞાન ધરાવતે ધર્મ છે.” એમ જાહેર કરવા લાગ્યા. હજી પણ જેનધર્મની બાબતમાં ઘણે અંશે ઘણું ઘણું ભ્રમણાઓમાં તેઓ પડેલાં છે. તથા ઘણી ઘણું ભ્રમણાઓ તેઓએ ૫ણું ફેલાવી છે. તેનું પરિમાર્જન થયું નથી. જેથી “હિંદુ-ધર્મ અને “જૈન-સમાજ એ બે શબ્દો પકડી રાખી બનેય ધર્મોને અને આખી હિન્દુ પ્રજાને અસાધારણ ધક્કો પહોંચાડી રહેલ છે. ઉપરાંત, (૧) “જૈનધર્મના અનુયાયીઓ નાની સંખ્યામાં છે-લઘુમતીમાં છે, માટે લઘુમતીના ધર્મને ડેમકસીના પ્રવાહમાં જીવવાનો અધિકાર નથી.” એમ એક યા બીજી રીતે જાહેર કરાય છે. (૨) “ જેનધમ સર્વ ધર્મનું મૂળ છે. તેને સંઘ અને તેની મુખ્યતાવાળી ભારતની હિન્દુપ્રજાની મહાજન સંસ્થા આ જગતમાં એક કલ્યાણકર જોરદાર સંસ્થા તરીકે ચાલી આવે છે. તેથી તેને નિર્બળ બનાવ્યા વિના પાશ્ચાત્ય પ્રજાના સ્વાર્થી આ દેશમાં સફળ થાય તેમ નથી.” એમ તેઓ જાણે છે. એટલે જેમ બને તેમ તે વગની શક્તિને તેડવાના પ્રયાસો ગૂઢ રીતે મુખ્યપણે થાય છે. તેની લાગવગ: આર્થિક શક્તિઃ કાર્યકુશળતાઃ પ્રજા ઉપર પ્રભાવઃ આમ પ્રજામાં આગળ પડતે ભાગઃ તેનું જગમાં મુખ્ય નેતૃત્વ: વગેરે તેડવાની પ્રક્રિયા તેએાએ ચાલુ કરેલી છે. (૩) એટલા જ માટે બીજા તેનાથી નીચેના બને તેનાથી જુદા પાડીને તેની સામેના પક્ષ તરીકેઃ ગોઠવવામાં આવે છે અને બહુમતને નામે શિક્ષિતને નામે તે બળને આગળ આવવા દઈ જગતની સર્વ પ્રજાઓના હિતચિંતક અને વ્યાવહારિક રીતે આગળ પડતી શક્તિ ધરાવનાર આ વર્ગને નિબળ બનાવવામાં આવે છે. જેમાં જગતનું અહિત સમાયેલું છે. (૪) આમ છતાં–ભારતમાં કોઈપણ નવીન યોજના કે ભાવના મૂકતાં પહેલાં–બીજા લોકોને પણ પ્રથમ જૈનધર્મના ઘણું આગેવાન અનુયાયીઓને રાજી રાખવા પૂર્વકની આકર્ષક યોજનાઓ મારફત દેરવામાં આવે છે. અને તેને માટે જૈનધર્મની સાથે રચનાત્મક રીતે કામ લેવામાં આવે છે. (૫) ખ્રીસ્તી ધર્મને વિશ્વને એક ધમ બનાવવા માટે જૈનધર્મને નબળો પાડ્યા વિના, એ શક્ય ન હોવાનું જાણીને; તેને પણ પ્રચારની હરિફાઈમાં દેડાવીને બહુ સંખ્યા કરવાની લાલચમાં પાડીને તેમાં યુરોપ-અમેરિકાના તથા બીજા લેને દાખલ કરી દઈ છેવટે-વિશ્વધર્મ કરવાની ભાવી સભામાં લઘુમતી તરીકે હાર કબુલ કરી, તેને અદશ્ય કરવાની ચાલી રહેલી તરકીબને વેગ આપવા જૈનધર્મના મિશનરી પદ્ધતિના પ્રચારને દૂર દૂરના દેરી સંચારથી વેગ આપવામાં આવે છે. અને સાથે જ તેને લઘુમતી તરીકે બીજા ધર્મમાં ભેળવી દેવાની ગોઠવણે પણ ચાલુ કરવામાં આવી છે. જેથી તેનું અસરકારક વ્યક્તિત્વ ખ્રીસ્તીધર્મને વિશ્વનો એક ધમ બનવામાં આડખીલી રૂ૫ ન થઈ શકે. - આ બધા સંજોગોથી જૈનધર્મ વિષે બહુ વિચાર કે શોધ થઈ નથી. અને જે થઈ છે, તે ઘણી જ વિકૃત સ્વરૂપમાં થઈ છે. એટલે આજે પ્રામાણિક ઐતિહાસિક ઘણું પ્રમાણે ચાલુ સાહિત્યમાં આપણા જેવામાં ન આવે, તેથી આશ્ચર્ય પામવાને કારણ નથી. ઉપરાંત જૈન પ્રમાણેની બહુ સૂક્ષમતા હોય છે. તેટલી સૂક્ષ્મ સમજ સુધી જૈન-જૈનેતર ભારતીય તથા ભારતીયેતર સંશોધકે પહોંચ્યા પણ નથી. ૧૦ વળી, વૈદિક સાહિત્યના ચાલુ વાંચનમાં એટલા બધા ઘણા પૂરાવા લોકોના વાંચવામાં ન આવે, એ પણ સ્વાભાવિક છે. અને તેથી સામાન્ય જનસમાજ મોટે ભાગે તેથી અજ્ઞાત હોય, એ Page #27 -------------------------------------------------------------------------- ________________ [૫૭] સ્વાભાવિક છે. ભારતમાં બ્રાહ્મણ વિદ્વાનની બેટી સંખ્યા છે. તેથી નિશાળના પાઠયપુસ્તકો વગેરેમાં પણ સરકારી અમલદારેમાં મોટી સંખ્યાને લીધે વૈદિક સાહિત્યને લગતી બાબતે અને તેના દષ્ટિબિંદુઓની બાબતઃ મુખ્યપણે આવે અને જૈનધર્મને નજીવું સ્થાન અપાય એ સ્વાભાવિક છે. ૧૧ છતાં–જે કઈ વૈદિક સાહિત્યને બીજા તેની બહારના અનેક સ્વતંત્ર પ્રમાણેનો વિચાર કરવામાં આવે, તથા જૈનધર્મની અંદરના પ્રમાણેને સૂક્ષ્મ અભ્યાસ કરાવામાં આવે, તે એટલી બધી સામગ્રી વિદ્વાનોની સામે રજુ થાય તેમ છે; કે-જૈનધર્મને જગતને વ્યાપક પ્રાચીનતમ ધર્મ મૂળ ધર્મ શ્રેષ્ઠ ધર્મ ને વ્યાપક વિશ્વ ધર્મ તરીકે સ્વીકાર્યા વિના કોઈનેય છુટકે થાય તેમ નથી. અર્થાત વૈદિક સાહિત્યમાંથી પણ જૈનધર્મને માટે પુષ્કળ પ્રમાણે મળી આવે છે. જે કાંઈ મળી આવ્યા છે, તેના કરતાં હજી ન મળી આવેલા પણ ઘણાં ઘણાં પ્રમાણ છે. જૈનધર્મની પ્રાચીનતમતા વિષેની આ વાત અમે જ કહીએ છીએ એમ નથી. પરંતુ ભારતીય-ભારતીયેતર-જૈનેતર વિદ્વાને પણ કહે છે, તેમાંના ડાકના જ વાકયે અહીં અતિ સંક્ષેપમાં ટાંકીયે છીએ. (૧) “સ્યાવાદ પૂરી રીતે ઉપયોગી તથા સાર્થક છે” સ્વ. પ્ર. આનંદશંકર ધ્રુવ (૨) “મેહન-જો-ડેરો: પ્રાચીન શિલાલેખઃ ગુફાઓ અને બીજા અનેક અવશેષો: ના સંશોધનથી જૈનધર્મની પ્રાચીનતા જ સિદ્ધ થાય છે. સૃષ્ટિના પ્રારંભકાળથી જ જૈનધર્મ પ્રચલિત થયો છે. મારી માન્યતા છે કે-જૈન ધર્મ [ વૈદિક?] દર્શનથી પણ વધારે પ્રાચીન છે.” સ્વામી રામમિશ્ર શાસ્ત્રી છે, સંસ્કૃત મહાવિદ્યાલય-બનારસ (૩) જૈનધર્મની ઉત્પત્તિ અને તેને ઈતિહાસ સ્મૃતિશાસ્ત્ર અને ટીકાઓથી પણ વધારે છે. જૈનધર્મ હિંદુધર્મથી [વૈદિક ધમથી?] સર્વથા અલગ અને સ્વતંત્ર છે.” શ્રી કુમારસ્વામી શાસ્ત્રી પ્રધાન ન્યાયાધીશ-મદ્રાસ 2 જી હા. (૪) “જૈનધર્મ સવ આદિ ધર્મોમાં પિતાનું સ્વતંત્ર સ્થાન પ્રાપ્ત કરવા માંડે છે.” છે. સી. વી. રાજવાડે એમ. એ. બી. એસ. સી. (૫) “ઉચ્ચ આચાર અને ઉચ્ચ તપશ્ચર્યા જૈનધર્મમાં છે. જૈનધર્મને પ્રારંભ જાણવો અસંભવ છે.” મેજર ફલાંગ (૬) આધુનિક એતિહાસિક શેથી એ પ્રગટ થયું છે, કે–ખરી રીતે બ્રાહ્મણ ધર્મ સદ્ભાવ અથવા એના હિંદુધર્મરૂપમાં પરિવર્તનઃ પામ્યો તેનાથી ઘણું પૂર્વે જૈનધર્મ આ દેશમાં વિદ્યમાન હતું.” ન્યાયમૂતિ શ્રી રાંગણકર Page #28 -------------------------------------------------------------------------- ________________ [૫૮] (૭) “જૈનધમ બહુ જ ઉંચી પંક્તિ છે. એના મુખ્યત વિજ્ઞાનશાસ્ત્રના આધાર ઉપર રચાયેલા છે. ' છે. એલ. પી. સીરી. ઈટાલિયન વિદ્વાન (૮) “પ્રાચીન ધર્મ: પરમધર્મ: સત્યધમ રહ્યો હોય તો જૈનધર્મ હતો, જેના પ્રકાશનો નાશ કરવા માટે વૈદિક ધર્મ, છ શાસ્ત્રો અને ગ્રંથકારો ઉભા થયા હતા. વૈદિક વાતો કયાંક કયાંક એ લેવામાં આવી છે, કે જે જૈન શાસ્ત્રમાંથી નમુના એકઠા કરીને લીધી છે. એમાં સંદેહ નથી.” યોગી છવાન પરમહંસ (૯) “જૈનધર્મ એક એવો પ્રાચીન ધર્મ છે, કે જેની ઉત્પત્તિ તથા ઇતિહાસને પત્તો લગાડે એક ઘણું જ દુર્લભ વાત છે.” - મી. કનુલાલ જોધપુરી (૧૦) “ઇષ્પઃ દેવાને કારણે ધર્મને પ્રચાર રોકનારી મુશ્કેલીઓ હોવા છતાં, પણ જૈનશાસન કયારેય પણ પરાજિત થયા વિના સર્વત્ર વિજયી જ રહેતું આવ્યું છે. ઉપરોક્ત અહંત પરમેશ્વરનું વર્ણન વિદેમાં પણ મળી શકે છે.” સ્વામી વિરૂપાક્ષવડિયર ધર્મભૂષણ: પંડિતઃ વેદતીર્થ: વિદ્યાનિધિ એમ.એ. પ્રોફેસર, સંસ્કૃત કેલેજ, ઇદાર સ્ટેટ (૧૧) “જેને અવૈદિક ભારતીય આર્યોને એક વિભાગ છે.” ટી. પી. પુસ્વામી શાસ્ત્રી એમ. એ. (૧૨) “અમારા હાથથી છવ-હિંસા ન થઇ જાય, એમ જૈને જેટલા કરે છે, તેટલા બૌદ્ધો ડરતા નથી.” એક સમય હિંદુસ્થાનમાં જૈનેની બહુ જ ઉન્નત અવસ્થા હતી, ધર્મ, નીતિ, રાજકાર્યમાં ધુરધરપણું, શાસ્ત્રદાન, સમાજની ઉન્નતિ વગેરે બાબતમાં એને સમાજ બીજા લોકોથી ઘણે જ આગળ હતા.” વાસુદેવ ગોવીંદ આપે, બી. એ. (૧૩) “જિનદર્શનમાં જીવનતત્ત્વની એવી લાંબી વિચારણું છે, કે એવી બીજા કોઈ પણ દશનમાં નથી.” અબજાક્ષ સરકાર, એમ. એ. એલ.બી. e Only Page #29 -------------------------------------------------------------------------- ________________ [૫૯] (૧૪) “જૈનધર્મને અભ્યાસ કરવાની મારી હાર્દિક ઈચ્છા છે. કેમ કે હુ ખ્યાલ કરી શકું છું કે-વ્યાવહારિક યોગાભ્યાસને માટે એ સાહિત્યમાં સૌથી પ્રાચીન છે. એમાં હિંદુ-ધર્મ [વૈદિક ધમ ?] થી પહેલાની આત્મિક સ્વતંત્રતા વિદ્યમાન છે.” રાયબહાદુર પૂણેન્દુ નારાયણસિંહ, એમ. એ. (૧૫) યાદવાદ એ જૈનધર્મને અભેદ્ય કિલ્લે છે. વેદાંત [વૈદિક?] આદિ બીજા દર્શનશાસ્ત્રની પહેલાં જૈનધર્મ વિદ્યમાન હતો. એ બાબતમાં મને રતિભાર પણ સંદેહ નથી.” પંડિત રામમિશ્રછ આચાર્ય. (૧૬) “જૈનધર્મને પહેલે પ્રચાર શ્રી ઋષભદેવે કર્યો.” શ્રી વરદકાંતજી એમ. એ. (૧૭) “ જેનસસ્કૃતિ એ માનવીય સંસ્કૃતિ છે. જૈનદર્શન દેવી દર્શન છે.” “ભારતીય દર્શનેમાં જૈનદર્શનને અતિગૌરવમય સ્થાન પ્રાપ્ત છે.” “જૈનધર્મ આ સંસારનો પ્રાચીનથી પ્રાચીન ધર્મ છે.” “ભારતવર્ષની જે સંસ્કૃતિ પુરાતત્ત્વનાં શાસ્ત્રીઓને આશ્ચર્યથી ચકિત કરે છે, તે સંસ્કૃતિનો સંપૂર્ણ અને સાચો ઈતિહાસ જાણવો હોય તો તે જૈન સંપ્રદાય [ જૈનશાસનના અભ્યાસ વિના બની શકશે નહિ. ” પ્રોફેસર-હરિસત્ય ભટ્ટાચાર્ય, એમ. એ. એલ. એલ. બી. પી. એચ. ડી. (૧૮) જૈન ધર્મની સ્થાપના-શરૂઆત-જન્મ કયારે થયો તેને પત્તો લગાડવો અસંભવિત છે. હિન્દુસ્થાનના ધર્મોમાં જૈનધર્મ સવથી પ્રાચીન છે.” જે. જે. આર. ફલાંગ (૧૯) “ આ વાતથી જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે.” - સ્વ. લોકમાન્ય ટિળક (૨) “અહિંસાધર્મના સૌથી મોટા પ્રચારક મહાવીરસ્વામી હતા.” સ્વ. શ્રી મેહનદાસ કરમચંદ ગાંધી (૨૧) વૈદિક સાહિત્યમાં-વૃષભ-નેમિક વગેરે નામ સુપરિચિત છે.” છે, વિમલચંદ્ર હીસ્ટેરીકલ લાનીંઝ. Page #30 -------------------------------------------------------------------------- ________________ [૬૦] (૨૨) “ઇસ્વી સનની પહેલાં ષભદેવના અસંખ્ય ઉપાસક હતા. એ વાતને સાબીત કરનારા અનેક પ્રમાણે મળી શકે છે. ખાસ યજુર્વેદમાં પણ તીર્થકરોની માન્યતા દેવામાં આવેલી છે, ભાગવત પુરાણમાં તેની પુષ્ટિ મળે છે. અગણિત અથવા યુગાનુયુગથી જૈનધમ ચાલ્યો આવે છે.” છે. રાધાકૃષ્ણન ઉપ-રાષ્ટ્રપ્રમુખ ભારતસંઘ, (૨૩) “વેદાંત (વૈદિક) દર્શનથી પહેલાં જ જૈનધર્મ પ્રચારમાં હતા. એ બાબતમાં મારા મનમાં જરા પણ શંકા નથી. સૃષ્ટિના આરંભથી જૈનધર્મ પ્રચારમાં છે. જૈનધર્મ અને સૃષ્ટિઃ એની શરૂઆત એક સાથે જ થઈ. ડાસતીશચંદ્ર પ્રીન્સીપાલ, સંસ્કૃત કેલેજ, કલકત્તા (૨૪) “મનુષ્યની ઉન્નતિ માટે જૈનધર્મનું ચારિત્ર બહુ લાભકારી છે. આ ધમ બહુ જ અસલી, સ્વતંત્ર, સાદો બહુ કિંમતી તથા બ્રાહ્મણોના મતોથી જુદે છે.” છે. એ, ગિરનાટ પિરિસ (૨૫) “જૈનધર્મ પૂરી રીતે સ્વતંત્ર ધર્મ છે. આ ધમે કઈ ધર્મનું અનુકરણ કે નક્કી કરી નથી.” " 3. હમન થાકેબી એમ. એ. પી. એચ. ડી. (જર્મની) (૨૬) “હું મારા દેશવાસીઓને બતાવીશ કે—કેવા ઉંચા નિયમ અને ઉંચા વિચારે જૈનધર્મ અને જૈનમાર્ગમાં છે? જૈનેનું સાહિત્ય બૌદ્ધો કરતાં ઘણું ચડિયાતું છે.” છે. જેન્સ હર્ટલ જર્મની. ઉપર જણાવેલા વિદ્વાનોના અભિપ્રાય માંથી અમોએ પૂ. પં મા શ્રી સુશીલવિજયજી ગણિ કત જૈનધર્મ સૌ ૩ પ્રાચીન ” એ પુસ્તકમાંથી હિંદી ઉપરથી ગુજરાતી ભાષાંતર કરીને જરૂર પૂરતા જ કેટલાક વાક્યો લીધા છે. અહીં ( ) આવા કૌંસમાં લખાયેલા શબ્દો અમારા પિતાના સમજવો. • હવે આપણે વૈદિક સાહિત્યના થોડાક જ એવા પ્રમાણે આપીશું કે-જેથી વૈદિક ધર્મ કરતાં પહેલાને જૈનધર્મ હોવાનો વાચકોને સ્પષ્ટ ખ્યાલ આવી શકે. એ પુસ્તકમાં વૈદિક ધર્મગ્રંથેના ૨૬ અવતરણો આપેલા છે, જેમાં અદ, યજુર્વેદ, સામવેદ, તથા બૃહદારણ્યક, મનુસ્મૃતિ, શિવપ્રભાસ-સ્કન્દ-નાગ-અગ્નિ વગેરે પુરાણ, યોગવાશિષ્ટ વગેરેના અવતરણેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, પદ્મ-પુરાણ વગેરેમાં પણ જૈનધર્મને લગતા ઘણુ અવતરણે છે. આવેદમાં-વૃષભ અને ઋષભ નામ વારંવાર આવે છે. ઉપરાંત અહંન: અહઃ અતઃ શબ્દો પણ વારંવાર આવે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ [१] (१) अर्हन्ता ये सुदानवो नरो......अ. ४ अ. ३ वर्ग ७ (२४)। (२) अर्हन् बिभर्षि सायकानि धन्वार्हन्निष्कं यजतं, विश्वरूपं अर्हन्निदं दयसे* विश्वं भवभुवं "-इत्यादि स. अ. २-अ. ७. ५-२७ *वे. (३) “ इम स्तोम अर्हते जातवेदसे"-इत्यादि १० ल. प. ८६. १-६-३० (४) ॐ नमो अर्हतो ऋषभो ॐ ऋषभः पवित्रं पुरुहूतमध्वरं यज्ञेषु नग्नं परमं माह संस्तुतं वरं शत्रु जयतं पशुरिन्द्रमाहुरिति स्वाहा ॥ ॐ ज्ञातारमिन्द वृषभं वदन्ति अमृतारमिन्द्रं हवे सुगतं सुपार्श्वमिन्द्रमाहुरिति स्वाहा ॥ ॐ नग्नं सुवीरं दिग्वाससं ब्रह्मगर्भ सनातनं उवेमि वीरं पुरुषं महातमादित्यवर्णतमसः पुरस्तात् स्वाहा ॥ याजस्यनु प्रसव आवभूवेमा च विश्वभुवनानि सर्वतः । स नेमिराजा परियाति विद्वान् प्रजा पुष्टि वर्धयमानो अस्मै स्वाहा ॥ यजुर्वेद अ. १९ मंत्र २५ (५) आतिथ्यरूपं मासरं महावीरस्य नग्नहु ॥ रुपामुपास दामेत तिथौ रात्रौः सुरा सुताः ।। यजुर्वेद अ. १९ मंत्र १४ (६) स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः । स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमिः बृहस्पतिर्दधातु ॥ यजुर्वेद अ. २५ मंत्र १९ (७) ॐ त्रैलोक्यप्रतिष्ठितान् चतुर्वि शतितीर्थकरान् । ऋषभाद्यावर्धमानान्तान् सिद्धान् शरणं प्रपद्ये ॥ ॐ पवित्रनग्नमुपविप्रसामहे एषा नग्ना ( नग्नये ) जातियेषां वीरा । येषा नग्नसुनग्न ब्रह्मसुब्रह्मचारिणं उदितेन मानसा अनुदितेन मनसा देवस्य महर्षयो महर्षिभिर्जहेति याजकस्य च सा एषा रक्षा भवतु शान्तिर्भवतु तुष्टिर्भवतु शक्तिर्भवतु स्वस्तिर्भवतु श्रद्धा भवतु निर्व्याजं भवतु ( यज्ञेषु मूलमन्त्र एष इति विधिकन्दल्याम् ) (८) ऋषभं पवित्रं पूरुहूतमध्वरं यज्ञेषु यज्ञपरमं पवित्रं श्रुतधरं यज्ञं प्रतिप्रधानं ऋतुय. जनपशुमिन्द्रमाहवेति स्वाहा ।। ज्ञातारमिन्द्रं ऋषभं वदन्ति अतिचारमिन्द्रं तमरिष्टनेमि भवे भवे सुभवं सुपार्श्वमिन्द्रं हवेतु शक्रं अजितं जिनेन्द्रं तद् वद्धमान पुरूहुतमिन्द्रं स्वाहा । -बृहदारण्यके (९) ऋषभ एव भगवान् ब्रह्मा भगवता ब्रह्मणा स्वयमेवाचीर्णानि ब्रह्माणि तपसा च प्राप्तः परं पदम् ॥ -आरण्यके - વાક્ય વિનોબાભાવેએ વેદે કરતાં જૈનધર્મની પ્રાચીનતાના પુરાવા તરીકે ખાસ ટકેલું છે. આ પાઠના અર્થ કરવાથી પ્રામાણિક હકીકત સમજી શકાય. Page #32 -------------------------------------------------------------------------- ________________ [ ૬૨] બીજા પુરાણ વગેરેના અવતરણે લઆણના ભયથી અહીં આપ્યા નથી. અવતરણોમાં તીર્થકરને સર્વા કહેવામાં આવ્યા છે. નાભિરાજા અને મટવીના પુત્ર તરીકે શ્રી ઋષભદેવ ભગવાનનું વર્ણન છે. ભરતચક્રવર્તિની હકીકત આવે છે. રૈવતાચલ અને નેમિનાથપ્રભુના નામો આવે છે. વિમલાચલ શત્રુંજય તીર્થનું નામ પણ આવે છે. મનુસ્મૃતિમાં સાત કુલકરના નામે આપેલા છે. વગેરે. આ પ્રમાણે વૈદિક સાહિત્યમાં જૈનધર્મના ઘણા ઉલ્લેખો સ્પષ્ટ રીતે આવે છે. ર ] આંતરિક બીજા પ્રમાણે. વેદને અને આગમન શબ્દાર્થ લગભગ સરખો છે. વેદ એટલે જ્ઞાન આપનાર અને આગમ એટલે પણ જ્ઞાન આપનાર એ પણ અર્થ થાય છે ભગવાન મહાવીર પ્રભુને વિઝ-વેવિ. તરીકે ઓળખાવ્યાના પ્રમાણો થી આગમાં મળે છે. છતાં, તે બન્નેય ધર્મોની રચના અને ઉદ્દેશ માં ઘણું જુદાપણું છે. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી પોતાના વિશવીશી ગ્રંથમાં વેદમાં ધર્માધર્મ જણાવે છે ત્યારે આગમોને પરમાર્થ શાસ્ત્રો તરીકે કબુલ રાખે છે. ઘણા વિદ્વાન બ્રાહ્મણોની માન્યતા છે, કે-“મોક્ષાભિલાષિ ઋષિઓ હોય, તેઓના રચેલા વેદમાં આ રીતે હિંસાને ઉત્તેજન આપનારી વાત કેમ હોય ? માટે ત્રષિઓનાં શાંતરસપ્રધાન અધ્યાત્મપ્રધાન ધર્મશાસ્ત્રોને જુદે જ કઈ ભાગ હોવો જોઈએ, ને તે આપણું જોવામાં આવતા નથી. કદાચ લુપ્ત થયો હોય.” તેથી, વેદના યે જુદા જુદા પ્રાચીન દર્શને જુદા જુદા અર્થે કરે છે. એ જ પ્રમાણે આર્યસમાજી અને શ્રી અરવિંદ ઘોષ વગેરે પણ કેટલેક અંશે જુદા જ અર્થે કરવાના અભિપ્રાયો ધરાવે છે. ને તે પ્રમાણે અર્થો કરે છે. જૈન કથાઓ પ્રમાણે વર્તમાનના વેદનો પ્રચાર નવમા અને દશમાં તીર્થકરોના શાસનની વચ્ચે થયે. ત્યારથી કેટલાક રાજકુટુંબમાં પણ માંસાહાર વગેરેનો પ્રવેશ શરૂ થયું. તે બે તીર્થકરોના વચ્ચે ઘણે લાંબા વખત પસાર થવાથી જૈનશાસન લગભગ લુપ્તપ્રાયઃ સ્થિતિમાં મૂકાઈ , ગયું હતું, તે પહેલાં માંસાહાર વગેરે રાજ્યકુટુંબમાં નહોતું. શ્રી આદીશ્વર પ્રભુના ઉપદેશ પ્રમાણે શ્રાવકે માટે ભરત ચક્રવર્તિ એ શ્રાવકોના કર્તવ્યો સમજાવનારા ચાર શ્રાવકપ્રજ્ઞપ્તિ વેદ રચેલ, અને તેને નામો:-(૧) સંસારદશન (૨) સંસ્થાપન પરામશી (૩) તવાવબોધ (૪) વિદ્યાપ્રબોધ હતા. તેમાં શ્રાવકને લગતું આચારજ્ઞાન હોવાથી તેને વેદ એવી પણ સંજ્ઞા હતી. જેમાં દેશવિરતિ, સમ્યત્વધારી અને માર્ગનુસારીના કર્તવ્યો સાથે ધર્મનિયંત્રિત અર્થઃ કામઃ પુસ્વાર્થ: રાજ્યનીતિઃ વગેરે ધર્મપ્રધાન છતાં ગૃહસ્થજીવનને ઉપયોગી બીજી ઘણી બાબતોને વ્યવસ્થિત સમાવેશ કરવામાં આવ્યાની સંભાવના ઘણે અંશે માની શકાય છે.–કેમકે જુદા જુદા પ્રકારના ગૃહસ્થના જીવનની અનેક જરૂરિઆતમાર્ગનુસારી માર્ગનું દર્શન આપનારું સાહિત્ય તે હોવું જ જોઈએ અને તે વેદ શબ્દ પાછળથી નવા નવા વેદોએ પણ ધારણ કર્યા હોય. બીજુ કેટલાકની એ પણ ધારણ છે કે-જૈનધર્મ ભારતમાં ચાલુ હતા અને વૈદિક ધર્મના અનુયાયીઓ વેદે સાથે બહારથી આવ્યા અને અહીં રહેતા થયા. પહેલાં પ્રવિડે ભારતમાં જુના વખતથી હતા અને વૈદિક આર્યો પાછળથી આવ્યા. જૈન કથાઓ પ્રમાણે ભારતના જુદા જુદા દેશના અંગ-બંગ-કલિંગ વગેરે નામો શ્રી અષભદેવ પ્રભુના એ પુત્રોમાંના પુત્રોના નામે પ્રમાણે હતા. તેઓને પ્રભુએ જુદા જુદા દેશે પ્રથમ વહેંચી આપ્યા હતા. ત્યારે તેઓના નામ ઉપરથી તે તે દેશના નામે ચે પડયા હતા. જેમાંના કેટલાક લુપ્ત થયા છે. અને હજી ચાલુ છે. તે પ્રમાણે તેમાં એક પુત્રનું નામ દ્રાવિડ પણ હતું. જેના વંશજો દ્રાવિડીયન કહેવાતા હતા. તેમાંના કેટલાક શ્રી શત્રુંજય તીર્થ પર મોક્ષે ગયાની વાત જૈન શાસ્ત્રોમાં Page #33 -------------------------------------------------------------------------- ________________ [૬૩]. આવે છે. દ્રાવિડ ને વારિખીલ્યજી એ વાકયમાં-દ્રવિડને ઉલ્લેખ છે. ભરત ઉપરથી ભારત નામ પડયું. એ તો પ્રસિદ્ધ જ છે. • આ ઉપરથી પણ જૈનધર્મ ભારતને અને જગતને સૌથી પ્રાચીનતમ ધર્મ હતો, એમ કહી શકાય તેમ છે. વિદેશીય શોધની દરમ્યાનગીરી વિના તેને લગભગ દૂર રાખીને, સ્વતંત્ર રીતે ભારતીય પ્રામાણિક શોધ-પદ્ધતિ શરૂ થવી જોઈએ અને તેના અનુસંધાનમાં ભલે તેઓની પાસેના પણ ઉપયોગી પૂરાવાઓને પ્રમાણ તરીકે ઉપયોગ કરાય છે તે વાંધા ભરેલું નથી, પરંતુ તેઓએ ઈતિહાસને ય ગુંચવી જ નાખ્યો છે. કેમકે–પિતાના હેતુઓની દૃષ્ટિથી દુનિયાભરના ઇતિહાસમાં ઘણી ઘણી અવ્યવસ્થા અને ઉન્માદ દાખલ કરી દીધા છે. જેથી સત્ય તારવવું વધારે મુશ્કેલ બન્યું છે. [ ૩ ] જૈનધર્મ-નામ: અને કારણું વાસ્તવિક રીતે-કેઈપણ નામ વગરનો મોક્ષાનુકૂળ આધ્યાત્મિક વિકાસ–માર્ગરૂપ શાશ્વતધર્મ તે અનાદિ અનંતકાલીન છે. તેની રચના કેઈએ કરી નથી. માત્ર તે શાશ્વત ધર્મ જ તે તે વખતે જિનપદિષ્ટ થાય છે. કેમકે-એમ ને એમ તે જનતાની જાણમાં આવી શકતું નથી. તેમજ તેને માટેની જિનસ્થાપિત અનુશાસનયુક્ત સંસ્થાકારા તેનું પાલન જયારે જ્યારે સુલભ થવાનું શરૂ થાય છે, આરાધના પ્રથમથી સુલભ થવા માંડે છે, ત્યારથી “ જૈનશાસન સ્થપાયું ને ધમ શરુ થયો.” એમ કહેવાય છે. તેથી શાસન સંસ્થા શ્રી સંઘશાસ્ત્ર અને ધાર્મિક સંપત્તિઓ પણ બળવાન સહાયક હોવાથી ધર્મ કહેવાય છે. એ શાશ્વત ધમ જિનપદિષ્ટ હોવાથી જ જૈન-ધર્મ કહેવાય છે. જૈનધર્મ નામ પડવાનું બીજું કોઈપણ કારણ નથી. કેઈ વ્યક્તિના નામ સાથે તેને સંબંધ નથી. એ દૃષ્ટિએ તેની શાસન સંસ્થાની પ્રાચીનતા મૌલિકતા વગેરે કહેવામાં આવે છે. ત્રિલેકપૂજ્યઃ યથાર્થતા અને વિષય-કવાયો, રાગ-દ્વેષ વગેરે ઉપર સર્વથા વિજય મેળવનારવિજયી-જિનઃ પિતાના સર્વરૂપણથી જાણીને, વિશ્વના કલ્યાણ માટે તેને ઉપદેશ આપે છે. માટે તે જિનપદિષ્ટ હેવાથી જિન-ધર્મ કે જૈન-ધર્મ નામ પામેલ છે. બીજું કોઈ કારણ નથી. એટલા જ માટે-જૈનધર્મની આરાધના દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાઓ માટે દેવઃ ગુરુ અને ધર્મની આરાધના કરવી એ ટુંકામાં ટુંકે–બાળક પણ સમજી શકે તે ઉપાય છે. તેમાં– ૧. દેવ તરીકે–તદ્દત રાગ-ઠેર–મેહ વગરના; સર્વજ્ઞઃ ત્રિલોકપૂજ્યઃ વિશ્વવત્સલઃ અને યથાર્થ 'ઉપદેશ આપનારા: તીર્થકર ભગવાન જ ઉપાસ્ય દેવ તરીકે માનવાઃ અને મોક્ષ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી પિતાના આત્માને વીતરાગ કરવા માટે જ તેની સાલંબન ઉપાસના કરવાની હોય છે. ૨, ત્યાગીઃ તપસ્વી: સંયમીઃ શુદ્ધ પ્રરૂપકઃ છએ ય જીવનિકાયના રક્ષક: ઉપર જણાવ્યા તે દેવના વફાદાર ભક્તઃ ઘરબાર-કુટુંબકબીલા-લાડી-વાડી–ધન-સંપત્તિને કરચાકર વગેરે વગરનાર જેમ બને તેમ દેષરહિત ભિક્ષા ઉપર જીવન ચલાવનારા: વાહન-જોડાઃ વગેરેનો ઉપયોગ ન કરનારા અમઘમાંસાશીઃ પાંચ મહાવ્રતધારીઃ રાત્રિભોજન કદી ન કરનાર મુનિશધારી હેય, તેને ગુરુ તરીકે માનવા. ૩, પાપનો જેમાં ત્યાગ કરવાનું હોય, અને સમ્યગદર્શનઃ જ્ઞાન અને ચારિત્રની જેમાં આરાધના કરવાની હોય, એ ધર્મ અને ધર્મસંસ્થા પસંદ કરી, તે આશ્રયે તેનું આચરણ કરવું. તે ધમની આરાધના છે. આ ત્રણે ય તની આરાધના મોક્ષને ઉપાય છે. એમ ટુંકામાં સમજાવી શકાય. પાપો. એટલે પપસ્થાનકે તે અઢાર છે. (૧) હિંસા (૨) જુઠ (૩) ચોરી (૪) મૈથુન (૫) પરિગ્રહ (૬) ધ (૭) માન (૮) માયા (૯) લેભ (૧૦) રાગ (૧૧) ઠેષ (૧૨) કલહ (૧૩) અભ્યાખ્યાન (જુડું આળ Page #34 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] દેવું ) (૧૪) પેશુન્ય (ચાડી ખાવી ) (૧૫) રતિ-અતિ ( ખુશી-નાખુશી ) (૧૬) પરપરવાદ ( પારકી નિંદા ) (૧૭) માયા મૃષાવાદ ( કપટ સાથે જુઠ્ઠાણું) (૧૮) મિથ્યાત્વશલ્ય (મહા ગાઢ અજ્ઞાનઃ સંસાર પર ખુબ મમતાઃ નાસ્તિકતાઃ વ્યામેાહઃ પાપપ્રિયતા વગેરે. ) આ અઢાર પાપસ્થાનક જેમ જેમ છુટતા જાય તેમ તેમ રત્નત્રયીની આરાધના વધતી જાય, અને તે વધુ ને વધુ પ્રકાશમાં આવતા જાય. ૧૫. વ્યવહારમાં-જૈનધ: એ નામ જૈનશાસનનું છે. અને એથી તેના ઉદ્દેશના સબધથી જિનેાદિષ્ટ શાશ્વત્ ધર્માંનું નામ પણ જૈનધર્મી ઘટી શકે છે. અપેક્ષા વિશેષે બન્ને ય નામ ગૌણુ મુખ્યતાએ વપરાય છે. ખીજા ધર્માંના નામેા પણ તે તે શાસન-વ્યવસ્થાની અપેક્ષાએ હોય છે. અન્ય વૈશ્વિક શબ્દના અર્થ પણ અન્ય ધર્મશાસના એવા થાય છે. તેથી તેણે પસંદ કરેલી તત્ત્વ વ્યવસ્થા, આધ્યાત્મિકવિકાસ: અને આચાર વ્યવસ્થાઃ પણ તે તે ધર્મને નામે એળખાવાય છે. ૧૬. અઢાર પાપસ્થાનકમાંની હિંસા અને તેની વિરેાધિ અહિંસાને વિસ્તૃત વિચાર આગળ કરીશું. ૩ ધર્માંતવાના અભ્યાસ [ ૧] પ્રાચીન ધર્મના અભ્યાસની દૃષ્ટિ: આજે પ્રાચીન ધર્મીના અભ્યાસ ચારેક દૃષ્ટિથી કરવામાં આવતા હોવાના દાખલા મળે છે. ૧ કેટલાક પેાતાના આત્માની ઉન્નતિ માટે અનુકૂળ મા` શેાધવા ખાતર, જુદા જુદા ધર્મોના અભ્યાસ કરતા હોય છે. તે આત્મકલ્યાણુમાં તેને ઉપયોગ કરવાના હોય છે. જે કાઇ પણ એક ધને માનેઃ પાળેઃ આદરે: તે અંશથી પણ સ ધર્મોતે માનતાઃ પાળતા અને આદરતા હોય છે. આ મનેવૈજ્ઞાનિક સત્ય છે. ૨ કેટલાક દરેક ધર્મોના માત્ર મંતવ્યા જાણવાની બુદ્ધિથી ધર્મોના અભ્યાસ કરતા હોય છે. ૩ કેટલાક પોતે માનેલા સંપ્રદાય અથવા પરરંપરાગત ધર્મનું આવશ્યક ઊંડું જ્ઞાન મેળવવાની દૃષ્ટિથી બીજા ધર્માંતે પણ અભ્યાસ કરતા હેાય છે. ૪ કેટલાક અભ્યાસકે–જેમની સખ્યા આજે ઠીક ઠીક પ્રમાણમાં સરકારી તંત્રની શાળાઓ તેમજ કાલેજોમાં વધતી જાય છે. તે તુલનાત્મકદષ્ટિથી સર્વ ધર્મોના અભ્યાસ કરવાના આદશ નીચે તે તે ધમ માંથી સ્વમતિ કલ્પના અનુસાર દાષા શોધી કાઢી તે તે ધર્મના અનુ અનુયાયીઓને તે તે ધમ તરફ શકિત બનાવીને ધમમાથી દ્યૂત કરવા માટે ય ( સ ધર્મના ) અભ્યાસ કરતા હાય છે. ક્રમ કે તેઓને તે રીતે આજે અભ્યાસ કરાવાતા યહેાય છે. “ સર્વ ધર્મને માનવાનું કહેનાર ખરી રીતે એકે ય ધર્મને માનનાર નહીં ” એટલે કે- ધર્માંતે જધમ જેવી વસ્તુને જ માનનાર નથી હોતા. આ વાસ્તવિક પરિસ્થિતિ હોય છે. [ ૨ ] આજના ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણની અનિષ્ટતા આજે એક તરફથી ભૌતિકવાદી વ્યાવહારિક શિક્ષણ ખૂબ વ્યાપકરૂપે અપાય છે. તેથી જાહેર જીવનમાં ધર્માંની પ્રધાનતા ઘટતી જવાની સાથેાસાથ દુન્યવી અને ભૌતિક જીવનની પ્રધાનતા મુખ્યતયા વધતી જ જાય છે. તેથી ધાર્મિક જ્ઞાન પણ હવે ભૌતિક સ્વાંગ ધરતું જાય છે. ધાર્મિČક પાડશાએને એક સ્વતંત્ર સંસ્થાએ માનીને તે દ્વારા વિદ્યાર્થીઓના પ્રવાસઃ સંવાદઃ અને ખીજી પ્રવૃત્તિએ Page #35 -------------------------------------------------------------------------- ________________ [ પ ] જેડીને તે તરફ માનસ વાળવામાં આવે છે, કારણ કે—“ ધાર્મિક સૂત્ર-પાઠે માત્રથી ધાર્મિક જ્ઞાન સંતોષકારક ન મળે.” એ સ્વાભાવિક છે, પરંતુ આજુ-બાજુની પૂતિ શાસન અને સંધની પ્રવૃત્તિઓ કરતી હોય છે, જેથી તે પૂરેપૂરું સૌંદર્ય ધારણ કરતું હોય છે. તેનું અસ્તિત્વ હવે પછીના વખતમાં વિદ્યમાન રહેવાનું કબુલ રાખીને ધાર્મિક પાઠશાળાઓમાં રહેતી ખામીઓની પૂર્તિ કરવાના બીજા પ્રયાસો થાય છે. તેના રવતત્ર ફડઃ જુદા સ્વતંત્ર મેળાવડા: આધુનિક રીતે સ્વતંત્ર સંચાલનઃ ગુરુએ. કરતા શિક્ષકોની મહત્તા વધારવાના પ્રયાસઃ વગેરે ધર્મના પ્રભાવની ઘાતકતાના મૂળમાં જણાવ્યા પ્રમાણેની ગૂઢ પ્રક્રિયા શરૂ કરાયેલી છે. [ ૩] મહા જીવનસંસ્કૃતિના બે ચીર ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણને જુદા પાડીને, ધર્મના પાયાવાળી ચાર પુરુષાર્થની સંસ્કૃતિના જ આજે બુદ્ધિકૃત બે ભાગ-બે ચીરા કરવામાં આવ્યા છે. શરૂઆતમાં વ્યાવહારિકરૂપ પહેલા એક ચીરાને મોટા પાયા ઉપર ખીલવવામાં આવેલું છે, પરંતુ વ્યાવહારિક ચીરાનું શિક્ષણ કે જે આજે વધતું જાય છે તે ભારતીય આદર્શો અને તો ઉપર વિકાસ પામે છે” એમ સમજી લેવાની કોઈ ભૂલ ન કરે. એ ખાસ ધ્યાનમાં રાખવું. પરંતુ તે પણ આધુનિક ભૌતિક આદર્શોને સર્વથા અનુરૂપ રીતે આર્ય માનને બીજી રીતે ઘડવાની-આર્ય ભાંગી નાંખવાની–વ્યાવહારિક જીવનમાં સમગ્ર પ્રજાની બીજી પ્રજાની ગુલામી સર્જાવાની દૂરંદેશીભરી ચાલ મુજબ જ અપાય છે અને ધાર્મિક જાહેર જીવનને બદલે જાહેર જીવન પણ તે જ જાતનું ગોઠવાતું જાય છે. એટલે વતમાનકાળે અપાતા વ્યાવહારિક જ્ઞાનમાં આશા રાખવી, તે રેતીમાંથી તેલ કાઢવાની આશા સરખી જ ગણાય. ધામિક ચીરાના શિક્ષણમાં– ધર્મ અને વ્યવહારમય અહિંસક સંસ્કૃતિથી ધર્મને છૂટા પાડી દઈને તે દ્વારા સ્વતંત્ર રીતે પિત–પતાના ધર્મશાસ્ત્રના અભ્યાસમાં ધાર્મિક શિક્ષણને વેગ અપાય છે. પરંતુ તે ચીરો સંસ્કૃતિથી ટો પડી જવાથી તેમજ આધુનિક વ્યવહારથી વિપરીત હોવાથી તેની અત્યારે વધતી જતી નિસ્તેજતા પ્રતિ અવારનવાર આંગળી ચીંધવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ તે એ ચીરાને પણ પ્રતિષ્ઠિત બનાવવા માટે ભૌતિક આદર્શોમાં ફેરવીને છેવટે ધાર્મિક શિક્ષણ ઘટાડી દઈ, ધર્મથી ફલિત ન થતું જુદા જ પ્રકારનું નૈતિક શિક્ષણ આપવાનું છે. જેની શરૂઆત પણ થઈ ગઈ છે. કેમ કે ભારતના નવા ગણતા બંધારણમાં જ્યારે ધર્મ અને મેક્ષનો માનજીવનના આદર્શ તરીકે સ્વીકાર થયો નથી, એટલે ભૌતિક જીવનમાં પણ વ્યવસ્થાની દૃષ્ટિથી માત્ર નૈતિક શિક્ષણ આપવાનો જ આદર્શ બાકી રહે છે ધાર્મિકને આજે થડે ટેકે છે, પણ તે ભારતની પ્રજાને માત્ર ભ્રમણામાં નાંખવા પૂરતો જ છે. એટલા જ માટે ધાર્મિક શિક્ષણ આપવાની છુટ રાખીને પ્રજાના ખચે નિશાળે કન્યાશાળાએ બોડગેઃ હાઈસ્કુલેઃ વગેર વ્યાવહારિક સંસ્થાઓ પહેલા કઢાવી ને તે કાઢવા પણ દીધી. ભોળા શ્રીમતેઓ ધાર્મિક શિક્ષણની લાલચે કાદી પણ ખરી. પછી ગ્રાંટ લેતી શાળામાં ધાર્મિક શિક્ષણ બંધ કરવાનો હુકમ કરી બંધ કરાવ્યું છે. હવે સર્વ ધર્મોનું ધાર્મિક શિક્ષણ સરકારી શાળાઓમાં આપવા સરકારે કમીટી નીમી છે. પરંતુ તેને ઉદ્દેશ તે ઉપર જણાવ્યા પ્રમાણે પરિવર્તન કરી અથવા ઘટાડી નાંખવાને જ છે. શરૂઆતમાં એટલા જ માટે હાલની કેળવણીને વેગ આપવા પાકશાળાએ: સંસ્કૃત પાઠશાળા: મદ્રેસાઓઃ વગેરે કઢાવેલા હેવાનો ઈતિહાસ મળે છે. કેમકે તે પગથિયાને આશ્રય લીધા વિના ભારતની પ્રજા એકાએક હાલનું શિક્ષણ લેવા દેવાય તેમ નહોતી. Page #36 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬ ] આપણુ પણ પાઠશાળાએ પહેલા તે મુંબઇમાં, પછી અમદાવાદમાં અને પછી મેસાણ વગેરેમાં શરૂ થયેલ છે. કેમકે તે વખતની ધર્મચુસ્ત પ્રજાના માનસમાં પરિવર્તન લાવવાને એ જ પ્રાથમિક ઉપાય હતો. અને તે વખતનાં ધામિકેમાંના પણ જે કઈ કાંઈક સુધારક વિચારના હતા, તેઓ એ કામમાં આગળ પડતા થતા હતા. તેને બહારથી આડકતરે સરકારી કે પણ હતો. જો કે તે વખતના પરંપરાગત ધર્મતત્રના સંચાલકો અને આગેવાનોને રેષઃ વિરોધઃ પૂરત હોવાના પ્રમાણે મળે છે. કેવું કેવું પરિણામ આવશે?” તેની સ્પષ્ટ કલ્પના તે વિરોધ કરનારાઓને જે કે નહેાતી જ, પરંતુ * કાંઈક વિપરીત અને અનિષ્ટતા તરફ જવાય છે.” એવા મોઘમ ખ્યાલથી તેઓને સખ્ત અને પ્રામાણિક વિરાધ હતો જ. [ 8 ] નિશાળમાં નૈતિક અને ધાર્મિક શિક્ષણ હમણાં હમણાં નિતિક અને ધાર્મિક શિક્ષણ સ્કુલમાં આપવાની નીતિ નક્કી કરવા માટે સરકારે એક સમિતિ નીમી હતી. તેનું નિવેદન બહાર પડી ગયેલ છે. તેને ઉંડાણથી અભ્યાસ કરનારને સ્પષ્ટ રીતે સમજાય છે, કે-જે તેને અમલ થશે તે તેથી સાચી નીતિ અને ધાર્મિક જીવન જોખમમાં મુકાઈ જશે જ. - જે કે સીધી રીતે વાંચતાં “નીતિ અને ધર્મને ઉત્તેજન આપવાનું જ તેમાં જણાઈ આવે છે. અને ભારતના જુદા જુદા ધર્મોની સમજ અને સમન્વયને લાભ દેખાઈ આવે છે. તેમજ નીતિ અને ધાર્મિક શિક્ષણ વિના ભાવિ પ્રજાના જીવન વિષે ચિંતા વ્યક્ત કરવામાં આવેલી છે. તેમજ ભારતની પરંપરાઓ તરફ કશોયે કટાક્ષ કરવામાં આવેલ નથી પરંતુ ગર્ભિત રીતે સહાનુભૂતિ બતાવતી હોય તેવી રચનાત્મક અને પ્રોત્સાહક ભાષા રાખવામાં આવેલી છે.” એમ જણાશે. પરંતુ ભારતના મહાત્માઓની આ બાબતમાં કેવી સુંદર રચના ચાલી આવે છે? અને તેની સચોટતા કેટલી હિતકારક છે? તેની સાથે બરાબર ઉંડાણથી તુલના કરી જેતા તે નિવેદનની પોકળતા બરાબર તરી આવે તેમ છે. ૧. દ્વારકા શારદાપીઠના શ્રી શંકરાચાર્ય મહારાજના જણાવ્યા પ્રમાણે “ધમ વિના નીતિ કયાંથી હેય?” એ વાત સાચી છે. નીતિ ધર્મમાંથી જન્મેલી છે. તેમાંથી જન્મે છે. તેનું મૌલિક ઉદ્ભવસ્થાન તે છે. ત્યારે આજે ધર્મરહિત માત્ર વ્યવસ્થા પૂરતી કાયદાની નીતિને સ્થાન આપવા માટે નીતિનું શિક્ષણ આપવાની સરકારી નીતિ છે. નહીંતર, નૈતિક અને ધાર્મિક શિક્ષણ એ શબ્દમાં નૈતિક શબ્દને જુદે પાડવાની જરૂર જ નહોતી. જો કે તેના સમાધાનમાં કેટલાક ધાર્મિકેની અનીતિમત્તાને આગળ કરીને દલીલ કરી શકે તેમ છે, પરંતુ એ દલીલે વાસ્તવિક નથી હોતી. કેમકે ધામિકોને કૃત્રિમ રીતે અનીતિમાન બનાવવાના પ્રયાસો થતા હોય છે. પરંતુ લંબાણના ભયથી તેની ચર્ચા અહીં કરશું નહિ. ૨ ધાર્મિક શિક્ષણમાં પ્રચલિત ધન-ધર્મસંસ્થાઓને લુપ્ત કરવાના આંતરરાષ્ટ્રીય ઉદ્દેશની સફળતા કરવાના ધોરણે શિક્ષણ આપવાની નીતિને એવી ખુબીથી સ્થાન આપવામાં આવેલું છે, કેજેથી કરીને ધાર્મિક શિક્ષણ લેતી જાય તેમ તેમ ભાવિ પેઢી પિત-પોતાના પરંપરાગત ધર્મોથી અને તેની સંસ્થાઓથી દૂર દૂર જ થતી જાય. જે કે શરૂઆતમાં આ દરેક ધર્મને માન્ય સિદ્ધાંત, આચારોનું જ્ઞાન આપવાની ગોઠવણ એક જાતના પાથપુસ્તકમાં રહેશે. મા તથા દરેક મહાપુરુષોના જીવનચરિત્રો શિખવાને પણ સ્થાન રહેશે. પરંતુ તે એવી રીતે હશે કે જેનું જ્ઞાનમાત્ર થશે. પરંતુ જીવનમાં પ્રબળ પ્રેરકરૂપે બનશે નહીં. ને તે જ્ઞાન જીવનમાં અમલી બનશે નહીં. એટલે તે વિના પરંપરાગત ધર્મો પોતાની જીવાદોરી ટકાવી શકે જ નહીં. અને મહાપુરુષ Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૬૭ ] તેના મૂળ ઉદ્દાત્ત સ્થાને ન રહેતા એક સારા અને સદ્દગુણી માનવે! તરીકેની યાદીરૂપે રહેશે. ભગવાન પરમાત્માઃ તરણુ-તારણ:રૂપે ભાવિપ્રજાના ખ્યાલમાંથી ઉતરી જશે અને ખીજા જ લેફ્રેના નામે તે ધમ પ્રવત્ત કાને સ્થાને લેાકાના મેઢામાં મૂકાઇ ગયા હશે. ૩. ધામિકશિક્ષણ શબ્દને બદલે ઠામ ઠામ આધ્યાત્મિક વિજ્ઞાનનું શિક્ષણ શબ્દે નિવેદનમાં મૂકવામાં અદ્ભુત ખુખી છે. આધ્યાત્મિક જ્ઞાનમાત્રથી કે દરેક ધર્મોને માન્ય આધ્યાત્મિક વિજ્ઞાનાના સંગ્રહના જ્ઞાનમાત્રથી ધાર્મિ ક કે ધર્માત્મા થઇ શકાતું નથી. આધ્યાત્મિક જ્ઞાનને જુદા જુદા આચારા મારફત જીવનમાં ઉતારવા માટે જુદા જુદા નામે પરંપરાગત ચાલી આવતી ધમ સસ્થાએરૂપે વ્યવહારુ સાધનરૂપ ધર્માંની ને સૉંપ્રદાયાની આવશ્યકતા પડે છે. તેા જ જુદા જુદા સ ́પ્રદાયામાં રહેલા લેાકેાને ધનુ' સેવન સુલભઃ સ્થાયિ: અને રસમય: બની શકે છે. એટલા માટે ધાર્મિક ઉત્સવઃ પૌંઃ ધમ સ્થાનેઃ તાઃ નિયમે વગેરેની ગાઠવણુ હાય છે, પરંતુ આધ્યાત્મિક વિકાસનું જ્ઞાન આપવાની વાતને આગળ કરવામાં પર્પરાગત ધર્માંને લુપ્ત કરવાની ગંભીર ગેાવણને ગૂઢ રીતે છુપાવવામાં આવતી હોય છે. આધ્યાત્મિક વિજ્ઞાનનું કૈરું જ્ઞાન આપવાનેા આદર્શ એ જ પરપરાગત ધર્માંને લુપ્ત કરવાનું હથિયાર. આ વસ્તુ સૂક્ષ્મદ્રષ્ટિ વિના સમજાશે નહીં. ૪. એક તરફ આધ્યાત્મિક જ્ઞાન આપવાની વાત આગળ કરવામાં તે। આવી છે. ત્યારે ખીજી તરફથી “ ધમ ની ક્રિયા વિના તેા ચાલે નહીં, ત્યારે ધર્માંની ક્રિયાઓ પણ શિખવવાને ક્રમ તેમાં સૂચિત કરવામાં આવ્યા છે. તેમાં પ્રાર્થના, જાપ તથા ધ્યાનને સ્થાન આપવામાં આવેલું છે. એ ત્રણેયને રકુલામાં શિખવવામાં આવે એટલે પાત-પેાતાના ધર્મસ્થાનામાં જઇ, પાત–પેાતાના ધમની ક્રિયા કરવાનું ભાવિ પેઢીને રહે જ નહીં. એ રીતે તે તે ધમની ક્રિયાએ લુપ્ત થતી જાય, ધમ સ્થાને શૂન્ય બનતા જાય, પછી પરપરાગત ધર્માં શી રીતે જગતમાં પેાતાનું અસ્તિત્વ ટકાવી શકે? કેમકે આચરણા–ક્રિયા જ ધર્માંતે ટકવાના જીવનપ્રાણ છે. તે જ રૂંધાઇ જાય. પ્રાર્થનાક્રિયા એ મુખ્યપણે ખ્રીસ્તીધર્માંની છે. તેને આજે વ્યાપક કરાતી જવાય છે, અને તે સ્કુલા મારફત વ્યાપક થવાથી તેને વિશાળ સ્થાન મળી ગયા પછી પ્રતિક્રમણ-સંધ્યા ક્રાણુ કરે? નિમાજ ક્રા પઢે ? દેવદર્શીન-પૂજા-ગુરુવદન-ભક્તિ વગેરેને કયાં સ્થાન રહે? આ બધું આપણે વિચારવાનું છે. ૫. ગુરુઓને સ્થાને શિક્ષકા મૂકવાના છે. અને ત્યાગી તપસ્વી ગુરુઓના જેવું જ તેઓને માન આપવાનું અને તેનું મહત્ત્વ વધારવાની ભલામણુ તે એ સમિતિના નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં જ છે. ૬. કહેા દેવ-ગુરુ-ધર્મની આરાધના, શાસન, સંધ, સાતક્ષેત્રાદિકને ભવિષ્યમાં કયાં સ્થાન રહે તેમ છે? સર્વાં કાંઇ કુલકુલા સરકાર, શિક્ષણસંસ્થા, શિક્ષક અને ધામિર્માંક તરીકે નક્કી કરેલા આધ્યાત્મિક જ્ઞાન આપનારા પુસ્તકા સિવાય કઇ વસ્તુને સ્થાન છે? 55 ૭. અને ” નિશાળામાં ધાર્મિક શિક્ષણ આપણા બાળકાને મળે છે” એમ સમજીને માાપે અને ધર્મ ગુરુએ સતાષ પકડી બેસી જાય. ધીમે ધીમે સરકારી કાયદાઓના અકુશે! મારફત ધામિક સંસ્થાએ વગેરેના કબજા લેવાઈ તેને ધટતા ખીજો ઉપયાગ કરવાની ગાઠવણા ચાલતી હોય. ધનુ શિક્ષણુ આપવાની સચેટ ચેાજનાએરૂપઃ પદ્ય: આવા મહેચ્છા તીર્થયાત્રાઃ વિશિષ્ટ અનુષ્કાને પ્રતિષ્ઠાએઃ વરઘેાડ!; વગેરે લુપ્ત થતા જાય, તેમાં થતા ખર્ચ રાષ્ટ્રીય દૃ ય ગણાતા જાય. પાઠશાળાઓ અને તેના શિક્ષઠ્ઠા સ્કુલના અનુસંધાન સાથે જોડાતા જાય, આ ભય અમે મુબઇ જૈન ધાર્મિક શિક્ષણ સંધ સ્થાપતી વખતે સૂચવ્યા હતેા. પરંતુ જે વાણીયાએ એક વખત અગમબુદ્ધિ ગણાતા હતા, તે હવે પશ્ચિમબુદ્ધિ અથવા તરતબુદ્ધિ થતા જાય છે. કાને દોષ કાઢવે ? Page #38 -------------------------------------------------------------------------- ________________ [૬૮] આ રીતે નૈતિક અને ધાર્મિક શિક્ષણની સરકારી નીતિનું અચૂક પરિણામ છે. આ સ્થિતિમાં શ્રી દુપસહસૂરિ મહારાજ સુધી જૈનશાસન ચાલુ શી રીતે રાખી શકીશું? એ પ્રશ્ન છે. પરંતુ કાંઈક તે રહેતું જશે. તેથી તેમાં શંકા નથી. આ નીતિ કાંઇ ભારત સરકારે ઘડી છે, એમ માનવાને કારણ નથી. આ નીતિના સૂચન યુના કે એવી બહારની કેઈપણ સંસ્થા વ્યક્તિ કે ત તરફથી સીધી રીતે કે સરકારી દફતર મારફત પ્રાપ્ત થયેલ હવામાં કશી શંકા રાખવાને કારણ નથી. કેમકે ૧૯૪૨ માં ૯ મિત્ર રાજ્યના શિક્ષણખાતાના પ્રધાનોએ મળીને ઈંગ્લાંડમાં આ વિષે ચર્ચા-વિચારણા કર્યાની હકીકત મળે છે. જેમાં ભારતના નવા બંધારણની મૌલિક નીતિ ઘડવામાં અગ્રેસર ભાગ લેતા લેડ સ્ટેફર્ડ સ્ટીસને પૂરેપૂરો સહયોગ હતે. એમ એક અહેવાલ ઉપરથી સ્પષ્ટ રીતે કહી શકાય તેમ છે. અને ભારતની કેન્દ્ર સરકારે નિમેલી સમિતિના હેવાલ ઉપરથી આ પ્રશ્ન શિક્ષણ ખાતા સાથે જોડવાનો હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ છે. અને ધાર્મિક શિક્ષણ આપનારી દરેક ધર્મની છેલ્લા ૧૦૦ વર્ષમાં સ્થપાયેલી દરેક નાની-મોટી સંસ્થાઓને સરકારી શિક્ષણ ખાતા સાથે ભવિષ્યમાં જોડી દઈ તેના અંગ તરીકે તે ખાતા તરફથી તેના ઉપર નિયમન રહેશે. આ વાત આજથી ૨૦ વર્ષ પહેલાં અમુક સંસ્થાના સંચાલકોને જણાવી હતી, જે આજે પ્રત્યક્ષરૂપે સામે આવી છે. આપણી સરકાર જે હોય અને તે જે કરે તેમાં વધે લેવાને કારણ ન જ હોય, પરંતુ આજે તો વિદેશીઓએ આપણું ઉપર લેખંડી ચોકડું ગોઠવ્યું છે. અને તેની પાછળ ત્યાંના હેતુઓને ખીલવવાનાં ચઢે ગતિમાન હોય છે. તેને અમલ કરાવવા માટે આપણું જ દેશબાંધવોને આગળ રાખવામાં આવ્યા હોય છે. એટલે તેમના હુકમ માથે ચડાવવાને લાભ પાછળવાળા મેળવી જઈ આપણી પ્રજા, ધર્મો અને સંસ્કૃતિ વગેરેને ભયંકર નુકશાન પહોંચી જાય, તેવી સ્થિતિ શરૂ થઈ ગઈ છે. તે અતિ વિચારણીય પ્રશ્ન છે. આથી મહા જીવનસંસ્કૃતિના કરવામાં આવેલા બે ચીરાનું રહસ્ય વધારે સ્પષ્ટ રીતે સમજાશે. ૧ વ્યાવહારિક ચીરાનું પરિવર્તન તો પ્રત્યક્ષ થઈ ચૂક્યું છે અને તેને વેગ આગળ ને આગળ વધતા જઈ સર્વથા પરિવર્તન તરફ ધસી રહેલ છે. ૨ ત્યારે ધાર્મિક ચીરામાં પરિવર્તનનાં બીજ અને અંકૂરા તે ફૂટી નીકળ્યા છે તેને સર્વથા પરિવર્તન થવાની દિશા તરફ વેગ કેવી રીતે વધી જશે ? તે હવે બરાબર સમજાશે. સ્કુલમાં સરકારી નીતિ મુજબ નૈતિક અને ધાર્મિક શિક્ષણ દાખલ કરવામાં આવે અને ધાર્મિક સંસ્થાઓના સંચાલન તથા હિસાબોની ચોખવટ વગેરેને આગળ કરીને અંકુશ સ્થાપિત કરવામાં આવે એટલે પછી ઘણું કરવાનું રહેતું નથી. [ પ ] એક સૂચક પ્રસંગ ગૂજરાતનું નવું રાજ્ય થતાં તેને વડાપ્રધાને પોતાના શરુઆતના કોઈ પ્રસંગના ભાષણમાં ધમધતા” ન રાખવાની ભલામણ કરી છે. ધર્માધતા સારી નથી તે જ રીતે અધામિકતા પણ સારી નથી. પરંતુ ધમધ તે કઈક જ વ્યક્તિઓ હોય. ધાર્મિકે બધા જ ધર્માધિ કહેવાય છે જે વડાપ્રધાનશ્રીનો ખ્યાલ હોય તે આશ્ચર્ય થાય છે અને ધર્માધના છેવા દ્વારા તેઓ ઇ લેવાની ભલામણ કરતા હોય એમ જણાઈ આવે છે. વળી–નીતિ અને આધ્યાત્મિકતાના વિકાસની ખુલ્લા શબ્દમાં હિમાયત કરી છે. તે ધર્મોને જગતમાંથી વિદાય આપવાની રામબાણ દવા છે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પાંચ અંગોમાં ધર્મ Page #39 -------------------------------------------------------------------------- ________________ 2 ] સંસ્થા અંગ આધ્યાત્મિકતાના વિકાસ માટેનું પાત્ર છે. તેના વિના આધ્યાત્મિકતા ખીલે કે ન ખીલે, પરંતુ ધર્મોને વિદાય આપવાને એ ઉપાય છે. વળી શ્રી ગાંધીજીએ બતાવેલા ધર્મની હિમાયત કરી છે, તેમજ “ધર્મ” શબ્દને વ્યાપક અર્થમાં ઘટાવવાની ભલામણ કરી છે. પરંતુ ગાંધીજીએ કોઈ ધમપંથ શરુ કર્યો નથી. પરંતુ તે હોય કે ન હોય, પણ તે સિવાય બીજો ધર્મ નથી એમ સૂચિત થાય છે. ધમના તે બહેળા અને મર્યાદિત દરેક અર્થે ઘટતા સંગમાં સૌને માન્ય હોય છે. તેમના વક્તવ્ય ઉપરથી ધ્વનિ એ સમજાય છે કે-પરંપરાગત દરેક ધર્મો ઉપર ભય ઉત્પન્ન થયાનું સમજાય છે. જો કે સીધા આક્રમણનો ભય રાખવાને કારણું નથી. પરંતુ ધર્મસહિતતાને અનુત્તજન અને ધમરહિતપણાને ઉત્તેજન એ જાતની રાજ્યનીતિ તે રહેવાની જ. રાજ્ય તે પોતે જ આધુનિક આદર્શોની સામાજિક અને આર્થિક ઉન્નતિ કરવાની ભાવના બતાવી છે. રહી વાત ધાર્મિકની. તેને વિષે પહેલેથી જ ઉપર જણાવ્યા પ્રમાણે નિર્દેશ કરવામાં આવેલ છે. [ ૬ ] સારો રસ્તો: સાંસ્કૃતિક વ્યાવહારિક જીવન સાથે ધાર્મિક જીવન અવિચ્છિન્નપણે ગૂંથાયેલું રહે, એ જ મોક્ષના આદર્શવાળા જીવનને સાચો રસ્તો છે. સાંસ્કૃતિક વ્યાવહારિક જીવન સાથે ધાર્મિક જીવન ગૂંથાએલું રહેતું હતું, તેમાં પરસ્પરની પૂરતી શોભા હતી. ઉભય જીવન બનતાં હતાં. વ્યાવહારિક જીવન ધર્મનિયંત્રિત હેવાથી શોભી ઉઠતું હતું, જ્યારે ધાર્મિક-જીવન વ્યાવહારિક જીવનમાં આગળ પડતાં લોકો પણ જીવતા હોવાથી તે પણ શોભી ઉઠતું હતું. અને એ રીતે ચાર પુરુષાર્થમય અહિંસક જીવન સંસ્કૃતિ પણ શોભી ઉઠે, ને પ્રજા પણ શોભી ઉઠે, એ સ્વાભાવિક છે. ધાર્મિક શિક્ષણ અને વ્યાવહારિક શિક્ષણ એમ બે ચીરા થયા પછી ધાર્મિક ચીરાનું શિક્ષણ ગમે તેટલું વધવા છતાં, ધર્મનું બળ અને પ્રભાવ ઘટતાં જ જાય છે. તેનું મૂળ કારણ ઉક્ત વિઘાતક નીતિને અમલ છે. આ રહસ્ય પરંપરાગત મહાધમ પરંપરાઓના ધુરંધર રક્ષકેએ ખૂબ ધ્યાનથી સમજી, વિચારી, ધર્મની રક્ષાના સક્રિય સદુપાયે વહેલામાં વહેલી તકે કામમાં લેવાની જરૂર છે. ધર્મપ્રધાન વન સંસ્કૃતિના પક્ષપાતી સર્વ ધર્મોના આગેવાનોએ ને ધર્મના પેટા સંપ્રદાયના આગેવાનોએ પિતાના અને બીજાનાઃ એમ દરેક ધર્મના પ્રવાહને રક્ષણ આપવાની ઘડી આવી ગઈ છે. પોતાના ગામ ઉપર ધાડ આવે ત્યારે દરેક ઘરવાળા એકસંપ તે ધાડને ઉપાય કરે છે. તે રીતે ભૌતિકવાદી જીવનધારાની આજે સર્વ ધર્મો ઉપર જે ધાડ આવી છે, તેને પરંપરાગત મહાધર્મપરંપરાઓના ધુરંધરોએ-રક્ષકોએ એકસંપ ઉપાય કરવો જોઈએ. અને તેને સાચો ઉપાય એ છે, કે દરેક ધર્મના અનુયાયિ પિત–પોતાના ધર્મનું યથાશક્ય ધર્મશાસ્ત્રની આજ્ઞા મુજબનું ધર્મનું પાલન આગ્રહ અને દઢતાપૂર્વક કરે. બસ એમાં ધર્મને સર્વ પ્રકારને વિજય છુપાયેલું છે, તેમ કરવાથી આજના કાયદાની ડખલને ગજ બહુ વાગી શકશે નહીં. આ શિવાય અંદરના અને બહારના એમ બન્નેય વિદને ઉપર વિજય મેળવી શકાશે નહીં. ધાર્મિક આચારો ઉપર પ્રહાર એ આજને આદર્શ છે. તેથી બચવું એ ધમ-રક્ષણ છે. [ 8 ] શોચનીય મદશા જૈનધર્મ વિશ્વના સમગ્ર પ્રાણીના કલ્યાણ માટેની વસ્તુ છે, માટે તેના વાત્સલ્યને પ્રવાહ નાનામાં નાના સુક્ષ્મ જંતુ સુધી પહોંચવો જોઈએ, એટલા માટે મિશ્રાદષ્ટિ પણ જે ભદ્રપરિણામી જીવ હોય તે Page #40 -------------------------------------------------------------------------- ________________ [ S0 ] તેનામાં સમ્યગ્–દનને આરેપ કરીને પણ વીતરાગધર્મની દીક્ષા આપવા સુધીની ભલામણ જૈન— શાસ્ત્રામાં છે. ૨ તેની જ સાથે ધમ જેવી ઉત્તમ ચીજના દુરુપયેાગ થાય, તે મહા અનથ થાય. માટે આગમે અને ધર્માંનાં રહસ્યા જેમ બને તેમ ગુપ્ત રાખવા, પાત્રની પરીક્ષા વિના આપવા નહીં. આપવામાં આવે તે તેનાં પ્રાયશ્ચિત્તો બતાવેલા છે, કારણ કે ઉત્તમ વસ્તુના દુરુપયેાગ એ તેનું અપમાન છે અને તેથી સ્વ-પર ઘણા જીવેાને નુકશાન થાય તેમ હોય છે, ન આપવામાં સ`કુચિત દષ્ટિ માનવી યેાગ્ય નથી, ઉત્તમ વસ્તુઓનું અનેક ભાગેા આપીને પણ એવી સારી રીતે રક્ષણ કરવું જોઇએ, કે—જેથી કરીને સુપાત્રાને તે મળી શકે, સારી રીતે મળી શકે; અને તેઓ દ્વારા પણ વિશ્વના પ્રાણીઓનું હિત થતુ રહે માટે તેમ કરવામાં ઉદારતા છે, સકુચિતતા નથી. ૩ પરંતુ આજની પરિસ્થિતિ જ જુદી છે, પૂર્વકાળમાં અન્ય ધર્મીઓનુ`: કે નાસ્તિકાનુંઃ આક્રમણ આવે, અને તે ધર્મના કાઈક ભાગને નુકશાન કરી જાય, એટલે કે ધર્મનું તેજ ઝાંખું પડે, અથવા કેટલાક અનુયાયિઓનુ” મન ફેરવી ધમથી વિમુખ કરે, પરરંતુ તેથી વધારે નુકશાન થવાને અવકાશ નહાતા, કારણ કે માનવ-જીવનના તમામ વ્યવહારા વ્યાપક રીતે સત્ર અમલમાં હાવાથી તે દ્વારા ધર્મનાં મૂળ ઘણાં જ ઉંડા હેાવાથી તેના ઉપર ખાસ મહત્ત્વની કાઇ અસર થતી નહીં. તમામ વ્યવદ્વારા “ આત્મા છે.” ઇત્યાદિ છ સ્થાનક ઉપર રચાયેલાં છે. ! ૪ ત્યારે આજે ધર્મના મૂળ જ ઉખેડી નાખવા માટે માનવ-જીવનના તમામ વ્યવહારા ‘ આત્મ નથી ’ વગેરે વિપરીત છ સ્થાનેાની માન્યતા ઉપર રચવામાં આવ્યા છે, તે પ્રગતિક વ્યવહારા જેમ· જેમ વ્યાપક થતા જાય તેમ તેમ આત્મવાદના વ્યવહારા અદૃશ્ય થતા જાય, તેની સાથે આત્મવાદ જ તુટી પડતા જાય છે, આ રહસ્ય છે. ૫ તે પ્રાગતિક વ્યવહારને આશ્રય આપણે આપણા ધર્માંની ઉન્નતિ માટે લેતા હૈાઇએ છીએ. એમ કરીને ધર્માં કલ્પવૃક્ષને ખેાદી નાંખવાના આકર્ષક ઉપાયાને ધર્માંની ઉન્નતિ કરનારા માનીને તેની લશ્કરી છાવણીમાં આપણે જ ભરતી થઈએ છીએ, આપણે જ તેમાં ભળીયે છીએ; આપણે જ તેને આવકારીયે છીએ. જે ધમ કલ્પવૃક્ષના મૂળ ઢીલા કરી તેમાં નિષ્ફળતા દાખલ થાય છે તે જોઇ કાઢીને પછી વ્યવસ્થા કાયદે વગેરે ખ્વાને નાના—મેટા ખુલ્લા આક્રમણાના કાર્યક્રમ શરુ થાય છે તે આગળ વધતા જાય છે. ૬ આજે એમ કહેવાય છે, કે અમેરિકામાં ભારતના ધર્મોના અભ્યાસ કરવાને ભારે રસ જામ્યા છે. ’ વાત તદ્દન સાચી છે. પરંતુ “ એ રસ શા માટે જાગ્યા છે?” તેની ઊંડી તપાસ કરવી જોઇએ. શું આત્મકલ્યાણ માટે એ રસ જાગ્યા છે? કે જુદી જુદી પ્રજાની સ્પર્ધાના કાÖક્રમ તરીકે એ રસ જાગ્યા છે? જો આત્મકલ્યાણ માટેના રસથી એ અભ્યાસ થતા હોય, તે તેમાં જો આપણે સાથ ન આપીયે તે! અતરાયકમ બાંધીયે એ સ્પષ્ટ જ છે. પરંતુ ખીજી પ્રજા ઉપર સરસાઇ મેળવવા આક્રમક પ્રવૃત્તિમાં સહાય મળે માટે જે પ્રજા ઉપર આક્રમણ કરવુ' હાય, તેના ઊંડા અભ્યાસીએ એક તરફથી ઉભા કરવા, અને તેએ મારફત તમામ વસ્તુસ્થિતિના અભ્યાસ કરી લેવાની સગવડ મેળવી લેવી, એ ઊંડા અભ્યાસીઓ કદ્દી આક્રમણ ન કરે એ નીતિનું રક્ષણ કરવામાં આવે, તે પાર્ટી તા માત્ર ઉંડા રહસ્યા અને તેને લગતા હેવાલા જ બહાર પાડે, પરંતુ સાથે જ ખીજી પાર્ટી તૈયાર રાખી હોય છે. બહાર પડેલા હૈવાલા ઊપરથી છિદ્રો શોધી કાઢે, અને તે દ્વારા આક્રમણા થાય, ખતૈય પાર્ટીઓને તૈયાર કરનાર ત્રીજી જ શક્તિ હોય છે. આ સ્થિતિ જે સાચી હોય, તે અમેરિકામાં જાગેલાં Page #41 -------------------------------------------------------------------------- ________________ [et] ભારતના ધર્માંના રસને ઉત્તેજન આપ્યા બાદ તેમાંથી જન્મતાં આક્રમણના પ્રસ ંગે જ્યારે આવે, ત્યારે પછી તેનાથી ગભરાવાની કે આક્રંદ કરવાની સ્થિતિમાં ન મૂકાવુ જોઇએ. ૭ ખરી વાત એ છે, કે-ખ્રીસ્તી યુરાપીય પ્રજાઓનાં સંતાને એક તરફથી નમ્રતાપૂર્વક ઊંડા અભ્યાસ કરતા હાય છે. અને બીજી તરફથી તેના ઉપર પેાતાની સરસાઈ જમાવવાના પ્રયત્ન ચાલુ હાય છે. આ પ્રમાણેના તેઓના કાર્યક્રમ ઘણા જ જુના છે. ૮ પરંતુ થ્રોટીશે! ભારતમાંથી બહાર જવા છતાં તેમણે જે ભૂમિકા રચી છે તેને આગળ વધારવાનું કામ અમેરિકાને સાંપાયુ છે અને અમેરિકાએ તે હાથ કર્યું છે, ભલે સ્વરાજ્યની સરકાર ચલાવનારા આ દેશના ભાઈએ છે, પરંતુ મુદ્દાની બાબતામાં અમેરિકાની ઇચ્છા પ્રમાણે થતુ હાય છે. ને સરકાર તેમના ભાવિ આદર્શોની સફળતા થાય તેવી તેઓના આદર્શ પ્રમાણેની અહીં ગોઠવાય છે. એટલા માટે તે દેશ પેાતાના મેટા લેાકશાસનવાળા ભાઇબંધને વધારે મદદ આપે છે, અને તેના વિકાસમાં વધારે રસ લે છે. આ વાત આપણે આટલે વખતે પણ ન સમજી શકીયે, તે આપણી બુદ્ધિ કુતિ થઇ ગઇ છે, એમ જ માનવાનું રહ્યું. ૯ આથી એ દેશના ભાવિ આગેવાને એ આ દેશમાં પ્રજાજીવનના અશેઅશમાં કાપુ જમાવવે હોય તે આ દેશના ધર્મના ઉંડામાં ઉંડા અભ્યાસ કરવા જોઇએ. કારણ કે હાલમાં ખેતી અને ધમ માં પરિવત્તન કરાવવાને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે. ૧૦ જો કે હાલમાં તે જૈન સિવાયના બીજા ધર્મોને અભ્યાસ કરવામાં તેઓ પડયા છે. કેમકે જૈનધમ માનવજીવનની સર્વ ખાખતામાં દૂર-દૂરનુ કેન્દ્ર છે. તેમાં એકાએક હાથ નાખવા આજે શય નથી. તેમ જ જોખમ પણ છે. એમ સમજીને હાલમાં બીજા ધર્મોના અભ્યાસ કરી આજુબાજુની પરિસ્થિતિ હાથમાં આવ્યા પછી કેન્દ્રભૂત જૈનધમ હસ્તગત કરી શકાય, માટે હજી તેને હસ્તગત કરવાના કાયક્રમ દૂર છે. તેથી તેના તરફ ઉપેક્ષા છતાં ધીમી શરુઆત તે ધણા વખતથી થયેલી છે. તેને વેગ તે અપાછ રહ્યો છે. ૧૧ તેની સાથે તે રાહુ એ બ્લુએ છે, કે કરે, આપણને સાધના આપવા દોડી આવે તા જવું, છે, ક્રે-કેટલાક જૈનેાઃ કેટલીક સંસ્થાઓઃ અને કેટલાક પ્રમાણે કરવા દોડાદોડી કર્યા વિના રહેવાના નથી. 55 જેના આમત્રણ આપે, તેએ આપણે માટે સગવડે! કેમકે તેઓ સમજે ત્યાંસુધી ખામેાશ રાખવી. મુનિએ પણ એટલા ઉતાવળીયા છે, ૩–ઉપર ૧૨. આપણા ભાઇઓને સહકાર મળવાથી પ્રવેશ થાય ગાઢ અને મજબૂત બની જાય એ સ્વાભાવિક છે. બરાબર પ્રવેશ થયા પછી તે જાતનુ પરિવત્તન કરવું-કરાવવું. હાય તે સુલભ થષ્ટ પડે છે. ૧૭. જો કે કાઇક પણ માર્ગાનુસારી આત્માર્થી જીવા તેમાં ન હોય, એમ માનવાને કારણુ નથી. ક્રાઇ જીવ તેવા હોય પણ ખરાં. પરંતુ તેનુ ગૌણ સ્થાન હેાય છે. તેા તેટલા ખાતર આપણે આપણા ધ શાસનને જોખમમાં મૂકવું? પાના લાભ માટે રૂપીયે ગુમાવવા? કેમકે આજે તેા પ્રજાએ પ્રજાની હરીફાઇની રેસમાં વિજય મેળવવા માટે અભ્યાસ કરાવવામાં આવે છે. તે તેમાં સાધને આપવા દાંડી જવુ ? ૧૪. જે એ પ્રજાની કાર્યનીતિ એ જાતની નજર હોય તે! આપણે દોડી જવુ તે ઉભયને માટે હિતકર છે. પરંતુ તે પ્રજાની કાય નીતિ એ જાતની છે. તેમાં શ`કા રાખવાને કારણ નથી જ. માટે સાવચેત રહેવા જેવુ છે. નહીંતર તેની સાથે મહામાનવીહિંસા અને ધણા જીવાનુ` અહિત સ`કળાયેલુ છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ [૭૨] ૧૫. સદંતર રહો આપવાનું આજે સર્વને માટે બંધ કરવામાં શાસનની સલામતી છે. કારણ કે તેને હાનિ પહોંચાડવામાં દુન્યવી સ્વાર્થી સફળ થવાને ખ્યાલ આવવાથી તેમ કરવાની તૈયારી છે. માટે સાવચેત રહેવાની પૂરી આવશ્યકતા છે. તે સ્થિતિમાં ત્યાંની પ્રવૃત્તિના ગૂઢ રહસ્યો સમજ્યા વિના આપણું ઘણું આગેવાનો અને ભાઈઓ તેઓના માયાવી રોચક વર્તનથી આવજિત થઈને મહાપુરુષોની ઉત્તમ વસ્તુઓ આપવા બિનજવાબદાર રીતે લાભાલાભને વિચાર કર્યા વિના દોડી જતા હોય છે, અને શાસનના અગ્રેસર વિપુષો એ બાબત તરફ ખ્યાલ નથી આપતા તેથી મનમાં દુઃખ ધારણ કરતાં હોય છે. તે ખરેખર તેઓની શોચનીય મનોદશા છે. શાસનનું હિત વિચારવું જોઈએ. ૪ ભારત અને બહારના ધર્મો [૧] ધર્મનું યેય: જે કે ધર્મ તે આધ્યાત્મિક વિકાસમાગરૂપ હેવાથી શાશ્વત છે, તેને કદી નાશ થતો નથી, થવાને નથી, થયો નથી. પરંતુ તે શાશ્વત ધર્મમાંથી તે તે માનવ-પ્રજાઓને પાળવાના શકય સિદ્ધાંત અને તદનુકૂળ આચારો ગોઠવી લઈ, ધર્મના પાલનને સુલભ બનાવનારીઃ મહાસંત-મહાત્માઓ વગેરેએ તે તે કક્ષાના જીવોનું કલ્યાણ કરનારા આધ્યાત્મિક વિકાસ માટે સ્થાપેલી જુદી જુદી ધર્મસંસ્થાઓ જ જુદા જુદા ધર્મોને નામે ઓળખાતી આવે છે. જેમકે જૈનધર્મ જૈનશાસન: વૈદિકધર્મ વૈદિક શાસનઃ બૌદ્ધધર્મ=ૌદ્ધશાસન: વગેરે. એમ દરેક વિષે સમજી લેવું. દરેક ધર્મસંસ્થાઓના સિદ્ધાંત આચારઃ વગેરે બહારથી ગમે તેટલા જુદા જુદા દેખાવા છતાં, મેક્ષને માનનાર દરેક આત્મવાદી ધર્મોને સ્વાદુવાદની મદદથી એગ્ય સમન્વય થયેલ છે, તેથી ભિન્નભિન્ન નયની દૃષ્ટિથી તે તે અપેક્ષાએ દરેકની યોગ્ય ધાર્મિકતા સંગત હોય છે. ચાર પુરુષાર્થની સંસ્કૃતિને માનનારી કેઈપણ પ્રજા ધર્મને માનતી જ હેય છે. માટે તે ઓચ્છેવધતે અંશે માર્થાનુસારી હોય છે. એ રીતે માર્ગને અનુસરવાપણું પણ મેક્ષના ભાગ તરફ અને તે દ્વારા મોક્ષ તરફઃ ધીમે ધીમે કે જલદી લઈ જતું હોય છે. ધર્મ માનવામાં આવ્યો એટલે “આત્મા અને તેના વિકાસને મોક્ષને માની લીધે જ હેય. છે.” એમ સમજવું જ જોઈએ. પછી તેના સ્વરૂપના ઉલ્લેખોમાં ભલે ગમે તેટલી શાબ્દિક વગેરે. ભિન્નતાએ કેમ ન હોય ? [૨] ધર્મના આધારભૂત મુખ્ય તત્વજ્ઞાન દા. ત૮ બૌદ્ધ-દર્શને આત્માની માન્યતા વિષે બહુ સ્પષ્ટ નથી છતાં “(1) દુઃખ છે, (૨) તેના કારણે છે, (૩) તેનાથી મોક્ષ-મુક્તિ-છુટાપણું થાય છે, તેને (મોક્ષ) ઉપાય છે.” એ ચાર આર્ય સત્ય માને છે, પરંતુ “એ ચાર આર્ય સત્ય શામાં છે? તે ચારેયનું એક સ્થાયિ અધિકાન કેણ છે?” તેને જવાબ તેઓની પાસે બરાબર નથી. છેવટે તેઓને પણ પાંચ સ્કંધમય આત્માને માનવો પડે છે. ત્યારે જૈનધર્મ “૧ આત્મા છે અને ૨ તે નિત્ય પરિણમી છતાં નિત્યઃ સ્વતંત્રઃ પદાર્થ છે.” એ બે સત્યો વધારે બતાવે છે. જેથી એ ચારનું અધિકાન મળી રહે છે, અને છ સત્ય. તો વ્યવસ્થિત વસ્તુસ્થિતિ પૂરી પાડે છે. એ રીતે છ-આર્ય સત્યઃ કે સમ્યગદર્શનના છ મૂળ આધારભૂત સ્થાનોઃ ભૂમિકા તત્ત્વ: સિદ્ધ થાય છે. તે પાયા ઉપર આધ્યાત્મિક વિકાસ માગની અને તેની સંસ્થાની ઈમારતે ખડી છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ [૭૩] જેમા (૫) મોક્ષ છેઃ અને (૬) તેને રત્નત્રયીમય ઉપાય છે. એ બે સત્યે તે બૌદ્ધોની સાથે શબ્દ સામ્યથી પણ મળતા આવે છે. વચલા બે “(૩) આત્મા સ્વકર્મ કર્યા છે અને (૪) તેના સારા-નરસા ફળોનો ભોક્તા પણ તે જ છે.” તે બૌદ્ધોના પહેલા બે સત્ય “(૧) દુ:ખ છે. (૨) દુ:ખના કારણે છે.” તેની સાથે મળતાં આવે છે. અર્થાત “ આમાં સ્વતંત્રપણે રહી શકતો પણ નથી. તેથી તેને કમના ફળરૂપ દુઃખ ભોગવવા પડે છે. તેથી તે દુઃખરૂપ ફળને ભક્તા છે,” એ એક સત્ય થયું. અને “તેના કારણરૂપ-આતમાં સ્વકનો કર્તા છે.” એ ત્રીજું ( આશ્રવ અને બંધઃ) આમ છ શુદ્ધ સત્ય સ્વાભાવિક રીતે જ તરી આવે છે. આ છ વસ્તુઓ વિષેની માન્યતા વધતે–ઓછે અંશે કે રૂપાંતરથી જગતના કોઈપણ આત્મવાદી-મેક્ષવાદી ધર્મની માન્યતાના મૂળમાં હોય જ છે. તેથી જ દરેક ઘર્મ– સંસ્થા ઓચ્છ-વધતે અંશે આત્મ-વિકાસમાં સહાયક થાય છે. નહીંતર ધર્મનું અસ્તિત્વ જ અસંભવિત કરી જાય છે. [ ૩ ] એ ધર્મસંસ્થાઓની વિશિષ્ટતાને ક્રમ: આત્મવિકાસમાં સહાયક થતી હોવા છતાં, બીજી ઘણી બાબતમાં ધર્મસંસ્થાઓ વિષે મોક્ષમાર્ગની આરાધનામાં જીવને સહાયભૂત થવાની તેમની વિશિષ્ટતાઓ અંગે ભેદ પણ હોય છે. દા. ત. એક શહેર તરફ લઈ જનારા-ગાડું: ઘોડાગાડીઃ મોટર રેઃ વહાણું વિમાનઃ વગેરે વાહનના વેગડ અને સગવડો વગેરેમાં ભેદ હોય છે. તેવી જ રીતે એક આખી કાપડ બજારમાં કાપડની દરેક દુકાનેથી કાપડ મળતું હોય છે, પરંતુ કયાંકથી જાડું: તે કયાંકથી પાતળું: કયાંકથી રેશમીઃ તે કયાંકથી જરીયનઃ અને કયાંકથી વળી દરેક પ્રકારનું એમ જુદી-જુદી દુકાનેથી જુદું જુદું કાપડ મળતું હોય છે. ઉપરાંત, દરેક દુકાનના દેખાવઃ રીત-રીવાજ: પ્રતિષ્ઠાઃ સગવડ વગેરે જુદા જુદા હોય છે. છતાં, તે સર્વ કહેવાય છે કાપડની જ દુકાને. અથવા પ્રાથમિક-શાળા: માધ્યમિકશાળા ઉચ્ચ શિક્ષણની શાળા અને કોલેજઃ એ ચારેયનું સામાન્ય રીતે શિક્ષણ આપવાનું જ સમાન કાર્ય હોય છે. અને ચારેય શાળાના નામથી જ ઓળખાય છે. તેમ છતાં પ્રાથમિકશાળામાં પ્રાથમિક શિક્ષણ જ મળે, માધ્યમિક શાળામાં માધ્યમિક શિક્ષણ જ મળે, ઉચ્ચ શાળામાં ઉચ્ચ શિક્ષણ જ મળે, અને કોલેજમાં તેનાથી પણ ઉચ્ચ શિક્ષણ મળે. એ રીતની વ્યવસ્થા હોય છે. તે રીતે, કેટલીક ધ–સંસ્થાઓ આધ્યાત્મિકવિકાસની પૂર્વ ભૂમિકારૂપ-પ્રાથમિક કેટિના માર્ગોનુસારિ ગુણોના વિકાસનું શિક્ષણ માનવોને આપે છે. કેટલીક તેનાથી સહેજ ઉંચા નૈતિક પ્રકારના આધ્યાત્મિક સ્તરનું અને કેલેન્જરૂપી મહા-ધર્મ-સંસ્થાઓમાં દાખલ થયા પછી જ માનને મોક્ષની છેલ્લી પદવીના આત્મવિકાસના ઉચ્ચમાર્ગો મળી શકે છે. બધી ધર્મસંસ્થાઓ ધમ સહાયક તરીકે સમાનઃ સરખી છતાં વિશિષ્ટ વિશિષ્ટ વિશેષતાઓને લીધે જુદી જુદી વિશેષતાઓથી પણ ભરપૂર હોય છે. તે રીતે, જીવની મોક્ષમાર્ગની સાધનામાં સહાયભૂત થવાની ક્ષમતા અનુસાર ધર્મસંસ્થાઓની વિશિષ્ટતાઓનો ક્રમ ગૂઢ રીતે તો ગોઠવાયેલે છે. ઘણાં અથવા ઓચ્છા અનુયાયિઓની સંખ્યાને આધારે બહુમતિ કે લઘુમતીને આધારે ધર્મોની યેગ્યતા ગોઠવાયેલી નથી. આ રીતે ભારતની બહાર ઉત્પન્ન થયેલ ધર્મોને પણ મુખ્ય આધાર ભારત માન્ય આત્મવાદી સંસ્કૃતિ હેવાથી તેઓને પણ અમુક અપેક્ષાએ આત્મવાદી ધર્મો કહેવામાં વાંધો નથી. [૪] ધર્મસંસ્થાની લાયકાતની કસોટી ધમ સંસ્થાઓની લાયકાતોને પુરે નિર્ણય નીચે જણાવ્યા મુજબ ચાર રીતે કરી શકાય છે– Page #44 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] (૧) જે ધર્મસંસ્થાની પાસે “જીવનમાં શું કરવા યોગ્ય છે? અને શું કરવા યોગ્ય નથી? એટલે કે શું કરવું? ને શું ન કરવું?” તેની વ્યવસ્થિતઃ બુદ્ધિગ્રાહ્યઃ અને હિતકારી વ્યવસ્થા હેય, જેમ કે–“હિંસા ન કરવીઃ જુઠ ન બોલવું. ચોરી, ખૂન, વ્યભિચાર, કપટ, વગેરે ન કરવા યોગ્ય છે. અને દયા, દાન, સત્ય, સરળતા, પરોપકાર, સંતેષ વગેરે કરવા યોગ્ય છેઃ તે બન્નેના નિયમની સુવ્યવસ્થિત નોંધ ધરાવતી હોય, તેમાં પરસ્પર વિરોધઃ અવ્યવસ્થાઃ અનુચિતતાઃ અસંભવિતતાઃ આદિ દે ન હોય તે ધમ પહેલી કસોટીમાં લાવી શકાય, પાસ થયે ગણાય. તેમાં અવ્યવસ્થા જેટલે અંશે હોય, તેટલે અંશે ન લાવી શકાય. પાસ થયો ન ગણાય. (૨) “કરવા ગ્ય વિધિઓ અને ન કરવા યોગ્ય નિષેધે ” એની પાત્ર છ આચરણ કરી શકે અમલ કરી શકે તે રીતે દ્રવ્યઃ ક્ષેત્ર કાળઃ અને ભાવઃ વગેરેના વિધિમાં ઉત્સર્ગ–અપવાદની વ્યવસ્થા બરાબર હોય, તે જ પ્રમાણે નિષેધોમાં પણ ઉત્સર્ગ–અપવાદની વ્યવસ્થા બરાબર હોય. દારુ તત્વ “કઈ પણ છવની હિંસા ન કરવી.” એ ઉત્સર્ગ નિષેધ થયો. પરંતુ “મુનિએ એક જ સ્થળે રોકાઈ ન રહેતાં વિધિપૂર્વક વિહાર કરવો જોઈએ. તેથી હિંસાદિક થાય, પરંતુ બીજા ગુણે વધતા હેવાથી તે હિંસાદિક દેષરુપ નથી.” એ તેને અપવાદ થયો. “વિધિપૂર્વક વિહાર કરવો.” તે ઉત્સર્ગઃ પરંતુ “વૃદ્ધઃ ગ્લાનઃ માંદા મુનિ વિહાર ન કરી શકે, તે ગ્ય સ્થાને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે નિયતવાસ કરીને રહે,” તે અપવાદ ને સાથે ઉત્સર્ગ. પરંતુ નિયતવાસ કરવા છતાં “મકાનને ખૂણો બદલીને પણ માસક૯૫ સાચવવો” એ અપવાદ. “માસકલ્પ સાચવવા અન્યત્ર વિહાર કરવો.” તે ઉત્સ, પણ શારીરિક અશક્તિને કારણે તે જ મકાનને છેવટે ખૂણે પણ બદલ.” એ અપવાદ એમ ઉત્સગના અપવાદઃ અને અપવાદના પણ ઉત્સગરૂપ અપવાદ, ઉત્સગ અને તેના પણ અપવાદ એ પ્રકારની વિવિધ વ્યવસ્થિત વ્યવસ્થા ધરાવતી હોય તે બહુ જ વ્યવસ્થિત ધર્મસંસ્થા ગણાય. (૩) પરંતુ, આ વિધિ-નિષેધે અને તેના ઉત્સર્ગો અને અપવાદે વગેરે વ્યવસ્થાની પાછળ પદાર્થોનું વ્યવસ્થિત વિજ્ઞાનઃ વિશ્વવિજ્ઞાનઃ તત્ત્વજ્ઞાનઃ હોવું જોઈએ. જગતની સભૂત વ્યવસ્થા સાથે જે તે સવ વિધિનિષેધ વિગેરેને સંબંધ સંગત રીતે ન હોય, તો તે માત્ર આકાશ ઉપરના ચિત્રામણ સમાન ગણાય. હવાઈ મહેલ ગણાય. માત્ર શાબ્દિક ચિત્રો ગણાય વિશ્વ વ્યવસ્થાની ભૂમિકા ઉપર આધ્યાત્મિક વિકાસ અને તેમાં ઉપયોગી થાય તેવાં વિધિ-નિષેધેઃ ને તેને ઉત્સર્ગ–અપવાદે હોવા જોઈએ. (૪) જેમ સોનાની પરીક્ષા પહેલાં કટીથી થાય છે; પછી કાનસ કે છીણીથી કાપ-છેદ મૂકીને થાય છે. અને તે પછી વિશેષ પરીક્ષા અગ્નિમાં તપાવવાથી થાય છે. અને છેવટે ટીપવાથી થાય છે. તે પ્રમાણે ધર્મ-સંસ્થાઓની પણ પરીક્ષા ચાર રીતે કરી શકાય છે. ત્રણ રીતે ઉપર બતાવી છે, તે અને ચોથીઃ શક્ય રીતે તર્ક અને હેતુવાદની કસોટી ઉપર ધર્મસંસ્થાઓની બાબતેને ચડાવવી, તે તાડનટીપવાનું થાય. એ ચારે ય સેટીમાંથી પૂરી સફળતાપૂર્વક પસાર થાય, તે ધમ–સંસ્થા ઊચી કક્ષાની સમજી શકાય. આ કસોટીઓ ઉપર ધર્મસંસ્થાઓની એટલે ધર્મોની પરીક્ષા કરવાથી, તેમના ચડતા-ઉતરતા દરજજા ઠરાવી શકાય તેમ છે. જેમ-કર્ષ: છેદઃ તાપ અને ટીપ: ૫છી સોનાના જુદા જુદા ટચ નીકળી શકે છે, તેમ. Page #45 -------------------------------------------------------------------------- ________________ [૫] ધર્મના આચારે અચૂક રીતે, અચૂક પરિણામ આપનાર હોવા જોઈએ. જેમકે દશ રૂપિયાની કિંમતને ઘતી જેટ ખરીદો હોય, તો જેની પાસે દશ રૂપિયા પૂરા હોય, તે જ તે ખરીદી શકે. નવ રૂપિયા અને પંદર આનાવાળાથી તે ન ખરીદી શકાય. એક શહેરથી બીજા શહેર સુધી પહોંચાડનારા વાહનનું ભાડું રૂપિયા પંદર થતું હોય, તે ચૌદ રૂપિયા ને પંદર આનાવાળા પણ તેમાં ન બેસી શકે. તે પ્રમાણે દરજ્જાવાર જેના આચાર-સ્થાને-ભૂમિકાઓના અમુક પ્રમાણે અમુક જ ફળ આપે જ. તે જ વ્યવસ્થિત ધર્મસંસ્થા કહેવાય. એ પ્રમાણે, જે ધર્મ–સંસ્થાની વ્યવસ્થા અને સાધના ઠેઠ મેક્ષ સુધી અવશ્ય સીધી રીતે લઈ જવાની શક્યતા ધરાવે, તે ઉચ્ચ કક્ષાની સગવડવાળી ધર્મ-સંસ્થા કહેવાય. ધર્મ કહેવાય. [૫] શ્રદ્ધા અને પ્રજ્ઞા જૈનધર્મના વિધિનિષેધ મેક્ષને ઉદ્દેશીને બરાબર વ્યવસ્થિત છે. તથા ઉત્સગ-અપવાદની તેની વ્યવસ્થા પણ એટલા જ ઊંચા પ્રકારની છે. તેનું તત્ત્વજ્ઞાન સંપૂર્ણપણે સુવ્યવસ્થિત છે. એગ્ય તકવાદની કસેટી પર પાર ઉતારવામાં તે અનન્ય છે. કારણ કે-તેની અંદર યથાવસ્થિત સદ્દભૂત પદાર્થ નિરૂપણરૂપી સંપૂર્ણ શુદ્ધ સુવર્ણ જ છે. તેમ છતાં, આરાધક પાત્ર છેને ઉદ્દેશીને તર્ક અને શ્રદ્ધા ઉભયના આધાર ઉપર ધર્મની વ્યવસ્થા રહેલી છે. કેટલાક શ્રદ્ધાથી ધર્મ કરતા હોય છે, કેટલાક પ્રજ્ઞા-સમજપૂર્વક કરતા હોય છે, ત્યારે કેટલાક તે બન્નેયથી કરતા હોય છે. જૈન-ધર્મને નયસાપેક્ષ તર્કવાદ અજોડ અને અનન્ય છે. ઉતરતી કક્ષાની શક્તિ ધરાવતા પાત્ર જીવો માટે શ્રદ્ધાગમ્ય રીતે કહેવાયેલી બાબતે પણ વિશિષ્ટ પ્રકારની શક્તિ ધરાવનારાઓને પ્રજ્ઞાગમ્યતકગમ્ય કરવામાં વાંધો આવતો નથી. અને એટલા જ માટે ચૌદ પૂર્વધરોમાં છ સ્થાને પડી જતા હોય છે. ઉપરાંત આ વિષયમાં ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પૂર્વાચાર્યોને વિધાનોને વધુ સ્પષ્ટ કરવા સાથે ખૂલાસો કર્યો છે. જે નીચે મૂજબ છે – ૧. “સંસારના કારણે સામાન્ય રીતે જાણવાઃ ને તે કારણે દૂર કરવા માટે મહાગુણી –મહાપુરુષની આરાધના કરવી જોઈએ. સંસારથી ટા પડી કલેશોથી મુક્ત થઈ શકાય. બસ તેથી લાંબાલાંબા વિચારની સાધકને જરૂર નથી.” પ્રાચીન કાળના કાલાતીત નામના વિદ્વાનના મતને એ વ્યવસ્થિત આશય છે. ૨. આ મતઃ વિશેષ વિચાર કરવાને અશક્ત આત્માને પ્રાથમિક કક્ષાના સામાન્ય ધર્મ–માર્ગમાંયોગમાર્ગમાં–પ્રવેશાવતાં પહેલાં તેણે પકડેલાં દુરાગ્રહોને તેના મનમાંથી દૂર કરવા પૂરત ઉપયોગી છે. અને તેથી અમારા પૂર્વાચાર્યોને તે સમ્મત પણ છે. ૩. પરંતુ, તેને એ અર્થ નથી, કે-“તત્ત્વસંબંધી વિશિષ્ટ વિચાર કોઈએ પણ ન જ કરો.” , વગરની આભાર્થી વ્યક્તિ સંસાર: તેના કારણો: મોક્ષ અને તેના કારણોઃ વગેરે વિષે શાસ્ત્રાનુસારે વિશેષ અને સૂક્ષ્મ વિચારો કરે, તે તેથી તેના કર્મોની ઉચા પ્રકારની નિર્જરા થાય છે. ને તેથી તે પ્રયાસ સફળ થાય છે. “તે પ્રયાસ તદ્દન નકામે છે.” એમ સમજવું ભૂલ ભરેલું છે. કારણ કે-એવા જીવો વિશિષ્ટ ગુણવંત પુષવિશેષના-ભગવાનના-ઉંચા પ્રકારના ઉપાસકે હોય છે. તેથી તેઓને અશ્રદ્ધારૂપી મેલ તે ઘણે જલદીથી કપાઈ ગયો હોય છે, તથા મોક્ષની સાધનાની ભૂમિકારૂપી તેમને વૈરાગ્ય દુઃખ કે મેહગતિ હેવાને બદલે આત્માનુભવરૂપ, તત્વજ્ઞાનગતિ-જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી સુવાસિત હોય છે. માટે તથા પ્રકારના વિશિષ્ટ સાધકને માટે વિશેષ વિચાર સફળ થાય છે.” આત્માથિ જીવોએ આત્મકલ્યાણના ઉદેશથી અભ્યાસ કરવો એ ઉત્તમ પ્રકાર છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] [ ૬ ] જૈનધમ સમજવાની આવશ્યકતા પિ જૈનધમ : જૈનશાસનઃ જૈનદર્શનઃ જૈનતત્ત્વજ્ઞાન: જૈનસધઃ જૈનશાસ્ત્ર: જૈનઆચારઃ જૈન સ્થાવર અને જગમ મીલ્કતાઃ જૈનધમના પાલકાઃ જૈનધમ ના અનુયાયીએઃ જૈનધમ ના પાંચ પરમેષ્ટિએઃ જૈનધર્મીના આદર્શોઃ જૈનધમના સિદ્ધાંતાઃ જૈનીઅહિં`સાઃ જૈનધમ સૂચિત વિશ્વવ્યવસ્થાઃ જૈનધમ સૂચિત જીવનવ્યવસ્થા: વગેરે, અને તે દરેકનાં અંગ-પ્રત્યગા, વગેરેની પૂરી સમજ મેળવવી તે ધણું કઠીન કામ છે. ગમે તેટલા વિસ્તાર કરવામાં આવે, તે પણ જૈનધર્મીનું સ્વરૂપ સમજાવવું: તે બીજા કોઈપણ વિષયનું જ્ઞાન કરવા-કરાવવા કરતાં ઘણી રીતે અશક્ય છે અથવા અતિ મુશ્કેલ છે. મૈં તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી: તેનુ` કારણ એ છે, કે આ જગમાંના અન્ય સકળ દનૈઃ શાસ્રા: અને ધર્મની માન્યતાએઃ સહેલાથી સમજી શકાય તેવાં છે, જ્યારે જૈનધમ એક જ એવી વસ્તુ છે, કે-જે સમજવામાં સૌથી અધિક કઠણ પડે તેમ છે. છતાં બરાબર ક્રાઈવરલાને જ સમજાય છે. તેથી જ તેને સમજાવવામાં પણ એ જ મુશ્કેલી નડે છે. જેને ગ્રંથકારશ્રીએ પણ શરુઆતની ૨૩ થી ૨૬ સુધીની ચાર કારિકાઓમાં ધણા જ ભવ્ય શખ્તમાં એ જ વાતને બીજી રીતે નિર્દેશ કરેલ છે. તેનું કારણ એ છે, કે ખીજા દનાના વિષયનિર્દેશા અમૂક પરિમિત પદાર્થીથી કરેલા ડાય છે. દા૦ ત૦ વેઢાંત:-તે એક પરબ્રહ્મના સ્વીકાર કરે છે. વૈશેષિકદર્શન: છ પદાર્થો માને છે. તૈયાયિકા-સાળઃ સાંખ્ય:-પચ્ચીશઃ યોગ-આઠ યાગાંગા: હાલનુ* વિજ્ઞાન સાની અંદર અમૂક મૂળ પદાર્થી માને છે. તે તે દનના તે તે પદાર્થોના વિવેચનની સાથે જ તે તે દર્શીનનુ જ્ઞાન પૂરું થઇ જાય છે. જ્યારે જૈનદર્શન જ એવું છે, કે-જેને વિષે એમ નથી. તે વિશ્વનું પૃથક્કરણ એકઃ એ: ત્રણુ: ચાર: પાંચઃ છઃ વગેરે અનેક રીતે કરે છે. તે દરેકમાં પણ જુદા જુદા વિકલ્પા હેાય છે. જેમકે— ૧. જગત્ એક સરૂપ છે. ૨. આ જીવાજીરૂપ: આ શબ્દ અને અરૂપઃ રૂ ોય અને જ્ઞાનરૂપઃ ફ્લાક અને અલેાકરૂપ: ૩ નિત્ય અને પરિણામિરૂપઃ ૐ દ્રવ્ય અને પર્યાયરૂપ: ૬ રૂપી અને અરૂપીરૂપઃ હૂઁ જડ અને ચેતનરૂપઃ વગેરે એમ બમ્બે પ્રકારમાં પણ અનેક વિકલ્પા છે. ૩. ત્રણ પ્રકારનું પૃથક્કરણ:-ન્ન ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપઃ શ્રા દ્રવ્ય-ગુણુ–પર્યાયરૂપઃ ૬ જ્ઞાનતૈય–ચારિત્રરૂપઃ ૪. ચાર પ્રકારનું પૃથક્કરણ:—જ્ઞ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવરૂપેઃ આ જ્ઞેય-હેય-ઉપાદેય અને ઉપેક્ષ્યરૂપે ૫. પાંચ પ્રકારનું પૃથક્કરણ:—ત્ર પાંચ અસ્તિકાયરૂપે: આ ઔપશમિકાદિ પાંચ ભાવની અપેક્ષાએ પાંચ પ્રકારે. ૬. છ દ્રવ્યરૂપે છ પ્રકારે, નવતત્ત્વરૂપે નવ પ્રકારે, એ રીતે વિશ્વવ્યવસ્થા અનેક પ્રકારે સમજાવી છે. એમ અનેક પ્રકારે વિશ્વનું દર્શન કરનારું—કરાવનારું એ એક જ દર્શીન છે. તે દરેકના વિગતવાર જુદા જુદા ગ્રંથ અને પ્રકરણેા છે. જેમકે જ્ઞાન માટે શ્રી ન ંદીસૂત્ર; જીવા જીરૂપે શ્રી જીવાભિગમસૂત્ર, Page #47 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] તેમ જ દરેકના પારિભાષિક શબ્દ અને ભેદ-પ્રભેદે પણ ઠેઠ સુધી વ્યવસ્થિત રીતે હોય છે. તેમ જ તે દરેકનો પરસ્પર સમન્વય પણ હોય છે. એ રીતે એ દશનની નાની કે મેટી કેઈપણ વાત સમજવામાં સ્યાદવાદની વ્યવસ્થાનો ઉપયોગ કર્યા વિના ચાલી શકે તેમ હોતું જ નથી. જરાક તેને દૂર રાખો એટલે સાચી વાત બરાબર સમજાય જ નહીં. જુઠાણું જ આગળ આવી જાય. સાચી લાગતી વાત પણ જુઠી હોય. આથી જગતમાં એક જ જૈનદર્શન સંપૂર્ણ તત્ત્વજ્ઞાનમય દશન છે. તેથી તેને એક જ ગ્રંથથી કે એક રીતે સમજવું કે સમજાવવું અશક્ય છે. બીજા દર્શને જ્યારે તત્વજ્ઞાનના અંગરૂપ થ્થા છૂટા વિજ્ઞાનરૂપે છે, ત્યારે જૈનદર્શન સવ વિજ્ઞાનના સરવાળારૂપે વિશ્વવ્યવસ્થાના સાંગોપાંગ વિજ્ઞાનરૂપ અને તેમાંથી પાદેય તત્ત્વની તારવણીરૂપે તત્વજ્ઞાનરૂપ છે. તેથી તત્ત્વજ્ઞાનદશન તરીકેનું તે એકને જ નામ આપી શકાય તેમ છે. તે એક જ તત્વજ્ઞાન જગતમાં છે. માટે તે સવથી ગહન છે. અજાણ વાચકોને આ નિરૂપણને અતિશક્તિરૂ૫ ન સમજી બેસવા ખાસ ભલામણ કરવી તે અસ્થાને નથી. હેય ઉપાદેયઃ યઃ અને ઉપેક્ષ્યને વિચાર અને હાનઃ ઉપાદાનઃ જ્ઞાન અને ઉપેક્ષા તત્વજ્ઞાનને મેરુદંડ છે. કેમકે જીવનમાં ઉતારી એક્ષપ્રાપ્તિને તેની સાથે સીધો સંબંધ છે. મા આચારની દૃષ્ટિથી: આ પ્રમાણે જૈનધર્મમાં બતાવેલી આચાર વ્યવસ્થા પણ એક બે ત્રણ ચાર પાંચ છ સાતઃ આઠઃ નવઃ દશઃ અને એમ અનેક રીતે સ્વતંત્ર અને પોત-પોતાના ભેદ-પ્રભેદો સાથે છે. તે દરેકનું વિવરણ કરતાં સ્વતંત્ર છે અને પ્રકરણે પણ સ્વતંત્ર મળી શકે છે. સ્યાદ્વાદ વિના સમજવું સમજાવવું અશકય: ઉપરાંત તે દરેકને પરસ્પર સમન્વય સ્યાદવાદની મદદથી જ નિરૂપિત થઈ શકતું હોય છે. [૭ ] સ્યાદવાદની સામાન્ય સમજ આથી “તે અનિશ્ચિતઃ અવ્યવસ્થિતઃ ડામાડોળઃ દર્શન છે” એમ માનવાની કેઈએ કદી પણ ભૂલ કરી બ્રમણામાં પડવાની જરૂર નથી. કેમકે અપેક્ષાઓના દષ્ટિભેદે એ સઘળી વ્યવસ્થા સુસંગત હોય છે. દા. ત. એક માણસ બાપ છે અને તે જ દીકરે પણ છે. બાપ પણ નથી ને દીકરો પણ નથી. જેનો બાપ છે તેને જ તે બાપ છે, બીજાને નથી. બાપ બીજાને છે ત્યારે એ જ માણસ દીકરો બીજાને છે. જેનો બાપ છે તેને દીકરી નથી. બીજાને દીકરે છે. એમ જ્ઞાન એ જ આચાર, અને આચાર એ જ જ્ઞાન એમ અનેક અપેક્ષાએ પણ પદાર્થો નિરૂપાયેલા હોય છે. આ વિશ્વમાં આવું આ અતિગહનતમ દર્શન છે, શાસ્ત્ર છે, શાસન છે, ધર્મ છે. કેમકે વિશ્વની વસ્તુસ્થિતિ પણ આ પ્રકારની છે. આ જૈનદર્શન સવ દર્શનેને સર્વ જ્ઞાનમાત્રાઓનેઃ સમન્વય કરનાર છે. તેમજ તેમાંના નિદેશેની સંપૂર્ણતાનો અને પરસ્પર સંબંધને ખ્યાલ પણ બરાબર આપનાર છે. કેઈએ તે સમજી જવાનું જલ્દી જલ્દી સમજી લેવાનું અભિમાન કરવું નહીં. પહાડ ઉપર ચડનારા શરૂઆતમાં દેડતા માલુમ પડે છે. પરંતુ માઈલે સુધીના ચઢાણ આવતાં પછી ધીરે ધીરે પગ માંડવા પડે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ [ ૭૮] જૈનધર્મ આધ્યાત્મિક વિકાસની તમામ સાધનાઓનું કેન્દ્ર છે. વ્યાવહારિક યોજનાઓનું મધ્યબિંદુ છે. સર્વોપરિ જીવનધોરણને પરાકાષ્ઠાએ પહોંચવાની સંપૂર્ણ શક્તિ તેનામાં છે. તે સર્વ ધર્મોને આત્મા છે. સર્વ ધર્મોને મૂલભૂત આધાર છે. તે સ્યાદવાદની મદદથી બરાબર સમજી શકાય છે. [[૮] . આઈન્સ્ટાઈનને સાપેક્ષવાદ: તે માત્ર કેટલાક ભૌતિક પદાર્થોમાં ઘટાવ્યો છે. ત્યારે જૈનદર્શનને સાપેક્ષવાદ ભૌતિક અને આધ્યાત્મિક એમ દરેક પદાર્થોમાં ને દરેક જીવનવ્યવહારમાં વ્યવસ્થિત રીતે ઘટાવાયેલા છે. કંઈક કંઈક ભિન્નતા છતાં સાપેક્ષવાદઃ અનેકાંતવાદર વગેરે સામાન્ય નામો પ્રસિદ્ધ છે. તેના વિના કેઈપણ વ્યવહાર પણ ચાલી શકતા નથી. બાળકે સ્ત્રીઓ અને જંગલમાં રહેતા માનઃ અજાણતાં પણ તેને ઉપયોગ કરતા હોય છે. તે વિના ચાલે જ નહીં ને. ૫ જમાનાને નામે તદન આંધળી દેટે [ 1 ] યુગ: જમાને એટલે શું? આજે જમાનાને નામે, યુગને નામે ઘણી ઘણી બાબતો કહેવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રોની જમાનાની સાથે તુલના કરીને સમજવાની ભલામણ કરવામાં આવે છે. જ્યારે આજના જમાનાવાદીઓ કેાઈ દલીલ કે તકમાં સ્થિર થઈ શકતા નથી, અને ઘટતે યથાર્થ જવાબ આપવાની શક્તિ ગુમાવી બેસી ગભરાટ અને મુંઝવણ અનુભવતા હોય છે, ત્યારે ચટ દઈને “ જમાનાને અનુસરો, યુગને અનુસરતી સમાજને અનુસરે” વગેરે વગર-વિચાર્યું માત્ર ગતાનુગતિકતાથી પોપટની માફક એ શબ્દો બેલી નાખે છે, ને છૂટકારને દમ ખેંચે છે. પરંતુ તેઓને ખબર નથી, કે “જમાના” જેવી કે “યુગ” જેવી કે વસ્તુ યા ચીજ જ આ જગત ઉપર અસ્તિત્વ ધરાવતી;નથી. મૂરું નાહિત વત: રાણા? એ ન્યાયે જમાને જ કાંઈ કરતું નથી, તો પછી તેને અનુસરવાની વાત જ કયાં રહે? જગતના ખ્રીસ્તી ગેર મુત્સદ્દીઓએ પિતાના સ્વાર્થી સાધવા માટે ખૂબ વ્યાપક જે ઇંદ્રજાળ બીછાવી છે, અને “તેને પરિણામે જગતના અન્ય માનવ બંધુઓને જે નુકશાન થઈ રહ્યાં છે, તેના દેને ટોપલે પોતાને માથે ન આવે, ને કુદરતી કાળને માથે જાય” માટે પોતે બીછાવેલી જગત વ્યાપી ઈન્દ્રજાળ ઉપર “જમાનાનું” “યુગનું” લેબલ તેઓએ લગાડયું છે. તેને અજ્ઞાની લોકે સાચું માની લઈ તેની પાછળ પડે છે, દોડે છે. જેને પરિણામે જગતમાં છેલ્લા સાડાચારસો વર્ષથી ચાલી રહેલા મોટા પાયા ઉપરના પરિવર્તનેને જગતના અન્ય માન “કુદરતી-યુગ-અળ-જનિત» સમજીને અનુસરે છે અને મુશ્કેલીઓમાં ફસાય છે તે મુશ્કેલીઓના મૂળ યજકે તે ગૌરાંગ મુત્સદ્દીઓ પ્રત્યે તેઓને જરાપણ વહેમ કે અવિશ્વાસ આવતો નથી. જેથી પડદા પાછળ રહી, તેઓ પોતાના જયંત્રો નિરાંતે ચલાવી શકે છે. “ જમાનાને અનુસરો” એ એક વાકય જ તે યંત્રનું હુંડલ=હાથે છે. “ જમાના” “યુગ” વગેરે શબ્દોને આજની રીતને પ્રયોગ કરવામાં વાસ્તવિક રીતે આપણું “ગાઢ અજ્ઞાન” અથવા વધુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો એક જાતની “નરી મૂર્ખતા ” સિવાય બીજું શું છે? [ 2 ] તે પડતા કુદરતી કાળને ઉન્નતિને કાળ કેમ કહેવાય? શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે ચાલી રહેલે અવસર્પિણી કાળઃ કલિયુગઃ કુદરતી રીતે આધ્યાત્મિક સુશક્તિઓ અને સુસામગ્રીઓના હાસને પડતા કાળ છે. એ રીતે વિચારતાં “ સમગ્ર માનવોની પડતી થાય છે” એ વાત બરાબર છે. પરંતુ તે પડતી બહુ જ ધીમે ધીમે થતી હોય છે. ત્યારે તો એકદમ મોટા મોટા પરિવર્તન થાય છે, જે કૃત્રિમ: ને માનવકૃત: છે, છતાં તે “જમાન” Page #49 -------------------------------------------------------------------------- ________________ [2] શબ્દને આગળ કરીને કરાય છે. માટે ભયંકર છે. લેકેને ભ્રમણમાં પાડીને નુકશાનીમાં ઉતારે છે. આ ઠેકાણે ભગવાને પડતે કાળ કહ્યો છે.” આ વાતને લાગુ ન કરાય. ભગવાને પડતે કાળ કહ્યો છે, તે વાત બરાબર છે, પરંતુ એક પ્રજા વિકાસ પામે અને બીજી પ્રજાએ અણુવિકસિત બને એ સ્થિતિમાં તે લાગુ ન કરાય. આજનાં કાળને તો “પ્રાગતિક કાળ” “પ્રગતિને-ઉન્નતિને કાળ” કહેવામાં આવે છે, તે પછી પડતા કાળને ઉન્નતિને કાળ કેમ કહેવાય ? તેને “ગોરી પ્રજાના વર્તમાન ભૌતિકવાદી પ્રાગતિક જીવનની અપેક્ષાએ તેઓની ભૌતિક ઉન્નતિને કાળ છે” એમ જરૂર કહી શકાય. કેમકે બીજી પ્રજાઓની અવનતિ અને તે પ્રજાની ઉન્નતિઃ વધતાં જતાં સ્પષ્ટ દેખાય છે. એટલે કે–ગૌરાંગ સિવાયની પ્રજાઓ માટે તે વધુ ને વધુ “પડતી ચાલી રહી છે. બહારથી જે ઉન્નતિ દેખાડાય છે, તે પણ તેઓને આશ્રયે રહેલાઓની કામચલાઉ ઉન્નતિ પણ તેઓની પિતાની જ ઉન્નતિ માટે છે. સ્થાનિક અગૌરાંગ પ્રજાઓની તે પરિણામે અવનતિ જ છે. તે એક પ્રજાની ખૂબ ઉન્નતિઃ અને બીજી પ્રજાઓની ખૂબ અવનતિઃ કરનારને કુદરતી કાળ: યા જમાન: અથવા યુગ: કેમ કહી શકાય? આ દરેકે ખાસ વિચારવા જેવું છે. જમાનાને અનુસરતા ગણાતા આજના વ્યવહારો પણ વાસ્તવિક રીતે ખોટા વ્યવહારો છે. કૃત્રિમ વ્યવહારે છે. અરે સાચા વ્યવહારો છે જ નહીં. કુવ્યવહારોમાં વ્યવહારનો આરોપ કરી જનતાને ભ્રમણમાં નાંખવામાં આવેલ છે. શબ્દ માત્ર જમાનાના આ જાદુએ ભારતના ધાર્મિક ક્ષેત્રમાં પણ મૂળ પરંપરાઓની સામે પણ એક એક આધુનિક નવી પરંપરાઓ દરેક ધર્મમાં ઉભી કરી છે. તેને આધારે તેને “ધાર્મિક”ને નામે પ્રગટ થતું જમાના-મિશ્રિત સાહિત્ય પણ લેને ખૂબ ખૂબ આડે રસ્તે દોરી જાય છે. તેઓ ઉત્પન્ન કરી પ્રચારમાં મૂકે છે. અને પછી દેશીઓ તેને ઉપાડી લે છે, ને તેને પ્રતિષ્ઠિત બનાવે છે. પડદા પાછળના પ્રેરકે લેકેની નજરે ચડતા નથી. [ ૩ ] શાસ્ત્રોમાં આવતા દ્રવ્ય: ક્ષેત્રાદિક ને અનુસરવાનું રહસ્ય: કોઈપણ ધર્મસંસ્થા પરંપરાગત પિતાના સાધક દ્રવ્યઃ ક્ષેત્ર કાળઃ અને ભાવના સંગ્રહને આધારે અને તેને બાધક દ્રવ્યઃ ક્ષેત્ર: કાળઃ અને ભાવને જેમ બને તેમ દૂર રાખીને ચાલે, તેમાં જ તેની સલામતી છે. જેનશાસ્ત્રોમાં સમ્યકત્વના આલાવામાં સમ્યક્ત્વને પોષક દ્રવ્યક્ષેત્રાદિકનો સંગ્રહ કરવાનું સવારગામ શબ્દથી જણાવ્યું છે. આમ ભેદ પાડેલ છે. જે દ્રવ્ય-ક્ષેત્રાદિક સામે આવે તેને વળગી પડીને તેને અનુસરવાનું કથન છે જ નહીં. . [ ૪ ] “જમાના” શબ્દના પ્રચારને હેતુઃ જ્યારે આજે તેની સામે જમાનાને નામે બાધક એવા દ્રવ્યઃ ક્ષેત્રઃ કાળ અને ભાવને પણ સાધક તરીકે વર્ણવીને અથવા સાધક તરીકે ભાસે તેવી ભૂલભૂલામણી ઉભી કરીને; મૂળભૂતઃ પરંપરાગતઃ ધર્મસંસ્થારૂપ ધર્મોને નષ્ટ કરવાના ભળતા જ રીવાજો પાડવામાં આવેલા છે. અને તે હેતુને લયમાં રાખીને, તે તે ધર્મના તના આજની દષ્ટિથી શાળાઓ ને કોલેજોમાં ઊંડા અભ્યાસો કરવાકરાવવામાં આવે છે, તે તે ધર્મોના રીત-રીવાજોનાં યે ત્યાં ઊંડા અભ્યાસ કરવા-કરાવવામાં આવે છે. અને પછી, તેમાંથી ચાલુ પરંપરાને મળતાં અને આજના આદર્શો તરફ ઢળતાઃ એવા પ્રાગે તે તે Page #50 -------------------------------------------------------------------------- ________________ [૮૦ ] ધર્મના કેઈ ને કોઈ વિદ્વાનો કે સંસ્થાઓઃ ને પ્રતિષ્ઠિત કરીને આગળ કરીને તેની મારફત રીતસર ધાર્મિક કવરમાં આધુનિકતા વીંટીને તેને ફેલાવવામાં આવે છે, જેનું લક્ષ્ય તે તે ધર્મના અનુયાયિઓને તે તે ધર્મને જ નામે, તે તે નવા રિવાજે તરફ દેરવી જવા માટે, તે રિવાજોને વ્યાપક કરવામાં આવે છે. તે દ્વારા દેરવાયેલા લોકોને આડે રસ્તે દોરવી જઈ, મૂળભૂત પરંપરાથી દૂર પાડી દઈ, તે મૂળભૂત પરંપરાને કાયદાઓ વગેરે દ્વારા અદશ્ય કરી દેવાનું ધ્યેય પાર પાડવા તરફના પ્રયાસ કરતા હોય છે. અને ભવિષ્યમાં છેવટે એ નવી દોરવણીને બહારના ગૂઢ રીતે ઘડેલા કાઈ તેવા વિચારો અને યોજનાએમાં મેળવી દઈ પરંપરાગતને છેવટે લુપ્ત કરી દેવાનું લક્ષ્ય હોય છે આવી એક બાજી ચાલતી આ પ્રક્રિયાના સેંકડો ગમે સચોટ દાખલા આપી શકાય તેમ છે. તેને સંક્ષિપ્ત નિદેશ અહીં કરવામાં આવેલ છે. અર્થાત–“આજના જમાનાને અનુસરવું: એટલે મહાવિનાશ તરફ જવું ” આ તેને પ્રવૃત્તિ-નિમિત્તક પ્રમાણિક અર્થ છે. જે અર્થ દિવસે ને દિવસે વધુ ને વધુ આપણે માટે પણ સ્પષ્ટ થતો જાય છે. [ પ ] ત્યારે લેકેને આજે જમાનાની વાત કેમ ગમે છે? તેમાં લેકના તાત્કાલિક સ્વાર્થી ગુંથાયેલા છે. કેમકે સેંકડો વર્ષોના શેષણને પરિણામે લુંટાઈ ગયેલા ધંધાઃ અને જીવનમાં મૂકાયેલી મુશ્કેલીઓનો ઉકેલ વિદેશી હસ્તક જ જઈ પહોંચ્યો છે. તેઓ સ્ટીલ કેમની સત્તાઓ મારફત પ્રજાના જીવનનાં પ્રત્યેક અંગો ઉપર પકડ જમાવીને પિતાના ભાવિ હિતો અને વાર્થી માટે પિતાની રીતે અને કેને ધંધા અને સ્વાર્થી આપે છે. અને કોને મુશ્કેલીઓમાંથી છૂટા કરવાની જનાઓ વહેતી મૂકે છે, જેમાં ભાવિને લાંબે વિચાર કર્યા વિના જનતા ગોઠવાઈ જાય છે. તેની પ્રગતિ-જમાનાનું અનુસરણ-વ્યવહારતા-સમયની ઓળખ વગેરે પાળા નામો આપવામાં આવે છે અને પ્રશંસા કરી ફુલાવવામાં આવે છે. આ રહસ્ય આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીઓ બરાબર જાણતા હોય છે, ગરજવાન લાંબુ ભાવિ વિચારી શકે નહીં માટે “જમાન” શબ્દ લોકોને મીઠા લાગે છે. જમાનાનું આ રહસ્ય છે, તેઓની ઇંદ્રજાળ લારૂપે ફેલાયેલી છે. તેમાંથી સામાન્ય પ્રજા છુટી શકે જ નહીં, વિદ્વાનો અને ધનવાનેઃ રાજાઓ: અને ધર્મગુરૂઓઃ સામાન્ય મધ્યમ અને મજુર પ્રજા સૌ ફસાયેલા છે. સુરે મવતિ “યુગમાં થાય છે. આજના બનાવે વિદેશીઓ ઉભા કરે છે. અને તે યુગમાં–કાળમાંજમાનામાં થાય છે. એ વાત ખરી છે. પરંતુ જુન મતિ “યુગવડે થાય છે.” એ સમજ ખોટી છે. યુગ કરતો નથી. માણસો કરે છે. માણુ યુગમાં કરે છે. તેથી દેષના પાત્ર માને છે, યુગ નથી. કેમ કે તે કાંઈ ખાસ કરતા નથી. તેમાં થાય છે. મકાનમાં ચોરી થાય તે તે ચેરી માણસ કરે છે. મકાનમાં થઈ, માટે મકાને કરી એમ ન કહેવાય. નાટક જેવા બેઠેલાની સામે યુદ્ધના દ આવે છે, અને લડવા ઉતરી પડવાનું શરાતન ચડી આવે છે. તે શૂરાતન તે વખતમાં થાય છે. પણ તે વખત કરતું નથી. નાટક ભજવનારા પાત્રોનાં શબ્દો વિભાવઃ અનુભાવો: અને અભિનય લડવા ઉતરી પડવાની પ્રેરણા ઉભી કરે છે. પરંતુ નાટક પૂરૂં થતાં નાટકશાળામાંથી ઉભા થતાં ને બહાર નિકળતાં રણભૂમિનો ભાસ માત્ર પણ જોવામાં આવતો નથી. આ પ્રમાણે ગૌરાંગ પ્રજાએ ધનઃ વિજ્ઞાનઃ યાંત્રિક સગવડોઃ પરસ્પર અંદરોઅંદરની એકસંપીઃ સમગ્ર ગારી પ્રજાના સ્વતંત્ર સ્વાર્થો વગેરેના બળથી વિશ્વવ્યાપક ઇંદ્રજાળ બીછાવી છે. બીછાવી શકે છે. પરંતુ તે વાસ્તવિક કુદરતી કાળ નથી. જે તેમ હોય તે જે જે ત્યાં થાય, તે જ વખતે બીજા દેશની પ્રજાઓમાં Page #51 -------------------------------------------------------------------------- ________________ [ ૮૧ ] પણ તે પ્રમાણે થવુ... જોઇએ. તે બધું તેઓની પ્રેરણાથી કાળાંતરે બને છે. એજ સાબિત કરે છે, કે“ કુદરતી કાળ કે યુગની અસર નથી. તે કાંઇ કરતા નથી. ” [ ૬ ] કેટલીક નવી સસ્થાના યુગને અનુસરવાના વાયે ૧ ગ્રંથભડારાને નવા યુગની દષ્ટિએ ઉદ્ઘાર કરવા. ૨ નવા યુગની માંગણી પ્રમાણે મહાવિદ્યાલયેા અને વિશ્વવિદ્યાલયેામાં ઉપયાગી થઇ પડે...વગેરે. ૩ સમાજમાં પ્રચલિત કુપ્રથાઓને દૂર કરવી અને સમયને અનુરૂપ આચાર-વિચારની દિશામાં લેાકમત જાગ્રત કરવેા. ૪ નવાયુગની માંગણીને યથાશક્તિ પૂરી પણ કરી શકે છે. ૫ આજ વિશ્વના પ્રયાણુની સાથે ભારતવષઁ નવનિર્માણના માર્ગ પર પગલાં માંડી રહેલ છે. આ નમુના ઉપરથી જોઇ શકાશે કે-નવયુગઃ નવનિર્માણ: વિશ્વનું આજનુ પ્રયાણ: સમયને અનુરૂપઃ વગેરે શબ્દો વ્યાપક થતા જાય છે અને તે માત્ર શબ્દરૂપે જ રહ્યા નથી. તેને લાયકની રચનાઃ વગેરે માટા પ્રમાણમાં ચાલે છે. પરંતુ ઘેાડાક જ વિચાર કરતાં તે યુગઃ નવયુગ: નવરચનાઃ શું છે? પશ્ચિમીય. લેાકાએ કરેલી બાબતાના અનુકરણ સિવાય ખીજું શું હોય છે? તેઓ એક રચના કરે, તેને યુગનું નામ આપવામાં આવે તેનું અનુસરણ કરવું તેને યુગાનુસરણ કહેવામાં આવે છે. એ કેટલું મેટામાં મેટુ ટાણું છે? તે અમે અહીં સમજાવવા ઇચ્છીએ છીએ. પરંપરાગત સંસ્કૃતિ પ્રમાણે વનારા રૂઢિચુસ્તઃ અને આધુનિકતા પ્રમાણે આંધળું અનુકરણ કરનારા સુધારકઃ ક્રાંતિકારીઃ પ્રગતિશીલ આ જ માત્ર વસ્તુસ્થિતિ છે. યુગઃ જમાનાઃ વગેરે શબ્દો તેા વચ્ચે ઘાલવામાં આવેલા છે. એટલે કે શાસ્ત્રાક્ત કાળ પણ નથી. અને તેના સિવાયના ક્રાઇ જુદા કાળ પણ નથી. માનવાની કૃત્રિમ કૃતિને યુગનું નામ આપવામાં આવેલું છે, અને આપણા લેકા પડી ગયેલી રૂઢિથી ‘ યુગ ’ શબ્દ વાપરતા થયા છે. તે ઝેર કેટલી હદ સુધી ઉંડે ઉતર્યુ છે ? તેના ઉપર પ્રમાણે દષ્ટાંત આપ્યા છે. ૬ પ્રવૃત્તિઃ નિવૃત્તિની આજની ભ્રાંત સમજ સાવદ્ય યેાગાથી સુનિવૃત્તિમાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રમય ક્ષમાદિક ક્ષાયિક ધર્મોમાં: સુપ્રવૃત્તિરૂપ સત્પ્રવૃત્તિમાં તથા દુનિયાદારીમાં રહેલી જનતા માટે પાવતા કે જંગલીપણાની અસ×વૃત્તિથી નિવૃત્તિરૂપ માર્ગાનુસારી એવા ન્યાયઃ નીતિઃ અને સદાચારયુક્ત અનુક્રમે રાજ્યતંત્રયુક્ત અઃ અને કામઃ પુરુષાર્થ પ્રધાન સત્પ્રવૃત્તિમાં માČદક અને નિયામક પણ એજ મહા જૈનશાસન છે. આથી કરીને પ્રવૃત્તિઃ અને નિવૃત્તિઃની યાગ્ય રીતે સાચી સમતુલા જાળવનાર જૈનશાસન હોવાનું સ્પષ્ટ થાય છે. છતાં આજની ઉન્માર્ગાનુસારી અસત્પ્રવૃત્તિના પ્રેરક તરીકે ધર્મપ્રધાન ચાર પુરુષાર્થની સંસ્કૃ તિના આદિ દર્શક એવા શ્રી આદિ-શ્વર-શ્રી ઋષભદેવસ્વામિ અને તેના સન્માના પ્રચારક તેના પુત્ર ભરત-ચક્રીના દૃષ્ટાંતે આગળ કરવા દ્વારા આજની ઉન્માÊનુસારી અસત્પ્રવૃત્તિઓના પ્રેરક તરીકે શ્રી. જૈનશાસનને ગણાવીને, આધુનિક જડવાદી વ્યવહારોની પ્રવૃત્તિના પ્રેરકની કિટમાં મૂકીને તે શાસનને બેફામ મહાહિસક આધુનિક પ્રગતિની પ્રવૃત્તિના દન તરીકે સ્થાપવાની ચેષ્ટાઓ કરવામાં આવે, એટલે કે-ઇરાદાપૂર્વક આ જાતનું પાપઃ ધાર. પાપઃ કરવામાં આવે તે તે કેટલુ ભયંકર ગણાય ? માને અમાઃ શરણ્યને અશરણ્યઃ સત્યને અસત્યઃ અને અસત્યને સત્યઃરૂપે સ્થાપિત કરવુ મહાપુરુષોના કાર્યોને ઉલટા સ્વરૂપમાં મૂકવાઃ તેઓના નામના દુરુપયોગ કરવા. એ ભયંકર હિંસા વગેરે Page #52 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ] મહાપાપી કરતાં પણ અતિર મહાપાપ તરીકે હેય, તેમાં શું આશ્ચર્ય છે ? સુરિ-સંતપુરુષોએ એ પ્રમાણે તેને સત્તર પાપના પિતા તરીકે અઢારમ પાપસ્થાનક ગણાવેલું છે. આવા અસત્ય કરનારા અને પ્રચારનારાઓને શી રીતે સમજાવી શકાય? તેઓની દયા ખાવા સિવાય સજજને પાસે બીજો ઉપાય જ નથી. એ વાત સ્પષ્ટ છે કે–સવ માનવો, ધર્માત્મા, ત્યાગી અને વ્રતધારી તરીકે બનવા સંભવ જ નથી. આજીવિકા માટે ધંધા અને ઈન્દ્રિયોના ઉપભોગ કરવાના છે. તે કાર્યો તેઓ બેફામ રીતે કરે, તેના કરતાં ન્યાયઃ નીતિ અને સદાચારને આધીન રહીને કરે, તેવી વ્યવસ્થામાં શું ખોટું છે? જેથી નિયંત્રિત અર્થ નામના પુરુષાર્થની પ્રવૃત્તિઓને એકાંગી નિવૃત્તિ કહી નિંદવામાં આવે છે ? તેને પણ અંશથી સપ્રવૃત્તિ કહેવામાં શું વાંધે આવે છે? અને અનિયંત્રિત અર્થ કામને પ્રવૃત્તિ કહી બિરદાવવામાં આવે છે? તેનું કારણ સમજી શકાતું નથી. નિયંત્રિત અર્થ-કામમાં પણ ઉદ્યોગ, ધંધા, યુદ્ધ, સ્પર્ધા, આત્મભોગ, પોપકાર, સેવા ભક્તિ, દાન, માન, સત્કાર વગેરેને અસાધારણ રીતે યોગ્ય સ્થાન હોય છે જ. છતાં તેની નિંદા શા માટે ? તે પ્રવૃત્તિઓમાં અમર્યાદ બેફામપણું નથી હોતું, એ જ તેને દોષ છે? કે બીજે કઈ ? માત્ર અજ્ઞાન, દૃષ્ટિદોષ અને દૃઢ વ્યામોહ સિવાય અમને બીજું કોઈ મહત્વનું કારણ જણાતું નથી. ન્યાયઃ નીતિઃ સદાચાર રહિત તથા ધમથી અનિયંત્રિત ઉન્માર્ગનુસારી આજની પ્રવૃત્તિની હિમાયત કરવામાં માનવજાતનું એકંદર અનિષ્ટ થઈ રહ્યું છે, તેને બદલે તેના ભલાની તેમાં શી શક્યતા છે? ક્ષણિક લાલચ સિવાય તેમાં શું રહસ્ય છે? તે તપાસીને ભલામણ થતી હોય તે ઠીક, માત્ર એક બેલે એટલે તેનું અનુકરણ બીજાએ કરવું, આ સિવાય તેમાં બીજી કઈ વસ્તુ જ જણાતી નથી. આવી હિંસક અને ઘાતક વિચારશ્રેણીથી બચવા-બચાવવામાં શ્રેયઃ છે. ૭ શ્રમણ પ્રધાન શ્રી ચતુર્વિધ સંઘ [ 1 ]; શ્રી તીર્થકરને પ્રતિનિધિ શ્રી તીર્થકરેએ પ્રાપ્ત કરેલા ઉત્તમાની પ્રાપ્તિ બીજા આત્માઓને કરાવવા માટે પોતે પ્રાપ્ત કરેલા ઉત્તમાર્થને બીજાઓમાં વિનિયોગ કરવા માટે બીજાઓમાં લ્હાણી કરવા માટે તીર્થરૂપ-જૈનશાસનરૂપ, મહાવિશ્વસંસ્થા પ્રથમ સ્થાપીને તેના સંચાલન માટે પોતાના અનુયાયિઓમાંથી પોતાના પ્રતિનિધિ તરીકે શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. પિતાનું મુખ્ય પ્રતિનિધિત્વ મુખ્ય ગણધર પ્રભુથી માંડીને ઉત્તરોત્તર ઠેઠ ગામના સ્થાનિક સંઘપતિ સુધી ધાર્મિક પ્રતિનિધિત્વ અનુજ્ઞાપિત હોય છે. શ્રા ગણધરેઃ અને પ્રધાન આચાર્યો દ્વારા રાજ્યતંત્રનું પ્રતિનિધિત્વ ચક્રવર્તિમાં જગત શેઠદ્વારા સ્થાનિક મહાજનના આગેવાનમાં અર્થ પુરુષાર્થમાં ધંધાવાર નીતિના નિયમોના રક્ષણ માટે પ્રતિનિધિત્વ શરાફ સુધી અને કામ પુરુષાર્થમાં સદાચારના રક્ષણ માટેનું પ્રતિનિધિત્વ વર્ણ, જાતિ, જ્ઞાતિ, કુટુંબ અને માર્ગનુસારી વ્યક્તિ સુધીમાં ગોઠવાયેલું રહે છે. બીજા દેશે અને તેમાં રહેતી સાંસ્કૃતિક જીવન જીવતી માર્ગોનુસારી પ્રજાઓમાં પણ જુદા જુદા ધર્મના ધર્મગુરુઓ પ્રતિનિધિ તરીકે હોય છે. આ રીતે હાલના કૃત્રિમ લેકશાસન પહેલાં જગતમાં ન તો પ્રજા શાસન હતું. ન તે રાજાશાસન હતું. પરંતુ વિશ્વ-વત્સલ મહાસંત મહાજન પુરુષોનું જ શાસન આખા જગત ઉપર હતું. અને ભારત તેનું કેન્દ્ર હોવાથી ભારતમાં ખાસ કરીને તે શાસન કેન્દભૂત હતું. આજે પણ ઘણા અંશે ચાલુ જ છે. અને તેઓનું પ્રતિનિધિત્વ ઉપરથી નીચે–નીચે ફેલાયેલું રહેતું આવેલું છે. અર્થાત સૌએ Page #53 -------------------------------------------------------------------------- ________________ | ૩] યથાશક્ય તેઓની આજ્ઞા પ્રમાણે વર્તવાનું હોય છે. જેથી સન્માર્ગથી ચૂત થઈ ઉન્માર્ગે જનતા ન ચડી જાય એ તેને પરોપકારી હેતુ છે. [ 2 ] મહા-મહાજનની મહાજન સંસ્થા તીર્થકર મહાજનોના પ્રતિનિધિ ધર્મગુરુ મહાજનના સ્થાનિક આગેવાન મહાજને પણ પરંપરાએ તેઓના જ પ્રતિનિધિઓ હોય છે. સમગ્ર મહાજન સંસ્થાનું કામ પ્રણિધાનપૂર્વક તીર્થકરોએ કરેલા ઉત્તમાર્થને-ઉત્તમ જીવન તને સર્વત્ર વિનિયોગ કરવો જગતને તે ઉત્તમાર્થનું દાન આપવું એ હોય છે. તેથી તેમાંના આગેવાને પણ પોતાની જાતે ધર્મની આરાધના કરે, અને બીજાઓને ધર્મ પ્રાપ્ત કરાવે, ધર્મમાં સ્થિર રાખે, તેઓના ધમમાંના વિદનો દૂર કરે-કરાવે, અર્થાત આજ્ઞાપૂર્વક ધર્મારાધનઃ અને ધર્મોના વિનિયોગ: એ બે મુખ્ય ફરજો તેઓનીચે હોય છે, સર્વના કલ્યાણ માટેના ઉત્તમ જીવનતના વિનિયોગ માટે જ સ્થાનિક મહાજન સંસ્થામાં પણ તીર્થકરોના સંઘમાંના અનુયાયિઓનું મુખ્યપણે આગેવાનીપણું ચાલતું આવ્યું છે. કારણ કે–તે વિના, નિઃસ્વાર્થ ભાવેઃ હિતબુદ્ધિથી કરુણબુદ્ધિથી અન્ય આત્માએનું હિત કરવાનું બની શકે જ નહીં. આ ઉત્તમ બુદ્ધિથી જ તેઓ સ્થાનિક શ્રી સંધઃ જાતિઃ જ્ઞાતિના મુખ્ય આગેવાન તરીકે રાજ્યમાં મંત્રી તરીકે રહેતા આવ્યા છે. જેથી સર્વના ધાર્મિક: સામાજિક રાજકીયઃ આર્થિક કૌટુંબિક સ્ત્રી-પુરુષના વ્યક્તિગતઃ શારીરિક વગેરેને લગતાં હિત કરી શકાય છે. અહિતિથી બચાવી શકાય છે. જેથી હિંસા, સ્વાર્થ, આપઘાત, અવ્યવસ્થા, શાન્તિનો ભંગ, અનારોગ્ય, પરામિતપણુ, નિરાધારતા વગેરે ઉપર રીતસર અંકુશ રહેતો આવ્યો છે. બીજા દેશોમાંના અન્ય ધર્મના ધર્મગુરુઓ અને તેની સાથે જોડાયેલા બીજા નીચે નીચેના બળ પણ એક યા બીજી રીતે મહા મહાજનના વિશ્વકલ્યાણનો જ યથાશકય વિનિયોગ કરનારા પ્રતિનિધિઓ સમજવા જોઈએ. તે રક્ષકતો વિદ્યમાન નથી; અથવા તેની શક્તિને હત-પ્રહત કરવાપૂર્વક આજે સત્તાતંત્ર હિંસા વગેરે ઉપર જણાવેલા વિઘાતક તોથી સત્તા રક્ષણ આપે છે.” એવો ભાસ ઉભો કરવામાં આવ્યો છે. [ ૩ ] તંત્ર વ્યવસ્થાઃ આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, મુનિ, સ્વામિ-સામી, વગેરે રીતે ધાર્મિક પ્રતિનિધિઓ ઉપર ઉપરથી નીચે નીચેના ગોઠવાયેલા છે. તીર્થકરના પ્રતિનિધિ ગણધરો અને તેના ગ૭પતિ શાસનપતિ મુખ્ય આચાર્યની આજ્ઞામાં સર્વ ધાર્મિક તંત્ર હેાય છે. સામણ-સ્વામિની, સાધ્વીજી, પ્રવતિનીઝ દ્વારા મુખ્ય આચાર્યશ્રીની આજ્ઞામાં સર્વ ધર્મારાધિકાઓ હોય છે. પટેલ, શેઠ, નગરશેઠ, જગતશેઠ દ્વારા મુખ્ય પૂ૦ આચાર્યોની આજ્ઞામાં સર્વ સ્થાનિક મહાજનના પ્રતિનિધિઓ હોય છે. તેની આજ્ઞામાં રાજ્ય તંત્ર, આર્થિક તંત્ર, સામાજિક તંત્ર વગેરે હોય છે. ને ધર્મના પણ તે સેવકે હોય છે. રાજા, માંડલિક, ચક્રવર્તીની આજ્ઞામાં સર્વ રાજ્ય તંત્રના સર્વ પ્રતિનિધિઓ હોય છે. જે પરંપરાએ પૂ. આચાર્યોની આજ્ઞામાં હોય છે. રાજ્યની રાજ્યતંત્ર પૂરતી આજ્ઞામાં જ પ્રજા હોય છે. વર્ણના પ્રતિનિધિઓની આજ્ઞામાં જાતિ પ્રતિનિધિઓ, તેની આજ્ઞામાં જ્ઞાતિ પ્રતિનિધિઓ, તેની આજ્ઞામાં કુટુંબપ્રતિનિધિઓ, અને તેમની આજ્ઞામાં કુટુંબની વ્યક્તિઓ હોય છે. વગેરે વગેરે રીતે ઉપર ઉપરથી નીચે નીચે પ્રતિનિધિત્વ ગોઠવાયેલું હોય છે. અને દરેક સુવ્યવસ્થિત હોય છે. ઉપર ઉપરની આજ્ઞાઓ નીચે નીચેનાઓને પાળવાની હોય છે. દરેકના અધિકારો નિયત છે. દરેકની નિમણુંકે ઉપર ઉપરથી કરવાના નિયમો છે. અને નીચેવાળાઓએ આજ્ઞામાં કેમ Page #54 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪] રહેવું ? તેનાએ નિયમ છે. વ્યક્તિઓને હિતકારી અભિપ્રાય આપવાનાયે નિયમો હોય છે. કોઈને મતાધિકાર નથી હોતો. નીચે નીચેથી પ્રતિનિધિત્વ નથી હોતું. કોઈને મરજી પ્રમાણે વર્તવાનો અધિકાર નથી હોતું. કોઈને પણ બહુમતથી કોઇનું અહિત કરવાનો અધિકાર નથી હોત. હિત કરવાની જ જવાબદારી અને જોખમદારી સૌને ઉપર વહાલી તરીકે હોય છે. સંજોગ વિશેષમાં કેમ વર્તવું ? તેને માટે ઉપર ઉપરના જવાબદારોની આજ્ઞા માન્ય કરવી હોય છે. આગળ વધીને છેવટે તે તે વિષયના નિષ્ણાતોની સલાહઃ તેના ઉપર ધર્મશાસ્ત્રાનુસારની આજ્ઞાઓના અનુભવીઓની સલાહ હોય છે. છેવટે ધર્માચાર્યોની આજ્ઞા મુખ્ય હેય છે. તેઓને શાસ્ત્ર માર્ગદર્શન આપતા હોય છે. શાસ્ત્રો મહાત્યાગી અને બુદ્ધિશાળી પુએ અગાધ જ્ઞાન અને અનુભવથી રચેલા હોય છે. તેઓ પણ મહાજ્ઞાની તીર્થકર જેવા સર્વજ્ઞ તરફથી ઉપદેશ અને પ્રેરણા મેળવીને શાસ્ત્રો રચવામાં તત્પર થયા હોય છે. તેથી શાસ્ત્રો તેઓના સર્વજ્ઞપણાને આધીન હોય છે. સર્વજ્ઞ તીર્થકરોએ પોતાના અતિભવ્ય અને ઉદાત્ત ચરિત્રોઃ તથા સર્વકલ્યાણકારક વિશ્વવસલ ભાવનાથી સ્થાપ્યું હોય છે. ઉપદેશ આપ્યો હોય છે. માર્ગદર્શન આપ્યું હોય છે. માર્ગદર્શન કરાવ્યું હોય છે. અર્થાત્ સવજ્ઞની આજ્ઞામાં વિશ્વના સવ પ્રાણીઓના હિતે ગોઠવાયેલા હોય છે. તે દરેક આગેવાનો માલીક કે સત્તાધીશ હોતા નથી. પરંતુ વાલી-હિતચિંતકહિતકર, વાત્સલ્ય યુકત જ હોય છે. આ સ્થિતિમાં મતાધિકાર વગેરેની જરૂર પડતી નથી. એ તે વાસ્તવિક રીતે એક ઉલટો રસ્તો છે. આ રીતે ભારતમાં સુવ્યવસ્થા તે આદર્શ પ્રમાણે બીજા દેશે અને તેની પ્રજાઓમાં પણ સુવ્યવસ્થાઃ ચાલુ રહેતી આવેલી છે. દરેક કાર્ય મર્યાદાથી જ ચાલતું હતું. રાગદ્વેષમય સાંસારિક જીવનમાં કોઈ કોઈ તફાની તો ઉભા થઈ જતા, તો દરેકને કાબુમાં લેવાની વ્યવસ્થિત ગોઠવણ હોય છે. યુદ્ધો પણ નીતિપૂર્વક અને મર્યાદાપૂર્વક થતા હતા. દરેકની નીમણુંક કરવાના નિયમો અને વિધિઓ આચાર દિનકર વગેરે ગ્રંથોમાં વિસ્તારથી જોઈ શકાય છે. આ રીતે ધર્મ માનવાની ઉપર મહા ઉપકાર કર્યો છે; ને કરી રહેલ છે, તથા કરશે. જે કાંઈ તેમાં વચ્ચે કોઈ તરફથી ખરાબી થઈ હોય, તો તેમાં વ્યક્તિના કે વ્યક્તિઓના રાગદ્વેષ કારણભૂત હોય છે. ધર્મ તો નહીં જ. એ જડવાદને પોતાના સ્વાર્થી ખાતર આગળ લાવવા ધમ ઉપર ખોટા આરોપો મૂકાય છે. જે તદ્દન બેટી રીતે છે. [ ] બહુમતની ચુંટણીની ઘાતક પ્રક્રિયા આજે એમ કહેવામાં આવે છે, કે-“બહુમતના આધાર ઉપર ચુંટણી એટલા માટે કરવામાં આવે છે, કે–આગેવાને શી રીતે પસંદ કરવા? અને તેઓના અધિકારી શી રીતે નકકી કરવા? માનો રાગદ્વેષથી ભરેલા છે. પક્ષાપક્ષથી ભરેલા છે. તેથી હિતાહિતને નિર્ણય કરવાનું બીજું કોઈ સાધન જ નથી. આ સંજોગોમાં બહુમતઃ અને નીચેથી ચુંટણીઃ એ સિવાય બીજો ઉપાય જ નથી. રાગદ્વેષ રહિત સર્વ હોય, તે આવી ચુંટણી વગેરેની જરૂર ન રહે. પરંતુ તે નથી. માટે તે સિવાય બીજો ઉપાય નથી.” આ દલીલ બેટી છે. કેમકે-સર્વજ્ઞ વીતરાગોની વ્યવસ્થા જ સર્વ મંગળમય છે. જગતભરમાં એ જ ફેલાયેલી છે. પરંતુ જગતની ગોરીપ્રજાએ બીજી પ્રજાઓ કરતાં જુદા પડીને ઈ. સ. ૧૪૯૨ થી જ્યારે પિતાના જ વિશિષ્ટ સ્વાર્થી માટેની યોજનાઓ અમલમાં લાવવાની ગોઠવણ કરવા માંડી ત્યારથી પિતાને ત્યાં તે આંતરિક રીતે આજ્ઞાપ્રધાન પરંપરા ચાલુ રાખવા સાથે, બીજી પ્રજાઓમાંથી આજ્ઞાપ્રધાન વ્યવસ્થાને નકામી કરી નાંખી ઉડાડી દેવા માટે બહુમતઃ અને ચુંટણી નો પ્રચાર કર્યો છે. તે પહેલાં પોતાને ત્યાં મ્હારથી દેખાવ પૂરતા ને કામચલાઉ બહુમતઃ અને ચુંટણી પ્રધાન વ્યવસ્થાને Page #55 -------------------------------------------------------------------------- ________________ [ ૮૫ ] દેખાવ રાખી ખીજા દેશની પ્રજામાં તે ફેલાવવામાં આવેલ છે. કેમકે-એ શસ્ત્રથી આઝાપ્રધાન વ્યવસ્થાને છન્ન-ભિન્ન કરી નાંખવા બહુમત, ચુંટણીઃ મતાધિકારઃ વગેરેના મેાટા મેાટા સ્ટ`ટા ઉભા કરવા-કરાવવામાં આવ્યા છે. પછી તે આજ્ઞા-ઓર્ડરને તે પણ પ્રાધાન્ય આવે છે. જ્યાં સુધી મહાપુરૂષાની આજ્ઞાનું તત્ર તુટે ત્યાં સુધી જ મતાધિકાર વગેરે છે. તેમાં સ્થાનિક વકિલવ વગેરે કે જે તેને તેઓ દ્વારા અનુસરતા કાયદાઓનાં નિષ્ણાત છે, એ વગ ને જોરદાર બનાવી, આજ્ઞાપ્રધાન આગેવાને સંસ્થાઓઃ તેના બધારણીય તત્ત્વા વગેરેને નકામા જેવા બનાવી દેવામાં આવતા જાય છે. તે સ'સ્થાઓના સમ્મેલનામાંયે આડકતરા અંતરાયા નંખાવી, હવે તે! લગભગ તેને બંધ જેવા જ કરાવી નંખાતા જાય છે. જેથી આગળની પેઢીએ તેને તદ્દન ભૂલી જ જાય, તથા તેના વિજ્ઞાન અને પર પરાગત અનુભવથી વંચિત થતા જાય. ઉલટા મતાધિકારની પદ્ધતિથી પરિચિત થતી ગઇ હોય. કારણ કે–તેને અનુભવ આપવા માટે નાના નાના મંડાઃ સભાએઃ સાસાઇટીએઃ એસેસીએશનઃ સમિતિએઃ વગેરે સ્થાપવાને વેગ આપ્યા ાય છે. તેના કાયદેસરપણાના ટકા ઉભા કર્યાં હોય છે. તે નવી સંસ્થાએ! અન્યાયી રીતે પણ મૂળભૂત સંસ્થા સામે શિંગડા માંડે, તેને આડકતરા મુંગા ટેકા હેાય છે. આવી આવી વિરૂદ્ધ પ્રક્રિયાથી પરસ્પર ઘણું: કૈસપાઃ દરેક વર્ગોમાં વધતા જતા હોય છે. અને છેવટે સત્તાના ટેકાથી નવી સંસ્થાઓને ઉત્તેજન અને પ્રધાનતા આપવામાં આવતા હોય છે. પ્રથમની પરપરાગત સંસ્થાઓને જુદા જુદા ક્હાનાથી નિયંત્રણમાં લઇને તેના ઉપર કાયદાના દબાણા અને આડકતરી મુશ્કેલીએ મૂકાતીઃ અને પછી ક્રમે ક્રમે વધારતા જવાતીઃ હાય છે. આ બધા પ્રજાની ધર્મ ભાવનાની અને ધાર્મિક સામાજિક ખળાની નિ`ળતાના મુખ્ય કારણા છે. આર્થિક અને પ્રજાકીય બળેાની પણ એ જ દશા છે. [૫] ઘાતકરૂપે પરિણમતી કેટલીક વિચાર-સરણીએ (૧) યદ્યપિ પ્રાચીન ધર્મોના એટલે ધર્માંશાસનના અંગભૂત જુદા જુદા ધર્મ શાસનાના, ધર્માં સસ્થાએના, પાયા એટલા બધા દૃઢ અને ઉંડા છે, કે–તેઓને કેવળ ઝનુન કે સીધા બળથી ઉખેડી શકાય તેમ નથી. કારણ કે-લેાકેાના જીવનમાં તે એટલી બધી રીતે, એટલી બધી હદ સુધી વણાઇ ગયેલા ડાય છે, કે–જન્મતાંની સાથે જ–અરે ! ગર્ભથી જ નવી પેઢીના જીવનમાં કે તે થાડાધણા વણાતા જતા હોય છે. (૨) તેને ઢીલા કરવા માટે પ્રથમ આડકતરા વિવિધ પ્રયાસ આદરવા પડે છે. તે તરફ જનતાને આવી પડે છે. તેમાં અનેક યેાજના માટા મેટા ખર્ચે, અનેક લાલચેા અને સાથે જ પરપરાગતથી નુકશાનેા થવાની ધમકી, અનિષ્ટ અસરઃ અને તેના નાશથી લાભ વગેરે બતાવવા પડે છે. તેને અનુકૂળ કાયદા કરવા અને લેાકમતના ટેકા લેવા પડે છે. અને એ રીતે નવરચના તુટી પડતાં, ધર્માં તુટી પડે એ સ્વાભાવિક છે. થાંભલાને ટેકા ખસી જતાં ગમે તેવી મજબૂત ઇમારત પણુ કડભૂસ કરતી તુટી પડયા વિના રહેતી નથી. આજના આ પ્રયાસેાના લગભગ પ્રકારો નીચે પ્રમાણે છેઃ— આ સૌથી પહેલાં મૂળ પરંપરાઓને રૂઢીચુસ્ત” નામ આપી તેની નિંદનીયતા પ્રચલિત કરી હોય છે. આ નવી પરપરાને પ્રગતિશીલ ” નામ આપીને તેની ભવ્યતા અને પ્રશસનીયતા ઉભી કરવામાં આવી હાય છે. વર્તમાન શિક્ષિતાના મગજમાં આ બે બાબતે શિક્ષણ સાથે જ ઠસાવી હાય છે. અને તેએ અંધશ્રદ્ધાથી તેને વળગી રહેતા હાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] હૂઁ જો કે આ બન્નેય શબ્દોને વપરાશ ખાટા અર્થમાં કરાવવામાં આવ્યેા છે. કેમકે રૂઢીઓની રૂઢતા પાછળ ચાર પુરૂષાર્થની અહિંસક મહા સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક આધાર છે. તેને રૂઢિચુસ્તતાનુ નામ આપવું એ જ સુર્યને અંધકારનુ નામ આપવા બરાબર છે. એ જ પ્રમાણે એક પ્રજાના સ્વા માંથી માત્ર અદર બાજીએ અને અવ્યવસ્થિત રીતે કેવળ ભૌતિક વિજ્ઞાનના આધાર ઉપર સચેતન આત્માએના ચે જીવન માટે ઉભી કરેલી નવી વ્યવસ્થાને પ્રગતિશીલનુ નામ આપવું: એ પણ એટલુ જ બેહુદું" અને વસ્તુસ્થિતિ સાથે અણુએસતુ છે. માત્ર તે કલ્પના ઉપર રચાયેલ છે. આ સત્ય ઉંડા ઉતર્યાં પછી કાઈને પણ સમજાય તેમ છે. ૩ આ રીતે ખાટા અર્થમાં વપરાયેલા ખીજા ઘણાં શબ્દોની માફક લાકાને ઉન્માગે દારાવાય છે. સેામલને સાકર માનીને લેાકેા ખાય છે અને સાકરને સેામલ માનીને છેાડી દે છે. ૐ એટલે કે “ નવી પેઢી નવી નવી બહુમતની સંસ્થાએ દાખલ થાય. પેાતાની પર પરાગત સસ્થાઓમાં દાખલ ! ન થાય, પણ તેનાથી છૂટવા મહેનત કરે.” તેવી તેના તરફ ધૃષ્ણા ઉત્પન્ન કરવામાં આવી હોય છે. હૈં આમ પ્રજામાં જ મૂળથી જ એ ભાગ પડતા જાય. પ્રજા એ વિચાર છાવણી: અને એ પ્રકારના સંસ્થા જુથે'માં વ્હેંચાતી જાય. ડીવાય એન્ડ ફુલની જેવી તેવી નીતિ નથી. ભારે અસરકારક નીતિ છે. [૪] પ્રગતિશીલ નામધારી નવી પર પરાઓ ઉભી કરાઇ છે. ધ અ તે તે ધમ સંસ્થાઓના મૂળ ઉખેડી નાંખવાઃ તે તે ધર્મને નામે-પેાતાના આદર્શો મુજબની નવી નવી ધમ સસ્થાએઃ તે તે ધમના અનુયાયિઓ પાસે જ તે તે ધમની આધુનિક ઢબે ઉન્નતિને નામે ધણા વખતથી ઉભી કરાવી છે હજી પણ તે પ્રવાહ ચાલુ છે. આ તેને વ્યાપક અને લેાકપ્રિય બનાવવા માટે તે તે ધમની ઉન્નતિની વાતે પ્રથમ આગળ રાખવામાં આવવાથી, ધણા ધણા અજ્ઞાન લેાકેામાના કેટલાક ભૂલથીઃ કેટલાક માનપાનથીઃ કેટલાક સારી આશાથી નિઃસ્વાર્થ ભાવે કેટલાક ખીજી અનેક રીતેઃ તેમાં દાખલ થયે જતાં હેાય છે. ને તેની સાથે તેઓનું મહત્ત્વ બધાતું જાય છે. પછી તેના અનિષ્ટો જાણવા છતાં પણ તેનાથી તેઓ છૂટી શકતા નથી. ઉલટા તેના વિરોધીઓની સામે લડવા મેદાને પડતા હોય છે. તે સંસ્થાના શિક્ષિત ગણાતા આગેવાનાની મહત્તા વધારવા તેની માંગણીથી કેટલીટ સગવડા અને કામેા કરી આપવામાં પણ આવતા હોય છે. તેથી તે સંસ્થાઓની પ્રતિષ્ઠા વધતી જાય અને તે સંસ્થામાં લેાક સખ્યાનુ જુથ વધતુ જાય–ત્યારે સામા પક્ષમાં ઘટતું જાય. ક્ નિશાળા, કાલેજોમાં ભણીને ડીગ્રીધારીઓ માટે ભાગે તેમાં જ દાખલ થતાં જાય. જેમ જેમ આધુનિક શિક્ષણનું ક્ષેત્ર વધતું જાય, તેમ તેમ એ વષઁની નવી સસ્થાઓમાં સંખ્યા વધતી જાય છે. તે તે સંસ્થાએ પુષ્ટ થતી જાય છે. ૩ આમ થવાથી નવી સસ્થાઓને વેગ આપી સહાય કરી આધુનિક પ્રગતિને માગે ધસડાતી જવાય છે. જેમ જેમ વખત જતા જાય, તેમ તેમ ઉચ્છરતી પ્રજાને બધએસતી નવી નવી ભાવનાઓ, નવા નવા કાર્યક્રમે ઉમેરાતા જાય, જુના સુધારા જુનવાણી ગણાઈને તે છૂટા પડતા જાય, ને નવા નવા વધુ પ્રગતિશીલ તેમાં દાખલ થતા જાય એમ પરિવર્ત્તન થતું જાય, પરંતુ સંસ્થા તે। અખંડ રહી વધુ ને વધુ પ્રગતિશીલ હવા તરફ જાય, આ ગેાવણુ હેાય છે. એ મજબૂત બનાવ્યા પછી પરપરાગત સસ્થાઓને તેડી પાડતા કે અદશ્ય કરતાં શી વાર લાગે ? કેમકે અનુયાયિઓને મેટા ભાગ મૂળ સંસ્થાએથી જુદા પડી દૂર દૂર ધકેલાતા ગયા છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ [૭] * આ કાય ક્રમ આજે સર્વ ધર્મના પ્રચારને કાયદેસરની છૂટ આપવાથી વધારે વેગબંધ અમલમાં રહ્યો હતો. એ નવી સંસ્થાઓ એ કાયદાનો લાભ લેવા દોડાદોડી કરી મૂકે છે. પિતાના ધર્મના ભાવિ અહિત થવાનો તેઓને ખ્યાલ જ રહેતો નથી. ૬ પ્રથમ-તે તે ધર્મના પ્રાચીન શાસ્ત્રના અભ્યાસીઓ યુરોપ-અમેરિકામાં પિતા પોતાના દેશમાં ઉભા કરવામાં આવ્યા હતા. તે તે ધર્મની પરંપરામાં સીધી રીતે તે પ્રવેશ મળી શકે તેમ નહોતે જ, તે તે ધર્મોમાં નવી રીતના અભ્યાસીઓ ઉભા કરવાની લાલચ આપવા દ્વારા નવી પરંપરાના પાયા નાંખી, તેને ઉન્નત કરીને તેને નવી સંસ્થાઓ દ્વારા વેગ આપવામાં આવ્યું. ત્ર પ્રથમ ઐતિહાસિક સંશોધનને નામે યુગ-જમાને સમય-સમયધર્મ-કાળને નામે પરિવર્તનને નામે તેને પાયો નાંખવામાં આવ્યો છે. નવી સંસ્થાઓ યુગને અનુસરીને વર્તવાનો પિતાનો ઉદ્દેશ ઘડે. એમ મૂળથી જ પરંપરાગત સંસ્થાઓથી સ્વતંત્ર રહે. ૪ ઈ. સ. ૧૮૫૯ પછી બ્રિટીશ પાર્લામેન્ટ સીધી રીતે પિતાને રચનાત્મક સાવત્રિક કાર્યક્રમ ભારતમાં અમલી બનાવવાની જાહેર રીતે શરુઆત કર્યા પછી એ જાતના પ્રયાસોને અમલ વેગ પકડતો ગયો. જેમાં પ્રે હર્મન જેકોબીઃ પ્ર. લેયમેનઃ પ્રો૦ ગ્લાઝેનાપ: મી. હર્બટ વેરનઃ બંગાળ એશિયાટિક સોસાઇટીના એક વખતના સંચાલક અને શ્રી ઉપાસક દશાંગ સૂત્રના સંપાદક યુરોપીય ઑલર મી હેલી સાહેબ વગેરેએ તે નવી જૈન પરંપરાનો પાયો નાખ્યો છે. બીજા ધર્મોમાં બીજાઓએ નવી પરંપરાઓ શરુ કરાવ્યાના પ્રમાણે છે. તેમાં મીસીસ એનીબેસેંટ, મેડમ બ્લેસ્ક, સિસ્ટર નિવેદિતા દેવી (યુરોપીયન બહેને હીંદી નામ ધારણ કર્યું હતું.) વિગેરે નામો પ્રસિદ્ધ છે. ૨ એ સંસ્થાઓ આજ્ઞાના પાયા ઉપર નહી પરંતુ બહુમતવાદના પાયા ઉપર ડેમોક્રેસીના કૃત્રિમ પાયા ઉપર ઉભી કરવામાં આવી છે. g “નવી પરંપરાના જાહેરમાં પાયા રોપનાર યુરોપીય સ્કલરોએ માત્ર પોતાના વિચારે જ બતાવ્યા છે.” એમ નથી. તેઓએ સંસ્થાઓ ઉભી કરી છે, ઉપરાંત આડકતરી રીતે રાજ્યસત્તાની સહાયથી પ્રચાર દ્વારા સંસ્થાઓ ઉભી થવા દઈ ભવિષ્યમાં તે આદર્શો ઉપર કાર્યો થાય અને પોતે માન્ય રાખેલી ઉન્નતિને વેગ આપી શકાય તે રીતે લોકો તેમાં દાખલ થાય. તેવા પ્રયાસને પણ વેગ મળવાના બીજે રોપ્યા છે. જે આજે ફાલીકૂલી રહ્યા છે. છે એ જ આદર્શો ઉપર શિક્ષણ આપીને તૈયાર કરાયેલે શિક્ષિત વગ તેનું સંચાલન કરે માટે શિક્ષણ અને ડીગ્રીઓ આપી તેને સંપત્તિ અને પ્રતિષ્ઠા સંપન્ન બનાવતા રહે છે. તેમાં પણ વકીલ– વર્ગને વધારે ઉંચું સ્થાન પ્રાપ્ત કરાવાતું રહ્યું છે. જેના બળથી પ્રજાના જાહેર જીવનમાંથી પરંપરાગત વગને દૂર હડસેલાવી શકાય, નવા ધંધાથી સંપન્ન થયેલ વ્યાપારી વગ પણ વકીલ વગની દોરવણીમાં આકર્ષાતા રહે તે તેના ટેકાથી પણ પરંપરાગત આગેવાનોને સ્થાન ભ્રષ્ટ કરી શકાય. પરંપરાગત નગરશેઠનું સ્થાન તેડી પાડવા મિલમાલિકે કે મોટા શહેરના ઉદ્યોગપતિઓને વધારે મહત્તા મળે તેવા પ્રયતનો થતા રહ્યા છે. મી વકીલ વગનું માનસ અધુ ભારતીય ને અધું વિદેશીય આદર્શોથી વાસિત કરવામાં આવેલું હોય છે. ભારતીય સંસ્કારો પણ મોટે ભાગે ભારતની જીવન પ્રણાલીકાના અભ્યાસી યુરોપીય સ્કોલરોના એક તરફી વિધાનોથી ઉત્પન્ન થયેલા અર્ધદગ્ધ સાહિત્યમાંથી લેવામાં આવેલા હોય છે. તેથી તેઓના વિચારોમાં પણ અર્ધ–દગ્ધતા હોય એ સ્વાભાવિક છે. ધર્મગુરુઓ પાસે ધર્મશાસ્ત્રોનું બળ હતું, તેમ વકીલ વગને કાયદાના પુસ્તકનું બળ આપવામાં આવ્યું છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ [૮૮] વકીલ વગ વિદેશીય સત્તા સામે ગમે તેટલો વિરોધ દાખવે તેને વિદેશીને વાંધો ન હતો જ. તેથી તે વગની લક–પ્રિયતા વધતી હતી અને લક–પ્રિયતાને લીધે તે વર્ગનું બળ વધતું જતું હતું. જે પરંપરાગત વ્યવસ્થા સંસ્થાઓ અને સંચાલકો ને જાહેરમાંથી દૂર હડસેલવામાં વિદેશીયોને બહુ જ સહાયક થતું હતું. વિદેશીનું આ મુખ્ય લક્ષ્ય નવશિક્ષિતો દ્વારા સારી રીતે સિદ્ધ થતું હતું. નેવેલની રચનાઓઃ જાહેર કાર્યો વગેરે તેઓની આગેવાની નીચે ફાલતાકૂલતા રહે છે. ૌ સાથે જ વકીલ વગરનું માનસ આધુનિકતાથી વાસિત તે હતું જ, વાતવાતમાં તે યુરોપ અમેરિકા અને ઈંગ્લાંડના દાખલા આપતા રહેતા હોય છે. ભલે તેઓ બહારથી તેનો વિરોધ કરતા હતા પરંતુ માનસ તે તેઓના તે આદર્શથી જ ભરપૂર રીતે ઘેરાયેલા હતા. તેથી તેના વિરોધને વાસ્તવિક અર્થ તે એ હતા, કે–“ભારતમાં બહારના આદર્શોને હાલમાં જે અધકચરું સ્થાન વિદેશી તરફથી અપાય છે. તેને બદલે વધારે સારી રીતે સ્થાન આપવું જોઈએ. તે જ જલ્દી પ્રગતિ કરી શકાય. બરાબર પ્રગતિ કરી શકાતી નથી.” તે બાબતનો વિરોધ તેઓ કરતા હતા. જે વિરોધ વિદેશાને ઇષ્ટ હતા અને એ વિરોધ પ્રજાની સામે તેઓ એ રીતે બતાવતા હતા, કે–“પરદેશીને આપણે બરાબર આદર્શ પૂરા પાડતા નથી. માટે આપણે આપણા ભારતીય આદર્શો વિકસાવવા જોઈએ.” એ વાતોથી પ્રજા તેઓ તરફ આકર્ષાતી હતી. પરંતુ વાત માત્ર ભારતીય આદર્શાની થતી હતી. પ્રજાને લક્ષમાં લેવા પુરતી જ. અને પ્રજા જ્યારે ભારતીય આદર્શો વિકસાવવાનો પછી આગ્રહ કરતી હતી. ત્યારે “ જુનવાણી રૂઢિચુસ્ત ક્યાં સુધી રહેશે? સમયાનુસાર પ્રગતિ કરો, તે ખાતર સેવા કરે, અને સેવા ખાતર પ્રાણ પાથરે' એમ કહેવાય છે, - “આમ બેવડી રીતે બળવાન થયેલા તે વગને ઉપયોગ કરીને તે ભવિષ્યમાં પ્રાગતિક આદર્શોને વેગ આપી શકાશે.” એ વિદેશય આદર્શના પાયા રેપનાર ને વિકસાવનાર વિદેશોને ખૂબ વિશ્વાસ હતિ. કેમકે તે જાતની તૈયારી કરાવતા આવતા હતા. કેમકે-તેની પાછળ બ્રટીશ પાર્લામેન્ટઃ ત્યાંની પ્રજાઃ અને સમગ્ર યુરોપ અમેરિકાની ગૌરાંગ ખ્રીસ્તી પ્રજાને ટેકે હોવાનું તેઓ જાણતા હતા, કેમકેતે પ્રજાની ઉન્નતિના નવા આદર્શો જગતભરમાં આગળ વધે, તેમાં પોતપોતાના રાજ્યના ભેદ છતાં, સમગ્ર રીતે એકમતમાં તે પ્રજા હતી; અને છે. # પ્રગતિશીલ ગણાતી નવી ધર્મ પરંપરાના શિક્ષિત વર્ગ પાસે નવી નવી બહુમતના ધેરણની સંસ્થાઓ સ્થપાવી. સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર અથવા પાંચ આચારને નવી નવી ક્રિયાઓ કરાવીઃ તેના પ્રચાર માટે પાઠશાળાઓ મારફત શિક્ષણ પણ શરૂ કરાવ્યું. પ્રથમ તો સામાન્ય રીતે પરંપરાગત દરેક બાબતેને વધારે સારો આકાર અપાતે દેખાય, પરંતુ આગળ જતાં બનેયના સ્પષ્ટ રીતે પ્રવાહ ભેદે પડતા જ જાય, ને આધુનિક આદર્શોને જ ટેકે આપવાની ફરજ તે નવી સંસ્થાઓ બજાવતી જાય. રહે તેમાં કેન્ફરન્સઃ યુવક મંડળોઃ યુવક સંઘે સ્વયંસેવક મંડળોઃ નવી નવી પુસ્તક પ્રકાશક સંરથાઓ શ્રી મહાવીર સ્વામિના જન્મકલ્યાણકના ધાર્મિક પર્વને યંતીને નામે રાષ્ટ્રીય જાહેર પર્વ બનાવવું ૧ [ જેન તા. ૨૬-૩-૬૦ સામાયિક સ્કૂરણ પૃ૪–૧૪૮ નું નીચેનું અવતરણ વાચો. તે પહેલાં આ પર્વની રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે એ રીતે અથવા તો મહાવિર જયંતી એ કોઈ એક પંથ કે ધર્મને નહીં પણ આખા દેશને અહિંસાની પૂજા અને પ્રશંસા કરવાનું વિશિષ્ટ તહેવાર છે. એમ જનતાને લાગે એ રીતે કરવાને કઈ વિશિષ્ટ પ્રકાર આપણે શોધી કાઢવો જોઈએ.] એટલે કે આધુનિક “અહિંસા' શબ્દની પાછળ હિંસાને મળતા છુટા દેરના રૂપમાં જૈન અહિંસાને પણ ફેરવી નાંખવાની ભલામણ આ સૂચનમાં છે. આ રીતે ધાર્મિક-શુદ્ધ ધાર્મિક પર્વને રાષ્ટ્રીય રૂપમાં ફેરવી નાંખી અન્યથા જનાપૂર્વક ઉપયોગ શરૂ કરાવ્યું છે. જેમ અન્યગ્રહી પ્રતિમા Page #59 -------------------------------------------------------------------------- ________________ [ ૮૯ ] તથા ખીજા પર્વાને પણ એ આકાર આપવાની પ્રવૃત્તિ: પર્યુષા પદના ઉપયાગ કરીને ગમે તે વિષચેાની કરાતી વ્યાખ્યાનમાળાએ આધુનિક ધેારણની સ્વતંત્ર પાડશાળા-સંસ્થાઓઃ ધાર્મિક શિક્ષણ સંસ્થાએઃ શ્રી સાંવત્સરિક પર્વને વિશ્વમૈત્રી દિવસ બનાવી દઇ તેમાં પણ પરદેશીએ એ ખ્વાને ઘુસવાના તેરાપથઃ સ્થાનકવાસીઃ દિગંબર ભાઇએઃ તથા કેટલાક આપણા ભાઇએ મારફત મા મેળવવાની તરકીબ કરવી. જીવદયા મંડળીઃ શાકાહાર પ્રચારક સંસ્થાએઃ વૈશાલીને પ્રભુ મહાવીરદેવનું જન્મસ્થાન મનાવવું: ધાર્મિ`ક અનુષ્ઠાનેા કરનારા ને કરાવનારા સભ્યાની આય'બિલશાળાએઃ સિદ્ધચક્ર આરાધકઃ નવપદ આરાધક મંડળઃ વગેરે વગેરે શ્રી સંઘ કરતાં સ્વતંત્રપણે ચલાવાતી સંસ્થાએ વગેરે છેલ્લા ૧૦૦ વર્ષોમાં હળવે હાથે પણ સારી રીતે પ્રચારમાં મૂકાયેલ છે. અને તેમાં વધારા થતે જ જાય છે. અખિલ ભારતીય જૈન મહા-મડળઃ જૈન ધર્મ પ્રચાર મિશનઃ પેાસહ સમિતિઃ સામાયિક સમિતિ એજ્યુકેશન મેડ. વગેરે વગેરે. સંખ્યાબંધ સસ્થાએ ઉભી થઇ છે. જેનેા શ્રી સધ અને શ્રી શાસન સાથે બંધારણીય રીતે કાઈ સંબંધ નથી, છતાં શ્રી સંધના ચાલતા આવતા વહીવટમાં હરેક પ્રકારે સૌની બનતી રીતે ડખલ હાય છે. અને ખીજે પાટે શ્રી સધના વહીવટને ચડાવી દેવામાં સહાયક થાય છે. જેથી તેનું અનાત્મવાદી આદર્શો પ્રમાણે રૂપાંતર થતું જાય. મ્હારથી ધાર્મિક જણાતા અને નામ ધરાવતા જુદા જુદા નિમિત્તોને આશ્રય લઇ તે સસ્થાએ ઉભી કરાતી હોવાથી, ધામિર્કા પણ તેમાં નિઃસ¥ાચપણે ધર્માંની ઉન્નતિની આશાથી જોડાઈ જતા હાય છે. પરિણામમાં તે દિવસે ને દિવસે અવનતિ જ જોતાં હોય છે. તે નિરાશ થતા હોય છે. ત્યાં તે નવી પેઢીના યુવાને જુદા-જુદા ઉદ્દેશા આગળ કરીને નવી નવી સંસ્થાએ કાઢતા હોય છે. અને પૂજ્ય પુરુષે પણ તેવા નામધારી ઉદ્દેશાથી લલચાઇને કે પેાતાની ધારણાના કાર્યાને વેગ આવશે, એવી આશાથી નવી નવી સંસ્થાને પ્રેાત્સાહન પણ આપતા હેાય છે, કે–સ્વયં સ્થપાવતાયે હેાય છે. સ્નાત્ર. સમિતિ: તે ભક્તિ સમિતિઃ જેવી શુદ્ધ ધાર્મિક દેખાતી બાબતા દ્વારા પણ એ તત્ત્વા ઘુસતા હોય છે. તેને ખ્યાલ ન રહે એ સ્વાભાવિક છે. વળી તેવી સસ્થાએથી આજે કામ કરવાની અનુકૂળતા વધતી હાય છે, અને સરકારીઃ અર્ધ સરકારીઃ તત્ત્વાને સીધાઃ કે આડકતરાઃ તેને ટેકા પણ હાય છે. કેમકે તે ઉદ્દેશથી તે આડકતરી રીતે એવી સંસ્થાએ કઢાવાતી હેાય છે. આકર્ષક ગાઠવણાઃ ખુરશીઃ ટેબલઃ પંખાઃ બત્તીની સગવડ: આકર્ષક જાહેરાતે યુગબળઃ જમાનાને અનુસરીને વગેરે આકર્ષક શબ્દો પણ વેગ આપતા હાય છે. આમ “ કોયલનાં ઇંડા કાગડી સેવતી ” હોય છે. પરંતુ જ્યારે પાંખેા આવ્યા પછી કાયલના બચ્ચા ઉડી જાય, ત્યારે ખીચારી કાગડી માં વિકાસીને માથુ હલાવતી જોઇ રહે છે. તે નિરાશ થાય છે. પરંતુ પછી શે! ઉપાય ? TM હવે તેા શ્રી તીર્થંકરાએ સ્થાપિત જૈનશાસન અને શ્રી સંધના બંધારાથી જુદા પડતા આધુનિક ઢબના પોતાના સ્વતંત્ર નવા નવા બંધારણેા ઘડીને તેનાથી કેટલાક ગામના સહ્યેા પોતાના સહ્યેાને આધુનિક ઢબના બનાવીને તદ્દન સ્વતંત્રપણે શ્રી સકળસંધથી જુદા પાડી રહ્યા છે. તીરક્ષક ને ત્યાગ થાય, તેમ મિથ્યા બનતા પર્વને! ત્યાગ કેમ ન થાય ? તેમાં રાજ્યના અમલદારા વગેરે પ્રમુખસ્થાને આવે છે, અને ખેલાવવાને રીવજ પડતા જાય છે. કેમકે-તેને વર્તમાન રાજ્યના કાર્યક્રમામાં સ્થાન છે. માટે તે ફેરવવામાં રાજ્યને રસ છે. અને તેનુ મુખ્ય ખીજ ૧૮૯૨ પછી બહારથી રાપાયુ છે. વિસ્તારભયથી તેના ઇતિહાસ અમે અહીં આપતા નથી. આ ધર્માંને એક ધાતક પગલુ બહારની પ્રેરણાથી શરૂ થયું છે. એમ અમે ઘણા વખતથી કહેતા આવ્યા છીએ. પરંતુ તે તરફ લક્ષ્ય જતું નથી. ઉલ્ટે વેગ અપાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ [૯૦ ] કમીટી સમિતિઃ બેડું જુદી જુદી ધાર્મિક વહીવટની પેઢીઓને નામે પણ એ જ પ્રક્રિયા ચાલી રહી છે, અને પૂજ્ય પુરુષો પણ તેમાં વાંધો લેતા નથી. કારણ કે તેઓ પણ તે દ્વારા કામ થઈ શકતા હેવાનું જોઈ આંતરિક સહાનુભૂતિ ધરાવતા હોય છે. 4 બહારથી સુંદરતાથી ભરપૂર છતાં પરિણામે ભયંકર પરિણામો નિપજાવનારી આ નીતિરીતિ પરંપરાગત ધર્મની પરંપરાના મૂળભૂત પ્રતીકે તેડવાના ચોક્કસ હેતુઓ પૂર્વકની છે. તેને એટલે કે તેટલો મૂળભૂત વસ્તુઓને અચૂક ધક્કો છે. કેટલાંક કહે છે કે—“માત્ર પોલીસી તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી તેને છોડી દેવાના હોય છે. તેથી ધાર્મિક કાર્યો અને ઉન્નતિ સરળતાથી કરી શકાય છે. પરંતુ મૂળ પ્રતીકે અને બાબતોને કશો વાંધો આવવા દેવાને નથી એ અમારું લક્ષ્ય છે.” આ પણ સ્વાર્થી વિદેશીયોની જ દલીલે છે, જે આપણું લેકેને મોઢેથી બહાર પડે છે, તેમણે જ ઘડી કાઢીને આપણે મોઢે ચડવા દીધી છે. પરંતુ મૂળમાં જ આગ ચાપવા માટે જ આખી નવી પરંપરાઓ ઉભી કરવામાં આવી છે. માટે જ વાંધા ભરેલી વસ્તુ છે. મૂળને ધક્કો ન લાગતું હોય, અને લાભ મળતો હોય, અથવા છેડે મળતો હોય, અથવા લાભ ન મળતો હોય, પરંતુ ગેરલાભ ન થતું હોય તે પણ તેને વિરોધ કરવાનું કાંઈપણ કારણ નથી. માટે નવી પરંપરાની સંસ્થાઓ અને કાર્યોથીઃ ધાર્મિક શિક્ષણની પરીક્ષાઓઃ વગેરેથી શાસનઃ ધાર્મિક શિક્ષણ અને ધર્મની ઉન્નતિ દેખાતી હોય છે, તે તદ્દન ઠગારી અને ભ્રામક વસ્તુ છે. પરિણામે તે કાંઈ ને કાંઈ મૂળમાં નુકશાન જ કરે છે. આ માત્ર કલ્પના કે મનની ધૂન નથી. પરંતુ વાસ્તવિક સત્ય છે. જ જમાનાને નામે દરેક બાબતે કરવામાં આવે છે. વાસ્તવિક રીતે જમાના જેવી કેઈ ચીજ જ નથી. બહારના આદર્શો ઉપર જમાનાનું લેબલ લગાડવામાં આવ્યું છે. “દવાનું પારસલઝ એવા લેબલ મારફત રામપુરીયા છરાઓને પ્રચાર એક વખત થતો હતો. તેવું આમાં છે. જમાનાને અનુસરવાની વાતના પ્રચાર દ્વારા યુરોપીય આદર્શોને અનુસરવાની યુક્તિમાત્ર છે. જમાને એક કલ્પિત વાત છે. એ અમે આગળ સ્પષ્ટ કરેલું છે. ઘ પ્રથમના વખતમાં ધર્મામાં નવા નવા સંપ્રદાય નીકળ્યાં છે. પરંતુ તે તો અમુક અમુક બાબતમાં અમુક અમુક મતભેદ કે વિચારભેદથી ઉત્પન્ન થયા છે, ત્યારે આજે તે તીર્થકરેની રચના સામે જ તદન જુદા પ્રકારની રચનાને ફેલાવો કરવાની તૈયારી માટે સંસ્થાઓ ઉભી થઈ હોય છે તે જ જુદે જુદે વખતે ધીમે ધીમે જીવનમાં ગોઠવાતી જાય છે. અને તેને વેગ મળતો જાય છે. હજી આટલેથી જ અટકે તે પણ ઠીક છે, પરંતુ ધીમે ધીમે તદ્દન મૂળ ઉખેડી નાંખવા સુધી આ પ્રક્રિયાને ૧૦૦ વર્ષોમાં પહેચાડવાનું ધ્યેય છે. અર્થાત જમાનાને અનુસરવું. એટલે જ બહારના આદર્શોને વેગ આપઃ આ વાસ્તવિક રહસ્ય છે. સુ આટલા જ માટે પબ્લીક ટ્રસ્ટ એકટ વગેરે ધાર્મિક બાબતોના કાયદા કરતા પહેલા આવી પ્રગતિશીલ ગણાતી સંસ્થાઓના અભિપ્રાય લેવાનું ખાસ રાખવામાં આવ્યું હોય છે. અને હમણાં કેન્દ્ર તરફથી નીમાયેલ ધાર્મિક વહીવટ તપાસ કમીશને (પચે) પણ તેવી સંસ્થાઓને નિવેદન કરવા આમંત્રણ આપ્યું છે. કેમકે–તે સંસ્થાઓ તેમની જ છે. તેથી “અરધું-પરધું કે તેથી વધારે તેમના તરફથી તેવું જ વલણ લેવાનું હોય છે.” એમ વર્તમાન સ્ટીલ કેમની સરકાર જાણે જ છે. એટલે શ્રી સંઘ કાયદાના વિરોધમાં રહે, છતાં આવી સંસ્થાઓના નામ આગળ કરીને પણ પોતાની ધારણું બર લાવી શકાય, તેમ હોય છે. આવી સંસ્થાઓ તરફથી કરવામાં આવતાં નિવેદનમાં વકીલ, બેરીની સલાહ મુખ્ય હોય છે. એટલે તેઓ કાયદાના મૂળમાં રહેલી સરકારી સત્તાઓને ખ્યાલમાં રાખીને સલાહ આપતા હોય છે. પરંતુ, શાસન અને શ્રી સંઘના મૂળભૂત બંધારણીય તઃ આદર્શો વગેરેથી તે લગભગ Page #61 -------------------------------------------------------------------------- ________________ [ ૯૧ ] સર્વથા તેએ અજ્ઞાત જ હોય છે. તેથી “ મૂળમાં કયાં આગ ચપાય છે ?” તેને તેા તેઓને લેશમાત્ર ખ્યાલ રહી શકતા જ નથી. ધંધાના લાભના સબધ બાજુએ રાખનારા સેવાભાવી ધાર્મિક વૃત્તિના વકીલમારીસ્ટરોની પણ મનેાદશા લગભગ આ જાતની હોય છે. તેથી તેઓના ધાર્મિકપણાથી પણ ઘણી વખત ભ્રમણા તરફ દારવાઇ જવાય છે. શેડ આ. ક. અને જૈન એસે।શીએશન એફ ઇંડિયાઃ જેવી જુના વખતમાં સ્થપાયેલી સંસ્થાએ પણ એ દુષિત તત્ત્વાથી સારી રીતે વાસિત છે. માટે જ આજના વાતાવરણમાં તેની મહત્તા ટકી છે. અને રાજ્યતંત્ર દરેક બાબતમાં તેને ઇરાદાપૂર્વક આગળ રાખવાની તક લે છે. જો કે--તેમાં એ તત્ત્વા બહુ જ એચ્છા રૂપમાં શરૂઆતમાં હતાં, પાછળથી ક્રમે ક્રમે વધતા ગયાં છે. છતાં ખીજી સંસ્થાઓ કરતાં ઘણાં આચ્છાં છેઃ વિદેશીયેાએ એ રીતે પ્રાથમિક શરુઆત કરાવી છે. નહીંતર, શ્રી સકળ સધની સમ્મતિથી ખાસ ખાસ ગૃહસ્થા જ તીર્થાં વગેરેના વહીવટા પૂના વખતમાં કરતા હતા. તેને બદલે પેઢીએ! સ્થપાવીને, ટ્રસ્ટીઓ ઉભા કરાવીને, શરૂઆતમાં આધુનિકતાનું રૂપ આપવાની એ રીતે વિદેશીયેાએ આડકતરી રીતે શરૂઆત કરાવેલી છે. અને નવી છતાં પ્રથમ નીકળવાથી જુની થયેલી સંસ્થાઓને વધારે મજબૂત રાખે છે. જેથી કરીને ધમ ગુરુએ તથા પરપરાના ગૃહસ્થ આગેવાન વગેરેને દૂર રાખી શકાય છે. આવી સંસ્થાએ અને સરકાર જ પરસ્પર સંબંધમાં રહી શકે, ને શ્રી સંધને અંધારામાં રાખી “ કુલડીમાં ગાળ ભાંગી—–ભગાવી ” શકાય છે. એટલે “ મૂળને ધક્કો લાગતા નથી. ” એ માત્ર વાહિયાત વાતેા છે. અણુસમજથી ભરેલી છે. આ વાસ્તવિક રહસ્ય છે. r એવી સંસ્થાઓ મારફત ધાર્મિક સ્થાનેાના વિવાદે ઉભા કરાવીને તેના સમાધાને અને ફેસલાએમાં સરકાર ત્રીજી પાર્ટી તરીકે—તેમાં માલિક તરીકે અને સત્તાધીશ તરીકે-ધ્રુસી શકે, તેવી ગાઠવણુ કરી લીધી હૈાય છે. કેમકે બન્દેય પક્ષે પાતપેાતાના હેતુએ સફળ કરવા માટે અરજીએ જ એવી કરે અને વકીલ, મેરીસ્ટરા અરજી જ એવી ઘડે, કે જેથી ઇચ્છાપૂર્વક બન્નેય પક્ષાએ ત્રીજી પાર્ટીના ધસ્થાના ઉપર પણ અધિકાર કથુલ રાખેલા હોય. તટસ્થ પાઁચ તરીકે સમાધાને, કરારો કે ફે’સલા અપાયેલા નથી હાતા. એ વસ્તુ સૂક્ષ્મતાથી અભ્યાસ કરનારને બરાબર જણાઇ આવે તેમ છે જ. તે વખતના આપણા આગેવાને એટલુ સૂક્ષ્મ વિચારી શકયા નથી. કેમકે-વિદેશીયાની ૧૦૦ વર્ષો ખાદ ખુલતી કરવાની ગૂઢ યુક્તિઓની કલ્પના પણ કેમ કરી શકાય ? એટલા જ માટે એ આગેવાને ને શ્રી સધમાં પ્રતિષ્ઠિત બનાવી રાખવામાં આવતા હતા. કેમકે-સરકાર તેમની મારફત કામ લેતી હતી. અને “ તેઓ સરકારની સામે હિતેા માટે બરાબર લડે છે. એવા દેખાવ પણ થવા દેવાતા હતા જેથી શ્રી સંધ તેઓ ઉપર અટલ વિશ્વાસુ બનતા હતા. પછી સરકારી તંત્ર અધકચરા નિયા એવા આપે, કે ન પૂરતા સ ંતાપ લઇ શકાય, ન પૂરતેા અસાષ જાહેર કરી શકાય, અને ભવિષ્યમાં વધારે લડત ચલાવી સંતાષકારક નિÖય લેવાની આશામાં ‘‘ મેરી ખી ચૂપ અને તેરી ખી ચૂપ ” નભાવી લેવાતી આવતી હોય છે. "5 વળી, નવા નવા પ્રસ ંગેા ઉભા કરીને લડત ઉપડે ને મૂળથી જ બધે! પૂરેા સંતાપ લેવાની હીલચાલ ઉપાડાય, પરંતુ પિરણામે સરકાર પાતાના હેતુએમાં એક ડગલું આગળ વધી ગઇ હોય તે રીતે સમાધાન થાય. આમ વખતે। વખત ઉપડતી હિલચાલે! સરકારને આશીર્વાદરૂપ બનતી ગઈ હોય છે. અને હવે તે એ સ્થિતિ ઘણી જ આગળ વધી રહી છે. મુખ્ય, આગેવાને ભૂતકાળમાં મળેલા થાડા બાહ્ય લાભાથી * એટલા જ માટે ભવિષ્યમાં સત્તાની ધારણા પ્રમાણેની શરતે કચ્યુલ કરાવી શકાય, માટે ભૂતકાળની સરકારે એવી સ’સ્થાએ સ્થપાવીને તેને લેકપ્રિય અને વિશ્વાસપાત્ર બનાવી છે, કે તેની સાથે એકાંતમાં ખાનગી વાત કરીને દસ્તાવેજો ઉપર સહી કરાવી શકાય અને શ્રી સંધમાં બધું જાહેર કરવાની જરૂર ન પડે, તે શ્રીસ'ધ વિશ્વાસમાં રહે. Page #62 -------------------------------------------------------------------------- ________________ [ ૯૨ ] દખાઈ રહી, યાગ્ય પ્રયત્ન કરી શકતા જ નથી. હાથીના ક્લેવરમાં માંસની લાલચે પ્રવેશેલા કાગડાની છેવટે થઈ તેવી ભાવિદશા તરફ શ્રી સધ આજે ખેચાતા જાય છે. છે આપણા ભાઈઓની ઇચ્છા ધાર્મિક હિતાને હાનિ પહોંચાડવાની હાતી નથી તદ્દન ખરૂ છે. પરંતુ, એ સંસ્થાઓ વગેરે સાધના જ વિદેશીયાએ આપણુને ઉપરઝ્લા લાભા બતાવીને એવા ભા કરાવી લીધા છે, ક્રે–તેને ટેકા એ જ ધાર્મિક હિતેાને ધક્કારૂપ હોય છે. તે સંસ્થાએ જ આપણી સંસ્કૃતિને ઉખેડી નાંખવાની તેઓની બિનશÀાની ઠંડડી લશ્કરી છાવણીએ છે. તેમાં જ આપણા બધુએ ભરતી થત સીધી રીતે નહીં, પરંતુ આડકતરી રીતે ધાર્મિક હિતેાને હાનિ પહોંચાડે છે. આ એક એવે કાયડા ગેાઠવાયા છે, કેબહુ ઉંડાણથી સમજ્યા સિવાય સમજાય તેમ નથી-કે- આપણે પાતે જ આપણને બેસવાની ડાળ ભાંગી રહ્યા છીએ. ’ ૐ આ ઘાતક પ્રક્રિયા દરેક ધર્મો, સમાજો વગેરે સાથે જોડવામાં આવેલી છે. પરંતુ સના કેન્દ્રભૂત જૈનધમ સાથેનું તેનું જોડાણ અશકય છતાં ખુખીથી શકય બનતું હોવાથી ખૂબ જ ભયંકર ગણાય ગણાવું જોઇએ. તેએ જૈનધમ માં થતાં નવીન પરિવાથી સૌથી વિશેષ ખુશી હોય છે. કેમકે-કેન્દ્ર ઉપરના ધા વધારે ફાયદાકારક તેઓને જણાય, એ સ્વાભાવિક છે. જ્ઞ જો કે જૈનધમ ને નવીન પર પરાની ચેાજનાએ ધીમે ધીમે શાંતિથી રચનાત્મક રીતે અને ઘણી જ ખૂખીથી લાગુ કરાય છે. સહાનુભૂતિપૂર્વક લાગુ પડાય છે. અજબ કુનેહપૂર્વક લાગુ પડાય છે. પૂર્વ પરંપરાથી રંગાયેલા પુરુષા જેમ જેમ પરલેાકવાસી થતા જાય, તેમ તેમ એક પછી એક ગેાવણા બહાર મૂકાતી જાય છે. તેમાં સહકાર આપનારાઓને યુગન. યુગબળ પીછાણનારા વગેરે વિશેષણાથી નવાજાતા જવાય છે. kk આ “ તિર્થં“કર ભગવ ંતા વીતરાગ સન ન હેાતા. તે માત્ર તે વખતના હિતકારી સાધુ-પુરુષા હતા. તેઓ પણ ચારઃ કે એઃ જ થયા છે. બાકી બધી કલ્પિત કથાઓ છે. ’’ એવા એવા પ્રચારેને વેગ આપણામાંના તરફથી જ મળતા જાય છે. તેથી ત્યાં તીર્થંકરાને નામે પણ મૂળભૂત રક્ષણ કરવાની નીતિ ઉપર ફટકા પડતા જાય છે. તથા એ આદશ ઉપરના શ્રી તીર્થંકરાના ચિરત્રા પણ લખાતા જાય છે. ત્યારે સામેથી આધુનિકતાપ્રિય આજના પુરુષાને એટલુ બધુ મારુ સ્થાન આપવામાં આવે છે, કે જેથી પાછળના ઇતિહાસ અને તેની ભવ્યતા ભાવિ પ્રજા ભૂલી જાય. માટે વતમાનયુગના પુરુષાને સીમા પુરુષા તરીકે પ્રતિષ્ઠિત કરવા-કરાવવામાં આવે છે. આ બધાં અતિ સૂક્ષ્મ રહસ્યા છે. અલબત્ત, જૈન—દન સૂક્ષ્મ વિચારક હાવાથી તે આવા વિચારા કરવામાં અને સમજવામાં સહાયક થઇ શકે છે, ખીજાનુ તે। શક્તિ બહારનુ આ કામ છે. [ ૫ ] શ્રી સંઘમાં ગૂઢ રીતે પડી રહેલા જુદા જુદા વર્ગો: ત્ર શ્રી સ ́ધમાં નીચેના મુખ્ય વર્ગો પડે છેઃ-~ ૧ લા વ: આપણા શ્રી સંધમાં આજે પણુ મૂળ પર પરાને જેમને તેમ વળગી રહી, તેના મૂળભૂત સ્થાયિક પ્રતિકા તરફથી વફાદારી રાખી, ધર્માંમાં સહાયક એવા કુદરતી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવેશ અનુસાર વર્તવામાં અને ખાધક દ્રવ્યક્ષેત્ર કાળભાવાને દૂર રાખવામાં ધર્માંનું રક્ષણ કરવામાં માનનારે। એક ખાસ કેન્દ્ર જેવા મુખ્ય વર્ગ વિદ્યમાન છે. પરંતુ તેય ક્રમશઃ એચ્છા થતા જાય છે. તે તેવે મજબૂત નવે! વર્ગ ઉત્પન્ન થતા નથી. એ જગત્ને, માનવ જાતને, ભારતની પ્રજાને, મેટામાં મેટી હાનિ થતી જાય છે, ને તે મેાટામાં મેટી કમનસીબી છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ [૩] ૨ જે વર્ગ–આજે જે વિષમ સંજોગો બહારથી ગોઠવાતા જાય છે તેમાંથી માર્ગ મેળવવા માટે એ કેટલાક આત્માઓ વધારે ઉંચા પ્રકારના ધાર્મિક પ્રતીકેનું પાલન કરતા થાય છે. અને આ કેટલાક ચાલુ સ્થિતિમાં ઉંચા પ્રકારે પાલન કરવાનું અશકય માનીને તેના કરતા કાંઈક ઉતરતા પ્રકારનું પાલન કરતા હોય છે. એક પક્ષ વધારે ધાર્મિક શુદ્ધિની અને બીજો પક્ષ ચાલુ ધાર્મિક પ્રતિકના પાલનની અશકયતાની કલ્પના કરીને બન્ને જુદી જુદી દિશા તરફ દોરવાય છે. જૈનશાસના જાહેર પ્રતિકામાં પણ એ જાતના ફેરફારો બનેય ઈચ્છતા અને અમલમાં મૂકતા હોય છે. વાસ્તવમાં કુદરતી રીતે વર્તમાનકાળે પ્રાપ્ત જે મધ્યમ સ્થિતિ છે, તેનાથી ૩ અને આ બન્નેય ચૂત થતા હોય છે. એક છાબડું બહુ ઊંચે જતું હોય છે ત્યારે એક વધારે નીચે જતું હોય છે. સમતુલા ન જળવાતાં શ્રી સંઘમાં બુદ્ધિભેદ અને વિષમતા થાય છે. એક ઊંચા પ્રકારને લાંબો વખત અમલમાં ટકાવી શકે તેમ હોતો નથી કેમ કે–ઉચે પ્રકાર આજે અશક્ય છેઃ ત્યારે બીજો વર્ગ નાહક ઉતરતી કક્ષામાં ઉતરી પડવાનો દાખલો બેસાડે છે. એ રીતે બન્નેય શકય સ્થિતિને હરકત પહોંચાડવામાં મદદગાર થાય છે. જે કરવાની વિદેશીની પોલીસી છે. એ કહે છે, કે–“બે ઘડીમાં પ્રતિક્રમણ પુરું કરતાં શુદ્ધ: વિધિ મુદ્રાઓઃ રાગ અને દ્રબસર સૂત્રો બોલવા વગેરે સચવાતા નથી તેથી પ્રતિક્રમણ વધારે વખત લગાડીને પણ શુદ્ધ કરવું જોઈએ.” બીજે કહે છે, કે–“આજે બે ઘડી એટલે પણ વખત કાઢવાની ફુરસદ કોને છે? માટે જેમ બને તેમ ટુંકામાં થોડીક જ મીનીટમાં પતે તેવી ગોઠવણ શોધી કાઢવી જોઈએ.” એક કહે છે, કે–“પ્રભુનું જન્મકલ્યાણક શાસ્ત્રોક્ત વિધિપૂર્વક બરાબર ઉજવવું જોઈએ.” જ્યારે બીજે કહે છે કે –“હવે ધર્મની વાત કે સાંભળવાનું નથી. માટે તેને ધાર્મિકતા છોડીને રાષ્ટ્રીય આદર્શોથી ઉજવવું જોઈએ ” ઇત્યાદિ. ત્યારે પૂર્વાચાર્ય મહારાજાઓ જણાવે છે, કે—“જેમ બને તેમ શકય રીતે વિધિને ખપ કરવો પરંતુ સારૂં પણ અશકય હોય તે રીતે પકડવું નહીં. તેમજ શકય હોય તેટલી તે ઉપેક્ષા ન જ કરવી.” આ વચલો આજ માગ છોડાવીને તેને ચુંથવામાં વિદેશીયોને પોતાના હેતુઓની સફળતા દેખાય છે કેમ કે–ઉંચી કક્ષા ટકવાની નથી છતાં મધ્યમ કક્ષાને તેડવામાં સહકારી બને છે. અને નીચી કક્ષાના દાખલાથી દિવસે દિવસે વધારે ને વધારે નીચે લઈ જવાના પ્રવાહને ટેકો મળે છે. એટલે પતન તરફ જવાનું સુલભ બને છે. એમ બનેય રીતે તેઓને લાભ મળે છે ને યુગાનુરૂપ બન્નેની પ્રવૃત્તિઓ ગણાય છે. ૩જે વગર–એકદમ જમાનાને અનુસરતા ગણુતા સંજોગો સાથે બંધબેસત થવા ધસમસતો હોય છે. તેમાં દેખાતા ક્ષણિક લાભને તે સારી એવી ઉન્નતિ માની લેતા હોય છે, કે જે વધારે અવનતિરૂપે પરિણમવાની છે. તેને તેને ખ્યાલ રહેતો નથી. ૪ વગ–( બહારની દૃષ્ટિથી) બહારના દષ્ટિબિંદુઓથી તાત્કાલિક મોટા મોટા પરિવર્તને કરી નાંખવા ઈચ્છતો હોય છે. ત્રીજા વર્ગને કેટલોક ભાગ તેની વધારે નજીકમાં અને સહાનુભૂતિમાં હોય છે. તેથી કાંઈક પરંપરાગત અને વધારે ભાગ આધુનિક પ્રાગતિકઃ એમ ઉભયના મિશ્રણપૂર્વક ધર્મની આરાધના અને જેન–શાસન તથા સંઘનું સંચાલન કરવામાં માનતા હોય છે. અને શક્ય તેટલું પરિવર્તન એ દિશામાં કરવાના આગ્રહવાળા હોય છે. આથી મૂળ વસ્તુના ખ્યાલથી પણ તેઓ ઘણે ઘણે દૂર નીકળી ગયા હોય છે. છતાં “પિત મૂળને જ મદદ પહોંચાડે છે.” એમ પ્રામાણિકપણે મનથી માનતા હોય છે. પરંતુ વસ્તુસ્થિતિ તેમ હતી નથી. Page #64 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪ ] આજે શ્રી સ’ધમાં ધર્મારાધનની પ્રવૃત્તિઓના સચાલને તથા શ્રી શાસન અને શ્રી સંધના વહીવટી સ'ચાલને મુખ્યપણે ત્રીજા વર્ગના હાથમાં વિશેષ છે. ચેાથે વગ ભવિષ્યમાં તમામને પોતાની તરફ ખેંચી જવા માટે તેના સહકારમાં રહે છે. અને ત્રીજો વગ ચોથા વર્ગને સહકાર મળવાથી ખુશી રહે છે. મેાટા ભાગના વહીવટ કરનારા ટ્રસ્ટી વગેરે આજે આ ત્રીજા વના છે. હવેથી ચેાથા વના તેમાં દાખલ થતા જાય છે. જેથી પાંચમા વર્ગની ધારણાઓ છેવટે સફળ થઇ શકે. આ જાતના સક્રમણા ચાલી રહ્યા છે. પાંચમા વર્ગો —પ્રચારમાં મૂકાયલા બહારના જ આદર્શોમાં ધર્માંતે મૂકી દેવામાંઃ તેના જ ચેાકડામાં ધર્માંને અધમેસતે કરવામાં: માનનારા વ વધતા જાય છે. જે જમાનાને અનુસરતા દરેક પ્રકારના પરિવર્તનમાં માને છે. હજી તે તે વતી માત્ર ગૂઢ તૈયારી જ ચાલે છે. તેના અંકુરો ફૂટી ચૂકયા છે. તે વર્ગ બહાર આવતા જાય છે. "" સાચા ધર્મ, ’’ દરિદ્રનારાયણની પૂજા એ જ ભગવાનની પૂર્જા “ માનવતા ધર્મ એ જ આપણા હાથ જગન્નાથ ” માનવેને ભાગે ખીજા પ્રાણીઓને બચાવી શકાય નહીં. '’ “ નવી પેઢી સારી ઉત્પન્ન કરવા માટે સતાનેાની સંખ્યા ન વધારતાં ઉત્તમ બાળકા જ જન્મે તેવા પ્રયાસેા કરવા જોઇએ. ’” વગેરે વગેરે ઘણી ખાખતા છે. તેથી “ ભગવાનની પૂજા કરવામાં વખત અને ખર્ચ કરવે નકામે છે. ’ ‘ ગરીમાના–ગરીબ માનવાનાં રક્ષણમાં ધર્માં છે. બીજી ધાર્મિક ક્રિયા કરવાની જરૂર નથી. હાથથી મહેનત-મજુરી કરો, એ જ ભગવાન છે. તે જ રેટલા આપશે. ખીજા કેાઇ ભગવાન ભગવાન નથી. ” “ અણુવિકિસત પ્રજાની સ ંતતિ ધટાડવીઃ અને વિકસિત દેશની પ્રજાની સ ંતતિ વધવા દેવી. ’’ એ પ્રમાણે ઉત્તમ આર્ય પ્રજાની સ ંતતિ ઘટાડી નાખી તેના વ્યક્તિત્વને અટકાવવા અને નષ્ટ કરવા તરફ ગતિ કરાવાતી જાય છે. જેથી વિકસિત દેશાના સંતાનેાને ભવિષ્યમાં સરળતાથી વસવાટ કરવા માટે પ્રદેશા મળી રહે. ” વગેરે વગેરે તત્ત્વા ગૂઢ રીતે ગેાઠવાયેલા હોય છે. એવી હવા કાઇ ને કાઇ ભારતીય આગેવાન કરાયલી વ્યક્તિએ। તરફથી પ્રથમ પ્રચારમાં મૂકાવાય છે અને આ વર્ગ તેને શિઘ્રતાથી અપનાવી લે છે. નાટકઃ સીનેમાઃ મનેર જન: વત માન પત્ર: વગેરે આમાં પ્રેરક હોય છે. ધર્માંના પ્રચાર ખાતર ધાર્મિક કથાએના અભિનયેા ભજવવા માટેના સ્થાયી રંગમંચ પણ ઉભા કરાતા હોય છે. આ વને માત્ર આડકતરા ટકા જ આપવા પૂરતું કામ બહારનાએએ કરવાનું હેાય છે. તથા નવી નવી બહારની હવા વખતે વખતે આપીને જાહેરમાં ફેલાવી જવાતુ હાય છે. પછી તે। આ પાંચમા વર્ગ તેના પ્રચાર માટે તૈયાર જ હાય છે. દેશનીઃ સમાજની ધમની: ઉન્નતિ તેમાં તેને દેખાડવામાં આવી છે. જેમ જેમ આ પ્રતીકા બહાર આવી વેગ પકડતા જાય તેમ તેમ પરપરાગત સારા પ્રતીકા અદશ્ય થતા જાય પરંતુ તે આ પાંચમા વર્ગ સમજી શકતા નથી. "6 66 * આ રીતે પાંચમે વ ચેાથાને ધડવામાં, ચેાથા ત્રીજાને ઘડવામાં, ત્રીજો બીજાને ઘડવામાં અને ખીજો પહેલાને એચ્છા કરવામાં ઉપયેાગી થતા હેાય છે. ને એ રીતે નુકશાન થતું જાય છે. એટલે કે પહેલાથી ચેાથા સુધીનાનું બળ એચ્છું કરવામાં પછી પછીના વર્ગો મદદગાર થતા હોય છે. અને શિક્ષણમાં તે તે જાતનાં તત્ત્વા ઉમેરાતાં જતાં હોય છે. પ્રથમ પ્રથમ તે વધારે સાંસ્કૃતિક હોય છે અને પછી પછી તે વધારે પ્રાગતિક હેાય છે, આ આ જાતની ગાડવાથી આવનારા પલટાને બહારના અભ્યાસીએ બરાબર જાણતા હાય છે. તે જાતની સહાયક સંસ્થાએ અહીં અને ત્યાં એમ બન્નેય ઠેકાણે હેાય છે, તે મારફત જાણી શકતા હાય છે. એટલુ જ નહીં પર`તુ ગતિમાન તેના દરેક ચક્રો ઉપર મેટર ડ્રાઇવરની નજર જેમ સ્ટીઅરીંગ ઉપર દૃઢ રીતે સ્થિર હોય છે, તેમ તેઓની નજર ખરાખર સ્થિર અને સાવચેતી ભરી હોય છે. તેથી Page #65 -------------------------------------------------------------------------- ________________ [૫] ફેકેલી યોજનાઓ બંધબેસતી થઈ, સ્થિર થતા થતામાં તો બીજી નવી યોજનાઓ ગતિમાં મૂકાવી દે છે. એમ એ કમથી ઉત્તરોત્તર ભારતીયતા તેડાતી જવાતી હોય છે. કોગઝમઃ અનાપમંડળ: કે આગળ આગળના ક્રાંતિકારી તો બહાર આવે, અદશ્ય થાય પાછા બહાર આવે. એમ લાંબે કાળે પચી જવા જેવા જાહેરમાં રોજીંદા બનતા જાય આ જાતનો ઈતિહાસ પહેલેથી મળશે. એ જ રીતે તેઓ આજ સુધી કામ કરતા આવ્યા છે. ક્રમે ક્રમે ભારતીય માનસને બંધબેસતી થાય તેવી રચનાનું ગૂઢ રીતે પ્રથમ ઘડતર કરીને સ્થાયી પરિવર્તને કરાવી નાંખવાની અજબ ખૂબીઓ તેઓ વાપરતા હોય છે. જેને આપણા લેકે “સ્વભાવિક રીતે થતા ફેરફાર” તરીકે ઓળખતા હોય છે. “ કાળને લીધે ફેરફારો થતા હોય છે” એમ માનતા હોય છે. એમ માનવામાં પણ તેઓની કુશળતા હોય છે. આના સરળ દાખલામાં–સ્ત્રીઓના વેશ–પહેરવેશ ને કામગીરીમાં થયેલા અજબ ફેરફારે મકાનના બાંધકામમાં થયેલા ફેરફારોઃ મરજનના પ્રકારોમાં રોજબરોજ થતાં જતાં ફેરફારઃ વાહન-વ્યવહાર શિક્ષણ વગેરેમાં થતા ક્રમિક ફેરફારોને બતાવી શકાય તેમ છે. ટુ આ સ્થિતિમાં – 'પહેલા વર્ગ ઉપર એક તરફથી સત્તાતંત્ર તરફથીઃ દરેક ધાર્મિક બાબતોમાં મદદની લાલચ અને બીજી તરફથીઃ અંકુશને ધરણે કેટલાક કાયદા લાગુ કરાતા હોય છે. જેથી તેઓનીઃ અને ધર્મની ધાર્મિક સ્વતંત્રતાઃ જોખમમાં મૂકાતા હોય છે તે વગ ન છૂટકે તાબે થાય છે, તે તાબેદારીને વારસો પાછળના વર્ગોને મળે છે. એક તરફથીઃ ચોથા કે પાંચમા વગરના આક્રમણોથી બચવા–બચાવવા પહેલાં વગને કાયદાની મર્યાદાઓ સ્વીકારવા લલચાવતું હોય છે. ત્યારે બીજી તરફથી ચેથા ને પાંચમાં વગની એવા કાયદા કરવામાં સહાનુભૂતિ લેવાતી હોય છે. બીજે ને ત્રીજે વર્ગ મૌન રહે છે. આ વિચિત્ર ખુબી જેવા જેવી છે. જેના પ્રતિક તરીકે પબ્લીકટ્રસ્ટ એકટ, કોઈપણ સ્વરૂપની પૂજા બિલને કાયદો, ધાર્મિક મિલકતોના રક્ષણને ખાસ કાયદે હિન્દુ કોડ બિલ વગેરે વગેરે ઘણાને ગણાવી શકાય તેમ છે. જો કે–તે કાયદા કરવામાં જે નિમિત્તો આગળ કરવામાં આવતા હોય છે, તે બધાં ખરા જ હોય છે, તેમજ તદ્દન ખોટાં જ હોય છે. એમ નથી હોતું, પરંતુ તેવા કાયદાને બદલે બીજી જાતની જનાઓ કરવા યોગ્ય હોય છે, તે ન કરતાં, જુદી જ જાતના કાયદા કરવામાં આવે છે. કેમ કે—ધાર્મિકઃ સામાજિક: મૂળભૂત રક્ષક પ્રતીકેને ને સિદ્ધાંતને હલબલાવી ઢીલા કરી નાંખવાને ઉદેશ હોય છે. કાયદા તો પ્રાચીન કાળમાં પણ હતા. પરંતુ તે ધાર્મિક સિદ્ધાંત અને પ્રતીકને હરકત કરનારા નહતા, ત્યારે આજે વ્યક્તિઓની ભૂલના રીપેર્ટે લઈને તેને આગળ કરી, સિદ્ધાંત વગેરેને હરકત કરે તેવા કાયદા થતા હોય છે. આ ઉપરાંત એક છો વગ પણ ગર્ભમાં પિાષાઈ રહ્યો છે, કે-જે એમ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો હોય છે, કે –“જે આજના કેવળ ભૌતિકવાદી આદર્શોઃ પ્રતીકેટ વગેરે છે, તે જ આત્મવાદી પ્રાચીન શાસ્ત્રકાર પુરૂના આદર્શો અને પ્રતીકે છે, એમ કહીને બન્નેને આકાશ-પાતાળ એટલે ભેદ છે, તે ભૂલાવી દેવા ઈચ્છે છે. એ તેની અજબ ખૂબી છે. અર્થાત-આજના મિશ્રણને પણ મટાડી દઈ છેવટે જે પરિણામ લાવવાનું છે, તેની જ પૂર્વભૂમિકા રચવામાં તે વગ તન્મય થતા જાય છે. પછી કઈ વગ જ જુદા રહેવા ન પામે. બધું એકાકાર જ જણાય. [૬] સર્વોપરિ સત્તાધારી ધમ: તેના ઉપર અને તેના મૂળમાં જ સચોટ આઘાતા: ઉકત પ્રકારના પ્રશ્લીક ટ્રસ્ટ એકટ આદિ કાયદાઓ કરી રાજ્ય કે સરકારે આજે પિતાની સીધી સત્તા ધર્મક્ષેત્રના અંગ-પ્રત્યંગે સુધી ન સમજાય તે રીલે પહોંચાડી દે છે. તેથી તીર્થકરોએ સ્થાપિત Page #66 -------------------------------------------------------------------------- ________________ [૬] ધાર્મિક સંસ્થા-જૈનશાસનમાં અને તેઓએ જ સ્થાપિત તે સંસ્થાના સંચાલક શ્રમણપ્રધાન શ્રી ચતુર્વિધ સંધની વ્યવસ્થા વિગેરે ચલાવવાના અનન્ય અધિકારમાં ઠેઠ સુધી પ્રવેશી જાય છે. એટલું જ નહીં, પરંતુ તેથી તેના ઉદ્દેશેઃ હેતુઃ હિતો. અને આદર્શી ઉલટાઈ જવા સાથે, તે વસ્તુઓ જ લુપ્ત થવાના પાયા ઉપર મૂકાઈ જતી જાય છે. એટલી હદ સુધીની તેમાં ખુબી છે. (૧) સદુપયોગ(૨) વહીવટ સંચાલન પદ્ધતિ (૩) વહીવટદારો પસંદ કરવાની પદ્ધતિ વગેરેને લગતા થવાના કાયદાઓ દ્વારા તીર્થાદિ ધર્મસ્થાને વિગેરેની સ્થાવર-જંગમ મિલ્કતને ઉપગ પણ ક્રમે ક્રમે ફેરવાઈ ગયા વિના રહેવાનું નથી. તીર્થંકર પ્રભુ સ્થાપિત સંઘ વહીવટદારને પોતાની પરંપરાગત રીતે હવેથી નીમી શકશે રાપ્રધાન ધર્મવ્યવસ્થા વિરૂદ્ધ પણ સરકાર કરાવે તો તે પદ્ધતિ પ્રમાણે નીમી શકશે. આ બાબતમાં પારસીઓ અને શીખો દ્વારા કરાવાયેલી કેટલીક ભૂલોની અસર જૈને અને વૈદિકેને પણ ભૂલ ભરેલ માર્ગે દોરવી તેઓ ઉપર પણ ફરજ પાડવામાં આવ્યા વિના રહેશે નહીં. આપણે ત્યાં સાત ક્ષેત્રોઃ ધર્મની આરાધના માટેના અનુદાનના જુદા જુદા વિધિઓમાં ઉપયોગી સાધનને ધર્મપ્રકરણરૂપ છે. સાતક્ષેત્રે અને તેને લગતા નાના મોટા ખાતાઓને વહીવટ કરવો વગેરે જ્ઞાનાચાર: દર્શનાચાર: ચારિત્રાચાર: તપાચારઃ અને વીર્યાચારઃ રૂપ પાંચ ધાર્મિક આચારોમાં જુદી જુદી રીતે સમાવેશ પામે છે. વિનયઃ વૈયાવૃઃ રક્ષણ તેનું શાસ્ત્રીયજ્ઞાનઃ તેને માટે મન, વચન કાયાથી સાવધ રહેવું ને દરેક ફરજો બજાવવી, કોઈપણ ક્ષેત્ર નબળું હોય, તો તેને પુષ્ટ કરવાની ફરજ શ્રાવકના બારમા અતિથિ સંવિભાગ વ્રતમાં સમાવેશ પામે છે. આ રીતે ધાર્મિક વહીવટ: એ પણ રીતસરની ધાર્મિક ક્રિયા છે. ધર્માચરણ છે. તેમાં સીધે સત્તાને પ્રવેશ થાય છે. વિનય વૈયાવચ્ચ:–“મન, વચન, કાયા. તણું છતું બલ છતું વીર્ય ગોપવ્યું” વીર્યાચારના અતિચારમાં, અનેરા ધર્મક્ષેત્ર સીદાતા છતી શક્તિએ ઉર્યા નહીં.” બારમા વ્રતના અતિચાર ) તથા દેવદ્રવ્યઃ ગુરૂદ્રવ્યઃ જ્ઞાનદ્રવ્યઃ સાધારણ દ્રવ્યઃ ભક્ષિતઃ ઊપેક્ષિતઃ પ્રજ્ઞાપરાધે વિણાાં વિણસતાં ઉખ્યાં, છતી શક્તિએ સાર-સંભાળ ન કીધી.” દશનાચારના અતિચાર “જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધીઃ પ્રજ્ઞાપરાધે વિણ વિણસતાં ઉવેખ્યોઃ છતી શક્તિએ સારસંભાળ ન કીધી.” જ્ઞાનાચારના અતિચાર દેવઃ ગુરઃ સંધઃ સાહસ્મિ: પ્રત્યે વિનય સાચવ્યો નહી, બાળ, વૃદ્ધ, જ્ઞાન, તપસ્વી, પ્રમુખ (સંધઃ શાસનઃ પ્રવચનઃ ચૈત્ય વગેરે)નું વૈયાવચ્ચ ન કીધું.” અભ્યન્તર તપ આચારના અતિચાર પાક્ષિક અતિચાર વિનય વૈયાવચ્ચઃ તે ચારિત્રના સર્વ આચારના મૂળમાં પ્રાણરૂપ હોવાથી ચારિત્રાચારમાં પણ તેને સમાવેશ થાય છે. પુષ્પાદિથી પૂજા આજ્ઞા પાલનઃ ધાર્મિક વહીવટ: વગેરે પ્રકારે પૂજાનાં પાંચ પ્રકારનાં વહીવટ પણ પૂજાને પ્રકાર છે. શાસનહિતના પુષ્ટાલંબનને કારણે આત્મધ્યાનમાં નિષ મુનિ મહારાજાઓને પણ પોતાની શક્તિ બતાવવી પડે ત્યારે બીજા દેશે ન લાગ્યા હોય, તે તેનું પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી, સાતેય ક્ષેત્રની Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૯૭] રક્ષા બરાબર થાય છે, કે નહીં ? તેની જાગૃતિ રાખવાનું તો સત્યાગી આચાર્યો વિગેરેની ફરજમાં સમાય છે. ઉપદેશાદિક ન દેવાદ્વારા જે તેઓ રક્ષણ કરવામાં ઉપેક્ષા કરે તો તેઓને પણ પ્રાયશ્ચિત્તના ભાગીદાર હોવાનું જણાવેલ છે. અને જો તેમાં તદ્દન ઉપેક્ષા કે ધાર્મિક હિતોની હાનિમાં સહકારદાતા બનવાનું થાય, તે સીધા નરકના જ ઠાર મુનિઓને પણ શાસ્ત્રકાર ભગવંતે એ બતાવેલા છે. અર્થાત-આપણુ ધર્મના સાતક્ષેત્રાદિ જૈનશાસનની અનન્ય ધાર્મિક મિલ્કત છે. ધર્મક્રિયાના ઉપકરણાત્મક છે. તેને જાહેર પ્રજાની મિલ્કત-પબ્લીક ટ્રસ્ટ ગણવાને ન્યાયવિધિને નિર્ણય લઈ તેના ઉપર આઘાત પહોંચે તેવા પ્રયાસો થતા રહ્યા છે. પબ્લીકની વ્યાખ્યા અવ્યવસ્થિત છે. ટ્રસ્ટનીટ્રસ્ટીની વ્યાખ્યા અવ્યવસ્થિત છે. ધર્મ અને ન્યાયની વ્યાખ્યા અપૂર્ણ અને અવ્યવસ્થિત છે. ધર્મ અને ન્યાયની વ્યાખ્યા અપૂર્ણ અને અવ્યવસ્થિત ચલાવ્યે રાખવામાં આવે છે. દેવદ્રવ્યાદિક ખાવાની બુદ્ધિ આપણુ જે ભાઈઓની ન હોય, તેઓને પણ આવી બાબતોને ટેકે આપવામાં પ્રજ્ઞાપરાધથી હાનિકારકતાને અતિચાર લાગે છે. અને તેની પાછળ પણ જે ધમની અનાવશ્યક્તાની બુદ્ધિ હેય, તે અનાચાર દેષ પણ લાગે છે. કેમકે-૧૧૨ (એકસો બાર) પ્રકારના વિનાશમાંના પ્રજ્ઞાપરાધજન્ય આજના પરકૃતિવિનાશમાં સહકાર અપાય છે. અને ધાર્મિક ક્રિયામાં હસ્તક્ષેપ નેતરાય છે. [ 8 ] મૂળમાં કયાં કયાં અસર પહોંચે છે ? ૧ કેટની મુખ્યતા આચાર્ય સંસ્થાના અધિકાને પડકારે છે. ૨ આજના કાયદા અને નવા બંધારણને મુખ્ય આધાર લેવાની બાબત શાસ્ત્રાજ્ઞાઓને માટે ભાગે નિષ્ફળ બનાવે છે. ૩ બહુમતઃ અને ચુંટણ: તીર્થકરોની આજ્ઞાને નિરર્થક બનાવે છે. ૪ બીજા ઘણું ઘણું કાયદાઓના સંબંધના હવાલા શાસનઃ અને સંધઃ સંસ્થાના અસ્તિત્વને જ નષ્ટ કરવા તરફ ભાર મૂકે છે. ૫ નાણું પ્રકરણને લગતા દુન્યવી કાયદા, ધાર્મિક વહિવટ સ્વતંત્રતાનું અસ્તિત્વ જ નાબુદ કરે છે. ૬ અલગ અલગ વહીવટને રજીસ્ટર કરવાના ફરજીયાત ધોરણથી આખા ભારતમાં વિદ્યમાન સંધઃ સંસ્થાના અસ્તિત્વને ઇન્કાર કરવા બરાબર છે. ૭ કમીશ્નરના અધિકાર સંચાલક શ્રી સંઘનું સ્થાન હસ્તગત કરે છે. ૮ ધાર્મિક સ્થળોમાં પ્રવેશ કરતી વખતે માત્ર સભ્યતા જાળવવાની વાત ધર્મની પૂજ્યતાના તત્વને નાબુદ ગણે છે. ૯ ધર્મશાસનની મિહકતે જાહેરની ગણી લેવામાં આવી છે, જે ગણી શકાય જ નહીં. પિતપિતાના ધાર્મિક કાર્યોમાં જ ધાર્મિક મિલકતોના વપરાશની શાસ્ત્રાનાઓને પડકાર છે. પબ્લીક શબ્દનો અર્થ જ ખેટ કરવામાં આવ્યો છે. પરંતુ પબ્લીક એટલે સરકારી અધિકારી નીચે એ અર્થ શાથી થાય? ૧૦ જુદા જુદા સંબંધોથી આખા ભારતના શ્રી સંઘની એકતાની છિન્નભિન્નતા થાય છે. ૧૧ ધાર્મિક ક્ષેત્રમાંથી ખર્ચ માટે ફી વગેરે લેવી, રાજયને શોભે જ નહીં. ઉલટામાં ધાર્મિક ક્ષેત્રમાં રાજ્ય રકમ આપવી જોઈએ. તેને બદલે લેવાની વાત સંસ્કૃતિના ધેરણાથી ઉલટી છે. ૧૨ રાજા અશોકના વખતમાં ધર્મ મહામા હતા. પરંતુ, તેઓ ધર્મ-ક્ષેત્રને સહાય કરતા હતા. ધર્મક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી શકતા જ નહીં. કેમકે તે જાતનું કઈ કરેલું રણ જ નહતું.' 4 Page #68 -------------------------------------------------------------------------- ________________ [ee] ૧૩ પ્રજામાંથી દરેક ધર્મના ધર્મ ગુરુઓના પ્રતિનિધિઓના હાથ નીચે એક વ્યવસ્થાપક ગ્રુપ રાખવામાં આવ્યું હાત, તેા હજી કાંકે ચેાગ્ય ગણાય. પબ્લીકનુ` કહીને સરકારે હસ્તગત રાખવુ. ન્યાયવિરુદ્ધ છે. રાજ્યતંત્રનું... એ અંગ જ નથી. તેથી સુપ્રીમ કોર્ટે “ તેની ફીની આવક રાજ્યના કાપણું કામમાં ન ખવાનું ઠરાવ્યુ છે. ” ૧૪ બ્રીટીશાએ પેાતાની હયાતી સુધી ધમમાં હસ્તક્ષેપ ન કરવાની નીતિ ઉપર-ઉપરથી અને બહારથી કામચલાઉ રીતે જાળવી હતી. પરંતુ જતાં જતાં પેાતાનું હથિયાર છેલ્લી ઘડીએ ધર્મો ઉપર ફેંકતા ગયા, અને તેમના વિચારના દેશીઓના હાથમાં તે મૂકતા ગયા. જેએના માનસને શિક્ષણથી પહેલેથી જ ધર્માંની સામેના વિરોધ પક્ષમાં રહી જનુની બનાવવામાં આવેલા હતા જ. તેઓ ધમની વાત આવતાં જ તેની સામે ધૃણાદૃષ્ટિથી જોતા હૈય છે; અને તેને માટે કાંઈ કરવું પડે, તે તેએ આગની જેમ સળગી ઉતા' હાય છે. ૧૫ છેલ્લા હજાર વર્ષોમાં વિદેશીયાએ ઇરાદાપૂર્વક ભારતના ધર્મોને છિન્નભિન્ન કરવામાં ભાગ ભજવ્યેા છે, તેથી ધર્માને વ્યવસ્થિત અને શિસ્તબધ થવામાં સહાનુભૂતિપૂર્વક સહાયક થઈ, દશેક વર્ષની મુદ્દત રાખવી જોઇએ. તેમ ન કરતાં, છિન્નભિન્ન શિસ્તની સ્થિતિમાં જ આવા કાયદા વચ્ચે જ દાખલા કરવામાં આવ્યા, જે ધર્મક્ષેત્ર તરફની અસહાનુભૂતિ જ સૂચવે છે. ને તેવું આંતરિક વલણુ હાલના રાજ્યતંત્રનુ ન હેાત તેા, આ જાતના કાયદા કરવાના અવકાશ જ ન હતા. કેમકે દરેક પાતપેાતાના ધર્મો માટે રક્ષણુઃ પ્રચાર: શુદ્ધ વાતાવરણઃ પ્રતિષ્ઠા વગેરે ઇચ્છતા જ હોય છે. અને યથાશક્તિ કરતા પણ હાય છે. તેમાં ઘણા આત્માએ પેાતાના હાર્દિક ભાગા પણ આપતા હોય છે. તે જ તે તે ધર્માં જગતમાં ટકીને અસ્તિત્વ ધરાવી રહ્યા છે. તેથી માત્ર કાષ્ઠ વિશ્ર્વસ`તેાષીએ ધાર્મિક હિતેામાં ડખલ કરે, અને ધાર્મિક તથા સામાજિક બળાથી અંકુશમાં ન આવે, તે છેવટે રાજ્ય પાસે બાહ્યબળાથી રક્ષણ કરવાની માંગણી કરવામાં આવે, ત્યારે જ ધર્માંસેવક રાજ્ય સેવા આપી શકે છે. શિવાય દરમ્યાનિગરી કરવાની જરૂર જ હાય નહીં. ત્યારે હાલના કાયદા સીધી જ દરમ્યાનગિરી કરે છે. ગંભીર ગેરસમજણુ તા ત્યાં છે, કે ધાર્મિ ક ક્રિયા વિનાની બાબતોને તેઓ ધર્મ કે ધર્મના અંગ તરીકે માનતા જ નથી, એ જ મેટામાં મેટી ન્યાયવિરુદ્ધની વસ્તુ છે. પાંચેય ગામય ધર્યાં છે. માત્ર એક જ અંગને ધમ માનવા અને ખીજા ચાર અંગાને ધમ ન માનવા એ કેટલુ અયેાગ્ય છે ? ,, હા॰ તo “ કા ” એટલે શું ? મકાન ? કાયદા ? ન્યાયાધીશ ? એફીસ ? ન્યાયત ંત્ર ? તેને લગતુ નાણા પ્રકરણ ? કામ ચાલતા દિવસે ? કાટના કામકાજને વખત ? વાસ્તવિક રીતે–તેઃ અને ખીજા અનેકરૂપે કાટ છે. “ સવારે કાટ બંધ હતી. ” ત્યાં મકાન: “ કાટે કેસ ન લીધા ” ત્યાં લેવાના કાયદા નં હોવાથી કાટના કાયદે ન લીધેઃ “ કાટ લંચ માટે ઉઠી. ” મુખ્યપણે ન્યાયાધીશ લંચ માટે ઉભા થયાઃ “ આખી કાટ હસી પડી. ” ત્યાં-કાટના મકાનમાં બેઠેલા હજારો માણસા ‘ કાટ માંથી દંડની રકમ પાછી મળી. '' ત્યાં તેના નાણાં ખાતામાંથી પાછી મળી. “ કાટ આગળ કાંઈ ચાલી શકયું નહીં.” ત્યાં ન્યાયતંત્ર પાસે કાંઇ ચાલી શક્યું નહીં: વગેરે. જુદા જુદા સબંધ અને અભિપ્રાયાથી “ કા” શબ્દ જુદા જુદા મુખ્ય અને લાક્ષણિક અર્થી ધરાવે છે. તે જ પ્રમાણે ધમની બાબતમાં છે. તે પ્રમાણે ધમના પાંચે ય અંગેા પણ એક એક મુખ્યઃ અને ખાકીના નામેા ચાર ગૌણુરૂપે: હોય છે. તેથી એક-ખીજાના નામેા એક-બીજાને લાગુ પડે છે. એમ ૨૫ ભેદ થઈ જાય છે. * જે અંગત વ્યક્તિનું ન હોય, તે પબ્લીકનુ'. એવા અથ કરીને, તેને સરકાર પોતાના હસ્તક ક્રમ લઇ શકે? તેને માટે પબ્લીક જાહેર પ્રજા ગેાવણુ કરે. પબ્લીક ઉપર માત્ર રાજ્યત ંત્રને લગતી ખામતા શિવાય રાજ્યના અધિકાર શી રીતે સ્થાપિત થાય છે? તેા તેા પછી અંગત પણુ રાજ્યનું જ ગણવું રહ્યું ? અને ધ ક્ષેત્રમાં ધમગુરુઓ પબ્લીકનું સાચવે. રાજ્ય શા માટે દરમ્યાનગિરી કરે ? Page #69 -------------------------------------------------------------------------- ________________ [૯] ૧૬. સત્તાને નાણું જોઈએ છે? માટે આવા કાયદા કરે છે ? –ધર્મ તંત્રમાં સુવ્યવસ્થા સ્થાપવી છે. માટે આવા કાયદા કરે છે? એ બેમાંથી એકેય આશય આજના રાજ્યને હોવાને નિર્ભધ રીતે કઈ પણ રીતે પૂરવાર કરી શકાય તેમ નથી. પરંતુ “જુદા જુદા નિમિત્તે આગળ કરીને પ્રજાના સ્થાયિ ટકાવના પ્રાણભૂત ધમક્ષેત્રમાં પ્રવેશી, તેના ઉપર ધીમે ધીમે કબજો મેળવી, તેને છિન્નભિન્ન કરવાની વિદેશીની ઈચ્છા એક યા બીજા રૂપે અમલમાં આવી રહેલી છે; તેને ટેકે આપો.એ મુખ્ય રહસ્ય છે. તે સિવાય વાસ્તવિક રીતે બીજુ કાંઈપણ સાબિત કરી શકાય તેમ નથી. ૧૭. જૈનધર્મના દેવદ્રવ્યાદિક ક્ષેત્રે તેની વહીવટી ઝીણવટઃ વપરાશ -બિનવપરાશ વગેરેની એટલી ઝીણવટ છે, કે-ભલભલા વકીલેનાં મગજ તેમાં ચાલી શકે તેમ નથી. માત્ર નિષ્ણાત જૈન ધર્માચાર્ય શિવાય બીજા માટે તેમાં માર્ગદર્શન પામવું જ લગભગ અશક્ય જેવું છે. તેને સદંતર બાકાત જ રાખવાની જરૂર છતાં તેના ઉપર પણ નિયંત્રણ અને શિખાને બાદ રાખ્યા છે. જેના ધાર્મિક-નાણું-પ્રકરણમાં કશી ખાસ બહુ બારીકીઓ નથી. જ્યારે જૈનધર્મમાં સંખ્યાબંધ બારીકીઓ છે.. આવા આવા સેંકડો દેષો અને ધાર્મિક હિતને નુકશાન જેમાં સંકળાયેલા છે તે જાતના કાયદાથી ધમને કેટલી હાનિ થાય? તેને વિચાર કરવામાં આવતા જ નથી. હજી તે શરૂઆત છે અને કાયદાનો અમલ પણ આજે સરકાર તરફથી ઘણો ધીમો અને હજી ઉપરચેટીયે હળવે હાથે જ થાય છે. જ્યારે લમવાર સંગીન રીતે અમલ થવા માંડશે, ત્યારે અસાધારણ ફટકા ધમક્ષેત્રને થશે. કદાચ તે વખતના ધાર્મિકોના ધ્યાનમાં તે આવશે નહીં. છતાં, ધર્મને થવાની હાનિ તે થયા વિના રહેશે જ નહીં. જેને પરિણામે તેઓનાં આર્થિક નૈતિક ધાર્મિક પવિત્ર જીવનઃ વગેરે આજ કરતાં એ ઘણી જ કડી સ્થિતિમાં મૂકાઈ જ ગયા હશે. તેમાં શંકા જ નહીં. ૧૮. ધાર્મિક ખાતાઓના વહીવટદારે નીમવાની પરંપરાગત અને સુયોગ્ય રીત એવી છે, કેઅનુભવી જે ધામિકે વહીવટ કરતા હોય, અને તેઓની સાથે જોડાઈ ભક્તિભાવથી. જેઓ વહીવટમાં સહકાર આપતા હોય, નવા નવા અનુભવીઓમાંથી પસંદ કરીને, નવા વહીવટ કરનારાઓ તેઓ તરફથી નીમવામાં આવતા હોય છે. જેથી ઉત્તરોત્તર તે બાબતના અનુભવી વહીવટદારોના હાથમાં વહીવટ સમજપૂર્વક સલામત અને સંતોષકારક રહેતા આવે. આ મૂળ પદ્ધતિ હવે વધારે વખત લાવવામાં ન આવવાથી વહીવટો ખર્ચાળ અને અમારી પદ્ધતિના તથા કલામય બની જવાના જ. જેથી તે બેંકઃ કે મ્યુનિસીપાલીટી જેવો એક સરકારી વહીવટ બની જાય. જેથી ધામિર્ક આરાધનાના તો નજીવા જ રહેવા પામે. તેને પોષણ મળે જ નહીં. વહીવટ ખર્ચમાં જ આવકને મોટે ભાગ ખર્ચાઈ જાય. ૧૯. ખૂબ સૂક્ષ્મતાથી ઉંડા ઉતરીને અભ્યાસ કરી જેમાં કેઇનેય માલુમ પડે તેમ છે, કે“બ્રીટીશાએ ધર્મપ્રધાન સંસ્કૃતિને નષ્ટ કરવાના ઉદ્દેશથી, હવે તેના આધારભૂત ધર્મને પણ છિન્નભિન્ન કરવા માટે ધર્મ સાથે અણબંધબેસતા પારિભાષિક શબ્દો ઉભા કર્યા છે. તેના આધાર ઉપર કાયદા રચ્યા છે. તેવી રીતે સરકારી તંત્રના દફતરોની અને ડીપાર્ટમેન્ટની રચના કરી છે. તેમજ માહિતીઓ અને હેવાલના સંગ્રહ રાખેલા છે. એક જ વાતમાં લેકે સમ્મત થાય તે આખી મશીનરી ખેંચાઈને લાગુ પડી જાય, પાડી દેવાય. આ જાતની ખુબી ગોઠવી છે. જેનો બીનઅનુભવી સંચાલક કાયદાશાસ્ત્રનો ઉપયોગ કરી કડક હાથે અમલ કરે. હરીફ માનીને એક શેઠે અજાણતાં પોતાના દીકરાનું જ કાટલું કાઢી નાંખ્યું હતું તેમ થઈ રહ્યું છે. [૭] જૈનાચાર્યો વિષેની વિકૃત સમજ: ૧ શ્રી પાર્શ્વનાથ ચતુર્યામ પુસ્તકમાં બૌદ્ધભિક્ષ તરીકે ગણાતા ધર્માનંદ કૌશાંબીજીએ જૈન સંઘ વિશે કેટલુંક આમતેમ વગર સમયે ભરડયું છે. અને કેટલાક મહાન આચાર્યોની ગભીર Page #70 -------------------------------------------------------------------------- ________________ [૧૦૦ ] ટીકા કરી છે. તે ભારતના કેટલાક ઐતિહાસિક મુદ્દાઓ ઉપર પણ કેટલીક ટીકાઓ કરી છે. પરંતુ મુશ્કેલીની વાત જ ત્યાં છે, કે.--યુરોપીય ઢેલરોના પિતાના હિતની દૃષ્ટિથી લખાયેલા ઐતિહાસિક મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને તેને સાચા માની લેતા ભારતને લગતા ઇતિહાસના હાલના ભારતીય લેખકેના અજ્ઞાન વિષે જેટલે ખેદ કરીયે તેટલે ઓચ્છે છે. યુરોપીય સ્કેલરેએ ભારતદેશનો ઇતિહાસ લખ્યો છે. જ્યારે વાસ્તવિક રીતે તે ભારતની પ્રજાને ઈતિહાસ જ મુખ્ય છે. પ્રજાનું ઘડતર કરનારા. મુખ્ય પુરૂષ જ ઐતિહાસિક પુરૂષે છે અને ઈતિહાસનું મધ્યબિન્દુ-કેન્દ્ર જ તેઓ છે. તેને બદલે વિદેશોએ રાજાઓને જ મુખ્ય તરીકે વર્ણવ્યા છે. એમ કરીને, આગળ જતાં રાજયતંત્રના ઉત્તરાધિકારી એવા પિતાની સર્વોપરિ મહત્તા બનાવવાનો યુરોપીય સ્કોલરને ઉદ્દેશ છે. અને પ્રજાનું ઘડતર કરનારા સંસ્કૃતિને ઉત્પાદક અને સંસ્કારના રક્ષક મહાપુરૂષોને ગૌણ બનાવી રાખવામાં આવ્યા છે. કેમ કે–એ ઉદ્દેશથી તેઓએ સ્વતંત્રપણે ઈતિહાસ લખ્યા છે. જેના આધાર ઉપરના પાઠ્યપુસ્તકે નિશાળોમાં ચાલે છે. એટલે લાખો-કરોડાના મનમાં ખોટા ખ્યાલે ગોઠવાય જ છે. ભારતના ઈતિહાસને પાઃ “કયા મહાપુરુષે પિતાના ત્યાગ-તપથી પ્રજાના સંસ્કાર દૃઢ-મૂળ બનાવ્યા? અને તેમના વખતમાં કયા કયા રાજાઓ હતા?” એ લખાય છે. ત્યારે આધુનિક ઇતિહાસલેખકે રાજ્યતંત્રને ઈતિહાસ મુખ્ય રાખે, અને “કયા કયા રાજાના વખતમાં કયા કયા સંતે અને પવિત્ર પુરૂષો હતા ?” એમ કરીને તેઓના નામ અને કામને ગૌણ સ્થાન આપે છે. આથી ભાવિ પ્રજાની દૃષ્ટિ પિતાના દેશ: મહાપુરૂષ અને પરંપરાગત પ્રજા વિષેઃ વિકૃત સ્વરૂપમાં જ ઘડાતી જાય, પરિણામમાં બન્યું પણ તેમજ છે. કૌશાંબીજીએ શ્રી બપ્પભટ્ટસૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી વિજયહીરસૂરિજી વગેરે ઉપર આપ એવી મતલબના મૂકયા છે કે તેઓ તે માત્ર રાજાઓની ખુશામત કરતા હતા. ને પોતાની મહત્તા સ્થાપતા હતા. ભારતના રાજાઓને એકસંપીમાં લાવીને ભારતને પરદેશીયાના આક્રમણથી બચાવી શકયા નહીં ને હિંસાને રોકી શકયા નહીં” અને સાથે જ તેમણે એ વાતની ખુશી બતાવી છે. કે “ આજે ફેંગ્રેસ અને તેના નેતાઓના પ્રયાસથી આખું ભારત એક છત્ર નીચે વિદેશીયોની ધુંસરી વિના લગભગ હજાર વર્ષે આવી ગયું છે. અને અહિંસાને વિજય થયો છે.” પરંતુ તેઓશ્રીનાં આ બંનેય વિધાન સદંતર વસ્તુસ્થિતિના અજ્ઞાન-મૂલક છે. અમારે આ બાબતમાં અહીં ચર્ચામાં ઉતરવું નથી. તેથી માત્ર સંક્ષેપમાં જ પરિસ્થિતિને નિર્દેશ કરીને આ બાબત વિશે સત્ય જણાવી દઈશું. ; ખરી વાત એ છે, કે–(૧) રાજ્યતંત્ર એ ધમનું અંગ છે. માટે રાજ્યતંત્ર પહેલેથી જ ધર્મ અને ધર્મગુરુઓની મર્યાદામાં રહેતું આવેલું છે. (૨) એટલા જ માટે ધર્મના પ્રતિનિધિ તરીકે રાજા અને રાજ્ય ઉપર નિયંત્રણ રાખનાર પુરહિત અને તેની સંસ્થાની પ્રાચીન રાજ્યનીતિમાં વ્યવસ્થા જોવા મળે છે. તેવા પુરોહિતની ગોઠવણ ચાલી આવતી હતી. ને પુરેહિતના નેતા ધર્મગુરુઓ રહેતા આવ્યા છે, આગળ આગળનું સાંસ્કૃતિક હિત વિચારે તે પુરહિત. તે રાજાની દૃષ્ટિમાં પૂજ્ય વ્યક્તિ હતી. (૩) વખત જતાં રાજાઓના અંગત જીવનમાં કેટલાક દોષે પ્રવેશતા ગયા. પ્રજામાં પણ કાળક્રમે નબળાઇઓ પ્રવેશતી ગઈ. જો કે રાજા પણ એક પ્રકારને ઋષિ છે. એક ઈન્દ્રિયો ઉપર કાબુ રાખી વકતવ્ય કરનાર જોખમદાર અને હિતકરઃ વાલી છે. એમ આપણને મહાભારત તથા શ્રી રાજ્યપ્રનીય ઉપાંગમાંની પ્રદેશ રાજાની રમણીયતાની હકીકત વગેરે વાંચતાં જણાઈ આવે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ [૧૦૧ ] (૪) તેમ છતાં, પ્રજાના લગભગ તમામ તત્તમાં એકંદર પ્રવેશેલા દેશે અને શિથિલતા પણ પિતાનું કામ કરતા જ હતા. પુરોહિતનું તેજ નબળું પડતું જતું હતું. આ સ્થિતિમાં-જૈનાચાર્યોએ નૈતિક અને આદર્શોનું ઊંચું રણ જેમ બને તેમ પોતાના પ્રભાવથી ટકાવી રાખી મહાઉપકાર કર્યો છે. છતાં, તેને દેવરૂપ જણાવવામાં દૃષ્ટિની વિકૃતિ અથવા અજ્ઞા સિવાય બીજું કાંઈ નથી. ઇતિહાસને તાત્કાલીન પરિસ્થિતિ વગેરેના ઉંડા અભ્યાસથી આ વસ્તુસ્થિતિ બરાબર સમજાશે. (૫) મુસલમાની રાજ્યકાળે પણ જે જે દેશી રાજાઓ પિતાનું ખમીર ટકાવી રહ્યા છે, તેની ઉડી તપાસ કરવામાં આવશે તો તેમાં પણ (૬) જેન મંત્રીઓ, જૈન યતિ-મુનિઓ: મહાજનના જૈન આગેવાનેઃ જૈન વેપારીઓ વગેરે પ્રબળ તની સલાહ: દોરવણુંઃ ધનની સહાય મંત્રણશકિતઃ વગેરે હેવાના સ્પષ્ટ રીતે જણાઈ આવશે. ૪ (૧) બ્રીટીશોએ એ સઘળા તને રાજાની આજુબાજુથી ધીમે ધીમે હટાવી દીધા અને ભારતીયતાના બીનઅનુભવી જેવા બી. એ. એલ. એલ. બી. વિગેરે ડીગ્રીધારી દિવાનેર અને અમલદારે મોકલી તથા બીજી રીતે ગોઠવતા જ પિતાના આદર્શો પિષવાના બીજા પણ કર્યા. જેને પરિણામે એકે એકને અગ્ય ઠરી, ઈચ્છાઓ કે અનિચ્છાએ દરેકે દરેક દેશી રાજાઓને સદંતર ઉઠી જવું પડયું. તે તે ઠીક. પરંતુ ઋષિમુનિપ્રણત ભારતની સર્વોપરિ પરંપરાગત રાજ્યનીતિ પણ તેની સાથે ઉઠી ગઈ. ધર્મગુરુ મહાજનનું અને સ્થાનિક મહાજનનું બળ હઠાવવા દેશનેતાઓ અને કેગ્રેસ સંસ્થાને તેઓએ તટસ્થ રહીને ઉત્પન્ન કર્યા. ને તેઓએ જ તેને આડકતરે વેગ આપે. જેથી તેઓના આદર્શો જ મુખ્ય કર્તવ્ય તરીકે આજે બની ગયા છે. તેથી આજે એકછત્રીય વ્યાપક સ્વરાજ્ય સિદ્ધ થયું છે. (૨) તે પણ શ્રી કૌશાંબીઝના મન ઉપર થયેલી તાત્કાલીન અસરનું પરિણામ છે. વાસ્તવિક રીતે “બ્રીટીશોની સ્ટીલ કેમ જ એક છત્રરૂપ ગોઠવાઈ ગઈ છે. અને પાર્લામેન્ટ કાયદે કરીને સ્વરાજ્ય આપ્યું છે. તેથી તેનું સાર્વભૌમત્વ ગયું નથી. આ હેગની અદાલતના તાજેતરના ચુકાદા પછીના પિોટુંગલના વિદેશપ્રધાન મી. નિગરાના નિવેદનથી સ્પષ્ટ થાય છે. અલબત્ત આ રહસ્યને પૂરે ફેટ હજી નજીકના ભવિષ્યમાં ગોરી પ્રજા કરવાની નથી. આપણે તદન સ્વતંત્ર થયા છીએ ” એ જ ભાસ ભારતની પ્રજાના મનમાં રહેવા દેવાને તેઓને ઈરાદો છે. કેમકે જનાઓ અમલી બનાવી લેવાને તબકકો હજી પસાર થાય છે. તે પછી રહેટ કરી શકાય. માટે તે જાતના દસ્તાવેજ પૂરાવા ઉભા કરવામાં હેગને ચૂકાદ તેઓને ઉપયોગી છે. કોમનવેલ્થ સંસ્થામાં ભારતઃ યુ. એન. એ. નું સભ્ય ભારતઃ તે દ્વારા આંટલાંટિક ચાર્ટર અને તેની મૂળ ઉત્પાદક બ્રીટીશ પાર્લામેન્ટ વગેરેને તથા પરંપરાએ ઈ. સ. ૧૪૯૨ ના બુલને વિચાર કરી જતાં, ભારત-ભારતની પ્રજા વિદેશીનું આર્થિક સામાજિક, ધાર્મિક, રાજ્યકીય, બૌદ્ધિક વગેરે રીતે પ્રથમ કરતાં વધારે ગુલામ થયેલ છે. (૩) સ્ટીલ ફ્રેમનું તંત્ર રવરાજ્યને નામે આપવાની પૂર્વ તૈયારી રૂપે જ પાર્લામેન્ટ સ્થપાયેલી કેંગ્રેસ સંસ્થાદ્વારા સ્વરાજ્યની માંગણી પ્રજા પાસે કરાવવામાં આવી હતી. અને એવી માંગણી કરનારા નેતાઓ તેઓને પ્રજાને ચાહ મેળવી આપવા ભલે જેલમાં લઈ જવાને દેખાવ કરવામાં આવતા હતા, પરંતુ છેવટે તેમના જ હાથમાં પોતાના ભાવિ હિતનું તંત્ર સંપીને જવાની ગુપ્ત પૂર્વ તૈયારી તેઓએ કરી રાખી હતી, તે પ્રમાણે બધું કરીને ચાલ્યા ગયા જેથી, શ્રી શ્યામપ્રસાદ મુકરજીના કહ્યા પ્રમાણે “હવે બહારની પ્રજાઓ માટે ભારત સ્વગ બનતું જાય છે, અને દેશીયો માટે ભારત લાક્ષાગ્રહ બનતું જાય છે.” ( () આથી સ્વરાજ્ય આપ્યા પછી તેની માંગણી કરનાર અને જાહેરમાં સ્વરાજ્ય માંગવાની હીલJain Education Interdichal Page #72 -------------------------------------------------------------------------- ________________ [૧૦૨] ચાલ ઉપાડી પ્રજા પાસે તેની માંગણી કરાવનારાઓની વિદેશીને મન ભારે મહત્તા હતી. અને તે જાતનું સ્વરાજ્ય આપ્યા પછી ભૂતકાળના અને નવા નેતાઓ તરફ તેઓ પૂરા સન્માનથી વર્તે છે. ૫) આ પરિવર્તનમાં હિંસામૂલક-અહિંસા શબ્દને પ્રચાર કરી પ્રજાને કેવી અંધારામાં રાખવામાં આવી છે? તે તે આ ભૂમિકાને હિંસાઃ અહિંસાનેઃ વિભાગ વાંચવાથી બરાબર સમજાશે.. (૬) શ્રી કૌશાંબીજી થોડાક દીર્ધાયુષી રહ્યા હતા તે તેમની નિખાલસ બુદ્ધિ કદાચ આ સત્ય જાણી શકત, કે-“કદી ન બનેલી એવી રીતે ભારતની પ્રજા આજે ગુલામ બની છે.” બહારના ધન અને વૈજ્ઞાનિક સાધનોથી ભારતની પ્રજાની શાન્તિઃ સુખાકારી વધવા વિષે શંકા નથી. પરંતુ તે વધુ પરાશ્રિતતાનું પ્રતીક હેવાથી, રાજી થવા જેવી ન જ ગણાય. ૫ આજની અપેક્ષાએ મહાવિચક્ષણ જૈનાચાર્યોએ ભારતની પ્રજાના સ્વત્વઃ સંસ્કૃતિઃ સાચી અહિંસા: વગેરેનું ખૂબ રક્ષણ કરેલું છે. જ્યારે ઊંડા ઉતરીને જોતાં આજે લગભગ સદંતર તે બધું આપણે ગુમાવી બેઠા છીએ. ને તે મહાત્માઓના પ્રતાપે ઘણું આપણને વારસામાં મળ્યું છે, તે રહ્યું સહ્યું પણ ગુમાવરાવવાના પ્રયત્નોથી ગુમાવવાની તૈયારીમાં છીએ. કારણ કે આજની આખી મશીનરીના ચક્રો ઉલટી ગતિથી જ ચાલે છે. તેને ઘણું વિચારકે જાહેરમાં બળાપ પણ કરતા હોય, તેમ જાણી શકાય છે. શ્રી કૌશાંબીજી સેવીયેટ નીતિ તથા વિશ્વશાંતિની આજની નીતિથી પ્રભાવિત થયેલા જણાઈ આવે છે. તેમાં પણ ખાસ કાંઈ તથ્થતા નથી. કેમકે તે પણ કૃત્રિમ અને એકપક્ષીય છે. શ્રી પાર્શ્વનાથના ચાર યામને પણ તેઓ વિકૃત અર્થમાં સમજ્યા હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. [૮] આજનું મોટામાં મોટું કર્તવ્ય: જુદી જુદી વિચારસરણુઓથી વિચાર સ્વાતંત્ર્યને આજે વેગ મળવાનું માનીને ભલે કેટલાક અદધ-વિચારી બંધુઓ ખુશ થતા હોય, પરંતુ જુદા જુદા વર્ગો પડી જવાથી શ્રી સંધ કુસંપનો અખાડો બની જાય, એ જેવું તેવું નુકશાન માની શકાય તેમ નથી. આ પરિસ્થિતિ ભૂતકાળના કેઈપણ વખત કરતાં વધારે જાગ્રત ભાવે વધારે કર્તવ્યનિષ્ઠાઃ વધુ આત્મભોગઃ શાસન ખાતર વધુ સમર્પણની તૈયારી વગેરે માંગી લે છે. જૈનધર્મના પૂર્વાચાર્યોએ રોપેલા મૂળભૂત પ્રતીકને ઊંડાણથી અભ્યાસઃ તેના રક્ષણની હાર્દિક અને સમજપૂર્વક પરિણામજનક તત્પરતા: મહા જૈનશાસનના પરંપરાગત સાચા હિત સમજવાઃ તેમાં વ્યામોહ ન થાયઃ શાસનને પરિણામે હાનિકર બાબત શાસનપ્રભાવનાની ન ગણાઈ જાય, તેની સાવચેતીઃ જૈનધર્મની રક્ષામાં સર્વ ધર્મોની રક્ષા સમાયેલી છે વગેરે સમજઃ વગેરેની પૂરતી આવશ્યકતા છે. ધર્મારાધન કરતાં પણ શાસનરક્ષા વધારે મહત્વની છે. સમ્યકત્વ ગુણને લાવનારઃ સ્થિર કરનારઃ સતેજ કરનાર તે છે. દર્શનભ્રષ્ટને ધમની પ્રાપ્તિ થતાં વાર લાગે છે, ત્યારે દર્શનમાં દઢ ભલે કદાચ પાદિયે ચારિત્રથી ભ્રષ્ટ થાય, તે પણ જલદી આરાધના પ્રાપ્ત કરી શકે છે. કદાચ બહારથી આરાધના ચાલુ હોય અને બીજી રીતે શાસનના પ્રતીકે છિન્નભિન્ન થતા જતા હય, ને તેમાં સાથ અપાતે હેય તે તેના પરિણામો આવે, ત્યારે એકાએક આરાધના અટકી પડવાના પ્રસંગે આવી જાય. કદાચ આરાધના ચાલુ રહે, છતાં, એ સ્થિતિમાં તેના મૂળ અંદર ઉતરતા નથી. આ શાસ્ત્રસિદ્ધઃ અનુભવસિદ્ધ અને સદબુદ્ધિ ગમ્યઃ હકીકત છે. છેલ્લા ૫૦ (પચાસ) વર્ષોમાં મોટા પાયા ઉપર થતી આરાધનાઓ વધતી જતી જોઇ આપણને આનંદના ઉમળકા આવે, એ Page #73 -------------------------------------------------------------------------- ________________ [૧૦૩] સ્વાભાવિક છે. કેમકે–તે જ ધર્મના ટકાવને પ્રાણ છે. પરંતુ પાછલે બારણેથી આગમોઃ ધર્મગુરુઓઃ ધર્મસ્થાનેઃ પરંપરાગત રક્ષક પ્રતીકેઃ સાતક્ષેત્રે વગેરે મૂળભૂત બાબતમાં આડકતરા આક્રમણ આવતા જાય છે, નવા આવવાની પૂર્વ તૈયારી થતી જોવાય છે. ને ભાવિમાં નજર નંખાય છે, ત્યારે મન ચિંતાથી ઘેરાઈ જાય, એ સ્વાભાવિક છે. ॥ श्री श्रमणसंघस्य शांतिर्भवतु ।। ૮ અનન્યતમ શ્રી દ્વાદશાંગી પરમ મહાશાસ્ત્ર [૧] અપૂર્વ મહત્તા ૧ સદ્દભૂત ગહન તાત્વિક અર્થોથી ભરપૂર શ્રી દ્વાદશાંગી અનન્યતમ મહાશાસ્ત્ર છે. આ જગતમાં તેની એક વખત ચેકસ વિદ્યમાનતાના ઘણું સચોટ પૂરાવા અને પ્રમાણો મળે જ છે. છતાં હાલમાં તે શાસ્ત્ર પૂરેપૂરાં વિદ્યમાન નથી. ૨ દ્વાદશાંગીનું સામાન્ય સ્વરૂપ: આ તે ખુદ વીતરાગ સર્વજ્ઞ અરિહંત પરમાત્માના શ્રીમુખે ઉપદેશાયેલ છે. આ પ્રભુમુખે સાક્ષાત સાંભળવા ઉપરથી શ્રી ગણધર ભગવંતોએ તેની રચના કરેલી છે. માટે તે શ્રુતજ્ઞાન પણ કહેવાય છે. ? તે અતિ વિશાળ બાર ભાગમાં-બાર અંગમાં રચાયેલ છે. માટે દ્વાદશાંગી કહેવાય છે. તેની રચના પદ્ધતિ જગતના બીજા કોઈપણ ગ્રંથ કરતાં અત્યભુત અને અતિવિલક્ષણ છે. જેની રચનાની પદ્ધતિ સમજાવવા માટે શ્રી અનુયોગકાર જેવો સ્વતંત્ર સૂત્રગ્રંથ છે. ૩ તેમાં ઘણું ઘણું પદાર્થોઃ વિષયો અને અનુયોગોની વિશિષ્ટકટિની સ્પષ્ટતા છે. તે અનંત યપદાર્થોની અગાધ ખાણ છે. આપણી તે કલ્પનામાંયે ન આવી શકે તે વિસ્તૃત છતાં, ઘણે જ સંક્ષેપ ધરાવે છે. # આ ગહન શાસ્ત્રઃ કાઈ ત્યાગીઃ તપસ્વી સંયમીઃ મહામુનિવરે જ ભણું શકે તેમ હોય છે. . જંદગીભરના યે પરિશ્રમથી કદાચ કઈ કઈ મહાનુભાવો યાદ રાખી શકે છે. યાદ રાખીને તદનુસાર યથાશક્તિ વર્તન કરી શકે છે. બીજાનું ગજું નથી હોતું. જ તે મેલનગરમાં પ્રવેશ કરવાના મુખ્યમાં મુખ્ય દ્વાર સમાન છે. અધિગમ સમ્યગદર્શનનું યે ન મહત્ત્વનું કારણ છે. જ તેના પરિણત જ્ઞાનનું ફળઃ વ્રત અને ઉંચા પ્રકારના ચારિત્રમય જીવનરૂપે આવ્યા વિના રહેતું નથી. તે પ્રકારના ફળ પ્રાપ્ત થાય તેવી અનુપમ પ્રભાવક્તા તેના શ્રવણની છે. સ્ટ સંગીતઃ વ્યાયામ અને યોગસાધના ના શાસ્ત્રની માફક તે મુખ્યપણે વર્તન શાસ્ત્ર છે. મન-વચન અને કાયાની સુપ્રવૃત્તિની તાલીમનું શાસ્ત્ર છે. ચારિત્રશાસ્ત્ર છે. ઈતિહાસ કે કાવ્યઃ ની * શ્રી જેસલમેરના જૈન સંધના જ્ઞાનભંડારે વિષે “આમ વ્યવસ્થા કરવી અને તેમ વ્યવસ્થા કરવીઃ” વગેરે ગોઠવણ કરવાનો અધિકાર રાજસ્થાન સરકારને શી રીતે પ્રાપ્ત થાય છે? તેમની યોગ્યવાત વિચાર કરતાં ગ્ય લાગે તો જૈન સંધ ગ્ય જણાય તો પોતાની રીતે તે પ્રમાણે ઘટતું કરે. એ જુદી વાત છે. અને રાજસ્થાન સરકારને તેના ઉપર અધિકાર હોય અને તે કબુલ રાખઃ એ જુદી વાત છે. આ આપણું ધર્મશાસ્ત્રોના ભાવિ રક્ષણ માટે બહુ જ મહત્ત્વને અને મુદ્દાનો પ્રશ્ન છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ [૧૪] માફક માત્ર વાંચી જવાનું શાસ્ત્ર નથી. જીવનમાં જેમ જેમ અમલી બને, તે જ તેની તેમ તેમ ખુબી સમજાય તેવું એ શાસ્ત્ર છે. ત્યારે જ તેની સામે પાંગ પૂર્ણતાનો અદ્દભૂત ખ્યાલ આવે તેમ હોય છે. માટે તેને અભ્યાસ કરવાના વિશિષ્ટતમ વિધિમાં ગોઠહન વગેરે ક્રિયાઓને સ્થાન છે. વિશ્વભરના પદાર્થોનું દર્શન કરાવવામાં તે ઝળહળતા રત્નદીપકઃ અથવા તેજ:પુંજના ભંડાર સૂર્યઃ સમાન છે. ઇ તે વિશ્વભરમાં સારભૂત શાસ્ત્ર છે. અનન્યતમ છે. “તિ-ઝ-wાળ” “ત્રણ જગતમાં પ્રધાન છે.” છે ઉન્માગ અસત્ય અને ખોટા ખ્યાલેઃ થી બચાવનારું અસાધારણ સાધન છે. પાસિયા-- સેસ-વા- ” “સઘળા યે કુવાદીઓના આડંબર-ગર્વને નષ્ટ કરનાર છે.” શો સન્માર્ગે ચડાવનારા સાચા બેધ તરફ આત્માને સહજ રીતે જ દરવી જવાનું સામર્થ્ય ધરાવે છે. તે પરમાર્થરૂપ શાસ્ત્ર છે. “વરમ–ડ નિચે વાવ“નિય પ્રવચન પરમાર્થરૂપ છે.” શૌ અન્ય ધર્મશાસનના શાસ્ત્રમાંની પ્રમાણભૂત અને સદભૂત બાબતેને આ શાસ્ત્રમાં સમાવેશ થયેલું હોય છે. અથવા અન્ય શાસ્ત્રોમાં જે કાંઈ સદભૂત સત્ય છે, તે આમાંથી ત્યાં ફેલાયેલા છે. એ સ્યાદવાદની સહાયથી બરાબર સમજીને પૂરવાર કરી શકાય તેમ છે. “સર્વ તરનતનું મૂઝ તુગ રાહનમ” સર્વ દશનેનું મૂળ આપનું શાસન છે.” એ આવા અનન્યતમ શાસ્ત્ર સાથે બીજા કેઈપણ પ્રકારના સાહિત્યનીઃ ગ્રંથની: શાસ્ત્રની ધમ– શાસ્ત્રની તુલના કરી શકાય તેમ નથી. આ વસ્તુ સ્થિતિ છે. તેમ કરવામાં તે મહાશાસ્ત્રનું અપમાન છે. કરનારને અવિવેક છે-અજ્ઞાનતા છે. : શ્રી તસ્વાર્થીધિગમ સૂત્રઃ તેનું જ એક નાનકડું પ્રતિબિંબ છે. વિશાળ દશ્યનું પ્રતિબિંબ જેમ ફીલ્મની નાની ચક્તીમાં ઝીલાયું હોય છે, તેમ. (આગળને પૂઠા ઉપરના ચિત્રથી આ બાબતને ખ્યાલ આવે તેમ છે.) શ્રી જૈન શાસ્ત્રોની અદ્ભુત ભાવતુતિઃ सिद्धे भो पयओ णमो जिण-मए, नंदी सया संजमे । રેવં-નાક-યુવા-વિરાર-ગ-સમૂત્ર-માનIિ लोगो जत्थ पइट्रिओ जगमिणं, ते-लुक-मच्चाउ-सुरं। धम्मो वड्ढउ सासओ विजयओ, धम्मुत्तरं वड्ढउ ॥ ४ ॥ –શ્રી આવશ્યક સૂત્ર-શ્રુતસ્તવ-સૂત્ર રહસ્યાથ– માં આલોક [ વિશ્વ-કલેક આ જગત[ના સર્વ વ્યવહારો 1 ત્રણ લેકના સર્વ ભાવે માન અને દેવ તથા અસુરે વગેરે પ્રાણીઓના જીવનની વિગતે ] પ્રતિષિત [ સુવ્યવસ્થિત રીતે વર્ણવાયેલ ] છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૫ ] સિદ્ધ [ સદા પ્રામાણિક ] છે, સંયમમય જીવનમાર્ગમાં સદા મંગળમય [ સહાયક ] છે દેવ નાગદેવે સુવર્ણ અને કિન્નર [ વગેરે ] ને સમૂહ વડે સાચા ભાવથી પૂજાયેલ [ માન્ય કરાયેલ છે] છે. જિન-મત | જૈનશાસન-જૈન શાસ્ત્ર] ને અહે! કલ્યાણકામી ભવ્ય ] લકે! પ્રયત્ન [ મન, વચન, કાયાના પ્રણિધાન સાથેના વિધિ ] પૂર્વક પ્રણામ [ વિનમ્ર ભક્તિભાવ રાખી તેને આલંબન તરીકે સ્વીકાર ] કરે. [ સમ્યગદર્શન-પ્રાપ્ત આત્માને સમ્યપણે પરિણામ પામતે ] શાશ્વત્ C એ શ્રુત ] ધર્મ | સર્વથી અપરાભૂત રહી–અપ્રતિહત રહી ] વૃદ્ધિ પામે. [ સર્વથી અપભૂત રહી-અપ્રતિહત રહી ] ઉત્તર– પછીના દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્રરૂપ ] ધર્મની વૃદ્ધિ કરે. ૪. ભાવાર્થ-ઉત્તરોત્તર મેક્ષના પ્રધાન કારણભૂત એવા ધર્મ–પ્રધાન ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિમય માર્ગનુસારિ જીવનધોરણ સભ્ય દર્શનાચારઃ માર્ગદર્શક દ્વાદશાંગી મૃત-શાસ્ત્રઃ દેશ-વિરતિ ધર્મ અને સર્વ—વિરતિ-ધર્મ સદા વિર્ય પામે, જેથી વિશ્વનું કલ્યાણ થાય. તે સર્વ પ્રકારના જ્ઞાનઃ અને બેધને અપૂર્વ ખજાનો છે. તે સદા સ્વયંસિદ્ધપણે પ્રામાણિક છે. દેએ પણ પ્રામાણિક તરીકે સ્વીકાર કર્યો છે. માટે તેને સર્વોત્કૃષ્ટ પૂજ્ય માની તેની આજ્ઞાને અનુસરો તે તમારા ઉત્તમ સંયમી જીવનમાં મંગળમય બની અસાધારણ સહાય કરશે. [૨] સાચા ઉપયોગના માર્ગો ૧ આવું પરમાર્થરૂપ મહાશાસ્ત્ર: સર્વશાસ્ત્ર શિરોમણિ શાસ્ત્ર: વિશ્વવાસલ તીર્થકરોના વિશ્વવત્સલ સન્માર્ગને ટકાવવાને તેને પ્રવાહ ચાલુ રાખવાને ને તે ઉદ્દેશની સફળતા માટે મનઃ વચનઃ કાયા. અને સર્વસ્વને ભોગ આપી, ત્યાગીઃ અને સંયમી બની તેના અનન્ય પ્રચારક એવા મહાપુરુષો તૈયાર થાય તે રીતે, સુપાત્રોને આકર્ષીને સ્થિર કરી, જગતમાં ચમકાવી, જનતાને સન્માગમાં સ્થિર રાખવા માટેનું સામર્થ્ય ધરાવતા મહાત્માઓના અસ્તિત્વને પ્રવાહ સતત ચાલુ રાખવા માટે છે. તેને માટે જ તેનું અસ્તિત્વ છે. સર્જન છે, તે માટે તે રક્ષણ કરવા યોગ્ય છે. તે જ તેને ઉપયોગ છે. ૨ માટે જ જેને તેને શાસ્ત્ર આપવાનું નથી. જેમ કાચા ઘડામાં પાણી નાંખવાથી ઘડે કૂટે છે, અને પાણી પણ ગુમાવાય છે. તેમ આવી ઉત્તમ વસ્તુનું બીજાને પાત્રા-પાત્રની કસોટીમાંથી ઉત્તીર્ણ ન હોય તેને આપવામાં સ્પષ્ટ રીતે જ અનર્થ છે. વિશ્વના હિતને હાનિ પહોંચે. બાળકના હાથમાં અપાયેલ તીર્ણ શસ્ત્ર તેને અને બીજાને પણ હાનિ કર્યા વિના ન રહે. પ્રૌઢ ભાષામાં રચાયેલ ગહન વિષયના Page #76 -------------------------------------------------------------------------- ________________ [૧૬] ગ્રંથે ઉંચા ઉંચા અભ્યાસક્રમમાં હોય છે ત્યાં પહોંચતાં કેટલો વખત? કેટલે ખરો ? કેટલી મહેનત? વગેરે કરવા પડે છે? ૩ ખાસ મહાત્માઓને જ તેના ઉપર અધિકાર છે, ને તેઓને જ તેના ઉપર અધિકાર છે જોઈએ. બીજાનો નહીં. તેઓનું જ તેના ઉપયોગ ઉપર નિયંત્રણ ચાલ્યું આવે છે, અને હોવું જ જોઈએ; ને સદા ચાલુ રહેવું જોઈએ. તેની રક્ષા અને સદુપગઃ કરવાને ભાર પણ તેઓની જ ઉપર છે. વિશ્વવત્સલ ખુદ મહાપુરુષોએ તેઓને જ તે સેપેલ છે. તેનો સવ બાબતેને ભાર તેની ઉપર જ તેઓએ મૂકેલો છે. ૪ બીજાઓને માટે તો માત્ર તે પૂજનીયઃ વંદનીય સત્કારણીય છે. ઉપદેશ્યઃ શ્રવણીય અને યથાશક્તિ તદન્ત આચરણીય છે. તેના દરેક પ્રકારના રક્ષણ કરવાના મહાત્માઓને પ્રયત્નમાં સવ પ્રકારનો હાર્દિક સહકાર અને સહયોગ બીજાઓએ-દરેક માનવોએ પૂજ્યબુદ્ધિથી આપવાનો હોય છે. પ્રાણાપણાદિ સર્વસ્વ સુધી પણ તેના રક્ષણ માટે ભોગ આપવાની સૌના ઉપર ફરજ છે. ૫ શ્રી તીર્થકર સ્થાપિત શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘના રક્ષણઃ વહીવટઃ સાર-સંભાળઃ સંવર્ધન નીચે જ તે રહેવા જોઈએ કેમકે–શ્રી તીર્થંકરપ્રભુસ્થાપિત મહાશાસન સંસ્થાની તે પરંપરાગત અનન્ય મિલ્કત છે. જ્યારથી તેની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી તે જૈનશાસનની મિલક્ત છે, માટે તેના સંચાલક શ્રી સંધના સર્વાધિકારમાં જ તેનું સર્વ પ્રકારનું વહીવટી સંચાલન પણ હેય, ને રહેવું જોઈએ. આ સ્વભાવિક છે. ૬ આજ કારણે તે શાસ્ત્ર સાથે સંબંધ ધરાવતું જે કાંઈ કેઈની પણ પાસે જગતમાં જ્યાં કોઈ પણ ઠેકાણે હોય, તો તે ન્યાયસર તે જૈનશાસનની જ અનન્ય મિત છે, માટે તે તેને જ સંપાવું જોઈએ એ જ ન્યાપ્ય છે. બીજાને તેમાં અધિકાર નથી, ને હોઈ શકે નહીં. એ સમજી શકાય તેવી સીધી અને સર્વગ્રાહ્ય બાબત છે. બીજાને તેમાં દરમ્યાનગિરી કરવાનો અધિકાર નથી હોતો. જેમ ભૂલાઈ ગયેલી, ચોરાઈ ગયેલી, ખોવાઈ ગયેલી, કોઈનીયે કોઈ પણ ચીજ-વસ્તુઃ કોઈનેય પણ મળે, કે કોઈના પણ હવાલામાં ગઈ હોય, કે વેચાણથી લેવાયેલી છે, તે પણ તે જેમ મૂળ માલિકની જ છે, તેની જ ગણાય છે, તેને જ છેવટે ન્યાયને ધોરણે સોંપાય છે, ને સોંપાઈ જવી જોઈએ. તે જ પ્રમાણે શ્રી આગમો અને તદનુસારિ શ્રુતજ્ઞાનના શાસ્ત્ર પુસ્તકે શ્રી સંઘને જ સંપાઈ જવા જોઈએ. ભલે, બીજાએ મૂલ્ય આપીને તે ખરીદેલું હોય, પરંતુ બીજાઓએ ખરીદવા લાયકની તે વસ્તુ જ નથી. તેથી બીજાની માલિકી નિષ્ફળ ગણાવી જોઈએ. કદાચ તે રીતે તેનું રક્ષણ કરવાનું મહેનતાણું માગે, તે સન્માન બુદ્ધિથી આપવું ઠીક છે. આ રીતે જોતાં, શ્રી આગમો વગેરે ગમે ત્યાં હોય, પરંતુ, શ્રી જૈન સંધના સંચાલન નીચેની શ્રી જૈનશાસનની અનન્ય માલિકીની જ મિકત ગણાય. એ પ્રમાણે સર્વ ધર્મીના પવિત્ર ધર્મશાસ્ત્ર વિષે પણ સમજવું જોઈએ. ન્યાય સર્વત્ર સમાન જ રીતે લાગુ પડે. આ શિવાય જે કાંઈ ચાલતું હોય તે સર્વ ન્યાય અને પ્રામાણિક વ્યવહારથી વિરુદ્ધ ચાલે છે. એમ સ્પષ્ટ રીતે સમજવું જોઈએ. ૭ આ ઊપરથી એ પણ સમજવાનું સહેલું થઈ પડશે કે શ્રી આગઃ ગુરુ-આજ્ઞા શિવાય વાંચવાઃ ભણવાઃ તે પણ એક જાતની ચેરીમાં જ ગણાય, તો પછી ગુરુ આજ્ઞા વિના તેને કબજે પણ પ્રેમ રાખી શકાય? સ્થાનકવાસી: તેરાપંથી સંપ્રદાય કે જે પરંપરાગત ગુરુ આજ્ઞા વિના જુદા પડ્યા છે. જુદા પડીને જેઓએ પરંપરાગત શ્રી શાસનમાં ભેદ અને પરંપરાગત શ્રી સંધમાં ભેદ ઉત્પન્ન કર્યા છે. અથવા જેણે જેણે તેમ કરેલું હોય, તથા પરંપરાગત ગુરુઆજ્ઞા વિના આગમની પ્રતિ વેચાણથી કે લખાવી લઈને મેળવી હોય, તે તે સર્વ એક પ્રકારની શ્રુતની આશાતના જ ગણાય, અને શ્રુતજ્ઞાનનું Page #77 -------------------------------------------------------------------------- ________________ [૧૦૭ ] તૈન્ય ગણાય તે પછી “આટલા જ આગમ માનવાઃ આ પ્રમાણે અર્થ ન કરવો” વગેરે બોલવાને અધિકાર કેવી રીતે પ્રાપ્ત થાય? ન જ થાય. એ ન્યાયસરની વસ્તુસ્થિતિ છે. સુવિહિત ગીતાર્થ પૂર્વાચાર્યોએ માન્ય કરેલા આગ અને તદનસારી શાસ્ત્રોને માન્ય રાખનાર સાથે તેમને માન્ય આગમામાંથી પ્રમાણ આપીને વાત કરવામાં પણ ૩૨-૩૩ શિવાયના શાસ્ત્રગ્રંથોનું અપમાન કરવા બરાબર થાય છે. તેથી પાછળથી નીકળેલા સંપ્રદાયની અસ્ત-વ્યસ્ત માન્યતાઓની ચર્ચા પણ શાસનની અપ્રતિશાકર થાય. તે જવાબદાર પૂજ્ય પુરુષો માટેય સમજવી જોઈએ. પરંપરાગત પુરુષો દુરુપયોગ કરતા હતા, માટે સદુપયોગને માટે અમોએ તે હાથમાં લઈને ઉત્કૃષ્ટ સાધુપણું પાળવાના પ્રયાસ કરીને શ્રી આગમો તરફ અમે વધારે ભક્તિ બતાવી છે” આ બચાવ પણ પ્રામાણિક ન ગણાય, કેમકે પરમાત્માનું શાસન હજી વિચ્છેદ પામ્યું નથી, ચાલુ છે. આથી કેઇપણ સુવિહિત શુદ્ધ પ્રરૂપક સચારિત્રી મહાત્મા પરંપરાગત હેય જ. તેમની આજ્ઞા મેળવી હેત, તો પણ કાંઈક બચાવ રહી શકત. પરંતુ આજ્ઞા વિનાના ગમે તેટલા ઉત્કૃષ્ટ ચારિત્રની કે ચારિત્રપાત્રની જૈનશાસનમાં કિંમત ગણાતી નથી. તેને પણ એક જાતની શાસનની આશાતના ગણવામાં આવેલી છે. છે. અને ત્યાં ભૌતગુરુને હણનાર ભિલ્લરાજાની ગુરુને પગ ન લાગવા દેવાની સાવચેતીનું દષ્ટાંત અપાયેલું છે. પરંતુ આ વિચાર જૈનશાસનના ન્યાયને અનુસરીને તેની વફાદારીપૂર્વક વિચાર કરે, તેને સમજાય તેમ છે. બીજાને રહસ્ય સમજાય તેમ તથી. મૂળ પરંપરામાં રહીને ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવામાં કશેયે નિષેધ નથી હોતા. આજ્ઞાનુસાર વર્તન રાખીને ઉત્કૃષ્ટ ચારિત્રપાત્ર છે તે જૈનશાસનમાં આદરપાત્ર ગણાય છે. જૈનશાસનના શણગારરૂ૫-શોભારૂપ ગણાય છે. જુદા પડીને ખાસ કાંઈ વિશેષતા કરી શકાતી નથી. થોડા વખત ચમક દેખાડાય છે, પરંતુ વધારે વખત એ સ્થિતિ ટકતી નથી. ને પછી તે અરાજકતા ફેલાય છે. કેમકે નિરંકુશતા વધે છે. ૮ અહિં એક પ્રશ્ન એ વિચાર જોઈએ, કે-“ગમે તે વ્યક્તિ લહીઆઓ તથા બીજા ગૃહસ્થાઃ વગેરેના ઘરમાં શ્રી જૈન આગમ વગેરેના પુસ્તક હોય, અને તેઓ તેને વેચતા હેય, તે પૂરતી કિંમત આપીને ખરીદ્યા પછી કે તેની નકલ કરાવી લીધા પછી પોતાની માલિકીના થયેલા શાસ્ત્રગ્રંથ વાંચવામાં શો દેષ? વળી સરકારી સંસ્થાઓઃ યુરોપ-અમેરિકાની સરકારી સંસ્થાઓમાં જે પુસ્તકે ગયા છે, તે તેઓની માલિકીના જ ગણાય છે ને ?” એ વિદેશીય લોકનો દાખલો લેવો વ્યાજબી નથી. કેમકે તેઓ તો આખી દુનિયામાં જમીનઃ જળઃ આકાશ ખનીજો માન વગેરે પ્રાણીઓ જંગલે પહાડેઃ વગેરે જે કાંઈ છે, તે સર્વ પિતાની માલિકીના જ ગર્ભિત રીતે માની બેઠા છે. ૪૫૦ વર્ષોથી તેઓએ આ નિર્ણય લીધેલો છે. એટલે તેઓની વાત પ્રામાણિક અને ન્યાયસર ન હોવાથી તેઓના દાખલા આપવા ન્યાયી લોકોને માટે યોગ્ય નથી. તેમ છતાં વેચાણની કિંમત તરીકે નહીં, પરંતુ રાજી કરવાની દૃષ્ટિથી કાંઈક આપીને તે વસ્તુ એને આપણે શ્રી સંધ અને શાસનના હવાલામાં લાવીને રાખવી જોઈએ. યુરેપઃ અમેરિકાઃ તથા ચીનઃ તિબેટઃ સિલોનઃ વગેરે જે જે દેશમાં જેની જેની પાસે શ્રી દ્વાદશાંગીને અનુસરતું કાંઈપણુ પૂર્વાચાર્ય વિરચિત સાહિત્ય હોય, તે તમામ મેળવી લેવું જોઈએ. છેવટે તેની નકલ કરાવીને પણ મેળવી લેવું જોઈએ. સ્તવઃ સ્તુતિઓઃ અને સઝાયેઃ જેવું ભાષાસાહિત્ય પણ શ્રી આગમના જ એક જાતના અર્થે અને રહસ્યરૂપ સાધન હોય છે. માટે તે પણ મેળવી લેવામાં સંકોચ ન કરવો જોઈએ. ૧૦ શ્રી આગઃ અને આગમાનુસારી સાહિત્યનું સંશોધન તેના ઉપર ટીકા ટીપ્પણ: વિવેચનઃ પાત્રની અપેક્ષાએ સંક્ષેપ કે વિસ્તાર વગેરે સર્વ કાંઈ શ્રી શ્રમણ મહાત્માઓની આજ્ઞા નીચે જ શ્રી સંઘની મર્યાદામાં જ ચાલવા જોઈએ. આ સાચી મર્યાદાઓ છે. શ્રી શ્રમાગ મહાત્મા મી- . ... Page #78 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૮ ] વિદ્રાનાની આવશ્યકતા પડે, તે તેઓ તેઓની જરૂરી સહાય લઇ શકે છે. પરંતુ દરેક કાર્યો તે શ્રમણ મહાત્માઓને હાથે જ થાય, અને તેની કસેાટીમાંથી પસાર થઇ પ્રામાણિક હોવાની મહેાર છાપ લાગવા પૂર્વક જ થાય, તે જ યાગ્ય અને વિહિત છે. બીજી અયેાગ્ય અને અવિહિત છે. દરેક કા તેમન: દ્વારા ર૪ર થવુ જોઇએ જ. ૧૧ “ તમામ જ્ઞાનભડારા કે પૂજ્ય પુરુષ હસ્તકના શાસ્ત્રગ્રંથા: પણ પ્રભુથાપિત મહાશાસનની મિલ્કતા છે. અને તેના ઉપર પણ શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંધના વહીવટ અને સ’ચાલન છે.” એમ સમજીને કાઇપણ સ્થાનિક સંધ કે ત્યાગી કે ગૃહસ્થ જૈનધમ ના અનુયાયિ વ્યક્તિને પેાતાની ઇચ્છા પ્રમાણે શાસ્ત્રાને: તે શાસ્ત્રભડારેને ગમે તેમ ઉપયેાગ કરવાના કૅ કરવા દેવાના . અધિકાર નથી. રાજ્ય કે સામાજિક બળાને પણ વાસ્તવિક રીતે અનિવાય સોગામાં સેવક તરીકે રક્ષણ કરવાના અધિકાર છે, નહિ કે પેાતાની માલિકી માનીતે કબજે લેવાના, અને રક્ષણને મ્હાને કબજે લીધા પછી તેના ઉપર પેાતાના માલિક હક્ક કે સર્વોપરિ સત્તા સ્થાપિત કરી દઇ, ગમે તેમ ઉપયેગ કરવાને કે કરવા દેવાને કે કરાવવાના અધિકાર છે. તેવા કાષ્ટ અધિકાર છે જ નહીં. પેાલીસ ચેકી કરે, કે રક્ષણ માટે કામચલાઉ વખત માટે કાઇ વસ્તુ કબજે રાખે, માટે તેની માલિકી કે ગમે તેમ તે વિષે કરવાના અધિકાર તેને થતા નથી. તેમ ગુરુઆજ્ઞાનિષ્ઠ શ્રમણ ભગવંતા સિવાય ખીજાએમાટે આ પ્રમાણે સમજવું જોઇએ. શ્રી શ્રમણુ ભગવંતે પણુ ગીતા માન્ય આનાવિરુદ્ધ વર્તવાનેઃ ઉપયોગ કરવાનેઃ કે વહીવટ કરવાના અધિકાર ધરાવતા નથી. આ ન્યાયપૂર્વકની વ્યવસ્થા છે. ૧૨ જુદા જુદા નયની અપેક્ષાએ જ્ઞાનદ્રવ્ય: જ્ઞાનક્ષેત્ર જ્ઞાનધદ્રવ્ય: આદિથી એકત્ર થયેલું દ્રવ્ય, આ દ્વાદશાંગીના રક્ષણુ: વન: વહીવટઃ વગેરે કાર્યોને માટે જ છે. જિનદેવ તત્ત્વ સિવાય ખીજા કાઇપણ કામમાં આ દ્રવ્યના ઉપયાગ થઇ જ ન શકે. એટલે દ્વાદશાંગી શાસ્ત્ર-જ્ઞાનઃ અને દેવતત્ત્વઃ એ એમાં જ ઉપયેાગ થઇ શકે. ખીજો ઉપયાગ કરવાથીઃ કે તેની સારસંભાળ ન રાખવાથી જ્ઞાનાવરણીય ક બધાય છે. અને જ્ઞાનાચારના અતિચારા લાગે છે. ઉપરાંત જો આ જ્ઞાનક્ષેત્ર મજબૂત કરવા જેવુ... હાય, ને તે પ્રમાણે ન કરવામાં આવે, તે અતિથિ સ`વિભાગ વ્રતના અતિચાર લાગે છે. ઉપરાંત દશ નાચાર તાચાર તથા વીર્યંચારના પણ અતિચારી લાગે છે. આ સિવાયનુ` કે તેની સાથે અનુસધાન ધરાવતું ન હોય, તેવુ" કાઈપણ જ્ઞાન: જ્ઞાનરૂપ નથી. આધુનિક શિક્ષણ તે। અજ્ઞાનઃ અને ઉન્માગામી જ્ઞાન છે. ૧૩ કાઇ કહેશે, કે—“ માત્ર શ્રમણ ભગવંતે જ વાંચે, વિચારે, સુધારે, સશાધન કરે. બીજા તે આગમાને સ્પર્શ પણ કરી શકે નહીં, વાંચી શકે નહીં, વિચારી શકે નહીં, તે વિષેના સંશોધન કરી શકે નહીં, માત્ર પૂજા–સત્કાર જ કરે, એ કેટલી બધી સત્ક્રાચિતતા કહેવાય ? કેટલી બધી અનુદાર મનેાવૃત્તિ ?” આ પ્રશ્ન ગાઢ અજ્ઞાનમાંથી જન્મેલા ગણાવા જોઇએ. અશક્તઃ કે અયેાગ્ય પાત્ર:ને હાથે ચડીને વિશ્વના કલ્યાણ માટેની ઉત્તમેાત્તમ ચીજના દુરુપયેાગ ન થાય, ન કરાય, ન કરવા દેવાય. પરંતુ તેને સદુપયોગ જ થાય. અથવા છેવટે રક્ષણ ા થાય જ. જે વિશ્વના કલ્યાણમાં કાયમી ઉપયેગને માટે ટકી રહેવા પામે. આ મુખ્ય હેતુ છે. તેની પાછળ અનેક ભાગે આપવા પડે છે. અનેક જાતની જાગૃતિ રાખવી પડે છે. તપ અને કષ્ટો સહન કરવા પડે છે. એ મહાઉદારતાઃ અને હ્રદયની મહાવિશાળતા છે. ઉડાઉ: કે બાળક પુત્ર:થી પિતા તેજુરીમાંનું ધન સુરક્ષિત રાખે, અને તેને ઘટતા જ ઉપયાગ કરે, જેથી સુપાત્ર હોંશીયાર પુત્ર તેને સદુપયેગ કરી ભવિષ્યમાં તે ધનને વધારી શકે, અથવા યાગ્ય ઉપયાગ કરી તેનેા લાભ કુટુંબને અને જગતને આપી શકે, તે માટે કરકસર અને રક્ષણ માટે પ્રયાસેા કરવા. તેને ડાહ્યો માણસ તા સંક્રાચિતતા કે અનુદારતા ન કહેતાં, મહાઉદારતા અને વિશાળ મને વૃત્તિ કહ્યા વિના ન જ રહે. વ્યસની પુત્ર ધનને! દુરુપયેાગ કરે અને મૂર્ખ કશીયે કિ`મત સમજ્યા વિના ગમે તેમ વેડફી નાંખે. તે ન થવા દેવામાં સકાચિતતા ? Page #79 -------------------------------------------------------------------------- ________________ [૧૦૯] રબારીને મળેલો હીરો બકરીની ડોકે બાંધે છે, કે પથરે સમજીને કાગડો ઉડાડવાના કામમાં ફેંકી દે છે. માટે યોગ્યના હાથથી યોગ્ય ઉપયોગ અને રક્ષણ માં મહાવિશાળતા અને ઉદારતા છે. કઈ વસ્તુને ક્યારે ને કેવો ઉપયોગ કરવો ? તે તેના નિષ્ણાતે જ જાણતા હોય છે. પરંપરાગત મુનિ–મહાત્માઓ કે જેઓ ગીતાર્થનિશ્રિત હોય, કે પૂર્વના ગીતાર્થ મહાપુરુષના વફાદાર અનુયાયિઓ તરીકે વર્તતા હોય, તે જ ખાસ કરીને તેના ઉપયોગ તથા વ્યવસ્થા વગેરેમાં નિષ્ણાત હોય છે. અપેક્ષાએ વિચાર કરતાં શ્રી આચારાંગ સૂત્રના કેઈ સૂત્ર ઉપર માત્ર વિવેચન કરનાર ગૃહસ્થ કરતાં એક દિવસ તે શું ? એક ઘડીનું પણ છwવનિકાયનું રક્ષણ કરનાર ચારિત્ર પાળનાર ચડી જાય તેમ હોય છે. સરકારી અમલદારની આજ્ઞા વિના કેઈપણ યોગ્ય કામ કર્યું હોય, તે પણ તે ફેક ગણવામાં આવે છે. માત્ર ધાર્મિક કાયદાનો ભંગ કરવાની–તેનું અસ્તિત્વ જ નથી તેમ માનવાની સૌને છૂટ અને તેની સામે વાંધો લેવાય તે તેમાં અનુદારતા અને સંચિતતાની બૂમો ! વાહ! ૧૩ આ શાસ્ત્રો સાર્વજનિક લાઈબ્રેરીના વિષયભૂત કે જાહેર જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારના વિષયભૂત પણ નથી. તેને સંગ્રહ ઉપાશ્રય આદિ ધર્મસ્થાનમાં જ રહેવો જોઈએ. જેમ બને તેમ તે શ્રમણોના નિકટ નિયંત્રણમાં રહેવો જોઈએ. તે જાહેર પ્રજાની વસ્તુ નથી. સર્વ કેઈના ભલા માટે જ છે. પણ ગ્ય અધિકારીઓ સિવાય સર્વ કેઈના નિયંત્રણમાં રાખી શકાય નહિં. હિતેનું વિશાળ ક્ષેત્ર હોવું: એ જુદી વસ્તુ છે, અને વહીવટી સંચાલન ક્ષેત્રઃ એ જુદી વસ્તુ છે. જેમ બને તેમ તે ખાસ વ્યક્તિએના હાથમાં જ રહેવું જોઈએ. રાજ્ય સૌના હિત માટે હોવા છતાં, તેનું તંત્ર સંચાલન અમુક જ નિષ્ણાત વ્યક્તિઓના હાથમાં જ રાખવામાં આવવું જોઇએ. આગમો એ “બોડીબામણીનું ખેતર” નથી, કે ગમે તે તેની સાથે ગમે તે પ્રકારના ચેડા કરી શકે. કાંઈપણ બહુ વિચારપૂર્વક જ થવું જોઈએ. [૩] આજે શ્રત ઉપર આક્રમણે: આપણું અજ્ઞાની અને વ્યામૂઢપણું: એ અંદરના આક્રમણ છે, બહારનાઓનું સ્વાર્થીપણે આક્રમણ છે. ૧ યુરોપઃ અમેરિકાના કેઃ અને તેઓના વિચારોના અનુયાયિઓ હોય તેવા આ દેશના લોકો તેઓની દેખાદેખીથી આપણા દેશના શાસ્ત્ર અને ધાર્મિક તથા બીજા જુદા જુદા પ્રકારના સાહિત્યની ભલેને ગમે તેટલી પ્રશંસા કરતા હોય, તેનાથી જરાપણુ આપણે ઠગાવાની કે દોરવાઈ જવાની જરૂર નથી. કારણ કે તે પ્રશંસા તો માત્ર ઉપરછલી અને સ્વાર્થ પૂરતી કામચલાઉ જ હોય છે. ૨ ૧૮ મી સદી ૧૯મી સદીમાં કેટલાક યુરોપીય સ્કલરોએ પણ ઘણી ઘણી પ્રશંસા કરી છે. આપણા સાહિત્યના ગ્રંથોને ખોળી કાઢવામાં અને તેના સંશોધન પાછળ ઘણું ઘણું મહેનત ઉઠાવેલી છે. અને તેમ કરીને એક જુદી જ તે વિષેની સ્વતંત્ર પરંપરા પણ ઉભી કરી લીધી છે. પરંતુ તેને મુખ્ય હેતુ તો એ વખતે એ રહ્યો હતો, કે-તેઓ પોતાના ભાવિ સ્વાર્થી માટે આપણી ઉપર ઠોકી બેસાડવાની વહીવટી સ્ટીલફ્રેમ તૈયાર કરતા હતા. તેને તૈયાર કરી મજબૂત બનાવી લેવાનો વખત મેળવી લેવા માટે આપણી પ્રજાનું લક્ષ્ય બીજી બાજુ કેન્દ્રિત કરવા આકર્ષણ જમાવવાના પ્રયાસમાં હતા. આપણે ચાહ મેળવવાને હતો. અને કબજો ધરાવ હતો. ૩ ધર્મશાસ્ત્રઃ ધર્મગુરુઓ: મહાજન સંસ્થા: રાજાઓઃ વગેરેની પ્રશંસા કરીને અનુકુળતાભર્યું વાતાવરણ સર્જી, માત્ર તે વખતના પ્રજામાં આગળ પડતા આગેવાનોને બહારથી અનુકૂળ વલણમાં રાખી, બીજી બાજથી પ્રજાના જીવનના દરેકે દરેક તોમાં સંશોધનને નામે ઠેઠ ઉંડે સુધી ઘુસી જઈ પોતાના ભાવિ હિતની વિશાળ જનાઓના ચોકઠાં સુધારાને નામે અમલમાં લાવવાની મજબૂત તૈયારીમાં Page #80 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦] પડેલા હતા. જે ચોકઠાં તૈયાર થઈ મજબૂત રીતે બરાબર બેસી ગયા પછી, સ્વરાજ્યના નામે તેને જ આગળ વધારવાનું કામ સોંપીને ચાલ્યા ગયા છે. ૪ જ્યારે હવે તે વાસ્તવમાં ધર્મ વગેરેથી પ્રતિકૂળ હવા ઉભી કરી, તેને ભારતના નવા જીવનધોરણથી પ્રતિકૂળ વિચારને અને પ્રાગતિક જીવનધોરણોને પક્ષપાતી બનાવી લીધું છે. અને બીજી જ બાજુથી ધમ વગેરે ભારતની પ્રજાના ઉપર જણાવેલા મૂળભૂત પ્રતીકેને દૂર હડસેલવાના પ્રયાસે તેની સાથે જ ગોઠવાયેલા છે. તથા સાથે તૈયાર કરેલી સ્ટીલમના સ્વરાજ્યની મોટા પાયા ઉપર માંગણી પણ બાજુએ તટસ્થ રહી તેઓએ જ ભારતીયો પાસે કરાવી હતી. અને એક વખત જે માંગણી કરનારાઓ માટે લાઠીચાર્જ અને જેલના સળિયા તૈયાર હતા, તેઓને જ ફૂલહાર પહેરાવવા અને તેઓની ચિતાના સ્થાન વગેરે ઉપર ભાવપૂર્વક ફૂલ ચડાવવામાં આજે તેઓ આનંદ માને છે. કેમકે લાઠીચાર્જ અને જેલો દેખાવ પૂરતાં હતાં. તથા સ્ટીલફ્રેમના છુટા છુટા અંડા જેવા પ્રથમ પ્રથમ છુટા છુટા કાયદાઓ હતા. તેને પછી એક કડીમાં જોડી દેવા માટે વાઈસરોય લેડ વેવેલે ભારતીય પાસે જ પોતાના આદર્શોને સ્વરાજ્યનું ભારતનું નવું બંધારણ ઘડાવી લીધું. જેમાંથી ચાર પુરુષાર્થના માનવજીવનના મૂળભૂત આદર્શને જ ઉડાવરાવી દેવામાં આવ્યો છે. અને તેના પિષક ધર્મગુરુ વગેરે ઉપર જણાવ્યા તે સર્વ જવાબદાર પ્રજાના રક્ષક તને પણ નિગી જેવા-નિષ્ફળ જેવા બનાવી દઇ, દૂર હડસેલી દેવાની ગૂઢ ગોઠવણે પણ સાધી લીધી છે, જેથી ભારતની પ્રજાનું મૂળભૂત સાંસ્કૃતિક બળ સદાને માટે છિન્નભિન્ન ય છે. કેમકે ધર્મગુરુઓઃ રાજાઓ: મહાજન: બ્રાહ્મણો: વગેરેને નિસ્તેજ અને નકામા કરાવાતા જવાય છે. તેને બદલે ચપોચપ બહારની વસ્તુઓઃ આદર્શોઃ જીવનધોરણઃ વગેરે વિકસિત જીવનમાં ઉપયોગી સામગ્રીઓ તરીકે ગણાવીને ગોઠવાતા જાય છે. અને તેના કરતાં અનેકગણા ભવિષ્યમાં ગોઠવાતા જશે. માટે જ દેશનેતાઓ વગેરેને ખૂબ ખૂબ ઉંચું સ્થાન પરદેશી દેશી પાસેથી પણ અપાવે છે. એ પ્રજાની રીતજ-બ્રેડવેથી કામ કરવાની વિશાળ માર્ગોની સફળતા મેળવી લેવાની હોય છે. જેની બીજાથી કલ્પના પણ ન કરી શકાય. તેઓની કુશળતા એ છે, કે-જે હેડી ડૂબાડવાની હેય, તેમાં જ તેમાંના કેટલાક સૌની સાથે પ્રથમ બેસીને તેને હંકારવામાં જાતે જ સહાય કરવા લાગી ગયા હોય છે. અને ડૂબાડતી વખતે પોતે ખૂબીથી ખસી જાય છે, ને એમ પિતાના ભાવિ હેતુઓને વિજય કરી લે છે. પરંતુ – ૫ આપણે તેથી ફૂલણસી થઈ ફૂલાઈ જઈ તેઓની પ્રશંસાથી “આપણે વિજય થાય છે” એમ માની લઈ, તેમાં એટલા બધા ચકચૂર થઈ જઈએ છીએ કે- ભાવિ હિતાહિતને વિચાર કરવાનું ભાન જ ભૂલી જઈએ છીએ. આને આપણી ભારોભાર મૂર્ખાઈ નહીં તે બીજું શું કહી શકાય ? કે જેની તેઓ એક વખત ભારેભાર પ્રશંસા કરતા હોય છે. ખુશામત કરતા જણાતા હોય છે, તેની શક્તિથી ચકિત થવાને દેખાવ કરતા હોય છે. પરંતુ કામ પૂરું થયે આપણે જ હાથે દૂર બેઠા બેઠા તેને જ ફેંકાવી દેવાની કળા તેઓ જાણે છે. અને તરત જ નવી જ રચના: નવા જ કાર્યક્રમો: નવી જ ભાવનાઓ નવા જ આગેવાનો અને નવા જ કામ કરનારાઓ: [ ત્યાં તે | જાહેરમાં આવી જતા હોય છે. જેની પૂર્વ તૈયારી ગુપ્તપણે તેઓએ કરી રાખેલી જ હોય છે. અહીં પણ ૫૦ વર્ષ ભારતમાં કેવા આગેવાનોથી કામ લેવાનું છે? તેની તૈયારી તેઓએ આજથી જ શરૂ કરેલી છે. આજના આગેવાને તે ભૂતકાળની મહેનતનું ફળ છે. ૭ દા. ત. આંતરરાષ્ટ્રીય પિતાના હસ્તકને મૂળ વેપાર ખીલવવા ભારતના દેશી વેપારીઓને દેશ-દેશાવરમાં અને મોટા શહેરોમાં આકર્ષ્યા. મોટર અને બંગલાવાળા ડાધિપતિ પણ બનાવ્યા. પરંતુ સાથે જ આ દેશનો મૂળભૂત સમગ્ર વેપારઃ સમગ્ર વેપારનીતિઃ નાણતંત્રીય ભારતીય મૂળભૂત નીતિઃ Page #81 -------------------------------------------------------------------------- ________________ [૧૧૧] વગેરે દેશી વેપારીના હાથમાંથી સરકી ગયા છે. સરકાવી લીધાં છે. જે કાંઈ રહ્યા-સહા બાકી છે, તે પણ મોટી મોટી આંતરરાષ્ટ્રીય આર્થિક પરિષદે ભરી, તેમાં આપણી સરકારનો સહકાર લઈ, સરકાવાઈ રહ્યા છે, ને આપણે સાંભળવું પડે છે, કે-“ફલાણી વિદેશીય વ્યાપારી કંપની સાથે કે સરકાર સાથે આપણી સરકારે વેપારી કેલ-કરાર કર્યા ” શું દેશના વેપારીઓ મારફત એ કામ ન લઈ શકાય ? ખરી રીતે દેશી વેપારીઓને દેશની મૂળભૂત વ્યાપારી નીતિ મુજબ પગભર કરીને તેનાથી કામ લઈ શકાય તેમ હોય છે. અને તેમજ કરવું જોઈએ. પરંતુ સ્ટીલફ્રેમનું તંત્ર તેમ કરવા દે જ શી રીતે ? એક વખત દેશી વેપારીઓની જરૂર હતી, તેથી માનપાનઃ સુખઃ સગવડેઃ પૂર્વક તેઓને દેશાવરમાં પણ ત્યાંના વેપારે હાથ કરવામાં ઉપયોગી બનાવવા લઈ જવામાં આવતા હતા. ભારતના વેપારીઓ એટલે કે શી વાત ? જે વ્યાપારીએ એક વખત ગળ્યા સાકર જેવા લાગતા હતા, તે ભારતના દેશી વેપારી' આજે કડવા ઝેર જેવા ગણાય છે. આજના કાયદાથી ફલિત થવા છતાં કાળાબજાર ચલાવનાર કાળાબજારીયાઃ લુંટારા ભયંકર સજાને પાત્રઃ ગણાવા લાગ્યા છે. ગુન્હા કરવા પ્રેરાય તેવી પરિસ્થિતિનું સર્જન તેઓ પાસે ગુન્હા કરાવે જ ને પછી દષારોપણ દેશી વેપારીઓ ઉપર થાય. હલકું લોહી હવાલદારનું, કેટલાક અજ્ઞાનભાવે ભારે ગુન્હા કરી પણ બેસે તેના દાખલા સર્વત્ર અપાય. પરંતુ તેઓને ઉત્તેજવાની આજે નીતિ જ રાખવાની નથી, નહીંતર, ગામડા અને નાના નાના શહેરના ચાલુ વેપારમાંથી દેશી વેપારીઓને ઓચ્છા થવાનું પરિણામ આવે જ કેમ? તેઓના સંતાનને મેટા શહેર તરફ ધધા માટે ધસારે કેમ લઈ જવો પડે? પરંતુ તેમ કર્યા વિના વેપારના ક્ષેત્રમાંથી દેશી વેપારીના મોટા ભાગને ઓછા કરવાનું પરિણામ શી રીતે લાવી શકાય ? એ બધું પૂર્વજિત છે. વર્તમાન સંચાલકેના અજ્ઞાન શિવાય, તેઓને દોષ દેવો વધારે પડતું છે. અથવા આપણું અજ્ઞાન છે. એ જ સ્થિતિ અબજો રૂપિયા ધીરીને ખેતીને વિકાસ કરી, ખેતીને ક્ષેત્રમાંથી દેશી ખેતી અને દેશી ખેડુતોને કમી કરવાના લક્ષ્યો સફળ કરવાના શરૂ થયા છે. પરંતુ દેશી ખેડુતો પાસે તેને લગતી પ્રાથમિક યોજનાઓ કબુલ કરાવવાને ખેતીના તંત્ર ઉપર કબજે કરવાનેઃ તેથી શરુઆતમાં તેઓને ખુશી રાખવાને ને તેમાંના કેટલાકને ત્યાં મોટરઃ બંગલાઃ થાય તે જાતને કાર્યકમ ચાલુ થયો છે, ગારી પ્રજાના તથા તેમના સહકારી નાના-મોટા અનેક રાષ્ટ્રો ભારતને નાણાંની મદદ આપવા દોડી આપવા લાગ્યા છે. આ બધી રચનાત્મકતા આપણી પ્રજાની ૨રાનાત્મકતાની ખંડનાત્મકતારૂપે વિસ્તરી રહેલી છે. તે સૂક્ષ્મતાથી આપણે સમજવું જાઈએ. છેલ્લા ૨૫ પચ્ચીસ વર્ષમાં હજાર-અબજો રૂપિયા અન્નના પ્રશ્નમાં રવાયત્ત થવાઃ ખેતી પાછળ આપણા દેશમાંથી ખર્ચાવા છતાં, મોટા પાયા ઉપર “શાંતિ અન્ન ” આપીને, ભારતને હાલનું સ્વરાજ્ય આપવામાં ખાસ સહાયક અમેરિકા ખુશી થાય છે. (તે) કલ્પના કરો, કે ભારતને માટે તેઓએ કેવી ગૂઢ યોજનાઓ અમલમાં આણી હશે ? આવી સેંકડ, શરૂઆતમાં આકર્ષક અને પરિણામે ઘાતકઃ નિવડનારી બાબતો છે. વિદેશીય જ્યકારી નીતિઓઃ સંધિપાઃ જેડાણ ખઃ વિશ્વશાંતિઃ અહઅસ્તિત્વઃ પંચશીલ, શસ્ત્રનિયંત્રણઃ વિગેરે દ્વિઅર્થી હોય છે. અને તેવા ભળતા-ભળતા સામાન્ય શબ્દો દ્વારા નવી નીતિ અને નવી ઘુસણનીતિને અમલ થતું હોય છે, આ સાચી વસ્તુસ્થિતિ આપણે ન સમજી શકીયે, તે આપણી કમનશીબી શિવાય બીજું કાંઈ નથી. ઉત્સાહની ઘેલછામાં ચડી જઈ, પાછળથી ભીંસાઈએ તે તે આપણે વાંક છે, કે બીજા કોઈને ? પરંતુ બીન અનુભવી છતાં થનગનતા ઉત્સાહમાં જમાના પાછળ દોડા તા આપણુ યુવાનેને આ રહસ્ય શી રીતે સમજાવાય ? ઉમરમાં આવ્યા પછી કેટલાક સમજે, Page #82 -------------------------------------------------------------------------- ________________ [૧૨] તેવામાં નવી હવા અને નવા યુવકે તૈયાર થઈને પ્રગતિને ધેસરે જુતીને તેનું ગાડું વિદેશી તેઓ પાસે ખેંચાવતા હેય. આમ ક્રમ ચાલ્યા કરતો હોય છે. ૭ એ જ પ્રમાણે આપણું સાહિત્ય તેઓને ગમતું નથી. ગમતું હોય, તે પણ તેઓને આજે હવે કામનું નથી. કેમકે તે સાહિત્ય અને તેની પ્રેરણાથી ચાલતું ભારતવાસીઓનું જીવન-ધારણ અને માનસિક માન્યતાઓઃ તેઓની પ્રગતિમાં આડે આવે છે એ ચેકસ હકીકત છે. એટલે તેના તરફ તેઓની આંતરિક સહાનુભૂતિ પણ ન જ હોય, એ સ્વાભાવિક છે. કેમકે – ૮ તેઓએ જે આધુનિક સાહિત્ય ઉત્પન્ન કર્યું છે, અને જે હજી ઉત્પન્ન કરવાના છે, તેને ફેલાવો છેવટે મફત પણ દુનિયાભરમાં ઘેર ઘેર કરવા તેઓ ઇચ્છે છે. દરેક દેશની ભાષામાં અને દરેકને સમજ પડે તે રીતે અને તેમની પસંદગીની ભાવનાઓ પ્રમાણે છેવટે તે તે દેશના પ્રસિદ્ધ લેખકને આકર્ષીને તેઓ દ્વારા તૈયાર કરાવીને પહોંચાડવા ઇચ્છે છે. અને તેની પ્રાથમિક શરૂઆત તો મજબૂત પાયા ઉપર ઘણું વખતથી શરૂ થઈ ગયેલી છે. તે લક્ષ્ય પૂરેપૂરું ત્યારે જ સફળ થાય કે જે ભારતનું સાંસ્કૃતિક પ્રાચીન સાહિત્ય વચ્ચે નડે છે, તે જો દૂર થાય. તેને લુપ્ત કરવાની પ્રાથમિક અને આકર્ષક રચનાત્મક જે તરકીબો છે, તેને આપણે આપણું ધાર્મિક સાહિત્યની ઉન્નતિના કારણે તરીકે માની લઈએ છીએ. “પરદેશી પણ આપણું સાહિત્યના વખાણ કરે છે” એમ માની લઈને તેઓએ ભવિષ્યમાં તેના નાશ માટે ઘડેલી યોજનાઓની જાળના એકઠાઓમાં આપણે આપણું મૂળભૂત સાહિત્યને પણ ફસાવી દઈએ છીએ. સુંદર છપાઈ વિ. આકર્ષક કાર્યક્રમ એટલા માટે રાખે છે કે-“કબજે કરતાં રોકનાર બળાનો વિરોધ પ્રજામાંના જ કેટલાક કરે” એટલા માટે હોય છે. ૯ આપણા શાસ્ત્રગ્રંથને આપણું ભક્તિભાવ પૂર્વકના જેવા તેવા પણ હાર્દિક રક્ષણમાંથી ખેંચી લેવા વખત જતાં જેમ બને તેમ આપણુથી તેને દૂર દૂર લઈ જવા અને તેને પણ પોતાના હેતુઓમાં ઉપયોગ થાય તે કરી લેવા અને છેવટે બિન જરૂરી ઠરાવી દઈ, નકામું નિરુપયોગી ગણાવી તેને જગતમાંથી અદશ્ય કરવાઃ ખંડનાત્મકતા-ગર્ભિત રચનાત્મક યોજનાઓ આજે વહેતી મૂકાયેલી છે. કે જેને આપણે હશે-હેશે અપનાવીયે છીએ. આધુનિકઢબથી-છપાવવાઃ વિવેચન કરવા જ્ઞાનમંદિરો વગેરે બંધાવીને રક્ષણ કરવા સંશોધને કરાવવાઃ આપણે ખર્ચે પ્રબધે કરીએ છીએ. [૪] સ્થાનિક સાહિત્યનું ભાવિમાં વિસર્જન કરવાને કાર્યક્રમ. ૧. પહેલું પ્રાચીન શોધખોળેનું ખાતું ભભકબંધ શરૂ કરવું. ૨. ઐતિહાસિક પ્રાચીન સાધનની લેકપ્રિયતા વધારવા હાર્દિક પ્રશંસા, પ્રચાર ને તેને કબજે લેવાના કાયદા કરવા. ૩. ખોદાણકામઃ શિલાલેખો વગેરેને સંગ્રહ વાંચનઃ પ્રાચીન ગ્રંથની તપાસ: તેના સુચિસંગ્રહોલિસ્ટ તૈયાર કરાવવા. ૪. પિતાની માલિકીના ગર્ભિત રીતે માનેલા હેવાથી આડકતરી રીતે કબજો મેળવવાના તદ્દન હળવા અને લોકપ્રિય થાય તેવા પ્રયાસો કરવા અને થોડેઘણે કબજો મેળવ. પ. સરકાર છપાવવાની શરુઆત કરી આદર્શ ઉભો કરેઃ દેશી રાજ્યો પાસે પણ પોતાના દેશના સાહિત્ય તરફના હાર્દિક પ્રેમથી છપાવવાના પ્રયાસો શરુ કરાવવા અને એ ઘોરણે ધર્મો અને સંપ્ર દાના લેકે પણ નવી નવી પ્રકાશક સંસ્થાઓ ઉભી કરીને ધમધેકાર છપાવવાના પ્રયાસને વેગ આપે. Wain Education International Page #83 -------------------------------------------------------------------------- ________________ [૧૩] ૬. ઠામ ઠામ વાચનાલયો અને લાઈબ્રેરી ઉભી કરાવવી. જેથી તે દ્વારા છપાયેલા પુસ્તકના વેચાણને ઉત્તેજન મળે તથા પ્રાચીન તથા અર્વાચીન એમ બન્ને પ્રકારના વાંચન કરવાની મિશ્ર સગવડ લોકોની સામે પ્રથમ ઉપસ્થિત થાય, અને પ્રજાના મનમાં બુદ્ધિભેદ શરૂ થાય. લાઈબ્રેરીઓ બુદ્ધિભેદ ઉભું કરવાનું પ્રબળ સાધન છે. ૭ પછી અઘતન પદ્ધતિથી છપાવવાના ક્રમ સાથે અદ્યતન હેતુઓ અને આદર્શને અનુકૂળ પરિવઃ વિચારે વગેરે પ્રાચીન સાહિત્યમાં જ દાખલ થતા જાય. ૮ પ્રતેના ફોટા લેવાય અનેક નકલ કરાવાય. ૯ તેમાંથી શાળા કોલેજોમાં પાઠ્ય પુસ્તક તરીકેની પસંદગી અને અદ્યતન દષ્ટિથી પઠન-પાઠન તેમાંથી જનતાની બુદ્ધિમાં ભેદ કરનારા સંશોધન થાય. ૧૦ પછી-ભાષાંતર કરવાઃ કરાવવાનો ક્રમ શરૂ થાય. જેથી મૂળ વસ્તુઓ જનતાની નજરથી દૂર થતી જાય. ૧૧ પછી, સારાંશ તારવવાના પ્રયાસ કરાવાય. ૧૨ પછી, વિષયવાર સમગ્ર અર્થસંગ્રાહક નિબંધ તૈયાર કરાવાય, કરાય. ૧૩ છેવટે, અદ્યતન આદર્શોના સાહિત્યના બહોળામાં બહેળા પ્રચારથી ભાવિ ઉછરતી પ્રજા જેમ જેમ પ્રાચીન ધાર્મિક અને આધ્યાત્મિક સાહિત્ય તરફ જાહેર રીતે ઉદાસીન બનતી જવાથી મૂળભૂત સાહિત્ય લગભગ પ્રજાને તે વખતના ચાલુ જીવન સાથે અસંબદ્ધ થતું થાય. ને તેથી તેના નિગી ગણવાના વિચાર-વાતાવરણને પ્રચાર થતો જાય. તેમાં સુધારા વધારા પરિવર્તન જમાનાને અનુસાર ઘટવધઃ ના સૂચનો થાય. ૧૪ અને છેવટે-વિસર્જનઃ જગતમાંથી અદશ્ય કરવાનો કાર્યક્રમ દરેક પ્રાચીન સાહિત્ય સાથે જોડાયેલ છે. પ્રાચીન શોધખોળ ખાતાની વસ્તુઓ તરીકે રાખવાને અર્થ જ એ છે, કે –“ ચાલુ જીવનમાં તે ઉપયોગી નથી થવાનું કે કરવાનું.” ૧૫ આ કાર્યક્રમના પ્રાથમિક પ્રચાર વખતે રાજ્ય તરફથી મેટ સારે એવો ખર્ચ કરવામાં આવે, લેકે પણ ખર્ચ કરે છે. ૧૬ લાઈબ્રેરીઓ અને જ્ઞાનમંદિરે વગેરે રૂપે તે પ્રાચીન સાહિત્ય જાહેરમાં મૂકાતું થાય, અને જાહેર સંસ્થાઓ તરીકે પબ્લીક ટ્રસ્ટ એકટ અને એવા બીજા કાયદાઓને આધારે તેના ઉપર સરકારી કબજે ખુબીથી વધતા જાય. ભવિષ્યમાં સંપૂર્ણ કબજે થાય. ૧૭ હમણાં વ્યક્તિઓ પાસે કે પ્રાચીન સંસ્થાઓ પાસે પડી રહેલી પ્રાચીન સાહિત્યની હસ્તલિખિત પ્રતઃ અને પુસ્તક વગેરેને છેલ્લે છેલ્લે પૂરતો સંગ્રહ કરી લેવા માટે કેન્દ્ર સરકાર તરફથી ઘણી જ આકર્ષક જાહેરાત થઈ છે. તેથી ઘણું લેકે પોતાની પાસેના હતલિખિત પ્રાચીન પુસ્તકે સારી કિંમત મળવાની લાલચે વેચવા તૈયાર થાય. પણ છેવટે “ તમામ પ્રાચીન સાહિત્ય સત્તાની માલિકીનું થઈ જાય છે તેવા પ્રયાસો શરૂ થયા છે. તેનો અર્થ આજે તો એજ સમજાય. કે “ દેશની સર દેશના પ્રાચીન સાહિત્યને ઉત્તમ પ્રકારે સંગ્રહ: ઉત્તમ પ્રકારે સંરક્ષણઃ ઉત્તમ પ્રકારે પ્રસિદ્ધિઃ ઉત્તમ પ્રકારે પ્રચાર કરે એ ખાસ કર્તવ્ય તરીકે ઉંચી ફરજ છે.” આજે તે એમ જ ગણાય છે. પરંતુ પછી? ૧૮ એક તરફથી “આધુનિક પ્રગતિમાં આગળ વધેલા તદનુકૂળ જીવનધોરણ રાખવા અને તેમ Jain Education કરીને વર્તમાન પ્રગતિશીલ દુનિયાના કદમ સાથે કદમ મિલાવવા અને તે ખાતર રૂઢિચુસ્તતા પ્રાચી Page #84 -------------------------------------------------------------------------- ________________ [૧૧૪] નતાપ્રિયતાઃ જુનવાણીપણું વગેરે છોડવા જરૂરના છે” વગેરે પ્રકારનો છડેચોક મોટા પાયા ઉપર ઉપદેશ દેશી પરદેશી આધુનિક વિદ્વાન: નેતાઓ અને તેઓના અનુયાયિઓ તરફથી ધમધેકારપણે અપાતો હોય છે. જે સૌ જાણે છે. વિસર્જનને પ્રસંગ આ આથી વખત જતાં ભવિષ્યમાં લાઈબ્રેરીઓ અને સંગ્રહસ્થાનના મકાનમાં જગ્યા રોકતા આવા સંગ્રહના વિસર્જન શિવાય બીજો માર્ગ શો રહે ? કેમકે પ્રાચીન સાહિત્યમાંથી રસ-કસ લઈ લીધા પછી ભાવિપ્રજાના જીવન અને માનસ ફરી ગયા પછી અને દેશના ધાર્મિક લેકેએ પવિત્ર ધાર્મિક સાહિત્યના પ્રકાશન સાથે અનેક મનોરથ જોડ્યા હોય તે નિષ્ફળ ગયા પછી, તેને સંગ્રહી રાખવાનું શું પ્રયોજન રહે? આ ધર્મગુરુઓ: મુનિઓઃ અને ત્યાગવગ પણ તેનું સતત સાન્નિધ્ય ન રહેવાથી બીજી રીતે રક્ષણ સારી રીતે થતું હોવાથી અને વાંચન માટે બીજી રીતે સાધનો મળી રહેવાથીઃ હસ્તલિખિત વાંચવાની આવડત અને ટેવ છુટી જવાથી તેનું જીવ સટોસટ રક્ષણ કરવાની ફરજની ભાવનાથી ચૂત થવાથીઃ તે વિષે બેદરકાર જ બની જાય, એ સ્વાભાવિક છે. હુ એ પરિસ્થિતિ બરાબર જન્માવવા સુધી તે બરાબર સંગ્રહઃ બરાબર પ્રકાશનઃ બરાબર રક્ષણ વગેરે ચાલુ રાખવાને કાર્યક્રમ ચાલુ રાખવાની નીતિ રહેવાની જ છે. પરંતુ, છેવટે વિસર્જન શિવાય બીજો ઉપાય જ ન રહે. હું વિસર્જનના ધણુ દાખલા છે. રાજ્યસત્તા હાથ થયા પછી ૧૮૫૮ ને બળવો જગાડી દેશી ચુનંદા સનિકનું વિસર્જનઃ કંપની સરકારનું વિસર્જનઃ ભારતથી લંડન લઈ જવાયેલા કેટલાક ઘણું પ્રાચીન ભારતીય ઐતિહાસિક સાધનનું લગભગ સન ૧૮૯૨-૯૩ કે તેની આસપાસના સમયમાં કેટલાકનું વિસર્જન થયાનું સાંભળ્યું છે. તપાસ કરવાથી વિશેષ ખાત્રી થશે. ૩ જે કાંઈ બચેલ છે, તેને ત્યાંથી ખસેડવાની નીતિ શરૂ છે. ૪ દેશી રાજાઓનું વિસર્જનઃ વ્યાપારના ક્ષેત્રમાંથી દેશી વેપારીઓની મોટી સંખ્યાનું વિસર્જનઃ ૪ નવી સરકાર થતાં જુના અમલદારે વગેરેનું વિસર્જનઃ વગેરે વિસજીને કાંઈ આજે નવા નથી. જગજાહેર છે. ભવિષ્યને માટે પણ એ કાંઈ નવીન તરીકે રહેવાનું નથી. ૪ બહુમતને ઘારણે એક વિશ્વધર્મ કર્યા પછી લઘુમતી ધર્મોનું વિસર્જન પણ આજના પ્રાગતિક કાર્યક્રમમાં ગોઠવાયેલ છે જ. દૃ એ વિસર્જન માટે જ આજે ભભકાબંધ સંગ્રહ કરવાને કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દમ ઉંટ” ની કહેવત આજે બીજી ઘણી રીતે લાગુ પડાઈ રહી છે. “લેક પાસે એક પણ પૈસો ન રહેવો જોઈએ.” એ દૃષ્ટિથી કોઈ લોભી બાદશાહે ઉંટને સોનારૂપાના સાજથી શણગારીને એક સામાં વેચવા માટે ગામડે ગામડે જાહેરમાં ફેરવવા માંડ્યો. પરંતુ કોઈની પાસે પૈસે જ નહીં, કોણ લે? પરંતુ એક છોકરાએ હઠ કરવાથી તેની માએ બતાવ્યું કે-“ તારા બાપા મરી ગયા, ત્યારે તેના મોઢામાં એક પૈસો મૂકેલે હતો. તે કબરમાંથી ખોદી લાવે તો તને આ ઊંટ મળી શકે.” છોકરે તેમ યા. ઉંટ મળી ગયું. પરંતુ છોકરા પાસેથી કબરમાંથી પૈસે મળવાની બાતમી અમલદારો દ્વારા બાદ Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૫ ] શાહને મળવાથી તમામ કબરે કઢાવી તેમાંથી પણ મળતા પૈસા-ધન બાદશાહે એકઠું કરાવી લીધું, ' આ એક વાત ચાલી આવે છે. તે પ્રમાણે આજના દરેકે દરેક વલણુ મૂળ વસ્તુઓનુ પરિણામે વિસર્જન કરવા-કરાવવાના ઉદ્દેશથી હાય છે. તે જ દેશ અને પ્રજાનું નવસર્જન સફળ કરી શકાય તેમ હોય છે. ૨૦ આ ભાવિ રહસ્ય આજે આપણા કેટલાક ઉત્સાહી અને વ્યુત્પ્રાહિત ક્રાડાધિપતિઓને શી રીતે સમજાવી શકીયે ? કેટલાયે પુસ્તકા છપાયા છે અને સરળ ભાષાતરરૂપે પણુ છપાયા છે, તેમાંના તેમણે અને તેમના કુટુંબીજનાએ કેટલા વાંચ્યાં ? વિચાર્યું છે ? તેની પરીક્ષા લેવા એસીયે તે કાઇક જ અપવાદ સિવાય લગભગ મેટા ભાગ નેવેલા અને એવુ જ સાહિત્ય વાંચતા હૈાય છે. એકાદ પણ પૂર્વાચા ના ઉત્તમ ગ્રંથનું રીતસર વાંચન કે કૈાઇની સહાયથી સાંગેાપાંગ શ્રવણની તે આશા જ શી ? અરે ! પ્રતિક્રમણ સૂત્રાના મુખપાઠ પણ મધ્યમ વર્ગ સિવાય દુર્લભ બનતા જાય છે. ૨૧ પ્રાચીન સાહિત્યના સંગ્રહ અને પ્રકાશનની હિમાયત કરતા આપણા રાષ્ટ્રપ્રમુખને પણુ આપણે પૂછીએ કે “ ઢગલાબંધ બહાર પડતા પ્રાચીન શાસ્ત્રગ્રંથામાંના આપ નામદારે કેટલા વાંચ્યાં—વિચાર્યા* ? અને તેમાંના ઉપદેશ અનુસાર પ્રજામાં વતન કરાવવા શા શા પગલાં લીધાં ? '' પગલાં ભરવાની તા વાત જ શી ? પરંતુ પ્રજામાંને કેટલાક ભાગ તે પ્રમાણે વર્તાતા હય, તેને પણ પ્રગતિમાં આગળ વધવા અને જુનવાણીપણુ છેાડવાના ઉપદેશ અપાતા હેાય છે, પર`તુ સ ંગ્રહ કરનારા સરકારી ખાતાને લેાકપ્રિય બનાવવા અને જાહેરાત આપવા માટે આવા મેટા અધિકારસ્થાનેથી કાંઇક ખેલવા ખાતર તેઓને માલવાનું હેાય છે. લોકો સમજે કે, ‘ સરકારી મેાટા કેન્દ્રસ્થ અમલદારાને ભારતના પ્રાચીન ધાર્મિક: અને આધ્યાત્મિક: સાહિત્ય પ્રત્યે કેમ જાણે કે હાર્દિક પ્રેમ ઉભરાઇ જતો હાય !! પરંતુ વસ્તુસ્થિતિમાં એવું કાંઇ હેતુ" નથી. સરકારી ખાતાએ ગેાઠવાયેલી રીતે પેાતાના કામકાજ ક્રમેક્રમે કરતા હોય છે. સારા વકીલ તરીકે કાઇપણ વાતને સરસ રીતે ઠસાવવાની ભાપતિને તેઓને સારા અભ્યાસ હોય છે. એટલે કાઇપણ વિષય ઉપર ખેલી શકતા હેાય છે. અને પ્રજામાંના પણ એ વિચારના ત્યાગી કે ગૃહસ્થા એવી વાત ઉપાડી લે છે. તેમ જ સરકારી ખાતા તરફથી સારા ખર્ચ થતા હેાય છે. તેમાં ઘણાને એ કામની કુશળતા માટે આર્થિક સગવડો પ્રાપ્ત થતી હાય છે. પ્રતિષ્ઠા પણ મળતી હોય છે. બસ. જો જગમાં–આધુનિક પ્રતિના જન્મ ન થયેા હેાત, તે ફેલાવવાનો આદશ ન ઉભા થયેા હેત, તેમાં પ્રજા ન લલચાઈ હોત, તેા એ જ ધટના કદાચ પ્રાચીન સાહિત્ય માટે આશીર્વાદ બનત. તેમાં બહુ શોંકા રહેતી નથી. કેમકે તે તે એ જ આદર્શો અને તેને સમજાવનારા તે જ સાહિત્ય સિવાય જગને માટે ખીજો ક્રાઇ આધાર જ નથી. માટે પ્રાણની જેમ તેની રક્ષા સદાકાળ કરવા સિવાય બીજો ઉપાય જ જગતને માટે નડાતા. પરતુ સામે તેને માટે પ્રતિનેા દાવાનળ ફેલાઇ રહ્યો છે. માટે ચિંતાના વિષય છે. [ ૫ ] જૈન શાસનની દૃષ્ટિથી માઠાં પરિણામે ૧ શ્રી સંધના અને શાસનના હવાલામાંથી બહાર થતી ચીજો કાને? કયારે? અને કેવી રીતે ? આપવી કે ન આપવી ! તેના નિયમા કરવામાં આવે છે. જે હેવા ોઇએ. પરંતુ શ્રી સંધને પણ તેથી હવે પછી ન મળી શકે, તેવા પ્રતિબધા લાગુ થશે ત્યારે શું સમજવું? જે પ્રતિબધે। શ્રી સંધ કરતા હતા, તેવા પ્રતિભા શ્રી સંધને માટે પણ લાગુ પડવા લાગે. કેમકે-શ્રી સંધને બદલે તે વસ્તુ પબ્લીકની બનાવી દેવાતી જાય છે. ૨ આધુનિક સંશાધના માટે તે। ઉપયોગ કરવા કેાધ્નેય ખાસ અપાય, પરંતુ ચારિત્રપાત્રાના ' a Page #86 -------------------------------------------------------------------------- ________________ [૧૧૬] ચારિત્રના વિકાસ માટે જેની ઉત્પત્તિ મહાચારિત્રપાત્રએ કરી છે, તેઓને માટે તે મળી શકશે? કે નહીં ? એ પ્રશ્ન દિવસે દિવસે ઘરે બનતા જશે. અને કદાચ મળશે, તો ઘણી મુશ્કેલીથી. ૩ સંશોધનને નામે માત્ર આધુનિક આદર્શોના સંશોધન માટે જ તેની આજુબાજુ જૈન પરંપરાના વારસામાં જન્મેલા જૈને કે દેશી વિદેશીય જૈનેતરે એટલા બધા વીંટાઇ ચૂકયા હશે, કે, ત્યાં બીજાને અવકાશ મળવો જ દુર્ઘટ બનશે. અને જ શોધે એવી રીતે થશે ને બહાર મૂકાતી હશે, કે ચારિત્ર અને સંયમ માટે તે શાસ્ત્રના વિશિષ્ટ ઉપયોગ કરતા, તેની વધારે મહત્તા જાહેરમાં ગણાવાતી હશે? ૫ માતા-પિતા અને સન્માનનીય પુરુષોના માન-સન્માન ફાયદાકારક માનવામાં આવતા હોય છે, પરંતુ જડવાદી માનસની દૃષ્ટિમાં પૂજ્ય કે સન્માનનીય વ્યક્તિના શરીર–શબે-મૃતકે પણ એક સામાન્ય પ્રાણીના જેવા જ હોય છે. તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આધુનિક તબીબોને વાર લાગતી નથી. કોઈ મહાત્મા દીધું કે ટુંકુ જીવન જીવે તેના પંચત્વથી છેવટના દર્શન કરી પાવન થવાનો આધ્યાત્મિક લાભ ઉઠાવાતો હોય છે. કેમકે તે લાભ બીજી રીતે મળતું નથી પરંતુ, “આટલું દીધું જીવન જીવનારના શરીરમાં તે પ્રમાણે જીવાડનારા એવા કયા તરે છે” તેની તપાસ માટે તેની કાપકૂપ કરી, તપાસીને છેવટે, તે ટુકડા ફેકાવી દેવામાં આવે ને તે જ્ઞાનથી કદાચ જનતાને છેડે ઘણે લાભ થતો મનાય કે લાભ ન પણ થાય. પરંતુ ભક્ત એ રીતે સ્ટિમેટમ કરવા લાખની રૂપિયાની લાલચે પણ એ શરીર સેપે કે ? ન જ સેપે. એ સમજી શકાય તેવી બાબત છે. ૬. એ જ પ્રમાણે પૂજ્યતમ આગમ વિગેરે પવિત્ર ધર્મશાસ્ત્રોનું શોધખોળને નામે ભૌતિક દૃષ્ટિથી શોધખોળ એ એક જાતનું પોસ્ટમોર્ટમ છે. તે કરનારા ભૌતિકવાદીઓને ભૌતિક આદર્શની શોધખોળ કરવા શ્રી આગમો આપી શકાય કે ? ન જ આપી શકાય. તે રીતે તેને ચુંથેઃ ફે; તપાસે પૃથક્કરણે કરે તેમાં પૂજ્ય આગનું અપમાન છે. પૂજ્યના શરીરના નિદયરીતે કરાતા પિટમેટમ જેવું એ ભયંકર કામ છે. આજે તે કરાવવામાં આપણામાંના કેટલાક રાજી હોય છે. છે. તેમ થવાથી તેની આધ્યાત્મિક પ્રેરણું-શક્તિ હણાઈ જાય છે. વિશ્વકલ્યાણકારકતા છિન્નભિન્ન ય છે. કેમકે તેને તે અન્યથા ઉપયાગ છે. સતશાસ્ત્રના અન્યથા ઉપગને પણ જેન શાસ્ત્રોમાં તે શાસ્ત્રોને મિથા શાસ્ત્રો બનાવી દેવાના પ્રયત્ન સમાન કહેવામાં આવેલ છે. રોગ દૂર કરવા માટે જહદીથી સારી રીતે ઓપરેશન થઈ શકે તેવી તીણ છરી જે કઈ ખૂનીના હાથમાં જાય તો તે તેનાથી જલદીથી ખૂન કરી નાંખી શકે. તેથી તે છરીને એ અન્યથા ઉપયોગ ગણાય અને રીતે ઓપરેશનમાં તે છરી વાપરનાર ડોકટર પ્રશંસાપાત્ર ગણાય. એ તેને યોગ્ય ઉપગ ગણાય. કેટલો બધો ફરક? ૮ તે મહાશાસ્ત્રને પ્રભાવ નષ્ટ-ભ્રષ્ટ થયા પછી ભૌતિક સાહિત્ય અને જીવનધોરણને જગતમાં ફેલાવવા માટે ખૂબ છુટો દોર મળે છે. અને આત્મવાદના પાયા ઉપરનું જીવન નષ્ટ કરવાની સરળતા વધે છે. ત્યાગીઃ તપસ્વીઃ દ્વારા આગમોના પઠન-પાઠન ઉપદેશ:, વાંચન, મનનઃ વિના બીજાની મારફત તે સર્વ થાય, તે સર્વ શ્રી આગમનો અન્યથા ઉપયોગ છે. અને અન્યથા ઉપયોગથી તેની મૌલિક શક્તિ અને સામર્થ્ય વિકાસ પામી શકે જ નહીં. અસર ઉપજાવવા જગતમાં તેનું અસ્તિત્વ છે. તે અસર ઉત્પન્ન કરી શકે જ નહીં અને તેનું અસ્તિત્વ નિષ્ફળ જાય. જગતનું કલ્યાણ કરનારા મહાત્માઓ પછી તે તે ઉત્પન્ન કરી શકે જ નહીં. ૯. વળી, ટ્રસ્ટઃ પબ્લીક ટ્રસ્ટ: તેના કાયદા અને તેના બીજા નિયંત્રણ વગેરે એવા વિચિત્ર છે, કે પરિણામે શ્રી આગમોની લાંબે કાળે દુર્દશા શિવાય બીજું પરિણામ કલ્પી શકાતું નથી. પરંતુ Page #87 -------------------------------------------------------------------------- ________________ [૧૧૭ | ૧૦ તેઓને કબજે લેવા માટેની પ્રાથમિક ભૂમિકા એટલી બધી આકર્ષક હોય છે, તે આકર્ષણથી પ્રભાવિત થયેલા ભાવિક ભક્તો પણ એક તરફથી શ્રી આગમોને પૂજે, કેમકે તેના તરફ તેઓની ભક્તિ હોય છે. તેને સુંદર કપાટ દાભડાઓઃ બંધનોઃ ખાસ મકાનઃ વગેરેમાં સુરક્ષિતઃ જેઈને ખુશી થવાય તેમ હોય છે. જ્ઞાનની ભક્તિ થતી જોઈ તેઓનું હૃદય પ્રફુલ્લિત થતું હોય છે. પરંતુ પછી ? વિસર્જન વિગેરે તે કબજે આવ્યા પછીને કાર્યક્રમો છે અને બીજાને કબજે હેય તેને માટે તેમને ફાવે તેમ કરે, તેમાં બીજા કાંઈ પણ ફેરફાર કરાવી શકે નહીં. ૧૧ અને અર્થ એ નથી, કે “તેના ઉપર સંશોધનઃ વિવેચનઃ વગેરે ન થાય, તેના ગહન તોની શોધ ન થાય, તેને અભ્યાસ ન થાય.” એ બધું જરૂર થાય. એ બધું થવું જ જોઈએ. શ્રી શાસન અને શ્રી સંધની મર્યાદા મુજબ તેના સંચાલન નીચે યોગ્ય પાત્ર ત્યાગી ઓ મારફત મુખ્ય મુખ્ય મહાત્માઓના સંચાલન નીચે ભલે સર્વ કાંઈ થાય. ૧૨. તે શિવાય, તેના તરફ કુદરતી અવિહડ પ્રેમ ધરાવતા આજના ભક્ત લેકેના સંતાન પણ શંકિત થઇ, તેની નિંદા કરતા જશે. ઘણા યુવાને બેલે છે, કે-“જૈનશાસ્ત્રમાં છે શું? ઢકેલા શાસ્ત્ર છે. ઢકેસલા” આવી ભાષા જૈન ધર્મ પાળતાં કુળમાં જન્મેલા યુવકે બેલતા થાય, પછી શું બાકી રહે છે ? ૧૩. ભવિષ્યની પ્રજાના માનસમાંથી શાસ્ત્રોનું સ્થાન કાઢી નાંખવાના લક્ષ્યને સફળતા મળી જાય, પછી શું થઈ શકે? કારણ કે ત્યાગી, મહાત્માઓ મારફત તેને બોધ મળે તે જ તેના તરફ સન્માન ટકી રહે તેમ હોય છે. અને ત્યાગી વગ પણ જગતમાં ત્યારે જ ઉત્પન્ન થતો રહે, કે, આગમોનો ઉપયોગ પિતાની રીતે ખરે ઉપયોગ થાય. માટે ત્યાગી વગને દૂર રાખીને પ્રોફેસર સંશોધકો ઐતિહાસિકોને વધુ વજન અપાય છે. તે જ આગમોની શક્તિ નષ્ટ કરવાની પ્રક્રિયા સમજવી જોઈએ.' [૬] ઘરમાંથી ઉઠતા ઘાને ઉપાય? ૧. જેઓ પરિણામે ખંડનાત્મક છતાં વર્તમાનમાં રચનાત્મક જણાતી જનાઓથી આકર્ષાઈને શ્રી આગમ અને શાસ્ત્રો માટેની આકર્ષક યોજનાઓમાં ફસાઈને આજુબાજુના સંજોગોનો વિચાર કર્યા વિના ધર્મ ” સમજીને, શાસ્ત્રો તરફની ભક્તિ સમજીને, શુભેચ્છાથી સારી ભાવનાથી પિતાના નાણાં મોટી સંખ્યામાં તેની પાછળ આજે વાપરી રહ્યા છે, જો કે તેઓનો કઈ દુરાશય નથી, પરંતુ અજ્ઞાન મહાદેષો તરફ ઘસડી જાય છે. તેઓને શી રીતે સમજાવી શકાય કે તમારી ભાવનામાં દોષ નથી. પરંતુ દીલ્હી જવાની ઇચ્છાથી તમે મદ્રાસની ગાડીમાં બેસી જાઓ છો. માટે દીહીની ગાડીમાં બેસો નહીંતર, પૂરા હેરાન થશે.” ૨. પરંતુ ગમે તે રીતે બે-ત્રણ કારણે તેઓને અત્યારે આ સાચી વાત ગળે ઉતરે તેમ નથી.* 1. તેઓના માનસ મોટેભાગે આજના ભૌતિકવાદથી પ્રભાવિત થયેલા હોય છે. કેમકે તેના ક્ષણિક લાભો સૌની સામે જ હોય છે. - શા. બીજા સલાહકારથી તેઓના માનસ બુઢાહિત થયેલા હોય છે. * દુઃખનો વિષય છે, કે–પાટણની જેમ શાસનરક્ષક ગણાતા અમદાવાદ શહેરના પણ કેટલાક આગે વાન શ્રીમંત શ્રાવકો આ રીતે દોરવાઈ ગયા છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮ ] રૂ. વર્તમાનના અમાર્ગાનુસારી ધંધાએથી મળેલુ* ધન આસુરી સ`પત્તિનું હેાય છે. “ તે સન્માગ તરફ જવામાં વિો નાખે, ને સન્માર્ગે જવા ન દે, ” એવા વચને શાસ્ત્રકારાના સાચા છે. તેથી તે ધન પણ એવા જ કબ્યા તરફ દારવી જાય. ૩. સલાહકારા પણુ-પર-પ્રચય-નૈય-વૃદ્ધિ ડાય છે. એટલે કે-તે પણ ખીજાએની બુદ્ધિથી દેારાતા હાય છે. તેઓએ સ્વતંત્ર બુદ્ધિથી લાભાલાભના અને પરિણામેાને વિચાર કર્યાં નથી હતા. એટલે તે સલાહકારેને પણ સમજાવવાનુ` અશક્ય જ હાય છે. ૪. ધનવાનેાના એ સલાહકારા-જેઓના પ્રભાવથી દેારવાય છે, તેએાના માનસ પણ બહારનાઓની વિચારસરણિથી દારવાયેલા હોય છે. અને— પ. બહારવાળાઓની દૂરગામી રચનાઓને સમજવી તેા મુશ્કેલ હોય જ. કેમકે-તેએ પાતાના ગૂઢ આદર્શો તે આશયેા કદ્દી સીધી રીતે ખુલ્લા કરતા નથી. બીજી રીતે ખુલ્લા જરૂર કરતા હાય છે, પરંતુ તે તરફ કાઇક અપવાદ સિવાય કાઇનું યે લક્ષ્ય ખેચાતું નથી. ૬. તે પરિણામ આવ્યા પછી “ રાંડ્યા પછીનું ડહાપણુ શા કામનું ? જુના વખતના રાજામહારાજાએ પેાતડીઃ અંગરખીઃ પાધડીઃ અને દેશી જોડા પહેરતા હતા. ત્યારપછી તેમના કુમારા પ્રીન્સ તરીકે: જાહેર થયા. તેને માટેના તાપાના માન-પાન નક્કી થયા અચકનઃ અંગરખાંઃ સુરવાળઃ ચમચમતા ખૂટ: ફગફગતા છે.ગવાળા ઝરીયન સાફાઃ મેટરઃ બંગલાઃ ધરાવતા થયા હતા. ઉપરાંત, ઠાકારઃ કે ઢાકારસાહેબને બદલે રાજા-મહારાજો: હિઝ હાઇનેસ તરીકેઃ તથા બીજી ઘણી ડીગ્રીએ ધરાવનાર તરીકે: પ્રસિદ્ધ થતા રહેતા હતા. મોટા મેાટા અંગ્રેજ અમલદારા ઝુકી ઝુકીને સલામેા કરતા હતા. તે પાતે સત્તાના કેફમાં ચકચૂર રહેતા હતા. છતાં માર્મિક લોકા અવ્યક્ત રીતે સમજી ગયા હતા, કે “ આ બધી ચમક એક દિવસ ભારે પડી જવાની છે. ” અને થયું પણ એવું જ. કેમકે—તે અવાસ્તવિક ચમકમાં જ વાસ્તવિક હાનિ છુપાયેલી હતી. હવે ગમે તેટલી સમજ આપે, તેપણ શું વળે તેમ છે? તે સારું થયું? કે ખાટુ' થયુ...? તેની ચર્ચા અહીં કરવાની નથી. પરંતુ એ ટકી રહેવા માંગતા હતા. તેઓને ટકવા ન દેવાના તત્ત્વો આ રીતે જ તૈયાર થતા હતા. ઉપરની ચમક બધી ક્ષણિકઃ થોડા દશકા પુરતી જઃ હતી. પરંતુ આ બધું તે વખતે તેઓને કાઇએ સમજાવવા કાશીષ કરી હોત, તે તેઓ તે વખતે માનત? ન જ માનત. ૭. તે પ્રમાણે આજે આપણા શ્રીમંતાને સમજાવી શકાય તેવી સ્થિતિ નથી. આજે તેઓ પેાતાના મનમાં આવ્યા પ્રમાણે કરવાના આગ્રહવાળા હેાય છે. અને પાતે પેાતાને બહુ સમજદાર માનતા હેાય છે. ૮ જે લેાકેાની અĆદગ્ધ સલાહ ઉપર તેએ ચાલતા હોય છે, તે સલાહકારોને પણ સમજાવવું મુશ્કેલ છે. કેમ કે–તેઓ પેાતાની દેશ-વિદેશામાં આંતરરાષ્ટ્રીય વિદ્વાનેા તરીકેની ખ્યાતિ ગુમાવવા જેટલી હિમ્મત ધરાવતા નથી હેાતા, અને એક વખત સાચી માનીને આપેલી સલાડ ‘ ખેાટી હતી' એટલી હદ સુધી સત્ય કબુલ કરવાની પણ હિમ્મત ભાગ્યે જ ધરાવતા હેાય છે. ભૂલ ભુલ કરવામાં ઘણી ઘણી નિખાલસતાની જરૂર પડે છે. તેની આધુનિક વિચારસરણીના લેકામાં આશા રાખવી આજે વધારે પડતી છે. ૯ અહીં એક પ્રશ્ન એ થાય છે, કેછપાવવા વગેરેથી વધારે અનુકૂળતા અને ત્યારની વાત જુદી હતી. ’ આજે પ્રેસેા વગેરેની વૈજ્ઞાનિક સગવડો વધી ગઇ છે, તેથી વધારે લાભ લઇ શકાય છે. જ્યારે તે સાધતા ન હતા Page #89 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] આ પૂર્વાપરની પરિસ્થિતિની વ્યવસ્થિત સમજ અને વિચાર વિનાની વાત છે. આધુનિક, ભૌતિક વિજ્ઞાન અને સાધનાની ઉત્પત્તિ માનવીના કષાયોઃ સ્વાર્થવૃત્તિ અને હિંસાવૃત્તિમાંથી-હિંસકભાવનામાંથી ઉત્પન્ન થયેલી છે. તે દેશોની શાન્તિ કરવા માટેની જ લાલચો પ્રચારીને, “એ સાધનોને ઉપયોગી સમજીને પ્રજા સ્વીકારે.” માટે તેનો પ્રચાર કરવામાં આવ્યો હોય છે. ને “ સંસ્કૃતિ ધરાવતી જે પ્રજા છે તેની પાસે પણ તે સાધનોનો ઉપયોગ કરાવીને, તેને પોતાની રક્ષક જીવનસંસ્કૃતિથી ચૂત કરવા માટે લલચાવવામાં અને છેવટે તેના ઉપર બીજી રીતે આક્રમણ કરવામાં એ સાધનો જ ઉપયોગી થાય તેમ હોય છે.” એટલી દીધદષ્ટિથી તેને બહોળો પ્રચાર કરવામાં આવ્યો હોય છે. આજે આ સૌકોઈ મર્મ સમજી શકે તેમ હોય છે. આજે આત્મવાદના વન પિષક સાહિત્યની હજાર નકલે પ્રસિદ્ધ થાય છે. તે સંજોગોમાં સામા પક્ષના અનાત્મવાદ પિષક સાહિત્યની લાખો કે કરડે અને પરિણામે અબજો નકલે પ્રચારમાં આવી ચૂકતી હોય છે. એ જ તેના આક્રમણની મોટામાં મોટી મુખ્ય સાબિતી છે. એ બધું કેમ થાય છે? અને તેની શી શી યોજના છે? તથા આજે કેટલી સ્થિતિ સુધી એ પહોંચી શકી છે? અને હજી પણ ભવિષ્યમાં આથી વિશિષ્ટ કઈ રિસ્થતિ સુધી તેને પહોંચાડવાનું છે? તેને માટે ભૂતકાળમાં પાયો નાંખવાની શરૂઆત કેવી રીતે કરવામાં આવેલી હશે ? એ વિગેરે ઘણાં સૂમ વિચારને વિષય છે. પરંતુ આજના પરિણામેનું બીજ પણ તેવી જ પ્રબળતાથી ભૂતકાળમાં નંખાયેલું હશે તે તે સૌ કોઈ સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકે તેમ છે. આજના ભૌતિક સાધનથી આત્મવાદી પ્રજાએ અંજાવું એ પગમાં કુહાડો મારવા બરાબર છે. પરંતુ “જમાનાને અનુસરો આગળ વધેઃ” વગેરે બૂમબરાડામાં હિતકારી પીપુડીને અવાજ કયાંથી સંભળાય ? ૧૦ “તો પછી તમે આવા ગ્રંથો કેમ છપાવ છો?' આ પ્રશ્ન અમારી સામે આવે જ છે. તેનો સાચો જવાબ એ જ છે, કે-“કુવૃષ્ટિ ન્યાયે અમારે પણ સૌની સાથે ગાંડા થવું પડે છે.’ પૂર્વાચાર્યોએ પણ લખ્યું છે કે-“સ્વેચ્છાને સમજાવવા માટે તેની ભાષા બોલીને તેને સમજાવવું પડે છે. તેથી અનિચ્છાએ પણ તેની ભાષા બોલવી પડે છે. આવશ્યક કર્તવ્ય અને અનિવાર્ય સંજોગોમાં કરવું પડેઃ તે બેમાં મેટ ફરક હોય છે. અમારે અનિવાર્ય સંજોગોમાં આ ખોટું કામ કરવું પડે છે. કુવૃષ્ટિ ન્યાયની સમજ એ છે, કે-એક વખત એવો વરસાદ થયો, કે- તેનું પાણી જે પીએ, તે ગાંડો થઈ જાય.” રાજા અને દિવાન શિવાય બધા લોકેએ તે પાણી પીધું તેથી સૌ ગાંડા થયા. બને બચી તો ગયા. પરંતુ સૌ તેને જ ગાંડા કહેવા લાગ્યા. અને ગાંડાઓને શિક્ષા કરવા તૈયાર થયા. તેથી બચવા રાજા અને દિવાનને પણ પિતે ગાંડા હેવાને ટૅગ કરવો પડે. છેવટે પાછી સુવૃષ્ટિ થઈ ને સૌ ડાહ્યા થઈ ગયા.” આ એ ન્યાયનો ભાવાર્થ છે. [૭] શ્રી છેદ વિષેની ભ્રાંતિઓના નિરાસ ૧ કેટલાક બંધુઓ જેન-છેદ આગમોથી અકળાઈ ઉઠે છે. પર તુ, તે પણ જૈન શાસ્ત્રોને સમજવાને યોગ્ય દષ્ટિના અભાવનું પરિણામ છે, કેમકે-જૈનશાસ્ત્રો સાધક અને બાધક સવ દ્રવ્યઃ ક્ષેત્રઃ કાળ અને ભાવોને સંગ્રાહક છે. સાધકને ઉપયોગ કરો અને બાધકને ત્યાગ કરવો એ તેમાં હેતુ હોય છે. તેથી તેમાં પુછાલંબનને ઉદ્દેશીને તથા પાત્રોના બોધિનીજ: ચારિત્ર: વગેરે આધ્યાત્મિક ગુણોના રક્ષણને ઉદ્દેશીને અનેક પ્રકારના વિધિઃ નિષેધે ઉત્સર્ગ–અપવાદઃ હોય એ સ્વાભાવિક છે. નહીંતર, શાસ્ત્ર જ અપૂર્ણ ગણાય. કેમકે દરેક જીવો સરખા નથી હોતા. તેથી દરેકને ઉદ્દેશીને ધમ વ્યવસ્થા હેવી જોઈએ. નહીંતર સર્વ વ્યાપક વ્યવસ્થા સ્થાપી શકાય નહીં. જૈનશાસન સર્વ વ્યાપક ધર્મ છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ T૧૨૦] ૨ જે કે, વર્તમાનમાં કેટલાક આગમ ગ્રંથો પૂર્વાદિકમાંથી જુદા-જુદા વિષયને ઉદ્દેશીને અધિકારી વિશિષ્ટ પૂર્વાચાકૃત સંક્ષિપ્ત ઉદ્ધરણે રૂપ પણ છે. તેથી સંક્ષેપને લીધે તદ્દ-વિષયગત આજુબાજુની ઘણુ ઘણી વિશિષ્ટ બાબતે છોડી દેવી પડી હેય, એ સ્વાભાવિક છે. તેથી ઘણું વિષયના અનુસંધાને આપણને પૂરા ન પણ સમજાય. જેથી ટીકાકારોને પીઠિકાઃ ભૂમિકા પ્રસ્તાવના રૂપે ખાસ લખવું પડે છે. એટલા જ માટે ગીતાર્થ ગુરુ અને ગીતાર્થગુરુનિશ્રિત વિના બીજાઓએ તે શાસ્ત્રો ન વાંચવાની મર્યાદાઓ અનર્થના નિવારણ માટે મૂકવી પડેલી છે. આથી આગમ વિષેની કેટલીક બાબતથી ચકિતઃ અને શંકિત: થયા વિના, તેના તરફને સદ્દભાવ જરાપણ ઓછો ન થવા દે જોઈએ. કેમ કે, જગતમાં સાંસ્કૃતિક સુવ્યવસ્થાને તે જ મુખ્ય અને મહત્ત્વને આધાર સ્તંભ છે. ૩. શ્રી છેદ શાસ્ત્રોનું લક્ષ્ય-સંયમ-ચારિત્ર-ગુણની છેલ્લામાં છેલી હદ સુધીની છુટ આપી શકાય ત્યાં સુધી લઈ જવાનું હોય છે. તેમ છતાં-મર્યાદાની છેલી હદ ન ઓળંગાવવામાં બરાબર દઢ હાય છે. છેલ્લી હદ-સીમા તુટી કે અનાચાર. એ જ પ્રમાણે જેમ બને તેમ ઉંચી સ્થિતિ ટકાવી રાખવા સુધીને તેમાં આગ્રહ હોય છે. ઉંચી સ્થિતિમાં ટકી ન શકનાર માટે તેને લાયકની સમજપૂર્વકની નીચી કક્ષા ગોઠવી આપી હોય છે. એમ કરતાં કરતાં ઠેઠ સુધી લઈ જવાનું હોય છે. ત્યાં સુધી પ્રસ્તુત ગુણ: સંયમઃ ચારિત્ર વગેરેને અક્ષત ગણવામાં આવે છે. કાંઈ ન આવડે, પરંતુ એકડો ઘુંટતા આવડે, ત્યાં સુધી પણ તેને વિદ્યાર્થી માનવાને હરકત ગણવામાં ન આવે. અર્થાત- છેલ્લી હદના પ્રાયશ્ચિતની લાયકાત સુધી વ્યક્તિને પ્રસ્તુત ગુણ–પ્રસ્તુત ગુણધારક માનવામાં હરકત લેવામાં આવતી નથી. તેથી પણ આગળ વધી જાય, તે પછી તે વ્યક્તિ તે ગુણની કક્ષામાંથી બહાર ગણાઈ જાય છે. એકંદર, જેમ બને તેમ ધર્મ અને ચારિત્રના રક્ષણ કરાવવાનો તે શાસ્ત્રોને ઉદ્દેશ હોય છે. એ જ પ્રમાણે, શાસનને શ્રી સંઘની મર્યાદાઓના રક્ષણ માટે પણ છેલ્લામાં છેલ્લી કેટલી હદ સુધી જઈ શકાય ? તેની વ્યવસ્થા બતાવીને માર્ગદર્શન આપવાને ઉદ્દેશ હોય છે. મુશ્કેલીના અસાધારણ પ્રસંગોમાં-અનિવાર્ય સંજોગોમાં ચારિત્રના પાલનની અપેક્ષા રાખીને કેટલી હદ સુધીનું આપવાદિક પાલન કરી શકાય? તેના ઉપાયો બતાવ્યા હોય છે. એકંદર આધ્યાત્મિક વિકાસ પામવાની અપેક્ષાવાળા આત્માના બેધિબીજને નાશ ન થાય, અને તે ટકી રહે, સાથે સાથે વૃદ્ધિ પામવાને પાછ અવકાશ રહે, એવા લક્ષ્યથી બધી વિચારણું તેમાં આપવામાં આવી હોય છે. માટે આગમના કોઈપણ ભાગ ઉપર અણગમો એ પિતાને માટે, બીજાને માટે, ભવોભવને માટે, વંશપરંપરા માટે, જૈન-શાસન માટે, સંસ્કૃતિને માટે, જગતને માટે, સન્માને માટે. વિશ્વના કલ્યાણ માટે પણ મહા-મહા અનર્થનું કારણ છે. એક પણ પદ ઉપર અવિશ્વાસ રાખનારની દૃષ્ટિ મિથ્યાઃ વિકૃતઃ હેવાનું શાસ્ત્રોમાં કહેલું છે. છેદસૂત્રના વિષયો શાશ્વત ધમની મૂળ ઇમારત સાથે સંગત સંબંધ ધરાવતા હોય છે. [૮] છેવટે – ૧ અમારું કહેવું એટલું જ છે, કે-“સર્વજ્ઞ: વીતરાગઃ પ્રભુએ વિશ્વના કલ્યાણને માટે જે ઉપદેશ આપ્યો છે, અને આગમાદિક રૂપે તેના જ અવશેષો આપણી પાસે છે, તે જગતની એક અસાધારણ ચમત્કારિક વસ્તુ છે.” તેના રક્ષણમાં–“ સાહિત્ય અને પુસ્તકનું જ રક્ષણ માત્ર છે.” એમ નથી. તેની પાછળ મહાઅહિંસક સંસ્કૃતિને જીવન પ્રાણુ ધબકે છે. એ તેની અતિ મહાન મહત્તા છે. ભલે તે ગ્રંથના કદ નાના છે, ભલે તેના ગંભીર વાક્ય નાના હશે, પરંતુ તે વિશ્વકલ્યાણનું મહાસાધન છે. તેથી પાત્ર જીવોના જ કબજામાં તે રહેવા જોઈએ. પાત્ર છેને જ તે મળવા જોઈએ. અને તેની Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૧ ] મર્યાદામાં જ તેના પાન-પાઠન થવા જોઇએ. અને જગત્ને ત્યાગીઃ સંયમી મહાત્માએ તેના બળથી સતત મળતા રહે, અને તે દ્વારા જનતાના વનનું ઉચ્ચ સંસ્કારી ધેારણુ જળવાઇ રહે, તે જ જગતનું કલ્યાણુ છે. અન્યથાયેાજનથી-જુદી રીતે જ તેના ઉપયોગ કરવાથી તેનું અપમાન છે. સંસ્કૃતિ નાશ છે. વિશ્વકલ્યાણમાં મેટામાં મેાટા વિઘ્ન છે. ૨ જ્યારે વિશ્વના એક મહાન ધર્માંની મૂળ પરંપરાના અનુયાય શ્રીમંતા અને કેટલીક વ્યક્તિએને પણ જ્યારે સમજાવી શકાતું નથી, તે જેની પાસે યેાગ્ય પર પરા નથી. “ પૂર્વના પુરૂષોએ શાસનઃ ધર્માં: સંધઃ શાસ્ત્રોઃ અને બીજા ધાર્મિક પ્રતીકેાના રક્ષણ માટે કેવા-કેવા ઉંડા મૂળ નાંખ્યાં છે? અને તે મૂળાના ઉંડા અભ્યાસ કરી તેને ઉખેડી ફેકી દેવા માટે પશ્ચિમની ગારી પ્રજા કેવા-કેવા ખંડનાત્મક છતાં રચનાત્મક જણાતા પ્રયત્નો આપણી જ મારફત અમલમાં મૂકાવી રહેલ છે! તેમાં ભારતની પ્રાચીન રાજ્યકીય પર પરાને! પણ કેવી કેવી રીતે તેઓ ઉપયાગ કરે છે ? બીજા કયા કયા સાધનાના ઉપયાગ કરી રહ્યા છે? આજની સ્થિતિ ઉત્પન્ન કરવામાં ભૂતકાળનાં પાશ્ચાત્ય વિદ્વાનાએ અને તેઓની સરકારેાએ કેવા કેવા દીર્ધદષ્ટિભર્યાં પ્રયત્ન કર્યો છે? તેને માટે કયા કયા તેઓએ કો સહન કર્યાં છે ?” તેની કલ્પના સ્થાનકવાસી કે તેરાપથી ભાઇઓને તે શી રીતે આવી જ શકે ? જેથી તેમાંના આગળ પડતાં ગણાતા ત્યાગીઃ કે ગૃહસ્થા ને સમજાવવાનુ તે ઘણું ઘણું જ અશકય બની ગયું છે. તેઓને એ ખખર નથી, કે “ આપણી આગમ તરફની ભક્તિને એવી રીતે વહેવડાવાય છે, કે-જેમાં તેના જ અપમાન: અને પ્રાણહરણ થાય. ’ 16 • તે વિદેશીઓએ પેાતાનું હિત સમજીને જે પરિપાટી પાડી છે, તેનુ' આપણે ખીજી ઘણી બાબતેમાં જેમ આંધળું અનુકરણ કરવા લાગી ગયા છીએ અને એ રીતે આપણે જ ઉભી કરેલી સંસ્થાએને સાર્વજનિક કે પબ્લીકની કાયદાથી ગણી લઇ તેના ઉપર કબજો કરી ભવિષ્યમાં તેના મનમાનતા ઉપયેાગ કરવાના પોતાના અધિકારની પૂર્વભૂમિકા તૈયાર કરાવે છે. '' તે આપણે ખ્યાલમાં જ લેતા જ નથી. ૩ આજે માત્ર જ્ઞાનઃ અને આચારમયઃ શાશ્વત ધર્મ ના આદર વધતા જાય છે, વધારતા જવાય છે, પરંતુ તે એવી રીતે વર્તે। જાય છે, તે વધારાતા જાય છે, કે જેથી તે શિવાયના તેના બીજા મુખ્ય અંગે જેવાં કે-પ્રભુનું સ્થાપેલું શાસનઃ પ્રભુને સ્થાપેલા શ્રી સંઘ; શાસ્ત્રનાઃ મુનિ-સંસ્થાની સર્વોપરિ પ્રતિષ્ઠાઃ તીથીઃ તથા ખીજા ધાર્મિક પ્રતીકેઃ અને ચાર પુરુષાર્થની જીવન સૌંસ્કૃતિઃની ભય કર ઉપેક્ષા વધતી જાય છે, એટલું જ નહીં, પરંતુ તે સના મૂળમાં આપણે જ હાથે આગ ચંપાતી જાય એટલી હદ સુધી પરિસ્થિતિ પહોંચી છે. બહારનાઓને કરાડે-અબજો રૂપિયા ખર્ચવામાં એ પ્રકારને રસ છે, કે કેન્દ્રભૂત ભારતીય પ્રતીકાને તણખલા જેટલા પણ ધસારા પહોંચે, તે! તે કરોડા અને અન્નજોના ખ`તે તે આનંદપૂર્વક સકૂળ માનતા હેાય છે. અને તે સર્વને સ્થાને પેાતાની રચના દાખલ કરાવતા હોય છે: આ તેઓના. માનસનું ગૂઢ઼તમ રહસ્ય છે. ૪ તે આગમા કાગળેા ઉપર નહીં, પરંતુ મહાત્મારૂપે છપાયેલા પુસ્તકારૂપે બહાર પડે, તે જ તે જગતના કલ્યાણના અનન્ય સાધનરૂપે બની રહે તેમ છે. તેના શ્ત્રનરૂપે આગમાની જીવંત આરૃત્તિએ જગમ આગમારૂપે જગનું કલ્યાણ પ્રબળ રીતે કરી શકે છે. ૫ ધર્મની: કે જૈન—ધમની: મૂળ પરપરાના પૂર્વ પુરુષાએ આજ સુધી આગમા સાચવી રાખ્યા છે, તેની પાછળ કેવા કેવા ભેગ આપ્યા હશે? કઇ કર્મ કતવ્યનીતિ કામે લગાડી હશે? તેનાં રહસ્યો તેના સુવિહિત આચાર્યો પાસેથી સમજવા જોઇએ. Page #92 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૨ ] ૬ જો તુચ્છ સવાદેઃ નાટક: ચેટકા: પ્રેક્ષણકાઃ અને પ્રહસનાથી જ ધર્મ અને સંસ્કૃતિઃ ટકવાના હોત, તેા જગત્ની કાષ્ઠપણુ સાધુસ ́સ્થા કરતાં વિલક્ષણ છકાયની રક્ષક: અને અડીખમઃ શ્રમણુ મુનિઓની પરંપરા તીર્થંકર ભગવંતા સ્થાપિત ન કરત, તેને બદલે નાટકઃ ચેટક ભજવનારાઆના ટાળાંના ટાળાં ઊભા કર્યાં હોત. માટે શ્રમણ: મહાત્માના પ્રાણ સમાન આગમા તેમના જ હવાલામાં રહેવા જોઇએ. આગમેઃ મેલા-ધેલા કાગળેામાં લખેલા પણુ મહામૂલી ચીજ છે તેને ખેાટી રીતે શણગારવામાં તેનું અપમાન છે. સાચી રીતે શણગારવાની ફરજ છે. ૭ રૂપસ'પન્ન અને બુદ્ધિકુશળતાવાળા પૂજ્ય સાધ્વીજી મહારાજને કાઈ વ્યક્તિ કે સત્તા, નાટક * સીનેમાની એકટ્રેસ બનાવવા લાખે। શું કરોડા રૂપિયા આપે, તે પણ આપણે તેમને લઈ જવા દઈશુ કે? જાતને ભાગે પણુ તેમનું શ્રમણપણામાં ટકી રહેવા માટેનું રક્ષણ કરીશું? તે પ્રમાણે પૂજ્ય આગમા વિષે પણ સમજવાનુ છે. ૮ ટ્રસ્ટ કરવા પૂર્વક આપણે આધુનિક બની સંસ્થા ઉભી કરીને, ખરી રીતે તે આપણે પૂજ્ય આગમેાને પરપરાએ ખીજાતે જ હવાલે કરીયે છીએ. ઉપાશ્રયમાંના મુનિયેા હસ્તકના જ્ઞાનભંડારા અને કબાટ પબ્લીક ટ્રસ્ટ એકટના દબાણુથી વહીવટદારેને સોંપી દેવા પડે, અને તે મારફત પબ્લીક કમીશ્નરના તેના ઉપર અધિકાર થાય, તેથી એ જ્ઞાનભંડાર મૂળ જોખમદારાના હાથથી છુટી જાય છે, અને પબ્લીકની મિલ્કત બનાવી દેવાય છે. એ રીતે પરિગ્રહ રહિત થવાની ભાવનાથી જે પૂજ્ય પુરૂષા એવી રીતે સોંપી દેવામાં સ`મત થાય છે, તે આગમા તરફની પેાતાની જવાબદારી અને જોખમદારીથી છુટા થયા છે. એ બનવફાદારીને મહાદોષ તેઓને માથે ન આવી પડે, તે ધ્યાનમાં ખાસ લેવાની બાબત ઉપેક્ષા કરવા જેવી નથી જ. આગમ શાસ્ત્રો અને તેના પુસ્તકા સાચા ત્યાગી મુનિએ માટે પરિગ્રહ નથી, પણ તેના ચારિત્રના જીવન પ્રાણ છે. તેને ભણવાઃ` પાત્રાને ભણાવવા જ રાખવાઃ સાચવવાઃ એ શાસનની રક્ષાનું મહાન કાય છે. જગતના કલ્યાણનુ અદ્ભુત કર્તવ્ય છે. આ તેનુ સાચુ' રહસ્ય છે. પ્રભુએ તે તે વર્ષાંતે જ સાંપ્યાં છે. શ્રાવકે તેની વતી રક્ષણ કરે છે. ૯ મદિરામાંના પ્રતિમાજીના દર્શન એ રીતે થાય છેઃ—(૧) ભાવિક ભક્ત તેની આધ્યાત્મિકતામાં પ્રેરણા આપવાની શક્તિથી રાજી થાય છે. (ર) ત્યારે આધુનિક શેાધકા તેની આકૃતિ શિલ્પ વગેરેથી રાજી થાય છે. અન્તેય બહાર આવીને પ્રતિમાજીની અદ્ભૂતતાના વખાણ કરે છે. પરંતુ બન્નેયની દૃષ્ટિમાં મેટે ફરક હેાય છે. અને તે વખાણની પાછળના હેતુઃ તથા પરિણામેમાં પણુ માટેા ફરક હોય છે. શિલ્પના વખાણુ કરનારાએ તેના મસ્તક કપાવીને પણ તે ખરીદતા હોય તેવા દાખલા બહાર આવતા હોય છે. ત્યારે ભાવિક ભક્ત તેને પેાતાના વસ્ત્રને છેડે પણ સ્પર્શી જાય, તે ક`પી ઉઠતા હૈાય છે. વિરહ-કાતર– પ્રેમી પત્નીની સાડીના કકડાને કે કાગળની ચબરખીને પણ પ્રાણ સમાન ગણી છાતીએ લગાડતા હોય છે. તેમ પ્રભુની હાજરી વિનાના કાળમાં આગા અને પ્રભુપ્રતિમાને વિરહ-કાતર-ભક્ત, પ્રાણ કરતાં પણ અધિક માનતા હોય છે. તે પ્રમાણે આગમેઃ અને શાસ્ત્રાની પ્રશંસા અને વખાણુમાં તથા પ્રસિદ્ધિમાં પણ આજે બે હેતુએ કામ કરી રહ્યા છે. તે સમજવું તેએ. આજે વાહવાહથી દીધદષ્ટિ વિના આપણે ગમે તે કરી બેસીએ અને તેના ભાવિ પરિણામે! જ્યારે વિપરીત આવવા લાગે, ત્યારે કાળુ તેને રોકી શકે ? આપણા સંતાતેમાં એ તાકાત ભાગ્યે જ રહી હશે. અને તે પહેલાં તે તેના ઉપર ખીજાઓને સાક્ષાત્ કબજો થઇ ચૂકયા હશે, અને તેને આધુનિક દષ્ટિથી જે ઉપયોગ કરવા હરશે, તે ચાલુ થઇ ગયેલ હશે. માટે આજથી જ Page #93 -------------------------------------------------------------------------- ________________ (૧૨૩] ઉલો રસ્તો ન લેવાઈ જાય, તેની કાળજી આજના જ વિવેકીઓએ અને આગના સાચા ભક્તોએ રાખવાની છે. ૧૦ મોટી મોટી લાઈબ્રેરી કે પુસ્તકાલય પાછળ ખર્ચ કરી લાખો પુસ્તકો સાચવવા જતાં, મૂળ વસ્તુઓ જ જે આવી રીતે ભવિષ્યમાં ચાલી જાય, કે તે જોખમમાં મૂકાઈ જાય, તે આપણે બધું જ ગુમાવ્યું ગણાય. માટે લાખો સાચવવા કરતાં મૂળભૂત સેને જ બરાબર સાચવવામાં વધારે હિત છે. આ રહસ્યમય બાબત છે. ઉપર-ઉપરથી વિચારવાથી સમજાય તેમ નથી. ૧૧ જેઓ કેવળ ભૌતિકવાદના જ અંદરથી ભક્તો છે, તેઓ આવી આજની બાબતને ઉત્તેજે, તેમ કરવાની સલાહ આપે, તેમાં તો તેઓને ઉદેશ સફળ થાય છે, કે-“ આત્મવાદ એક વખત મરે અને ભૌતિકવાદ તે” તેથી તેવી બાબતોની પેટ ભરીને પ્રશંસા કરે અને સલાહ આપે, તેમાં તેઓનું શું જાય ? તેઓના ઉદેશેની તે સફળતા થાય. પણ તે આપણને કેમ પિસાય ? પૃથ્વી ચપટી અને વિશાળ હવાના પ્રમાણે આધુનિક પ્રચારોથી પ્રભાવિત થયેલા કેટલાક જૈન વિદ્વાને પણ જૈનશાસ્ત્રમાં બતાવેલા ભૂગોળ અને ખગોળના વિષયમાં શકિત થઈ ગયા હોય છે. એ વાત ખરી છે, કે–આ વિષયમાં સંતોષકારક ખુલાસા આ વિષયના તલસ્પર્શી અભ્યાસીઓ જ આપી શકે. એ તે નક્કી છે, કે-આજની શે સ્થિર નથી. લગભગ માત્ર અભિપ્રાય જ હોય છે. તેમાં ફેરફાર થતા જ રહે છે. જેમ કે પૃથ્વીઓ એકને બદલે લાખો હેવાનું આજે જણાવાય છે. પાંચ કરોડ પ્રકાશ વર્ષના માઈલ જેટલા તારા દૂર હોવાના હેવાલો બહાર આવ્યા છે. વગેરે ઘણું ઘણું આવતું જાય છે. કેટલાક પ્રમાણે આ ભૂમિકાના પૃષ્ઠ ૪૫થી બતાવેલા છે. ઉપરાંત, કેટલીક વિશેષ બાબતે જાણવામાં આવવાથી અભ્યાસીઓની જાણ માટે કેટલાક વિશેષ પ્રમાણે સૂચિત કરવામાં આવે છે. એસ્ટ્રા લોજીકલ મેગેજીનના ૧૯૪૬ના જુલાઈ અને ઓગસ્ટના અંકમાં મેકડોનલ્ડ નામના એક અમેરિકન વિદ્વાને લખેલા પૃથ્વી ગોળ નથી પણ ચપટી છે” એ વિષય પર દલીલે અને પ્રમાણેથી ભરપૂર એક લેખ પ્રસિદ્ધ કર્યો છે. પૃથ્વીને વ્યાસ લગભગ ૨૫૦૦૦ માઈલ છે, તે વાત બેટી કરાવી છે તે જણાવ્યું છે, કે ૧ કેપ્ટન જે. રાસ ઈ. સ. ૧૮૩૮ માં કેપ્ટન કોસીયરની સાથે દક્ષિણ તરફ એટલાંટિક સર્કલ સુધી ગયા અને ત્યાં તેમને ૪૫૦ થી ૧૦૦૦ ફૂટ સુધીની ઉંચી એક બરફની દિવાલ મળી આવી. અને તેની ઉપરના સપાટ ભાગ ઉપર ૪૦૦૦૦ ચાલીશ હજાર માઈલ સુધી ચાર વર્ષ સુધી ચાલ્યા. આ વાત “જબૂદીપને ફરતી એક દિવાલ-કો જેવી ભીંત-જબૂદીપની જગતી છે, એ શાસ્ત્રની હકીકતનું બરાબર સ્મરણ કરાવે છે. - Page #94 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૪ ] આ દિવાલ હાવાનું ભીનું આધુનિક પ્રમાણુ ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક સર હ્યુબ વિલ્કીસ સન, ૧૯૨૮-૨૯ માં દક્ષિણ ધ્રુવની સફર ગયાં ત્યારે ૨૦૦૦ ફૂટની ઉંચાઇએ ઉડતાં વાવાઝોડું અને હિમવર્ષા થવાથી ૫૦૦ ફૂટની ઉંચાઈએ નીચે આવ્યે અને ત્યાં તેની સામે કાળી દીવાલ દેખાઈ અને અકસ્માત્ થતાં ખેંચી ગયે. ” જન્મભૂમિ-પ્રવાસી ૨૫-૪-૧૯૬૦ પૃષ્ઠ ૧૬ ભાઇ રમણલાલ શાહની નોંધમાંથી. ૨ પૃથ્વીને ગાળ સાબિત કરવા માટે “ * સમુદ્રમાં દૂર જતા વહાણાનું તળીયું ન દેખાતાં તેને ઉપરના ભાગ દેખાય છે, માટે પૃથ્વી ગાળ છે. ” એમ કહેવાય છે. તેના ખુલાસામાં જણાવ્યું છે, કે “ જેમ રેલ્વેના સમાન્તર્ એ પાટા આગળ જતાં સાંકડા થઇ જતા ભાસે છે, તે જેમ દૃષ્ટિભ્રમ પ્રમાણે આમાં પણ દષ્ટિભ્રમ થાય છે. દૂરખીનથી જોતાં વહાણુનું તળીયુ' પણુ દૂરથીયે દેખાતું હોય છે. તેથી પૃથ્વીના ગાળાકારની પાછળ ઢંકાતા વહાણને નીચેના ભાગ દૂરબીનથી પણ કેમ દેખાય ? ” તે 66 ૩ ૩૦-૮-૧૯૦૫ થયેલું સૂર્ય ગ્રહણ પશ્ચિમીય અને ઉત્તર આફ્રીકા, ઉત્તર અધ મહાસાગર, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, ઉત્તર એશિયા, સાઇબીરીયા, બ્રીટીશ અને અમેરિકાના સ'પૂર્ણ ભાગેામાં સ્પષ્ટ દેખાયુ` હતુ` "" જો અમેરિકા પૃથ્વી પાછળની બાજુમાં જ ાય, તે! એક જ સૂર્યંનું ગ્રહણ એકી સાથે બધા દેશામાં કેમ દેખાય ? આવા આવા ઘણા પ્રમાણેા અને દલીલ આપેલી છે. આ લેખ “ અહિંસાવાણી ૩ વર્ષ ૫ અંક છ માંથી વાંચી શકાશે. ,, [ ૨ ] મી. કાર્પેન્ટર વિશ્યમે “ વન હુંડ્રેડ પ્રુસ એક્ ધી અર્થ નાટ એ ગ્લાખ ” ‘ પૃથ્વી ગોળ નથી તેના એકસેા પૂરાવા એ નામનું પુસ્તક લખેલુ છે. [ 3 ] 66 ભૂ-ભ્રમણ-ભ્રાંતિ ” પુસ્તકના ૧ થી ૪ ભાગ અલીગઢથી ૧૯૮૦ માં પ્રસિદ્ધ થયા છે. તેમાં ૮૦ વૈજ્ઞાનિકાનાં મતભ્યો બતાવીને યુક્તિપૂર્વક ભ્રાંતિ સાબિત કરવામાં આવી છે. [૪] ૨-૫-૧૯૪૮ ના “ સન્ડે ન્યૂઝ એફ ઇન્ડીયા ” માં હેન્રી ફેસ્ટરના “ હાઉ રાઉન્ડ ઈઝ ધી અર્થ ? ” એ લેખમાં વિશ્યમ એડગલ વૈજ્ઞાનિકના મત પ્રમાણે પૃથ્વીના ચપટાપણું સિદ્ધ કર્યુ છે. --પરમપૂજ્ય એક વિદ્વાન મુનિમહારાજશ્રીની નોંધપોથીમાંથી. [૯] હિંસા: અહિ સા: સત્ય: અસત્ય: વગેરેનુ` રહસ્ય: ૧૮ પાપસ્થાનકમાંના પહેલા હિંસાપાપસ્થાનક અને તેના ત્યાગની ગંભીર વિચારણા: ૧. જંતુ-જાતથી ભરેલા આ સચરાચર વિશ્વમાં સર્વથા હિંસાથી રહિતપણે જીવવું: એ યેાગિને માટે પણ દેખીતી રીતે સથા અશક્ય જ છે. અને જો એમ જ હાય તે। પછી-અહિંસાને કયાંયે ય સ્થાન સંભવી શકે જ નહીં. અહિંસાની વાત કરવી તે પણ નકામીઃ અને વાહીયાતઃ જ ગણાય. પરંતુ એમ નથી. અહિંસાની અનેક રીતેા સવિત છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૫ ] ૨. અહિંસા એ રીતે સભવે છેઃ-૧. વ્યવહાર નયથી અને નિશ્ચય નયથી: વ્યવહાર નયથીઃ—જેમ બને તેમ શુક્લ લેસ્યાની અભિમુખ જીવન જીવવું: એટલે ત્યાગઃ તપઃ સ'યમઃપૂર્ણાંક દીર્ધીયુજીવન જીવી શકાય તેવુ જ્વન રાખવું: તે પણ અહિંસા છે. નિશ્ચય નયથી:આત્મભાનમાં પરમ જાગૃતિઃ અસ્ખલિત જાગૃતિ માટેની સાવચેતી: તે પશુ અહિ`સા છે. એટલે કે-રત્નત્રયીની સાધના: એ મુખ્ય અહિંસા છે. તેનાથી નિરપેક્ષ એવા જીવનમાં– હિંસા પણુ હિંસા: અને અહિં ́સાઃ પણ હિંસા: રત્નત્રયી ( સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ) ની સાધના સાપેક્ષ જીવનમાં–હિંસા પણુ અહિંસાઃ અને અહિંસા પણુ અહિંસા છે. એ જ પ્રમાણે-તેથી નિરપેક્ષ જીવનમાં–સત્ય અને અસત્ય બન્ને ય અસત્યઃ છે. અને તેથી સાપેક્ષ જીવનમાં સત્ય તે પણ સત્ય અને અસત્ય પણુ સત્યઃ છે. એ પ્રમાણે ખીજા દરેક ગુણો વિષે સમજવું. આ એક સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા યેાગ્ય તત્ત્વ છે. માટે, તથા–પ્રકારના અધિકારી પુરુષા પાસે હિંસા-અહિંસા તથા સત્ય-અસત્યનુ રહસ્ય સમજવું જોઈએ. માત્ર-આધુનિક શબ્દોથી દોરવાઇ ન જવુ જોઇએ. પ્રમત્ત-ચોપાત પ્રાળ-ચપરોવÎ fist-૭-૮। સૂત્રમાં વ્યવહાર નયનીઃ અને નિશ્ચય નયની: એમ બન્નેય પ્રકારની હિંસાનું વર્ણĆન થયું છે. પ્રાણવ્યપાપણઃ પ્રાણવિયેાગઃ એ વ્યવહારથીઃ હિંસા છે. અને પ્રમત્ત યેાગ: એ નિશ્ચયથીઃ હિંસા છે. દેખીતી રીતે હિંસા ન કરવા છતાં પ્રમત્તયોગ-હિંસારૂપે પરિણમે છે. અને હિંસા થઇ જાય, છતાં અપ્રમત્તયાગ: અહિસાપણે પરિણમે છે. આ રહસ્ય છે. ૩. આ વિચાર કરવાની અહીં આજે એ મુદ્દા ઉપર જરૂર છે, કે—આજે માનવીએની અને માનવેતર પ્રાણીઓની હિંસા છડેચોક અસાધારણ મેાટા પાયા ઉપર વધી રહી છે. અસત્ય અને અપ્રામાણિકતા વધી રહ્યાં છે. માનવતા અને સરળતાના ધાત વધી રહ્યો છે. માયાઃ પ્રચઃ વગેરે એક રાજીદા સાદા વ્યવહાર જેવા બનતા જાય છે. કેમકે-આજની પ્રગતિ એ પાયા ઉપર જ વિકસે છે. છતાં અહિંસા: સત્યઃ માનવતાઃ પ્રામાણિકતાઃ નિખાલસતાઃ સેવાઃ દયાઃ નીતિ: પ્રેમઃ વગેરે શબ્દોના વપરાશ અને પ્રચાર ખૂબ ખૂબ મોટા પ્રમાણમાં વધતો જ જાય છે. જો કે-આજે વાસ્વવિક રીતે ખંડનગર્ભિત છતાં: રચનાત્મક રીતે એવા ઘણા ઘણા નૈતિક અને ધાર્મિક શબ્દોના છુટથી ઉપયોગ થાય છે. પરંતુ, તેના અર્થની પિરભાષા આજે તદ્દન જુદી જ ધડવામાં આવી હેાય છે. તેથી, શબ્દો તે જ ફેલાય, અને અથી તેના જુદા અર્થો વ્યવહારમાં તે ફળરૂપે પ્રચારમાં: આવતા જાય, ને પરિણામેા પણ જાહેરમાં જુદા જ આવતા જાય, તેવી મેાટા પાયા ઉપર ગાડવા થઇ છે. આવી રીતે વિપરીત અથ ના લક્ષ્યથી વપરાતા એટલે 3–દ્વિઅર્થી રીતે વપરાતા શબ્દના એક નાનકડા કાશ થાય તેમ છે. પરંતુ તે વિસ્તારથી સમજાવવાના અહિં અવકાશ નથી, તેથી પચશીલ: વગેરે રચનાત્મક અને સુંદર શબ્દોથી જરાપણુ સભ્યદ્રષ્ટા વિચારક્રાએ ભ્રાંતિમાં પડવાની જરૂર નથી. ૪. વિશ્વવત્સલ: વીતરાગઃ સર્વાંતઃ તીર્થંકરા જેવા મહા પરમ સતાએ પેાતાના જીવનમાં-આત્મામાં મહા-અહિંસા સિદ્ધ કરીને, તેનેા લાભ જગને આપવા માટે, તેઓએ મહાધર્મ-શાસનની તીની– સ્થાપના કરી છે. દ્વિવિધ ધર્માંને ઉપદેશ આપ્યા છે. અને એ રીતે ધર્મારાધનાઃ ધર્માચરણઃ પાંચ આચારઃ રૂપે મહા અહિંસામય જીવન ધેારણુ:ની વ્યાપક સ્થાપના કરી છે. જેએથી તે પ્રમાણે મહા અહિંસાને માગે એકાએક ન જઇ શકાય, તેઓને માટે ૧. આવિકા માટે ધાવાર ઠરેલી નીતિયુક્ત ધંધાઃ અને ૨. પાંચે ય ઇન્દ્રિયાના વિષયેાપભાગ કરવાની વૃત્તિઓને નિયમમાં રાખવા સદાચાર યુક્ત સાંસારિક જીવન વ્યવસ્થાઃ ગાડવી આપ્યા છે. તેના નામ અનુક્રમે અ: અને કામ: પુરુષાર્થ આપવામાં આવ્યા Page #96 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ ] છે. નીતિ: અને સદાચાર: વિનાની આજીવિકા પ્રાપ્તિઃ અને વિષયે।પભોગાઃ તે અર્થ અને કામ કહેવાય. પરંતુ તેને પુરુષાર્થનું નામ ન જ આપી શકાય. જો કે એ બન્નેય સ્વતંત્ર રીતે વાસ્તવિક રીતે પુરુષાર્થ નથી, પરંતુ મેાક્ષ મુખ્ય પુરુષાર્થ છે. તેનુ સાધન ધર્મ યુક્ત જીવનઃ છે. માટે, મેાક્ષના કારણ તરીકે ધર્મને પુરુષાર્થનું નામ આપવામાં આવેલું છે. અને નીતિઃ સદાચારઃ પણ ધર્માંનાં અંગા હોવાથી પરપરાએ ધવૃદ્ધિના કારણભૂત હાવાથી, તે યુક્ત અઃ કામઃ ને પણ પુરુષાર્થાંનું નામ ઉપચારથી આપવામાં આવેલુ છે નહીંતર, આધ્યાત્મિક દૃષ્ટિથી તેા તે લુંટ: અને પાશવતાઃ ગણાય. ઉપદેશઃ વ્યવસ્થિત જાહેર સન્ધ્યવહારઃ વગેરેથી તેને નિયત્રણમાં રાખવા છતાં, ઉદ્દામ માનસિક વૃત્તિઓ ધરાવતી વ્યક્તિએ જ્યારે અઃ અને કામઃ પુરુષાની વ્યવસ્થાના નિયમેામાં અવ્યવસ્થા ઉત્પન્ન કરે, ત્યારે તેવા સ’જોગામાં જ્યારે તેને કાણુમાં લાવવાના ખીજા કામળઃ અને રચનાત્મક ઉપાયઃ ન રહે, ત્યારે તેને નિયંત્રણમાં લાવી, ધ પુરુષાથ તે સહાય કરવા ન્યાયના પાયા ઉપર રાજ્યવ્યવસ્થાની ગોઠવણુ અહિ'સક મહાપુરુષાએ ગાવી આપી છે. જેને સમાવેશ મુખ્યપણે અથ પુરુષામાં કરવામાં આવેલા છે. અર્થાત્-ચાર પુરુષાર્થ ની જીવન સંસ્કૃતિની મર્યાદામાં રહીને જીવવુ': તેનુ' નામ પણુ અહિંસા છે. આ અહિંસાના મુખ્ય પાયે છે. તે સિવાય વવું: એ પણ જાહેર હિસા છે. આ અહિંસા કાયમ માટે જાહેર રીતે યાગ્ય પ્રવૃત્તિ ચાલુ રહે, તે પણ અહિંસાને જગમાં તે સાધન છે. માટે તે પ્રવૃત્તિએ પણ અહિંસારૂપ છે. વ્યાપક રીતે જીવી શકે, અર્થાત્— ભૂમિકા ઉપર ટકી રહે, માટે મેાક્ષાનુકૂળ ધર્મોનુષ્કાનાની વ્યક્તિના જીવનમાં ટકાવવા માટેનુ એક મેટામાં મેાટું તે ચાલુ રહે, તે જ જગમાં અહિંસા પાતે પણ (૧) અહિંસક મહાપુસ્થેાની મહાદયામાંથી ચાર પુરુષાર્થ ની જીવનવ્યવસ્થા જન્મી છે. તેથી તે અહિંસાત્મક કહી શકાય છે. (૨) તેની છાયામાં રહેલા આત્માઓની જેમ બને તેમ Rsિ'સા આછી થાય. ” તેવી તેમાં ગોઠવણ છે. માટે અહિંસાને વેગ મળે છે. તેથી તે પણ અહિંસા છે. (૩) તેની છાયામાં રહેલા લેાકેા જેમ બને તેમ સાદુંઃ સ્વાભાવિકઃ અને તપઃ ત્યાગઃ સયમઃ તે આછી જરૂરીઆતથી જીવી તેા શકે છે, છતાં તેના આરગ્યઃ અને દીર્ઘાયુષ્યઃ ઉપર ખેાટી અસર ન થતાં ઉલટી સારી અસર થાય, તેવુ" જીવન જીવે. જેથી ખીજા વેાની જેમ બને તેમ આછી હિંસાથી– શુલલેશ્યાની અભિમુખ મનેાવૃત્તિથી-જીવી શકાય. તેથી પણ અહિંસા જ પળાય છે. માટે, તે પણ અહિંસા છે. અને (૪) જેમ બને તેમ ખીજા જીવાતું રક્ષણ કરવાની અહિંસક ભાવનાથી રક્ષણ કરવાના પ્રયત્ને કરવામાં આવેઃ જાહેરમાં તે જાતનું વાતાવરણ રાખવામાં આવેઃ જાહેર જીવન તે જાતનું ગાઠવવામાં આવેઃ તે પણ અહિં`સા છે. (૫) આમ ધમ પ્રધાન માનવી જીવન-સસ્કૃતિ સાથે ચાર પ્રકારે અહિંસા ગુપ્તપણે-ગૂઢપણે બેડાયેલી છે. પ્રથમ તીર્થંકર પ્રભુએઃ તેના પાયા રાપ્યા છે, અને પછીના તીર્થંકરાએ તથા તદનુસારી ખીજા સખ્યાતીત મહાત્માઓએઃ તેને વખતેવખત વેગ આપીને ટકાવેલી છે. જેને પરિણામે-કરાડે વર્ષે મનુસ્મૃતિ અ૦ ૪-૧૭૬. * પરિત્યનેડથ-વામાં ચૌ ચાતાં ધર્મ-નિતૌ 1 “ ધમ િવનાના અંઃ કામઃને! ત્યાગ કરવા જોઇએ. 39 Page #97 -------------------------------------------------------------------------- ________________ [૧૨૭ ] પણ જેમ બને તેમ સદાચારપૂર્વક જીવનારે અને બીજાઓને દાખલા રૂપ બને તે એક નાને પણ આદર્શ અહિંસક વગર જગતમાં અસ્તિત્વ ધરાવતે આવે છે. એટલે કે-જૈનધર્મના અનુયાયિઓ જેમ બને તેમ અહિંસક રીતે જીવન જીવતા હોય છે. એટલું જ નહીં, પરંતુ તેઓની આજુબાજુમાં પણ તેઓની એવી અસર પડી છે, કે–બીજા લોકો પણ જેમ બને તેમ અહિંસક તરીકે જીવવા કેશીષ કરે છે. ક૨૭: કાઠીયાવાડ: ગૂજરાતઃ મારવાડ: માળવાઃ મેવાડ: ના પ્રદેશોમાં આ પરિસ્થિતિનો સાક્ષાત દૃષ્ટાંત છે. અને બીજા પ્રદેશમાં પણ મહાજનના આગેવાન તરીકે રહી જેટલી અસર પહોંચાડી શકાય તેટલી અહિંસાની અસર પહોંચી હોય છે. જ્યારે જગતમાં ચારેય તરફ હિંસા-હિંસા જ દેખાય તેમ છે, ત્યારે ઉપર જણાવેલા પ્રદેશ અગાધ હિંસાને ખારા સમુદ્રમાં શીતળ મીઠા પાણીના બેટા જેવા જણાશે. એ સઘળો અહિંસાનો વિજય છે. ને હિંસા ઉપર નિયંત્રણના પ્રતીકે છે. આથી ગુજરાતઃ સૌરાષ્ટ્ર ના માનવોના જીવન સંસ્કારને તેલે દુનિયાના કોઈપણ માનવનું જીવન આવી શકતું નથી. તેનું મુખ્ય કારણ આ છે છતાં, જગના પ્રામાણિક અને સબળ નેતા ગણાતા જૈનમાં છેલ્લા ૧૫૦ વર્ષોથી કેટલાક લેકમાં જે સ્થિતિ થઈ છે, તે તે બહારની હિંસાવૃત્તિ અને વાર્થવૃત્તિના સંપર્કનું પરિણામ છે. (૬) આવું સાંસ્કૃતિક જાહેર જીવન રાખવાથી પ્રજાઃ અને પ્રજામાંના વિશિષ્ટ લોકેઃ જ્ઞાનઃ ધ્યાનઃ તપ: સ્વાધ્યાયઃ ત્યાગઃ પરોપકાર ચિંતનઃ મનનઃ માં લાગેલા રહે છે. સન્માર્ગને શુદ્ધ કરે છે. સંસ્કૃતિના એવા આદર્શ પ્રતીકે જેવા દ્રવ્યઃ ક્ષેત્ર: કાળ: ભાઃ ઉત્પન્ન કરવાનો અવકાશ મેળવી શકે છે. તે મોટામાં મોટી અહિંસાઃ અહિંસક સંસ્કૃતિનું મોટામાં મોટું ફળઃ જગતને પ્રાપ્ત થાય છે. (૭) બીજા પ્રદેશમાં પણ “જેમ બને તેમ હિંસક જીવન ન જીવવું.” એવો માનસિક સંસ્કાર તો કેઈપણ ધર્મના સંપર્કને લીધે હેવાથી, ઓછા-વધતા પ્રમાણમાં અહિંસક ભાવના જગતભરમાં જીવતી જાગતી કૂરાયમાનપણે રહેતી હોય છે. (૮) હિંસાથી જીવવામાં ઘણાને સંકોચઃ લજ્જા માનસિક ક્ષેભઃ પણ રહેતા હોય છે. “ છૂપી રીતેઃ કે નટપણું શિવાય, હિંસા વિના જીવી લેવાય તો સારું.” એવી મનોવૃત્તિ જાહેરમાં જાગતી હેય છે. તે પણ અહિંસાને થોડેઘણે પણ વિય તે સૂચવે જ છે. ૬ યદ્યપિ હિંસાથી જીવનારાઓની સંખ્યા જગતમાં કાયમ માટે મોટી હોય છે અને મોટી હોય, એ સ્વાભાવિક છે. છતાં તેઓની મનોવૃત્તિ ઉપર એ જાતની મોટે ભાગે અસર રહ્યા કરતી હોય છે, કે-“આપણે જે કરીએ છીએ તે સારું નથી. સારા લોકે તે પસંદ કરતા નથી. તેઓની દષ્ટિમાં આપણું કામ “નિંદનીય છે.” અને વાસ્તવિક રીતે પણ આપણું કામ નિંદનીય છે.” એવો વ્યક્ત કે અવ્યક્ત સંસ્કાર મનમાં સૌને મોટે ભાગે રહ્યા કરતો હોય છે. એનેય અહિંસાનો વિશ્વવ્યાપી વિજયડંકે સમજવું જોઈએ. અને મહાવિશ્વવત્સલ મહાપુરુષોની અહિંસા ભાવનાને પડે પણ એને સમજવો જોઈએ. છ દરેક ધર્મોએ અહિંસાને એક યા બીજા રૂપે મુખ્ય સ્થાન આપ્યું જ છે. પરંતુ છકાયની સમજ: અને તેની અહિંસાઃ તે પણ અનેક રીતે એ તે જૈન ધર્મના ઉપદેશઃ અને આચરણની જ પરાકાઈ છે. પરાકાષ્ઠાએ પહોંચેલી તેની અસર છે. તેને લીધે સત્યઃ અચોરીઃ અવ્યભિચારઃ સંતોષઃ વગેરે ગુણોને વેગ મળતો રહે, એ સ્વાભાવિક છે. ન્યાયઃ નીતિઃ સદાચારઃ પ્રામાણિકતાને વેગ મળે, એ સ્વાભાવિક છે. અને તેથી મહા સાત વ્યસને (ચારી વ્યભિચાર વેશ્યાગમનઃ શિકાર માંસાહારઃ જુગારઃ મદ્યપાનઃ) ઉપર સામાન્ય પ્રજાના જાહેર જીવનમાં પણ અસાધારણ નિયંત્રણ રહેતું આવે છે. એ રીતે પણુ અહિંસાનો વિજ્ય ડંકે અવ્યક્ત રીતે પણ વાગતું હોય છે. ૮ વ્યાપાર ધંધાઃ ખેતીઃ રાજ્યતંત્ર ન્યાયતંત્રઃ અર્થતંત્ર મનોરંજનઃ કળા કારીગરીઃ સામા જિક વ્યવસ્થાઃ લગ્નાદિક ઉત્સઃ બીજા જાહેર ઉત્સર વગેરે પણ જેમ બને તેમ સંસ્કૃતિ પ્રતિબદ્ધ Page #98 -------------------------------------------------------------------------- ________________ [૧૨૮] મર્યાદાઓમાં પ્રવર્તતા હોવાથી ધર્મગુરુઓને પ્રભાવઃ અને ધર્મપ્રણેતાઓ તરફને પૂજ્યભાવઃ જાગતો હેવાથી જેમ બને તેમ અહિંસાને વેગ મળતો આવે છે, અને હિંસા ઉપર નિયંત્રણ રહેતું આવ્યું છે. ૯ આ રીતે જૈનશાસન એ વિશ્વવ્યાપક મહાશાસનરૂપે સર્વત્ર પ્રગટ રીતે કે ગુપ્ત રીતઃ પિતાને વિજ્ય કે બજાવતું આવે છે. આવી ઘણું ઘણું દષ્ટિએથી તેને એકને-મહાશાસનને સર્વ સદ્ શાસનના મૂળ કેન્દ્રરૂપ કહેવામાં આવે છે. ૧૦ ભારતની બહાર પણ ધર્મપ્રધાન પુરૂની સંસ્કૃતિની મર્યાદાઓનું પાલન એમ્બેવધતે અંશે થતું હોવાથી અહિંસાને જ વિજય ચાલુ રહેતે આવ્યા છે. ને એ કારણે તેમાં ભારતની જ પ્રજાનું નેતૃત્વ મનાતું આવ્યું છે. અને ભારતની પ્રજામાં નાની સંખ્યામાં છતાં કેન્દ્રભૂત જૈનશાસનના અનુયાયિઓની મુખ્ય અસર અને મહાજનના અગ્રેસર તરીકે તેઓને જાહેર જીવન ઉપર કાબુ રહેતો આવ્યો છે. એ રીતે પણ જૈનશાસન સર્વોપરિ રીતે માર્ગદર્શક તરીકે પાપ-હિંસા ઉપર શાસન અને નિયંત્રણ કરતું આવ્યું છે. માત્ર ધમધ વૃત્તિમાંથી કે પક્ષપાત વૃત્તિથીઃ જૈનશાસનના વિશ્વવ્યાપકપણાની આ અસર વણવવામાં નથી આવતી. વરસ્તુસ્થિતિ જ આ જાતની જગતમાં ચાલી આવે છે. મુસલમાન રાજ્યકાળમાં પણ ધીમે ધીમે તેઓના માનસ ઉપર પણ જૈનશાસનની અહિંસક ભાવનાએ સવારી કરી લેવાના ઘણાં ઘણું દાખલાઓ અને પુરાવા મળે છે. જેમાંના ઘણાખરાં જગજાહેર છે, જેથી આજે પણ પરંપરાગત ઘણા 'તો અખંડ રીતે ટકી રહ્યા છે. ૧૧ પરંતુ ઈ.સ. ૧૪૯૨ પછી આજની નવી પ્રગતિને પાયો નંખાયો ત્યારથી બદલાયેલી પરિસ્થિતિએ ધીમે ધીમે કેન્દ્રમાં પણ માઠી અસર ફેલાવી. જગતમાં હિંસાઃ ભયંકર હિંસાઃ શરૂ થઈ, અને તેને જુવાળ વધતો વધતો ભારત દેશમાં આર્ય પ્રજામાં અને છેવટે જૈન જેવા કેન્દ્રસ્થ જીવનના કિલ્લામાં યે પ્રવેશતો જાય છે. અર્થાત જેને આધુનિક નવસર્જનઃ ક્રાન્તિઃ યુગપલટ કહેવામાં આવે છે, તેની જ્યાં જ્યાં જેટલી જેટલી અસર પહોંચી છે, ત્યાં ત્યાં તેટલી ગુપ્ત કે પ્રગટ રીતે હિંસા પહોંચી છે. ને વધુ હિંસા ફેલાવવાની પૂર્વ તૈયારીઓ થઈ રહી છે. જેમાં ભવિષ્યમાં પ્રજાઓની પ્રજાઓના ઉછેદેની માહિંસા ગોઠવાયેલી છે--માનવી મહાહિંસા ગોઠવાયેલી છે. ૧૨ તેમાં પણ હજારે લાખોઃ કેટલાક અનાર્ય માનવની હિંસા કરતા એક પણ સંસ્કારી આર્ય માનવની કૃત્રિમ હિંસા વધી જાય તેમ હોય છે. એ રીતે ભારતીય શ્રેષ્ઠ આય માનવની હિંસા બીજાની હિંસા કરતાં વધી જાય તેમ હોય છે. જૈન શાસ્ત્રમાં નીચેના ભાવાર્થને લગભગ ઉલેખ આવે છે, કે હજાર મિયાદષ્ટિ કરતાં એક સમ્યગદષ્ટિ શ્રેષ્ઠ છે. હજાર સમ્યગદષ્ટિ કરતાં એક દેશવિરતિધર શ્રેષ્ઠ છે. હજાર દેશવિરતિધર કરતાં એક સર્વવિરતિધર, હાર સર્વવિરતિધર કરતાં એક આચાર્ય, હજાર આચાર્યો કરતાં એક ગણધર મહારાજા અને હજાર ગણધર મહારાજાઓ કરતાં એક તીર્થકરપ્રભુ શ્રેષ્ઠ હોય છે.' આ જ વસ્તુને બીજી રીતે વિચારીયે તે નીચી કક્ષાની ઘણી વ્યક્તિઓ કરતાં ઉચ્ચ કક્ષાની એક વ્યકિતની હિંસા વધી જતી હોય છે. સામાન્ય બુદ્ધિથી પણ સમજાય તેવી વાત છે, કે–ઘણું સ્વયંસેવા કરતાં એક નેતાની હિંસા મોટી ગણાય છે અને છે પણ તેમ. જો કે ગોરી પ્રજાની દૃષ્ટિમાં ભારતીય આર્ય માનવની કૃત્રિમ હિંસાઃ અને તે સિવાયના માનવની હિંસામાં ભેદ ગણતા નથી. પરંતુ એક ગૌરાંગ માનવની હિંસા સવથી વધારે ગણાતી હોય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ [૧૨૯ | આ જ ધોરણે એકેન્દ્રિાદિકની હિંસા કરતાં અધિક વિકસિત જીવોની હિંસા વધારે મોટી હેય છે. એટલા જ માટે પંચંદ્રિય જીવની હિંસામાં મોટી હિંસા વ્યવહારનયથી જણાવી છે. “તે પછી કંદમૂળના છેવો નિગોદના છેવો હેવાથી ઘણું જ ઓચ્છા વિકસિત હોય છે. તેથી તેની હિંસા સૌથી ઓછામાં ઓછી ગણાવી જોઈએ?” “આ વાત બરાબર છે, છતાં તેની હિંસા બીજા એકેન્દ્રિય છે કરતાં વધારે છે. તેનું કારણ એ છે, કે તેમાં એક નાના શરીરમાં અનંત અનંત છ હોય છે. તેથી તેની હિંસા વધી જાય છે. માટે તેને ત્યાગ સૌથી પ્રથમ કરાવાય છે. સર્વ પાપમાં પ્રધાન હિંસારૂપ પાપને પ્રાથમિક કક્ષાને ત્યાગ અનંતકાયને કરાવીને ધર્મમાણમાં બાળજીને પ્રવેશ કરાવાય છે. અને સર્વ આરાધનાઓમાં પ્રાથમિક આરાધના શ્રી જિનદેવના દર્શન-પૂજન દ્વારા શરૂ કરાવાય છે. આજની પ્રગતિ ભવિષ્યમાં ભારતીય આર્ય મહાપ્રજાના માનવોની કૃત્રિમ હિંસામાં પરિણમે, તે તે કેટલી બધી વાસ્તવિક મહાહિંસા ગણાય ? તે વાચક મહાશયો વિચારશે. કરડે વર્ષ અને કરડોના આત્મભોગે ઘડાયેલા સંસ્કારથી સંપન્ન એક પણ પ્રજાજનની હિંસા કેટલી બધી હિંસા ગણાય ? ૧૩ આવી મહાહિંસા ભવિષ્યમાં મોટા પાયા ઉપર પ્રવર્તે, છતાં જનતામાં અને ભારતમાં મોટે ક્ષોભ ન થાય ” માટે ફરીથી જુદા જ ગૂઢ રીતે રાખેલા અર્થમાં અહિંસા શબ્દને વ્યાપક પ્રચાર કરવામાં આવ્યું છે. જેથી જાહેરમાં અહિંસા શબ્દને રણકાર થયા જ કરે અને તેના પડદા પાછળ હિંસાઃ અસત્યઃ વિગેરે ખૂબ ખૂબ જોરદાર રીતે આગળ આગળ વધતા જ જાય. સાચી અહિંસાઃ સત્યઃ વિગેરેની હાંસી મશ્કરી થતી રહે, તેની અપ્રતિ થતી રહે છે. સંજોગો અનુસાર હિંસા પણ અનિવાર્ય રીતે અહિંસારૂપે મનાતી જાય માટે તેવા સંજોગો પણ આર્થિક શેષણ વિગેરે દ્વારા ફેલાવાતા જવાય છે. કેમ કે શેષિત જનતા આજીવિકા અને બીજે જીવન વ્યવહાર મુશ્કેલ બનતા અનિવાર્ય સંજોગોમાં તે હિંસાને પણ અહિંસા માનતા થાય. ૧૪ એટલું જ નહીં, પરંતુ “સાચી અહિંસાના પ્રણેતાશ્રેષ્ઠ શ્રી ભગવાન મહાવીર પ્રભુ વિગેરેની પણ અહિંસા અને આજની અહિંસા એક જ છે.” એવો ભ્રમ ઉભો કરીને તેઓના નામે પણ આજની અહિંસાને વ્યાપક કરવાના પ્રયાસો થાય છે. એ તો અસત્યની ગજબની પરાકાષ્ઠા જ ગણાય. અર્થાત્ “તે મહાપુરૂષને નામે પણ આજની જ હિંસામય અહિંસા પિષણ પામે.” તેવી ઘટના કરી લેવામાં, ગોઠવી લેવામાં પાશ્ચાત્યેની વ્યવસ્થા શક્તિની પરાકાષ્ટા ગણી શકાય. તે અજબ-જનાશક્તિના વખાણ આપણે એટલા માટે કરી શકતા નથી, કે તેના પરિણામો સાથે મહાહિંસા જોડાયેલી છે એ જ શકિત તેઓએ જે મહાપુરૂષોની ઉપદેશેલી સાચી અહિંસાના પિષણમાં વાપરી હોત તે આજે જગત ખરેખર અર્થમાં અહિંસક સ્વર્ગ હેત. આજે સભાઓ મોટે ભાગે અજ્ઞાન એવા જૈન બંધુઓ જ શ્રી સંઘથી જુદા પડીને પ્રગતિ અને જમાનાને નામે યોજતા હોય છે. જેમાં વર્તમાન રાજ્યતંત્રના આગેવાન વ્યકિતઓને પ્રમુખ તરીકે બેલાવે છે. તેઓ પ્રભુ મહાવીર દેવની અહિંસાને વર્તમાન અહિંસાના સ્વરૂપમાં સમજે છે. અને તે પ્રમાણે પ્રભુને પગલે ચાલીને જૈનેને એ અહિંસાને જીવનમાં ઉતારવાનો ઉપદેશ આપે છે, કેમ કે આધુ નિક અહિંસાના તે ઉપદેશકે, પ્રણેતા, પ્રચારકે એને જીવનમાં અમલ કરનારા હોય છે. અથવા ગણાય 1 છે. તેથી તેઓની દષ્ટિમાં એ રીતે જૈનો જ વધારે હિંસક ભાસતા હોય છે. તેથી તેઓ એ શ્રોતાજેનોને એ જાતને ઉપદેશ આપતા હોય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ ૧૫ આ અહિંસા શબ્દના પડદા પાછળ કેવી રીતે માહિંસા ફેલાવાય છે ? તેનુ અતિ સંક્ષેપમાં દિગ્દર્શ ́ન કરાવવું આજે જરૂરી છે. કેવી કેવી યુકિતઓને આશ્રય લઇને પ્રચાર કરવામાં આવે છે, તે તે। અતિવિસ્તારપૂર્વક જ સમજાવી શકાય તેમ છે. ૧૬ આધુનિક પ્રગતિ એ એક ભયંકર બ્રામક કલ્પના છે. છતાં, પ્રગતિને નામે આજે અનેક બાબા કાયદા દ્વારા પ્રજા ઉપર કાકી બેસાડાય છે, તે પણ જેવી તેવી હિંસા નથી. પ્રકરણ ૩ જી : પ્રતિની ભ્રામક કલ્પના: ઓગણીસમા સૈકાની મધ્યમાં યુરોપની વિકૃતિને હિંદુ સમાજ સાથે સંબંય આવ્યા, અને તે સમાજના નેતાઓનાં મન જરા ડગમગવા લાગ્યા, ખરેખર તા હિંદુસમાજમાં નથી એવા એકપણુ રીતરીવાજ જગમાં મળશે નહીં, પરંતુ હિંદુસમાજમાં તે તે રીતરીવાજો અધિકારભેદને લીધે કાઇ એક વિવક્ષિત સ્થળે દેખાય છે, સાર્વત્રિક રીતે નહીં. હિંદુસમાજ આવા પ્રકારને હાવાથીઃ અને હિંદુએના સર્વસાધારણ નિયમે ભૌતિક નહીં પણ આધ્યાત્મિક હાવાથીઃ હિંદુજાતિએના પર પરાથી ચાલ્યા આવેલા આચાર જુદા જુદા છે. તેથી બધા આચારા ઉપર એકીસાથે આધાત કરી શકાયા નહિ. પણ હિંદુના જેટલા શ્રેષ્ઠ તે અભિજાત આચારે મનાયા હતા, તેના પર આધાત થવા લાગ્યા. ” "6 " • હિંદુએ પેાતાની સમાજરચના જાતિ અને સમૂહના સ્વરૂપની બનાવી છે. તેવી રચના હિંદુ સિવાય ખીજા કાઈપણ સમાજમાં દેખાતી નથી. તેથી “જાતિભેદવડે હિંદુસમાજને નાશ થયેા. ૨ એવી અફવા ફેલાવા લાગી. શ્રેષ્ઠ આચારમાં “ વિધવાવિવાહના નિષેધ '' કરેલા જોયા. ત્યારે વિધવાપુનર્વવાહનો કાયદો પસાર કરાવી લીધે. કનિષ્ઠ આચારોમાં શુ વિધવા-પુનઃવિવાહ થતા ન હતા ? શારીરિક: માનસિક: અને સામાજિકઃ દૃષ્ટિએ અત્યંત હિતકારક [ આ સિદ્ધાંત અમે ભરપુર પૂરાવા આપી સિદ્ધ કરવાના છીએ. ] એવું સ્ત્રીવિવાહનું વયઃ તે સાહેબલેાકેાના સમાજમાં દેખાયુ નહી. ” તેથી આ બે બાબતા પણ જ*ગલી છે, એમ નક્કી થયું. k વિવાહિત સ્ત્રીએ અગર કાઇપણ શ્રેષ્ઠ સ્ત્રીએ જ્યાં એકાંતમાં કે લેાકેામાં પરપુરુષ સાથે સબંધ આવતા હોય, તેવા ઠેકાણે કાઇપણ પ્રકારનું કામ કરવા ઘરની બહાર જવું નહીં. ’” એવા હિંદુઓને કડક નિયમ હતા. ત્યારે સ્ત્રીઓના આભાસિક હક્કોને આશ્રય લઇ, તે નિયમ પર પણ આધાત કરવામાં આવ્યા. આવી રીતે બ્રાહ્મણાના નૈતિક મૂલ્યા બધે ત્યાજ્ય મનાયાં, અને તૅના નૈતિક મૂલ્યેા પ્રધાન મનાવા લાગ્યાં. અને તેને ધીમે ધીમે પ્રસાર થવા લાગ્યા. હાલેપોઁસ્પઃ ભક્ષ્યાભક્ષ્યઃ પેયાપેયઃ વગેરે એકેએક બાબતેામાં શ્ત્રોના અનિબંધ આચારા સમાજમાં પ્રધાન મનાવા લાગ્યા છે. અને “ આને જ સમાજસુધારણા કહેવી. ” એમ સમાજસુધારક નામનેા પ્રાણીવગ આજ અમને કહેવા લાગ્યા છે. અડિયલ મુસલમાને માટે જે અશકય બન્યુ', તે જ અગ્રેજોએ માયાને હાથ ફેરવી શકય કરવાની શરૂઆત કરી ! અંગ્રેજો ધૃત' છે: “ જ્યાંસુધી સમાજ નીતિશાસ્ત્રને છેાડતા નથી, ત્યાંસુધી તે સમાજ અભેદ્ય છે. ” એ બાબત અંગ્રેજો સારી રીતે જાણતા હતા. તેથી “ તેમનાં વિષે જ શંકા ઉત્પન્ન કરો, પછી એકવાર તેમનાં માનસ સશયગ્રસ્ત થયાં, કે એકપણુ આચાર સ્થિર રહી શકશે નહિ અને સમાજનું વિઘટન પેાતાની મેળે થશે. તલ્વારથી શરીરે જીતી શકાય છે, પણ મને છતી શકાતા નથી, તેથી મને તે આ પ્રકારે જીતવાં જોઇએ. ” ૧ યેાગ્ય. ૨ નાશ થયા જ નથી માત્ર અફવા ફેલાયેલી છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૧ ] પરંતુ, અંગ્રેજ થયે, તેથી શું થયું ? એના દેશમાં જે નીતિની કલ્પનાઓ પ્રચલિત હય, તે જ લઈ આવેને? તે વખતે યુરોપના તત્ત્વોના મગજમાં પ્રગતિની કલ્પનાઓનો સંચાર થયો હતો, તે જ પ્રગતિની કલ્પના તેઓ અહિં લાવ્યા. અને અહિંના સ્વયંમન્ય નેતાઓ-એટલે સર્વથી વધુ બુમરાણ કરનારાઓએ તે કલ્પના માન્ય કરી, અને હજુ પણ કરે છે ! પ્રગતિ શબ્દ બધાની જીભ પર નાચવા લાગ્યો. અને હજુપણ નાચે છે. પરંતુ એ “પ્રગતિ” શબ્દથી આગળ કોઈએ વિચાર કર્યો જણાત નથી......” પ્રગતિ થવાની છે તે કોની?” “યેય કયું ?” કે “એકસરખી પ્રગતિ જ થતી જવાની?” આજે જે પ્રગતિની વાતો થઈ રહી છે, તેને નથી દિશા કે નથી ધ્યેય ! “તે પ્રગતિનો માર્ગ કે ? તે માગથી અષ્ટસિદ્ધિ થશે જ, એનું પ્રમાણુ શું ? “જેટલું યુરોપની સમાજરચનાની પદ્ધતિને મળતું, તેટલું હિતકારકઃ સુધરેલું અને પ્રગતિકારક” એવું સંભળાવા લાગ્યું. “ સમાજના પ્રવાહમાં જે તણાત જશે, તે પ્રગતિપ્રિય!” તેવી આજની પરિસ્થિતિ છે અને “તે પ્રવાહને જે વિરોધ કરે તે રૂઢિચુસ્ત ” અથવા અર્થસૂચક દૂષણરૂપ મનાએલા શબ્દમાં કહીએ તે “સનાતની છે.” મનુષ્ય સુધર્યો” એટલે શું થયું ? “શું એ શારીરિક દષ્ટિએ વધુ સુદઢ અને સુંદર બને ? શું એના મગજની વૃદ્ધિ થઈ? શું એની નીતિકલ્પનાઓની શક્તિ વધુ છે?” વગેરે સર્વ દૃષ્ટિથી માનવનું પરીક્ષણ થવું જોઈએ. તેની સાથે “પ્રગતિ કેને કહે છે?” “તેની કલ્પના શી હતી ? અને શી છે? તે તત્ત્વચિંતકો પણ જાણે છે ખરા ? ” એ બધું સમજી લેવું જોઈએ. ખરેખર તે આજના સમાજમાં જોઈએ તો કોઈ પણ વિષયના બે ચાર જંગી અને ભવ્યાભાસિ શબ્દો વાપરવા સિવાય વધુ વિચાર કેઈએ કર્યો જણાતો નથી. કેવળ શારીરિક દૃષ્ટિએ પણ “આજને માનવવંશ ૨૦૦૦૦ વર્ષો પહેલાં થઈ ગયેલા માનવવંશ કરતાં વધુ સુદઢ છે અને સુંદર છે” એમ કહી શકાશે નહીં.” ભૌતિક સુધારણાથી અલંકૃત થએલા માનવની પચેડિયેની શક્તિ આગળના માનવવંશની શક્તિ કરતાં દેખીતી રીતે ઓછી છે.” બૌદ્ધિક શક્તિ વિષે પણ તેવું જ છે. બૌદ્ધિક વિષયોની અને સંગ્રહ કરેલા જ્ઞાન (additive knowledge ) ની વૃદ્ધિ થયેલી દેખાય છે, પણ મૂળભૂત શક્તિઓનો વિકાસ થયેલે લાગતું નથી. શ્રી દેશમાં અલ્પકાળમાં પુષ્કળ શ્રેષ્ઠ બુદ્ધિના પુરુષો થઈ ગયા, ત્યારે વધુ નહિં તે તેની તોલે આવે એવા લોકો આજના સમાજમાં દેખાવા જોઈએ.” • “કાલીદાસ અગર શેકસપીચર કરતાં જ્યોર્જ બર્નાડ શે કે હેન્રી ઈબસન વગેરેના મગજ વધારે શક્તિમાન છે” એમ કહી શકાશે ખરું ? ૧ શરુઆતમાં–“ યુરોપના પોતાના રીત-રીવાજો અહીં દાખલ કરવા તેઓ ઈચ્છે છે. અને તે સારા છે એ ભાસમાત્ર કેટલાક અહિંની પ્રજાજનોના મનમાં કરાવ્યો હતો. ખરી રીતે આખા જગતના તમામ દેશની પ્રજાઓની સમાજરચનાઓ ફેરવી નાખીને, પોતે કલ્પના કરીને દોરેલા સ્વરૂપની સમાજરચનામાં દરેકને ખેંચી જવાની ગોઠવણ ઘણા વખત પહેલાની છે. “ ભવિષ્યમાં પોતાનું જ સર્વોપરિણું કાયમ થાય, અને પિતાનું જ વ્યક્તિત્વ અને અસ્તિત્વ સદાને માટે અખંડ રહે” એ રીતે પરિવર્તન કરાવાય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ [૧૩] એકંદરે જોઈશું તો હજાર પાંચસો વર્ષો સુધી માનવી સમાજની પ્રવૃત્તિ સન્માર્ગે વાળી દે તેવા એક પણ ગ્રંથ નિર્માણ કરવાનું સામર્થ્ય આજના સમાજમાં રહ્યું નથી. પછી આ યુગ તરફ પક્ષપાત બતાવનાર કે ગમે તે કહે. નૈતિક દૃષ્ટિએ જોતાં પણ એની એ જ સ્થિતિ દેખાય છે. મનુષ્ય નીતિકલ્પનાઓથી ભલે ક્ષણિક સુશોભિત દેખાય, પરંતુ મનુષ્ય સ્વભાવને વ્યાપી રહેલાં ત્રણ પાપ (૧) અન્ન અને દ્રવ્યપ્રાપ્તિ માટે ચોરી, (૨) કામશાંતિ માટે બળાત્કારે સંભોગ, અને (૩) પિતાના પ્રતિસ્પધિઓને માર્ગમાંથી દૂર કરવાનું આત્યંતિક (Extreme ) સ્વરૂપ-ખૂનઃ એ શું ઓછા થયા છે ?” એકંદરે બીજાના દ્રવ્યને અપહાર કરવાની વૃત્તિ કાંઈ ઓછી થઈ નથી. સ્ત્રીલંપટ લોકે આગળ જે રીતે સ્ત્રી-વગ તરફ દૃષ્ટિ નાખતા હતા, તે જ પ્રવૃત્તિથી પ્રેરાઈ આજે તેવા જ લોકો * જી-સમાજ પોતાની નજર નીચે કેમ વિશેષ રહે ?” એને વિચાર કરી રહ્યા છે. “ જડભરત જેવા સમાજની વહુ-દીકરીઓને પિતાની દેખરેખ નીચે લાવવા માટે કોઈ રૂપાળો હેતુ બતાવવાની માત્ર જરૂર છે.” એટલે સુધારે ચોક્કસ ?” “શું ગુન્હાનું પ્રમાણ ઓછું થયું છે ખરું ? માનવમનની ગુન્હાઓ કરવાની જે મુખ્ય પ્રવૃત્તિ છે, તેમાં જરા પણ ફેરફાર થયો નથી.” છતાં જ મનુષ્યની નૈતિક સુધારણું થઈ છે,” એમ કહેવું એ કેવળ નિલભ્યતા છે. જુદા જુદા તત્વજ્ઞાનના નામાભિધાન હેઠળ આ ગુન્હાને “ગુને જ કહેવાનું માંડી વાળી લે તે પછી સહેજ સમા જમાંથી ગુના નિર્મળ થઈ જવાના અને પછી લેકેની પણ શી વાત કે તેઓ ગુનાઓ કરી શકે ?” આવી રીતે “સમાજમાં ગુન્હાઓ ઓછા થાય છે.” એ વાત ઘણી જ સહેલાઈથી સિદ્ધ કરી શકાશે. હવે “સુધરેલો મનુષ્ય આજ સુધી કેમ વર્યો?” તે જોઈએ – જ્યારે જર્મન રાષ્ટ્રોએ કર અત્યાચાર કર્યા ત્યારે જર્મની વિરૂદ્ધ દેવ ઉત્પન્ન કરવાની બુદ્ધિથી થોડી અતિશયોક્તિ થવી સંભવિત હતી. પરંતુ લેડ પ્રાઈસના અધ્યક્ષપણું હેઠળ તપાસ કરવા માટે નીમેલા કમીશને અત્યન્ત વિચારપૂર્વક અભિપ્રાય આપ્યો છે, કે-“જર્મનીએ ફાંસને અને બેજીઅમમાં જે પ્રકારના અત્યાચારો કર્યા છે, તે પ્રકારના અત્યાચારો યુરોપમાં છેલ્લા ત્રણ વર્ષમાં બન્યા નહિ હોય?” “ જ્યાં જ્યાં સુધારણ શબ્દ વપરાય છે, ત્યાં ત્યાં અને તે તે દશાર શબ્દ વપરાય છે, ત્યાં ત્યાં અને તે તે દેશોમાં માનવ-વંશની અત્યંત અધોગતિ દેખાય છે.” પ્રગતિ જેવી અર્થશન્ય કલ્પનાની પાછળ લાગી સમાજ અસ્થિર કરે એ માનવહિતની દષ્ટિએ સારૂં તો નથી જ. પછી તે નવમતવાદીઓ ગમે તે ડીગ લગાવે.” હિંદુ સમાજરચના શાસ્ત્ર ગોવિંદ મહાદેવ જોશી એમ. એ. ના મરાઠી હિંદૂ રે સમાનરવના શાસ્ત્ર ના લીલાધર જીવરામ યાદવના ગુજરાતી ભાષાંતરમાંથી પૃ૦ ૪૦ થી ૫૯ સુધીમાંથી ખાસ અવતરણે. * ભાષાંતરમાં પૃ૦ ૪૦ થી ૬૨ સુધીમાં ગ્રન્થકારે આધુનિક પ્રગતિનું ભ્રામકપણું ઘણા પ્રમાણે અને દાખલા-દલીલથી સચોટ રીતે વિસ્તારથી સમજાવેલું છે. વિસ્તાર ભયથી આસપાસ સૂચક અવત રણે જ અત્રે લીધા છે. dein Education International Page #103 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૩] સાર એ નીકળે છે, કે–ભલે થોડા વર્ષો સુધી મોટી મોટી લાલચો અને સુખાભાસી સુખ પ્રજાને મળે, પરંતુ આધુનિક પ્રગતિની પાછળ દોડવું એટલે પરિણામે તે આપણી પ્રજાએ પોતાના જ આપઘાતના સાધનની પાછળ દોડવું એ અર્થ છે. પરંતુ બીજી પ્રજાના હિતમાં હવે આપણી પ્રજા આપઘાત કરે, તે ઈષ્ટ હોય, અને તેમ કરવાને જેને આદર્શ હોય, તે તેને સફળ કરવાનો ઉપાય આધુનિક પ્રગતિ છે. તેને આશ્રય લેવો જ. તેઓને માટે એ કર્તવ્ય કરે છે. નહીંતર તે ત્યાજ્ય છે. ૧૭ “આજની પ્રગતિ એક ભયંકર વસ્તુ છે. મહાહિંસાની પ્રયોજક છે ” એ વાત અમે એકલા જ કહીએ છીએ, એમ નથી. ઉપરનાં ગ્રંથકારે પણ બહુ જ સુંદર રીતે તે સમજાવેલ છે. ૧૮ આજની પ્રગતિ માનવા માટે કેવળ આધુનિક ભૌતિક વિજ્ઞાન અને યંત્રવાદના આધાર ઉપર તદ્દન નવી જ જીવનરચના નવેસરથી કરી રહેલી છે. પરંપરાગત જીવનમાં સુધારો નથી જ. “સુધારો શબ્દ તે શરૂઆતમાં વિશ્વાસ પમાડવા પૂરતો વપરાવ્યો છે. જો કે તે જીવનના પ્રચારના પ્રજને “માનના સુખ માટે છે.” એમ જણાવીને “પ્રગતિના પ્રચારમાં પણ હેતુ અહિંસા છે.” એમ જણાવે છે. તે એક જ પ્રજાના સુખ માટે પરિણમવાની હોવાથી બીજા માનની હેતુ-હિંસારૂપે બની રહે છે. જેમ બને તેમ સુલેહ: સંપઃ શાંતિઃ વ્યવસ્થા વિગેરે શબ્દો પ્રચાર દ્વારા એવી ખુબીથી તે હિંસા જળવાય છે, કે સ્વરૂપથી પણ અહિંસા દેખાય. એ સર્વ કામચલાઉ હોય છે, કેમ કે – તે દ્વારા જનતાને વિશ્વાસમાં લઈ, તેના પર કાબુ મેળવ્યા પછી, જે પલટા લાવવાના હોય છે. અને તેથી બાહ્ય સ્વરૂપમાં પણ જે હિંસા દેખાવની હોય છે તેની સાથે તુલના કરી જેમાં સ્વરૂપથી હિંસાના પ્રચાર માટે જ-સ્વરૂપથી અહિંસાનો દેખાવ માત્ર આજે કરાતો હોય છે. જેને પરિણામે માનવી–મહહિંસાની પણ સંભાવના તેમાં ગોઠવાયેલી હોવાથી, અનુબંધમાં પણ ઉન્નતિઃ સમૃદ્ધિઃ સગવડવાળું જીવન ધોરણ ઊંચું જીવનધેરણઃ વિગેરે શબદ દ્વારા ભવિષ્યની પણ ઊંચી લાલચો અપાતી હોવા છતાં, માત્ર એક જ પ્રજા સિવાય બીજી દરેક પ્રજાઓને હાનિ હોવાથી અનુબંધમાં પણ આધુનિક પ્રગતિ હિંસારૂપ છે. હિંસા-અહિંસાના સૂક્ષ્મ અભ્યાસીઓએ આ રહસ્ય બહુ જ સૂક્ષ્મ અભ્યાસથી સમજવું જોઈએ. તેથી આજની પ્રગતિના પિષક-ગ્રેસને રાષ્ટ્રવાદઃ સમાજવાદઃ સામ્યવાદઃ સર્વોદયવાદને આજનો વિશ્વશાંતિવાદઃ અનુક્રમે વધારે ને વધારે હિંસાના પિષક છે, અને વાસ્તવિક રીતે પરસ્પર એક બીજાના પૂરક છે. કેંગ્રેસ આગળ આગળના વાદના ફેલાવા માટેની પૂર્વ ભૂમિકા અને મજબૂત સંસ્થાનું બળ પૂરું પાડે છે. અને આગળ આગળના વેદો કેગ્રેસની પ્રગતિને વેગ આપવાને આદર્શ સફળ કરે છે. ૧૯ અર્થાત–એક તરફ હિંસાને છુટો દોર મળે તેવી ગોઠવણો મોટા પાયા ઉપર ચાલી રહી છે, ને વધતી જાય છે. ત્યારે બીજી તરફથી અહિંસા શબ્દનો પ્રચાર અને તેની પાછળ હિંસાને ટેકે આપનારા જીવનધોરણઃ કાયદાઃ જાહેર જીવનઃ ઘડવાના પ્રયાસો થાય છે. તેને “મહાહિંસા સિવાય બીજુ શું કહી શકીશું ? ૨૦ ટુંકમાં ૩ શ્રી આદિ તીર્થકર કહે કે બીજાની અપેક્ષાએ પ્રજાપતિ કહે, કે જે નામ આપવું હોય તે આપે, અને જે સમજવું હોય, તે સમજે. પરંતુ જેણે માનવોને જંગલી પણ તરફ ધસતા બચાવવા મરાઠી ભાષાના વધુ પરિચિત ભાષાંતરકારે મરાઠી ઉપરથી ગૂજરાતી ભાષાંતર કરેલું હોવાનું જણાય Jain Educatioછે વાચકન : કેટલાક ચિહ્નો અમેએ કર્યા છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] માટે અને ન્યાયઃ નીતિઃ સદાચાર અને શાંત-ચિંતન મનનશીલ સભ્ય; પરોપકારી અને ઉત્તમ ગુણયુક્ત જીવન બનાવી ટકાવી રાખવા માટે અહિંસક મહાસંસ્કૃતિની રચનાની થાય ભેટ કરી છે, તેની સામે જ પ્રગતિની નવી રચના થઈ રહી છે. તે મૂળ પુરૂષની રચનાને જ ઉથલાવી પાડવાના વ્યાપક પ્રયાસ ચાલી રહ્યા છે. તેવી અહિંસક સંસ્કૃતિને ઊથલાવી નાંખનાર હોવાથી તે પ્રગતિ મોટામાં મોટી હિંસા છે. “તેના મૂળમાં પાયામાં જ હિંસા ધરબાયેલી પડી છે.” એમ હેજે સમજાય તેમ છે. આજના નવસર્જનઃ કાંતિઃ પરિવતનઃ યુગપલટો એ મહાપુરૂષની રચના સામેને જ મોરચે છે. તેમાં જ ક્રાંતિ–તેને ઉથલાવી પાડવાની ધમાલ છે. આવું જગતમાં કદી બન્યું નથી. તે આજે ૪૫૦ વર્ષથી બની રહ્યું છે. માટે “જગતમાં પ્રગતિ શબ્દના પડદા નીચે મહાહિંસા શરૂ થઈ છે.'' એમ માન્યા શિવાય બીજો ઉપાય જ નથી. મહાજન સંસ્થાને અહિંસાના ક્ષેત્રમાં સચોટ અંકુશ હતો તેને જ ઢીલો કરાવવા જીવદયાને નામે કામ કરનારી આધુનિક ઢબની જુદી જુદી અનેક સંસ્થાઓ ઉભી કરાવવામાં આવી છે. વાસ્તવિક રીતે તે દ્વારા હિંસાને ઉત્તેજન અપાવાયું છે. માં સંસ્કૃતિની છાયામાંથી જુનવાણીમાંથી માનવોનો ઉદ્ધાર કરવાને બહાને બહાર કાઢવા તે બીજી મહાહિંસા, હું પ્રગતિની પાછળ રેતીના રણમાં માત્ર પોતાના જ ભલા માટે લેકેને ખૂબ ખૂબ દેડાવીને, પછી પાછળ પાડી દઈ, રખડતા રાખવાની મને વૃત્તિ અને પિતે આગળ વધી જઈ પોતાની ભૌતિક ઉન્નત્તિ કરી લેવી. એ મને દશાઃ અને તેનો અમલ એ ત્રીજી મહાહિંસા, હું એ જ માટે પ્રજાઓના પરંપરાગત સાંસ્કૃતિક જીવન બંધારણોને રદ કરાવી આધુનિક નવા બંધારણોના આધાર ઉપર પ્રાગતિક સ્વરા ” આપવામાં આવે છે. તે નવા બંધારણમાંથી ચાર પુરુષાર્થની સંસ્કૃતિને રદ–બાતલ કરવામાં આવેલ છે. માત્ર ધમ નિર્બળ ન થાય, ત્યાં સુધી ધાર્મિક - માન્યતાઓને ઘણાં ઘણાં પ્રતિબંધ સાથે કામચલાઉ અને વર્તમાન પ્રજાના ક્ષણિક, સંતે માટે: થોડુંક સ્થાન આપ્યા વિના ચાલે તેમ નથી, માટે આપવામાં આવેલું છે. વાસ્તવિક રીતે તે, તે પણ ભ્રમણા ઉત્પન્ન કરીને, પ્રજાને પિતાના રક્ષણમાં બેદરકાર રાખવા માટેની યુક્ત પણ કેમ ન હોય?તે રીતે, “ધાર્મિક સ્વતંત્રતાના” બ્રામક મથાળા નીચે તે યુકિત ગોઠવી રાખેલી છે. આ ચેથી મહાહિંસા. ૩ આથી કરીને સાંસ્કૃતિક એવા પરંપરાગત આર્થિક, સામાજિક રાજ્યતાંત્રિક રચનાઓ પણ પલટાઈ રહેલી છે. નીતિઃ સદાચાર: ધર્મ: ન્યાયઃ વિગેરેમાં પણ પલટા લેવાઈ રહ્યા છે. શબ્દો તે જ રહે છે, પરંતુ, તેની વ્યાખ્યા: વ્યવહાર અને પરિણામે ઘણે અંશે બદલાવાઈ ગયા છે. અને બદલાવાઈ રહ્યા છે. આ અજબ ખુબી છે. તે આધાર ઉપર નવા શાસ્ત્રો પણ રચાઈ ગયા છે. આ પાંચમી મહાહિંસા, આથી કરીને, વ્યવસ્થા સુલેહઃ શાન્તિઃ વિશ્વશાન્તિઃ શસ્ત્ર નિયંત્રણ: આર્થિક સહાયઃ સંતતિ નિયમનઃ ધમને નામે થતી બલિ વગેરેની હિંસાની કરાતી રોકાસ્ટ: માંસાહાર વિરુદ્ધ-શાકાહાર પ્રચારઃ જીવદયાની આધુનિક સંસ્થાઓ: ઘાતકીપણે મારવા ઉપર પ્રતિબંધને નામે યાંત્રિક કતલખાનાઓથી જલ્દી મારનારી યોજનાઓને અઘાતકીપણે મારવાને નામે અમલઃ પોલીસતંત્ર: લશ્કરીતંત્ર: કાયદાઃ આરોગ્યાલઃ અનાથાલયોઃ શિક્ષાલ: પાર્લામેન્ટો: ધારાસભાઓઃ સુખ-સગવડેઃ આધુનિક દયા-દાનના ક્ષેત્રઃ વિગેરે સ્વરૂપથી અહિંસાના પ્રતીકે જણાતાં છતાં હિંસાના પોષકરૂપે ગોઠવાયેલા છે. કેમકે એ રીતે અનબંધમાં વ્યાપક હિંસાને વેગ મળી રહ્યો છે. કેમકે જનતાનું સાચી અહિંસા તરફનું લક્ષ્ય ચૂકવ વામાં એ સર્વે સહાયક થાય છે. આ છઠ્ઠી મહાહિંસા, - Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૫ ] ૐ અર્થાત્ આદર્શમાં ગૂઢરીતે વ્યાપક હિંસાને સ્થાન આપ્યા પછી, અહિંસાને નામે કરાતા નાના મેટા દરેક કાર્યા પડદા ઉપર અહિંસા તરફ લલચાવીને, વાસ્તવિક રીતે હિંસાના પાણુમાં ગેાઠવાયા હોય છે. માનવતા: માનવધ્યાઃ વિગેરે બાહ્ય શાબ્દિક જ છે. એકારીઃ બિનરાજગારી અનૈતિકતાઃ અનારાગ્યતાઃ નિરાધારતાઃ નિર્માંદ્રતાઃ વિ. વધતા જાય છે. યાંત્રિક કતલખાના નખાય છે. તે વધતા જશે. પશુહિ’સાજન્ય પદાર્થોને વપરાશ વધતા જાય છે. એ પણ હિંસા વધવાના સ્પષ્ટ (ચન્હો છે. માટે આ સાતમી મહાહિસા. k Æ ક્ષણવારમાં સમગ્ર માનવેનેા ઘાત કે નાશ કરી શકાય તેવા શસ્રાની ઉત્પત્તિ કરવાની મનોવૃત્તિઃ પણ વધવાની, એ મહાહિંસાનું મહાપ્રતીક છે. એવા શસ્ત્ર ઉત્પન્ન કરવાનીઃ તેની પાછળ અબજો-અમજેની સખ્યાના નાણાં ખર્ચવાની શી જરૂર હતી ? તેની પાછળ કરાડે માનવા શકવાની શી જરૂર હતી? તેના ઉપર રાજ્યસત્તાઓને કબજો કરવાની શી જરૂર હતી? અને “સેવા શસ્ત્રના ઉપયોગ કરનારાઓને સામનેા કરી શકાય ” તેવી લાલચે આપીને ભારત જેવા દેશમાં પણ એવા શસ્ત્ર ઉત્પન્ન કરનારા કારખાના ખેાલવાની શી જરૂર હતી ? પરંતુ આ બધું કરવાની જરૂર એ હતી, કે: અહિંસક માનસની પ્રજા બચાવ ખાતર પણ હિંસાના મેદાનમાં એકવાર ઉતરી જાય, તે પછી તેમાંથી તે નીકળી શકે જ નહીં. અને મેદાનમાં ઉતર્યાં બાદ સામેના વધારે જોરદાર શસ્ત્રાથી પરાજિત થયા વિના રહી શકે નહીં એટલે “ અહિંસાને ક્હાને પણ જો અહિંસક માન્યતાવાળેા દેશ લડાઇમાં ઉતર્યા વિના રહી જાય, તે સ્થાયિ પરાજય તે ન પામે ” માટે “ તેને પણુ લડાઇમાં ઉતરવુ' પડે, અને પરાજયમાંથી પછી પણ છટકી શકે નહીં '' માટે બચાવ માટેના ન્હાનાથી પણ તે દેશમાં અણુોમ્બના કારખાના ભલે નખાયઃ વિગેરે વિગેરે રીતે અહિંસા શબ્દના પડદા પાછળ આડમી મહાહિંસા પ્રવર્તાવાઇ રહેલી છે. .. 55 રુ દેવ-દેવીઓના બલિદાન ઉપર નિયત્રણ: લેાકા બહાર જે હિંસા કરે તેના ઉપર કાયદાથી નિયંત્રણ: ખાનગી કસાઇખાનાએ ઉપર નિયંત્રણ: વગેરેને પણ વાસ્તવિક અહિંસાના પ્રેરકા તરીકે સમજવામાં આપણી ભૂલ થાય છે. કારણ કે-એ, નિય ́ત્રણાના દેખાવ દ્વારા કાયદાથી પશુ: પક્ષીએઃ માલાં: કીડાઃ જતુએ: વગેરે તમામે તમામ નાનાઃ મેટાઃ જગલી કે જળના પ્રાણીમાત્ર ઉપર પણ સત્તાના માલિકી હક્ક ગર્ભિત રીતે માનેલા છે, તેને એ નિયંત્રણાના કાયદાએ દ્વારા પ્રાથમિક રૂપે સ્પષ્ટ સ્વરૂપ આપી શકાય છે. તેથી “ મંજુરી વિના એક પણ કાંઇપણ ઉપયાગ કે કાઇપણ પ્રકારની હિંસા કાપણુથી ન જ કરી શકાય, કેાપણુ ધંધા માટે એક પણ નાના કે મેાટા પ્રાણીઓના ઉપયેગ મજુરી વિના ન કરી શકાય. ’” તેવી રીતની તે સ` પ્રાણીઓ ઉપર પણ સત્તા સ્થાપિત કરવામાં આવે છે. તે જ પ્રમાણે સત્તાની પરવાનગી વિના રક્ષણ પણ ન કરી શકાય. હિંસા પણ ન કરી શકાય, ન અટકાવી શકાય. કેમકે-“ તેમ કરવામાં બીજાના હિતમાં આડે આવવાને આરે પ અપાવે છે. આવા ગર્ભિત અર્થક્ તેની પાછળ ગુંથાયેલા છે. “ સત્તાએ હિં*સા કરવાની રજા આપી હાય, તેની હિંસા કાઇ અટકાવે, તે તે તેની સ્વતંત્રતાની વચ્ચે છે. અને સત્તાના માલિકી હક્કની વચ્ચે આવે છે. માટે હિંસા અટકાવનાર પણ ગુન્હેગાર ઠરાવાય છે. ” 33 બલિદાનેઃ અયાંત્રિક કસાઇખાના વગેરે ઉપરના નિય*ત્રણા પણુ “ સત્તા નિયત્રિત ખાનગી: મ્યુનીસિપાલીટીના: કે સરકાર સૉંચાલિત યાંત્રિક: કતલખાના સિવાય ખીજી રીતે માંસાહારીઓને પણ માંસ ન મળી શકે” તેવા પ્રતિબધ્રાને જીવત બતાવવા માટે હોય છે. અને મહાજને અને જેને તે બલિદાને! વગેરે નિયંત્રણા કરવામાં આગળ કરવામાં આવતા હોય છે. ધર્મી નિમિત્તે થતી હિંસાએ અટકાવવામાં સહકાર લેવામાં આવતા હોય છે” તેથી હસ્તપ્રક્ષેપ કરવામાં એ રીતે ભારતની શિષ્ટ પ્રજાતી સમ્મતિના દાખલા બેસાડી, પછીથી-ખીજા નિમિત્તો ઉભા કરીને કાણુના ધર્મક્ષેત્રમાં આગળ Page #106 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ ]. ઉપર નિયંત્રણો લાવવાના માર્ગો ખુલ્લા કરવા માટે હોય છે. એમ બેવડી ગોઠવણ હોય છે. આમાં બીજા ઘણું ઘણું સૂક્ષ્મ રહસ્યો ગુંથાયેલા છે. તેથી તે પણ નવમી મહાહિંસા છે. આ પ્રમાણે માન અને ઇતર નાના-મોટા સર્વ પ્રાણીઓ ઉપર અધિકાર સ્થાપિત થયા પછી, જુદા જુદા નિમિતોથી મોટા પાયા ઉપર ગમે તેટલી હિંસા વધારવામાં આવે તે પછી, તેની વચ્ચે કોઈ પણ આવી શકે જ નહીં. માંસાહાર પૂરો પાડવા માંસ: મચ્છીઃ ઈંડા વગેરે પશુઓના અવયવોમાંથી બનાવેલા રેજના ઉપયોગી સાધને પ્રજાને અન્ન પૂરું પાડવા, ખેતીની રક્ષા માટે શિકારની છુટ આપવી: બીજા પ્રાણીજન્ય પદાર્થો દવાઓ વગેરેના વેપાર માટે-ધંધા માટે પરવાના આપવા. તેમાંથી દવાઓ બનાવવી જનસુખાકારી માટે કુતરા મારવા વગેરે માટે સંપૂર્ણ અધિકાર રહે, અને એ રીતે ગમે તેટલી હિંસા થાય, પરંતુ કોઈ ચું કે ચાં ન કરી શકે. તેવી ગોઠવણે ચાલી રહી છે. આ દશમી મહાહિંસા, 9 પ્રાગતિક રચનામાં તે સાચા અહિંસા–સંયમ–તપ-ત્યાગ વગેરેને સામાન્ય રીતે પણ સ્થાન નથી. ઉલટામાં-“મનુષ્યને સંચિતતામાંથી છોડાવવા માટેના ન્હાનાથી તે ગુણ તોડવાના” આદર્શ છે. આ સ્થિતિમાં-હિંસક બાબતે ઉપરના નિયંત્રણો પણ વાસ્તવિક રીતે, હિંસામાં બેફામ રીતે આગળ વધવામાં સહાયક રીતે ફેરવી નાંખવાના ભાવિ ઉદ્દેશપૂર્વકના હોય છે. આ અગ્યારમી મહાહિંસા છે. યાંત્રિક ધંધા વધવાથી નકામાં થયેલાં પશુઓને કતલખાને લઈ જવા સિવાય બીજો ઉપાય નથી રહેતો. તે જ પ્રમાણે પ્રગતિ પાછળ પડીને જાહેર જીવનમાં નકામાં પડનારા બેજારૂપ થનારા માનવોની પણ ભવિષ્યમાં બીજી શી દશા થવાની હશે તે તો જ્ઞાની જાણે, ભલે કદાચ થોડાઘ આશ્રય ખાતાઓથી જીવી શકે, પરંતુ એ રીતે કેટલાંકને જીવતાં રાખી શકાશે ? આભ ફાટ થીગડું ક્યાં દેવાશે? એટલે માનવી હિંસા તરફ પણ જગતની મનોવૃત્તિ ક્રમે ક્રમે નિષ્ફર બનતી જાય છે. એક જ કુટુંબમાં પરસ્પર પ્રેમ ઘટતું જાય છે. તે આ પાયા ઉપર હોવાનું જણાય છે. આ પણ એક મહાહિંસા નથી શું ? છે છતાં, આ બધું અહિંસામાં ખપાવવામાં આવે છે. “તેથી લેકેને પ્રાણીજન્ય પદાર્થોના માલ સસ્તા મળેઃ હુંડીયામણ બચેઃ દેશી માલને ઉત્તેજન અપાયઃ તેને બહાર નિકાસ કરવાથી દેશમાં ધન આવેઃ અને દેશબંધુઓની ગરીબી જાય: પશુઓને ખવરાવવાથી ખાદ્ય પદાર્થોની વધતી અછત અટકાવીને માનવાને તે આપીને તેનાથી તેઓને જીવાડી શકાયઃ માનને હરકત કરતા પશુઓ-જંતુઓ-વગેરેને નાશ કરવાથી માનવને આરામ-શાન્તિ અને સુખ આપી શકાયઃ દવાઓથી રોગે દૂર કરી શકાય: ખેતીમાં હરકત કરતાં જંગલના પશુઓને અને જંતુઓનો નાશ કરવાથી લોકોને ખાદ્ય સામગ્રી સસ્તામાં આપી શકાયઃ“વિના પ્રજને પાંદડું પણ તેડવામાં પાપ આપણું વૈદ્યક શાસ્ત્રકારોએ પણ કહ્યું છે. માટે જંગલો અને વનસ્પતિઓઃ ઉપર પણ સત્તાનું નિયંત્રણ મૂકાવું જોઈએ. આવી દલીલોથી તેમાં અહિંસા સમજાવાયઃ પાર્થિવ ખનીજે પવનઃ અગ્નિઃ વીજળીઃ પાણઃ પણ કિંમત ખરચ્યા વિના કોઇને ન મળી શકે તેવા નિયંત્રણો ગવાયઃ પંખાની ખરીદી અને વિજળીને ચાર્જ ભર્યા વિના તેમને પવન પણ ન મળી શકે. હવા ખાવાના મ્યુનિસિપાલીટીએ બાંધેલા બાગ વિગેરેની રચનામાં પણ દર વર્ષે મ્યુનિસિપાલીટીને ગમે તે દ્વારા સારો એવો કર આપ પડતો હોય અને બીજા પણ સુખાકારીના આધુનિક સાધનો રાજ્યો ઉત્પન્ન કરે, તેમાં ખર્ચ ભારતની રીતે નહીં પણ આધુનિક રીતે કરવા માટે પ્રજાએ મોટા પ્રમાણમાં કરો આપવા જ પડેઃ “કેટલાક વ્યાપારો હાથ કરીને પણ ઘણું ધન પ્રાપ્ત કરી લેકની સુખાકારી વધારવી. પરંતુ તેથી લેકેના ધંધા જાય અને હિંસા થાય તેને વિચાર કરવાને નહીં. કેમકે-“મજુરો માટે દેશી-પરદેશી મૂડીના આધાર ઉપર કારખાના ખેલવાની Page #107 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૯ ] ki મેજનાએ છે. તે દ્વારા ધંધા મળી રહેશે. વિગેરે સમજાવાયઃ “ પરંતુ ૪૯ ટકા મૂડીના રોકાણને નામે પ્રવેશ કર્યાં પછી મેાટી મૂડીના જોરથી પછી તેએા જ બધા ધંધા હાથ કરશે, ત્યારે જે ભયંકર બેકારી ફેલાશે, તેનું શું ? પણ એ વિચાર આજે કરવાના નહીં.” તથા “જેએ વમાન પ્રાગતિક દેાડનાં પાછળ રહે, તેને કુદરતી નાશ થાય તે તેને શેષ ઉપાય ?' માટે તે બૂમા પાડીએ છીએ, કે “ પ્રગતિની કૂચમાં કદમ મિલાવીને આગળ ચાલેા ”. એ અમારી દયાવૃત્તિમાંની ઉઠેલી ચીસ છે. ” તેને ન સાંભળે તેનું શુ થાય ? આમ દલીલ કરાયઃ આમ અનેક રીતની હિંસામાં અહિંસા જણાવાય છે, તે પણ બારમી મહાહિસા છે. ો જંગલમાં અને પર્વતમાં રહેતા આદિવાસી વિગેરેની સેવા કરવામાં આવે છે. ને તેને સભ્ય બનાવી ધંધા આપવામાં આવે છે. પરંતુ તે પ્રયત્ના દ્વારા પણ પરપરાગત હિતકારી ભારતીય અને ખીજા દેશાના સભ્ય માનવ જગત્ સામેના મેરચા માંડનાર તરીકે તે વગ ને તૈયાર કરવામાં આવે છે. પછી તેા ગારી પ્રજાના સંતાનેાની મેાટા પાયા ઉપર વસતી વધ્યા પછી, તેઓની પણ એ જ દશા થયા વિના કેમ રહે? તે વિચારી જોવુ જોઇએ. સસ્કાર-સપન્ન પ્રજાએએ ટકવુ: આજે જ્યારે મુશ્કેલ બની રહ્યું છેઃ ત્યારે કૃત્રિમ રીતે થે।ડા વખત માટે સંસ્કારી થયેલા તેએની તે। દશા જ શી થાય ? તેની વધારે સ્પષ્ટતા કરવાની જરૂર રહેતી નથી. આ તેરમી માહિંસા કહી શકાય. આમ ચારેય તરફથી બહારથી અને અંદરથી સીધી કે આડકતરી રીતે હિંસા અને હિંસા જ ચાલી રહી છે; અને તે પણ ભવિષ્યમાં તેની મહા પરંપરા-અનુબંધ ચાલે તે રીતે. આમ પડદા ઉપર તો બધું સહીસલામત દેખાય છે. પરંતુ તેની પાછળ ? ૨૧ સારાંશમાં—મહા અહિંસાના અદ્ભુત સત્તાધારી જૈન-શાસનઃ મહાજને જ્ઞાતિએ ઋષિપ્રણીત રાજ્યનીતિના રાજ્યાઃ અર્થ પુરુષાર્થની મર્યાદાના વ્યાપાર ખેતી વિગેરે ધધાઃ અવિભક્ત કુટુંબ વ્યવસ્થાઃ સ્ત્રીઓની મર્યાદાશીલતાઃ વિગેરેને જેટલે અશે ધક્કા લાગે છે, તેટલે અંશે અહિંસા તુટે છે, અને હિંસા વધે છે, આ સાચા અને સચોટ ૨×૨=૪ જેવા સ્પષ્ટ હિસાબ છે. પછી બહારના દેખાવે અને શાબ્દિક સાથિયા ગમે તેટલા પુરાતા હૈાય. શાસનઃ સ ંધઃ શાસ્ત્રઃ વિગેરેની મર્યાદાએઃ તેનું વાસ્તવિક અસ્તિત્વઃ પણ ભૂલાતા જાય છે. તે પણ માહિંસા છે. અને તે પ્રજા દિવસે ને દિવસે દેખાવમાં આગળ વધતી દેખાય છે, પરંતુ તેની શક્તિ અને લાયકાતાના કસ ઉતરતા જાય છે. ૨૨ મહાપુરુષાના જન્મ દિવસે આધુનિક કતલખાનાઓ બંધ રાખવાના મ્યુનિસિપાલીટીએ ગમે તેટલા ધરાવેા કરતી હાય, પરંતુ તે જાહેર સંસ્થાએ હાવાથી તે ડરાવામાં સમ્મતિ દ્વારા બાકીના દિવસેમાં કતલ કરવાની છુટ જાહેર પ્રજા તરફથી મ્યુ॰ મેળવી લે છે, ને તેની સામેને પ્રજાને અસંતોષ અને વિરેધઃ એ રીતે મેાળા પાડી શકે છે. જુના કસાઈખાના તેા વ્યક્તિગત હતા; તેમાં થતી હિંસામાં જાહેરના સાથ ન હતા, તેથી તેની હિંસાના દેષ માટે ભાગે તેએ અને માંસાહાર કરનારાએઃ ઉપર જ હતા. ત્યારે આજના કતલખાના જાહેરના હેાવાથી તેમાં થતી હિંસામાં જાહેરનેા ભાગ અને સતિ આવી જતા હોય એ સ્વાભાવિક છે. માટે પળાતી એ રજાએ સિવાયના દિવસેામાં થતી કતલમાં જાહેરની અનુમેાદના ભળે જ છે. આ તેમાં રાજ્યદ્વારી અને ધાર્મિક સૂક્ષ્મતા છે. આ પણ મહાહિંસા છે. ૨૩ માટે આજે અહિંસા શબ્દના પડદા પાછળ હિંસા ચાલી રહી છે, એમ જ માનવતાઃ સત્યતાઃ પ્રામાણિકતાઃ ન્યાયઃ કાયદાઃ વ્યવસ્થાઃ શાંતિઃ વગેરે રૂપાળા શબ્દોની પાછળ અમાનવતાઃ અસત્યઃ અપ્રામાણિકતાઃ અન્યાયઃ એ કાયદાઃ અવ્યવસ્થાઃ અશાંતિ: ચાલી રહ્યા છે. આ સત્ય જેમ જેમ વખત જશે, તેમ તેમ વધારે ને વધારે મજ્ઞોની સામે પ્રગટ થતું જશે. - Page #108 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮ ] ૨૪ આ બધા પ્રકારની હિંસા ઉપર મહાજન સંસ્થા દ્વારા જૈનશાસનનું પહેલા નિયંત્રણ હોવાથી જેટલા પ્રમાણમાં અહિંસા પળાતી હતી, તે સાચી અહિંસા હતી; આજે તેમાં સંકોચ થતું જાય છે. મનઃ વચનઃ કાયાથી હિંસા કઈ પણ સૂક્ષ્મ કે સ્થૂલ ત્રસ કે સ્થાવર જીવોની ક્રોધઃ માનઃ માયાઃ લાભઃ પ્રમાદઃ ભય: લજજાઃ હાસ્યઃ અજ્ઞાન થી રાતમાં કે દિવસમાં: સુતાઃ કે જાગતાઃ જાણતાં કે અજાણતાં: એકાંતમાં કે બીજાની સમક્ષ વ્યક્તિગત કે સમૂહગતઃ વિગેરે રીતે કરવી નહીં કરાવવી નહીં: કરનારની અનુમોદના કરવી નહિં ? વિગેરે રીતે સીધી કે આડકતરીઃ દ્રવ્યઃ કે ભાવ: હિંસાને ત્યાગ કરી અહિંસાના પાલન કરવાની વ્યવસ્થા હોય છે. ईदृग्-भङ्ग-शतोपेताऽ-हिंसा यत्रोपवर्ण्यते । सवींश-परिशुद्धं तत् प्रमाणं जिन-शासनम् ।। અધ્યાત્મસાર-સમ્યફવાધિકાર: ૫૬ અર્થ:–“આવી સેંકડે વિકલ્પોથી યુક્ત અહિંસાની સમજુતી જેમાં આપવામાં આવેલી છે, (અને યથાશય રીતે અમલમાં મૂકાય છે.) તે સર્વ રીતે પરિશુદ્ધ જૈનશાસન જ પ્રમાણભૂત છે. અધ્યાત્મસાર-સમ્યફવાધિકાર પ૬. ૨૫ જગતમાં કહેવાય છે, કે–“જેનેના જેવું અહિંસાનું પાલન કેઈથી પણ થઈ શકે નહીં.” એ વાત સંપૂર્ણ સાચી છે, છતાં આજે તેના ઉપર અનેક આક્ષેપ કરીને, તેને અવ્યવહારૂ તથા અનુપયોગી: ઠરાવવાના પ્રયત્નો થાય છે. તેથી યદ્યપિ સમગ્ર જગતને મહા ગેરલાભ સમાયેલું છે. હિંસા ઉપરન: ખરું નિયંત્રણ ચાલ્યું જતાં કે કમી થતાં, મહાહિંસાએ કેવી રીતે ફાલતી-ફલતી થઈ ગઈ છે? તેની હજી તે શરૂઆત છે, તે વધીને ભવિષ્યમાં કેવું ભયંકર સ્વરૂપ ધારણ કરશે? તેને ચિતાર અમે ઉપર આપે જ છે. ખરી વાત તો એ છે, કે-જૈન-અહિંસા સમજવામાં જ મોટી ભૂલ થાય ખવાય છે. તે એટલી બધી ગહન છે, કે-ભલભલા વિદ્વાને પણ તેની વાસ્તવિક સમજ મેળવી શકતા નથી. અને “તેની લોકપ્રિયતા ઘટાડવાથી જનતા માટે કેવાં કેવાં માઠાં પરિણમે આવશે?” તેની તો કલ્પના પણ કરી શક્તા નથી હોતા. કેઈ અહિંસાને કાંઈ અર્થ કરે છે, અને કઈ વળી કાંઈ અર્થ કરે છે. એમ કરીને અહિંસાના સાચા સ્વરૂપને ચુથી નાંખવામાં આવે છે. ભારતમાંના વૈદિકદશના વિદ્વાને અહિંસામાં માનતાં છતાં, જેની અહિંસાનું રહસ્ય બરાબર ન સમજી શકવાથી તથા યજ્ઞાદિની હિંસા તરફ જૈનેનો વિરોધ હેવાથી પરસ્પર સામાન્ય પ્રજામાં પણ ચર્ચાઓઃ વાદ-વિવાદઃ સામાન્ય રીતે ચાલતા હોય છે. તેનો લાભ લઈને આધુનિક હિંસામય અહિં સાના પ્રચારકોએ જૈનેતરને પક્ષમાં લઈ જૈન અહિંસાના વિરોધને મજબૂત બનાવી લેવાની તક સાધી લેવાની સગવડ મેળવી લીધી છે. અને ભારતના જૈનેતર વિદ્વાન જૈન તરફના વિચારભેદને લીધે વતન આ મહહિંસામય અહિંસાને અજાણતાં ટેકે આપવામાં સહાયક થઈ ગયા હોય છે. ને એ રીતે વર્તમાન અહિંસાના પ્રચારક બની જાય છે. ૨૬ તેના થડાક દાખલા નીચે આપીશું – 1 મમ કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા જેવી શાન્ત પ્રકૃતિની ને સમજદાર ગણાતી વિદ્વાન વ્યક્તિને પણ જેન–અહિંસાની સમજ ન પડવાથી, તેમણે ગમે તેમ લખી નાખ્યું છે. અને ને અહિંસાની ગંભીર ટીકા કરી છે, તેમાં “જૈન અહિંસાની ગેરસમજણ જ મુખ્ય કારણભૂત છે.” એમ જૈન-અહિંસાને બરાબર સમજ્યા પછી કેઈનેય જણાયા વિના રહેશે નહીં. Page #109 -------------------------------------------------------------------------- ________________ [૧૩૯] (૧) એ વાત ખરી છે, કે—“ જગતમાં એવું કેઈ સ્થાન નથી, કે જ્યાં જ ન હોય, અને જીવનની કોઈપણ કેઈનીયે એવી પ્રવૃત્તિ નથી, કે-જેમાં કોઈ ને કઈ જીવની હિંસા ન જ થતી હોય, તેમજ એવો પણ ક્ષણ નથી, કે જે તદ્દન હિંસા વિના જ પસાર કરી શકાય. તે પછી ગમે તેવા જૈન મુનિ પણ ખાન-પાનઃ જવું–આવવું બોલવું: બેસવું-ઉઠવું વિગેરેમાં અહિંસાનું સર્વથા પાલન શી રીતે કરી શકે ? ” આ પ્રશ્ન હેજે જ કેઈને થાય તેમ છે. (૨) તેઓ ખાન-પાનઃ ભલે ભિક્ષાથી મેળવતા હોયઃ જાતે રાંધીને ખાતા ન હોય પરંતુ બીજા રાધે, તેમાંયે હિંસા તે થાય જ ને? ખેતીથી મળતા અન્ન વિગેરે પણ હિંસા વિના તે ઉત્પન્ન થાય નહીં. તો પછી “મનઃ વચનઃ કાયાથી હિંસા સર્વથા કરવી નહીં. કરાવવી નહીં. અને અનુમોદવી નહીં” એ જાતની અહિંસાનું પાલન શી રીતે શક્ય થાય ? આ શંકામાં જ શ્રી મશરૂવાળા ગુંચવાઈ ગયા. તેની પાછળની સૂક્ષ્મ વિચારણું તેમને સમજવામાં આવી હોત, તો એ ગુંચવણ રહેત જ નહીં. બીજું . કારણ એ છે કે તે વખતે તેમનું માનસ તે વખતના નવા ફેલાવાતા હિંસામય વર્તમાન અહિંસા શબ્દના પ્રચારની ધૂનમાં હતું. તેથી તેના વિરુદ્ધની કોઈ પણ બાબતનું નિરસન કર્યા વિના તેમાં સફળતા તેમને મળે તેમ નહોતી. (૩) માનસશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિથી વિચાર કર્યો હોત, તે તેમણે જે લખ્યું છે, તે લખવા કલમ જ ન પડત. (૪) એક વ્યક્તિ “ જુઠું બેલવું જ જોઈએ.” એમ સમજીને કર્તવ્ય સમજીને જુઠું બોલે, ત્યારે બીજી વ્યક્તિ એમ માનતી હોય કે “જુઠું બેલાય જ નહીં.” એમ માને. પરંતુ કોઈ અનિવાર્ય સંજોગોમાં ન છૂટકે તેને જુઠું બોલવું પડે. પરંતુ તેના મનમાં તે વાતનું દુઃખ રહે. તે તે અનિવાર્ય સંજોગમાં જુહુ બેલ્યું ગણાય. એટલે કે “આવશ્યક કર્તવ્ય ” અને “અનિવાર્ય સંજોગોમાં કરવું પડયું, માટે કયું” એ બનેય પ્રકારની મનોદશામાં શું આકાશ-પાતાળનું અંતર નથી ? (૫) વ્યવહારમાં જૈન અહિંસા સમજવા માટે જાંબુ ખાઈ ભૂખ મટાડવા ઈચ્છનાર છ જુદી જુદી મને વૃત્તિ-લેશ્યા-વાળા છ જાંબુ ખાનારાઓનું દૃષ્ટાંત બહુ જ આબેહુબ છે. જાંબુ ખાઈ ભૂખ જ મટાડવા માટે(૧) પહેલો કુહાડાથી આખું ઝાડ કાપી નાંખવા તૈયાર થાય છે. (૨) બીજે મોટી મોટી ડાળીઓ કાપી નાંખવા તૈયાર થાય છે. (૩) ત્રીજે નાની નાની ડાળીઓ કાપવા તૈયાર થાય છે. (૪) ચોથઃ જાંબુના લુમખાને લુમખાં તોડવા તૈયાર થાય છે. (૫) પાંચમે પાકાં પાકાં જાંબુઓ તેડીને ખાવા માંડે છે. (૬) છઠ્ઠો નીચે પડેલા પાકાં પાકાં જાંબુ વીણીને ભૂખ મટાડી લે છે. આ છયેયના મનના ભાવ સમજાવવા તેના છ રંગ બતાવ્યા છે. કૃષ્ણ (કાળા) નીલ (ઘેરે આસમાની ) કાપિત ( ખુલતો આસમાને) આ ત્રણ સ્થાએ ચડઉતર ખરાબ મનેભાવ જાણાવે છે. તેજે (ચમકતી પીળાશઃ) પદ્મ (ઘેળો) શુકલ (તદ્દન સફેદઃ) આ ત્રણ લેસ્યા: ચડઉતર વિશુદ્ધ મનોભાવ બતાવે છે. () જીવન તે દરેક પ્રાણી માત્રને ચલાવવું જ પડે છે. પરંતુ કૃષ્ણ લેશ્યાને અભિમુખ મનોવૃત્તિથી જીવન ચલાવવું તે હિંસક મનોવૃત્તિઃ અને શુક્લ લેસ્યાને અભિમુખ મનોવૃત્તિતી જીવન ચલાવવું તે Jain Esucation International Page #110 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૦ ] અહિં’સક મનોવૃત્તિઃ આ ભેદ ક્રાઈણુ સમજદાર વ્યક્તિને મુલ કરવા જ પડે તેમ છે. શું કૃષ્ણ લેશ્યાવાળી મનેાવૃત્તિથી પેટ ભરનાર કરતાં શુકલલેયાવાળી મનેાવૃત્તિથી પેટ ભરનાર અહિંસક નથી ? અને વિપરીત: હિં‘સક નથી ? આ રીતે જગતના સર્વ જીવાતી મનેવૃત્તિઓનું સ્થૂલથી છ રીતે પૃથકકરણ કરવામાં આવેલુ છે. (૭) જૈન મુનિ ધ્યેય કાયના જીવાની હિંસાના સર્વથા ત્યાગનું આજીવન મહાવ્રત ધારણ કરે છે, અને તે પણ રત્નત્રયીની આરાધનામાં આત્માને પરાવવાના ઉદ્દેશથીઃ તેમ છતાં એ આરાધનામાં માનવ શરીરને સતત ઉપયોગ કરવા માટે તેને ટકાવી રાખવા માટે અનિવાય સોગમાં વિધિપૂર્વક અને નિર્દોષ આહાર લે છે, એ રીતે તેની મનેાવૃત્તિ અલ્પ પણ હિંસાની નહીં પરંતુ સવથા અહિંસક ભૂમિકા ઉપર સ્થિર હોય છે, ન છુટકે નિર્વાહ પૂરતા જ અલ્પ દોષ થતેા માત્ર દેખાય છે. પરંતુ શરીરને ઉપયાગ રત્નત્રયીની આરાધનામાં લગાડવાને હોવાથી તે પણુ મહાઅહિંસામાં ફેરવાઇ જાય છે. એ રહસ્ય છે. તે પણ જેમ જેમ સંયમબળ વધારે વધારે સિદ્ધ થતું જાય, તેમ તેમ, બાહ્યદેષ પણ ઘટતા જાય છે. બાહ્યરૂપે પણ રહેવા પામતા નથી. એચ્છામાં એચ્છી જરૂરીઆતથી જીવન ચલાવવું: તે પણ સયમ છે. કડ્ડા ! આ જાતના જીવનમાં હિંસાને સંભવ છે ? કે જેમ બને તેમ અહિંસાને? જગતના કાપણું વિચારકે શાંતિથી વિચારો. * (૮) ખીજાઓને છકાયના જીવાનેા જ ખ્યાલ નથી. “ તેની હિંસા કેવી કેવી રીતે થાય ? અને તેનાથી કેવી કેવી રીતે ખચાય ? ” તેને પણ ખ્યાલ હાતા નથી. અહિંસાના પાલન માટે સયમ અને તપની પણ મજબૂત તાલીમ નથી હતી. એટલું જ નહીં પરંતુ, “ સીધી રીતે જાતે હિંસા ન કરવા છતાં, પણ હાર્દિક મજબૂત ત્યાગદ્ધિ વિના જગમાં ખીજા દ્વારા થતી હિંસાના પણ ભાગ આવે છે.’” એ વાતને પણ ખ્યાલ નથી હોતા. ત્યારે, જૈન મુનિ સ` રીતે અપ્રમાદપણે-જામ્રભાવે વતે છે. તેથી અનિવાર્ય સંજોગામાં બહારથી—સ્વરૂપથી કદાચ અપ હિંસા દેખાય છતાં અનુબંધમાં અહિંસા હેાય છે. કાઈપણ જીવની હિંસા કરવાની તેની મનેવૃત્તિ હાતી નથી. તેથી ર્હિંસા તેમને સ્પર્શી શકતી નથી. (૯) જેમ ચોરી ન કરવા છતાં ચેરીને માલ ખરીદનાર પશુ ચાર ગણુાય છે. પરંતુ પી પોલીસના અમલદાર ચેરી કરાવવામાં ભેગા ભળવા છતાં ચાર ગણાતા નથી. કેમકે તેની મનેત્તિ ચારને પકડીને ચારી એચ્છી કરાવવાની હોય છે. તે અમલદાર છળઃ કપટઃ પ્રપન્ચ કરે તે પણ તે નિર્દોષ ગણાય છે. એ બધું બહારથી હોય છે. અનુબંધરૂપ નથી હોતું. તેથી તેના માઠા પરિણામેા તેને સ્પર્શીતા નથી. આ ઉપરથી—“ ઈચ્છા વિના અજાણતાં થઇ જતી હિંસાને હિંસા ન ગણવી.” એ બૌદ્ધ માન્યતાનું વ્યાજબીપણું આ દાખલાથી ન ઘટાવવું. (૧૦) માટેજ જૈનશાસ્ત્રામાં સ્પષ્ટ કર્યું છે, કે-“ અપ્રમત્ત-સદા જાગ્રત્ઃ મુનિથી હિંસા થઇ જાય, તે પણ તેને હિંસાના ડાધ લાગતા નથી. હિંસાનું પરિણામ પ`તું નથી. ત્યારે પ્રમત્ત-પ્રમાદીઆત્મભાવમાં અજાગ્રસ્ઃ જીવ બહાર હિંસા ન કરે, તેાપણુ ક્ષણે ક્ષણે તે હિંસા કરતા હોય છે. કેમકે તેનું મન વગેરે એક યા ખીન્ન રૂપે તેમાં લાગેલાં જ હેાય છે. રાજાનું ખૂન કરવા શત્રુ તરને મારે કપટથી તે જ રાજાને ત્યાં વફાદારીપૂર્વક નેકરી કરવા સાથે ખૂન કરવાને જ લાગ જોતા હેાય છે. તેથી તેનું માનસ સદા હિંસામય જ બન્યું રહે છે. તેને પકડવા ઇચ્છતા છૂપી પોલીસના અમલદાર ખૂન અટકાવવાઃ અને ખૂનની પરપરા અટકાવવાઃ પ્રયત્નશીલ હોય છે. આથી બન્નેયની મનેવૃત્તિમાં આકાશ-પાતાળનું અંતર હેાય છે. જૈન-મુનિજીવનનું રહસ્ય સમજ્યા વિના ને તે પ્રમાણે વર્તાવ વિના ઘણે ભાગે ખીજા વે! માટે તે જાતની અહિંસાના પાલનની એછી સંભાવના હોય છે. એ જ રીતે Page #111 -------------------------------------------------------------------------- ________________ [૧૪૧ ] મહાઅજ્ઞાની–મૂઢની અહિંસાઃ ને હિંસાઃ પણ હિંસામાં ભળે છે અને જાગ્રત મહાસંયમી જ્ઞાનીની હિંસાઃ અને અહિંસાઃ બનેય અહિંસાઃ ૩૫ હોય છે. આ રહસ્ય છે. એ જ પ્રમાણે સત્ય વગેરે વિષે પણ સમજવું. (૧૧) આ રીતે હેતુઃ સ્વરૂપ અનુબંધઃ હિંસાઃ અહિંસાઃ દ્રવ્યઃ ભાવ: હિંસાઃ અહિંસા વગેરે સેંકડો વિકલ્પ છે. તે સમજવાથી હિંસાઃ અહિંસાનું સૂક્ષ્મતમ વિજ્ઞાનતત્ત્વજ્ઞાન સમજાય તેમ છે. ઉપર ઉપરથી કાંઈ એમ સમજાય તેમ નથી. આ કારણે ઘણા ઘણા વિદ્વાને આ બાબતમાં ગંભીર ભૂલથાપ ખાઈ જાય છે. (૧૨) આજ કારણે-ઉપાધ્યાય મહારાજશ્રીએ એક સ્થળે જણાવ્યું છે. કે-“ જૈન પાંચેય આચારના તમામ વિધિઓ અને અનુષ્ઠાને અહિંસાને અમલમાં મૂકવાના પ્રતીકો છે, કેમકે-દરેકમાં અહિંસા વણાયેલી હોય છે. (૧૩) જે કે- દરેક ધર્મો અને દર્શન માં અહિંસાઃ સત્ય વગેરે સમજાવેલા છે જ. પરંતુ જૈનશાસ્ત્રોમાં અહિંસાનું સવ બાજુનું સાંગોપાંગ નિરૂપણઃ પાલનપદ્ધતિ અને ઉપાય બતાવ્યા છે. તે બીજે નથી. માટે જૈનોની પરાકાષ્ઠાએ પહોંચેલી અહિંસા વખણાતી આવી છે. અને તેઓના સંપર્કથી બીજાઓ ઉપર પણ એ અહિંસાની અસર થવાથી ઘણું લેકે જેમ બને તેમ હિંસાથી દૂર રહેતા હોય છે. માટે અહિંસાની સર્વોત્કૃષ્ટ માત્રા ત્યાં જ છે. (૧૪) ચાર પુરુષાર્થની ધ્વન સંસ્કૃતિ પણ અહિંસામાંથી જન્મી છે. અહિંસાનું પાલન કરાવે છે. ને ઓછામાં ઓચ્છી હિંસા થવા દઈ, હિંસા ઉપર અસાધારણ અંકુશ રાખે છે. જેને અહિંસાના સોમા ભાગનો વિચાર પણ બીજે જોઈ શકાય તેમ નથી. આ પરિસ્થિતિ છે. સાચી અહિંસા યથાશક્તિ પાળે, તે બાબત જૈનદર્શને વધારે વાધો ન લેતાં, અહિંસાની વ્યાખ્યા ફેરવી જગતને ઉધે રસ્તે દોરવવા સામે જૈનદર્શનને સખ્તમાં સખ્ત વાંધો છેઃ શ્રી મશરૂવાળા આ રહસ્ય સમજતા હોત તો-જૈન અહિંસા વિષેના તેમના ખોટા ખ્યાલ-અણસમજણ-દૂર થઈ ગઈ હત. ગૂજરાતઃ સૌરાષ્ટ્રના ઘણાખરા જૈનેતર પણ જૈન અહિંસા વિષે થોડું ઘણું જાણતા હોય છે. પરંતુ આધુનિક શિક્ષિત ઘણી રીતે અપરિચિત રહેતા આવતા હોવાથી અનેક પ્રકારની સાદી ભૂલે કરીને છબરડા વાળતા હોય છે. આ નવી મુશ્કેલી વધી છે. આજે તે અહિંસા શબ્દ ઉભે કરી, અહિંસક સંસ્કૃતિને ઉથલાવી નાંખી, હિંસક પ્રગતિને વેગ આપવા માટે અહિંસા શબ્દના પ્રચારને ખૂબ વેગ આપવામાં આવે છે. જેને “ રાજ્યકારી અહિંસા"નું નામ આપવામાં આવેલું છે. એજ સાબિત કરે છે, કે તે કામચલાઉ અને એકદેશીયનામની છે. (૧) આ જાતની–કૃત્રિમ અહિંસા ફેલાવવાનો-વિદેશને ઉદ્દેશ હતો. અને તે ભારતના લોકો મારફતઃ ફેલાવવાનો પ્રયત્ન કરતા હતા. (૨) વડોદરાના શ્રી સયાજીરાવ ગાયકવાડ પણ જેનોની અહિંસા સમજેલા હતા જ નહી અને વૈદિકધર્મના અનુયાયિ તરીકેની સામાન્ય વાસનાના આધારે જૈનો સામેના કાંઈક વિરોધમાં વર્તમાન અહિંસાને ખ્રીસ્તીધર્મની અહિંસા સમજી લઈ, આ જાતની હિંસારૂપ આધુનિક અહિંસાને ઈંગ્લાંડમાંની વિશ્વધર્મ પરિષદ વખતે તેઓએ આવકારી છે.-“અમારા દેશમાંના કેટલાક લોકે નાના જીવોને બચાવે છે, અને મોટા જીવોને ફેંસી નાંખે છે. તેથી અમારે અહિંસાનો અર્થ બદલાવીને- તમારા જેવખ્રીસ્તીઓ એવો રાખવો પડશે.” આ મતલબનું બોલ્યા છે. તેમ કરીને જૈની અહિંસા ઉપર થાય કરી લીધો છે. જો કે તે પહેલાં જ આજની કૃત્રિમ અહિંસાને પ્રચાર ભારતમાં સન ૧૯૧૫ થી મેટા Page #112 -------------------------------------------------------------------------- ________________ [૧૪૨ ] પાયા ઉપર શરુ થઈ ગયો હતો. શ્રી ગાયકવાડ સરકારની તે પ્રચાર ઉપર મહેર છાપ મારવાની આ વાત તે સને ૧૯૩૩ લગભગની છે. [ આ હકીકત તેમના ભાષણના બે ભાગ છપાયા છે. તેમાંથી તે પરિષદમાંના એક ભાષણમાંથી મળે છે.]. (૧) આ નવી અહિંસામાં પરિણામે માનઃ અને માનવેતર પ્રાણીઓની હિંસા ગોઠવાયેલી છે. તેના બનાવોના હવાલે અહિંસા પ્રચારક વર્તમાન પત્રોમાંથી વાંચવા મળે છે. મેટા મોટા પ્રથમ કક્ષાના કતલખાના કરવાની પ્રથમ કક્ષાના શહેરોમાં શરૂઆત થઈ ગઈ છે. પછી બીજા અને ત્રીજઃ નંબરના શહેરોમાં શરૂ થતાં-છેવટે-શ્રી પાલીતાણા જેવા–સિદ્ધક્ષેત્ર જેવા પવિત્ર ધામ સુધી પહોંચી જતાં યે શી વાર ? તેને શી રીતે બચાવી શકાશે ? કેમકે–મહાજનનું નિયંત્રણ કરવા મ્યુ. થપાવવામાં પ્રથમ જૈનોને જ ઉપયોગ કરવામાં આવ્યો છે. (૨) નિશાળ-શાળા-કોલેજોના પાઠ્યપુસ્તકોમાં પણ હવે ઘણું ઘણું ચિત્રો સાથેના માંસઃ મચ્છીઃ ઇંડાના આહારને પોષક પાઠદ્વારા ધમધેકાર શિક્ષણ અપાય છે. તથા તે રાંધવાના શિક્ષણ ઉપર પણ ભાર દેવાની શરુઆત થઈ છે. ભૂગોળના પાઠ્યપુસ્તકમાં તેને લગતી ઉત્પત્તિઃ આયાત-નિકાસઃ કારખાનાઃ વપરાશા વગેરેની વિશાળ પાયા ઉપર માહિતીઓ અપાતી હોય છે. દૂધના પાઉડર અને વનસ્પતિ ધીને વપરાશઃ યાંત્રિક ખેતી અને વાહન વ્યવહાર પશુઓની આવશ્યકતા ઘટાડે. એ સ્વાભાવિક છે. (૩) તેથી એક વર્તમાનપત્રમાંના હેવાલ પ્રમાણે છે તેના કરતાં પણ-૩૦ થી ૫૦ ટકા પશુધન ભારતમાં ઓછું કરી નાંખવા માટે પ્રચાર કરવા અંગ્રેજી વર્તમાન પાને-ફઈ ફાઉડેશન-યોજના તરફથી સહાય તરીકે રકમ આપવાની.” હકીકત ઉક્ત છાપામાં જણાવી હતી. (૪) એટલે હાલની વધતી જતી હિંસા ઈરાદાપૂર્વક આંતરરાષ્ટ્રીય દેરી સંચારથી અહિંસાના પડદા પાછળ પલ્લવિત થતી જાય છે. શ્રી મશરૂવાળાને કે શ્રા ગાયકવાડ સરકારને તે વખતે આ જાતની હિંસા વધી જવાની કલ્પના પણ નહીં હોય. લેખંડી ચોકઠાના વહીવટમાં જ તેને માટેની ગોઠવણ અંગ્રેજો પહેલેથી જ ગોઠવતા ગયા છે, આજે વિકાસ પામી રહી છે. - રૂ (૧) શ્રી ધર્માનંદ કૌશાંબીજીએ “ભગવાન બુદ્ધ નામના પુસ્તકમાં પણ વગર સમયેજ જેની અહિંસાની ટીકા કરી છે, ને “માંસાહાર” ના તે જ પ્રકરણમાં સૂત્રકારોના આશયે સમજ્યા વિના જૈન મુનિઓ ઉપર ચાલુ રીતે માંસાહાર કરવાના અયોગ્ય રીતે આપો મૂક્યા છે. (૨) ખરીરીતે, નવીન જાતના અહિંસાના શબદની પ્રસિદ્ધિ સને ૧૯૧૫ પછી ખૂબ ખૂબ થઈ, એટલે બૌદ્ધ સાધુ એવા તેમના મનમાં અહિંસાનો વિજય થતે ભા; અને “શ્રી બુદ્ધ ભગવાને પણ ભારતમાં અહિંસા ફેલાવી હતી.” તે જાતની ચાલતી આવતી વાત આગળ કરવાની ઇચ્છા તેમને થાય, એ સ્વાભાવિક હતું. પરંતુ તેમના મનમાં શ્રી સિદ્ધાર્થ બુદ્ધ ખુદના માંસાહારની તથા તેમના સાધુઓના માંસાહારની વાત ખટકે એ સ્વાભાવિક હતું. આથી જૈનધર્મની સૂય જેવી તેજરવી પરંપરાગત વિશુદ્ધ અહિંસાની ભારતભરમાં પ્રસિદ્ધ ચમક ગુજરાત વગેરેમાં પ્રબળ સ્વરૂપની તેમની સામે હતી જ. આ સ્થિતિમાં જૈન અહિંસા કરતાં બૌદ્ધ અહિંસા ઉતરતી નથી.” એ ઠસાવવા જૈન આગમોમાંની માંસને લગતી બાબતે તેમને બીજાઓ પાસેથી જાણવા મળી. તેથી બુદ્ધ ધર્મ તરફના અધિક સન્માનથી પ્રેરાઈને “જૈન સાધુઓ પણ બૌદ્ધ સાધુ જેવા માંસાહારી હતા.” એમ લખવામાં તેમને સંકોચ ન થયો. છ કાયના રક્ષક જૈન સાધુઓ કયાં? મન, વચન કાયાથી કરવા, કરાવવા અને અનુમોદનારૂપેય હિંસાને ત્યાગ કરનારા જૈન સાધુઓ કયાં? તથા છ કાયને જેને ખ્યાલ નથી તથા માત્ર મનથી કરેલી હિંસાને હિંસા ન માનનારા અને મન વિના માત્ર શરીરેથી હિંસા થઈ જાય, તે am Education International Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૩ ] પણ તેમાં હિંસા ન માનનારઃ બૌદ્ધધર્મની અહિંસાની માન્યતા ક્યાં? પરંતુ બૌદ્ધધર્મ તરફની અતિભક્તિમાં તેમણે ગળઃ અને બાળક ને સરખા કરી નાંખ્યા. આ રહસ્ય કોણ સમજાવે? કેમકે–તેમની જાણ પ્રમાણેના જૈન પંડિત તો તેમને આ સત્ય વસ્તુ સમજાવી શકવાને અશક્ત હતા, કે જેઓએ કૌશાંબીજને જૈનશાસ્ત્રના પાઠો બતાવ્યા હતા. કૌશાંબીજી તો આ બાબતમાં ખરી રીતે અજાણ હતા. (૩) કોઈ પણ પ્રસિદ્ધ જૈનાચાર્યોને મળીને સત્ય સમજવાની કોશીશય કરી નથી. જે સ્થાનકવાસી બેજ જૈન મુનિઓને મળ્યાં, તેમાંના એક વિદ્વાન મુનિએ આ જાતના લખાણ માટે તેમને ઠપકે જ આવ્યો છે. ત્યારે બીજા એક મુનિએ “ આવા પાઠે જૈન આગમોમાં આવે છે.” એમ કહીને કાંઇક સમર્થન કર્યું. છતાં, એક ઉપરથી કૌશાંબીજીએ અનેક જૈન મુનિઓને પોતાના કથનમાં સમ્મત માની લીધા ને પોતાના એ પુસ્તકમાં બહુવચન વાપર્યું છે. હવે તેને કેણ સમજાવે? . (૪) ખરી રીતે, જૈન આગમો સૈકાલિક અને સર્વક્ષેત્ર માટેની હકીકત આપતા હોય છે. તેથી વ્યાપક દૃષ્ટિથી; તેમાં અનેક વાતો આવે, એ સ્વાભાવિક છે. પરંતુ તે ક્યા આશયથી છે ? ક્યા સંદમાં છે ? તે નયસાપેક્ષપણે સમજ્યા વિના ઘણા લેકેની ઘણી રીતે ગેરસમજણો થાય જ છે. પક્ષપણે સમજ્યા વિના જૈન આગમોમાં ગેરસમજ ઉભી થાય તેવા ઠામઠામ સ્થળો છે. કેમકેતેની એ શૈલી છે. એક જ વાત એક કારણે એક નયની અપેક્ષાએ અમુક રીતે હોય છે ત્યારે બીજા નયની અપેક્ષાએ એ જ વાત બીજે ઠેકાણે બીજી રીતે હોય છે. તે પછી, કૌશાંબીજી જેવાનું તો એ સમજવાનું ગજું જ શું ? (૫) એ પાઠેના સંબંધમાં શ્રી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ બત્રીશીઓમાંની ધર્મદ્રાવિંશિકામાં સૂક્ષ્મ વિચાર કર્યો છે. અને તેનું વ્યવસ્થિત સમાધાન આપીને “જૈન મનિઆનું સ્વરૂપ જ અમઘમાંસાશિતા ” તરીકેનું છે.” તે બરાબર છે. એમ બરાબર બતાવી આપ્યું છે. આ સ્થળ કૌશાંબીજીએ સમતાથી જોયું હોય તો પણ આ જાતનો છબરડે વળવાનો તેમને હાથે પ્રસંગ ન આવત. (૬) આમાં કૌશાંબીછ કરતાં તેને આવા પાઠો બતાવી, તેનું એકતરફી સમજાવનારાઓનો મેટો દેશ છે. વળી “વિદેશીય તંત્રને ઉદ્દેશ ભારતમાં માંસાહાર મોટા પાયા ઉપર ફેલાવવાનો હતો. તેથી આવી બાબતોને અનેક રીતે વધારે ઉત્તેજન આપવામાં આવે છે.” તે બાબતની પણ તે પાકે બતાવનારાઓ દીર્ધદષ્ટિ રાખી શક્યા જ નહીં. એ કારણે જેમ બને તેમ જૈન અહિંસાને ભારતમાં હલકી પાડવાના ગૂઢ પ્રયત્ન ચાલુ છે. તે પણ વિદ્વતાની પોતાની પ્રશંસાથી ઉત્સાહમાં આવી ગયેલા તે ભાઇઓ સમજી શકયા નહીં. “ જેના સિવાય આ જગતમાં હિંસાના પ્રબળ વિરોધ કોઈને પણ ન હોય ને નથી” એ સ્વાભાવિક છે. છતાં જ્યારે જૈન સાધુએઃ અને તેને એકાદ તીર્થંકરના પણ માંસાહાર કર્યા હોવાના સાચા કે બેટા મુદ્દા તેના જ શાસ્ત્રોમાંથી જાહેરમાં રજુ કરવામાં આવે, તે સ્થિતિમાં જેને પછી શી રીતે વિરોધ કરી શકવાના છે?” ને એ જાણ્યા પછી ભારતમાં માંસાહારના પ્રચારને છુટ્ટો દોર આપવાના ચક્રો ગતિમાન થાય, તેમાં તે પૂછવું જ શું? “ જોઈતું હતું ને વૈદ્ય બતાવ્યું.” વડોદરાના દિવાનના પ્રમુખપણામાં ડો. મુંજેઓ માંસાહારની આવશ્યક્તા ઉપરના ભાષણમાં જેનોની અહિંસાની અને વૈષ્ણવોના પ્રેમની ટીકા કરી હતી. () સરકાર પોતાની સાહિત્ય એકેડમી સંસ્થા દ્વારા તે પુસ્તકને છપાવીને પોતાની રીતે એવા કેઈ ઉદેશથી પ્રચાર કરે છે અને માંસાહારના ફેલાવવામાં તેને ખાસ ઉપયોગ જરૂરી મનાયેલો છે. જે એ પાઠો બતાવનાર ભાઈઓ પાપ-પુણ્યને માનતા હોય, તો તેઓ વિચારી જેશે કે-“હવે જડવાદના પ્રચાર સાથે માંસાહારનઃ મચ્છીક અને ઇંડાનો પ્રચાર જે થશે, તેનું પરિણામ ક્યાં જઈને પહોંચશે? WWW.jainelibrary.org Page #114 -------------------------------------------------------------------------- ________________ [૧૪] અને ભવભવમાં તેઓના આત્માને કેટલા પાપના ભાગીદાર બનાવશે? પરંતુ જે તે ભાઈઓ પાપપુણ્યને જ ન માનતા હોય, ભવ-ભવાન્તર ન માનતા હોય, તે તે બાબતમાં તેમને કાંઇ પણ કહેવાનું રહેતું નથી. લાખો મહત્યાગીઓના આત્મભેગોને પરિણામે અહિંસાનું કેટલેક અંશે પણ જે ઘડતર થયું છે, તે આમ નાની ભૂલને પરિણામે વેડફાઈ જાય અને તેનો પસ્તાવોયે ન થાય, તે માનસ કેવું ગણાય? અસ્તુ. (2) હજી પણ તેઓના આત્મા આવા પાપથી ધ્રુજતા હોય તેમ જણાતું નથી, એ દુઃખનો વિષય છે. નહિતર, તેઓની લાગવગ એવી છે, કે તેઓ આ અપ્રામાણિકતા ધરાવતું પ્રકરણ સરકાર પાસેથી સરળતાથી કઢાવી નાંખી શકે તેમ છે. (૯) વર્તમાન સરકારને ફાવતી આ વસ્તુ છે માટે તેને વળગી રહેવાને આગ્રહ તે છેડી શકતી નથી. નહીંતર, વાંધા ભરેલા પુસ્તકને સ્થાન ન આપતાં તેના ઉપરથી નવું પુસ્તક તૈયાર કરાવીને બુદ્ધ ચરિત્ર તરીકે છપાવી શકે છે. પરંતુ ખાનગી સંસ્થાઓ છપાવે, તે તે જુદી વાત છે. સરકાર એ જાહેર સંસ્થા છે. તેણે આવા વિસંવાદી પુસ્તકે ન છપાવવા જોઈએ. એમ સરકાર સમજે પણ છે. પરંતુ પિતાને હેતુ સરે છે. માટે આંખ આડા કાન કરે છે. પુસ્તક સારું હોય, તે તેમાંથી વિસંવાદી ભાગ બાદ રાખીને કે સ્વતંત્ર ઉતારે કરાવીને કે નવું લખાવીને સ્વતંત્ર પુસ્તક તરીકે છપાવી શકે છે. જેથી મૂળ ગ્રંથકારના સંદર્ભમાં તેડતાડ કરવાનો આરોપ પણ સરકાર ઉપર ન આવે, અને કામ સરે. પરંતુ માંસાહારની જન શાસ્ત્રોને લગતી ચર્ચા પૂરતું તે પુસ્તકનું સરકારને મન ઘણું જ મહત્ત્વ છે. વળી, કૌશાંબીજીએ એ પ્રકરણમાં જેટલે અંશે એ વિષેની લંબાણ ચર્ચા ઉપાડી છે, તે પણ તે પુસ્તકના સંદર્ભ પ્રમાણે વધારે પડતી છે. એમ કંઈપણ ગ્રંથરચનાના નિષ્ણાતો ને જણાયા વિના રહે તેમ નથી. કે “ વિસ્તાર વધુ પડતું છે.” તેની ઇચ્છા માત્ર બૌદ્ધ-ધર્મની અહિંસાને નીચે ન પડવા દેવાની હતી. તેથી તે પ્રકરણ વિના પણ બીજો ઉતારો કરાવી સરકાર બુદ્ધ ચરિત્ર તરીકે સ્વતંત્ર પુસ્તક બહાર પાડી શકત, પરંતુ આજે તે સાચાને નામે ખોટું કરવાનો પ્રવાહ છે. તેમાં કેને રોકી શકાય ? વિસ્તાર ભયથી અમે તે શાસ્ત્રપાઠ ઉપર ચર્ચા કરી નથી. તે શ્રી બત્રીશીની ટીકામાં જોઈ લેવી. હું (૧) શ્રી ભગવતી સૂત્રમાંના ભગવાન મહાવીર સ્વામિના ઔષધ વિષેના પાઠનો ભાઈ શ્રી ગપાળદાસ પટેલે જે અર્થ કર્યો છે તે તો ઘણે ઠેકાણે તદન ખોટે જ છે, કે જે “ભગવાન બુદ્ધ ના પુસ્તકમાં મૂકવામાં આવ્યો છે. (૨) તેમજ, ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીના કરેલા અર્થને તે જરાપણ નિર્દેશ કર્યા વિના તેને તો સદંતર ત્યાગ જ કરવામાં આવેલ છે. શા માટે એકતરફી અર્થ ટીકાકારથી જુદા પડીને કરવામાં આવ્યો ? ને છેવટે ટીકાકારને અર્થ પણ સાથે સાથે બતાવી દેવો જરૂરી હતો, તે પણ કેમ નહીં બતાવ્યો હોય ? (૩) શ્રી ટીકાકારે “કઈ યથા શ્રુત પ્રમાણે અર્થ કરે છે.” એવી ટુંકી નેંધ લીધી છે. તેનેજ પટેલે ભારે મહત્ત્વ આપી દીધું છે. હવે, તે રીતે “યથાશ્રુત પ્રમાણે” અર્થ કરનાર કોણ છે? જો પ્રાચીન ટીકાકાર હેત તે શ્રી અભયદેવસૂરિજી તેવો ઉલ્લેખ કરત જ. અથવા “પ્રાચીન ટીકાકાર' એવો કાંઈક ઉલેખ કરત જ. તેવું કાંઈ પણ ટીકાકારે કરેલું નથી. દિગંબરાચાર્ય શ્રી પૂજ્યપાદ સ્વામિએ એ પ્રમાણે અર્થ કરીને પરંપરાગત આગમને એ જાતના પાઠેને હાને લોકોત્તર મિથામૃત તરીકે કરાવવાની તક સર્વાર્થસિદ્ધિ ટીકામાં લીધી છે. પ્રસિદ્ધ આગમોને પ્રમાણભૂત ન માનનાર દિગંબરા ચાર્ય તે એવું વલણ રાખે, તે સહજ છે. તેમની એ રીતે અર્થ કરવાની રીતની શ્રી ટીકાકારે શ્રી Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૫ ] અભયદેવસૂરિજીએ નેંધ કેમ ન લીધી હોય? તેની ઉપેક્ષા કરીને પરંપરાગત મળેલ અર્થ સ્પષ્ટ અને સચોટ રીતે કેમ ન કર્યો હોય ? કેમ કે આચાર્ય પરંપરા ઠેઠથી ચાલી આવે છે, અને ભગવતી સૂત્રને એ પ્રસંગ ઔષધગ્રહણના અર્થમાં ચાલ્યો આવતો હોય, તે બતાવ્યું. વ્યાખ્યાકાર કશાયે પ્રાચીન યોગ્ય પ્રમાણ વિના તે એ પ્રમાણેનો અર્થ ન જ કરે. એટલે તો એ પ્રામાણિક ટીકાકાર તો છે જ, છેવટે “તત્વ કેવળીગમ્ય” એમ તે લખે જ. તેમ છતાં ગોપાળદાસ પટેલે ટીકાકારને અર્થ પણ પ્રામાણિકતાની દૃષ્ટિથી પણ સાથે આપવાની જરુર તે હતી જ. જે આપેલ નથી. માત્ર પિત માને અર્થ આપી દીધો છે. (૪) શ્રી ભગવતી સૂત્રના મૂળ પાઠનો અર્થ શ્રી ગોપાળદાસભાઈએ કરેલો બંધ બેસતો જ નથી. ઘણી રીતે તે વિસંવાદી કરે છે. a “આવું શુદ્ધ દ્રવ્ય પ્રભુના ઉપગ માટે વહોરાવવા બદલ તે રેવતી ગાથાપતિનીને દેવકનું આયુષ્ય બંધાયાનું (તે -મુળે નાવ સેવાર નિવ) “ તે જ ઉદ્દેશામાં આગળ ઉપર મૂળ સૂત્રમાં બતાવેલું છે. જૈન–શાસ્ત્રમાં માંસાહારને નારકના આયુષ્યના મુખ્ય કારણોમાં શ્રી સ્થાનાંગસૂત્ર વિગેરેમાં ગણાવેલ છે. અને મોટે ભાગે એમજ બને છે. ત્યારે અહીં “દેવનું આયુષ્ય બંધાયાનું ” લખ્યું છે, જો કે– નારકનું જ આયુષ્ય બંધાય.' એમ એકાંત નથી. કેમ કે-સાથે અધ્યવસાયમાં તરતમતા હોય, તે તે સિવાયના પણુ આયુષ્ય બંધાય.' એટલે તે વાત જવા દઈએ તે પણ આ ગાથાપતિની તે સંપન્ન પત્ની વાશી માંસ શા માટે ખાય ? વળી, બિલાડીનું એવું શા માટે સંઘરી રાખે ? તેને જ્યારે જોઈએ ત્યારે પૈસા ખર્ચીને માંસ લાવી શકે તેમ છે. કેમ કે–સંપન્ન છે. ગાથા પતિની સ્ત્રી છે. ભગવાન માટે તે રાખી મૂકે જ નહીં, તેને રાખી મૂક્યું નથી. તેને માટે તે રાખ્યું હોત, તો ભગવાન તે લેવાનું કહેત જ નહીં. કેમ કે–પિતાને માટે રાખેલી વસ્તુ ન લેવાની તે શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી છે. ફુ તે શ્રાવિકા પ્રભુની ભક્તિા છે તેથી તો તેમને માટે પદાર્થ બનાવી રાખેલ છે. જે પ્રભુ માટે બનાવેલા પદાર્થને ન લાવવાની સર્વજ્ઞ પ્રભુ શ્રી સિંહ અણુગારને સૂચના કરે છે. આવી છ કાયના રક્ષક પ્રભુની ભક્તા શ્રાવિકા માંસાહારી હેય? એ કઈ રીતે સંભવિત હોઈ શકે? તેના જવાબમાં શ્રેણિક રાજાને દાખલો કદાચ કઈ આપી શકે તેમ છે પણ તે તો નરકે ગયા છે. ત્યારે આ શ્રાવિકા દેવલેકમાં જનાર છે. માટે તે દાખલે બંધ બેસત થતો નથી. છતાં તેને પણ હાલમાં બાજુએ રાખી આગળ વધીએ.. હું મન્નાદે-માર્ગારકૃત–શબ્દનો અર્થ “બિલાડીએ મારેલ” એ શી રીતે કરવો ? “મનાર નો અર્થ બિલાડીને બદલે બિલાડે કેમ ન થાય ? તૃત કે મારિત શબ્દ હોત તે હજી એ અર્થ કરી શકત. પરંતુ તેમને કોઇપણ શબ્દ ત્યાં નથી. જ તે હેત એટલે “કરેલું' એવો જ અર્થ થાય છે. તેને બદલે “મારેલું” અર્થ શા ઉપરથી કરી શકાય? તેથી “ એ અર્થ ખોટ કર્યો છે.' એમ સ્પષ્ટ રીતે જ દેખાઈ આવે છે. તેની પહેલાના કાવતરવડે–વચ્છત-શબ્દનો અર્થ પણ રાંધેલું-પકાવેલું: એ શ્રી પટેલે કર્યો છે. તે પવવ-વિત એવો કોઈ શબ્દ હોત તો એ અર્થ કર ગ્યો હતો. પરંતુ અહીં તો ઉંઘતી શબ્દ છે. એટલે કે સંસ્કારિતા-સંસ્કાર કરે કે એવાં ભાવાર્થને અર્થ અહીં થઈ શકે તેમ છે. તેને સંબધે જ પછીના કૃત શબ્દને પણ “ઉપસ્કૃત અર્થ જ કરો છે. યદ્યપિ ઉપસગેના સંબંધથી થતાં અર્થે એકલા ધાતુના પણ થઈ શકે છે. કેમ કે-ઉપસર્ગ તે નવો અર્થ ઉત્પન્ન * “ભગવાન બુદ્ધ” પુસ્તકમાં પટેલને જ અર્થ છે. તે ઉપર જ અહીંની ને છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ [૧૪૬] કરી શકતો નથી. ધાતુગત અર્થને પ્રગટ કરવામાં સહાયક જ થાય છે. વાસ્તવિક રીતે અર્થ તો ધાતુમાં જ હોય છે. તેથી તેનો અર્થ ' કરેલ એટલે કે સંસ્કારેલ’ એ કરવામાં કશો વાંધો આવે તેમ નથી. છતાં “મારેલું' એ અર્થ કરી નાંખે છે, તે તદ્દન ખોટો છે. ૩ રિયાતિયાણ શબ્દને અર્થ આજની પહેલાનું” એ થાય છે. તેથી, તે વાશીમાં કેટલા દિવસ પહેલાનું ? તે નક્કી કરી શકાતું નથી. માટે “ પ્રથમ-કેટલાક વખત પહેલાં કરેલો બીજોરા પાક. એ અર્થ વધારે સંગત થાય છે. થોડા દિવસ પહેલાની એકરસ થયેલી પાકૌષધિ વધારે ફાયદાકારક થાય છે. એમ પ્રસિદ્ધ છે. ૪ યુવક-યુટ શબ્દને મુર્ગી (મુરગી-કુકડી) અર્થ શ્રી પટેલે શા ઉપરથી કર્યો છે? કુકડે અર્થ કેમ ન કરવો? તેથી તે પણ બરાબર નથી. ઉપર ઉપરથી જોતાં તેમનાં પક્ષમાં વાવો; મરનાર, યુવક અને માંસ એ ચાર શબ્દો જાય છે. પરંતુ સંસ્કૃત અને નિઘંટુકે “તે જ અર્થ” કરવામાં પૂરતો ટેકો આપતા નથી, કેમ કે કાપિત અર્થ “ભૂરું કહેલું ? મજજારને અર્થ “બિરાલિકા વનસ્પતિ’ ૩૪ શબ્દને અર્થ બિરું કરવામાં આવેલ છે. જે એ શબ્દના બીજા અર્થ થતા જ ન હોત, તે કબુતર, બિલાડી, કુકડે અર્થ લેવા જ પડત. અહીં પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે, કે- સૂત્રકાર મહારાજાએ વનસ્પતિ વાચક શબ્દો કેમ ન વાપર્યા? તો પ્રશ્ન એ થાય છે, કે-gવવ-પાર્વત તથા હૃત-એવા શબ્દો “રાંધવા ” અને “મારેલ”ને ઠેકાણે કેમ ન વાપર્યા? માટે તે વખતે એ રીતે વનસ્પતિ પદાર્થના શબ્દો પ્રસિદ્ધ હેય, તેથી એ શબ્દ વાપર્યા હોય. એજ તેનું સમાધાન છે. -શબ્દનો “ફળને ગર” અર્થમાં ઠામ ઠામ વપરાશ થાય છે. ક્યાંક પોષ-પુત્ર શબ્દ પણ વપરાય છે. જેમ ગુજરાતી ભાષામાં ઠળીયે શબ્દ વપરાય છે. “ખજુરના ઠળીયો.” “બેરને કળીયો.” વગેરે પ્રસિદ્ધ જ છે. “ઠળીયો” શબ્દ સંસ્કૃત “અસિ” શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. કથિ એટલે “હાડકું. ” તે સૌ જાણે છે. તે પ્રમાણે-ઠળીયા શબ્દનો અર્થ પણ “હાડકું જ થાય. પણ તે કોઈપણ ફળના હાડકા તરીકે પણ આ-બાળગોપાળ સર્વત્ર પ્રસિદ્ધ જ છે. અશ્વિનું પ્રાકતભાષામાં કેદ થાય છે. લેટિને સ્વાર્થમાં પ્રાકૃતિને ઢ પ્રત્યય લાગે (જેમકે-ઘેડલો) છે. તેથી નારદ શબ્દ થાય. બોલવામાં જ ઉડી જાય છે. એટલે દર રહી જાય છે. ગુજરાતી પ્રાકતભાષામાં સ્વાઈન ચ પ્રત્યય વધારાને લાગે, ને ચ ની પહેલાં ને થઈ ગયો. ( દાંડી પડિ વગેરેની પેઠે. ) િિ શબ્દ થયું. તેને ઠળીયો. આ રીતે માંસ શબ્દ પણ પ્રાચીન સાહિત્યમાં ફળનો ગર તરીકે પ્રસિદ્ધ છે. એ જ પ્રમાણે કુમારીઃ (કુંવાર): બ્રાહ્મણી, સિંહમુખી [ અરડુશી]: કાતુંડઃ (કાગડાનું માથું. પણ અર્થ—અગરનું લાકડું છે): આવા સંખ્યાબંધ શબ્દ નિઘંટુ,-વૈદ્ય-કેષમાં ભરેલા છે. Sત વળી. આ પાઠ ઔષધપરક છે. તેને માટે મોટામાં મોટું પ્રમાણ ઉપસ્કૃત શબ્દ છે. વૈદ્યકશાસ્ત્રોમાં ઔષધને ભાવનાઓ દેવાય છે. તથા અનેક વરતુઓના મિશ્રણથી ખાસ પ્રકારના ઔષધો બનાવાય છે. ત્યાં ૩uત-૩વરે શબ્દને બહોળા પ્રમાણમાં પ્રયોગ થાય છે. માટે ઉપસ્કત શબ્દનો અર્થ “રાંધેલું' કરે, એ તે સ્પષ્ટ રીતે જ અયોગ્ય છે. એ જ સામે કૃત-શબ્દ મૂળપાઠમાં જ છે. તેથી તેને “મારેલું” અર્થ: તદ્દન અસંગત જ છે. એ બને એ શબ્દો ઔષધની બનાવટને જ લગતા છે. ને ઔષધ લાવવા વિષેને પાઠ હોવાની મજબૂત Page #117 -------------------------------------------------------------------------- ________________ ' [ ૧૪૭] સાબિતી આપે છે. વળી, “રક્તપિત્ત જેવા વિકારમાં માંસ વધારે નુકશાન કરે છે. ત્યારે દીપન-પાચન ઔષધ તરીકે બીજોરાપાક એકદમ સારે ફાયદો કરે.” એ વૈદ્યકદષ્ટિ પણ ધ્યાનમાં લેવાની છે. વળી મૂળ સૂત્રમાં જ છે, કે-“મારે માટે બે કાપતશરીર ઉપકૃત છે, તેનું પ્રયોજન નથી.” આના ઉપર પણ વિચાર કરવા જેવો છે જે ઉપસ્કૃત શબ્દનો અર્થ શ્રી પટેલે “રાંધેલું ” એ કરેલ છે. તે કઈ રીતે સંભવે તેમ નથી. કેમકે શ્રી ગાથાપતિની તે પત્ની રેવતી શ્રાવિકાને એવું કયું જ્ઞાન હતું, કે-જેને આધારે તે બાઈ તે જ દિવસે “ શ્રી સિંહ અણુગાર આજે પધારવ પ્રભુ મહાવીરદેવ માટે હું રાંધી રાખું.” એ વિચારથી રાંધી રાખે એ ઘટના સંભવતી જ નથી. પરંતુ ખરી રીતે એ પણું કેહળાપાકરૂપે ઔષધ જ હતું. પ્રભુના રોગની શાંતિ માટે શ્રાવિકાએ ઔષધ બનાવી રાખ્યું હોવાનું સંભવિતછે-કે “જે ઔષધ તૈયાર હશે તે કયારે પણ આપી શકાશે.” માટે ત્યાં ઉપસ્કૃત શબ્દ પણ બરાબર બંધબેસતું જણાય છે. પરંતુ તે પોતાના માટે બનાવેલું હોવાથી પ્રભુ તે લાવવાને નિષેધ કરે છે. અને તેના કરતાં જુને ( વિવાદ) બીજેરાના ગરને પાક તે શ્રાવિકાના ઘરમાં છે, તે લાવવાની સૂચના આપે છે. માટે પણ ટીકાકારનો અર્થ ઠંડક કરનાર હોવાથી પારેવા જેવા ભૂરા રંગના બે કેહળાને પાક-ઔષધ પ્રભુ માટે બનાવરાવી કે બનાવી રાખવાનું સંભવિત હોવાથી વધારે સંગત અને યોગ્ય છે. હૃ આથી, શ્રી પટેલે પાઠને અર્થ ઘણી રીતે બેટ કરે છે. અને શ્રી કૌશાંબીજીએ તે માત્ર તેનું અંધ અનુકરણ જ કરેલું છે. એ વસ્તુ તો એમણે જ સ્પષ્ટ કહેલી છે કે પટેલ ગોપાળદાસને કરેલ અર્થ ' પોતે મુક્યો છે. શ્રી કૌશાંબીજીને આવા પાઠો બતાવનારાઓ પાસે તો ભાગ્યે જ યોગ્ય દષ્ટિ હશે. નહીંતર, આટલી હદ સુધી તેઓ ન જવા દેત. - ૨ શ્રી કૌશાંબીજીએ જmોની હાજરીમાં વિચારણા કરવાની ઇચ્છા બતાવી હતી. પરંતુ, એવી વાતમાં ન પડવાની અને રાષ્ટ્રીય હિલચાલના જડવાદમાં યોગ્ય પરિણામ ન આવે.” એમ ધારીને, તેમની એ વાતની ઉપેક્ષા શ્રી સંધ તરફથી થઈ હોવી જોઈએ. એ પ્રમાણે હજી પણ વિચારણું થઈ શકે છે; ભલે શ્રી કૌશાંબીજી હાજર નથી. પરંતુ પ્રથમ અર્થ કરનાર શ્રી પટેલ તે તમારા ખ્યાલ પ્રમાણે) વિદ્યમાન છે જ. ! આ રીતે શ્રી પટેલે ઘણુ રીતે પાઠને અર્થ છેટો કરેલો છે. ત્યારે આટલા વિચારને અંતે શ્રી ટીકાકાર મહારાજનો અર્થ કેટલે બધે સંગત છે ? તે કેઈપણ વિચારકને ભાસશે જ. આ અમો પક્ષપાતથી લખતા નથી. કેમ કે–મૂળ પાઠ એકાએક તો પટેલ ગોપાળદાસભાઈએ કરેલા અર્થ પ્રમાણે અર્થ કરવામાં કોઈપણનેય દેરવી જાય તેમ છે. તેમાં શંકા નથી. પરંતુ જ્યારે તેમની સામે ટીકાકારને કરવા થોભવાની જરૂર હતી. દેરવાઈ જવાની જરૂર ન હતી. છે અમને દુઃખ તે એ વાતનું થાય છે, કે-શ્રી મહાવીરસ્વામિ જેવા તીર્થકર દેવ ઉપર લગાડેલા કલકનો ઉપયોગ કરીને આજની સત્તા, ભારતમાં માંસાહારના પ્રચારની વિદેશીની યોજનાને ટેકે આપી, વધારી રહેલી છે. અને તે ક્યાં પહોંચશે? તથા અમાંસાહારી લોકોને કે તેમનાં સંતાનોને પણ ભવિષ્યમાં માંસ, મચ્છી, ઇંડાના આહાર કરતા કરવાની ગોઠવણે છે, તેને વેગ અપાઈ રહેલો છે. આ બાબત ભારે દુઃખ ઉપજાવનાર છે. કેટલો અનર્થ? અમેરિકાએ ઘઉં સાથે આટો પણ મોકલવા માંડયો છે. તેમાં માછલીને આટો પણ કેમ ન મોકલે ? કેમ કે માછલીના આટાને તેઓએ ખોરાક બનાવરાવીને કેટલાક ભારતવાસીઓને ખવડાવી દેવાનો પ્રયોગ કરી લીધેલ છે. * ભારતમાં અનાજની મોંધવારીઃ કલઃ રેશનીંગઃ કંઈક બનાવટી અછતઃ અનાજનો વેપાર હાથમાં લેવા વિગેરેના મૂળ કારણોમાં વિદેશીય દેરીસંચારના રહસ્યો હવે સમજાશે. Page #118 -------------------------------------------------------------------------- ________________ [૧૪૮] સો ખરીવાત એ છે, કે જેનાગોના અર્થો સારા પ્રમાણમાં નયનિક્ષેપાના જ્ઞાન વિના કરવાની શક્યતા જ નથી. પૂર્વાપરના સંદર્ભને ખ્યાલ હોય, પૂર્વ પરંપરાને ખ્યાલ હોય તેવા વિદ્વાન અને ગીતાર્થોને જ અર્થ કરવાનો અધિકાર છે. બીજાને તે આગમો હાથમાં લેવાનો પણ અધિકાર નથી. કાચા ઘડામાં ભરેલું પાણી, ઘડે પણ ફેડે છે, અને પોતે પણ નકામું વહી જાય છે. એમ બે રીતે નુકશાન કરે છે. આગમોના અર્થ કેમ કરવા ? તેને માટે અનુગદ્વાર નામનું સ્વતંત્ર સૂત્ર છે. ત્યારે આજે માત્ર ન્યાય, વ્યાકરણ ભણેલા અર્થ કરવા લાગી જાય છે. “પૂર્વાપરના વિચારપૂર્વકના અનુસંધાને કરીને ગીતાર્થ પુરુષ જ શાસ્ત્રોની શુદ્ધતાની અખંડ રીતે પ્રસિદ્ધિ જાળવી શકે છે.” “બીજા વિના કારણ કલંકિત કરતા હોય છે.” [શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ કૃત પ્રતિમા શતકમાં. ] કૌ આમ છતાં, ઘણાં જૈન મુનિમહારાજાઓએ પોતાના ગ્રંથભંડારોમાં શ્રી પટેલના આગમોના ભાષાન્તરના ગ્રંથો રાખેલા છે. આગમોના મૂળ પાઠો ઉપર ટીકા ટીપ્પણઃ વગેરે થાય; પરંતુ આ મૂળ પાઠેના જ (ભાષાન્તર ) ભાષા-રૂપાન્તરે છે. જેને આપણે મા-બાપ પૂજ્ય: તરણતારણઃ માનીયે, તેને નગ્ન કરેલી સ્થિતિ જેવી સ્થિતિમાં સ્પર્શ પણ આપણે કેમ કરી શકીએ ? કેમકે એ અપમાન છે. કેટલી મોટી આશાતના આપણે જ હાથે થઈ રહેલી છે.? આગમોની આશાતના વવાની ઇચ્છાવાળા સૌને વિચાર કરવા આ નમ્ર વિજ્ઞપ્તિ છે. તેમાં વળી, ગુચ્ચમ વિના ગૃહસ્થને હાથે, અને તે પણ જૈનેતર ગૃહસ્થને હાથે, થયેલાં ભાષાન્તરઃ સ્પશને પણ યોગ્ય ન ગણાય, ત્યારે તેને પોતાના ગ્રંથસંગ્રહમાં સંગ્રહ કરવામાં સંકેચ ન થાય, એ કેટલા બધા ખેદનો વિષય ગણાય ? - પરમાત્માના શાસનની શિસ્તની દૃષ્ટિથી આ ખાસ વિચારવા જેવું છે. શ્રી આગમે બીજા સાહિત્યના પુસ્તકની જેવા માત્ર સાહિત્યના પુસ્તક હોત, તે જુદી વાત હતી. પણ આ તો તરણતારણ આગમા !! જગતભરમાં સદાચારના મહાન પ્રેરક આગમો, અને તેનું આ રીતે અન્યથા યોજન ? આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજને આવા એક અનર્થ કરવા બદલ મહા પ્રાયશ્ચિત્ત લેવું પડયું હતું, તેમની રચનાને સામાન્ય ગણીને માત્ર વ્યક્તિગત અસૂત્રપાઠ જેવા સ્તુતિ, પૂજા થાય તેત્ર વિની આદિમાં બેલવાની માત્ર વ્યવસ્થા રાખેલી છે. R ત્યારે કોઈ બચાવ કરશે, કે-“તેમાં શું છે?” “તેમાં શું ખોટું છે?” “તે જાણીને તેનું ખંડન કરવા માટે અમારા સંગ્રહમાં રાખેલા છે.” ખંડન કરવાનું કામ અધિકારી પુરુષોનું છે. તેથી તેઓ કદાચ રાખે, તો તે વાત જુદી છે. પરંતુ તે સિવાયનાને માટે ખાસ વિચારણીય અને દુઃખદાયક ગણાય. રાખનારામાંના કેટલાકએ ખંડન કર્યું? વળી, માબાપને નાગા કરાય, તો તેમના શરીર વિષેના આપણું જ્ઞાનમાં કદાચ વધારો થાય; પરંતુ સાચો સપૂત પુત્ર એ જોઈ શકે ખરો કે ? અને નાગા કરનારને અનુદી શકે ખરે છે ? શુ આગમોના ભાષાંતર કરવાઃ એ શ્રી આગમરૂપી માબાપને નાગા કરવા, ઉપરાંત નચાવવા બરાબર Iષાન્તરમાં તેના અર્થો પૂરા આવી શકે તેમ છે જ નહીં. ભલભલા આચાર્યો પણ વિવેચન કરવામાં ગભરાયા છે. તો પછી, આજકાલના ઉપરચેટીયા ભાષાન્તરકારની શી ગુજાઈશ ? ઉદ્ધત અને સ્વછંદ વિચારના ભાઈઓ વિષે તો શું કહી શકાય ? જ આ ભાષાન્તરોએ આજે વધતી જતી હિંસામાં એક યા બીજી રીતે અસાધારણ સહકાર આપ્યો છે. તેથી હિંસાને સખ્ત વિરોધ કરનારા માનસવાળાના પણ તેને સંગ્રહ કરવાથી કેઃ ને અનુમોદનાઃ તેમાં ચાલ્યા જાય છે. આ સૂમ રહસ્ય છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૯ ] ૨૭ કેટલાક અનાજના અભાવમાં ગરીમેક માટે માંસાહારની હિમાયત કરે છે. તેની સામે વાંધા ભરેલી બાબત એ છે, કે–અનાજના અભાવ કુદરતી હવામાં પૂરતી શંકા છે. મેટે ભાગે કૃત્રિમ રીતની અનાજની અછત છે. તે સ્થિતિમાં માંસાહારના ઈરાદાપૂર્વકના પ્રચાર છે, તે અયેાગ્ય છે. તેમજ તેને જાહેર પ્રતિષ્ઠાનું સ્થાન આપવું: એ હિંસાને ટેકે આપવાને અવ્યક્ત રીતે રસ હોવાનું વ્યક્ત કરે છે. અથવા વસ્તુસ્થિતિનું અજ્ઞાન વ્યક્ત કરે છે. જે લોકા અમાંસાહારી છે, તેએ સખ્ત માંધવારીમાં પણ માંસાહાર વિના મરી પરવાર્યો નથી. બંગાળમાં લાખા માણસેા ભૂખમરાથી મરી ગયાને બનાવ અની ગયા છે. તેમાંને માટે ભાગ માંસાહારી હતા. અનાજની સહુજ અછત નહોતી. છતાં કેટલાંક કૃત્રિમ કારણેથી બિચારા મરણને શરણ થયાનું વાસ્તવિક માનવું પડશે. કેટલાક નવા નવા કાયદાએ કરી લેવા માટે આવી રીતે ગરીએાને આગળ કરવાની આજની દરેક બાબતમાં રૂઢી પડી છે. તેથી, તેમાં તે કાંઇ મહત્ત્વ નથી. 59 ૨૮ આજે અનેક પ્રકારે હિંસા વેગ પકડી રહી છે, અમદાવાદના પચાસ વર્ષના જીવનમાં અનેક પલટા આવ્યાના એક લેખકે જણાવ્યા છે. પરંતુ છેલ્લે જણાવ્યું છે કે-૮ પ્રજાનું આરોગ્ય ઘટયુ છે. અને એકથી અરધા ઈંચ સરેરાશ ઉંચાઇ પણ પ્રજાની ઘટી છે. આ જેવી તેવી હિંસા નથી. ત્યારે ઇંગ્લાંડની પ્રજા સાઁભવ છે, કે સરેરાશ ઊંચાઇમાં આયુષ્યમાંઃ આરેાગ્યમાં: તે નીતિ નિયમેામાં ઘેાડી પણ વધી હશે, કેમકે તેના આગેવાનેાના તે જાતના પ્રયાસેા ચાલુ છે. ૨૯ આ પ્રમાણે હિંસા—અહિંસાને ગહન વિચાર છે. તેમજ અસત્ય, ચોરી વગેરે દોષોઃ ક્ષમાઃ વગેરે ગુણે'ના પણ ગહન વિચાર। જૈનદર્શનમાં છે, તેથી તેનું શાસ્ત્ર સમજવું: બીજાને માટે અતિ ગઢન વસ્તુ છે. અને એટલા જ માટે જૈનદર્શનની સર્વોત્કૃષ્ટ મહત્તા છે. બધું સમજવું સહેલું છે, પરંતુ જૈનશાસ્ત્ર સમજવા ઘણા મુશ્કેલ છે. ૩. શ્રી ચંદ્રપ્રાપ્તિ ઉપાંગ વિષેના કેટલાક પાઠ વિષે પણ કેટલાક વિદ્વાને જૈન હિંસાઅહિંસા વિષે શંકાશીલ હોવાની હવા ઉડતી હેાય છે. પરતુ તેઓએ સમજવુ જોઇએ કે—જૈન શાસ્ત્રા સર્વ દ્રવ્યઃ ક્ષેત્ર: કાળઃ અને ભાવઃ ના સંગ્રાહક છે. તેમાં વિશ્વની અનેક ભાખતાને ધર્મોને સાધકઃ અને ખાધક: રીતે વિચાર આવે તે સ્વાભાવિક છે. તેમાં માનવ જીવનમાં ઉપયાગી અનેક લૌકિક: તે લેાકેાત્તરઃ શાસ્ત્રોની શાસ્ત્રીય પદ્ધત્તિની પણ બાબતા આવે, એ પણ સ્વાભાવિક છે. વૈદ્યક શાસ્ત્રકારોએ વિષયની અશૂન્યતા માટે કૂતરાના માંસના પણ ગુણદોષ જણાવ્યા છે. અને યાગશાસ્ત્રોમાં પર-કાય પ્રવેશાદિક પણ સમજાવેલ છે. છતાં ગ્રંથકારા દેાષિત ભાગેાના પ્રત્યાખ્યાન પણ કરે છે. એ પ્રમાણે પૂર્વીમાં નિમિત્ત શાસ્ત્રને લગતી વિશાળ વિચારણા આવેલી હોવાનું અસભવિત નથી. પૂર્વી વિચ્છિન્ન થયા છે છતાં તેના ક્રાઇ અંશે સચવાઇ પણ રહ્યા છે. કેમકે વાચના વખતે જેને જે યાદ હતું, તેના પણ સંગ્રહ કરી લેવામાં આવ્યા છે. એ સ્થિતિમાં એ જાતને કાઇ અ`શ કાષ્ઠ આચાર્યાદિકની યાદીમાંથી મળી આવ્યા હોય, અને એવા જે જે અંશે। મળી આવેલા, તેને તે તે રસ્થાને મૂકવામાં આવ્યાના દાખલા મળે છે. કારણ કે-આગમા માઢે કરવાની પદ્ધતિ તો હતી જ, તેથી આગમે તરીકેના અંશે એમ પૂર્વાચાર્યોંએ જોડી દીધા હોય. જેથી કેટલાક સંદભČની સંગતિ વિષે કેટલાક સ`શેાધકા વાંધા ઉઠાવે છે. તેથી તે બનવા જોગ છે. પરંતુ આ જાતની ઘટના બની હેાય, તે તે વાંધા ઉઠાવવાને પાત્ર નથી. કેમકે જે મળ્યું: અને સચવાયું: તેને ધટતી રીતે જોડી દઇ સાચવી રાખવા એ ઉદ્દેશ હતા. તે પ્રમાણે જ્યોતિષશાસ્ત્ર એ ગણિતશાસ્ત્ર પણ હોવાથી, તેવા ક્રાફ્ટ નિમિત્ત શાસ્ત્રને લગતા અંશ નિમિત્તશાસ્ત્રરૂપ ચંદ્રપ્રજ્ઞપ્તિ સાથે જોડવામાં આવેલ હોય, તે તેમાં કાંઇ આશ્ચય પામવા કારણુ નથી. તેથી જૈન હિંસા-અહિંસાની વ્યવસ્થામાં શકિત થવું લેશમાત્ર યાગ્ય નથી. Page #120 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૦] ૩૧ સંસ્કૃતિના જ ઘણું શબ્દોનો તેના ફેરવાયેલા અર્થોમાં ઉપયોગ કરવાથી ભારતની પ્રજાને કેટલું મૌલિક નુકશાન થાય છે? તેને સામાન્ય નિદેશ નીચેના અવતરણમાંની મળી રહેશે. એક રહસ્યાત્મક અવતરણને ભાવાર્થ – મહા અદૂભૂત આશ્ચર્ય! !? જે કે બુદ્ધિમતી અને જગદગુરુ ભારતની આર્ય મહાપ્રભ સર્વરક્ષક ચાર પુક્ષાર્થની અહિં. સક મહાઇવનસંસ્કૃતિનો લેપ પિતાના જીવનમાંથી સીધી રીતને પ્રયત્નોથી નથી કરતી. પરંતુ તે સંસ્કૃતિને બચાવવા માટેના પ્રયત્ન ઉપાડતી વખતે, આજે ભ્રમણામાં પડીને તે (સંસ્કૃતિના) વિનાશને માટે જે જે (પ્રગતિને નામે જનારૂપી) લશ્કરી છાવણી તૈયાર કરવામાં આવી છે, તેમાં જ ભરતી થઈને, આડકતરી રીતે નીચે પ્રમાણે વિનાશમાં સહકાર આપનાર તરીકે બની જાય છે. યુગઃ જમાનેઃ કાળઃ પરિવતનઃ પ્રગતિઃ વિકાસઃ શિક્ષણઃ કેળવણીઃ વિજ્ઞાનઃ (નવી) અહિંસાઃ વિશ્વશાંતિઃ એક વિશ્વઃ એક પ્રજાઃ એક ધર્મ (એક રાષ્ટ્ર ): રાષ્ટ્રવાદઃ સમાજવાદઃ સામ્યવાદઃ સર્વેદયવાદઃ સહઅસ્તિત્વઃ પંચશીલ, સ્વતંત્રતા સ્વરાજ્યઃ ગણતંત્ર: લેકશાસનઃ એકતાઃ વિશ્વબંધુત્વઃ દેશેનતિઃ નવી સમાજ રચનાઃ આંતરરાષ્ટ્રીયપણું: કુટુંબ નિયોજનઃ સંતતિનિયમનઃ સમન્વયઃ સમાનતાઃ લોક–સેવાઃ ફસ્ટ ઈન્ડિયા (પહેલું ભારત): વ્યક્તિ સ્વાતંત્ર્યઃ માનવતાઃ ( સ્ત્રી સ્વાતંત્ર્ય ): આર્થિકવિકાસઃ કલ્યાણ રાજ્ય: સાર્વભૌમસત્તા: ઉધોગીકરણ વિશ્વસામ્રાજ્ય: ઉચ્ચ જીવનધોરણઃ અણુવિકસિત દેશનો વિકાસઃ ન્યાયઃ નીતિઃ સદાચારઃ ધર્મઃ (આરોગ્ય): સત્યઃ પ્રામાણિકતાઃ વિગેરે વિગેરે સારા સારા અને આકર્ષક (ઘણા) શબ્દના પડદા પાછળ બીજા જ જુદા અર્થોની ગૂઢ રીતે કરેલી કલ્પના ઓને લક્ષ્યમાં રાખીને, તે તે દેશની પ્રજાઓમાંના દેશસેવક તરીકે ઓળખાવીને કેટલાક શિક્ષિત લેકેને આગળ રાખીને, સ્વાર્થવશ પાશ્ચાત્યોએ લગભગ ૪૫૦ સાડા ચારસો વર્ષોથી ફેલાયેલી વિશ્વવ્યાપક આકર્ષક અને હિતકર લાગતી કેટલીએ (પરિણામે) હિંસક યોજનાઓ રૂપ મહા ઇન્દ્રજાળમાં સહગ આપીને, (પરંપરાગત અહિંસક જીવન) સંસ્કૃતિને વિનાશ તરફ લઈ જઈને, પિતાનું વ્યકિતત્વ ગુમાવી, મહા સંકટો (આય મહા-પ્રજા પણ ) હર્ષપૂર્વક ખરીદી રહી છે. આ એક આધુનિક મહા અદ્દભૂત આશ્ચય છે."* શિવનગર, સર્વ-શતઃ “સર્વ જગતનું કલ્યાણ થાઓ.” ૧૦ વિશ્વને જીવન-પ્રાણુ: મહાશાસન-જૈન-શાસનઃ “નસ નાગુત્તમ-સાસળગતા”-જગતમાં ઉત્તમ શાસન ધરાવનારા જેમને. –શ્રી અજિતશાન્તિ સ્તવ ગાથા ૩૦, “-વઠ્ઠ-સાણા”—અપ્રતિહત શાસન ધરાવતા.-જગચિંતામણિ સુત્ર ગાથા ૧. નમો તિરણ”—તીર્થને-શાશ્વત-શાસનને નમસ્કાર છે.–શ્રી આગમે. स प्राप्य केवल-ज्ञानं देव-मानव-पर्षदि । રિતિ દ્રિ-વધૂ ધર્મ પતિ-શ્રાદ્ધ-કનોવિતમ્ | ૨૩૨ // * “ઘર્મ તમેન મુહ્ય મુલ્ય પ્રકારે” પુસ્તિકાની પાછળના પુંઠા ઉપરના હીંદી લખાણને Jain Edu Jain Educatuh ternational Page #121 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૧ ] તરો જળ-ધરાન કરતથા સવિતુર્વરમ્ . संस्थाप्य, द्वादशा-ऽङ्गी चाऽर्थाप्य तीर्थ प्रवर्तयेत् ।। १३३ ॥ ३ श्रीकाल लोकप्रकाश તે કેવળજ્ઞાન પામીને– દેવો અને મનુષ્યો (વિગેરેની બારી સભામાં– (૧) મુનિઓ અને શ્રાદ્ધોને ઉચિતઃ એમ બે પ્રકારને ધમ ઉપદેશે છે. (૨) ત્યારપછી ગણધરની ગચ્છની અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, ને પછી– (૩) શ્રી દ્વાદશાંગીને અથથી સમજાવે છે. (૪) એ રીતે શાસન-તીર્થ–પ્રવર્તાવે છે. [૧] શાસન સંસ્થાનું અસ્તિત્વ ૧ ધમ પુરુષાર્થના ચાર અંગે તે ઉપર પ્રમાણે લેક પ્રકાશમાં બે લોકોમાં સ્પષ્ટ રીતે બતાવ્યા છે. અને સાતક્ષેત્રાદિ ધાર્મિક સંપત્તિરૂપ પાંચમું અંગ અર્થથી-ઉપલક્ષણથી આવી જાય છે. કેમ કેતે વગર કેઈપણ સંસ્થા સંભવી શકે નહીં. એ નકકી છે. માટે તે અવિના-ભાવિ–સંબંધે સાથે હોય જ છે. મૂનિઓના ઉપકરણો પણ છેવટે ધાર્મિક દ્રવ્યઃ તે છે જ. તેને સ્વીકાર ગ્રહણઃ ઉપયોગ: ત્યાગઃ વિગેરે વિષે વિચાર અનિવાર્ય રીતે જ જોડાયેલું રહે છે. માટે પાંચમું અંગ આવી જાય છે. ધર્મ પુરુષાર્થનાં પાંચ અંગ (૧) શાશ્વત-ધર્મ, (૨) બંધારણીય વ્યવસ્થા તંત્ર-શાસન-તીર્થ (૩) તેને સંચાલક શ્રમણપ્રધાન ચતુર્વિધ સંધઃ (૪) માર્ગદર્શક નિયમાદિરૂપ દ્વાદશાંગી શાસ્ત્રઃ (૫) પાંચ દ્રવ્યઃ સાત ક્ષેત્ર વિગેરે શ્રી સંઘના સંચાલન નીચેના શ્રી જૈન–શાસનની ધાર્મિક સંપત્તિઓઃ આ પાંચ રૂપે ધર્મ પુરુષાર્થ એટલે જૈન-ધર્મ છે. ૨ તેમાંના ચાર વિષે તો યથાશય અહીં જ આગળના વિષયોમાં નિર્દેશ કરી ગયા છીએ. આ વિષયમાં બીજા અંગ બંધારણીય-પરંપરાગત ચાલ્યા આવેલા-શાસન સંસ્થા તીર્થ: વિષે યથાશકય નિદેશ કરીશું. કેમ કે બીજા ચારનું એ ભાજન છે, આધારશિલા છે, ધારક પાત્ર છે, તે બાકીના ચારનું વાહક છે. ચાર પાયો છે, સમ્યગદર્શનની ભૂમિકારૂપ છે, તે વિના એ ચાર અંગે પોતાનું કાર્ય કરી શકતા નથી. માત્ર તેની મુખ્યતાની અપેક્ષાએ અહીં તે વિષે લક્ષ્ય ખેંચીશું. ૩ જો કે પાંચેયમાંના પ્રત્યેકની મુખ્યતા અને બીજા ચારની ગણતા હોઈ શકે છે. તેથી જેની– જેની મુખ્યતા હોય, તેના નામ બાકીના ચાર ગૌણને લાગુ પડે છે, તેથી એકજના જુદા જુદા નામો એ સ્યાદવાદ શૈલિથી સંગત હોય છે. એમ ૨૫ ભેદે પણ થઈ શકે છે. તીર્થ એટલે સંસ્થાઃ પરંતુ સંઘઃ શાસ્ત્રઃ સંપત્તિ અને ધર્મને પણ તીર્થ કહી શકાય છે. પ્રવચન:–એટલે શાસ્ત્ર: છતાં, બાકીના ચારેયને પ્રવચન કહી શકાય છે, પ્રવચન સંઘ વખાણીયે” સંધઃ અર્થમાં. અને “ પ્રવચન ઉડ્ડાહ નિવારવો.” અહીં શાસનઃ સંસ્થાઃ અર્થમાં પ્રવચન શબ્દ વપરાયેલ છે. એ જ પ્રમાણે પાંચેયને ધર્મ: કહી શકાય છે. પાંચેયને સંઘ: કહી શકાય છે. પાંચેયને ધાર્મિક સંપત્તિ-ભાવ તથા દ્રવ્ય સંપતિઓરૂપે કહી શકાય છે. “મો વઢા સાત ” માં શાશ્વત-ધર્મ શબદ દ્વાદશાંગી શ્રુતજ્ઞાન માટે પણ વપરાય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૨ ] “ધપુર વઢ” “ચારિત્ર ધર્મને વધારો.” તેમાં દેશ ને સર્વવિરતિ ચારિત્રને ધર્મ: શબ્દ લાગુ કરેલ છે. આ પ્રમાણે -જૈનશાસ્ત્ર માં ને લેકામાં પણ એક અર્થમાં મુખ્યપણે વપરાતા શબ્દ બીજા ગૌણ અર્થો માટે પણ વપરાતા હોય છે. આથી શાસનઃ તીર્થ: ધર્મતીર્થ: ધમ—શાસનઃ સંધઃ પ્રવચનઃ જૈનશાસનઃ વગેરે શબ્દો બંધારણીય શાસન સંસ્થાના અર્થમાં પણ વપરાય છે. તેથી જૈનશાસનના અભ્યાસીઓએ વ્યામોહમાં પડવાની જરૂર નથી. શ્રી આગમમાં તીર્થ શબ્દ પ્રથમ ગણધર ભગવંતના: અને ચતુર્વિધ સંઘના: અર્થમાં વાપરવાનું પ્રસિદ્ધ છે. પરંતુ, તે પણ નયસાપેક્ષ વચનો છે. બીજે ઠેકાણે બંધારણીય શાસન અર્થમાં [તીર્થ પ્રવર્તત] વપરાતા તીર્થ: પ્રવચનઃ વગેરે સાથે વિરોધ નથી હેતો. એમ સમજી લેવું જોઈએ. આ ઉપરાંત, બીજા ઘણા-ઘણું પ્રમાણ છે. દીક્ષા-વિધિ વગેરે વિધિઓમાં મૃતદેવી. અને શાસનદેવીના કાયોત્સર્ગો જુદા જુદા હોય છે. વગેરે ઘણા પ્રમાણે છે. તેથી, “ શાસનને અર્થ શાસ્ત્રો જ છે.” અને “ તીર્થનો અર્થ શ્રી સંઘ જ છે.” એમ એકાંતથી ન માની લેવું યોગ્ય છે. ઘણે ઠેકાણે જુદા જુદા પૂજ્ય સ્થાને ગણાવનારી ગાથાઓમાં શ્રત, સંઘ, પ્રવચન, ત્રણે ય શબદ વાપરેલા હોય છે. શ્રી તત્ત્વાર્થમાં “પ્રવચન વત્સલવ” માં પ્રવચન શબ્દ શાસન અર્થ માં છે વગેરે ૪. આ બાબત વિષે અમે અહીં આટલાબધા ભારપૂર્વક લક્ષ્ય એટલા માટે ખેંચીએ છીએ, કેવિશ્વાધારભૂત આ વસ્તુ આપણે લગભગ ભૂલી ગયા જેવી સ્થિતિમાં મૂકાઈ ગયા છીએ. તેનાં બે કારણે છે–(1) તે અગમ્ય ભાવ વસ્તુ છે. તેથી નજરે ચડે તેવી વસ્તુ નથી | (૨) તે વિશ્વવ્યાપક હેવાથી તે વિષે સામાન્ય સમજના લોકે શે વિચાર કરી શકે ? પરંતુ સૌથી મહત્ત્વનું કારણ તે એ છે કે, તેને ભૂલાવી દેવાના શિક્ષણ પ્રચારઃ વગેરે દ્વારા કેટલાક દશકાઓથી રીતસરના પ્રયત્નો થયા છે. કારણ કે-વર્તમાન વિદેશીય શાસન તંત્ર તળે આખા જગતને લાવવાના અસાધારણ પ્રયાસો થાય છે. તેથી તેની સગવડ વધતાં તેનાથી દેખાવ પૂરતાં બાહ્ય સુખ સગવડઃ વ્યવસ્થા અને શાન્તિઃ માં લેકે પસાર થતાં, તે શાસન અનાયાસે જ જનતાને પચતું જાય છે. અને મૂળ શાસન જનતા ભૂલતી જાય છે. તેનાથી દૂર થતી જાય છે. પરંતુ મૂળ શાસનના જવાબદાર અને જોખમદાર પણ લગભગ નવી પેઢીમાં વધુ ને વધુ ભૂલતા જાય છે. કેમકે-વર્તમાન શાસન તેઓને પણ પિતાના પ્રભાવથી કેટલેક અંશે આજે આંજે છે. પરંપરાગત શાસનનું અસ્તિત્વ જ તિરહિત કરવા કેવા કેવા પ્રયાસો શરૂ કરાવી ગતિમાં મૂકી, વિકસાવવામાં આવે છે? તે વિષે અગાઉ પ્રકાશ પાડ્યો છે, ને આગળ ઉપર પણ થોડા પ્રકાશ પાડીશું. પરંતુ – ૫ પરંપરાગત લેક લોકોત્તર સર્વ પ્રકારના નાના મોટા વ્યવસ્થા તંત્ર અને શાસન ને સમાવેશ મહાવિશ્વશાસનમાં થાય છે. અને તેને સંબંધ શ્રી તીર્થંકર દેવ સાથે હોય છે. ત્યારે હાલને તમામ સામાજિકઃ રાજ્યકીયઃ ધંધાદારી ધાર્મિક વિગેરે નાની-મોટી કે નવા ઢબની તમામ સંસ્થાઓનો સંબંધ બ્રીટીશ પાર્લામેન્ટ દ્વારા યુ. એન. એ. હેગ, અને ઈ. સ. ૧૪૯૨ ના બુલ સાથે જાય છે. આટલું બધું મોટું અંતર છે. ૬. “ધર્મશાસન પણ વર્તમાન શાસનમાં સમાવેશ પામેલા છે.” એમ માનીને એવો વર્તાવ આજે રાખવામાં આવે છે. સ્પષ્ટ સ્પષ્ટતા કર્યા વિના તેવા રીવાજો પણ પાડવામાં આવે છે. અને ગર્ભિત રીતે તેવો દફતરી દાખલા પણ ગોઠવી લેવામાં આવેલા છે, ને આવે છે. તેથી કરીને “દેવઃ ગુરુઃ ધમ: ધામિકેઃ ધાર્મિક સંસ્થાઓ વગેરે ઉપર વર્તમાન શાસનનો અધિકાર સ્થાપિત થાય છે.” એમ Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૧પ૩] બતાવી શકાય છે. તે એટલેથી જ અટકતું નથી, પરંતુ વર્તમાન-આજના-શાસનને એમાંની કોઈ વસ્તુ ગમતી નથી. અથવા જગદગુરુ ભારતની આર્ય મહાપ્રજાનું ગુરુત્વ તોડી, પોતે જગદ્ગુરુ બનવાની તિની તરીકે પણ તેના ઉપર સત્તાથી કબજો મેળવી તેને તિરહિત કરવાની નીતિ છે. તે નીતિ સવથી અતિ ભયંકર છે. તે સ્થિતિમાં આપણી ઉપેક્ષા આપણે તેના વ્યક્તિત્વ અને અસ્તિત્વને ભૂલી જઈએ એ આપણે માટે કેટલું બધું શોચનીય અને જગત માટે કેટલું ભયંકર ? છે. આજે આપણે “ જેન–શાસનની જય” ઘણીવાર બોલાવીયે છીએ. શાસનની ઉન્નત્તિઃ પ્રભાવનાઃ વગેરે શબ્દો બોલીએ છીએ. “ શાસનની અપભ્રાજના જેવું કોઈ મહાપાપ નથી.” એમ પણ બોલીએ છીએ પરંતુ “તે વિશ્વવ્યાપક મહાશાસન તંત્ર છેઃ મહા સંસ્થા છેઃ ” તેનો આપણને ખ્યાલ પણ નથી. તેથી, તેની અપાજના કરનારા તત્વોને જાણતા-અજાણતા રસપૂર્વક હાદિક ટેકે આપતા હોઈએ છીએ. તેનું બીજું કારણ એ છે, કે-આજે શાસન શબ્દને સંઘ, શાસ્ત્ર, પ્રભુના ધર્મોપદેશઃ અર્થમાં ઘટાવી લઈ સંતોષ માની લઈએ છીએ. અને આજની ધાર્મિક સંસ્થાઓ પણ આજ્ઞાપ્રધાન બંધારણને બદલે બહુમતવાદ પ્રધાન વર્તમાન શાસનને રણે સ્થાપીને તેને ટકે આપીએ છીએ. જે બહુમતવાદની સંસ્થાઓ સ્થાપવાની બાબતને પ્રચાર જ “ આજ્ઞાપ્રધાન સંસ્થાઓના ઉછેર માટે” બહુ જ લાંબી સમજપૂર્વક કરવામાં આવેલ છે. ને તેને લગતા કાયદા કરવામાં આવેલા છે." ( શ્રી તીર્થકર ભગવંતે નમો તિચિહ્ય કહી શરૂઆતમાં જ જેને નમસ્કાર કરે છે તે વ્યક્તિગત સ્થાપક તીર્થકરોની અપેક્ષાએ અનાદિ અનંતકાલીન સદા શાશ્વત શાસનને તેઓ નમરકાર કરે છે. જેના આશ્રયથી પોતે પણ તીર્થંકર-પદ સુધી પહોંચી શક્યા છે. અને અનંત જીવો તેનાથી મોક્ષ પામ્યા છે ને પામશે. શાસ્ત્રરૂપી તીર્થ તે હજી હવે રચવાનું છે. અને શ્રી સંઘરૂ૫ તીર્થની સ્થાપના હવે પછી પિત કરવાના છે. તેથી તેને નમસ્કાર કેમ સંભવે ? યદ્યપિ ગૌણપણે તે નમસ્કાર સર્વ અંગોને સંભવે. શ્રી ગણધરે, આચાર્યો, ઉપાધ્યાય, અને તેના કર્તવ્ય તથા તેઓની આજ્ઞાઓની મર્યાદાઓ અને મહત્તાઓ આગમમાં વર્ણવાયેલી છે તે સર્વ બંધારણીય તત્વો છે. તેથી ધર્માચરણ અને શાસન-આજ્ઞાતંત્ર જુદા હોય છે. સાધુ મહારાજ ઉપવાસ કરે તે ધર્માચરણ છે. પરંતુ બીજા સાધુ મહારાજાઓ પિતાને માટે ગોચરી બહેરી લાવ્યા હેય, તે વધી પડે તે પરઠવવા કરતાં જે કોઈ તે વાપરી જાય તો વધારે ગ્ય માનવામાં ધર્મશાસ્ત્રકારની વ્યવસ્થા છે. તેથી ગુરુની આજ્ઞાથી ઉપવાસ કરનાર મુનિરાજ તે વાપરે, તે પણ તેમના ઉપવાસવ્રતને ભંગ થતું નથી. આ બંધારણુય આજ્ઞાતંત્ર ગણાય. ઉપવાસ કરવો ” એ શાશ્વત ધર્મતંત્ર ગણાય. અને “આજ્ઞાથી વાપરી જવાય ને ઉપવાસ ન ભાંગે” તે શાસન તંત્ર ગણુય. આ રીતે આ ભેદ સમજવાથી નમો વિઘણ એ વાક્ય શરૂઆતમાં પ્રથમ સમવસરણમાં પ્રવેશ બાદ સિંહાસન ઉપર બિરાજમાન થતાં પહેલાં ચૈત્યવૃક્ષમાં શાસનની સ્થાપના માનીને અનાદિ અનંતકાલીન શાસનને જ નમસ્કાર કરે છે. એમ અનેક રીતે સમજવું યોગ્ય છે. શાસ્ત્રોમાં પણ આ વાત મળી આવવાની અમારી સમજ પ્રમાણે શક્યતા છે. કેમકે તે વિના બીજી રીતે યોગ્ય સંગતિ બેસતી નથી. છતાં આ બાબતમાં બહુમતપુરુષો કહે છે તે અમારે પણ માન્ય જ છે. ૯ શાસ્ત્રોમાં તિર્થ શબ્દનો અર્થ શ્રીસંઘે કરવામાં આવેલ છે, તે પણ અસંગત થતું નથી. કેમકે-સંવને અર્થ શાસન પણ થાય છે. ભેદભેદની વિવક્ષા ઘણી રીતે પ્રચલિત હોય છે. તે શાસ્ત્રમાન્ય છે. જેમકે-પ્રવચન એટલે શાસ્ત્રઃ તેને ધારક સંધઃ હોવાથી તેને પણ પ્રવચન કહેવામાં આવે છે. અને પ્રવચન એટલે શાસન સંસ્થા તરીકે અર્થ ઘટાવી શકાય તેવા પણ શાસ્ત્રોમાં સ્થળ છે. ૧૦ “શાસન સંસ્થા જેવી ચીજ જ અસ્તિત્વમાં ધરાવતી નથી.” એમ માનીએ તો “આ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] જગતમાં કોઇપણ કાર્ય સંસ્થા વિના ચાલી શકે નહીં; પ્રચાર પામી શકે નહીં. ઉદ્દેશ: અને આદશઃ સિદ્ધ કરી શકાય નહીં. તેના વિના એક ડગલું પણ ચાલી શકાય નહીં. તત્વજ્ઞાન અને પાંચ આચારમય શાશ્વત ધમઃ શાસન સંસ્થા વિના સામુદાયિક રીતે સીધી રીતે અમલમાં આવી શકે નહીં” (૧) બંધારણીય તંત્ર (૨) સંચાલક વર્ગ અને (૩) નિયમાવળી શાસ્ત્ર એ ત્રણેય જુદા જુદા હોય છે. નિયમ ભલે શાસ્ત્રમાં હોય, તેને અમલ કરનાર ભલે તેનું સંચાલક બેડ હેય, પરંતુ નિયમેના અમલથી ઉત્પન્ન થયેલી એક વ્યવસ્થા તંત્રરૂપ સંસ્થા વિના નિયમાવળી કે સંચાલક સંબંધ વિનાના બની રહે છે. માટે સંસ્થા વિના ચાલે નહીં એ નક્કી છે. તો પછી જેન-ધર્મ સંચાલન ચલાવનાર તંત્રરૂપ સંસ્થા હોવી જ જોઈએ? કે નહીં ? અને હેય, તે તેનું શું સ્વરૂપ છે ? તેને માટે શાસ્ત્રમાં કયા શબ્દો છે? જે શબ્દો હેય, તેને ઉપયોગ કરીયે પરંતુ કાંઈક તે જોઈશે જ. અને તે વસ્તુસ્થિતિરૂપે હોય, છતાં આપણે તેની ઉપેક્ષા કરીયે, કે “તે નથી. તેવું કંઈ હોઈ શકે નહીં.” એમ માનીને વર્તીએ, તે કેટલે અનર્થ થાય? સમ્યગદર્શન ગુણ મૂળથી તૂટી પડે. એ સ્વાભાવિક છે. માટે શાસન સંસ્થાનું અસ્તિત્વ અનિવાર્ય રીતે સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી જ, [ ] વર્તમાન જૈન–શાસનની મૂળ ઉત્પત્તિ અને પ્રવાહ ૧ જેમ પેટી બનાવનાર સુતાર પેટીનું તૈયાર સ્વરૂપ મનમાં કલ્પી રાખીને, પ્રથમ તેના દરેક નાના-મોટા અંગો તૈયાર કરે છે. ને પછી દરેક અવયઃ સાંકળઃ નકુચાઃ મજાગરા વગેરે જોડીને, આખી બરાબર સાંગોપાંગ તૈયાર કરી રંગી, ને ગ્રાહક આગળ સુરેખ પેટી રજુ કરે છે. તેમ આદિઈશ્વર૦શ્રી ગષભદેવ પ્રભુએ પ્રથમ અર્થ અને કામઃ પુરુષાર્થને પ્રચલિત કર્યો. અને બાહ્ય બળનું જરૂર પૂરતું નિયંત્રણ રાખી ઉદ્ધત લોકે પાસે તે બે પુરુષાર્થની મર્યાદાઓ જળવાવનાર રાજ્યતંત્રને અર્થ પુરુષાર્થ સાથે જોડયું. ને પોતે રાજય વ્યવસ્થા પ્રથમ રાજા બનીને અમલમાં મૂકી ધમપુરુષાર્થના વ્યવસ્થિત માર્ગનુસાર પ્રાથમિક અને એ રીતે તૈયાર કરેલા છે. શિલ્પાદિક ધંધાઓઃ કામ પુરુષાર્થમાં સદાચારનું રક્ષણ કરનાર વિવાહાદિક આચાર વગેરેની નિયામક સામાજિક વ્યવસ્થા વગેરેની વ્યવસ્થા સ્થાપેલ છે, અને મુનિમણે દીક્ષિત થયા બાદ મોક્ષના અનન્ય કારણમય પાંચેય અંગારૂપ ધર્મ પુરુષાર્થ સંસ્કૃતિને મુખ્ય આત્મા જેડી દઈ ચાર પુરુષાર્થની સંપૂર્ણ સાંગોપાંગ માનવ જીવન વ્યવસ્થા લોકોમાં અમલમાં આવેલ છે. તેના પેટામાં તમામ ધંધાઓ, કારીગરીઓ, પુરુષને બહેતર અને સ્ત્રીને એસઠ કળાઓનું સાંગોપાંગ શિક્ષણ અઢાર લિપીઓઃ ભાષાઓઃ વિવાહ વગેરે જીવનઘડતરના પ્રસંગે રાજ્યના સર્વ અંગે વગેરે વગેરેનું શિક્ષણ આપેલ છે. પ્રજાના જીવનમાં અમલમાં આવેલ છે. ૨ આ સર્વ કાર્ય કરવામાં તેનું પૂર્વ ભવનું જ્ઞાન કામ આવેલું છે. સંસ્કૃતિબદ્ધ પ્રજાયુક્ત દેશમાં પૂર્વભવમાં જીવન જીવવાથી સર્વ પ્રકારનું અનુભવજ્ઞાન તેમને મળેલું હતું. આત્મા અને તેના છ સ્થાનેનું તત્ત્વજ્ઞાન તેમના ધ્યાનમાં હતું, કારણ કે-મતિજ્ઞાન: મૃત-શાસ્ત્રજ્ઞાન અને અવધિજ્ઞાન: એ ત્રણ જ્ઞાન તેમને પૂર્વભવથી સાથે જ આવેલા હોવાથી આ જન્મમાં પણ જન્મથી જ હતા. એટલે જ તેઓ માનવજીવન માટે એક સુરેખ ને સાંગોપાંગ જીવનવ્યવસ્થા, મહાસંસ્કૃતિ ઉપજાવી શક્યા હતા. ભલે પહેલા અર્થ અને કામ પુરુષાર્થ સ્થાપિત કર્યા, અને ધર્મ અને મોક્ષ પુરુષાર્થ પછી સ્થાપિત કર્યા. પરંતુ તેમના લયમાં ચારેય પહેલેથી હતા. ૩ જે તેઓએ આમ ન કર્યું હતું, તે દિવસે ને દિવસે કથળતી જતી લેકની નીતિ મહાઅન્યાય અને મહા અનર્થ નિપજાવત! મ ગલાલ ન્યાય પ્રવતત અને સુલેહ શાંતિઃ વ્યવસ્થા મર્યા Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૫૫] દાએ? વગેરે રહી શકત જ નહીં. માનના શાંતઃ નીતિયુકતઃ પરેપકારપ્રવેણુ આધ્યાત્મિક વિકાસયુક્ત જીવન બનત નહીં. એ સ્થિતિમાંથી ઉગારી લેવા ઉપકારી મહામાં પુરુષોનું એ કામ તેઓ સિવાય આવડી મોટી ગોઠવણ કરી કોણ કરી શકત? કેણ કરી શકે? ૪ જો કે આ સર્વ પ્રવૃત્તિઓમાં દેખાતી રીતે હિંસાઃ આરંભ-સમારંભઃ ઉથલ-પાથલ વગેરે જોડાયેલા છે જ. છતાં તે વ્યવસ્થા કર્યા વિના જે મહા અવ્યવસ્થાઃ મહહિંસાઃ ચોરીઃ મારામારી વ્યભિચાર, લુંટ વગેરે જેવી ભયંકર અવ્યવસ્થા હોત અને તેમાં જે મહાહિંસા: વગેરે પ્રવર્તત. તેની અપેક્ષાએ ઘણું જ ઓછી હિંસા અને ઓછા આરંભ–સમારંભઃ વગેરે આથી રહે છે. માટે એટલે અંશે ધર્મ થાય છે. એટલે અંશે નિવૃત્તિ છે, માટે નિવૃત્તિ-પ્રધાન એ પ્રવૃતિઓ છે. એ જ પ્રમાણે કુળાની વ્યવસ્થા ગ્રામ: નગર: વગેરેની વ્યવસ્થા વગેરે સ્થાપિત કરેલા છે. ચક્રવર્તિની રાજ્ય-વ્યવસ્થા તેમના પુત્ર ભરતચક્રી કરે છે. જેથી બીજા દેશોના આર્ય—અનાર્ય વગેરે લેકે પણ સંસ્કૃતિનું યથાશક્ય પાલન કરે, અને મર્યાદાઓને ભંગ ન કરી શકે. તથા સાંસ્કૃતિક જીવનનું વ્યાપક રીતે પાલન થતું રહે ને તેઓના જીવન પણ લાયક બને. આ કાર્ય તેઓનાં તીર્થકર તરીકેના કતવ્યમાં પણ સમાય છે. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે–તેઓનું તીર્થંકર નામકર્મ આ રીતે સફળ થાય છે. અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જ્યારે ધર્મશાસન સ્થાપે છે, ત્યારે તે સર્વે માર્ગાનુસારી લૌકિક શાસને પણ તેના પટામાં સમાઈ જાય છે. ધર્મશાસનના અંગમાં સામાજિક શાસનઃ આર્થિક શાસનઃ રાજ્યશાસનઃ વગેરે સમાઈ જાય છે. અને તે સર્વે તીર્થકર નામકર્મના ઉદયના ફળ તરીકે થાય છે. આ શિવાય વ્યવસ્થા કરવાને બીજો ઉપાય જ ન હતા. આ ચાર પુરુષાર્થની વ્યવસ્થા જ સાંગોપાંગ સારામાં સારો ઉપાય હતો. એમ કરીને વિશ્વ ઉપર તેઓએ મહાનમાં મહાન અનન્ય ઉપકાર સદાને માટે કરેલો છે. તેમની રચના કૃત્રિમ નથી, કુદરત સાથે બંધ બેસતી છે. કષ, છેદ, તાપ, તાડન, સહન કરનારી છે. ૬ ત્યારપછીના ૨૩ તીર્થકરેએ પણ મહાધર્મશાસન સ્થાપવા સાથે જ આ ચાર પુરુષાર્થની સંસ્કૃતિને વ્યવસ્થિત થવામાં ને ચાલવામાં બળ પહોંચાડેલ હોય છે. કેમકે-ધર્મપુષાર્થ વ્યવસ્થિત થાય એટલે બીજ પષા સહજ રીતે જ વ્યવસ્થિત થાય. જેથી ન્યાયઃ નીતિઃ સદાચારઃ પ્રવર્તે છે. અહિં સત્ય વગેરે ગુણે પ્રવર્તે છે. હેતઃ પ્રેમ: આરોગ્ય: સંતેષઃ શાન્તિઃ પરોપકાર: વાત્સલ્યઃ દીધયુષ્યતાઃ સુલેહઃ સુવ્યવસ્થા વગેરે સહજ રીતે જ પ્રવર્તે છે. શ્રી તીર્થકરને પગલે ચાલીને સંખ્યાતીત ત્યાગી તપસ્વીઃ સંયમીઃ સ્ત્રી-પુરુષ મહાત્માઓઃ એ સર્વને ટકાવી રાખવામાં અંદગીભરના મનવચન-કાયાથી અસાધારણ ભેગો આપી પિતાના મહાપુરુષાર્થ પાથરે છે. તીર્થકરોની લેકોત્તર સાધનાના મહાફળનો અને સર્વ કલ્યાણકર ભાવ લોકપકારિતાનો વિનિયોગ આ રીતે વિશ્વભરમાં ફેલાય છે. તીર્થકરેએ બતાવેલા અર્થ: કામઃ પુરુષાર્થરૂપે છે, તે પ્રવૃત્તિઃ છતાં નિવૃત્તિના આધાર ઉપરની છે. ત્યારે આજની પ્રવૃત્તિઃ મહા આરંભ-સમારંભ હિંસારપ ભાવિ મહાપ્રવૃત્તિના આદર્શ ઉપર છે. આટલું આકાશપાતાળનું અંતર હોય છે. તેને ઉથલાવી પાડવાની યોજના તરીકે ઇ. સ. ૧૪૯૨ ના બુલમાંથી ૪૫૦ વર્ષથી પ્રગતિને નામે નવી જ રચના શરુ થઈ છે. જે આજના ઉન્માર્ગાનુસારી અશાંતિમય પ્રવૃત્તિનું મૂળ છે. જગત ઉપરના તે મહા અન્યાયનું ધર્મગુરુઓએ પરિમાર્જન કરવું જ પડશે. છે જે કે તીર્થકરના ધર્મોપદેશમાંથી એકાંત અને એકતરફી અનેક ધર્મો તથા સંપ્રદાયઃ નીકળ્યા છે. તેથી જે કે જગતને કંઇક નુકશાન થયું છે. પરંતુ તેની સાથે જ શાસનની મૂળ શુદ્ધ પરંપરાનું અસ્તિત્વઃ પણ તે સર્વની સાથે જ વિદ્યમાન છે. તેથી એ દોષ કંકાઈ જાય છે. અને www.jainefbrary.org Page #126 -------------------------------------------------------------------------- ________________ [૧૫૬ ] જગતની સામે સન્માગ સદા ચમકતા રહે છે. એ જગતને મોટામાં મોટો લાભ છે. જે તીર્થકરોએ મૌનને આશ્રય લઈ એ ઉપદેશ જ ન આયે હેત, તે જુદા જુદા સંપ્રદાય કદાચ ન હેત. પરંતુ સાથે જ સન્માર્ગદર્શક શુદ્ધ શાસન પણ ન જ હેત. જો કે એકતરફી ધર્મશાસને અને સંપ્રદાયોએ અંશથી તો જગતને લાભ આપ્યો જ છે. ૮ ત્યારે આજની પ્રગતિઃ શુદ્ધઃ કે અશુદ્ધ કે ગમે તેવા સર્વ ધર્મોની સામેનાં એક રચારૂપે છે. સર્વને ભયરૂપ છે. છતાં, તેની લાલચો અનેક આકર્ષણ જન્માવનારી છે. તેથી, કોઈક વિરલા શિવાય, તેમાંથી બચવું. એ ઘણું જ મુશ્કેલ કામ આજે બની ગયું છે. ૯ અહીં પ્રશ્ન એ થશે કે-“શ્રી ઋષભદેવ આદિ તીર્થકર પ્રભુએ એ રચના કરી, એ વાત તે તમે જેને ભલે માને. પરંતુ બીજા ધર્મવાળા એ વાત શી રીતે કબુલ રાખે ? ? આ પ્રશ્ન પણ વિચારવા જેવો તે છે જ. બીજા ધર્મવાળા પણું એક યા બીજી રીતે કોઈપણ માનવસમાજ-વ્યવસ્થાના આદિ વ્યવસ્થાપક તરીકે સ્વીકારે જ છે. કોઈ પ્રજાપતિઃ કોઈ શંકર નામ આપે છે. આધુનિક યુરોપીયનેએ લખેલા જગતના ઇતિહાસમાં બાબા આદમ અને ઇવથી માનવ વ્યવસ્થાની શઆત લખી છે. ઇસ્લામ વગેરે પણ પ્રાયઃ એ વાતને સ્વીકાર કરે છે. કાળક્રમે જુદા જુદા દેશની જુદી જુદી પ્રજાઓ અને ધર્મશાસ્ત્રકારોમાં જુદા જુદા નામે પણ કોઈપણ એક જ વ્યક્તિ હોવાનું કેટલીક રીતે કરી શકે છે. * શ્રીમદ્ ભાગવત પુરાણમાં શ્રી અષભદેવ પ્રભુનું નાભિરાજા અને મરુદેવીના પુત્ર તરીકેના ચરિત્રમાં તેમણે કરેલી વ્યવસ્થાને સંક્ષેપમાં નિર્દેશ છે. આ પ્રજાપતિ નામ પણ તેમને ઘટી શકે છે. કેમકે-પ્રજાના પહેલા રાજા હોવાથી તે પ્રજાપતિ હતા. ફુ શંકરઃ અને શ્રી ઋષભદેવઃ એ બન્નેયનું કષભદેવજ નામ સમાન છે. તથા બીજી પણ કેટલીક સમાનતાઓ વર્ણવાયેલી છે. હું બાવા આદમ અને ઈવમાં બાવા શબ્દ પ્રાકૃત ચq=બાપ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. બપ્પના=બાપઃ બાવાડ બાપુઃ બાપા: બાબુ વગેરે જુદી જુદી ભાષાઓમાં રૂપાન્તરે થયેલા છે. આદમ શબ્દ આદિમ ઉપરથી ઉતરી આવ્યાનું માનવામાં મુશ્કેલી પડે તેમ નથી. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાના સમયમાં ભારતઃ અને ગુજરાતમાં મુસલમાનોનું આવાગમન થયેલું હતું તેથી તેઓ બાવા આદમ અને ઇવરને સૃષ્ટિ (માનવીય વ્યવસ્થાના સર્જન) ના આદિકર્તા કે વ્યવસ્થાપક જણાવતા હશે. પરંતુ “એ આમ બાવાજી શ્રી ઋષભદેવ સિવાય બીજા કોઈ નથી.” એમ દૂર દૂરથી પણ સુચિત કરવા માટે શ્રી સલાહંત સ્તુતિમાં – आदिमं पृथिवीनाथ,-माऽऽदिमं निष्परिग्रहम् । આરિમં તીર્થ-સાથે જ, કૃષમ-સ્વામિ તુમ રૂા. વચઢા--ત રાત અર્થ– “પહેલા રાજ, પહેલા મુનિ અને પહેલા તીર્થકર શ્રી ઋષભસ્વામીની સ્તુતિ કરીએ છીએ.” આ શ્લોકમાં આદિમ શબ્દને બદલે “યમ” શબ્દ આવી શકત. તેથી છંદ ભંગ થાય તેમ પણ નથી. તેમજ q--અને ઘુ અક્ષરોથી પ્રાસ પણ ઠીક ઠીક મળત, કેમકે-પહેલા પાદેમાં ૬, ૬, ૬ છે. ત્રીજા પદમાં -વ્યું છે છતાં પ્રથમ શબ્દ ન વાપરતાં આદિમ શબ્દમાં સંકેત એ જણાય Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] છે, કે “ભારતના બહારના લેકે જેને બાવા આદમ તરીકે ઓળખાવે છે, તે આ બાવા આદિમ પહેલા રાજાઃ પહેલા મુનિ અને પહેલા તીર્થસ્થાપક શ્રી ઋષભદેવ પ્રભુ છે.” એ સંકેત આદિમ શબ્દ વાપરવામાં કેમ સુચિત ન કર્યો હોય? ૩ આધુનિક સંશોધકે “ પ્રથમ માનવો જંગલી હાલતમાં હતા અને પછી ધીમે ધીમે સુધર્યા છે.” તેને માટે જુદા જુદા કાળના જુદા-જુદા હપતા બતાવે છે. પત્થર યુગ, લેહ યુગ, વિગેરે. અને મળી આવેલા પ્રાચીનકાળના ફેસિલો: વગેરે સાધનો: માનવીય હાડપીંજરો તથા, બીજા અવયવો: ઉપરથી એ બધુ સમજાવે છે. તે ઉપરથી એટલું નક્કી થાય છે, કે આજના કરતાં પ્રાચીનકાલમાં માનવ શરીર ઘણું મોટા સંભવિત હતા. બીજા પ્રદેશમાં જંગલી હાલતમાં માન હોય, એ પણ સંભવિત માનવામાં હરકત નથી. પરંતુ ભારતમાં તે પ્રાચીનકાળથી જ સંસ્કારી માન હોવાના પ્રમાણે જગતભરના ધર્મશાસ્ત્રો અને “ભારત તરફથી નિડર થાલ કાળમાં જે લોકે યુરોપ તરફ ગયા, તે સંસ્કારી હતા” એ જાતની લગભગ એચ. જી. વેલ્સની નંધ: ઉપરથી “ ભારતમાં સંસ્કારી માનવા પ્રાચીનકાળથી હતા” એમ કહી શકાય તેમ છે. આધુનિક લેખકે પ્રાચીન ઇતિહાસ વિગેરેની શરૂઆત ભારતથી ન કરતાં ગ્રીક: રોમઃ અને બીજા પાશ્ચાત્ય પ્રદેશથી કરે છે. એટલે સાચી વાત જ ને મળતાં દરેક બાબતમાં વિકૃત અને ભૂલ ભરેલી હકીકત રજુ થાય છે, અને તે ફેલાય છે. કેમકે ભારતના વ્યક્તિત્વને ભાવિ પ્રજાના માનસમાં જરાપણ સ્થાન ન પામવા દેવાનું મજબૂત વલણઃ તેઓને આ જાતના વિધાન કરવા કાયમ માટે પ્રેરણા કરતા હોય છે. પરંતુ ભારતના નેતૃત્વ નીચે ચાર પુસ વ્યવસ્થિત સંસ્કૃતિ ભારત અને બહારના લોકોમાં અને જીવનમાં વ્યવસ્થિત રીતે વણાયેલી, ગુંથાયેલી, આજે પણ વિદ્યમાન છે. એ કોઈ પણ એક મહાદીર્ધ–દષ્ટિ વ્યક્તિની રચના શિવાય બીજી રીતે સંભવિત નથી. અને દરેક ધર્મોના પ્રાચીન ધર્મશાસ્ત્રોમાંની નોંધ એના પૂરાવામાં છે. “પ્રથમ વાંદરા હતા, તેમાંથી મનુષ્ય રૂપે તે વિકસિત થયા.” વિગેરે વાતે બુદ્ધિગ્રાહ્ય નથી. ને સાથે જ આધુનિક સંશેધકેએજ એવી વાતોને લગભગ ખોટી અને હાસ્યાસ્પદ ઠરાવી દીધી છે. જૈન ધર્મ અને તેની વ્યવસ્થા વિગેરેને બાદ રાખીને, તેને એક નવી ચીજ ગણુને, તેની ઉપેક્ષા કરીને, આજના સંશોધકે સ્વતંત્ર રીતે વિધાન કરતા હોય છે. તેથી સાચા જવાબ, સાચી હકીકત આપવાની તેઓના વિધાનમાં શકયતા જ નથી. “પરંતુ જે મુખ્ય અને મૂળ વસ્તુ છે, તેને બાજુએ રાખવામાં જ ગંભીર ભૂલ થાય છે.” તે સત્ય ન રવીકારવામાં જ આધુનિક સંશોધકને દુરાગ્રહઃ અને અયોગ્ય ફટા–ટપઃ બાલીશઃ અને ઉપેક્ષ્ય છે. અને જંગતને ઉંધે માર્ગે દોરવવાની કલુષિત મનોવૃત્તિ સ્વાભાવિક રીતે જ ગહણીય ઠરે તેમાં આશ્ચર્ય શું ? સદ્ વિદ્વાન પુષે વધારે સચોટ રીતે આ વિષયને વિચાર કરશે, એવી આશા છે. [ ] શાસનમાં ધર્મની આવશ્યક વ્યાપતા ૧ “યુગલિકપણુમાં સહજ છતાં તગ્ય-ધર્મમર્યાદાનિષ્ઠ માનવજાતિઃ કાળક્રમે અને કાળા જંગલીપણું તરફ ન ધસી જાય ” એ માટે પ્રજાને રાજ્યધર્મ વિવાહધર્મઃ કુળ-કુટુંબ ધર્મ ગ્રામધમ: વગેરે એટલે કે માર્ગાનુસારી આચાર મર્યાદાઓ રૂપ ધર્મ વગેરે તથા સે ધંધાઃ સે કારીગીરીઃ ૭૨ ને ૬૪ કળાઓ વગેરે શીખવ્યા” એમ જૈન શાસ્ત્રકારો કહે છે. અર્થાત્ પોતપોતાના પ્રદેશમાં રહેલી પ્રજા ચાર પુરુષાર્થને હરકત ન આવે તે રીતે કુદરતી વસ્તુઓને જરૂરી ઉપયોગ સૌ કરી શકે છે, એટલું જ નહિ, પરંતુ સવની માર્ગનુસારપણે આત્મા છે, કર્તા છે, વગેરે છ સ્થાન ઉપર એવી વ્ય વસ્થા કરી કે જેથી માર્ગનુસારી ધર્માનુકૂળ જીવન લગભગ પ્રજાના મોટા ભાગનું જળવાઈ રહે, અને • Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮] અને તેમાંની મેક્ષાનુકૂળ આગળના જીવનક્રમો પણ વિકાસ પામે, માટે મર્યાદાઓનું નામ માર્ગનુસારિતાદ વ્યવહારઃ શુદ્ધ વ્યવહારઃ સદ્વ્યવહારઃ સંસ્કૃતિ વગેરે છે. ૨ જેમ “આત્મા છે' ઈત્યાદિ સમ્યગ્દર્શનના છ સ્થાન છે. તે જ પ્રમાણે “આત્મા નથી' ઇત્યાદિ મિથ્યાદશનના છ સ્થાને છે. મિથ્યાદર્શનના છ સ્થાને ઉપર જણાવ્યા તેવા માર્ગાનુસારી કે માર્ગનિષ્ટ સદ્વ્યવહાર ઉત્પન્ન જ ન થવા દે. અથવા ઉત્પન્ન થયા હોય તો તેને નાશ કરે. પરંતુ જે તે છ સ્થાનો ઉપરના સવ્યવહારે જીવનમાં ચાલુ હોય, અજાણતાં પણ બાળકાદિમાં ચાલુ હોય તો પણ તે જીવોને મિથ્યાભાવના તે છ સ્થાનેથી દૂર રાખે છે. અથવા મિથ્યાદશનના છ સ્થાનને તેનાથી દુર રહે છે. અથવા તેને દબાવી રાખે છે. તેની ઝેરી હવા તે આત્માને સ્પર્શવા આવી શકતી નથી. ઉપાધ્યાયજીશ્રી યશોવિજયજી મહારાજાએ શ્રી અધ્યાત્મસારના મિથ્યાદર્શન પ્રકરણમાં મિથ્યાત્વના છ સ્થાને વડે શુદ્ધ વ્યવહારોલંધન–સદ્વ્યવહારોલંધન–સદ્વ્યવહારોને નાશ જણાવેલ છે. અને સદ્વ્યવહારોના પાલનને મિથ્યાત્વવંસી-મિથ્યાત્વનો નાશ કરનારા જણાવેલા છે. શ્રી ટીકાકારે ત્યાં વ્યવહારને અર્થ: દેશવિરતિ સર્વવિરતિના વ્યવહાર ઉપરાંત માર્ગાનુસારી ખેતીઃ ન્યાયઃ વગેરે અને બીજા સદ્વ્યવહાર પણ જણાવેલા છે. અપેક્ષાએ તે બરાબર બંધ બેસે છે. આજકાલ તો નવા બંધારણના આધારે ધમથી અનિયંત્રિત વ્યવહાર સ્થાપવામાં આવે છે. તેને આપણે તો વ્યવહાર જ કેમ કહી શકાય ? ઉન્માગ જ કહી શકાય. આજે તે નવા વ્યવહારનો આધાર મિથ્યાત્વના છ સ્થાન ઉપર સ્થાપિત કરવામાં આવે છે; પરંતુ ન્યાય, નીતિ, સદાચાર, પોપકાર, ગ્ય મર્યાદાઓ, વગેરેનું ધમ વિના અસ્તિત્વ જ સંભવતું નથી. જે ધર્મ નથી, તે સુરાજ્ય, વ્યવસ્થા, સુસામાજિક વ્યવસ્થા, સુઆર્થિક વ્યવસ્થાને સ્થાન જ નથી. કેમ કે-ધમની આવશ્યક્તામાંથી જ તે સવ જન્મી શકે છે. તે વિના તેઓની સંભાવના જ નથી. લે કે-સુલેહ, શાંતિ જાળવે, માટે રાજ્યની જરૂર છે.” પરંતુ “સુલેહ-શાંતિ, જાળવે તો દીક” એવો વિચાર જ શા માટે થાય? કોને થાય ? તે સ્થિતિમાં ચોરી; વ્યભિચાર, વગેરેનું અસ્તિત્વ જ ઊભું થતું નથી. અન્યાય, અનીતિ, લુંટ, વગેરેનું અસ્તિત્વ જ ઉભું થતું નથી, એક માણસ ખાતો હાય, તેના હાથમાંથી બીજો માણસ ઝુંટવી જાય તેને ચેરી; લુંટ; એવું નામ જ શા ધરણે આપી શકાય ? એમ એમ ઠીક લાગ્યું માટે એણે એમ કર્યું તેમાં ચારી શી ?' પરંતુ ચોરી અચેરીઃ ટ: રક્ષણઃ મર્યાદા: વ્યભિચારઃ ન્યાય: અન્યાય: વગેરે બાબતો ને તેની સમજ જ ધર્મના અસ્તિત્વથી ઉદભવ પામેલી છે, ધર્મ જ તેને જગમાં બતાવી શકે છે, એટલે માનવી વ્યવસ્થા એક યા બીજા રૂપે ધર્મ વિના ઉદ્દભવી શકતી જ નથી. પરત બીજી પ્રજાઓને નષ્ટ કરવાના ઉદ્દેશથી ધર્મથી અનિયંત્રિત સેક્યુલર-જીવન વ્યવસ્થા પ્રગતિને નામે ફેલાવવામાં આવે છે. અને તે શ્રી ઋષભદેવની વ્યવસ્થા સામેને, તેનાથી વિરૂદ્ધને મોટા પાયા ઉપરને એક સ્ટંટ જ છે. આ બહુ જ સમજવા જેવું રહસ્ય છે. તેની પાછળ માત્ર ખ્રીસ્તી ગોરી પ્રજાના અંગત વિશાળ સ્વાર્થો ઈ.સ. ૧૪૯૨ ના બુલથી જેડાચેલા છે. તેને આધારે જગતના સર્વ પદાર્થો વેત પ્રજા પિતાની માલિકીના માની લઈને, કાયદા અને १ एतैः षड्भिः स्थानर्भवेच्छुद्धव्यवहारविलधनम् । “આ છ સ્થાન (આત્મા નથી” વગેરે) શુદ્ધ વ્યવહાર તોડે છે.” २ अयमेव तद्ध्वंसी स्यात् सदुपदेशत । “સદુપદેશપૂર્વક આ શુદ્ધ વ્યવહાર તેને-મિથ્યાત્વને વંસીનાશ કરનાર થાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૯ ] પરિવનાને નામે ક્રમે ક્રમે મન ફાવતુ. શક્ય પરિવર્તન કરી-કરાવી રહ્યા છે. અને તદ્દનુકૂળ કાયદા કરી-કરાવી તે દરેકને કાયદાસર હોવાનુ' ધરાવે છે. છતાં ધર્મ વિના તેઓને પણ ચાલતું નથી. નહીંતર, પ્રગતિ પણ શા માટે ફેલાવવી? માનવાના સુખ માટે! પણ એવા વિચાર પણુ ધર્મ વિના કાને અને શા માટે આવે? એમ શા માટે કરવું? · માનવા પાતે પેાતાના સ્વાર્થ માટે યાગ્ય વ્યવસ્થા સ્વીકારે તેમાં ધર્માંની જરૂરીયાત શી ? ’ આ પ્રશ્ન પણ ઉભા રહી શકતા નથી, કેમ કે—તેમાં પણ ક્રાઇ ને કાઇ માનવાને કાઈ ખીજા માનવા માટે ઉદારતા રાખવી પડતી હોય છે. ખીજાને માટે સહન કરવું પડતું હાય છે. પરાપકારને સ્થાન આપવુ પડતુ હોય છે. જેના તરફથી સ્વા સફળ થવાને ન હાય, તેને પણ સહાય કરવાની વૃત્તિ થાય છે. રાખવી પડે છે, એ વગેરેમાં ગમે ત્યાંથી પણ થાડે! ઘણું! ધમ પ્રવેશે જ છે. એમ હરેક રીતે વિચારી જોતાં આદિમ–પ્રભુની વ્યવસ્થા એ જ પ્રમાણભૂતઃ સર્વોપરિ: વ્યવસ્થિતઃ સાંગાપાંગઃ માર્ગાનુસારીઃ અને સદામ ગળમયઃ દુઃખ દૂર કરી સુખ આપનારી વ્યવસ્થા છે. તે શિવાય બીજી ક્રાઇ વ્યવસ્થા યોગ્ય અને શકય નથી જ. આ સૂક્ષ્મ રહસ્ય છે. નિષ્કામ કર્મઃ હરિનામઃ પરમાત્માને સમર્પણ: રામનામ: આત્માપણું વગેરે આના જ નામાન્તરે છે. ભારતના નવા બંધારણમાંથી ધર્મ અર્થ કામ અને મેક્ષ એ ચારેય પુરુષાર્થી ઉડાડી દઇને ભારતની મહાપ્રજા ઉપર સખ્તમાં સખ્ત વિદ્યુત્પાત કરવામાં લાડ વેવેલ, ઈંગ્લાંડની સરકાર, અમેરિકા અને એકંદર જગત્ની શ્વેત પ્રજા, યુ. એન. એ. વગેરે ભારે સમૂળ થયા છે અને તેથી રાષ્ટ્રવાદી કોંગ્રેસીએઃ સમાજવાદીએઃ સામ્યવાદીઓઃ સૌંદયવાદીએઃ વિશ્વશાંતિવાદીએઃ જાણતાં-અજાણુતાં રાજ રાજી થયા છે. કારણ કે તે દરેકમાં બે જાતના વર્ગો છે. આત્મવાદી આસ્તિકા અને અનાત્મવાદી આસ્તિકા. બીજા અર્થીમાં ધર્માંતે ન માનનારા માટે નાસ્તિક્રા. ધર્મને ન માનનારા તે જાણીને રાજી થયા છે. ધર્મને માનનારા અજ્ઞાનભાવથી વિદેશીય ઇંદ્રજાળની પ્રપંચમય માયાથી ગાઈને-અજાણપણાથી રાજી રાજી થઈ ગયા છે. સ્વરાજ્ય અને સ્વતંત્રતાના શબ્દથી લાભાઇ ગયા છે. એટલે આજના પ્રતિવાદી પાંચેય વાદના રસીયા બન્નેય પ્રકારના એક જ સૂરથી સ્વરાજ્ય મળવાથી નાચી-કુદી રહ્યા છે. માત્ર ચાર પુરુષાર્થની સંસ્કૃતિના પક્ષકારા આંખમાંથી આંસુ સારી રહ્યા છે. અને તેમાંના પણ અાણુ લેાકેામાંના કેટલાક ખાટુ' ખાટુ' હસીયે રહ્યા છે. તે કેટલાક મુંઝાઇ રહ્યા છે. આ આજની સ્થિતિ છે, ત્યારે પેાતાના ભલા માટેનું સ્વરાજ્ય ભારત જેવા દેશમાં સ્થાપી શકવા માટે જગતભરના શ્વેતપ્રજાજને પણ ખુશ ખુશ થઇ ગયા છે. અને ભારતની પ્રગતિના મુક્તકંઠે વખાણ કરતા ધરાતા નથી. અને તે પ્રગતિને રથ ચલાવનારા ભારતના વર્તમાનત ંત્રના સચાલક મેાવડીઓના યશોગાન ગાતા ધરાતા નથી. પરંતુ ધર્મ વિના માનવી વ્યવસ્થાની સંભાવના જ નથી. એ સત્ય સદા સનાતન છે. ભલે આજે ભારતના ધર્મપ્રધાન પ્રજાના બાળુડાઓને શિક્ષણુ-ધધા–જાહેર પ્રચારદ્વારા આત્મવાદ અને તેનું જીવન ભૂલાવવામાં આવે, ભલે અનાત્મવાદનું પ્રાગતિક જીવન જીવવાની કેળવણી, જ્ઞાન અને તાલીમ આપવામાં આવે, અને દેશભરમાં તે જાતના વ્યવહારી, ધંધા સ્થાપવામાં આવે, ભલે ધર્માંના પાયા તાડવામાં આવે, પરંતુ અહીં નહિં તે છેવટે પોતાના દેશામાં અને પોતાની પ્રજામાં તેા ધર્મપ્રધાન ચાર પુરુષાને જીવંત રાખવાના પ્રયાસા શ્વેતપ્રજા છેાડી શકે તેમ નથી. નવા બંધારણમાં ભારત સંસ્કૃતિ માન્ય ધ ન્યાય—નીતિ–સદાચાર વગેરે શબ્દના અર્થો સ્વીકારાયા નથી. તેમજ કાઇ નવા અર્થા પણ કરવામાં આવ્યા નથી. આજે તે મેધમ રાખવામાં આવ્યા છે. પરંતુ તે પણ અશ્વેત પ્રજાની અવનતિને ચાકડે ચડી ગયા પછી, તેઓને મૂળ અર્થ જ પાછા બહાર લાવવા પડશે, નહીંતર શ્વેતપ્રજા પણ વિનાશના ખપ્પરમાં હોમાઇ ગયા વિના રહે જ નહીં. કારણુ કે ધર્મ જ સદા રક્ષક છે. સત્ર વિજ્ઞાના અને પ્રયાસે તેમાં જ પરિણમે. તેા જ માનવજાતને * Page #130 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૦ ] સુખ-શાંતિ આપી શકે છે. અન્યથા દુઃખ દાવાનળ સિવાય કાંઇ જ મળે તેમ નથી. પશુને એ ભાન નથી, પરંતુ માનવની બુદ્ધિ તે સ્થિતિ કદ્દી ચલાવી લઈ શકે તેમ નથી. આજ ભલે ભારતની કાર્ટો ન્યાયને બદલે કાયદાની-આંતરરાષ્ટ્રીય કાયદાના આધાર ઉપરના કાયદાની કાર્ટો હાય, ન્યાયશશ્વના ખેાટી રીતે ઉપયાગ કરી-કરાવીને ભારતની પ્રજાને ભૂલાવામાં પાડવામાં આવતી હાય, તેા પણ સૌને એક વખત ન્યાયશબ્દના સાચા અર્થ` ઉપર આવવું જ પડશે. માટે સ્થાનકનું તત્ત્વજ્ઞાન અને તેના આધાર ઉપરની ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિ અને તેના કેન્દ્રભૂત પાંચ અગામય ધ પુરુષાર્થ અને તેને અનુસરતા સદ્વ્યવહારાજ માનવજાતને માટે અનન્ય શરણરૂપ છે. ઉન્માર્ગે ચડેલા ગુંડા કે લુટારા થેાડ઼ા વ પેાતાની તે પ્રવૃત્તિમાં આનંદ, સુખ અને ઉભિત માનતા હોય છે. પરંતુ આખરે તેને યુ સીધે રસ્તે આવવુ' પડે છે. ત્યારે જ તેને શાંતિ મળે છે. તે પ્રમાણે હાલની ઉથલપાથલ જનતાને આંજી રહી છે, પરંતુ તેમાં શાંતિ કે જયવાર નથી જ. તેથી રાજ્ય, આર્થિક-સામાજિક-શાસને, વ્યવસ્થાતંત્ર પણ ધમની મર્યાદા અને યાગ્ય પ્રેરણાથી સન્માર્ગે ચાલી શકતા હાય છે. પછીના સ તીર્થંકર ભગવંતાએ પશુ ધર્મ શાસના સ્થાપીને પણ મૂળ ધ પુરુષાર્થ ને જ વ્યવસ્થિત વેગ આપ્યા હોય છે. જેથી ચારે ય પુરુષાર્થી વ્યવસ્થિત થઈ જઇ બધું યેાગ્યમાગે. ચાલવા લાગે છે. म मंगल | ધ ઉંચામાં ઉંચુ મંગળ છે. “ ધર્મ એ ત્રણ લેાકના મહાસ્વામિ છે, ” દૂ ધ જ અનન્ય મિત્ર છે. ” [ ૩ ] માનવેાના જીવનમાં થતાં નવીન પરિવર્તનનું મૂળ: તે મૂળ જમાના નથી. બીજું જ કૃત્રિમ કારણ છે. f “ ગાવા અંગે ખેલતાં શ્રી નહેરુએ કહ્યું હતું, કે “ પહેલાં એક નમ્ર યાદી પોટુગલ પર પાવવામાં આવી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે બ્રીટને ભારતમાં સત્તા ત્યાગ કર્યો છે, એટલે પરિસ્થિતિ બદલાઇ છે અને પોર્ટુગલ પણ એનું નાનું સામ્રાજ્ય ભારતમાંથી સર્કલી લે એ ઉચિત ગણાશે. ( હાસ્ય અને તાળીએ ) 29 અમારી આ યાદીને સ્વીકાર કરવાની પણ ના પાડી અને અવિધિસર રીતે અમને જણાવ્યુ કે ૯ ૧૫ મી કે ૧૬ મી સદીના ધર્મગુરુ પાસેથી અમને ગાવાના હક્કો મળ્યા છે. ” એમણે કહેલી સાલ મને બરાબર યાદ નથી. ’ પેાયની ઉદારતા "" તેમણે કર્યુ હતુ કે તમારામાંથી જેમણે ઇતિહાસના અભ્યાસ કર્યાં છે. તેમને યાદ હશે, કે– “ એ વખતના ઉદાર પાપે અરધું વિશ્વ સ્પેનને અને અરધું વિશ્વ પાટુ ગલને ભેટમાં આપ્યું હતું. મારે બુલ કરવુ જોઈએ, કે “ આ મુદ્દા પર હું દલીલ કરી શકયા નહીં. ” અને આથી આ પ્રશ્ન હજી વધુ ઉકેલ્યા પાસે છે. અને આ માટે અમારા દેશના ધણાં લેકે અમારી ટીકા કરે છે. અને સ્વાભાવિક રીતે અધીરા બની ગયા છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ [૧૬ ] પછી શ્રોતાઓમાં એવા પિકારે થયા કે “ચીન વિષે શું?” શ્રી નહેરૂએ કહ્યું હતું કે “ ચીનને વિષય ટાળવા માંગતા નથી. ' મને લાગે છે કે હકીકતે એકઠી કર્યા પછી મંત્રણ જરૂર વધુ સરળ બનશે.” [ ઇગ્લાંડમાં ઈન્ડિયા લીગ સમક્ષ કરેલા ભાષણમાંથી તા. –૫-૬૦ (રાઈટર)] “આ સભાના પ્રમુખ બ્રીડ પાર્લામેન્ટના સભ્ય મા. સોરેન્સન હતા. મી. એટલી (ભાસ્તને સ્વરાજ્ય અપાયું તે વખતના ઈગ્લાંડના વડા પ્રધાન), મી. પેથીક લેરેન્સ (ભારત પાસે મંત્રી મીશનની દરખાસ્ત લાવનાર ત્રણમાંના એક અને ઈંગ્લાંડમાંના તે વખતના ભારતના સ્ટેઈટ સેક્રેટરી વિ. મંચ પર બેઠા હતા.” જન્મામિ તા. ૭-૫-૬૦ શહેરની આવૃતિ પ્રા ૧ લું. તા. ૮-૫-૧૦ બહારની આવૃતિ પૃ૪ ૧ લું. '૧ વિચારણા શક્તિમય માગે જ ગેવાને પ્રશ્ન હલ કરે છે. એ પ્રસ્તુત લેખનું મુખ્ય મથાળું છે. શ્રી નહેર જેવા ધારાશાસ્ત્રીઃ આંતરરાષ્ટ્રીય નેતા ગણુતા અને રાજ્યકારીઃ “દલીલ ન કરી શકો” એમ કહે છે, તે આશ્ચર્યકારક છે. પરંતુ સંભવ છે, કે-નહેરુજી આંતરરાષ્ટ્રીય વર્તમાન તત્કાલીન પરિસ્થિતિના જેટલા સારા જ્ઞાતા છે, તેટલા તેના ભૂતકાળની બાબતે અને હેતુઓના તથા ભાવિ આદર્શો અને અનુબંધ પરંપરા કે પરિણામેના અભ્યાસી જણાતા નથી. તેથી જ વર્તમાન આંતરરાષ્ટ્રીયતાના મુત્સદ્દીઓ તેમની પ્રશંસા અને મહત્તા ગાતા હોય છે “ એમ કરીને તેઓ તેમને ઠગે છે.” એમ કહેવું પડે. કેમકે મુત્સદ્દીઓની એ ખુબી હોય છે, કે “ બહારથી ગમે તેટલો વિરોધ કરે, છતાં તે વિરોધ કરનાર વ્યક્તિ જે મુત્સદ્દીઓની ચાલમાં આવી જતી હોય, તે તેની પ્રશંસા કરવામાં અને પીઠ થાબડવામાં તેઓ ઘણાં જ કુશળ હોય છે. જે સાલ યાદ ન લેવાનું શ્રી નહેરુજી કહે છે, તે ઈ. સ. ૧૪૯૨ લગભગની છે. (જુઓ પૃષ્ઠ ૭૨૦ તત્ત્વાર્થ સારધિની) શ્રી નહેરુજી સીધી જ દલીલ કરી શકતા હતા, કે “શ્રી પિપને એ પ્રમાણે વિશ્વ સ્પેન અને પિટ ગલને ભેટમાં વહેંચી દેવાને અધિકાર શી રીતે પ્રાપ્ત થયો હતો? શું આખું વિશ્વ પાપની માલિકીની વસ્તુ હતી? કે છે?” અને એ પ્રમાણે જે અમારા ભારત વિગેરે દેશના કેઈ ધર્મગુરુ કે ધર્મગુરુઓ અમને યુરેપ ભેટ આપી દે, તે તે શું યુરોપની પ્રજાને કબુલ મંજુર રહેશે કે?” એ પ્રશ્ન પૂછો જોઈએ. “તો આ રીતે શ્રી પિપે ઘરમાં બેસીને એ પ્રમાણે દુનિયા વહેંચી આપી હોય, તે શું તે ન્યાયસર ગણાય? અને બીજી પ્રજાએ તેને લેશમાત્ર પણ કબુલ કરી શકે છે?” આ પ્રશ્નોને કોઈની પાસે સાચો જવાબ નથી. પરંતુ શ્રી નહેરુજીને આ વસ્તુસ્થિતિને જરાક ખ્યાલ હેત, તો તેઓ હેગની અદાલતમાં ચુકાદો ( ન્યાય નહીં ) મેળવવા ભારતને લઈ જાત જ નહીં યા જવા દેત જ નહીં કેમકે- ત્યાં ન્યાય મળવાની કોઈ પણ પ્રકારની આશા કે સંભાવના હતી જ નહીં.” તે વાતને પહેલેથી જ ખ્યાલ તેમને આવી જાત. પરંતુ “આ જાતને એક ફેસલે કોટથી કરાવી લેવ” એ વિચાર યુરોપના અતિ મહત્ત્વના અને ખાસ કરીને ઇંગ્લેંડના મુત્સદીઓ હતા. કેટલાંક ઈંગ્લાંડના મુત્સદ્દીઓની વાતો અને ભારત પાસે ગોવાની હીલચાલ ઉપાડવામાં કાંઈક આડકતરે ખાસ ભાગ ભજવ્યો હોય, ને પાછી “સમાધાન કરાવી આપવાની” વાત ઈગ્લેંડે જ મૂકી હતી, તેથી તે વિષેનું અનુમાન કરીને કહી શકાય છે. આ કેસ હેગની અદાલતમાં ચલાવરાવીને વેતપ્રજાએ ૧૪૯૨ ની વહેંચણીને જગત પાસે કાયદેસ Page #132 -------------------------------------------------------------------------- ________________ (૧૬૨ ] રની કે ન્યાયની ક્ચ્યુલ કરાવવાના એક પાકા નિર્ણય કરાવી લીધે છે. એ સૌથી માટુ કામ કરાવી લીધુ` છે. એટલા જ માટે સાંભળવા પ્રમાણે ભારતમાંના ફ્રેંચ સસ્થાને વિષે થયેલી સમજીતી ઉપર હજી સહીએ થઈ નથી. પરંતુ જે જે પરદેશી ભારત છોડી જાય, તેમની સાથે કાઇપણ પ્રકારના સમાધાનને દસ્તાવેજ લખાય, કૈાપણુ પ્રકારની શરતીથી દસ્તાવેજ થાય તેના રાજદ્વારી અર્થ ગમે ત્યારે પશુ એજ થાય છે, કે “ તેણે કરાર કરીને પેાતાની અમુક પ્રકારની દરમ્યાનગિરી ઉઠાવી લીધી. પર`તુ એટલા ઉપરથી તેનું સાર્વભૌમત્વ જતુ કર્યું નથી. ” આ વાત ઇંગ્લાંડ અને ભારત વિષે પણ વિચારવા જેવી છે. પ્રદેશ છેાડી જવાના: સમાધાનનાઃ તે વરાજ્ય આપવાનાઃ મૂળ તત્ત્વો તેા દરેકના સરખા જ રહેવાના. તેથી “ બ્રીટીશાએ ભારતમાંથી સત્તા છેાડી.” એમ કહેવું એ પણ ખૂબ જ વિચારણીય છે. બ્રીટીશ પાર્લામેન્ટની નીતિ “ એ બાબતના રહસ્યના હાલ સ્ફેટ ન કરવા, ન થવા દેવે. ” એવી છે. ત્યાં સુધી ક્રાણુ ગમે તે ખેલે, તેને વાંધે કદાચ આજે તે ન પણ લે. પરંતુ વખત આવ્યે ભારતને પાર્લામેન્ટે લગભગ ૨૦ કલમેાના હિંદસ્વાતંત્ર્યના કાયદા પસાર કરીને સ્વરાજ્ય આપ્યું છે. જે મી. સ્ટેડ સ્ક્રીપ્સે શ્રી॰ પા॰ માં મૂકયા હતા અને તેના એ મૂળભૂત લખાણાને ભવિષ્યમાં આગળ કરીને ભારત ઉપરના પેાતાને સાવ ભૌમત્વને દાવા ચાલુ હાવાનુ આગળ લાવે, ત્યારે ઇ. સ. ૧૪૯૨ બનાવ વતા બની જાય જ. તે વખતે ગર્ભિત રીતે બધાઇને સ્વરાજ્ય ભાગવેલુ ભારત શુ` કરી શકે ? માટે આ ચેાખવટ હાલમાં જ થાય તે આપણે માટે વધારે ચાગ્ય છે. અને તેથી ફ્રેંચ સરકાર ઇંગ્લાંડની સરકાર અને પાટુ ગલની સરકાર સાથે ક્રાણુ જાતના સમાધાનને નામે કે ખીજી રીતે દસ્તાવેજ લખાણ ન થવુ જોઇએ એ ભારતની પરપરાગત મૂળભૂત નીતિ છે. તેને હાલના પ્રગતિવાદી ભારતવાસીએ સમજે તેમ નથી. “ માત્ર તેએ ન્યાયવિરુદ્ધ ખીજા પ્રદેશામાં ધુસી ગયા હતા, માટે સદાને માટે ખસી ગયા છે. ” એ રીતે ખસી જવુ જોઇએ. અને પેાતાના રાજ્યના દફ્તરે પણ ક્રાઇ જાતની નોંધ રાખવી ન જ જોઇએ. એમ સૌએ પેાતપાતાના મૂળ દેશમાં સમાઇ રહેવુ જોઇએ. જો તે માનવજાતને માટે સાચા ન્યાય જીવંત રાખવામાં હાર્દિક રીતે માનતા હોય. તેથી ભારતે તેમની સાથે સમાધાનની ઉતાવળ ન જ કરવી જોઇએ. અને તેઓને ન્યાય ખાતર પ્રદેશ છેાડી જવા કહેવુ જોઇએ. નહીંતર સમાધાન કરવા જતાં ઇ. સ. ૧૪૯૨ અને હેગના ચૂકાદા ઉભા રહે છે. ને કાયમને માટે ગળે ચોંટી પડે છે. તે ક્યારે છુટે ? અને એ રીતે યુરેાપની બહારની અદ્વૈતપ્રા! શ્વેતપ્રજાની સદાની માલિકી નીચેની ચીજો બની રહે છે. ઈંગ્લાંડની ઈચ્છા સમાધાન કરાવી નાંખી, પાછે જુના ગોટાળા-પીંડાળા ઉભે। રાખી દુનિયાને અધારામાં પાછી ધકેલવાની ધારણા હેાય, એમ પણ ધણાં કારણાથી કહી શકાય છે. કેમકે-કેટલાંક બ્રીટીશ વડા પ્રધાન વિ૰ આગેવાન પુરુષોની સમાધાન વિષેની ડ્રેગના ચુકાદા પહેલાની વાતે, શ્રી ફ્રેંચ વડા પ્રધાન સાથેની શ્રી નહેરૂજીની મુલાકાત, હેગના ચુકાદા પછી કામનવેલ્થના પ્રધાનોની મીટીંગ, શ્રી રાણીને ભારતમાં આમંત્રણના પ્રશ્ન, વિગેરે ઘણા સૂચક પ્રસંગો છે. આ સ્થિતિમાં, યુરેાપની બહારના પ્રદેશની અશ્વેત પ્રજાના ભાવિ હિતેાની દૃષ્ટિથી શ્રી નહેરુએ ખૂખ સાવચેત રહેવુ... અતિ જરૂરનું છે. તેમની જરાપણ ઉતાવળ કે ગફલત ભર્તાવ માટે મોટા જોખમ ઉભા કરી દેશે. તેમાં જરાપણ શતકા રાખવાને કારણ નથી. આ છેલ્લી અને મેટામાં મેટી ગુલામીની નહીં, પણ વેચાણની ખેડી છેઃ આફ્રીકાના રંગભેદઃ અને ચીન–ભારતના સને પ્રશ્ન: તે યુરોપીય મુત્સદ્દીઓના સ્ટા માત્ર છે. માટે કાઈપણ બાબતમાં હવે ગફલતમાં રહી સહી કરવી હિતાવહ નથી. તેમના ઉપર જણાવેલા ભાષણ સાથે ખીજા પણ આડક્તરી રીતે ઘણાં પ્રશ્નો સ’કળાયેલા છે. પરંતુ વિસ્તારભયથી અહીં છેાડી દેવામાં આવ્યા છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ (૧૬૩] આજે જેને નવ જમાનઃ યુગ પરિવર્તન સમયાનુસાર પ્રગતિઃ વગેરે કહેવામાં આવે છે, અશાન્તિઃ ડુયુદ્ધઃ વગેરે જેને કહેવામાં આવે છે, તે સર્વનું મૂળ છે. સ. ૧૪૯૨ ને બનાવી છે. જેને આધારે યુરોપની ગોરી પ્રજા દુનિયા ઉપર ફરી વળી છે. ને આખી દુનિયાને પોતાની માલિકીની ચીજ માનીને તેના ઉપર પોતાનું સર્વસ્વ અધિકાર-માલિકી હક માનીને તેમાં સર્વને સહકાર લઈને આગળ વધે છે, તે પિતાને પ્રભાવ બતાવે છે. વિજ્ઞાનયુગ: બુદ્ધિયુગ: અને યંત્રયુગ: જેને કહેવામાં આવે છે; તેનું પણ મૂળ બીજ એ ઈ. સ. ૧૪૯૨ ની ઘટના જ છે. ભારતની પ્રજાને અને ધર્મોને પણ આ પ્રશ્ન સાથે ખાસ લાગે-વળગે છે, તેથી અમે આ વાત અહીં સંક્ષેપમાં મૂકી છે. જેથી શ્રી સંઘના ખાસ આગેવાન પૂજ્ય પુરુષની જાણમાં તે રહે, કે ધર્મો ઉપર પણ ધર્મનું સેવક ગણાતું રાજ્ય આજે સર્વોપરિ સત્તાધીશ બનીને કાયદા શી રીતે કરી શકે છે? “ તેનું કારણ ૧૪૯૨ છે.” તે બરાબર સમજાય. શ્રી આદીશ્વર પ્રભુની ન્યાયી વ્યવસ્થાને શ્રી પિપે તે ભંગ કર્યો છે.” એમ અમે તે ચક્કસ રીતે કહીએ છીએ. શ્રી નહેરુજીએ પિપની ઉદારતા શબ્દ કવિતાના વ્યંગ્ય અર્થમાં કે ટીકાના અર્થમાં વાપર્યો હશે? કે ખાસ અભિધાવૃત્તિના અર્થમાં વાપર્યો હશે? તે તે તેઓ ખુલાસો કરે તો જ સમજાય. આ સભામાં ખાસ મુત્સદ્દીઓની હાજરી અને સભાના આયોજન ઉપરથી શ્રી નહેરુજીનું પોર્ટુગલ અને ચીન વિષેનું વલણ જાણવા અને તેમના મુખેથી ભળતું જ બેલાવી દેવા યોજી હેવાનું માની શકાય છે. શ્રી નહેરુજી ચાલાક છે. ગફલત ખાય તેવા નથી, પરંતુ ૪૫૦ વર્ષોથી પ્રપંચ ખેલતી આવતી મધસાકર-અમૃતથી યે મીઠા બેલી વેતપ્રજાના મુસદ્દો આગળ ભલભલાનું શું ગજું? એક ધારણી પાર પાડવા તેઓએ સેંકડે બાજુએથી તખ્ત ગોઠવ્યો હોય છે. સ્પેન અને પિોર્ટુગલને બાજુએ રાખીને વેતપ્રજાની નાની મોટી સતાઓએ તેમ્ની એજન્સી તરીકે આજ સુધી કામ કર્યું છે, પ્રથમ તાબાના રાજ્ય બનાવ્યા પછી હવે થતપ્રજાનું સાર્વભૌમત્વ સફળ કરનારી સ્વરાજ્ય નામની સ્કીમો આપ્યા બાદ, સૌને યુ. એન. એ. ના સભ્ય બનાવાય છે. અને યુને મારત શ્વેતપ્રજાનું સંપૂર્ણ સાર્વભૌમત્વ સિદ્ધ કરવાનું આ છેલ્લે તબક્કો શરૂ કરાય છે. યુનેનું સાર્વભૌમત્વ કબુલ થયા પછી સ્પેન–પોર્ટુગલની વહેંચણીના મુદ્દાની આવશ્યકતા રહે તેમ નથી. કેમકેએ કબુલાતમાં જ તે વહેચણીના હેતુઓની સફળતા સમાવેશ પામી જાય છે. તથા “ગેવાને પ્રશ્ન સંસ્થાનનીતિથી જુદો છે” એમ સ્પષ્ટ થઈ રહ્યું છે. ને એટલા જ માટે~ ૧ યુ. એન. એ. ને વધારે મજબુત અને લોકપ્રિય બનાવવા ઘણું લાંબા દિવસ સુધી તેની મહાસમિતિની બેઠક લંબાવી છે. ને સૌને તેમાં સાંકળી લેવાની તરકીબ આગળ વધી રહી છે. તેની ભૂલે અને ખોડખાંપણે એટલા માટે જોરશોરથી કાઢવામાં આવે છે, કે-જેથી તે સંસ્થાને વધારે મજબૂત અને વ્યાપક કામ કરતી થવામાં દરેકને સાથ મેળે, અને તે વધારે મજબૂત થાય. ૩ નિઃશસ્ત્રીકરણને પ્રશ્ન એટલા માટે ચર્ચવામાં આવે છે, કે-યુનેને વધારે શસ્ત્રસજ્જ થવા દઈ આંતરરાષ્ટ્રીય સુરક્ષાના બહાને તેના લશ્કરી રક્ષણ નીચે દુનીયાને મુકી દેવાની ભાવિ ગોઠવણુ છે. પછી યુરોપના બીજા રાષ્ટ્રોને શસ્ત્રોની એટલી આવશ્યકતા ન રહે. પછી યુ મારફત જ થતપ્રજાની સત્તા આજના કરતાં વધારે વ્યાપકરૂપે અને વધારે અસરકારક રીતે ફેલાવવામાં સૌ સહાય કરવાના છે તેને મજબૂત બનાવવા માટે જ ઈંગ્લાંડ, અમેરિકા, રશિયાના આગેવાન રાજ્યધારી પુરુષએ--આઈક-મેકમલન અને શેવ એ ત્રણેયે સાક્ષાત્ રીતસર હાજરી આપી હતી. આર્થિક સહાય પણ એટલા જ માટે દુનિયાભરમાં ફેલાવાઈ રહી છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૪] દુનિયાભરના ધાર્મિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક, રાજકીય, લશ્કરી કાયદા અને બંધારણીય તથા બીજી અનેક બાબતમાં યુને મારફત થતપ્રજાની મોટી ઉથલપાથલ કરવાની અને કબજા જમાવવાની ગોઠવણે આગળ વધારાઈ રહી છે. જે વાતાવરણ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે. - ૫ સ્વરાજ્યો આપવાની તેઓની જ ગુપ્ત જનાઓ હતી. એ મી. નિકેતા કથૈવ પ્રેરિત રશિયાને સંસ્થાનવાદની નાબુદિના પ્રશ્નને હરાવ બહુમતીથી મહાસમિતિમાં પસાર કરાયે, તે ઉપરથી જ જાણી શકાય છે. તથા ૧૪૯૨ ની પેન-પોર્ટુગલ વચ્ચેની વિશ્વ વહેંચણની ઘટનાની તપ્રજાએ ઉપેક્ષા કરી જ નથી. ભારતના દેશનેતા ગણાતા અને શ્રી રાજાજી, કે. એમ. મુન્શી કે બીજા વકીલ-બેરીસ્ટર વગેરે લેકે ભલે ગફલતમાં રહી સત્ય સમજવાથી વંચિત રહેતા હોય, પરંતુ શ્વેતપ્રજા પોતાના મૂળહેતુઓમાં આગળ વધે જ જાય છે. તે દરેક દેશની અતપ્રજાઓ પિતાના ગણાતા આગેવાનો દ્વારા અંધારામાં રહે છે. મુંબઈ સમાચારમાં પ્રસિદ્ધ થયેલ હેવાલમાં નીચેને હેવાલ આ બાબતને એક સચોટ પૂરા છે. રશીયાની દરખાસ્તને મહાસમિતિએ મંજુર કરી, ત્યારે શ્રી મુકે તાલી પાડી હતી અને તેની કદર કરતું હાસ્ય તેમના મુખપર છવાયું હતું, અને તેમણે તેમની સન્મુખ બેઠેલા સ્પેનના પ્રતિનિધિ તરફ અંગુલી નિર્દેશ કરીને તેમને દરખાસ્તને સ્વીકાર તાળીઓ પાડીને કરવાની વિનંતિ કરી હતી. દુવ આનંદથી હસી રહ્યા હતા ત્યારે સ્પેનીયાર્ડોએ હસીને તાલીઓ પાડવાની શરૂઆત કરી હતી.” તાલીઓ પાડવા જેવી બાબતની કેવી ખુબીથી નેંધ લેવામાં આવી છે? તે ખૂબ સૂચક છે. ડે. પરેરાને દા પોર્ટુગલના દરિયાપારના પ્રદેશ અંગે હાલ તુરત કેઈપણ જાતના બે ધારણીય ફેરફાર કરવાને ઈરાદે નથી. પિટુગલ અને તેના દરિયાપારના પ્રદેશે સમગ્ર એકમના ભાગે છે. અને જે કારણસર તે સાથે સંકળાઈ રહ્યા છે, તે બીજા કોઈ કરતા અમે પોર્ટુગીઝ વધુ સારી રીતે સમજી શકીયે છીએ.” મુંબઈ સમાચાર તા. ૩૦-૧-૬૦ ૧ યુરેપની બહારની અરધી દુનિયા પોર્ટુગલને પિપે વહેંચણીમાં આપી છે. માટે તેના તાબાના પ્રદેશ સંસ્થાને નથી. તે વહેંચણીના આધારે બીજાએ જે પ્રદેશ હાથ કર્યા છે, તેને સંસ્થાને કહેવામાં આવે છે. અને તેઓને સાંસ્થાનિક સ્વરાજ્ય અપાય છે. રશિયાના ઠરાવમાં સાંસ્થાનિક નાબુદીની વાત છે, બીજની નહીં. પેન પાસે તાલી પડાવવી યોગ્ય હતી જે બંધનકર્તા થાય તેમ નથી. સ્પેનની પણ સાંકળ જુદી જ છે. ભારત સરકારની પુસ્તિકામાં આનું રહસ્ય ખોલવાનું સંભવિત નથી. ૨ “હાલ તુરત ફેરફારને ઇરાદે ને હવામાં” “સુરત” શબ્દ મહત્ત્વ છે. પછી ફેરફાર કરવાને છે. એમ જણાવે છે. પણ તે સાંકળને બીજા બરાબર જાણતા નથી. તેને કાયમ રાખીને ફેરફાર કરવા છે. એ ભાવ જણાવે છે, જેમાંથી સંસ્થાનેને સ્વરાજ્ય પ્રાપ્ત થયા છે. તે સાંકળ થતપ્રજાને મન મહત્ત્વની છે. ' ૩ વાસ્તવિક રીતે સ્વરાજની માંગણી માટે હીલચાલ ઉપડાવવા આ જાતના પ્રયાસો અને કડક ભાષણ કરવામાં આવતા હોય છે. આ તમામ પ્રવૃત્તિઓનું અતિ સંક્ષેપમાં રહસ્ય એ છે કે – Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] (૧) ભારતીયેાની દૃષ્ટિથી ભારતીયેા એમ સમજતા હતા કે ‘યુરેાપના લાકા ક્રેચા, અંગ્રેજો, વલંદા, પાટુ ગલા વિગેરે ભારતમાં વેપાર કરવા આવેલા હતા, પછી અહીં હિંદુપ્રજા, મુસ્લમાને, પેશ્વા વિગેરેની અંધાધુંધીને લાભ લઇ લડાઈ કરીને રાજ્યા હાથ કર્યાં છે, અને પછી પાર્લામેન્ટે શાંતિપૂર્વક અને રચનાત્મક પ્રાગતિક રાજ્ય ચાલુ કર્યુ છે. ૧૮૫૭ના બળવા પછી તે વધારે સમજી અને ડાહ્યા થઇ ગયા. ભારતના કે માનવપ્રજાના સર્વ પ્રકારના વનના મૂળભૂત ચાર પુરૂષાની સંસ્કૃતિના આગેવાના, ધર્મ ગુરુઓ, રાજાઓ, ધંધાર્થીઓ, વેપારીએ, જ્ઞાતિઓ, મહાજના, કુટુંબી વિગેરેને પૂરા સહકાર આપી સંસ્કૃતિનું રક્ષણ કરવા સાથે તેને પગભર કરી રહ્યા છે. " શિક્ષણુ: ન્યાયનું કાટેઃ પોલિસતંત્રઃ મ્યુનિસિપાલીટી: રેલ્વે: તાર-ટપાલ: લશ્કર વગેરેની સગવડાથી પ્રજાની સ ́સ્કૃતિમાં જ પ્રજાને ટકી રહેવા દઈ તેનું રક્ષણ કરે છે, ને તેને વધારે પગભર કરે છે. આ ભારતની પ્રજાના ખ્યાલ રહ્યો છે. “ છતાં થાડાધણા પણ જુલ્મા પરદેશી પ્રજાના શા માટે વેઠવાં ? તેને દેશમાં ધન શા માટે લઇ જવા દેવુ...? શું આપણે રાજ્ય ન ચલાવી શકીયે ? ” માટે તેને અહીંથી જવા દેવી જોઇએ, આપણે આપણું સ્વરાજ્ય મેળવી લેવું જોઇએ. માટે આપણા જ દેશનેતાઓની કાંગ્રેસ જેવી માતબર અને મજબુત સંસ્થા દ્વારા હીલચાલ ઉપાડીને તેઓને આપણે વિદાય કરી દીધા છે. તે આપણે તેઓથી તદ્દન સ્વતંત્ર થઇ ગયા છીએ. મિત્રભાવને સંબધ ભલે ગમે તેની સાથે હાય તે વાંધા ભરેલી બાબત નથીઃ આ ભારતવાસીઓની સમજ છે. રહી છે. અને આજે પણ છે; પરંતુ તે એક ગફલત છે. યુરેાપવાસીઓની મૂળભૂત ગૃઢ સમજ તેઓની અચૂક સમજ ટુંકામાં એ જાતની છે, કે “ ૧૪૯૨ માં પાપ ધમ ગુરુએ પાટુગલ અને સ્પેન વચ્ચે યુરેાપની બહારની આખી દુનિયા વ્હેંચી આપી ને શ્વેત પ્રજાને દુનિયાની માલિક બનાવી છે. શિવાય યુરોપના ખ્રીસ્તી રાષ્ટ્રો ને પ્રજા. અને તેમાં યુરેપના તે વખતના ખ્રીસ્તી શ્વેત પ્રજાના રાજ્યાએ પેાતાને ભાગીદાર બનાવ્યાં છે. અને પ્રદેશે। હાથ કરી સંસ્થાને સ્થાપવાની તક આપવામાં આવી છે. તેનેા અર્થ એ થાય છે, કે “ આખી દુનિયાની જમીના, સમુદ્રો અને એકંદર સ્થાવર જંગમ સવ-નિર્જીવ આકાશ-પાતાળ-ખનીજ-જંગલા, પહાડા, નદી, હવા, પ્રકાશ, ખેતી, વેપાર, ધંધા, માનવા, પશુએ, કીડાંએ માલા વગેરે વગેરે શ્વેત ખ્રીસ્તી પ્રજાની જ માલીકીના છે. અને તેને ઉપયોગ આખરે એ શ્વેત ખ્રીસ્તી પ્રજાના જ ભલા માટે જ કરવાના તેઓને સર્વાધિકાર છે. કેમકે એ સર્વે પેાતાની માલિકીની જ વસ્તુએ છે.” આ દૃષ્ટિથી તે સત્ર પાતાનું સાભૌમત્વ માનીને દરેક કામ લે છે. અને તે જાતના દરેક કાર્યો કરે છે. તથા તેમની મારફત હેતુ સાથે છે. વિશેષમાં તે દરેક રાષ્ટ્રોએ એટલે કે એકંદર યુરાપની શ્વેત ખ્રીસ્તી પ્રજાએ અને તેના રાષ્ટ્રોએ આખી દુનિયાને પોતાની માની લીધા પછી તે બહારથી જુદા જુદાઃ અને પ્રસ ંગે પ્રસંગે પરસ્પરના વિરોધી દેખાવા છતાં પણ અંદરથી એકસપીમાં અને સંગઠિત રીતે ગેાઢવાયેલા જ પેાતાને માનતા હેાય છે. તેવા વાંધા પણું બહારથી ઉભા થવા દે, પરસ્પર લડાઇ પણ કરે અને તેના ફેંસલા હેગની કેન્ફરન્સ વગેરે મારફત મેળવે, છતાં અંદરથી પ્રાગતિક હેતુઓમાં એક રહ્યા છે. એ રીતે ભારતને બદલે તે પ્રજા આંતરરાષ્ટ્રીય નેત્રી બની બેઠી હેાવાનું જાણુવા છતાં જુદા જુદા રાષ્ટ્રોરૂપે સ્પર્ધા કરતા દેખાડીને દુનિયા આખીમાં ફરી વળ્યા અને ત્યાં પણુ એક ખીજાના પરસ્પર દુશ્મ Page #136 -------------------------------------------------------------------------- ________________ નોને દા કરતા રહ્યા. આ બધું અંદરખાને નક્કી કર્યા પછી “મેટા પાયા ઉપર પોતાના ભાવિ સંતાને માટે સંસ્થાને સ્થાપવા એટલે લાંબા ભવિષ્યમાં સ્થાનિક પ્રજાઓને નષ્ટ કરવી અને પિતાના ભાવિ સંતાને તેમાં વસી શકે તેવી રીતે સર્વ દેશને ઉદય કરવો.” તેને માટે વધારે મજબૂત રીતે બહાર નીકળી પડ્યા. તેમાં દરિયાઈ લશ્કરી કાફલાઓની વધારે સગવડ ઈંગ્લાંડ ધરાવે છે. બેટરૂપ પ્રદેશ હોવાથી ચારેય તરફથી ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકવાની સગવડને લીધે તે સર્વત્ર પિતાની સત્તા વધારે, તેમાં અંદરથી યુરોપના સૌ રાષ્ટ્ર સમ્મત અને સહકારમાં રહ્યા છે. અથવા તે કામ તેને સોંપ્યું છે. આ કાર્યક્રમ સફળ કરવા ભારત જેવા દેશમાં પહેલાં વેપારને બહાને ઇસ્ટ-ઈન્ડીયા કંપનીને નામે આવવાનું રાખ્યું. તુર્કસ્થાનના ખલીફાની લાગવગથી ભારતના મોગલ બાદશાહ સાથે મીઠે સંબંધ શરુ કર્યો ને એલચીઓ હાઈકમીશ્નર મોકલ્યા. (જે આજે પણ ચાલુ જ છે.) નાણું પ્રકરણ અને વેપાર ઉપર યુરોપની વેત ખ્રીસ્તી પ્રજાને કાબુ પૂરે જામ્યા પછી ૧૭૫૭ થી રાજ્યો હાથ કરવા ૧૦૦ વર્ષ પ્રયાસો કર્યા. અને પછી તેને ખસેડી દેવા પોતે જ બળ જગાવરાવી ઈસ્ટ-ઇડિયા કંપનીની સ્કીમ પૂરી કરીને રદ કરી. પરંતુ તેણે કરેલી પૂર્વ તૈયારી ઉપર બી. પાર્લામેન્ટ પોતાના હાથમાં સીધે વહીવટ લઈ, પિતાની પ્રાગતિક રચના ૧૮૫૭ થી શરુ કરી દીધી ને નવા જમાનાને અનુકૂળ નવરચના શરુ કરી. એટલે કે ભારતની સંસ્કૃતિને રદ કરવાની ગોઠવણ શરુ કરી દીધી. જ્યારે ઈસ્ટ-ઇડિયા કંપની રાજ્ય હાથ કરતી હતી ત્યારે જ ૧૮૫૭ પછીથી ભારતભરમાં રચનાત્મક પ્રાગતિક રચના શરુ કરી શકાય તેની પૂર્વ તૈયારી ગૂઢ રીતે કરતા હતા. તેમજ ૧૯૪૭ પછીના સ્વરા જ્યને લાયકની તૈયારી ગુપ્ત રીતે ૧૮૫૭ પછી કરતા હતા. પરંતુ બહારથી સંસ્કૃતિને ટેકો આપી ટટ્ટાર રાખી. છતાં શિક્ષણ, કાયદા, છાપાઓ, મ્યુનિસિપાલીટી, ચૂંટણી, બ્રી. પાર્લામેન્ટના આદર્શોની હિંદી કોંગ્રેસ વગેરે અનેક રીતે નવરચનાના ખ્યાલ રાખવા માંડ્યાં હતા અને કાયદામાં ત્યાંસુધી લખ્યું છે કે “આ કાયદે સ્થાનિક, ધાર્મિક, જાતિ, જ્ઞાતિ કે બીજા કોઈપણ રીવાજોને આડે આવી શકશે નહીં.” તે કલમ સ્વરાજ્ય આવતાં પહેલાં થોડાં વર્ષો પહેલાં જ કાંઈક બહાના કે ભારત પાસેથી જ કઢાવીને સ્વરાજ્ય આપતાં પહેલાં ઉડાડી દેવામાં આવી છે. કેમકે તે વખતના ભારતીયોને સતિષ, વિશ્વાસ અને રાજીપામાં રાખવા માટે તે કલમની જરૂર હતી. આમ બ્રીપાર્લામેન્ટ ૧૮૫૭ થી ૧૯૫૭ સુધીમાં બે કામ કર્યા. ૧ ભારતની પ્રજાને સાંસ્કૃતિક બાબતોની રક્ષામાં બહારથી સહાય કરી; અને સાથે જ જુદા જુદા સુધારાને સ્કીમને નામે પ્રાગતિક મજબૂત રચનાઓ કરતા રહ્યા. ને હળવે હાથે લોક્રેના જીવનમાં તેને વિસ્તાર ફેલાવતા રહ્યા. જેથી ઉતા યુવાનપ્રજા તેમાં વધુ ને વધુ સંડોવાતી ગઈ. હવે, એ રચનાને સાંસ્થાનિક આદર્શોના શિક્ષણથી શિક્ષિત થયેલા ભારતના લેકેને જ હાથે આગળ વધારાવવા માટે તેઓને સ્વરાજ્યની માંગણી કરવા ની રીતના પ્રચારથી લલચાવવામાં આવ્યા. અને તે જાતનું લોખંડ ચોકઠાન સ્વરાજ્ય માગવા માટે ઉશ્કેરવામાં આવ્યા. અને પરંપરાગત મહાજન સંસ્થાને બદલે બ્રી. પાર્લામેન્ટ ઉભી કરાવેલી પિતાના આદર્શોની કાંગ્રેસ જેવી વ્યવસ્થિત સંસ્થા મારફત એ કામમાં વેગ અપાવતા ગયા, લોક હેસ્ટીંગ્સના વખતથી એ સ્વરાજય આપવાની વાતને સફળતા તરફ દેરવતા તે રહ્યા હતા. બહારથી લે અને લાઠીચાર્જ કરી, કોંગ્રેસને મજબૂત લોકપ્રિય અને પ્રતિષ્ઠિત બનાવવાનું કામ લગભગ ૪૦ વર્ષ સુધી ચાલવા દીધું. તેના સંચાલક ભારતીય આગેવાની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાને શિખરે ચડાવી દીધી. અને તે બરાબર પાકે પાયે થઈ. સ્ટીલ પ્રેમનું ગુપ્ત રીતે તૈયાર કરેલું સ્વરાજ્ય આપી દીધું. અને પ્રજાને સ્વતંત્ર કરી દીધી ને ચાલ્યા કે ગયા. એટલે કે ચાર પુરુષાર્થની સંસ્કૃતિ અને તેને જવાબદાર Page #137 -------------------------------------------------------------------------- ________________ [૧૬૭] અને જોખમદાર સંસ્થાઓ અને તેના સંચાલક ધર્મગુરુઓ, રાજાઓ વગેરેથી દેશ અને પ્રજાને છૂટા કરી તેનાથી સ્વતંત્ર કરી દીધા. 1 લાખ કે કરડે વર્ષથી તેની પરતંત્રતામાં રહેલી પ્રજા અને પરતંત્રતામાં રહેલા ભારત દેશને મુક્ત કરાવી દીધો. તેમાં તેઓની યુક્તિ એ હતી કે, સંસ્કૃતિ અને તેના સંચાલકને જે ટેકે આપતા હતા તે બહારથી આપતા હતા. તે આપવાનું બંધ કર્યું એટલે એ તમામ પ્રાચીન બળ નિષિય જેવા થઈ ગયા. કેમકે તેમને બહારથી ટટ્ટાર રાખવાને દેખાવ કરવા છતાં અંદરથી ખૂબ નબળાં પાડી દેવામાં આવ્યા હતા અને ભારતના તે તને બ્રીટીશે ઉપરના અનન્ય વિશ્વાસથી “સત્યયુગ આવ્યો હોય ” તેમ રાચતા કરી દીધા હતા. એ બધું તેઓ ઇરાદા પૂર્વક કરતા હતા” એમ યુરેપના ખાસ પ્રજાજને તે જાણતા હતા પરંતુ તક આવે ત્યાં સુધી એ ભ્રમણને સૌ પિષતા હતા. અને ઈંગ્લાંડની વચ્ચે આવતા નહોતા. અર્થાત-અંગ્રેજો સત્તા છોડીને ચાલ્યા ગયા. એટલે ભારતવાસીઓ સમજ્યા કે, “આપણે તેઓથી સ્વતંત્ર થયા.” પરંતુ તેઓ જાણતા હતા કે–ભારતવાસીઓ પોતાની સંસ્કૃતિ અને બીજા પિતાના રક્ષક તવેથી છૂટા થઈ, સ્વતંત્ર થયા. ભવિષ્યની ભારતીય પ્રજા જેમ જેમ સંસ્કૃતિથી વિશેષ વિશેષ છુટી થતી જશે, તેમ તેમ તેનાથી જ સ્વતંત્ર થતી જશે છેવટે સંપૂર્ણ સ્વતંત્ર થશે.” એમ વિચારીને ચાલ્યા ગયા. ભારતવાસીઓ રાજી થયા અને ૧૫-૮-૪૭ ને રાષ્ટ્ર-મુક્તિદિન ખૂબ આનંદથી ઉજવવા લાગ્યા. તે મુક્તિ અપાવવામાં અમેરિકાએ ઉદારતા બતાવી ઘણે ભાગ ભજવ્યાના પૂરાવા ભારતના દેશનેતાઓ સાથેના પત્ર-વ્યવહારથી રપષ્ટ થાય છે. અને ઈંગ્લાંડ ઉપર સ્વરાજ્ય આપવાનું દબાણ કરવાના કેટલાંક બનાવો ઉપરથી સ્પષ્ટ થાય છે. માટે ઈગ્લાંડ કરતા અમેરિકાની વેત પ્રજા આજે ભારતના આધુનિક પ્રાગતિક વિકાસ માટે વધારેમાં વધારે ચિંતા સેવે છે. અને અમલી પગલાં ભરે છે. કેટલું બધું ધન અને માર્ગદર્શન પણ આપે છે. ભારતને સંસ્થાન-મનવેલ્થનું રાજ્ય ભારતના ચક્રવર્તીના તાબાનું રાજ્ય તેઓએ બનાવ્યું હતું. તે તમામ ઉઠાવી લઈ સ્વતંત્ર બનાવી દીધું. જે જગજાહેર છે. પરંતુ સંસ્કૃતિના પંજામાંથી છોડાવી, વર્તમાન ભૌતિક પ્રગતિવાદના પંજામાં ભારતને પૂરેપૂરી ફસાવવાની પૂર્વ તૈયારીએ તો તેઓ કરી ચૂકયા હતા. સંસ્કૃતિથી સ્વતંત્ર કરવાને અને પ્રાગતિક સ્વરાજ્ય આપવાને અર્થ આ છે-સ્વરાજ્ય આપવાના બહાને પ્રાગતિક પરતંત્રતાને ભારત ઉપર ભાર. પછી તો એક પછી એક બંધને પાછા એજ બંધને બીજા સ્વરૂપમાં ભારત ઉપર ગોઠવાતા ગયા છે. - ૧ બ્રી. પાર્લામેન્ટના કઈ કાયદાથી કે નીતિથી ને ટેલીનની સમ્મતિથી છે. રઝવેટની સાથે આટલાટિક સમુદ્રમાં મળીને વડા પ્રધાન મી. ચર્ચાલે આટલાંટિક ચાટર ઉભો કર્યો. ૧૯૪૬. ૨ તેમાંથી યુનોની ઉત્પત્તિ કરી. ભારતને તેનું સભ્ય બ્રીટીશોએ જ બનાવી દીધું. ૧૯૪૬. કેમકે યુરોપના દરેક રાષ્ટ્રોએ પોતે અને પોતપોતાના સંસ્થાનોને સ્વરાજ્ય આપીને જે આવે તેને જેમ બને તેમ યુને. માં દાખલ કરવાની ગોઠવણ કરી હતી. સુએજની ઘટના પણ આજ ગૂઢનીતિને બનાવ હતે. ૩ પછી સ્વરાજ્ય આપ્યું. તે પહેલાં ૩૫૦ વર્ષોના સંપર્કથા ૧૯૩૫ને હિતધારે તે સંપૂર્ણ તૈયાર કરાવી રાખ્યો હતો. જેને અમલી સંચાલન કરનારા હજારો ખાતાઓ કેન્દ્રમાં ચાલુ કરેલા હત તેમાં એવી ગોઠવણે રાખી છે, કે તે દરેક ખાતાદ્વારા ભારતની સંસ્કૃતિ, પ્રજા અને તેના ધંધા તથા બીજા જીવનતત્વે જ્યારે તમે કમે તુટતા જ જાય, અને પ્રાગતિક જીવનતત વિકસતા જાય. આ For Privaté & Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ [૧૬૮ 1 ગોઠવણ અને તેને સહાયક જિનાઓ, સ્કીમો, કાયદો, નશા, પ્લાને ભાવિ આર્શી, માહિતીઓ વિગેરે ઐતિહાસિક બનાના દાખલા રાખેલા છે. અને તે સવ પાછળથી વેગ આપનાર તો અને વ્યાપક સંસ્થાઓ યુરોપ, અમેરિકા વગેરે બહારના પ્રદેશમાં રાખેલ છે. ૪. પરંતુ લેડ વેલના ગયા પછી મંત્રી ત્રિપુટીનું મિશન સ્વરાજ્યની સ્કીમની દરખાસ્ત લાવ્યું. જેના આધાર ઉપર નવું બંધારણ રચાયું. પ. બંધારણ ઘડાવવાની ગોઠવણ લેડ વેવેલે કરી. નવા બંધારણમાંથી ધર્મ-અર્થ-કામ અને મેક્ષ એ ચાર પુરુષાર્થના સાંસ્કૃતિક આદર્શી ખૂબીથી ઉડાવરાવી દેવામાં આવ્યા છે. અને ૧૯૩૫નો હિંદધારો તેમાં દાખલ કરાવી દેવામાં આવ્યો છે. જે પ્રાગતિક આદર્શો ઉપર રચવામાં આવ્યો છે. જે બંધારણના ઘડનારા બહારથી ભારતીયો જ હતા. પરંતુ પરંપરાગત વાલીપણું ધરાવતા ભારતની પ્રજાના હિતના જોખમદાર તને ઇરાદાપૂર્વક દૂર રાખવાની ગોઠવણ રાખવા કોંગ્રેસને લોકપ્રિય કરવામાં આવી હતી. આ રહસ્ય આપણું આંતરરાષ્ટ્રીય અને પ્રગતિની હજાળમાં ફસાયેલા વકીલે કે બેરીસ્ટર સમજી શકતા નહી. “ગુલામીની નવી જાતની જંજીરે તૈયાર આપણે જ હાથે થાય છે.” તે રહસ્ય તેઓ સમજી શક્તા નહીં. પરંતુ ઉલટાના તેમ કરવામાં રાચતા હતા, આનંદ અનુભવતા હતા. તેમાં તેઓને આશયદોષ નહે. પરંતુ વિદેશીઓની અદભૂત ખુબી તો હતી જ. તે પહેલાં મી. પેથીક લેન્સ, મા. એલેકઝાંડર, મી. એફડ ક્રીસ ૨૬ કલમની પાર્લામેન્ટ તરફથી સ્કીમ લઈને આવ્યા. તેને વિદેશીય આદર્શોની Bગ્રેસે વધાવી લીધી. તેની પહેલાં અધકચરી એક સ્કીમ પાસ ન કરાવવા માટે જ લેડ સ્ટેફર્ડ સ્ક્રીસ લાવેલા હતા. તેને કૅગ્રેસે ફગાવી દીધી. ને છેવટે પછીનીને પાસ કરી, ને સ્વીકારી. એટલે ૧૯૪૬ માં લડાઈ બંધ પડી. લેડ વેવેલ ગયા. વચલી સરકાર ચાલતી હતી. નવું બંધારણ ઘડાતું હતું. ત્યારે ભારત પુરૂં સ્વતંત્ર જેવું હતું. પરંતુ નવા બંધારણ ઉપર સ્વરાજ્યનું તેઓએ લેબલ લગાડયું અને આપણે ગળે ફેંગ્રેસ મારફત વળગાડી દીધું. જેથી ૧ આટલાંટિક ચાર્ટર. ૨ યુનેના સભ્યપદ દ્વારા તેનું બંધન. ૩ મંત્રી ત્રિપુટીની સ્કીમ. ૪ નવું બંધારણ. ૫ ૧૯૩૫ને હિંદધારે. એ પાંચ બંધને પાછા આવ્યાં. હવે માત્ર ચાર બાબતે બાકી રહે. ૧ શ્રી પાર્લામેન્ટને અધિકાર, ૨ ઈંગ્લાંડના રાજાને સાવ ભૌમ રાજા તરીકે અધિકાર, ૩ મેમનવેલ્થમાં પ્રવેશ. ૪ ૧૪૯૨ ને માલિકિ હ. એટલી વસ્તુ ભારતની સ્વરાજ્ય સરકાર પાસે કબુલ કરાવવાની બાકી રહી હતી. તથા સાથે સાથે ખેતી અને ધર્મમાં દરમ્યાનગિરી, તથા શિક્ષણ, ન્યાય, લેકસેવા વિગેરેને નામે ચાલુ કરાયેલા પ્રાગતિક કાર્યોમાં સવિશેષ વેગ આપવા ગોઠવણે નીચે પ્રમાણે કરવામાં આવી. અને રાજ્ય મળવાથી ખુશી થયેલા કાંગ્રેસ નેતાઓ, સંગ્રેસ સંસ્થા અને તેના સૌથી વડા નેતા અને વડા પ્રધાન પંડિત નહેરુજી ભારતના પ્રાસંતિક વિકાસથી ખૂબ આનંદમાં આવી ગયા. અને આનંદમાં આવી જાય એ સ્વાભાવિક છે. અનેક યાતનાઓ તથા આપભોગેને પરિણામે જે મોટું ફળ મળ્યું તેથી કોઈપણ રાચી ઉઠે એ સ્વાભાવિક છે. તે કામને માટે તેમનું માનસ શિક્ષણ વિગેરે પૂરા તૈયાર હતા. કેમ જાણ્યું કે તે કામો માટે જ યુરોપમાં તેઓ તૈયાર થયા હોય કે તેઓએ તેમને તૈયાર કર્યા હોય તેથી તે કામને માટે ખૂબ બંધ બેસતા થઈ ગયા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેમની લોકપ્રિયતા પરાકાષ્ટાએ પહોંચી. આ સ્વરાજ્યની સ્કીમ ગળે ભરાવવા માટે જ ૧૯૧૪થી બીજી વિશ્વ લડાઈ અને ૧૦૦ વર્ષો Jain Educa માટેની પાર્લામેન્ટની દ્રરાના નામની જુની સ્કીમ (સેતાન સરકાર) ની સાથે અસહકાર અને સત્યા Page #139 -------------------------------------------------------------------------- ________________ [૧૬] ગ્રહના શોને ઉપગ આફ્રિકામાં આડકતરી રીતે તાલીમ આપીને તૈયાર કરાવેલ મહાન કેસનેતા મારફત કરાવ્યું. જેથી ભારતના ધાર્મિક મહાત્માઓ, ધર્મગુરુઓ અને મહાજન રાજાઓ વગેરેને દિગમૂઢ બનાવી દેવરાવ્યા હતા. જે તે સ્થિતિમાં સ્વરાજ્ય શરૂ થઈ ગયું. ૧ તે અરસામાં બ્રીટ પાર્લામેન્ટમાં લોડ સેફર્ડ સ્ક્રીસે વીશેક કલમને હિંદ સ્વાતંત્ર્ય ધારે પાસ કરાવી એક નવી બેડી ગૂઢ રીતે પહેરાવી દીધી. ૨ પછી કેમનેથ સંઘ નામની સંસ્થા ઉભી કરી તેમાં ભારતને સભ્ય બનાવરાવી લીધું અને ભારતને ઘરના એક કુટુંબી જેવું બનાવી દેવામાં આવ્યું. પરંતુ ખુબીથી પાછું સ્વેચ્છાથી કોમનવેલ્થના એકઠામાં લઈ લીધું. કોમનવેલ્થના આદર્શોના ભારતને હુકમ કરવામાં નહીં આવે, પરંતુ તે સંઘમાં કોમનવેલ્થના આદર્શોના કાર્યક્રમોને આગળ વધારનાર ઠરાવો બહુમતે થાય. તે ભારતને પણ બંધનકર્તા થાય જ. પ્રજા અમારી સમ્મતિથી રાજ્ય ચલાવે છે. પરંતુ યુ કે વેવ સંધ તથા બીજી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના ઠરાવો દ્વારા પ્રાગતિક ઠરાવો ભારત ઉપર ઉપરથી ઠોકાતા જાય તેના પરિણામેનો ખ્યાલ આવે જ નહીં. ૩ ૧૯૧૧-૧૨ ના ભારત ચક્રવતિપણાના રાજ્યારોહણને ૪૭ વર્ષને ઉત્સવ ઉજવવા ભારતરાજ્ય ઈગ્લાંડના રાણજીને રીતસરનું આમંત્રણ આપે તે જાતના પ્રચારકાર્યનું બીજ બ્રી. વડાપ્રધાન હેર મેકમીલન ભારતમાં આવ્યા અને રોપતા ગયા છે. જેની તારીખ પણ ભારતના વડાપ્રધાન શ્રી નહેરુજીએ જ નક્કી કરી હોવાનું છાપાઓમાં જાહેર થયું હતું, જે કે એ કાર્યક્રમ કેટલાક કારણસર બંધ રાખ્યો હતો. અને રાણીજીના પતિ માત્ર ભારતમાં આવી ગયા, પરંતુ એ કાર્યક્રમ તદ્દન બંધ રાખ્યો હોય એમ માની શકાતું નથી, કેમ કે લગભગ ૬૧ માં પાછી રાણજી પધારે તેવી પૂરી સંભાવિના એટલા માટે છે કે ભારતના રાષ્ટ્રપ્રમુખ તરફથી આમંત્રણ તે પહોંચી ચૂક્યું છે. અને પાકીસ્તાને તે પહેલા આમંત્રણ મોકલી દીધું જ છે. ઈગ્લાડના રાજ્યકર્તાઓ ઈંગ્લાડના રાજા હતા. અને દરિયાપારના કામનવેલ્થના રાજા હતા. એટલે પિતાને તાબાના ભારત પ્રદેશના ' પણ રાણુ વિકટોરીયાના વખતથી બહારથી રાજા ગણાતા તા. ( શ્વેત પ્રજા ભારતનીયે માલિક તો ૧૪૯૨ થી ગણાઇ ચૂકેલી છે તે યાદ રાખવું'). અને દરેક દેશી રાજાઓની હાજરીમાં ૧૯૧૧-૧૨ લગભગમાં દિલ્હી આવી પંચમ જ ગાદીએ બેઠા, ત્યારથી ભારત ચક્રવર્તયે ગણવા લાગ્યા હતા. ઈમ્પરર ઓફ ઈન્ડિયા, જેથી દેશી રાજાઓ મિત્ર બની ગૂઢ રીતે ખંડીયા રાજા જેવા બની ગયા હતા. અને પ્રાગતિક સ્વરાજ્ય મળ્યા પછી જ્યારે પ્રણતિક સ્વરાજ્ય ભારત દેશની મુખ્ય વસ્તુ બની, સ્વદેશી વસ્તુ બની. તેથી ઋષિમુનિપ્રણીત સાંસ્કૃતિક આદર્શનું કાંઈક રાજ્યતંત્ર ચલાવનાર દેશી રાજાએ આંતરરાષ્ટ્રીય રાજ્ય દ્વારા પરિભાષામાં સહજ જાતે જ ૮૪ પરદેશી " કર્યા. તેથી તેઓને તેમાં આડે ને આવવા ખાતર ઉડી જવું પડયું. અથવા ઉઠાડવામાં આવ્યા કે જેઓ વેતસીવૃત્તિવાદ રીતે ૧૮૫૭ પછી પણ માંડ માંડ ટકી રહ્યા હતા. જો કે તંત્ર તે લગભગ બી આદર્શોનું બનતું જતું ને દિવાનના હાથમાં રહેતું, છતાં રાજા-મહારાજા તરીકે માનસન્માન પામતા હતા. છેવટે એને સાલીયાણાથી સંતોષ પામવો પડે. જેને યશ પ્રાગતિક ભારતમાં સરદારશ્રી વલ્લભભાઈ પટેલને ફાળે ગયો. રાજાઓ ઉડી ગયા પછી કેના ચક્રવર્તી એટલે ભારતના ચક્રવર્તી પણ ઈંગ્લાંડના શહેનશાહ મટી ગયા. જો કે કહેવાય છેઆજે પણ સમ્રાટુ અને સામ્રાણી, હવે જ્યારે ૧૯૬૧ માં રાણીજી પધારશે અને ૫૦ વર્ષને ઉત્સવ કદાચ ઉજવાશે તો આપણી દૃષ્ટિમાં ભલે કદાચ તેઓ મોંઘેરા મહેમાન તરીકે ગણાવાશે. પરંતુ વાસ્તવિક રીતે ઈંગ્લાંડ અને આંતર કલા છે તે યાદ રાખે. • : * . Page #140 -------------------------------------------------------------------------- ________________ [૧૭] રાષ્ટ્રીય દષ્ટિથી ભારતના સામ્રાજ્ઞી અને સમ્રાટ જ ગણુતા રહેશે, કેમકે તેમને સન્માન તે ઈંગ્લાંડના સામ્રાજ્ઞી તરીકે પણ સી કરતાં વિશિષ્ટ અપાશે. ૪ હવે ૧૪૯૨ માં પાછું ભારતને સાંકળી દેવાને કાર્યક્રમ પૂરો કરી લેવાનો બાકી છે, જેની હીલચાલ હાલમાં (૧૯૬૦ની આસપાસ) ચાલી રહી છે. તેની સાથે મુખ્ય સંબંધ તે સ્પેન અને પિટુગલને છે. જેથી હાલમાં આંતરરાષ્ટ્રીય જાહેર પ્રવૃત્તિઓના મેદાનમાં એશિયા અને આફ્રિકામાં પિગલના પ્રશ્નો ખાસ ભાગ ભજવે છે તે આવી રીતે (૧) કોણે સલાહ આપી કે કણે દોરવણી આપી તે આપણે કહી શકતા નથી. પરંતુ સંભવ છે કે ઈંગ્લાડના વિદેશ ખાતાની કામગીરીએ ભારત રાજ્યને તે તરફ દોરવ્યું હોય કે જેના બીજા ભારતમાં બ્રિીટીશે મૂક્તા ગયા હતા. અને કોઈ બ્રીટીશ મજુર પક્ષનાં ભારતના હીતસ્વી અંગ્રેજ સગ્રહસ્થ સલાહ આપી હોય જેથી ફ્રેંચ સંસ્થાને ભારત સાથે બહુ જ સહેલાઈથી જોડાઈ ગયાં. જો કે તેના દસ્તાવેજ બાકી છે. જેની જરુર નથી છતાં સૌ સાથે થશે. (૨) તેથી લલચાઈને “પાટુગલ સંસ્થાને પણ એવી જ સહેલાઈથી ભારત સાથે જોડાઈ જશે.' એવી હેજે જ ધારણું રહે. તેથી પોર્ટુગલના ગેવાને છે છેવું અને સત્યાગ્રહ શરુ કરીને મોટા પાયા ઉપર છાણે વીંછી ચડે. પરંતુ તેમાંથી “ આંતરરાષ્ટ્રીય આંટી-ઘૂંટી” નીકળતાં એકાએક તે સત્યાગ્રહ બંધ રાખવો પડ્યો. કારણ કે પોર્ટુગલ અને સ્પેન બહારના પ્રદેશમાં બીજા યુરોપીય રાષ્ટ્રની માફક પિતાના પ્રદેશને સંસ્થાન ન માનતા અંગત માલિકીનાં પ્રાંતો માનવાની જાહેરાત કરવા લાગ્યા હતા. એથી મટી આંટી-ઘૂંટી એક વિચિત્ર જાતની ઉભી થઈ. ૩ ભારત યુનેનું સભ્ય. હેગની જુની કેન્ફરન્સને યુનોમાં લઈ હેગની વિશ્વ અદાલત બનાવી દીધેલી છે. એટલે એ રીતે તે અદાલતને માનવાનું ભારત ઉપર યુનેના સભ્યપણાને સંબંધે આવી પડયું. (જેની સાથે ભારતની પ્રજાને ગ્ય સમજપૂર્વકને કોઈ સંબંધ નથી છતાં બ્રીટીશાએ સભ્ય બનાવી રાખવાથી તેમાં જવું પડયું.) ભારત હેગમાં ગયું. હેગે ચુકાદો જે આપ્યો કે જેની સામે અપીલ થઈ શકે નહીં. સાથે ભારત અને પાકીસ્તાનના જજોને પણ સામેલ રાખ્યા છે. ફેંસલામાં ઘણું બાબતે બહુમતે પસાર કરાવેલી છે. (તેથી હેગનું ન્યાયતંત્ર કેટલું અપૂર્ણ છે ? એ સાબિત થાય છે, અને તેમાં આંતરરાષ્ટ્રીય વતમાન રાજ્ય રમતને સારી રીતે સ્થાન અપાયું છે. એમ ઘણાની ફરીયાદ છે. કેમ કે બહુમતી વેત પ્રજાના જોની હતી.) હેગે ભારતના ગોવા પ્રદેશમાં પોર્ટુગલનું અસ્તિત્વ બિનકાયદેસર કે અન્યાયપૂર્ણ કરાવેલ નથી જ. પણ કાયદેસર માની લીધું છે. માત્ર ભારતના પ્રદેશમાંથી લશ્કર કે લશ્કરી સરંજામ પિટુગલ રજા વિના ન લઈ જઈ શકે. એમ ઠરાવી તેના અસ્તિત્વને પડકાયું નથી. હેગની અદાલત ભારતમાંનું પિટુગલ સત્તાનું અસ્તિત્વ નાકબુલ કરી શકે જ નહીં તે અદાલત એમ કરવા જાય તે પોતે અદાલત, યુને, કેમનવેલ્થ, આંતરરાષ્ટ્રીય કાયદે, વર્તમાન પ્રગતિ, યંત્રવાદ, વૈજ્ઞાનિક શોધે, ભારતનું સ્વરાજ્ય કે બહારના યુરોપીય સંસ્થાનો, તેને અપાયેલા સ્વરાજ્ય, સીટના વગેરેનાં ખતપત્રો, રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેના સંધિપત્રો વગેરે તમામ જાદુઈ સરંજામની માફક બીનકાયદેસરઅન્યાયી અને હવાઈ મહેલની જેવા આકાશમાંના ચિત્રામણ જેવા બની જાય. ને બધા રદપાત્ર કે રદબાતલ બની જાય. એ તેમાં ભારે ગંભીર રહસ્ય છે. કેમ કે એ સર્વ ૧૪૯૨ ને આધારે જન્મ પામેલ છે. તેથી એ ટકવામાં આ બધી ઈગ્લેંડની અભુત હાંશઆરી અને કાર્યકુશળતાનું પરિણામ માનવામાં અમને હરકત નથી. અહીં પિટુગલના વિદેશ ખાતાના મુખી અને વિદેશ પ્રધાન મી. નગીરાનું નિવેદન આંતરરાષ્ટ્રીય અભ્યાસીઓને ખાસ વાંચવા જેવું હોવાથી મુંબઈ સમાચારમાંથી તેના કેટલાક પેરીગ્રાફ ટાંકીએ છીએ. Jain Educaton International Page #141 -------------------------------------------------------------------------- ________________ [ rs ] લિસ્બન, તા. ૧૩-૪-૬૦ પાટુગલના વિદેશ ખાતાના એક મુખીના જણાવ્યા પ્રમાણે અમે આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણયને આવકારીયે છીએ, અને લાગણીવશ થઇને તેના સ્વીકાર કરીએ છીએ. ’’ .એ નિણૅય દ્વારા દાદરા અને નગરહવેલી પરના આપણા કાયદેસરના તુ, આપણા અધિકારાની યેાગ્યતા, આપણું સંપૂર્ણ સાર્વભૌમત્વ અને ખાનગી વ્યક્તિએ મુલ્કી અમલદારી અને માલની હેરફેર માટેને આપણા હક્ક માર રહે છે. અમને એ વાતની શંકા હતી જ નહીં. અને તેથી જ અમે એ પ્રશ્નને આંતરરાષ્ટ્રીય અદાલત સમક્ષ લઇ ગયા હતા, અને દુનિયાના રાષ્ટ્રની આ મહાન અદાલતે અમારા એ તે માન્ય રાખ્યા છે એ ચાગ્ય જ કર્યું છે. ...ભારતે આ નિયમાં એને નીચુ' જોવુ પડયુ છે અથવા તેા આ નિણૅય અવિવેકી છે, એમ માનવાની જરૂર નથી. અમે એટલી આશા ન્યાયપૂર્વક તે રાખી શકીએ કે ભારતના વડાપ્રધાન જેએ એક આંતરરાષ્ટ્રીય રાજ્યદ્વારી પુરુષ છે, તે પાટુગીઝ રાજ્ય જોડે અન્ય પાડાશી રાજ્યના જેવા વર્તાવ રાખવાની તક હવે ગુમાવશે નહિ. ભારતની ધરતી પર પાટુગીઝ પ્રજાની હસ્તી ભારતને માટે કાઈ ગુન્હારૂપ નથી. એથી મેની સલામતી જોખમાતી નથી, ભારતના પેાતાના પ્રદેશ પર તેના સાવ ભૌમત્વને પ્રશ્ન ચર્ચા હેઠળ નથી. અને અમે એ સાવ ભૌમત્વ પર મર્યાદા મૂકવા આ તા તેને ભગ કરવા માંગતા પણ નથી, ભારતના કાયદેસરના હિતને અમે આદર કરીયે છીએ. ...આ પ્રદેશમાં ( ભારતમાં ) પાટુ ગીઝ પ્રજાની હાજરી ૪૫૦ વર્ષર્ષ જુની છે, અને તેને એક સામાન્ય ઇતિહાસ છે. અને તે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સાંકળ સમાન ખની રહ્યો છે અને જ્યાં સુધી રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સહઅસ્તિત્વના સિદ્ધાંત પ્રવર્તે છે ત્યાં સુધી એ સાંકળ તમામ રાષ્ટ્રોને, ધર્મોને અને સંસ્કૃતિઓને સમાન તક્રા પૂરી પાડશે. ’ ‘મુંબઇ સમાચાર,’ તા. ૧૪-૪-૬૦ × ૧ [ સ્પષ્ટીકરણા—૪૫૦ વષૅના અસ્તિત્ત્વ સામેના ભારતને વાંધા ટક્યા નથી, ભારત આંતરરાષ્ટ્રીય નેતા હતું, ત્યારે દરેક દેશો તેના નેતૃત્વ સાથે સકળાયેલા હતા, ૧૪૯૨ પછી પાટુગલ અને સ્પેન સાથે સકળાયેલા છે, જો કે યુરોપના બીજા રાષ્ટ્રો તે દરમ્યાન હોવા છતાં દરેક સંસ્થાના કે સ્વરાજ્ય ભાગવતા દેશ તે તે યુરોપીય રાષ્ટ્રોના સંસ્થાના સાથે પાટુગીઝની ઉપર જણાવી તે સાંકળથી જોડાયેલા છે, એ રીતે ભારત સાથે પણ સાંકળ જોડાયેલી છે અને ભારત સાથેનું હવે પછીનુ પાટુગીઝેનુ' સમાધાન એ સાંકળને આધારે ૧૪૯૨ ની વ્હેચણીને આધારે થશે, જેથી ગેરી પ્રજાને માલિકી હક્ક દુનિયાના અડધા ભાગ ઉપરને ભારતે પણ ખુલ રાખ્યો ગણાય એ સ્વાભાવિક છે. ભારત તેનેા ઇન્કાર કરી શકે તેમ નથી. ભારતને મળેલા સ્વરાજ્યનું પણ મૂળ તા જ્યારે ૧૪૯૨ છે તેથી તે સ્વરાજ્ય ભગવનાર હાવાથી તે સમાધાન સ્વીકાર્યા વિના રહી શકે નહીં. ૧૪૯૨ ની ઘટનાને ખીનકાયદેસર ઠરાવવામાં આવે તે ભારતને મળેલું સ્વરાજ્ય પણ બીનકાયદેસર એક તુત સમાન કરી જાય. તે। પછી તેના વડાપ્રધાન, રાષ્ટ્રપ્રમુખ, ધારાસભા વગેરે પુરની માફક હવામાં જ ઉડી જવાની સ્થિતિમાં સૂકાઇ જાય. સ્વરાજ્યને ત્યાગ કરવામાં આવે તે પાંચ-પાંચવર્ષીય યેાજના અને તેને માટેના અમેરિકા વગેરે આપતા નાણાં વગેરેનું શું? રશિયા અને અમેરિકા બહારથી ભલે પરસ્પર તરફ વિધ દેખાડતાં હોય પરંતુ તે બધી નાની બાબત છે. અને ૧૪૯૨ તે સ’પૂર્ણ સિદ્ધ કરવા માટેના નાના-મેાટા બીજા કાર્યક્રમે પાર પાડવા માત્ર દેખાવ પૂરતા જ વિરોધ દેખાડે છે. કેમ કે ૧૪૯૨ માં તે પણ સમ્મત છે, અને તેના જ એક ભાવિ કાર્યક્રમરૂપે વિશ્વશાંતિ અને શિખરપરિષદ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ “ભારતના કાયદેસરના હિત” ને આદર કરવાની વાત વિચારવા જેવી છે. કાયદે ને ? ક્યા : કાયદાને આધારે ? તે પણ ઈંગ્લાંડ મારફતને આંતરરાષ્ટ્રીય કાયદા સમજો અને તે ૧૮૯૨ માંથી જન્મેલ છે, તેને આદર પોર્ટુગલ કરે તેમાં આશ્ચર્ય શું? આ સાંકળ જેડી, પરંતુ દુનિયાની સામે આજ સુધી સ્પેન તથા પિોર્ટુગલને બાજુએ રાખ્યા, અને બાકીના રાષ્ટ્ર તેમના ગતિ સહકારથી દુનિયાભરમાં ફરી વળ્યા ને બધેય લગભગ કબજો કર્યો. હવે તે યુ મારફત બીજી રીતે જગત ઉપર શ્વેત પ્રજાને સંપૂર્ણ કબજે સ્થાપિત કરવાને કાર્યક્રમ શરૂ થયો છે, જે લેકે એમ કહે છે કે ૧૪૯૨ એ તે તદન જુની વાત છે, તેને આને કઈ સંબંધ નથી. તેઓ પોતાની સમજની ખામી બતાવે છે. નીગારાના નિવેદનમાં ભારતની મિત્રતાની માંગણી કરી છે. ભારત મિત્રતાને સ્વીકાર કરવામાં વાં માનશે નહીં. “માત્ર ગોવાને સ્વરાજ્ય આપી દે, ને તેઓ ભારતમાંથી ચાલ્યા જાય પછી ભારતને પોર્ટુગલ સામે કાંઈપણ વાંધો જણાતો નથી. દાદરા-નગર-હવેલીને રવરાજ્ય મળ્યું હોય તેવો વર્તાવ શરુ થઈ ગયો છે, અને ભારતની તેમાં કાંઇક પ્રેરણું પણ કદાચ હોય, ૧૪૯૨ ની ઘટનાને ભારતની વર્તમાન સરકાર રદ કરાવી શકે તેમ નથી, કારણ કે ૧૪૯૨ પછી જગત ઉપર યુરેપની તપ્રજાએ જે કાંઈ કર્યું તે બધું રદ કરવું પડે છે. જ્યારે પં. નહેરજી તેની સાથે કદમ મિલાવીને ચાલવાની વાત કરે છે, તે રદ શી રીતે કરાવી શકાય? એટલે પછી ભાવિ પ્રજાનું એક રીતે ન્યાય વિરોધનું વેચાણ જ સમાધાનથી સ્વીકૃત થાય છે, કે બીજું કાંઈ? કાઈપણ વિચારક તે વિચારશે. છતાં તે સર્વ રદ કરી શકાય છે. અને અવેત પ્રજાને કાયમી ગુલામી ખતમાંથી છોડાવી શકાય છે. પરંતુ તેના માર્ગો તદ્દન જુદા છે, અને એ બાબત ધર્મગુરુએએ હાથ ધરવી જોઇએ. (કેમકે ૧૪૯૨ ની ઘટના ઉત્પન્ન કરનાર એક ધર્મગુરુ છે,) તે શક્ય જણાતું નથી, તેથી એ ગુલામી તે કપાળમાં ચોંટી છે, તે મિથ્યા થાય તેમ નથી. જયપ્રકાશ નારાયણું પણ આ એશિયા પરિષદ મારફત પોર્ટુગલના હેતુઓની અને તે દ્વારા શ્વેત ખ્રીસ્તી પ્રજાના હેતુઓની સફળતા કરી રહેલા છે. કેમ કે દરેકની ઉપરનું વર્તમાન-દમન ઓછું કરાવીને સોને સીલ કેમના સ્વરાજ્ય અપાવી દેવા માટેની તેઓ એ ખંડના લેકેની સેવા બજાવી રહ્યાનું તેઓ માને છે, અને તે સંસ્થાનો એ ખાસ ઉદ્દેશ છે. હવે ભારત સાથે પોર્ટુગલનું જે શરતોથી સમાધાન થશે, તે જ શરતે લગભગ ફ્રેંચ સાથેના સમાધાનખતમાં હશે, તેમજ આદીકાના કેગે તથા લીઆન્ડા વગેરેના સ્વરાજ્ય આપ્યાના ખતે પણ છે તેવા જ થવાની સંભાવના છે, છતાં કાંઈક ફરક તે હશે જ, કેમ કે પોર્ટુગલના ભાગમાં વિશ્વને અર ભાગ વહેંચણથી આવેલ છે, તેથી તે માલિક તરીકે કદાચ ગણાય. પિટુગલે સ્વરાજ્ય આપતા પહેલાં તેની માંગણી કરાવવા દમન શરૂ કર્યું છે, આ સમાધાનને સ્વીકાર એટલે જ ૧૪૯૨ નો પિતાની સહીથી ભારત પોતે જ તેને આડકતરી રીતે સ્વીકાર કરે છે, એવો તેનો સ્પષ્ટ અર્થ જ થવાને. કેમ કેપટુગલે ગોવા લડાઈથી જીતીને લીધું હોવાનું જણાતું નથી. (જો કે કામચલાઉ લડાઈ જેવું તે વખતે થયું છે”) પિતાનું સંસ્થાન હોવાનું કબુલ કરતું નથી, પરંતુ ૧૪૯૨ માં ધર્મગુરુએ ભાગબહેચણીમાં એશિયા અને આફ્રીકા આપ્યાનું જણાવીને પોતાની અંગત માલિકી જણાવે છે, તેથી જે સમાધાન થશે તે અંગત માલિકીની કબુલાત ગર્ભિત રીતે થાય તેવી રીતનું હેય, એ સ્વાભાવિક છે, એટલે એ રીતે પાછું ભારત ઠેઠ ૧૪૯ર સાથે સંકળાઈ જવાનું અને તે શ્રી પંડિતજીના કહેવા પ્રમાણે હશે શાંતિમય રીતે થયેલું સમાધાન. અલબત, એ સમાધાન પછી પોર્ટુગલ ગોવાને સ્વરાજ્ય આપીને ભારતમાંથી ચાલ્યું ગયું હશે, ને Page #143 -------------------------------------------------------------------------- ________________ [[૧૭૩ ] ભારત ગોવા સંભાળતું હશે, અર્થાત્ ભારત સાથે જોડાઈ ગયું હશે, તથા ભારતનું પરમમિત્ર પાટું ગલ બની ચૂકયું હશે. સ્વરાજ્ય આપવાની રીત આધુનિક લેખંડી ચેકડાના સ્વરાજ્યની સ્કીમો ગળે ભરાવતાં પહેલાં તેની માંગણી કરાવવા તે તે પ્રદેશોના શિક્ષિત દેશલેકેને ઉશ્કેરવામાં આવે છે. અને દમન કરીને જબરજસ્ત હીલચાલને સ્ટંટ ઉભો કરવામાં આવે છે ને આખી દુનિયા તે દમનના મોટા પાયા ઉપરના સમાચાર વાંચીને તે પ્રજા તરફ સહાનુભૂતિ રાખીને સ્વતંત્ર થવાને હક્ક કબુલ રાખતા હોય છે, અને પછી સ્ટીલ-કેમના સ્વરાજ્ય આપી દેવામાં આવે છે, આ એક યુરોપીયનની રીત છે. તેના દાખલા અનેક છે, પછી તે ગળે વળગેલી સાંકળમાંથી તે દેશની પ્રજા છુટી શકે જ નહીં.' તેમાં ખુબી એ હોય છે, કેતે તે પ્રદેશમાં થોડાક લેકેને અંગ્રેજી વગેરે ભણાવીને વકીલ–બેરીસ્ટરે વગેરે બનાવીને, બહુ મોટા માણસો તરીકે પ્રતિષ્ઠિત બનાવી દીધા હોય છે. અને તેઓને પોતાની તરફ ઉશ્કેરીને પોતાની સામે લડત ચલાવનારા બનાવી દીધા હોય છે. તેથી સ્થાનિક પ્રજા પિતાના દેશના તે દેશભાઈઓને પોતાના મિત્ર માનીને તેના પક્ષમાં અને ચાલુ સત્તાના વિધી તરીકે ગોઠવાઈ જાય છે. તે દેશનેતાઓ શિક્ષિત થયેલા હોવાથી આજના કાયદા-કાનુનેથી ટેવાયેલા હોવાથી સ્વરાજ્યની સ્કીમને નામે તેમની સામે જે મૂકવામાં આવે, તે તેઓ સ્વીકારી લે. એટલે તેઓના વિશ્વાસથી સ્થાનિક પ્રજા તે સ્વીકારી લે. એમ સ્વરાજ્ય તો મળી જાય, પરંતુ તે સ્વરાજ્યની સ્કીમ વિદેશી ના જ લાભની હોય છે. અને દરેક ખાતાઓમાં પિતાના ભલા માટેનાં ત મૂકેલા જ હેય. વખત જતાં યુરોપીય પ્રાગતિક હેતુઓ જ સિદ્ધ થતા જાય, ધન અને બીજા સહકારથી તેના વિકાસમાં બહારથી તેઓ જ મદદ કરતા રહેવાથી પ્રજા અંધારામાં રહીને તેમાં ફસાયેલી રહે ને ભવિષ્યમાં પછી તેનું જે થવું હોય તે થાય. તેની ચિંતા વિદેશીને ન હેય. જ્યાં જ્યાં જેણે જેણે સ્વરાજયો આપ્યા છે, ત્યાં ત્યાં એમ જ બન્યું છે. ભારતમાં પણ એમ જ બન્યું છે. સ્વરાજ્યની પ્રાગતિક સ્કીમો ગુપ્ત રીતે તૈયાર કરાયેલી હોય છે. જે દેશ અને પ્રજાને પ્રાથમિક તબક્કે બંધબેસતા થાય. શિક્ષિત પિતાના દેશને યુરેપ, અમેરિકા જેવી પ્રાગતિક ઉન્નતિવાળે બતાવવા ચાહતા હોય છે. ભારત એશિયાને અથવા જગતને પ્રાચીન ઉપકારક દેશ હેવાથી તેની સલાહ લેવા જુદા જુદા દેશના શિક્ષિત સેના બનેલા ટેલીગેશન આવે, તેને નવ ભારત સલાહ આપે. પરંતુ સમજે જુના ભારતની. પણ સલાહ આપે નવું ભારત, જે યુરોપીય આદર્શો અને હિતોનું છે. પરિણામે તેના ફાયદા વેત પ્રીસ્તી પ્રજાને જ થાય. આ અજબ મુત્સદ્દીભરી ખુબી આજના સ્વરાજ્ય આપવામાં યુરોપીય મુત્સદ્દીઓએ ગોઠવેલી છે. કેટલી ગૂઢ છે? આ રીતે સ્વતંત્રતા નહીં, પરંતુ પરતંત્રતા વધુ દઢ થાય છે. સ્વરાજ્ય નહીં, પણ પરમાલિકી વધુ દઢ થાય છે. (૧) પોર્ટુગલે પાકીસ્તાન સાથે વેપારી કરાર કરીને પોતાનું ત્યાં લાકડું ગોઠવી દીધું છે. (૨) શિખર પરિષદ પણ તેટલા માટે મુલત્વી રહેલી છે. અને પેરીસથી જતાં પ્રેટ આઈક લિમ્બન–પોર્ટુગલ થઈને ગયા. અને ત્યાં ગયા બાદ યાદીઓ મોકલી તેમાં પહેલી સ્પેનને મોકલી. (૩) યુનમાં ત્રિવાર્ષિક હેવાલ મોકલવાની સંસ્થાને ઉપરની ફરજમાંથી પિતાના સંસ્થાને નહીં પણ માલિકીના પ્રાંતે માનીને સ્પેન અને પોર્ટુગલ છટકી ગયા. તેને વધે ઉદ્યો, તે તેને માટે ઠરાવ એકાદ વર્ષ માટે યુનેએ મુલતવી રાખે. (૪) આજ ચાલ કેગે વગેરેમાં બેલજીયમ વગેરે ચાલી રહ્યા છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ [૧૪]. (૫) આક્રીકામાં લીઆન્ડામાં પોર્ટુગલે પાછી આ ચાલ શરૂ કરી છે. અને લશ્કરી અદાલતે રાષ્ટ્રની સલામતીનાં પગલાં ભરવાનું શરુ કર્યું છે. એટલે ઉશ્કેરણીને સ્ટંટ થવાને અને છેવટે સ્વરાજ્ય આપીને - દસ્તાવેજ કરીને છૂટા થઈ જવાનું. ભારત સમાધાન ન સ્વીકારે છે– (૧) ચીનનું આક્રમણ રશિયા અને તેની પાછળની ઇગ્લાંડની તથા તેના મિત્ર અમેરિકાની પ્રેરણાથી કદાચ મજબૂત બને, જેથી ભારતને બીજી રીતે સમજાવીને સમાધાન ઉપર સહી કરાવ્યા વિના ઈંગ્લાંડ રહે જ નહીં. ભારતનું સ્વરાજ્ય પ્રગતિ વગેરે ૧૪૯૨ ના આધારમાંથી જન્મ્યા છે એટલે સહી કર્યા વિના ચાલે જ નહીં, નહીંતર, પોર્ટુગલ અહીંથી ખસે નહીં. ભારત ખસેડવાની લાલચ છોડી શકે નહીં. સમાધાન થાય તે– (૨) ચીનનું આક્રમણ ઢીલું પડે, સમાધાન થાય તો મુસલમાની પ્રજાના પ્રતિનિધિ ભારત, ચીન ને આક્રીકાના પ્રતિનિધિને શિખર પરિષદમાં સ્થાન મળે. ચીનને યુનોમાં સ્થાન મળે. અને શસ્ત્ર નિયંત્રણ તથા કૃત્રિમ વિશ્વશાંતિ પણ શરુ થઈ જાય. એવી સંભાવનાઓ લાગે છે. લંબાણ ભયથી ચીન આંતરરાષ્ટ્રીય દાવપેચનું યાદુ કેવી રીતે છે તે લખતા નથી. અહીં કઈ પૂછશે કે તેમાં શું બેટું? ખોટું એ કે–તે સમાધાનની ખાસ મહત્તા બહારથી ગણવાની નહીં, પરંતુ “અશ્વેત પ્રજા અને તેનું તમામ ૧૪૯૨ ની રૂઇએ યુરેપની પ્રજાની અંગત માલિકીની વસ્તુઓ છે.” એમ એકતરફી નક્કી થતાં પ્રાગતિક રચનાત્મક નવા જમાનાને નામે-ક્રાંતિને નામે-નવા સજનને નામે આગળ વધીને તમામ પલટ કરી નાંખે. જેને પરિણામે શ્વેત પ્રજા કરતાં અણુવિકસિત ગણાયેલી અશ્વેત પ્રજાએ દબાતી જાય અને તે પ્રજા તેમાં આગળ રહેતી જાય. પરિણામે મહાહિંસા. અશ્વેત પ્રજાએ શ્વેત પ્રજાને એ માલિકી હક્ક પછી કદી ફગાવી શકે નહીં. કેમકે દસ્તાવેજ કરીને કાંડા કાપી આપ્યાં હોય છે. માથું ઉચું કરી શકે જ નહિ. એ રીતે જોકે એ સમાધાન દસ્તાવેજને તેઓને ઉપયોગ કરવો ન પડે. કેમકે પ્રાગતિક બળો, અનેક યોજનાઓ, ધંધાઓ, ઉંચા જીવનધોરણ, નાણાંની મોટી સગવડો વગેરેમાં અવેત પ્રજાઓ ફસાઈ ગઈ હોય. આમ એક વખત દેખાવથી સ્વતંત્ર કરીને પાછા પ્રથમના બધા બંધને બીજી રીતે શ્વેત પ્રજાઓ અશ્વેત પ્રજાઓ ઉપર ગોઠવી રહેલ છે. તે આમાં સમજવાનું છે. આ રીતે શ્રી આદીશ્વર પ્રભુની સ્થાપેલી વિશ્વવ્યાપક અહિંસક ચાર પુરુષાર્થની સંસ્કૃતિ અને મહાશાસનતંત્રની સામે ૧૪૯૨ થી ઉભી થયેલી હિંસક પ્રગતિ અને માનવતાષક નવા શાસનને વિજય થાય. પરિણામે વિશ્વને એ મોટામાં મોટું નુકશાન થાય. આ રહસ્ય સંત પુરુષોએ-સજ્જનોએ સમજવાનું છે. કેટલાકના કહેવા પ્રમાણે ભારતથી વધારે દૂર પડેલી શ્વેત પ્રજામાં મુસલમાને કરતાં વધારે કષાયવૃત્તિ ગૂઢ રીતે હોય, અને પરિણામે આ લાવવાના હોય તે તેઓની માનવતા કેવી ગણાય ? જગતના ધર્મગુરુઓએ મળીને એક અવાજે ૧૪૯૨ ની અન્યાયી ધટના વિષે વિચાર કરી જગતને યોગ્ય દોરવણી આપવી જોઈએ. પરંતુ મોટો ભાગ આવી ઘટનાઓ અને તેની અસરથી અજાણમાં હોય છે. અને તેને અનેક સગવડોથી ઘેરીને એ સ્થિતિમાં રાખવાના ધિ તરફથી પ્રયાસ થતાં હોય છે. છતાં તેઓ તેઓની બનતી જતી લાચાર સ્થિતિ જાણતા હોવાથી ધમ ક્ષેત્ર ઉપર અંકુશ રાખનારા કાયદા લવરાવી શકવાનું સામર્થ્ય પ્રાપ્ત કરતાં જતાં હોય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૫ ] . અને યુનેની પેટા સંસ્થાઓ મારફત જગતભરના તમામ માનવના જીવનમાં પ્રાગતિક. આમૂલ-ચૂલ પરિવર્તન કરી નાંખવાના પ્રયાસમાં પૂરેપૂરા લાગેલા છે. ૧ ચાર પુરુષાર્થની સંસ્કૃતિથી ભારતને છેટું પાડી સ્વતંત્ર કરવાના પ્રયાસ રૂપે-બ્રીટીશદ્વારા શ્વેત પ્રજ-(૧) એક તરફ સંસ્કૃતિને વેગ અપાવતી રહી છે. (૨) બીજી તરફ તેને કતરી આંતરિક રીતે નબળી પાડતા રહેવાની ગોઠવણે કરી છે. અને (૩) ત્રીજી રીતે ગુપ્ત રીતે પ્રાગતિક નવી ઢબની સ્કીમનું સ્વરાજ્ય અને તેને અમલ કરી શકાય તેવી ગોઠવણ કરતી રહી છે. અને ૧૪૯૨ ના આદર્શોની પૂર્વ તૈયારીઓ પરાકાષ્ટાએ પહોંચાડી હોય છે. ૨ ૧૯૪૬ પછી ૧૪-૮-૪૭ સુધી ભારત અને પ્રજા કામચલાઉ સરકારના વખતમાં લગભગ તદ્દન સ્વતંત્ર થયા હોય છે. ૧ ૧૪૯૨ ની વિશ્વ વહેંચણી. પાછું જોડાણ* ૭ પોર્ટુગીઝ સાથે સમાધાનને દસ્તાવેજ. ૨ આંતરરાષ્ટ્રીય કાયદો ને હેગ. ! * ૬ હેગની અદાલતને ચુકાદો. ૩ કોમનવેલ્થમાં ભારત. * ૫ કોમનવેલ્થ સંઘમાં ભારતનું સભ્યપદ. ૪ ભારતનું ચક્રવર્તિ પદ. ! # ૪ ૧૯૧૧ ના રાજ્યારોહણને ૫૦ વર્ષને - ૧૯૬૧ માં કદાચ ઉત્સવ ઉજવાય. ૫ ૧૯૩પ ના હિદધારાની તૈયારી. તે * ૩ નવા બંધારણમાં ૧૯૩૫ નો હિંદધારો સામેલ થયો. ૬ મંત્રી મીશનની દરખાસ્ત. | # ૨ યુનોનું સભ્યપદ ૧૯૪૩. સંસ્કૃતિથી ભારતનું સ્વાતંત્ર્ય. સ્વતંત્ર ભારત ૧ પ્રાગતિક પરતંત્રતાની શરૂઆત. આ રીતે વિશ્વ અહિંસક મહાશાસનથી દૂર જતું જાય છે ને ભારત પણ શિવમસ્તુ સર્વજગત: [ 8 ] શાસનના સંચાલનમાં નવી ઢબની સંસ્થાઓ દ્વારા કરાવવામાં આવતી જોરદાર હરકત ૧ માનવને જંગલીપણું તરફ ઢળતા બચાવવા અને મત્સ્યગલાગલ” ન્યાય પ્રવતતે અટકાવવા અથવા “બળીયાના બે ભાગ” ની પરિસ્થિતિ ઉપર અંકુશ રાખવા ધર્મપ્રધાન ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિઃ અહિંસક વિશ્વવત્સલ મહાપુરુષોએ રચી; તેના સંચાલન ઉપર નિયંત્રણ ત્યાગી તપસ્વીઃ નિવાર્થી અને બ્રહ્મચારીઃ અહિંસક ધર્માચાર્યોનું વ્યવસ્થિત રીતે ગોઠવ્યું હતું. દેશ-દેશમાં ધર્માચાર્યો રૂપે તેને એલચીઓ એ નિયંત્રણ જાળવતાં આવે છે; ને બંધારણીય વ્યવસ્થાઓને માર્ગદર્શન આપતા રહે છે. તેઓની આજ્ઞામાં રાજાઓના હાથમાં બાહ્ય ન્યાયરક્ષક રાજ્યતંત્ર મૂકાયું છે. સામાજિક સંસ્થાઓ-જ્ઞાતિ-જમાતને હાથમાં રાજતંત્ર મૂકાયું છે, કે જે કામ પુરુષાર્થની સાધનામાં સદાચારનું રક્ષણ કરી-કરાવી શકે છે. ધંધા માટે જુદા-જુદા ધંધાવાર શ્રેણિઓ સ્થપાયેલી છે. અને તે શ્રેણિઓના આગેવાનો દ્વારા ધંધાવાર ઠરેલી નીતિઓ જળવાય છે, ધર્મગુરુ મહાજનના પ્રતિનિધિ એવા સ્થાનિક મહાજન તંત્રના આગેવાને પ્રજાના સર્વ હિતોનું રક્ષણ કરતા હોય છે, એટલે જૈનશાસન વિષે વિચાર કરતાં ધર્માચાર્યોની આજ્ઞામાં રહેલા સકળ અને સ્થાનિક શ્રી શ્રાવકસંઘને પોતાની મર્યાદામાં આવતી ધાર્મિક બાબતો જ મુખ્યપણે સાંભળવાની રહે છે, કેમ કે ધર્મ પ્રયુક્ત અર્થઃ કામઃ રાજ્યક વગેરેને તે ઉપર જણાવેલા તંત્ર ચલાવે છે. જેથી વિના કારણ કે પ્રસંગ વિના ધર્મનેતાઓએ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ } વચ્ચે માથું મારવાનું રહેતું જ નથી, એ રીતે વ્યાપક સંસ્કૃતિ તંત્ર સર્વ રીતે બરાબર વ્યવસ્થિત ચાલતું હોય છે. - ૨ ત્યારે, વર્તમાન ભૌતિક પ્રગતિના આદર્શોને વ્યાપક કરવા માટે તેની વિધિની એવી આત્મવાદની જીવન-સંસ્કૃતિને છિન્ન-ભિન્ન કરી, પ્રજાના જીવનમાંથી તેને દૂર કરવા, વિદેશીઓના ધંધાદારી અનેક પ્રયત્નોથી કાંઈક અંશે બેકારીને ભોગ બનેલા લોકોને પોતાનું આધુનિક શિક્ષણ લેવાયા બાદ નવા નવા ધંધા અને ડીગ્રીઓ વગેરેથી નવી પ્રતિષ્ઠા આપેલ છે, તેને ડીગ્રીધારીઓની દોરવણી અને આગેવાની નીચે આધુનિક બહુમતના નવા ધોરણોથી નવી નવી સંસ્થાઓ વિદેશીઓએ ભારતમાંયે સ્થપાવરાવી છે, જેને આદર્શ જગતની ખ્રીસ્તી ગોરી પ્રજાની સર્વદશામાં ઉન્નતિને અનુકૂળ છે તે દેશનો ઉદય કરનારી વર્તમાન અનાત્મવાદી ભૌતિક પ્રગતિને અનુકૂળ ધાર્મિક સામાજિકઃ રાજ્યકીય આર્થિક ઉન્નતિઃ કરવાનું છે. અર્થાત પરંપરાગત-ધાર્મિકઃ સામાજિક રાજકીયઃ આર્થિક ઉન્નતિને મૂળ આદર્શ જ ફેરવાવી નંખાવવાને છે. આમ સાંસ્કૃતિક રચના અને પ્રાગતિક રચનાઃ એ બનેયના ઉદ્દેશ સ્પષ્ટ રીતે જ તદ્દન જુદાજુદા હોય છે, એકની પદ્ધતિઃ સર્વજ્ઞની આજ્ઞા પ્રધાન અભિપ્રાયયુક્ત કાર્ય કરવાની હોય છે. ત્યારે બીજાની પદ્ધતિ બહુમતના ધોરણના મતાધિકાર યુક્ત કાર્ય કરવાની તેનાથી તદ્દન જુદી હોય છે. એકમાં ઉપરના જવાબદાર અને જોખમદારનું નીચે નીચે પ્રતિનિધિત્વ હોય છે. ત્યારે પ્રાગતિક પદ્ધતિ નીતિમાં નીચે નીચેથી માત્ર સજ્ઞાન કે અજ્ઞાન લેકાના બહુમતના આધાર ઉપર ઉપર–ઉપર જતું પ્રતિનિધિત્વ હોય છે. એમ પ્રતિનિધિત્વને સિદ્ધાંત અને ધેરણ પણ તદ્દન જુદા જુદા પ્રકારના હોય છે. ૪ સાંસ્કૃતિકમાં હિત કરવામાં જ જવાબદાર અને જોખમદાર આગેવાનોનું નેતૃત્વ હેય છે, ત્યારે પ્રાગતિકમાં માત્ર બહુમતનું પ્રતિનિધિત્વ હિતકારક પરિણામ લાવવાની જોખમદારી રહિત પ્રમુખને કામચલાઉ સ્થાન હોય છે. આમ છતાં ભારતમાં પ્રજાનું અને આગેવાનું માનસ ધર્મપ્રધાન હોવાથી પ્રથમ ધાર્મિક પ્રશ્નો ઉપાડવાથી અને ધાર્મિક આગેવાનોને પ્રમુખસ્થાન વગેરેનું માન આપી આગળ રાખવાથી નવી સંસ્થાને કાંઇક લોકપ્રિયતા મળતી હોય છે. ને તેને પાયો મજબૂત કરી શકાતો હોય છે. ખુબી તે એ હોય છે –“ ધાર્મિક આર્થિક રાજ્યકીય સામાજિક પ્રતિનિધિઓ વિના પણ માત્ર ધાર્મિક પ્રતિનિધિઓને અને તે પણ યોગ્ય ધોરણ વિના બોલાવીને ચારે ય પ્રકારના જીવન વિષે ઠરાવ કરાવી લેવાતા હોય છે. પરંતુ વાસ્તવિક રીતે વિચાર કરતાં ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓને તેવા ઠરાવોમાં અભિપ્રાયો આપવાનો અધિકાર પણ શો હોય છે? તેમજ પરંપરાગત ધાર્મિક સંધ સંસ્થાઓના જોખમદાર આગેવાનોને આ જાતની જુદા જ આદર્શો અને ધરણેની સંસ્થાઓમાં ભાગ લેવાનો અધિકાર પણ શે હેય છે? એ જ રીતે, તદન આધુનિક નવા નવા ઉદેશેવાળી આધુનિક સંસ્થાઓઃ મંડળ સભાઓને પણ પરંપરાગત સંસ્થાઓના કેઈપણ કામના સંબંધમાં બલવાને પણ અધિકાર છે હોય છે? કશોયે ન હોવા છતાં, તેને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવતું હોય છે. આ રીતે વિચારી જોતાં પ્રતિનિધિ શબ્દની કેટલી બધી ભયંકર વિડંબના? વળી, પિતા શ્રી સંધમાં ગમે તેટલી આગેવાની ધરાવતા હેય, છતાં તેને પ્રતિનિધિત્વ ન મળે. અને પુત્ર જે મેટ્રીક પાસ હોય, તે તે પ્રતિનિધિ તરીકે તે નવી સંસ્થામાં જઈ શ્રી સંઘના કાર્યોમાં પણ મતાધિકાર ધરાવી શકે. સદ્ભાગ્યે આવી હાસ્યાસ્પદ સ્થિતિ કોઈ કોઈ સંસ્થાએ બંધ કરી છે. ૬ પરંપરાગત સંસ્થાઓનીઃ અને નવી સંસ્થાઓનીઃ મિલ્કતો જુદી જુદી હોય છે-તદ્દન સ્વતંત્રઃ સ્વતંત્ર હોય છે. તો નવી સંસ્થાઓને પરંપરાગત સંસ્થાઓની મિલકતો કે તેની કોઈપણ બાબતમાં Page #147 -------------------------------------------------------------------------- ________________ [૧૭૭] માથું મારવાનું કે તે વિષે કાંઈ પણ બોલવાનેઃ તે વિષે સારું કે મારું કરવાનો પણ અધિકાર છે હોઈ શકે ? ન જ હોઈ શકે. નથી જ. તે જ પ્રમાણે પરંપરાગત સંસ્થાઓને નવીન સંસ્થાઓ વિષે કશો કે અધિકાર ન હોઈ શકે. છે આ સરળતાથી સમજાય તેમ છે. કાયદાની દૃષ્ટિથી પણ સમજાય તેમ છે. સમાજવાદીઓની સંસ્થાની મિલ્કત બાબત સામ્યવાદી સંસ્થાને કોઈપણ બોલવાનો અધિકાર છે હોઈ શકે? રેલ્વે કંપનીની મિલ્કત વિષે એર-ઇન્ડિયા કંપનીને બોલવાને પણ અધિકાર છે હઇ શકે? આમ છતાં, અન્યાયી પાયા ઉપર એ નવી સંસ્થાઓઃ સત્તાના અન્યાયી પીઠબળથી પરંપરાગત સંસ્થાઓમાં ગર્ભિત રીતે ખંડનાત્મક છતાં બાહ્ય રીતે રચનાત્મક દેખાતી ભાષામાં કરાયેલા ઠરાઠારા ઘુસણખોરી કરતી હોય છે. એ સ્પષ્ટ રીતે જ અન્યાયી અને ન્યાયી કાયદા નિરપેક્ષ તો હોય છે. ઉપરાંત અત્યારના કાયદા પ્રમાણે પણ બિનકાયદેસર હોય છે. એમ કેઈપણ સામાન્ય કાયદા જાણનાર વકીલ પણ કબુલ કરે તેમ હોય છે; છતાં આ વસ્તુ ચાલે છે. છડેચોક ચાલે છે. બડી ધૂમથી ચાલે છે. તે નવી સંસ્થાઓના આગેવાને સંચાલક અને સભ્યઃ વગેરે તે તે ધર્મના અનુયાયિઓ હોય છે. તેના નામ અને તેના ઉપરના વિશ્વાસથી તે સંસ્થાઓ ઘુસણખોરી કરી શકતી હોય છે. નામ તથા સામ્યથી ભૂલાવામાં પડીને કેટલાંક સરળ આગેવાને કાયદેસર વાંધો ન લેતા હોવાથી એ ઘુસણખોરી ચાલતી પણ હોય છે. કેટલાંકને કાયદેસરપણાને કે અકાયદેસરપણાનો ખ્યાલ જ હોતો નથી. આથી આ જાતની જોહુકમી અને અંધાધુંધી ચાલી શકતી હોય છે. વર્તમાન સત્તા ૫ણ “ તે નવી સંસ્થાને પરંપરાગત સંસ્થાઓમાં પણ પ્રતિષ્ઠા મળે” તેવી રીતે તે નવી સંસ્થાઓના સંપર્કમાં રહેતી હોય છે. તે સંસ્થા મારફત ધાર્મિક કાર્યો પણ કઈ કઈ કરી આપતું હોય છે. જેથી કેટલાંક ધાર્મિક લોકો તેથી લલચાઈને તેને વળગતા રહેતા હોય છે. આમ પણ ગોલમાલ ચાલતી હોય છે. ૮ તે નવી સંસ્થાના આગેવાનો કે સો; પરંપરાગત સંસ્થામાં અનુયાયિ તરીકેના અને હિતકરનાર તરીકેના અધિકારથી આવી શકે છે, બેસી શકે છે, અને આજ્ઞાનુકૂળ પિતાનો અભિપ્રાય પણ આપી શકે છે, માત્ર તે નવી સંસ્થાના કાર્યવાહકે; કે સભ્ય તરીકેના અધિકારથી પરંપરાગત સંસ્થામાં આવી પણ શકતા નથી. ને બેસી પણ શકતા નથી. તેમજ કાંઈ પણ બોલવાને અધિકાર પણું ધરાવી શકતા નથી. આ કાયદેસર સ્થિતિ છે. ૯ જેમ નવી સંસ્થામાં એઓ કામ કરનારા હોય છે, તે પ્રમાણે પરંપરાગત સંસ્થાઓમાં પણ તેઓ યે કામ કરી શકે છે, છતાં જુદી સંસ્થા ઉભી કરી શ્રી સંધમાં બે ભેદ શા માટે પાડવા? અને શા માટે વિદેશીયોની ભેદનીતિના શિકાર બનવું? પરંતુ આપણા ધણું શિક્ષિત ગણાતા ભાઈઓનું પણ આ વિષે ગાઢ અજ્ઞાન હોય જ છે. છતાં કેઈ આ સત્ય અને તેનું રહસ્ય સમજાવે, તે પણ તે સમજવાની કે સાંભળવાની પણ તૈયારી ન બતાવતાં કેઈ કે તે નકામી–વગર સમજણની તકરાર કરવા તૈયાર થઈ જાય છે. અને “જૂનવાણી રૂઢીચુસ્તપણું ” અથવા “પ્રાગતિકઃ” “એકતા” “જમાનાને અનુસરીને ” એવા એવા અર્થ–શૂન્ય પણ શબ્દ ઘણા અર્થથી ભરેલા હોય તેમ સમજીને વગર સમયે બોલવા લાગી જાય છે, કારણ કે આ નવી સંસ્થાઓ શા માટે? કેવા દૂરંદેશીપણાથી ? ઉભી કરવામાં આવી છે? તેનો પણ તેને ખ્યાલ કે જ્ઞાન હોતું નથી. તેઓ પણ બીજી તેવી મોટી નવી નવી સંસ્થાઓનું આંધળું અનુકરણ કરતા હોય છે, અને તે મોટી સંસ્થાઓ પણ એ જ રીતે ઊભી કરવામાં આવેલી હોય છે. આમ આંધળે બહેરું કૂટાતું હોય છે. અને વિદેશીઓ નવા નવા સ્ટ2 ઉભા કરીને. નવા નવા વિચારોઃ નવા નવા કાર્યક્રમઃ નવા નવા વાદઃ નવા નવા આદર્શાઃ લાવતા હોય છે.ને આવી સંસ્થાઓ તે સર્વને બ્લેટીંગ પેપરની જેમ ઓચછે વધતે અંશે ચૂસી લેતી હોય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ [૧૮] ૧૦ જેમ જેમ નિશાળમાં ભણુને ઉછરતી પ્રજા ઉંમરલાયક થતી જાય છે, તેમ તેમ આકર્ષક પ્રચારઃ સફળ કાર્ય પદ્ધતિઃ મોટા મોટા આદર્શો ચમકાવનારા શબ્દઃ ભાષણેઃ વગેરેથી ને આકર્ષક આયોજનો વગેરેથી ખેંચાઈને પરંપરાગત સંસ્થાઓમાં ન જતાં આમાં ભરતી થતી જાય છે, તેઓને એ માલુમ નથી હોતું કે “ વિદેશીયોના હાથ મજબૂત કરનારી અને અમારી બેસવાની જ ડાળે ભાંગનારી તેની જ છાવણીમાં અમે ભરતી થઈએ છીએ.” જુદા જુદા સ્ટેટ મારફત લાંબેકાળે તે સંસ્થાઓને મજબૂત બનાવરાવીને મૂળભૂત પરંપરાગત સ્થિર સંસ્થાઓને પણ ઉડાડી દેવાની તક આવતાં જ વર્તમાન આદર્શોનું તંત્ર તેમ કરીને તમામ સાચી વસ્તુસ્થિતિ ફેરવી નાંખી, પિતાને કબજો જમાવી લઇ, મૂળ વસ્તુને નામશેષ કરવા સુધી પહેચાડી દેવાની કોશીષ થતી હોય છે.’ આ વાતને પણ ખ્યાલ તેઓને રહી શકતો નથી. ૧૧ એમ કરી-કરાવીને પિતાની બહારની મૂળભૂત પ્રાગતિક વ્યાપક સંસ્થાઓમાં પરંપરાગત સંસ્થા; તેની મિલ્કત અને તેના સંચાલનને ગતાર્થ કરી દીધા પછી, નાની-નાની બીજી નવી નવી સંસ્થાઓની આવશ્યકતા પડતી નથી, એટલે પછી, તેનું પણ વિસજન અથવા નવી મોટી સંસ્થામાં સંક્રમણ થઈ જાય, એટલે તે તે ધર્મ કે સંપ્રદાયનું વ્યકિતત્વ અને અસ્તિત્વ જ પૂરું થાય, અર્થાત્ બંધ પડવાની સ્થિતિમાં મૂકાઈ જાય” એ ગોઠવણ હોય છે. ( ૧૨ જ્યાં સુધી તે સ્થિતિ ન આવે, ત્યાં સુધી નવા નવા વગને તેમાં દાખલ કરાતે જવાય, જેથી પ્રથમના એક વખતના અઠંગ સુધારકે ગણતા હોય, તેઓને પણ “જૂનવાણું” અને “રૂઢિચુસ્ત ” ઠરીને અથવા કંટાળીને તેમાંથી નીકળી જ જવું પડે. અથવા તે વર્ગનું સ્થાન જ ત્યાં આમૂલચૂલ કાતિ કરવાના અને આગળ ધસવાના વેગમાં ટકી શકે તેમ રહ્યું ન હોય. એટલે તેમાંથી નીકળી જ જવું પડે. ૧૩ એ જ પ્રમાણે એક વખતના અગ ક્રાંતિકારી અને આ-મૂલ-ચૂલ પરિવર્તન કરનારા પણ “ જૂનવાણું” કરતા જાય, અને નકામા કરતા જાય-નકામાં થતા જાય, તેમ તેમ છેવટે સંસ્થા; ટોચના પ્રાગતિક આદર્શવાદીઓના હાથમાં જતી જાય, ને છેવટે તેઓના હાથમાં જઈ જ પડે. ૧૪ તેને સ્પષ્ટ અર્થ એ જ થયો છે, પરંપરાગત સંસ્કૃતિરક્ષક મહાપ્રતીકેથી નવી સંસ્થા હજારઃ લાખેઃ કોશ દૂર જ ચાલી ગઈ હોય; બન્નેની વચ્ચે અજબ અંતર પડી ગયું હોય; એક પૂર્વમાં વેગબંધ દોડી જતી હોય, અને બીજી પશ્ચિમ તરફ ગબંધ દોડી જતી હોય, છતાં શબ્દોમાં ઉચ્ચારે પરંપરાગત સંસ્થાના આદર્શીના જ થતા હોય કેવી અજબ ઇન્દ્રજાળ ! કેવી અજબ ખૂબી ! ૧૫ આમ છતાં ધાર્મિક સામાજિક આર્થિક રાજ્યકીય વગેરે બાબતોના નવી સંસ્થામાં કરાવો થતા રહે, લગભગ પરંપરાગત સંસ્થાઓના પારિભાષિક શબ્દમાં. છતાં તે ઠરાવોની વાક્યરચના પરંપરાગતના હિતના વિરોધમાં અને પ્રાગતિકના હિતસાધકપણુમાં અને તેના પક્ષકારના રૂપમાં હોય, એ હોય છે. હરાવ ઘડનારા મોટે ભાગે વકીલ વર્ગના આગેવાનો એના ઘડતરમાં ઘણી કુશળતા વાપરી શકતા હોય છે. આ રહસ્ય બહુ જ સમદષ્ટિ શિવાય સમજી કે સમજાવી શકાય તેવું નથી. ભગલાની મિલ્કતને બનાવટી માલિક જગલે જ સાચે માલિક ભગલાને નામે બનીને બેસી જાય છે. ૧૬. આ રીતે મૂળને નષ્ટ કરનારી નવરચનાથી મળતા લાભોને વિરોધ કરનાર વધારે પાપી ગણુય? કે મહા અહિંસક મૂળ રચનાને ઉડાડી દેવાનું મહાપાતક કરનાર નવરચનાને ટેકો આપનાર મહાપાપી ગણાય? તેને શાન્તચિત્તે વિચાર કરવાની જરૂર નથી શું ? છે જ. મહાતીર્થંકર પ્રભુના પાંચેય અંગેને હરકત થાય, તેની મહા આશાતના થાય, તેવી વસ્તુને ટેકો આપવામાં મહાપાપ ? Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] કે તે મહાપાપ કરનારી નવી સંસ્થાઓથી મળતા ક્ષણિક લાભ જતા કરવા પડે તેમાં મહાપાપ ? બંધુઓ !' વિચારેક વિચારોઃ શાંત ચિત્તે વિચારોઃ પ્રમાણિકતા અને સત્યની ખાતર વિચારેઃ ધર્મ કે જૈનધર્મને નામે તેને જ ઉખેડીને ફેંકી દેનારા તમને તેની ઉન્નતિને નામે ફેંકી દેવાની કામગિરી કરવામાં કેટલું પાપ થાય? જે તમારા મનમાં મહાન ધર્મ કે શાસન તરફ થેડી પણ વફાદારીનું ઝરણું હેતું હેય. ગેરસમજથી ભૂલાવામાં પડીને ગમે તે થયું, પરંતુ હવે તે ચેતે ! ૧૭ “વર્તમાનમાં તાત્કાલિન મળતા લાભમાં વિન નાંખવાનું પાપ કાઈ ન કરે.' તેને બદલે જે આપણે તે ભાઈઓને સમજાવી શકીયે, તે તેમની જ પાસે બોલાવી શકીયે, કે— વિશ્વવત્સલ મહાપુરુષના વિશ્વકલ્યાણ કરનાર મહાશાસનરૂપ મહાક૯પવૃક્ષની આશાતના અને તેને ભયંકર હરક્ત કરવાનું મહાપાપ કોઈ પણ સાધર્મિક બંધુઓ ન કરે.' ૧૮ પરંતુ, તેઓને સમજાવવાનું શક્ય એટલા માટે નથી કે—“તેઓના પોતાના પૂર્વાપરના સ્વતંત્ર વિચારથી તેઓ દોરવાયા નથી હોતા. તેઓ માનતા હોય છે, કે–પિતાના સ્વતંત્ર વિચારો” પરંતુ તેઓ “માત્ર બીજાઓથી અંધ અનુકરણરૂપે’ દેરવાયા હોય છે. તેથી આ સ્થિતિમાં તેઓની દયા ખાવા શિવાય, તેઓનું પણ ભલું ઇચછવા શિવાય ને તેઓનું અજ્ઞાન જલદી દૂર થાય તેવો આશીર્વાદ આપવા શિવાય આપણું બીજું કર્તવ્ય રહેતું નથી. બીજો ઉપાય રહેતો નથી. ૧૯ કરાવામાં–(૧) જે સાંસ્કૃતિક દૃષ્ટિથી મહત્ત્વના ન હોય, પ્રાગતિક દૃષ્ટિથી મહત્ત્વના હોય તેવી બાબતોને આગળ લાવવામાં આવતી હોય છે, ને તેના ઠરાવોની બાહ્ય રચના સંસ્કૃતિ અને ધાર્મિક પારિભાષિક શબ્દોથી ગુથાયેલી હોય છે. પરંતુ ખરી રીતે સંસ્કૃતિની દષ્ટિથી મહત્ત્વની બાબતને તે યાદ પણ કરવામાં આવતી નથી હોતી. મુનિ મહાત્માઓને કે સાધ્વીજી મહારાજાઓને શી અગવડ હોય છે? તેને યાદ પણ કરવાનું તો નહીં, પરંતુ બનતી રીતે કોઈ કોઈ ઠરાવમાં તે તેમના કામોની ટીકા હેય, ત્યાં તેમને અર્થશન્ય શીખામણ આપવાની હેય. અથવા તે ગર્ભિત નિંદા હેય છે. ૨૦ કરાવાની વાક્ય રચના –સાંસ્કૃતિક પક્ષમાં હાનિ પહોંચાડનાર અને પ્રાગતિકમાં સહાય કરનારી હોય છે. તેના દૃષ્ટાંત તરીકે એકાદ દાખલે આપી શકાય, કે-“આપણું મહાન જ્ઞાન ભંડારોનું પ્રકાશન યુગાનરૂપ પદ્ધતિ અનુસાર થવું જોઈએ.” “તેના લિસ્ટ થવા જોઈએ. જેથી સરકારને તેને કબજે કરી તેને પોતાની રીતે ઉપયોગ કરવામાં અનુકૂળતા રહે. “ઘણું મંદિર અને પ્રતિમાઓની પૂજા પણ થતી નથી અને આશાતના પણ ટાળી શકાતી નથી. માટે આશાતના ન થાય તેવા પ્રયાસો કરવા જોઈએ.” અર્થાત “ નવા મંદિરે અને પ્રતિમાઓ ન ભરાવવા જોઈએ. તેના ઉપર પ્રતિબંધ મૂકાવો જોઈએ. અને એ રીતે, તે ન હોય તો પછી તેની આશાતના શી રીતે થાય ? એમ તેની આશાતના ટાળવી.” આ જાતનું એ ઠરાવની પાછળ રહસ્ય હોય છે. મેટા શહેરોમાં સરકાર નવા મંદિરે બનાવવાની પરવાનગી આપતા નથી. તે હેતુને આ રીતે મદદ પહોંચાડાય છે. જે મનિ મહારાજાઓ સારા વિદ્વાન હોય તેમને જરૂર પદવી આપવી જોઈએ.” તેને આડકતરી અર્થ એ થાય કે- “વિદ્વાનમુનિ મહારાજાઓને જ આપવી જોઈએ. પરંતુ જે પદવીઓ ચારિત્રના પાલનની યોગ્યતા સાથે સંબંધ ધરાવે છે, તે ન આપવી જોઈએ. અને એમ કરીને જાહેરમાંથી ધાર્મિક ચારિત્રપાત્ર મુનિવર્ગનું સ્થાન સરકતું જવું જોઈએ. માત્ર વ્યાખ્યાતા અને વિદ્વાનનું વિધાન તરીકેનું સ્થાન ટકી રહેવું જોઈએ. ચારિત્રપાત્ર તરીકેનું નહીં.” આવા ગર્ભિત અર્થ છે. જે પ્રાગતિક સરકારના હેતુઓમાં સમાવેશ પામે છે. “ નિ મહારાજાઓએ સમયાનુકૂળ વ્યાખ્યાને રાખવા જોઈએ.” એટલે કે–પ્રાચીન શાસ્ત્રોના Page #150 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] વ્યાખ્યાને ગૌણ કરી નાંખવા જોઈએ. આધુનિક બાબતોને ટેકે મળે તેવા વ્યાખ્યાન રાખવા જોઈએ” વગેરે વગેરે ઘણા દાખલા આપી શકાય છે. “બેકાર ભાઈઓને ધંધે લગાડવા જોઈએ. પરંતુ બેકારીના ઉત્પાદક કારણોને સાથે સાથે દૂર કરવા જોઈએ. એ વાત જ કરવાની નહીં” તેને બદલે બેકારી ઉત્પન્ન કરનારી જનાઓને ટેકે અપાતું હોય છે. આમ પરંપરાગત અને આધુનિક સંસ્થાઓ વચ્ચે ન સમજાય તેવો પરસ્પર વિરોધ જ હોય છે. ૨૧ નવી ધાર્મિક ગણાતી સંસ્થાઓમાં મનોરંજન અને હાસ્યરસના કાર્યક્રમને સ્થાન સહેલાઈથી મળતું હોય છે. પરંતુ તે દિવસોમાં સાથે જ મોટી પૂજાઃ આંગીઃ ઉત્સવઃ શ્રા સંધના મહત્ત્વના આંતરિક કાર્યોની ચિંતા વગેરેને તો લગભગ તિલાંજલી જ હોય છે. કેઈ વખત શ્રી સંધ તરફથી ચાલતા થયેલા તેવા મેટા ઉત્સવાદિક વખતે આવી સંસ્થાઓના અધિવેશન રાખવામાં આવતા હોય છે. અને તે ઉત્સવાદિકનો લાભ સ્વાનુકૂળ મુનિમહારાજશ્રીની લાગવગથી લેવાની ગોઠવણ કરી લેવામાં આવતી હોય છે. માત્ર દાળ ભેગી ઢોકળી ચડાવી લેવા પૂરતું એ હોય છે. પરંતુ તે ઉત્સવાદિકમાં તે નવી સંસ્થાના આગેવાને કે કાર્યકર વિગેરેને ભાગ્યે જ કોઈકને જ આંતરિક રસ હોય છે. લગભગ તેવા કાર્યોને જેમ બને તેમ તિલાંજલી જ હોય છે. ૨૨ મુનિમહારાજાઓ, પૂજ્ય આચાર્ય મહારાજાઓ ગામમાં હાજર હોય તો પણ પ્રમુખના સામૈયા થાય કેમકે તે પણ શ્રી સંધ કરતાં સ્વતંત્ર સંસ્થા હોવાનું લક્ષણ છે. ૨૩ તીર્થોના કેસોમાં જનતાને ઉશ્કેરીને ભૂતકાળમાં કેટલાંક કેસોમાં આર્થિક વિગેરેથી લોકો પાસે પ્રચારથી ભાગ લેવરાવ્યું છે. તેમાં પણ રહસ્ય એ છે, કે-વિદેશય સરકારને ધાર્મિક ક્ષેત્રમાં પણ કેપણ બે પક્ષો ઉભા કરીને, ત્રીજી પાર્ટી તરીકેની સત્તા મહાજન જેવી મહા સંસ્થાના આગેવાન જેને જેવા દીર્ધદષ્ટિ અને કુશળ ભારતના આગેવાન પુરુ પાસે કબુલ કરાવવાની ગૂઢ યોજના હતી. તેમાં સામા બીજા પક્ષ તરફ લોકેને ઉશ્કેરવામાં એ સંસ્થાઓ ભાગ ભજવતી હતી. તે નવી સંસ્થાનું બીજું વધારે વજન નહીં એટલે ધાર્મિકક્ષેત્રમાં કામ કરતી વજનદાર બીજી સંસ્થા ધનઃ સમય અને બીજી મહેનત આપે અને તે રીતે ત્રીજી પાર્ટીને પ્રવેશમાં સહાયક નવી સંસ્થા થાય તેની પ્રતિષ્ઠા વિદેશીથોના અંતઃકરણમાં સારું સ્થાન ધરાવતી હોય છે. અને પ્રસંગે તેને પ્રતિષ્ઠા પણ અપાતી હોય છે. ધાર્મિક કાર્યો તે શ્રી સંઘ પરંપરાથી કરતો જ હોય છે. તેમાંથી પણ કેટલાંકને યશ આપી, નવી સંસ્થાઓ પિતાના - યશમાં તેમના કામને ચડાવતી રહેતી હોય છે. કેટલાંક કાર્યો સરકારને કરવાના હોય છે. તેમાં વિરોધ પક્ષ રૂપે દેડી જઈ, તદ્દન પૂરે વિરોધ કરવાને બદલે, થોડે ઘણે વિરોધ કરીને તે કાર્યોને થોડે ઘણો પણ ટેકે આપવામાં પરિણમે, તે રીતે કામગિરી કરતી હોય છે. " ૨૪ આ સ્થિતિમાં કોઈપણ જાતની સાચી ઉન્નતિ શી રીતે થાય? અવનતિ વધતી જ જાય, એ સ્વાભાવિક છે. કેમ કે-પાછળ દોરીસંચાર ત્રીજી શક્તિને હેય છે. ૨૫ નવી સંસ્થાઓનાં આદર્શો ઉદેશેઃ ઠરાની ભાષા અને વિષય વગેરે તો નવા પ્રાગતિક આદર્શોને અનુકૂળ હોય જ છે. છતાં પરંપરાગત ધાર્મિક-સામાજિક વગેરે આદર્શો-પરિભાષાઓ વગેરેને ઉપયોગ એવી રીતે કરાતે રહેતા હોય છે, કે-“ સામાન્ય સમાજના લોકોને “પરંપરાગત સંસ્થાઓથી આ સંસ્થા જુદી છે” એવો ભાસ ન થવા દેવો જોઈએ.” પરંતુ તેની જ વધારે સારી સેવા બજાવાય છે તેવો ભાસ થવા દેવો જોઇએ. એટલા માટે પ્રમુખ કે બીજા આગેવાનોને કે કાર્યવાહકોને પણ એવા જ પસંદ કરવામાં આવતા હોય છે, કે-જેઓ શ્રી સંઘમાં પણ ઓછું-વધતું વજન ધરાવતા Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૧ ]. હેય. પછી ભલેને પાછળ રહીને વકીલો વગેરે આધુનિક આદર્શના અઠગ પક્ષકારો બધી કાર્યવાહી ચલાવતા હોય. લગભગ બધું નાટકની પૂર્વ તૈયારી જેમ નાટકીય રીતે ચાલતું હોય છે. ભાષણે અને ઠરાવો પણ બીજાના જ લખેલા ઉભા કરેલા પાત્રને કેટલીવાર વાંચી જવાના હોય છે. અને છાપામાં ' નામ પણ ભાષણકાર–ઠરાવ મૂકનાર અને અનુમોદનકાર તરીકે તેના જ છાપામાં પ્રસિદ્ધ થાય કે જે લેકે સામાન્ય રીતે પ્રસિદ્ધ હોય. ૨૬ અંદરથી ગમે તેવી ગોઠવણ થઈ હોય, પરંતુ સરકારી તંત્ર એ જ આડી નજરથી બધું તપાસતું રહેતું હોય છે કે-“આપણે ભવિષ્યમાં જે જાતના કાયદા અને વલણ લેવાનું છે, તેને અનુકૂળ ઠરાવો વગેરે કાર્યવાહી ધર્મને નામે પણ તે ધર્મના કે સમાજના અનુયાયિઓ પ્રતિષિત જાહેર સંસ્થાના રૂપમાં કેટલા આગળ આવી રહ્યા છે?” પછી તેના આધાર ઉપર બહુ જ દૂરથી વિદેશીય સરકાર અને તેની ઉત્તરાધિકારી સરકાર કે તેના અંગ-પ્રત્યંગે અને ડીપાર્ટમેન્ટ નજર નાંખીને પિતાની ધીમી મક્કમ કાર્યવાહી આગળ ચલાવતી રહેલી હોય છે. વિદેશીય પ્રચારક સંસ્થાઓ આગળ-આગળની યોજનાઓને લેકપ્રિય બનાવરાવતી હોય છે. ૨૭ આ આવી સંસ્થાઓના અસ્તિત્વ અને પ્રતિષ્ઠાની પાછળના ખાસ રહસ્ય છે. ૨૯ આ જાતની સંસ્થાઓ સ્થપાવી તે દ્વારા તે તે ધાર્મિક સંપ્રદાયો અથવા સામાજિક સંસ્થાઓ વગેરેમાં આધુનિક આદર્શો પ્રચારવાનો સરકારનો મૂળથી જ ઉદ્દેશ હતો. એ વાત “અમે જ કહીએ છીએ તેમ નથી. પરંતુ પબ્લીક ટ્રસ્ટ એકટ (મુંબઈ) ની ૫૫-૫૬ મી કલમથી “એ જાતને ઈરાદે સરકારનો પહેલેથી હતા.” એમ પૂરવાર થાય છે. ઉપરાંત-કેન્દ્ર સરકાર તરફથી નિમાયેલા કમીશન મારફત બહાર પડાવાયેલી ધાર્મિક મિલકતો વિષેની પ્રશ્નાવલીમાંના પાછળના પ્રશ્નો વાંચતા પણ એ સરકારને મૂળથી હેતુ હોવાનું પૂરવાર થાય છે. પ્રશ્નાવલીને બીજા ભાગમાંના બધાં પણ ૧૮ થી ૨૯ સુધીના તે પ્રશ્નો એવી જાતના ખાસ છે, કે-જેથી પાછળની સરકારે સ્થાપેલા આ વિષયના ખાતાને આગળ વધારવામાં શા શા ઉ દેશે રાખવામાં આવેલા છે, તે ઉદ્દેશનો પ્રથમ સાદે પ્રચાર કરીને આધુનિક શિક્ષિતના હાથ નીચેની આવી સંસ્થાઓ મારફત અવિધિસર પ્રચારમાં મૂકાયા હોય છે. તે શિક્ષિતોને પણ ખબર નથી હોતી કે “ આવા ઠરાવો આપણી પાસે કરાવીને તેને લાભ સરકાર પોતાના પ્રાગતિક હેતુઓમાં લઇ સાંસ્કૃતિક હેતુઓને નબળા પાડવા ઈચ્છે છે.” તેમને એક પ્રશ્ન આ છે-(ગુજરાતી ભાષાંતર) “૨૪ વિજ્ઞાન: ઉદ્યોગ: ટેકનોલોજી વગેરે જ્યારે આટલા આગળ વધતા જાય છે, ત્યારે તમને લાગે છે, કે બદલાતા જીવનના મૂલ્ય માટે હવે પ્રાચીન ધર્મની મહત્તા ઘટતી જાય છે?” ઉદ્યોગને માટે ખરે શબ્દ યંત્રવાદ છે. તે સધળાને ઈરાદાપૂર્વક સંસ્કૃતિને તેડવા માટે આગળ વધારવામાં આવે છે–કેમકે તે સવની ઉત્પત્તિ વેતપ્રજાના જ સ્વાર્થ માટે કરવામાં આવી છે. તેથી તેમાં આડે આવનારી સંસ્કૃતિ કે જે ધમપ્રધાન છે, તેને તેડવી જ જોઈએ. માટે શિક્ષણમાં નવી ઉછરતી પ્રજાને તેની વિરુદ્ધ ઉશ્કેરવામાં અને તેના જ્ઞાનથી વંચિત રાખવામાં આવે છે. ઉપરાંત તે વિષે ખોટી અફવાઓ અને ગેરસમજે ફેલાવવામાં આવે છે. - ૨૮ જે દિવસોમાં ભૂમિકાને આ વિશ્વશાસન વિષેને વિષય લખાઈ રહ્યો હતો, ત્યારે જ ભાઈ શ્રી નાગકુમાર મકાતી બી. એ; એલ; એલ; બી. એ તૈયાર કરેલ “શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સને ઈતિહાસ' પુસ્તક મળી આવતાં તે વાંચી જવાની તક મળી. શાશ્વત ધર્મ: શાસનઃ શ્રીસંધઃ શાસ્ત્ર: Page #152 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૨] અને ધાર્મિક સંપત્તિઓ એ પાંચ ધમ પુરુષાર્થના અંગની દૃષ્ટિથી અને જેન-શાસન છે, એ દષ્ટિથી તુલના કરવા જતાં એ પુસ્તક ઘણું-ઘણું જુઠાણું અને ખોટા ખ્યાલોથી તેમજ લોકોને ખોટી દોરવણી આપવાના વિધાનોથી ભરચક ભરેલું છે, તેના ઉપર સમાલોચના કરવા જતાં એક બહુ મોટું પુસ્તક થઈ જાય તેમ છે. તેથી તેવી સમાલોચના કરવાનું આ એગ્ય સ્થળ નથી. તેથી આધુનિક પ્રાગતિક આદર્શોને પ્રચાર કરનારી નવીન ઢબની સંસ્થાઓમાં જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ જુની સંસ્થા છે, જે દરેક નવી સંસ્થાઓ મંડળોઃ સભાઓઃ સાઈટીઓઃ મૂળભૂત સંધ શબ્દનો દુરુપયોગ કરનારી નવીન પ્રકારના બહુમતવાદના આધાર ઉપરના સંધ નામની સંસ્થાઓ વગેરેની પ્રેરક તથા પિષક છે, દૂરદૂરથી ઈસ. ૧૪૯૨ સાથે જેને સંબંધ જાય છે. જે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી: અને એસેસીએશન-ઓફ ઈન્ડિયા જેવી જુની સંસ્થાઓ પણ તેના ચેપથી બચી શકી નથી. તે સંસ્થાઓ ભલે પ્રાચીન કવરમાં પણ નવીન ઢબના ચેપથી ભરેલી અને લગભગ તેને દૂર દૂરથી સહાય કરનારી છે. આ અતિ ગૂઢ રહસ્ય છે. સૌરાષ્ટ્ર વિ૦ ના રાજ્યોના સેટલમેન્ટ અને એજન્સી પડવાના વખતથી તેને ઉપયોગ વિદેશીયાએ યદામાં કરેલો છે. એટલે કે એટલા જ માટે એ સંસ્થાઓ ઉભી કરવામાં આવી છે. એમ કહીએ તો તે પણ યોગ્ય છે. બીજી રીતે રાજ્ય સત્તાને આધીન ધાર્મિક ગૃહસ્થ વર્ગોને ધાર્મિક રીતે પણ અધિકાર નીચે લઈ, તેમની મારફત ભાવિ પરિવર્તન કરવાની સગવડ રહે.” માટે શાસનના સંચાલનમાંથી પૂજ્યશ્રમણવર્ગને જેમ બને તેમ દૂર રાખવાની ગોઠવણ કરી લેવા અને શ્રી જૈનશાસનના સંચાલનમાં ગૃહસ્થ વગરને દાખલ કરવા એ સંસ્થાઓ ઉભી કરાવી હતી. શ્રીપૂ વગેરે ભલે આચારમાં શિથિલ હશે. પરંતુ શાસનના મૂળભૂત તના રક્ષણના પ્રશ્નો મુદ્દાઓ અને વહીવટ સીધા તેમના જ હાથમાં હતા. એટલે આખા વર્ગને તે ક્ષેત્રમાંથી ખસેડી દેવાની જરુર તે વિદેશીયોના વિચાર ક્ષેત્રમાં હતી જ. તેથી તેઓની શિથિલતાને આગળ કરીને ધાર્મિકવગના વિરોધને ઉત્તેજવો જરૂરી હતું એ રીતે માત્ર કેટલાંક વર્ષો સુધી ત્યાગીઃ ક્રિયાશીલ મુનિવર્ગને આગળ લાવવાનીયે જરૂર હતી. તે વિના ચારેય તરફ ફેલાયેલ અને લાગવગ ધરાવતા તથા પરંપરાગત જવાબદાર અને જોખમદાર યતિવર્ગને ખસેડી શકાય તેમ ન હતો. રહે એ હેતુઓથી એ બે કાંઈક નવી ઢબની સંસ્થાઓ ઉભી કરી. જુની તરીકે ઉત્તેજવામાં આવી હતી. તથા જગતશેઠના સત્તા અને સંચાલનને દૂર કરવા મુંબઈ અને તે મારફત ગુજરાતના શેઠે અને નગરશેઠોને તથા મહાજનોને આગળ કરવાની પણ તેઓને જરૂર હતી. આપણે આપણું નાના-મોટા હતુઓથી પરસ્પરમાં સંઘર્ષમાં ઉડતા” જણાતાં હતાં, અને સિદ્ધાંત ખાતર સંધર્ષના હેતુઓયે આગળ કરવામાં આવતા હતા. પરંતુ વિદેશી પિતાના ઉદ્દેશની દૃષ્ટિથી દૂર દૂર દોરીસંચાર કરીને, પક્ષો ઉભા કરીને એ પરિસ્થિતિ જન્માવી દેતા હતા. ૩૦ ત્યારબાદ કેન્ફરન્સને વારો આવે છે, તે સંસ્થા સામે મુખ્ય વાંધા બે છે– ૧) તે સંસ્થા આધુનિક આંતરરાષ્ટ્રીય અનાત્મવાદી પ્રાગતિક આદર્શોને જેમાં પ્રચાર કરી તેના હતુઓને બર લાવવા માટે વિદેશીઓએ બીજી અનેક સંસ્થાઓની માફક ઉભી કરાવેલી છે, એટલે વ્યક્તિઓના ગમે તે સારા અને ઉત્તમ ધાર્મિક હેતુઓ હોય, છતાં સંસ્થાના તે હેતુઓ બરાબર બર આવતા જાય છે. તે નીચેના અવતરણ ઉપરથી બરાબર જણાઈ આવે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ પૃ૦ ૬૩ (૧૮૩] આ “નવયુગની સમસ્યાઓને હલ કરી શકે એવી સારાયે ભારતવર્ષનું પ્રતિનિધિત્વ ધરાવતી સંગઠિત સંસ્થાની જૈન સમાજને જરૂર હતી.” મા આમ છતાં વિદેશય આદર્શીની જ પ્રચારક સંસ્થા છતાં, તેને “શ્રી સંધના અમેધ બળ સમાન આ સંસ્થા સમગ્ર જૈન સમાજના પ્રતિનિધિત્વને આવરી લે છે.” પ્રકાશકનું નિવેદન “કેન્ફરન્સ સારાયે ભારતવર્ષના જન–સમાજનું પ્રતિનિધિત્વ ધરાવનારી સંસ્થા છે.” પૃઢ ૧૫૯. આ કેટલા મેટામાં મોટા જુઠાણું છે? જૈન સમાજ જેવી કઈ વસ્તુ જ જ્યારે જગતમાં નથી, ત્યારે તેનું પ્રતિનિધિત્વ એ સંસ્થા શી રીતે ધરાવે છે? ધરાવી શકે છે? સામાજિક પ્રતિનિધિત્વ ધરાવે છે? કે ધાર્મિક પ્રતિનિધિત્વ ? તે પરંપરાગત ધાર્મિક સકળ ચતુવિધ સંધ કેઇનેયે પ્રતિનિધિ છે કે નથી ? તેનું શું સ્થાન છે? કે તે લુપ્ત જ છે? શું છઠ્ઠો આરે નજીક આવી ગયો છે? જે કે સામાજિક સંસ્થા છે તો “જૈન વેતામ્બર? એવું ધાર્મિક નામ શા માટે રાખવામાં આવેલું છે? “સારાયે ભારતવર્ષને જૈન-સમા જનું પ્રતિનિધિત્વ” એટલે તેમાં થાનકવાસી, તેરાપંથી. દિગંબરે, વગેરેને શું સમાવેશ થાય છે ? શ્વેતામ્બર સંઘમાંના જ લેકેનું સામાજિક (જૈન ધર્મ પાળતી જ્ઞાતિઓનું) જ પ્રતિનિધિત્વ કરે છે ? (સારાયે સમાજનું) સામાજિક પ્રતિનિધિત્વ કરે છે? એટલે કે પરવાડ: ઓસવાળઃ દશાઃ વીશા શ્રીમાળી વગેરે સમાજેમાં કોઈ વૈષ્ણવ ધર્મ પાળતા હોય, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયિ હોય છે, કોઈ સ્થાનકવાસિક તેરાપંથી ને કોઈ દિગબર સંપ્રદાયના અનુયાયિ હેય છે. તે સર્વનું સામાજિક પ્રતિનિધિત્વ કરતી હોય છે ને કેટલેક ભાગ પરંપરાગત મૂળ જૈન શાસન પરંપરાના અનુયાયિ છે. તો તેનું સામાજિક પ્રતિનિધિત્વ કરે છે? તે કઈ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે ? જૈનવેતામ્બર મૂર્તિપૂજક શાસનના અનુયાયિઓ જે સામાજિક અને ધાર્મિક ઠરાવો કરશે, તે શું બીજા સંપ્રદાયના અનુયાયિઓ માન્ય કરી લેશે? પરંતુ વકિલ વર્ગ વિદેશીય આદર્શો ધ્યાનમાં રાખીને કેન્ફરન્સને પાછલે હાથેથી દોરવતું હોય છે, અને “ આ કોન્ફરન્સ આમ માને છે, ને આમ કરાવે છે.” એવા મથાળાથી માં-માથા વિનાના ઠરાવો કરાવી લેતા હોય છે. તેઓને ન તે ભારતના સાંસ્કૃતિક જીવનધારણના સિદ્ધાંતો અને આદર્શોનું જ્ઞાન હોય છે. ન તો વિદેશીઓની ચાલના ભાવિ માઠા પરિણામને. આવી બાબતને કોની પાસે ખુલાસો મેળવવો? કેણું ધણીધોરી? કેણ જવાબદાર ? સર્વ ધાંધલ માત્ર હોય છે. ઊંધું-ચતું ગમે તેમ હોય છતાં ગમે તેમ કરીને શાબ્દિક સાચા-ખોટા સમાધાન કરીને લોકોની આંખમાં ધૂળ નાંખવા શિવાય, ને મેટા-મોટા શબ્દ વાપરવા સિવાય કાંઈ તત્વ તેઓની પાસેથી મળી શકતું નથી. વિદેશીયોના શિષ્યો આ ભાઈઓ પ્રાગતિક આદર્શો પાછળ મરી-ફટતા હેય છે. અને તેમ કરી જેન–શાસનની ઉન્નતિ કરવા ઇચ્છતા હોય છે. રેતી પીલી તેલ કાઢવા જેવી આ વાત નથી શું? છે જ. પરિણામો તો દિવસે દિવસે ઉલટાં આવતા જાય ત્યારે ટોપલે નાંખે લકે ઉપર કે--- લેએ સંસ્થાને સાથ ન આપે.” મુશ્કેલી એ છે, કે-એક તરફથી વિદેશીય આદર્શોમાં જૈન-ધર્મ, જેન–શાસન જેન–સંધ, જેન– શા, અને જૈન સાતેય ક્ષેત્રો ફેરવી નાખવાનું સંસ્થા પેયનું છે. તેને આદર્શ પાર્લામેન્ટઃ યુનેઃ વગેરેના આદર્શો છે. સંસ્થાને ખરી રીતે તેઓને વફાદાર રહેવાનું છે. છતાં–બતાવવાનું છે, જૈન-ધર્મ જૈન-શાસન, જેન–સંધ, જેન–શાસ્ત્રો, અને સાત-ક્ષેત્રોને આત્મવાદના પ્રેરક તીર્થ કરને વફાદાર રહી, સર્વની ઉન્નતિ કરવાનું. જો કે-ઉન્નતિ પણ આધુનિક આદર્શો અનુસારના ફેરફારને જ તેઓ માનતા Page #154 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૪] હોય છે. એક જૈન કુટુંબનો યુવક જૈન-ધમ તરફ ગમે તેટલો અશ્રદ્ધાળુ બન્યો હોય, છતાં જે તે બેરીસ્ટર થાય, કે મેટો મીલ ઉદ્યોગપતિ બને, તે તેને “જૈનની ઉન્નતિ થઈ.” એમ માનતા હોય છે. સમૃદ્ધ જૈન માનતા-મનાવતા હોય છે. આમ પૂર્વ-પશ્ચિમનું જ અંતર આદર્શોમાં જ ગોઠવાયું છે. ત્યાં બનેયને મેળ શી રીતે બેસે ? છતાં તે મેળ બેસાડવાના પ્રયત્નો વિદેશીયોને છે. - ૨ એમ કરીને તેઓ મૂળ વસ્તુઓને ઉડાડી દેવરાવવા ઈચ્છે છે. ત્યાં સુધી આવી સંસ્થાઓને પ્રતિષિત રીતે જીવાડીને ટકાવી રાખવાનું લક્ષ્ય પણ તેએાનું છે. પછી તે તે નવી સંસ્થાઓનું પણ વિસર્જન કરવાનું છે. આ તરફથી શ્રી સંધ અને શાસનમાંથી મૂળભૂત બાબતેને ટકાવનારા મજબૂત આગેવાને ઓછા થતા જાય, તથા નવા શિક્ષિતોની ભરતી સારી રીતે તેઓને સ્થાને થતી જાય, પછી તે સંસ્થાને પ્રતિનિધિ ગણી લઈ, તે સંસ્થાઓને રાજ્યસત્તાનો ટેકો આપી મૂળભૂત પરંપરાગત સંસ્થાના બધા તી. મંદિરે, ભંડારો વિગેરે મિલ્કતો આદર્શોઃ ભંડારોઃ વગેરે ઉપર સત્તા સ્થાપિત થઈ જાય. પછી તો સત્તાની બહાર કાંઈ જ ન રહે. કરોડો વર્ષનું આખું તંત્ર તેમાં જ સમાવેશ પામી જાય. ને નવી સંસ્થા વિદેશીય સત્તાઓ સાથે જોડાઈ જાય. યુને. વગેરે દ્વારા બ્રીટીશ પાર્લામેન્ટ અને ઈ. સ. ૧૪૯૨ ની ઘટના સાથે જોડાઈ જાય.* આમ લોકે જ નહીં, પણ આ સંસ્થા જૈન-ધમ અને ચાર પુરુષાર્થના સર્વ અંગોને લુપ્ત કરવા માટેનું વિદેશીયોનું અસાધારણ સાધન છે. આ બીજો હેતુ છે. - ૩૧ આ વસ્તુઓ સંસ્થાના એકેએક ઠરાવમાંથી વ્યવસ્થિત રીતે વિચારતાં બરાબર મળી શકે છે. “ધર્મ પ્રમુખ ચારે પુરુષાર્થે સિદ્ધ કરવાને વિદ્યાદાન જેવા પુણ્યક્ષેત્રમાં પોતાના પૈસાને સદુપયોગ કરવાને ભાવિ ગૃહસ્થોને આ કોન્ફરન્સ ભલામણ કરે છે.” પરંતુ વિદ્યા કોને કહેવી? શું હાલની કેલવણું ચાર પુરુષાર્થની સંસ્કૃતિને પોષક છે? કે પછી નાશક છે? તેને જ કોઈએ વિચાર કર્યો નથી હોતો. જનશાસન તો જન-ધર્મના મુખ્ય ચારિત્ર ખાતર સમ્યગજ્ઞાનની આવશ્યકતા સ્વીકારે છે. ત્યારે જૈન એજ્યુકેશન બોર્ડ પઢમં નાણું તઓ દયા એ નયસાપેક્ષ વાકય આગળ કરીને જ્ઞાનને અને તેમાં પણ આધુનિક શિક્ષણને મુખ્ય સ્થાન આપે છે. ધાર્મિક બાબતોને હાથે કરીને આગળ રાખવાનો હેતુ તો માત્ર ધાર્મિકોને આકર્ષવા પૂરતો જ છે. કેમકે ધાર્મિક બાબતને આગળ રાખ્યા શિવાય મોટા ભાગના લકે એક પણ વાત સાંભળે તેવી હજી સ્થિતિ થઈ નથી. એજ્યુકેશન બોર્ડ કેવા કેવા પાઠ્ય પુસ્તકે રાખી જૈન–શાસનને કેટલે બધે અન્યાય પહોંચાડ્યો છે? તે હકીકત તો શી રીતે એ સંસ્થાના ઇતિહાસકાર લખે ? આધુનિક કેળવણી ફેલાવવાનું લક્ષ્ય તો વિદેશીયોનું જ હતું. તેઓનું જ કામ જૈન કેન્ફરન્સ કરતી હતી ? કે બીજુ કાંઈ?' ધંધાદારી લોકેને બેકાર બનાવે, અને શિક્ષણ આપી પોતાના ધંધાઓમાં લઈ બીજાઓને બેકાર બનાવે. તે જાતનું શિક્ષણ અપાવવાને પ્રચાર જેન–૦ કરે. પિતાની સંસ્થા હોવાનું મનાવવાથી લેકે વિશ્વાસમાં પડી ઠગાય. જિર્ણોદ્ધારને પ્રમ:-નવા મંદિરે કરવા સામે આજના પ્રગતિના પ્રેરક કટાક્ષ છે. તેને સ્થાન આપવા જિર્ણોદ્ધારના પ્રશ્નને આગળ કરવામાં આવેલ છે. જિણોદ્ધાર એ અત્યન્ત આવશ્યક છે. તેમાં બે મત નથી. કેમકે તેમાં કેટલાક સ્થાયિ પ્રાચીન મહત્ત્વના તીર્થોને પણ સમાવેશ થાય છે. પરંતુ નૂતન વિચારની આ સંસ્થા પિતાના હેતુને લક્ષીને એ પ્રશ્ન આગળ રાખે છે. નવીન શ્રી સંઘમંદિર સામે તેનો વિરોધ વ્યક્ત થતો જાય છે. મ્યુનિસિપાલીટી વિગેરે તેને માટે મોટા મોટા શહેરોમાં પરવાનગી પણ આપતી નથી. આમાં જમીનમાલિકીના હકક વિગેરેના પ્રશ્નો સંડોવાયેલા તો છે જ. પબ્લીક ટ્રસ્ટ એકટ દ્વારા ધાર્મિક મિકતો પણ હાથ કરવાની તક ઉભી થઈ છે. * જ્યારે મૂળભૂત પરંપરાગત સંસ્થાઓનું જોડાણ શ્રી આદીશ્વર પ્રભુની મૂળભૂત રચના સાથે જોડાયેલ છે. તે ૧૪૯૨ સાથે જોડાઈ કવેત પ્રજાની માલિકીની વસ્તુઓ બની જાય. Page #155 -------------------------------------------------------------------------- ________________ [૧૮૫ ] જીવદયા –આ કામ પણ મહાજન સંસ્થાની તે ઉપરની પકડ ઢીલી કરાવવા ઈંગ્લાંડની હ્યુમેનીટી લેજના આદર્શોને વેગ આપવા તેની પદ્ધતિ ઉપર આ કામ કરાવવું તેઓને જરૂરી હતું. આપણા ધામિકમાં એ કામની લોકપ્રિયતા આ સંસ્થા મારફત કરાવવાનો હેતુ હતો. એકંદરે હિંસા વધી ગઈ છે. તે સૌ કોઈ જાણી તેમજ જોઈ શકે છે. શુદ્ધ દયાની ધાર્મિક પાંજરાપોળો પણ સાર્વજનિક સંસ્થાઓ મનાઈ રહી છે અને તેને ઉપયોગ દૂધના ધંધાને ઉત્તેજવા માટે કરવાની તૈયારીઓ ગોઠવાઈ ગઈ છે. દયાનો ધામિક હેતુ ગૌણ થતા જાય છે. અહિંસા એ પંચમહાવ્રતો તથા અણુવ્રતમાં પ્રથમ છે. તેથી તે શુદ્ધ ધાર્મિક કાર્ય છતાં તેને સખાવતી સંસ્થા કરાવવામાં આવે છે. બેકારી નિવારણ –આ બાબત સ્વતંત્ર નેંધ લેવાઈ છે. ધાર્મિક હિસાબ તપાસણી:–એ પબ્લીક ટ્રસ્ટ-એકટ કરતાં પહેલાનું પાછળના રાજ્યનું પ્રચાર કાર્ય હતું. તે બાબત ઉપર ઘણું લખાયું છે. ઠરાની ભાષા વાંચવા જેવી છે. ૧. આપણાં જૈનધર્મના સાર્વજનિક ખાતાઓ જેવાં કે-દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણુદ્રવ્ય સંબંધિ ખાતાઓ બહુ જ ચોખવટવાળા રાખવાં.” ૨. ચાલુ જમાનાને અનુસરીને તે ખાતાઓના આવક-જાવકના હિસાબો અને સરવૈયા પ્રત્યેક વષે બરાબર તૈયાર કરવાં. ૩. “ અને બની શકે તો ખાતાંઓને હિસાબ પ્રગટ કરવા માટે દરેક શહેર તથા ગામના આગેવાનોને આ કોન્ફરન્સ ખાસ ભલામણ કરે છે.” પબ્લીક-ટ્રસ્ટ-એકટની બાબતમાં આ સંસ્થાએ દોડાદોડી કરવાનો દેખાવ કર્યો છે. પરંતુ અમુક કલમો સિવાય કાયદાને ગૂઢ રીતે ટેકે જ આપ્યો છે. તેને કેસ ઠેઠ સુપ્રીમ સુધી તો બીજા જ લઈ ગયા હતા. તીર્થરક્ષા–આ બાબતમાં સત્તાની નીતિ એ હતી, કે ધાર્મિક તીર્થભૂમિઓની જૈનશાસનની માલિકીઓમાં ત્રીજી પાર્ટી તરીકે માલિક તરીકે ઘુસવાની નેમ હતી. તે માટે જુદા-જુદા પક્ષકારો વચ્ચે વાંધા ઉભા થવા દઈ, તેના કેસો કેટે જવા દેવા વિદેશીને જરૂરના હતા. તે માટે લોકોને આવી વકીલની પકડવાળી સંસ્થાઓ જ કોલાહલ કરી કેસની દોરવણી કરી શકે. માટે આ પ્રશ્ન ઉપડાવવાની જરૂર હતી. એ વખતે તીર્થો વિષે “પ્રાણયારાં તીર્થો ” વગેરે શબ્દ વાપરવાથી જ લેક-લાગણી ઉશકેરાવીસંધની નહીં એવી સંસ્થાને ચાહતા કરી, સંધની મિલકત ઉપર ન પહોંચતું હોવા છતાં, તે સંસ્થાને અધિકાર પહોંચાડવા દેવાની પણ આ પ્રશ્નમાં ખુબીભરી ગોઠવણ છે. જેથી ભવિષ્યમાં “ આ સંસ્થાદ્વારા સવ ધાર્મિક મિલ્કતો પબ્લીકની અને તે દ્વારા સત્તાની કરાવી શકાય.” કેમકે-“ વ્યક્તિની નહીં, તે પબ્લીકની અને પબ્લીકની તે સરકારી.” આવા કઢંગા અર્થથી કઢંગી ગોઠવણ જોડાયેલી છે. પરિણામે નુકશાન કરનાર બાબતને, તાત્કાલીન નાના-મોટા ઘણું લાભો હોવા છતાં તે જતા કરવા જોઈએ. હાથીના કલેવરમાં રોજ માંસાહાર મળવાથી ખુશી થઈ તેમાં પડ્યાં રહેલા કાગડાને આખરે મરવું પડયું હતું. તેમ આમાં સમજવાનું છે. - પુસ્તકેદ્વાર–ભંડારે માટે દ્વાદશાંગી આગમના આઠમા વિભાગમાં વિસ્તારથી લખેલું છે. વાંચે “જૈન” તા. ૨૧-૫-૬૦ પૃ. ૨૮૨. - યોજના રાજસ્થાન સરકારે રાજસ્થાનની ઓરીએન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટયુટના માનવંતા નિયામક મુનિશ્રી *(2) જિનવિજયજીની દોરવણી હેઠળ જેસલમેરના જ્ઞાન ભંડારોમાં પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી રાખવા, તથા પ્રકાશનની વ્યવસ્થા કરવાનું નક્કી કરેલ છે...” કૌસમાં આપેલ પ્રશ્નાર્થ ચિહ્ન અમે કરેલું છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૬ ] શું ભંડારે જેસલમેરના છે? કે જેન ભંડારો છે, તેથી સકલ જૈન સંઘના સંચાલન નીચે જૈન શાસનની અનન્ય મિલ્કત છે. આ બાબત કેન્ફરન્સ શું કહે છે? શું એ રાજ્યસ્થાન સરકારની માલિકીની વસ્તુ છે? ટેપ અને ફેટા તથા લિસ્ટ અને વ્યવસ્થિત કરવાના કાર્યો શા માટે હતાં ? તે આ જાતના પરિણામો ઉપરથી પણું જે આપણું આંખ ન ઉધડે, તો પછી શું સમજવું? જ્ઞાન ભંડાર અને પુસ્તકોની પ્રસિદ્ધિઓનું વાતાવરણ શરૂઆતમાં શા માટે જગાડવામાં આવ્યું હતું ? અને એવી સંસ્થાઓ એ પ્રશ્ન શા માટે ઉપાડી લેતી હતી ? તેનું રહસ્ય હવે પણ શ્રી સંઘને અને પૂજ્ય ગુરુને ન સમજાય તો આશ્ચર્યકારક છે. જેસલમેરના જૈન જ્ઞાન-ભંડાર સંરક્ષણ બાબત ઉપર ટુંકામાં સ્પષ્ટીકરણ કરેલું છે. “ એ રીતે ભંડાર જૈન સંઘનો મટીને સરકારી માલિકીને બનાવવા માટે જૈનસંધ જૈન કોના ઋણી છે.” એમ લખવું વધારે ગ્ય ગણાય કે? ? ? - બનારસની ચેર:–“આ ત્રણેય અંગે એવી રીતે સંકલિત થયા છે, કે તે એક બીજાના પૂરક અને પોષક બની માત્ર જૈન પરંપરાની જ નહીં, ભારતીય–અભારતીય, વિદ્વાનોની નવયુગની અપેક્ષાને અમુક અંશે સતાવી રહ્યા છે.” આટલે જ ભાગ વિચાર આ ચેરના પરિણામ વિષે બસ છે. શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર: બે વર્ષ પૂર્વે સ્થપાયું છે. અને તે દ્વારા કેન્ફરન્સની આ મહેચ્છા પૂરી થશે, એમ લાગે છે.” પૃ. ૧૨૩ જૈન વેતામ્બર સંધને તેથી શું લાભ? ભલે ગમે તેટલા ઉચ્ચ કોટિના જૈન-જૈનેતર વિદ્વાન તૈયાર થવાનું માનીને શૈરવ લેવામાં આવતું હૈય, પરંતુ “ભગવાન બુદ્ધ” પુસ્તકે જે ભયંકર ફટકા માર્યાનું પરિણામ આવ્યું છે, તે ભવિષ્યમાં આવશે તેને ભયંકર ઘા હજુ કોઈ સમજી શકતું નથી. જૈન સંસ્કૃતિના રક્ષણને નામે ચાર પુરુષાર્થની વિશ્વ વ્યાપક સંસ્કૃતિને પ્રગતિને નામે નષ્ટ કરવામાં આ સંસ્થા સહકાર આપે છે. (ચૌદમા અધિવેશનના ૬-૮ ઠરાવ વાંચવા) પૃ. ૧૭૩ ભારતીય જાતિ-ધરણુ-સામાજિક-વ્યવસ્થા, ધર્મ પ્રધાન સંસ્કૃતિનું મુખ્યમાં મુખ્ય અંગ છે. તેની નાબુદીના ઠરાવો કરવામાં આવ્યાં છે. તે યુ. ને. ને ૨૮ કલમના સમાનતાના જાહેરનામાનું સમર્થન કરે છે. કેન્ફરન્સનું રાષ્ટ્રીય સ્વરૂપ-આ બાબત સ્વતઃ સિદ્ધ થાય છે, કે-તે ધાર્મિક સંસ્થા નથી. છતાં તેમાં હસ્તપ્રક્ષેપ કરે છે, રાષ્ટ્ર અને દેશસેવા કેટલા ભ્રામક શબ્દ છે? તે પ્રથમ ઘણી રીતે સમજાવાયું છે. માત્ર નવી હવા લાભકારક કે નુકશાનકારક હોય તેને વિચાર આ સંસ્થાને કરવાનો જ નથી. નવી બાબત છે, ને? એટલું જોવા તે ટેવાયેલા છે. સમાજ સુધારણા:-સુધારણું શબ્દ તો માત્ર કામ ચલાઉ જ છે, ખરે શબ્દ તે, ક્રાંતિ-ધરમૂળથી પરિવર્તન છે. પરંતુ તેનું પહેલું પગથિયું સુધારણું શબ્દ રાખવાની નીતિ વિદેશીયની છે. માટે એ શબ્દ રખાયેલું છે. સાંસ્કૃતિક જીવનમાં બગાડે આવ્યો હોય, તેને તે આદર્શ પ્રમાણે સુધારવામાં કોને વિરોધ હોય ? પરંતુ સુધારાને નામે ક્રાંતિ કરી મૂળ વસ્તુ જ ઉડાડવાની તે ભયંકર છે. આશાતના નિવારણું –આ મુદ્દો ઉપાડવાના ગર્ભમાં નવા મંદિરે ન થવા દેવાની સત્તાની ધારણને ટેકે આપવાની ગૂઢ યેજના છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૮૭] ઈ. સ. ૧૯૪૬ માંનો ઠરાવ તે માત્ર ધાર્મિક ક્ષેત્રમાં પ્રવેશવાના કેન્ફરન્સના પગલાની ભૂમિકાને ઉત્તેજન માને છે. જેથી સામાન્ય સમાજના ધામિકેનું તેના તરફ આકર્ષણ રહે. બનારસમાં ચેર સ્થાપી પરંતુ મુનિ મહારાજાઓના અભ્યાસ માટે, તેમની તે બાબતમાં ભક્તિ કરવા માટે એક પણ શબ્દ છે? કેમકે-તે સંસ્થા તેડયા વિના પ્રગતિને જોઈએ તેવો વેગ અસંભવિત છે. માટે તેની ઉપેક્ષા અને સંભવિત નિન્દા, ટીકા એ આજની પ્રગતિની અનન્ય ફરજ છે. એકય-સંગઠન:-આ ઠરાવ પણ એટલે જ ભયંકર છે. ઐકયને અર્થ સેળભેળીયા નીતિ છે. જે કોઈ પણ ન ઈચછે. સૈદ્ધાત્વિક વિચારણાથી તે આજે શકય નથી. તેથી સર્વ સામાન્ય હિતમાં એક સંપી રાખવી, એ રામબાણ ઉપાય છે. જે કાંઈ એક સંપી ચાલી આવે છે, તે પણ શિક્ષિતના મેં માથા વિનાના આજના માત્ર સંગઠનથી ઉલટાના તુટી જાય છે. એ મોટું નુકશાન છે. વિદેશીચોની ઇચ્છા હિન્દુ, મુસલમાન, વગેરે કોઈપણ પ્રકારને રેટી, બેટીના વ્યવહારને ચે ભેદ કાઢી નાંખીને એકતા સ્થાપવાની છે. ત્યારે ભારતને આદર્શ તેને સ્પર્યા વિના સર્વેની વચ્ચે સમાન હિતોની બાબતમાં એક સંપી ટકાવી રાખવાનું છે. આજે સેળભેળીયા એકતા કરવા માટે એક સંપીને તે આડકતરી રીતે તોડવામાં આવે છે. તે તુટતા જ સેળભેળીયા એકતા માટે લોકોને પછીથી દોરવણી આપી શકાય, અને લોકે ભૂલામણમાં પડીને તેને અપનાવે. ” એ તવને જૈન કોન્ફરન્સ વેગ આપે છે. - સખાવતે:–“દુર્લક્ષ્ય સેવ્યું હતું.” (પૃ. ૧૪૩) આ શબ્દો શું યોગ્ય છે? નહીં જ. કેમકેતે જાતની મદદ આપવાની પહેલાં જરૂર ન હતી. કેમકે–તે વખતે વિદેશીય શેષણ ન હોવાથી લેકે કમાઈને ખાતાં હતાં. અને કમાવા માટે આજના શિક્ષણની જરૂર ન હતી. આજે તે બાબત તરફ લક્ષ્ય આપવામાં આવે છે તેમાં મહાન સિદ્ધિ શી? કેમકે-સાધર્મિક બંધુઓને ધંધારહિત થવામાં તે સખાવતનો આડકતરો સહકાર થાય છે. તે આગળ ઉપરના સ્પષ્ટીકરણથી બરાબર સમજાશે. વિદેશીય શેષણ ઉપર ઢાંકપછેડે નાંખી તેને આડકતરો ટેકો આપવાને યશ “ આ મહાસભાને ઘટે” તેમાં ખુશ થવા જેવું શું ? “કોન્ફરન્સની સ્થાપના થઈ તે વખતે કોન્ફરન્સને કેઈ બંધારણુ જેવું હતું જ નહી.” તેથી જ કે શ્રી સંધની એક પેટા સંસ્થા તેને માનીને તેનાં મેટા મેટા ધાર્મિક શબ્દોથી ભાળવાઈને તેને શરૂઆતમાં ટેકે આપવા લકે ઠગાયા હતા. પછી સ્વતંત્ર બંધારણ ઘડીને “શ્રી સંધ કરતાં જુદી સંસ્થા છે.” એમ પાછળથી બતાવી આપ્યું છે. હવે તે સ્પષ્ટ થાય છે, કે-“તેને શ્રી જૈનશાસનની કોઈપણ બાબત વિષે કાંઈ પણ બોલવા કે કરવાને ન્યાયને ધોરણે કશો પણ અધિકાર નથી જ.” પરંતુ દલીલબાજીમાં હોંશીયાર તથા દુનિયાની ઘટનાઓની મૂળ બાબતથી સાવ અજાણુ એ વકીલ વગ વિદેશોના પીઠબળથી તેને એજન્ટ તરીકે લગભગ કામ કરતા હોય છે. તે જુસ્સાભેર ફેંકયે રાખે, તેને કોણ સમજાવી શકે? યથાર્થતા અને તેઓને મોટેભાગે બારમો ચંદ્રમા હોય છે. આશ્ચય તો જુઓ કે પ્રતિનિધિ તરીકે-કોઈપણું શહેર કે ગામનો સંઘ યા સભા કે મંડળ જે ગ્ય ગૃહસ્થને પ્રતિનિધિ તરીકે મોકલે છે. ગ્રેજ્યુએટ, જેની અંદર કોઈપણુ યુનિવર્સીટીનો ગ્રેજ્યુએટ તેમજ બેરીસ્ટર, હાઇકેટ લીડર, ડીસ્ટ્રીકટ લીડર, એજિનીયર અને સબ-આસિસ્ટંટ સર્જનેને સમાવેશ થાય છે.” આ જાતના અગ્ય પ્રકારના પ્રતિનિધિઓની લક્ષ્ય બહાર રહેલી સંખ્યાને લીધે જ મુંબઈના અધિવેશનમાં કેટલાક ગૃહને વોક-આઉટ કરવું પડ્યો હતો. તેમને અગાઉથી એક પત્રકારા ચેતાવ્યા Page #158 -------------------------------------------------------------------------- ________________ [૧૮૮ ] હતા, કે-“ તમારે ભૂંડે હાલે ભાગવું પડશે. કેમકે–તમે આજની વકીલી આંટી-ઘૂંટીઓથી અપરિચિત છે. વગેરે” અને બન્યું પણ તેમજ. આવી-આવી ઘણી બાબતે છે. વધારે લખવાને અહીં અવકાશ નથી. આ સંસ્થાને ધાર્મિક સંસ્થા શી રીતે ગણી શકાય? શ્રી સકળ સંઘની પ્રતિનિધિ શી રીતે ગણી શકાય? કઈ રીતે ગણું શકાય તેમ નથી. છતાં તેને શ્રી જૈન-શાસન અને શ્રી સંધના ધાર્મિક કાર્યો વિષે ધાર્મિક મિલકતો વિષે કાંઈ પણ સારે કે ખોટો અભિપ્રાય આપવાને, તેને વિષે સારૂં કે ખોટું કરવાનો અધિકાર છે? કશો યે અધિકાર સંસ્થા તરીકે કરવાનો પહોંચતા જ નથી. વિદેશીય આદર્શોના લાભના તો ગમે તેમ માને અને ગણે, પરંતુ આપણાથી તેને લાભ કેમ ઉઠાવાય? અને તેમ કરીને જૈનશાસનને હસ્તક કેમ પહોંચાડાય ? - શ્રી સંધની સભામાં ધાર્મિક હિત વિષે કોઈપણ વે. મૂળ જૈનને શ્રી શ્વેતામ્બર મૂતિ–પૂજક જૈનશાસનના અનુયાયિ તરીકે પ્રભુઆજ્ઞા મુજબના હિતકારી અભિપ્રાય આપવાનો શિસ્ત મૂજબ સંપૂર્ણ અધિકાર છે. પરંતુ શ્રી સંઘની બેઠકમાં. પરંતુ એક જુદી જ સ્વતંત્ર સંસ્થાને તેમ કરવાનો કશે અધિકાર હોઈ શકે નહીં, અને નથી જ. એ જ પ્રમાણે સામાજિક સંસ્થાની સભામાં અને એ જ પ્રમાણે રાજ્યકીય, આર્થિક, વિચારણાની પરંપરાગત આગેવાનોની હાજરીની સભામાં જઈ ત્યાં પોતાના હિતકારી અભિપ્રાય આપવાનો અધિકાર છે. પરંતુ તે સંસ્થાઓથી દૂર રહી તેમના રીતસર પ્રતિનિધિઓ વિના સામાજિક રાજ્યકીય, કે આર્થિક બાબતોને અભિપ્રાય આપવાનો અધિકાર શી રીતે પહોંચે છે? જેમ વિદેશી આખા જગતમાં ધરાર પટેલ થઇને વાલી તરીકે, હિતચિંતક તરીકે, ઘુસી જઈ, પક્ષો પાડીને પિતાના સ્વાર્થો સાધી લે છે, તે પ્રમાણે આવી વિદેશી ના ભલા માટેની સંસ્થાઓ પણ વિદેશની એ જ નીતિને અનુસરીને તેઓના જ હિતઃ આદર અને હેતુઓને સીધી કે આડકતરે ટેકે આપે છે. આ સ્પષ્ટ અને નિર્ભેળ રીતે સિદ્ધ બાબત છે. છતાં આવી સંસ્થાને, ઉન્નતિ કરનારી સંસ્થા, શી રીતે કહેવામાં આવે છે ? તે કોઈ બંધુ સમજાવશે ? અંધકારને જ ઝળહળતે હજાર કિરવાળે સૂર્ય કહેવા જેવી આ બાબત છે. આટલું પણ હજી આપણે ન સમજી શકીયે તે ભાવિકાળે થનારી આપણી અવનતિથી બચવાને વિચાર કરવાને પણ આપણને શું અધિકાર છે? આને નિન્દા સમજનારાની ને આને અવળો અર્થ કરનારાઓની બુદ્ધિ જ વિકૃત થયેલી હોવાનું માનવા સિવાય બીજો ઉપાય જ નથી રહેતો. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ-“ધને સૂક્ષ્મ બુદ્ધિથી સમજવામાં ન આવે, તો ધર્મબુદ્ધિથી ધમને જ હાનિ પહોંચે છે.” એમ કહે છે. આવા આવા ઘણાં કારણથી અમદાવાદના તે વખતના શ્રી નગરશેઠે તે સંસ્થાને શ્રી સંઘની સંસ્થા તરીકે સ્વીકારી નહતી. તેમજ અમદાવાદના શ્રા વિશાશ્રીમાળી જ્ઞાતિએ તેમાં ભાગ ન લેવાને ઠરાવ કર્યાનું પ્રસ્તુત પુસ્તકના પૃષ્ઠ પાંચ ઉપર જ છે. અર્થાત તે વખતના ઘણા આગેવાને આ સંસ્થાના શ્રી શાસન માટેના માઠા પરિણામેથી શકિત હતા જ. તેના એ પૂરાવા છે. પાછળથી લોડ–કજન વગેરેની નીતિથી નગરશેઠ વગેરે પરંપરાગત આગેવાનને બાજુએ કરી દેવા માટે અમદાવાદના મીલમાલેકે વગેરેને આગળ લેવામાં આવ્યા હતા. અને તેઓ અર્ધ સુધારક જેવા હતા. તેથી તેઓના બળથી અમદાવાદમાં કેન્ફરન્સ ભરાઈ છે. અને અમદાવાદના સંઘની મર્યાદાની દૃષ્ટિથી શ્રી ચિમનલાલ લાલભાઈને સ્વાગત પ્રમુખ બનાવી દેવાયા હોવા જોઈએ. ત્યાર પછી અમદાવાદ અધિવેશન બોલાવેલ નથી. વ્યક્તિગત શિવાય તેમાં શ્રી સંધ તરફને રીતસર સહકાર આપ્યાનું જાણવામાં નથી. બીજી નાની-મોટી સંસ્થાઓ અથવા વ્યક્તિઓએ કાંઈ કર્યું હોય, તેને બંધારણીય ગણી લેવામાં ન આવે તે સ્વાભાવિક છે. તેમજ કેન્ફરન્સના ઠરાવોને અમદાનાદને શ્રી સંધ પિતાને બંધનકર્તા માનતા પણ નથી, Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૯] તે પુસ્તકમાંથી થોડાંક અવતરણે “ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સારાયે ભારતવર્ષમાં પ્રજાકીય જાગ્રતિનાં પૂર ઉછળી રહ્યાં હતાં. પ્રજામાં નવચેતન અને નવી ભાવનાઓનો ઉદય થઈ ચૂક્યો હતો. ધર્મ સુધારણા, સમાજ સુધારણા, કેળવણી પ્રચાર, સમાજ સેવા, સ્વદેશી પ્રચાર વગેરે સંબંધી અનેકવિધ વિચારના આંદેલનો પૂરજોસથી વહેતાં થયાં હતાં. આ માટે ઉત્સાહી સમાજસેવકોએ બ્રહ્મોસમાજ. પ્રાર્થના સમાજ અને આર્ય સમાજ જેવી અનેક સંસ્થાઓ સ્થાપી હતી. દેશમાં જે વિવિધ આર્થિક, સામાજિક, ધાર્મિક, સાંસ્કારિક અને રાજકીય બળો કામ કરી રહ્યાં હતાં તેમાંથી રાષ્ટ્રીય એકતાની ભાવના પણ જન્મ પામી હતી. જેના પરિણામે સને ૧૮૮૫ માં હિન્દી મહાસભા (ઈન્ડીયન નેશનલ કેગ્રેસ) ની સ્થાપના થઈ હતી. દેશભરમાં નવજાગૃતિનાં પૂર વહી રહ્યાં હતાં, તેનાથી જૈન સમાજ પણ અલિપ્ત કેમ રહી શકે ?” પૃ૦ ૧. (૬) “ કોન્ફરન્સ એક નૂતન પ્રકારની નવયુગને અનુરૂપ સંસ્થા હોઈ તે પ્રત્યે લેકે સારી રીતે ખેંચાતા હતા.'' પૃ૦ ૪૦૫. નવી નવી વિચારધારા ઝીલવી પડશે અને આગળ વધતા વિશ્વની કૂચ સાથે કદમ મિલાવવા પડશે.” પૃ૦ ૨૦૨. [ 2 ] “ દરેક કેમ અને ધર્મના માણસે પોતાનાં ઉત્થાન માટે કદમ ઉઠાવે અને મારો સમાજ પાછળ રહે ? જૈનસમાજની પ્રગતિ માટે તેનાં સંગઠ્ઠન માટે કોઈ ભગીરથ પ્રયત્ન થી જોઈએ. જૈનસમાજમાં ઉચ્ચ શિક્ષણને ફેલા કરવા, જૈન તીર્થોનું રક્ષણ કરવા, પ્રાચીન અમૂલ્ય જૈન સાહિત્યને ઉદ્ધાર કરવા, સમાજમાંથી કુરીવાજો દૂર કરવા, જૈન કોમના અવાજને જોરદાર રીતે રજુ કરવા સમાજના પરંપરાગત જાજ્વલ્યમાન ગૌરવને ટકાવી રાખવા નવયુગને અનુરૂ૫ ભારતના સમસ્ત જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજની એક મહાન સંસ્થા સ્થાપવી જોઈએ.” પૃ૦ ૨. ૩] , ' ', “તેમણે પોતાના પત્રમાં જૈન કોંગ્રેસ ભરવાની જરૂર નામને લેખ લખે” અને “જૈન સમુદાયની એક મોટી સભા દર સાલ એકઠી થઈ અને જાન્યુન્નતિ અને ધર્મોન્નતિ કરે.” એ બાબતની જરૂરીઆતનું સમર્થન કર્યું.” પૃ૦ ૩. [૪] “ઘણું લેકે “જૈન કેગ્રેસ” ની બીજી બેઠક મુંબઈમાં ભરાય તેની રાહ જોઈ બેઠા હતા. પરંતુ થોડા દિવસ પછી અમદાવાદના વિશાશ્રીમાળીઓએ એવો ઠરાવ કર્યો કે મુંબઈની કેગ્રેસમાં ભાગ લે નહીં.............. અને બીજી બેઠક ન મળી તે ન જ મળી.” પૃ૦ ૫. ત્યાંથી તેઓ અમદાવાદ આવ્યા. અહીં મુનિ શ્રી નેમિવિજયજીને પ્રયત્નથી નગરશેઠને બંગલે મોટી સભા થઈ. જેમાં............વગેરે અમદાવાદના અગ્રગણ્ય શેઠીયાઓ હાજર હતા . પરંતુ આ સભામાં કાંઈ નિર્ણય લેવાયો નહીં... પૃ૦ ૬. આ અવતરણો-પરંપરાગત જૈનશાસન સંસ્થા અને તેના સંચાલક શ્રમણ પ્રધાન ચતુવિધ સકલ સંધના આદર્શો ધ્યેયોઃ સિદ્ધાંત વગેરેથી ધરમૂળથી જ જુદા પડે છે. એમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ [૧૯૦ ] આ નવી સંસ્થાના આદર્શો વર્તમાન અનાત્મવાદી ભૌતિક પ્રગતિના સ્વરૂપમાં બધું ફેરવી નાંખવાના છે. આજની નવરચના કાંઈ એમ ને એમ આવી પડી નથી. તેના સર્જન માટે બહાર થતા પ્રયાસને જુવાળ ભારતમાં પણ ફરી વળેલો છે. તેના પરિણામે પરંપરાગત પ્રવાહની સામે નવા નવા જુથે, મંડળો, સભાઓ, સંસ્થાઓ, સમિતિઓ, કમિટીઓ વગેરે નામે ઉભા થયા છે. અરે ! ઉભા કરવામાં અને કરાવવામાં આવ્યા છે. સુધારણાને નામે ઉથલપાથલ કરાવવાની હિલચાલને વેગ આપવામાં આવ્યા છે. ૨૧ પરંપરાગત ધર્મ, સંધ અને શાસનમાં કાળક્રમે આવી પડેલી ખામીઓ દૂર કરવારૂપ સુધારણા કરવા સામે તે કોણ વાંધો લઈ શકે ? પરંતુ સુધારણા શબ્દ કામ ચલાઉ જ રાખવામાં આવેલો છે. ખરી રીતે મુખ્ય આદર્શ તો મૂળથી જ ઉથલાવી નાંખનારી ક્રાંતિ કરવાનું છે. અને હવે સ–મૂળ ક્રાંતિ શબ્દ પ્રચલિત પણ થતું જાય છે. પરંતુ પ્રથમ વખતે એ શબ્દ વાપરવાથી લોકોને સંસ્થા અપ્રિય થઈ પડે તેમ હતું. એટલે તાત્કાલીન યુક્તિ પૂરતે સુધારા અને સુધારણ શબ્દ રાખવાની પોલીસી વિદેશીય લોકોએ રાખેલી હતી, તેનું અનુકરણ કરવામાં આવેલ છે. ૨૨ જો કે–સાચા અર્થમાં ઉપર જણાવી તે રીતે સુધારણું પણ શક્ય નહોતી, કારણ કે-જે સ્થિતિ હતી. તે કાળક્રમે કુદરતી રીતે સહજ રૂપમાં હતી. પ્રાચીન ઉરચ કક્ષા ઉપર લઈ જવાનું અશક્ય અને બજારૂપ થાય તેમ હતું. અને નવા આદર્શો પ્રમાણે પરિવર્તન તે મૂળ માગથી જ પતનરૂપ છે. આમ બંને ય રીતે સાચા અર્થમાં પરિવર્તન બિનજરૂરી હતું. ૨૩ પરંતુ વિદેશીયોની ઇરછા સુધારણને નામે સર્વ કાંઈ પલટાવી પરિવર્તન કરી નાંખવાની છે. તે માટે દરેક ધર્મોની, ધાર્મિક સંપ્રદાયોની જ્ઞાતિઓ વગેરેની આવી સંસ્થાઓ સ્થપાવરાવી છે. આ મુખ્ય રહસ્ય છે. અંગ્રેજી ભાષામાં નામ, બંધારણીય પારિભાષિક શબ્દ, ઉપરાંત ધાર્મિક અને જૈન ધાર્મિક પારિભાષિક શબ્દો તથા વ્યવહારોના ઉલટા-સુલટા અર્થો, વ્યાખ્યાઓ, ઉપયોગ વગેરેને એટલો વિચિત્ર ખીચડે છે કે-કેટલાક વિધાને વાંચતાં જ હસવું આવે તેમ છે. ને તેને માટે સખેદ આશ્ચર્ય થાય, એ સ્વાભાવિક છે. ૨૪ આ રીતે આપણું જ ભાઈઓ-જૈન શાસનના અનુયાયિઓ-જૈન શાસનના જ પાયા ઉખેડનારી સંસ્થાને ટેકો આપે, અને તેમ કરીને વિદેશના હથિયાર બને. તથા વિદેશીયોના હથિયારરૂપ સંસ્થાને ચલાવી, વેગ આપી, તેના ઉદ્દેશો અને આદર્શોને વેગ આપે. ને પરિણામે શાસન, સંધ, ધર્મના સિદ્ધાંતો, પાંચ આચાર, ધાર્મિક મિલ્કત-શાસ્ત્રજ્ઞાઓ વગેરેને છિન્નભિન્ન કરવામાં સીધી કે આડકતરી સહાય આપે, તેના જેવી દુઃખદ બીજી કઈ ઘટના ગણી શકાય? રપ આ રહસ્યો તે સંસ્થાએ અધિવેશનમાં કરેલા ઠરાવો અને તેની દિઅર્થી ભાષાના રહસ્યો ઉકેલવાથી એકદમ ધ્યાનમાં આવે તેમ છે. પરંતુ વિસ્તાર ભયથી અમે તે કરાશે અને તેના ઉપરની સમાલોચના અહીં કરવા અશક્ત છીએ. તો પણ નમુનારૂપ કંઈક કંઈક જણાવીશું ને સાદી સમાલોચના કરી બતાવશું. ૨૬ ગામેગામના શ્રી સ સકળ ચતુર્વિધ સંઘની પેટા સંસ્થાઓ છે. જ્યારે કોન્ફરન્સ નહીં હોય, ત્યારે શું શ્રી તીર્થંકર પ્રભુથી માંડીને આજ સુધી શ્રી સકળ સંધને વહીવટ જ બંધ હશે ? તેનું કામકાજ થતું જ નહીં હૈય? એવી કલ્પના પણ સંભવિત છે? શું સકળસંઘનું અસ્તિત્વ જ નથી ? માત્ર ગામેગામના સંઘનું જ અસ્તિત્વ છે? ર૭ ધાર્મિક કાર્યોમાં મર્યાદિત શ્રી સંઘે સામાજિક, રાજકીય વગેરે કરવામાં પ્રતિનિધિત્વ શી રીતે કરી શકે? Page #161 -------------------------------------------------------------------------- ________________ [૧૯ ] ૨૮ ઉપરથી આવતા પ્રતિનિધિત્વને નીચેથી ઉભા કરવામાં આવતા નવીન જાતના પ્રતિનિધિત્વથી પ્રતિહત કરવાની શ્રી સંઘને શી જરૂર ? શ્રી સંધ એવું પાપ શા માટે કરે ? વગેરે ઘણા બારીક મુદ્દાઓ છે. ૨૯ જે સંસ્થા શ્રી તીર્થકર પ્રભુ સ્થાપિત શાસન અને શ્રી સંધથી તદ્દન સ્વતંત્ર છે, તેની મિલ્કત વગેરે ઉપર જ્યારે શ્રી શાસન અને શ્રી સંઘને અધિકાર નથી. તે પ્રમાણે-તે સંસ્થાને શ્રી શાસન અને શ્રી સંઘની મિલ્કતો વિષે ખંડનાત્મક કે રચનાત્મક પણ વાત કરવાનો કે ઠરાવ કરવાનો અધિકાર છે હોઈ શકે ! સ્વતંત્ર એના ઘર વિષે કે કુટુંબ વિષે કે મિત્રો વિષે સ્વતંત્ર એવા મા ને કાંઈપણ બલવાને કે ઠરાવ કરવાને કે કામ કરવાને પણ અધિકાર શો સંભવી શકે? ૩૦ અને અર્થ એ નથી કે “ હવે મૂળ શાસનના અનુયાયિ શ્રાવકોને શ્રી સંઘની બેઠકમાં પ્રભુ આજ્ઞા અનુસારી અભિપ્રાય આપવાનો કે યોગ્ય કરવાને કાંઈપણ અધિકાર નથી.” તાત્પર્યાથે એ છે કે-“ એ સંસ્થાને શ્રી શાસન અને શ્રી સંઘ વિષે કાંઈપણ અધિકાર નથી – હેઈ શકે નહીં ! જે અધિકાર આજે અન્યાયી રીતે ચલાવાય છે. તે એક જાતની ભયંકર હાનિકારક ગેરરીતિ છે. બિનબંધારણીય પણ છે, અન્યાય છે, કાયદા વિરૂદ્ધ છે, અગ્ય છે, અસંગત છે.” - ૩૧ આમ છતાં અજ્ઞાન અને નવી ઇન્દ્રજાળથી પ્રભાવિત માનસથી ચાલી રહેલ છે. જે “સંસ્કૃતિને વિનાશ કરવો” વગેરે વિદેશના ચેયની સફળતામાં સહકાર આપે છે. ૩૨ આ સંસ્થાના ઠરાવો શાસન અને શ્રી સંઘની શુદ્ધ દૃષ્ટિથી નથી. તેમજ એકાએક આધુનિક દૃષ્ટિથી ઘેરાયેલા પણ નથી. પરંતુ બન્નેના મિશ્રણથી રચાયેલા હોય છે. છતાં તેને મુખ્ય ક તે નવીનતા તરફ જ હોય છે. એજ ઠરાવે આધુનિક નવી વર્તમાન સંસ્થાઓમાં સ્પષ્ટ ભાષામાં આધુનિકતાને ટેકે આપનાર ઘડાયા હેત. ને શ્રી સંઘમાં શાસ્ત્રાજ્ઞાને ટેકો આપનારી શુદ્ધ ભાષામાં ઘડાયા હત. બીજું અધિવેશન ઠરાવ નં. ૪ ૧ “ધર્મ પ્રમુખ ચારે પુરુષાર્થો સિદ્ધ કરવાને શક્તિમાન થવા સાર........ ..” આ શબ્દો દરેક ધામિકેને આકર્ષવા પૂરા સમર્થ છે. છતાં ચારેય પુરુષાર્થ રહિત નવા બંધારણને કેને ટેકે છે. તેને વિરોધ જાહેર કર્યો નથી. તેના અનુસંધાનમાં અપાતી વ્યાવહારિક અને ધાર્મિક કેળવણીને કે સંસ્થાને ટકે છે. ૨ જીર્ણોદ્ધાર આવશ્યક નવા મંદિરે કરવા તરફથી લક્ષ્મ ખેંચી લેવા માટે છે, એ આપણું સદભાગ્યની ખામી છે, કેન્ફરન્સ આ ઉપકારક પ્રવૃત્તિ ચાલુ રાખી શકી નથી.” (ઈતિહાસ લેખક. પૃ૦ ૮૮) ૩ સમાજ ઉત્કર્ષ-નિરાશ્રિત રાહત અને બેકારી નિવારણ: શેષણ કરવા કે તે તરફ લક્ષ્ય ખેંચવા જરા પણ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. તેની સાથે સાથે જરૂરી બીજા ઉપાયો પછી ફંડને સ્થાન આપવું જરૂરી ગણાય તેને બદલે બીજી રીતની ગોઠવણ થાય તે હાનિકારક નિવડે. બન્ને ભાઈઓને જમાડવા છતાં નાના ભાઈને સારો થાળ કે વધારે આગ્રહ કરવામાં આવે કે પ્રથમ બેઠક આપવામાં આવે, તે તેમાં મોટાભાઈનું અપમાન થાય છે. ભલે તેને જમવા મળે છે. ૪ “૧ આપણું જેન ધર્મના સાર્વજનિક ખાતાંઓ જેવા કે-દેવ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય સંબંધી ખાતાઓ બહુ જ ચોખવટ વાળા રાખવા. ૨ ચાલુ જમાનાને અનુસરીને તે ખાતાઓનાં આવક–જાવકના હિસાબો અને સરવૈયા પ્રત્યેક - વર્ષે બરાબર તૈયાર કરવા. Page #162 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯ર.] ૩ અને બની શકે તો તે ખાતાઓને હિસાબ પ્રગટ કરવા માટે દરેક શહેરના તથા ગામના જૈન આગેવાનોને આ કેન્ફરન્સ ભલામણ કરે છે.” પબ્લીક ટ્રસ્ટ એકટની સગવડ કરી આપવા માટેની પૂર્વ તૈયારી આ ઠરાવમાં સમાયેલી છે. તે જમાનાને અનુસરીને અને “હિસાબ પ્રગટ કરવા” એ શબ્દો શું સૂચવે છે? ૫ “ આમ કોન્ફરન્સે પિતાને એક મહાન રાષ્ટ્રીય સંસ્થા તરીકે પૂરવાર કરી છે.... આ સંસ્થા રાષ્ટ્રીય છે? ધાર્મિક છે? સામાજિક છે? ૬ તીર્થે સંબંધિ કેસો કરવાની જરૂરીઆતનો પ્રચાર કરે કેન્ફરન્સ, અને લડે શેઠ આણંદજી કલ્યાણ ની પેઢી. લગભગ એમ જ બન્યું છે. દરેકમાં ત્રીજો પક્ષ દાખલ થઈ ગયો છે. શ્રી ગિરનારજીમાં મારી સ્મૃતિ પ્રમાણે કેટલાક પ્રાચીન પૂરાવાઓ ઉપરથી શ્રી સમગ્ર ગિરિ શ્રી જૈન શાસનની માલિકીને છતાં વિદ્યમાન મંદિરે વિગેરે સિવાય સરકારને ઠરાવી દેવામાં સંકોચ અનુભવાય જણાતું નથી. ઈત્યાદિ. આ જાતની સંસ્થાઓ ઉભા કરાવવાનો વિદેશીઓનો ઉદ્દેશ૧ ધર્મો વગેરેની પરંપરાગત સંસ્થાઓમાં બુદ્ધિભેદ કરવાનો હતો. ૨ “તમામ મિલકતો ઉપરની માલિકી પોતાની વિદેશીયોની છે.' આ ગૂઢ હેતુ સફળ કરવામાં નવી સંસ્થાઓ સહાય કરે. ૩ તીર્થો અને ધર્મ સ્થાનો વિષે કાયદાઓની યોજનાઓથી હક્કોની સાઠમારી જાગે ત્યારે તેના ફેંસલા કરવામાં ત્રીજા પક્ષકાર તરીકે દાખલ થવાની વિદેશીય સત્તાને તક મળે. ૪ પરિણામે વિદેશના હિત માટેના આધુનિક ધંધાઓ–અર્થતંત્રને વેગ મળે, તથા તદનુકૂળ કેળવણીના પ્રચારને વેગ મળે. - ૫ વિદેશીય શેષણ અને ધંધાના પરિવર્તનથી ઉત્પન્ન થતી બેકારીને પરિણામે બેકાર ભાઈઓને સહકાર આપવા તરફ જાહેરનું લક્ષ્ય કેન્દ્રિત કરી, શેષણ રોકવા તરફ લક્ષ ન જવા દઈ શેષણરૂપી હિંસા ચાલુ રાખવાની સગવડ મેળવી લેવાય. ૬ ધાર્મિક પ્રવૃત્તિ સિદ્ધાંતિ અને આચારોની વ્યાખ્યાઓ તથા અમલી કરવામાં નવીન ભાવનાએને અનુરૂપ પરિવર્તન. ૭ જુનું તે સોનું એવી માન્યતા નથી. પરંતુ જુનું છતાં જે સેનું છે, તેને ઉલટાવી નાંખવું તે આપઘાત સમાન છે.’ તેને ઉલટા અર્થમાં મૂકીને તે જાતને આપધાત કરાવવો. ૧ પરંપરાગત સંસ્થાઓ સામે નવીન સંસ્થાઓ થવાથી બુદ્ધિભેદ ઉત્પન્ન થાય છે. અને શ્રીસંઘ બે આદશભેદેમાં વહેંચાઈ ગયો છે, અને ભયંકર કુસંપના ઊંડા ખીલા રોપાઈ ગયા છે. ૨ જ્ઞાન-ભંડારે વગેરે ઉપર માલિકી હક્ક આડકતરી રીતે વધુ સ્પષ્ટ સ્વરૂપમાં સ્થાપી દેવામાં આવ્યો છે, માત્ર તેના વ્યવસ્થિત લિસ્ટ આપણું જાણકારો પાસે કરાવી લેવાની રાહ હતી, ત્યાં તે સ્થાપવાનું સ્પષ્ટ કરવામાં ઢીલ કરવામાં આવી હતી. ધર્મ સ્થાનોમાં ત્રીજો પક્ષ સ્થાપિત કરી ગભિત માલિકી હક્કનું સંચાલન કરવામાં આવેલું છે. કોર્ટમાં કેસે લઈ જવાની મુખ્ય ચાલ આવી નવી સંસ્થાઓએ ચલાવી છે. જેથી ત્રીજા પક્ષના હિતસંબંધ સ્થાપિત થઈ ગયા છે. કેર્ટીના કે પ્રીવી કાઉન્સીલના ફેંસલા તટસ્થ અને સ્વાર્થથી Page #163 -------------------------------------------------------------------------- ________________ [૧૯૩ ] અલિપ્ત પંચના રૂપમાં નથી થયા. આ સૂક્ષમ રહસ્ય સમજવા જેવું છે. કેમ કે એ કે વિદેશીય રાજ્યસત્તાના અંગરૂપ હોવાથી હકક-માલિકી-સત્તા વગેરેના પ્રવેશને તે દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો. ૪ વર્તમાન કેળવણી લેવાની પરિસ્થિતિ બેકારીમાંથી જન્મી હતી. અને કેળવાયેલાઓને નવા ધંધાઓને ટેકે મળવાથી પ્રથમના ધંધાવાળાઓની મોટી સંખ્યાને બેકાર બનાવી શકે છે. અને વિદેશીય માલની આવક તથા તેમને જરૂરી માલની જાવક વગેરેથી બન્નેય રીતે પિતાના જ ધંધા મજબૂત કરવામાં આવ્યા છે. જેથી બેકારીમાં કાયમ વધારો થતો જ રહે છે. તે પ્રજા આશ્રિતપણુથી ટેવાતી જાય છે. તેની સૂગ મટતી જાય છે. ને પ્રજાનું ખમીર તુટતું જાય છે. ૫ ધર્મક્ષેત્રમાં તન-મન-ધન ને શક્તિ ધરાવતા અટકાવી તથા બીજા પ્રાણીઓ તરફની દયામાંથી જન્મતી દાન-વૃત્તિને પણ અટકાવી માનવતાને નામે માત્ર મનુષ્યના જ પાલન તરફ માનસ કેન્દ્રિત કરવા ઉપરાંત પોતાના સંતાનનું પણ પૂરતું પાલન ન કરી શકે તેવી સ્થિતિમાં પ્રજાને મૂકતાં જઈ સંતતિ નિયમન કરવું પડે તેવી સ્થિતિ સુધી શોષણ પહોંચવા છતાં તેના તરફ કેઈને ખ્યાલ જતો નથી. જવા દેવાતો નથી. વગેરે ઘણું ઘણું ધ્યેય સફળ કરવા આવી સંસ્થાઓની જરૂર હતી. અને દરેક કરા એ ઉપરના અને તેના જેવા બીજા ઘણું ઘણું વિદેશના ભાવિ હેતુઓ અને આદર્શોને સફળ બનાવવામાં અસાધારણ સહાય કરી છે. આ માત્ર દૃષ્ટાંત રૂપે જ જૈન શ્વેતાંબર કોન્ફરન્સ વિષે માત્ર અંગુલી નિદેશ જ કરવામાં આવે છે. આવી સેંકડો નાની-મોટી સંસ્થાઓ મૂળભૂત આદર્શો, સિદ્ધાંત, સંસ્થાઓ, આગેવાનો, , હિત, સામર્યો, હક્કો વગેરેને જુદી જુદી દિશાઓથી કાપે છે, તેડે છે, નિબળ બનાવે છે, નષ્ટ કરે છે, ઉથલાવી નાખે છે, ખોટે રસ્તે દરવી જાય છે. વગેરે વગેરે કરે છે, તે યથાઘટિત રીતે સમજવું. નવસર્જન અને જુનવાણીના ઝઘડાં કરતાં વિદેશીયોના તીવ્ર સ્વાર્થીપણુને અને હિતકારી સત્યના રક્ષણને જ ઝઘડા છે. તેમાં નવજાગૃતિ રાક્ષસી અસાધારણ ભાગ ભજવી રહી છે. વિશ્વકલ્યાણકર તીર્થકરેની “સવિ જીવ કરૂં શાસન રસી” ભાવનામાંથી જન્મેલા મહા વિનિયોગરૂપ મહાશાસનના જીવંતપણુમાં કાતિલ શરૂપે કે ભયંકર વિષપ્રયોગરૂપે નવા ગણાતા તો ભાગ ભજવી રહ્યા છે. આ રહસ્ય સમજવા જેવું છે. પરિણામ આધુનિક કલ્પિત લેકશાસનના પ્રતિનિધિત્વને ધરણે આવી વિદેશમાં સ્થપાયેલી સંસ્થાઓને જૈન-શાસન અને શ્રી સંઘની પ્રતિનિધિ સંસ્થા ગણી લેવાથી તમામ મિલ્કતે, તમામ સંચાલને, આચાર્યાદિ પ્રધાન ચારેય પ્રકારના સંઘ વગેરે તેના તાબામાં આવી જાય અને તે દ્વારા સત્તાના અધિકારમાં ગોઠવાઈ જાય. ત્યારબાદ સર્વ ધર્મ પરિષદ્ વગેરે આંતરરાષ્ટ્રીય ધાર્મિક પરિવર્તન કરનારી સંસ્થાઓની દોરવણું નીચે અને છેવટે આખા જગતની ધાર્મિક પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે બનાવવાની યુનો સંસ્થા સ્થાપી રાખી છે. અને તેનું સંચાલન તથા પ્રચાર ચાલુ કરી દેવામાં આવેલ છે. પછી આવી નવી સંસ્થાઓની જરૂર પણ ન રહે. એટલે તેનું વિસર્જન થાય કે જેણે તીર્થકર પ્રભુ સ્થાપિત પરંપરાગત શ્રી શાસન અને શ્રી સંધનું વિસર્જન કરવામાં ભાગ ભજવ્યો હોય, અર્થાત દરેક વસ્તુનું વિસર્જન થતાં એક યુનસ્કે સંસ્થા જ વિશ્વવ્યાપક રહે, તે યુનકે સંસ્થાનું બળ વધારવા આ જાતની સંસ્થાઓ સ્થાપવામાં આવી છે, પછી તે કોઈ પણ પ્રકારના ધર્મભેદ કે ધર્મશાસનના Page #164 -------------------------------------------------------------------------- ________________ | [ ૧૩૪ ] ભેદ જ રહેવા ન પામે. એ આજની નવજાતિ અને નવરચનાને આદર્શ છે. અને તે તરફ સર્વની ગતિ થઈ રહી છે. બીજી તરફ શ્રી ભગવતીસૂત્ર વગેરેમાં શ્રી દુપરહરિ સુધી ચાલી પાંચમા આરાને છેડે પ્રભુ મહાવીરના શાસનનો વિચ્છેદ થવાનું જણાવ્યું છે. આ પરિસ્થિતિમાં બેમાંથી ક્યું પરિણામ આવશે? તે બાબત શંકા પડી જાય તેવી સ્થિતિ છે, જો કે આજે હજી નવી સંસ્થાઓ નબળી હાલતમાં છે, પરંતુ પાંચ-પાંચવર્ષીય યોજનાઓ પછી શું થાય ? અને કયારે જોરમાં આવી જાય તે કહી શકાય નહીં. આ સ્થિતિમાં આપણા ભાઇઓને આવી સંસ્થાઓનું વિસર્જન કરવાને સમજાવવું જોઈએ તે પછી શંકા ન રહે. શ્રી શાસનની કાર્યવાહીમાં શ્રી સંઘમાં બેસીને તમામ ધાર્મિક હિતે કરી શકાય છે, કામ કરનારા તે એના એ જ હોય છે. છતાં પરંપરાગત પ્રભુની સંસ્થા સામે બીજી અને તે પણ સ્વતંત્ર સંસ્થાને મોરચો શા માટે ઉભો રાખવો? તે જ સમજાતું નથી. શ્રીસંઘની રીતે અને શ્રીસંઘના બંધારણ મુજબ શ્રી સંઘની પૂર્ણ સહાનુભૂતિથી શ્રી જૈનશાસનની પેટા સંસ્થા બનાવી દેવામાં આવે. તે પણ ખાસ વાંધો ન આવે. શ્રી સકળસંઘે સેપેલા પિતાને યોગ્ય કાર્યો આવી સંસ્થાઓ કરે. બીજી બાબતમાં માથું ન મારે તે યોગ્ય, અને ન્યાયસર છે. ઉપસંહાર ભાઇ શ્રી નાગકુમાર આદિ બંધુઓને ખાસ જણાવવાનું ઉચિત છે, કે “ ભાઇઓ ! જે ચિંતામણિ સમાન જૈનધર્મ પ્રિય હોય, કલ્પવૃક્ષ સમાન જૈનશાસન તરફ વફાદારી હેય, શ્રી જૈન સંઘનું અનુયાયિપણું માન્ય હેય, શ્રી નાગમોની વિશ્વવિશિષ્ટતા સમજાઈ હોય અને ધમપ્રેરક ધાર્મિક સંપત્તિઓનું હાદિક રીતે રક્ષણ કરવાની બુદ્ધિ હોય તે નવી સંસ્થાઓની તદ્દન ઉન્માગતાના રહસ્યોનો વિચાર કરે. શાંતિથી-વિવેકથી વિચાર કરે. આવેશ, ગતાનુગતિકતા, પરપ્રત્યયને બુદ્ધિ અને અભિનિવેશઆગ્રહ વગેરે લાગણીઓ ક્ષણવાર દૂર રાખીને એકાંતમાં વિચાર કરે. ગચ્છાન્તર, સંપ્રદાયાન્તર અને ધર્માન્તરાથી પણ આવી સંસ્થાઓ આત્મવાદથી દૂર છે. કારણ કે-તે નવી સંસ્થાઓ કેવળ ભૌતિકવાદના આદર્શોની પોષક રીતે ઉત્પન્ન કરવામાં આવી છે. તે ધમ કરે છે, ધર્મની સેવા કરે છે, એ તો માત્ર લોકપ્રિયતા માટે કામચલાઉ નીતિ છે. ઘુસણનીતિને પ્રકાર છે. ધાર્મિક સંપત્તિ અને પરંપરાઓ ઉપર કબજો મેળવવાની પ્રાથમિક નીતિ છે. નીતિને એ તબક્કો પૂરો થયા પછી આત્મવાદના પ્રતિકને ભૌતિકવાદના પોષણ અને ઉપયોગમાં ફેરવી નાંખવાને મુખ્ય આદર્શ છે. વખત જતાં આજના પ્રમતિવાદીઓ કરતાં વધારે વધારે પ્રગતિવાદી યુવકેના સંચાલન નીચે જેમ જેમ એ સંસ્થાઓ આવતી જશે અને દેશમાં સામાન્ય જીવનધોરણ ઉપર પ્રગતિ જેમ જેમ આરૂઢ થતી જશે તેમ તેમ સંસ્થાઓ એ દિશામાં અસાધારણ પરિવર્તન ધારણ કરતી જશે. એક વર્તમાન ઢબની સંસ્થાનો કટ્ટર અનુયાયિ શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરાની માન્યતાને અનુયાયિ છતાં–તેનું સંસ્કૃતિની દૃષ્ટિથી સ્થાન ગચ્છાન્તરોસ્થાનકવાસી, તેરાપંથ, દિગંબર, સંપ્રદાયોથી બહાર સ્થાન ચાલ્યું જાય છે. એટલું જ નહિ, પરંતુ વૈદિક, બૌદ્ધ, ઇસ્લામ, ખ્રીસ્તી, શિંતે, તાઓ શીખ, યહુદી આદિમાંના કેઈપણુ આત્મધર્મના અનુયાયિથી પણ તેનું સ્થાન બહાર ચાલ્યું જાય છે. કારણ કે-એ ધર્મો આત્મવાદ અને ચાર પુરુષાર્થની ઓછે-વધતે અંશે પણ નજીક-માર્ગોનુસારી હોય છે. ત્યારે આ સંસ્થાઓની રચના અને ઉદ્દેશ ઉન્માર્ગાનુસારી હોય છે. વિદેશીયોને પોતાના સ્વાર્થી માટે તેની આવશ્યકતા છે. પિતાના સ્વાર્થી માટે તેની ઉત્પત્તિ કરવામાં આવી છે. માટે બહારથી તેને પોષણ અને પ્રતિષ્ઠા આપવામાં આવી છે. ન્યાયથી વિસંગત હાલના કાયદાથી તેને પુષ્ટ રાખવામાં આવે છે. આ સત્ય રહસ્ય આપણે જાણવું જોઈએ. ૩૬૩ મતાન્તરે આત્મવાદીઓના છે. તે મિથ્યાત્વયુક્ત છે. માર્ગાન Page #165 -------------------------------------------------------------------------- ________________ [૧૯૫] સારી જૈનધર્મમાં મત-મતાનોને સ્થાન નથી, પાંચમી સ્થિરાદષ્ટિ પામેલ સમ્યગ્રષ્ટિને મતભેદ હતા નથી, આ વાત શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ ગદષ્ટિમાં સૂક્ષ્મ રીતે ટાંકી છે. તેનો ભાવ એ છે કે સ્થિરાદષ્ટિ પામેલ સમ્યગ્રષ્ટા મતાન્તર ન કરતાં નયસાપેક્ષ દરેક ભિન્નતાને સમજે એટલે તેના મંતવ્યો એકાંતરૂપ મિથ્યાત્વને ન સ્પર્શતા સભ્ય બની રહે છે. આ રહસ્યોથી તુલના કરતાં હાલની નવી પ્રાગતિક આદર્શોની સંસ્થાઓ આત્મવાદની છેલ્લી મર્યાદાઓથી પણ બહાર ચાલી જાય છે. માટે સમજે, સૌને સન્માર્ગે દોર, ભલે અજાણપણથી અથવા જેને નેતાઓ માન્યા તેના તરફની શ્રદ્ધાથી આ ભૂલ થઈ ગઈ તે હજી એટલી દેષરૂપ નથી, કે જેટલા દેવરૂપ તેની દુરાગ્રહરૂપ પકડ થાય છે. આને માટે આગમમાં સમજાવવામાં આવ્યું છે, કે તીર્થકર વીતરાગદેવ ઉપર પૂરી શ્રદ્ધા હોય, કે તેમણે જે કહ્યું છે તે જ સાચું અને હિતકારી છે. એવી દઢ શ્રદ્ધા મનમાં હોય, અને પોતે એમ માનતે હોય કે હું તેજ રસ્તે જઈ રહ્યો છું.” છતાં અજ્ઞાનતાથી કે ગુરુ-વડીલો-નેતાઓને અનુસરવાથી વાસ્તવમાં તે અવળે રસ્તે હેય, અવળી માન્યતા પકડી બેઠે હોય, છતાં જે આમા સમજાવ્યું સમજી શકે તેવો હોય અને સાચું સમજાવવામાં આવે કે તુરત ખોટું છોડી દે તેવી મનોવૃત્તિ ધરાવતો હોય, તેના સમ્યગદર્શનને વાંધો આવતો નથી. પરંતુ ભલે તપાગચ્છને કદર અનુયાયિ હોય, પરંતુ તેમાં પણ અનેકાંત સાપેક્ષ ન સમજતાં જે દુરાગ્રહી હોય તે તેને મિથ્યાત્વ સ્પર્શે છે. તો પછી બીજા બહારના જીવોના દુરાગ્રહીપણાની તો વાત જ શી ? સમ્યફત્વ મિથ્યાત્વની આજે ચર્ચા જ નકામી છે” એમ કેટલાક કહે છે. પરંતુ એ તો પ્રગતિવાદીઓને જગતને સત્યથી દૂર ધકેલવા માટે પ્રચાર માત્ર છે. તેઓ પ્રાગતિક–અપ્રાગતિક, જુનવાણીનવામતવાદી, પાછળ પડેલા અને આગળ વધતા, સુધરેલા અને રૂઢિચુસ્ત એવા ભેદોની ચર્ચા શા માટે કરે છે ? એવા વિચારે શા માટે પ્રચારે છે? માટે સમ્યગ અને મિથ્થાનો જે વિવેક કરવામાં ન આવે, તેની જરૂર ન હોય, તે નામથી પણ આપણે આપણને જૈન શા માટે ઓળખાવવા ? ભાઈઓ ! જરા વિચાર કરે. અને જ્યારે આવી નવીન સર્જનને વેગ આપનારી સંસ્થા ધાર્મિક તંત્રનો પૂર્ણ કબજે લે, અને તેનો ભવિષ્યમાં વિદેશીયો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરશે ત્યારે કેટલે અનર્થ મચશે. તેની કલ્પના કરો. જે પરભવ માનતા હે, તેને ડર હોય, જે મેક્ષ માનતા હે, તેની આકાંક્ષા હોય, તે આ વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. ભૂલ્યા ત્યાંથી ફરી ગણે. નહીંતર તમારી ઈચ્છાની વાત છે. શ્રી સંઘમાં જે કાંઈ ઉચિત કરવા જેવું રચનાત્મક હોય, સાધક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રય લઈને અને બાધક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને દૂર રાખીને શ્રી સંધની બેઠકમાં વધુ ઉચિત કરે. ત્યાં અધિકાર છે. તેથી તે બાબત સામે વિરોધ કરવામાં નથી આવતું પરંતુ વિરોધ સંસ્થા અને તેનાં ઉદેશે વગેરે સામે છે. તે હેડી તે માર્ગે લઈ જનારી છે. તેને છોડવાનો આ ઉપદેશ છે. તે સંસ્થાને શ્રી જૈનશાસનના તંત્રમાં અનુકૂળ કે પ્રતિકૂળ બોલવાનો કે કરવાને અધિકાર નથી. તેમાં પ્રવેશવાનો અધિકાર નથી. ૫૦ ૦ મૂ૦ ગૃહસ્થ જ એક સંસ્થા ઉભી કરે કે એક કંપની ઉભી કરે. પરંતુ એ સંસ્થા કે કંપનીને વેમૂળ જૈન સંઘ વિષે કાંઈ પણ બેલવા કે કરવાનો અધિકાર નથી જ. તેઓને . મૂ. જૈન તરીકે શ્રી સંધમાં આવીને તેની નીતિરીતિ પ્રમાણે બોલવાન-કરવાનો અધિકાર છે. પરંતુ તે સંસ્થા કે કંપનીનો તે રૂપે કશો અધિકાર નથી. આ આશય છે. તેથી ગેરસમજ ન થાય માટે આટલી સ્પષ્ટતા કરવામાં આવી છે. ખૂબી તો એ છે કે આવી સંસ્થાઓ પોતાને સર્વોપરી પ્રતિનિધિ સંસ્થા માનતી હોય છે, છતાં પરંપરાગત મૂળ સંસ્થાની પેટા સંસ્થા પણ માનતી નથી હોતી. એટલી હદ સુધીની શિરજોરી એ જૈન Page #166 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૬ ] શાસન કૅમ ચલાવી શકે? તેમ કરવામાં અનંત તીર્થંકરાની આશાતના થાય છે. કારણ કે તીથ કરીએ સ્થાપેલા મહા વિશ્વશાસનના ઉદ્દેશ અને કાર્યોને તાડનારી પ્રક્રિયા નવીન સંસ્થાએના ઉદ્દેશ અને કાર્ય - ક્રમમાં ગુથાયેલ છે. આ રહસ્ય વ્હેલી તકે સમજી લઇ ભ્રામક પ્રગતિ પાછળ ઢાડવામાં જોખમ છે. પ્રલય કર પ્રગતિના પ્રભાવમાં અંજાયા સિવાય, સ્વપર-કલ્યાણકારી આધ્યાત્મિક સંસ્કૃતિની આરાધનામાં છે ચરિતાતા મહાદુલભ માનવજીવનની. પ્રગતિનું સ્વરૂપ તેનું ઉદ્ભવસ્થાન છે. યુરાપ. જન્મ સમય છે. સ. ૧૫૦૦ આસપાસ. હેતુ જગતની રંગીન પ્રજાઆને સવનાશ. આધાર કેવળ ભૌતિક વિજ્ઞાન. પ્રગતિ=પ્રગતિ. આગળ વધવુ' તે. આજની ભૌતિક–વિજ્ઞાનજન્ય પ્રગતિ આપણને કઇ દિશામાં આગળ લઇ જઈ શકે તેમ છે ? સકલ્યાણકર સંસ્કૃતિની વાત્સલ્યપૂર્ણ ગાદમાંથી ઐહિક સુખસાથખીના ક્ષણિક ઝાકઝમાળ પાછળ ભટકવુ' તેનુ નામ છે આજની પ્રગતિ. સસ્કૃતિ અને પ્રગતિ એક સમયે એક સ્થળમાં સાથે રહી શકે તેમ નથી, કારણ કે બંને પરસ્પર વિરોધી ગુણધર્મો ધરાવે છે, એકની આરાધનામાં છે સ્વ અને પરતું પરમ કલ્યાણુ. ખીજીને ભજવામાં છે સ્વ અને પરના સવનાશ. જગતની ગારી પ્રજાના પ્રથમ કક્ષાના મુત્સદ્દીઓએ ભારત સહિતની જગતભરની ર્ગીન પ્રજાઆના સવનાશ કાજે બિછાવેલી આકષ ક મનેાહર જાળનું ખીજું, નામ જ વર્તમાન પ્રગતિ ' છે. તેના બાહ્ય આકર્ષક સ્વરૂપની નીચે વહી રહ્યું છે ઝરણું આત્મભાનના સર્વનાશનું, સંગીતલુબ્ધ હરણું જેમ પારખી નથી શકતુ. તેના ગાયકના આશયને તેમ, ચેામેર છવાયેલા પ્રાગતિક વાતાવરણ વચ્ચે સતત લૂંટાતી આત્મશ્રીને ખ્યાલ સુદ્ધાં આવતા નથી આપણને. આજ્ઞાપ્રધાન વિશ્વતંત્ર સામે બહુમતપ્રધાન પ્રાગતિક કેવળ ભૌતિકતાપેાષક તત્રને જૈન-શાસન શી રીતે ચલાવી શકે? ફ્રાન્ફરન્સ વગેરે સસ્થાઓ સામે જૈન–શાસનના જવાબદાર અને જોખમદાર આચાર્ય મહારાજાએ આદિના મુખ્ય આ મેટામાં મેાટા વાંધા છે. વ્યક્તિ તરફ દ્વેષ કે ગેરસમજ વાંધામાં ગ્રહણુભૂત નથી. અને સામે સાધક કે ખાધક જે કાંઇ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવે તેને વિવેક વિના પડકારવાથી કેટલા અનથ થાય? તે વિચારીને વિરાધ કરવામાં આવે છે. પ્રાગતિક સ્વાર્થી વિદેશીયે। પેાતાના હિતના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પકડવાનું આપણને કહે છે. તેને ભિત અર્થ એ છે કે જમાનાને નામે અમે જે ઇંદ્રજાળ પાથરી છે તેને આશ્રય લે. અને તેમ કરવાથી વર્તમાન ધન અને સુખ-સગવડ મળે તેમ છે, તેમાં શ*કા નથી. પરંતુ પરિણામે આખી પ્રજાઓના નાશ તેમાં છૂપાયેલા છે. માટે તેના દૂરથી ત્યાગ હિતાવહ છે, મૂળેાચ્છેદ છે. માટે તેનાથી દૂર થવામાં અશ્વેત પ્રજાઓનુ હિત છે. 99 આજની સસ્થા પેાતાના પ્રચારક પત્રામાં ઐતિહાસિક બાબતેનું નિરૂપણ કરે છે. મંદિ વગેરેના શિપેાના ફોટા, ચિત્રા અને રચક વહુને આપે છે. તે તે માત્ર શ્રદ્ધાળુ છતાં અસમજના સક્ષિપ્તમતિ લેાકાના માનસમાં ભ્રમણા ઉત્પન્ન કરવા માટે જ હોય છે, ક્રે—“ આ સંસ્થા આપણા ધર્મની પ્રાચીન ખાખતાને માન આપે છે. તેવા ખાટા ભાસ ઉત્પન્ન કરવા માટે હાય છે. કેમ કે વર્તમાન પ્રાગતિક તંત્ર લેાકેાને ભ્રમણામાં પાડવા તથા વધુ ભ્રમણા ફેલાવવા પ્રાચીન શોધખેાળા કરે છે. તેનું અનુસરણ માત્ર છે. તેને શોધખેાળ સાથે સંબંધ છે. પરંતુ ધર્મતત્ત્વ સાથે સંબંધ નથી. પ્રાચીન વ્યવસ્થામાં કળાએ ધમ સાથે વણાયેલી છે. દા. ત. નૃત્યકળા, સંગીતકળા, શિલ્પકળા Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૭ ] વગેરે પ્રભુભક્તિ સાથે વણાયેલી હાવાથી તેનું સમણુ ભતિમાં થાય છે. ત્યારે આજે આ કળાને સ્વતંત્ર રીતે જુદી પાડવામાં આવે છે. તેને પ્રાગતિક-ભૌતિકવાદમાં ઉપયેગ કરવામાં આવે છે. એક શ્રાવકપુત્રી જિનમંદિરમાં પ્રભુ આગળ ગમે તેવું પણ નૃત્ય કરે છે. તે ભક્તિમાં પરિણમાવવાની વ્યવસ્થાને પેાષક બને છે. ત્યારે બીજી શ્રાવક પુત્રી તેનાં કરતાં અત્યન્ત સુંદર બાહ્ય રીતે નૃત્ય કરે છે, બંનેયના ઉદ્દેશ જ ફેરવાઇ જાય છે. એ જ રીતે મદિરામાંના શિલ્પાના ઉપયોગ સ્ટેશને કે એવા પ્રાગતિક મકાન બાંધવામાં કરાય ત્યાં ઉદ્દેશ ફેરવાઇ જાય છે. આ સૂક્ષ્મ રહસ્યો ધ્યાનમાં લે. બંધુએ ! બંધુભાવની આ હિશિખામણ છે. પકે કે નિંદા નથી. શિલ્પકળામય સુંદર વાતાવરણ વચ્ચે જિનમદિર તેમાં બીજાની નહીં પરંતુ વીતરાગદેવના પ્રતિમાજી. દીપક, પુષ્પમાળાએ વગેરેથી તેની કળાયુક્ત અપૂર્વ રોાભામાં વધારા કરવામાં આવ્યા હોય, સંગીત-નૃત્ય સાથે ઉત્તમ પ્રકારના વિથી વિરચિત બાર વ્રત આદિના વિચારપૂર્ણ સંગીતમય પ્રબધા દ્વારા પૂજા દ્રવ્યો મારફત સર્વ પરમાત્માની ભક્તિમાં સમર્પણુ કરાય અને એવી પૂજામાં આવનારાઓને ભક્તિથી ( ઈનામ નહીં ) પ્રભાવના અપાય. એ જ વસ્તુ છૂટી પાડી તેના છૂટા છૂટા ઉપયાગ વિચારે. તેમના ઉદ્દેશમાં કેટલા બધા ફરક પડી જાય છે. માનસશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રને આધારે વિચાર કરા. કળાના વધુ સદુપયોગ શામાં છે? આટલાથી પણ જો આપ એને સત્ય રહસ્ય ન સમજાય કે આગ્રહ ન છૂટે તે ખીજો ઉપાય નથી. માગસ્થ ભાઇએ અને અેનાએ પણ આધુનિક ક્રાપણું ભાવના કે પદાયાજના સંસ્થા કે સાધનાના ઉપયાગ કરવાથી દૂરજ રહેવામાં માર્ગાનુસારીપણાનું રક્ષણ છે. અન્યથા તેને દ્રોહ છે. છતાં અનિવાય`સોગામાં તેના ઉપયાગ કરવા પડે કે કરવા પડતા હોય તે મનમાં દુ:ખ સાથે કરવા જોઇએ. આ મહાધાતક ખાખતા છે, તેને ત્યાગ કેમ શકય બને? તેવી ભાવના અને જાગૃતિ મનમાં જાગતી હાવી જોઇએ. તેા માર્ગાનુસારીપણાની વફાદારી જળવાશે. સમકિત તે। દૂર રહ્યુ. નહિંતર માર્ગોનુસારિતાથી પણ બહાર ચાલ્યુ જવાશે. આ સાવચેતી રાખવાની છે. ચતુર્વિધ સ ́ધના અને ઇતર માર્ગાનુસારી ધમ માંનાં પ્રત્યેક આત્મવાદીઓને અમારી આ નમ્ર વિજ્ઞપ્તિ છે કે તેમાં જ સાચું સ્થાયિક હિત છે. સને સન્મતિ પ્રાપ્ત થાઓ ! સવને કલ્યાણ પ્રાપ્ત થાઓ ! [૫] મધ્યમવર્ગની આર્થિક સ્થિતિ સુધારવાની પ્રવૃત્તિની પાછળનું ગૂઢ રહસ્ય. ૮ વધતી જતી ગુનાખારી— એકારી અને ભીષણ મોંઘવારીને કારણે ગુના કરવા તરફ વળી રહેલા માનવી. ખૂન, ચોરી, લુંટફાટ, બળાત્કાર, અપહરણુ, ધાડ, રામરાજ અખબારે ને પાને આ સમાચા ચમકતા હેાય છે. એની સાથે આપધાત અને એવા ખીજા આકસ્મિક મરણના બનાવે પણ સારા પ્રમાણમાં નોંધાતા રહે છે. પ્રાચીન પરપરાથી ધાર્મિક અને આધ્યાત્મિક સૌંસ્કૃતિને વારસા ભારતને મળેલા હેાવા છતાં, પરદેશી સંસ્કૃતિની અસરને પરિણામે કહેા કે-કાઇ અન્ય કારણે કહે!–પણ માનવી આ આધ્યાત્મિક સકારેાને ઉવેખીને પશ્ચિમની જડવાદી મનેાદશા તરફ વધારે પ્રમાણમાં ઢળતા જાય છે. આને કારણે વર્તમાન યુગના અદ્યતન સાધનેાથી સહેજ પ્રાપ્ત એવાં સુખ-સગવડે મેળવવાની તેની ઝંખના પણ વધતી જાય છે. અને એવી ઝંખના પાષવાને માટે પછીથી હરેક રીતે ફાંકા મારવા લાગે છે. એને માટે સાચાં કરતાં ખાટાં ઉપાય! અજમાવવા તરફ પણ માનવીનું વલણુ વધારે પ્રમાણમાં Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] ઢળતું જાય છે. એમાંથી અનેક પ્રકારની વિકૃતિઓ પણ જન્મ પામે છે. પશ્ચિમના જડવાદના અનિષ્ટરૂપે આ વૃત્તિને વધુ પ્રમાણમાં આવકાર મળતો જણાય છે. ભારત જેવા આધ્યાત્મિક સંસ્કૃતિની પરંપરા ધરાવતા દેશમાં આ જવાદે ગુનાખેરી વૃત્તિને પણ મોટા પ્રમાણમાં ઉત્તેજન આપ્યું છે. પરિણામે પ્રતિવર્ષ એક કે બીજા પ્રકારના ગુનાઓની સંખ્યા પણ વધતી જ જાય છે. ગુનાઓને ડામવા માટેના કડક તંત્રે પણ આ પ્રમાણને અટકાવી શકતાં નથી. એ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.” મુંબઈ સમાચાર, તા. ૧૧-૫-૬૦ (અગ્રલેખમાંથી) ૧ “વર્તમાન પત્રો પ્રજાના ભલા માટે ચલાવાય છે.” એમ એટલા માટે કહેવાય છે, કે-વર્તમાનપત્રો ચલાવવામાં મોટી આવક પ્રજામાંના ગ્રાહક પાસેથી થાય છે. ૨ છતાં. વર્તમાનપત્રોઃ વાસ્તવિક રીતે સ્ટીલફ્રેમના પ્રચાર માટે ઉપયોગી હોવાથી તેના તરફથી સીધી કે આડકતરી રીતે ઉત્તેજન પામી રહ્યા હોય છે. ભારતના પ્રચારક બળો તે ધર્મગુરુઓ ત્યાગીઓઃ સાધ: સંતોઃ ભાટોઃ ચારણે ભજનિકેઃ જુદા-જુદા સંપ્રદાયથી પ્રતિબદ્ધ ભિક્ષક વગેરે છે. તેઓનું સ્થાન ખસેડવા વર્તમાનપત્રઃ લાઈબ્રેરીઓઃ સસ્તા સાહિત્યને પ્રચારઃ વગેરે ઉપાયો વધતા જાય છે. એ રીતે પ્રાગતિક-જડવાદી પ્રચાર કરાય છે. અને તેને જાહેર પ્રવૃત્તિ કહેવાય છે. સાંસ્કૃતિક પ્રચાર અને તેના સાધનો દૂર કરાય છે. અને તેને ખાનગી પ્રવૃત્તિ કહેવાય છે, આજના વર્તમાનપત્રના અસ્તિત્વ અને મહત્તા પાછળનું મુખ્ય રહસ્ય આ છે. ૩ ઉપર જણાવ્યા પ્રમાણે બેકારી અને મોંઘવારીને લીધે, ગુન્હા વધતા જાય છે. અને તેના કારણ તરીકે ખુલ્લી રીતે પરદેશી સંસ્કૃતિની અસર વર્તમાનપત્ર પણ આ રીતે જણાવે છે. પશ્ચિમની જડવાદી મનોદશા તરફ પ્રજાના ઢળવાને લીધે ગુન્હો કરાવનારા અનેક અનિષ્ટોને વેગ મળવાનું સ્પષ્ટ રીતે સ્વીકારે છે. જડવાદે ગુન્હાખેરી વૃત્તિને પણ મોટા પ્રમાણમાં ઉત્તેજન આપ્યું છે. પરિણામે પ્રતિવર્ષે એક કે બીજા પ્રકારના ગુન્હાઓની સંખ્યા વધતી જાય છે. ગુન્હાઓને ડામવા માટેના કડક તેત્રે પણ આ પ્રમાણને અટકાવી શક્યા નથી.” આ એકરાર ઘણું જ સ્પષ્ટ શબ્દોમાં વાંચી શકાય છે. એટલે અમારે આ બાબતમાં અમારા સુધારક એટલે કે ક્રાંતિકારી બંધુઓને સમજાવવા વધારે પ્રયાસ કરવાના રહેતા નથી. આમ છતાં, ભારતની સાંસ્કૃતિક જીવનપદ્ધતિને છિન્ન-ભિન્ન કરવા તેને “જુનવાણી રૂઢિચૂસ્તઃ સ્થિતિચુસ્તઃ” કહી પેટભરીને નિંદવામાં અને પ્રાગતિક જીવનધોરણની ભાટાઈ કરવામાં–બેકારી અને મોંઘવારીના છે–વધતે અંશે ભોગ બનેલા વર્તમાનપત્રોના સંચાલન તમાં ગુંથાયેલા માનવબંધુઓ પણ પશ્ચિમના જડવાદની અસાધારણ શબ્દમાં બિરુદાવળી બોલીને ભાટાઈ કરવામાં–બેફામ રીતે વર્તતા હોય છે. જે સ્વદેશ બાંધવો વિષેની અતિ દુઃખકર ઘટના છે. - ૫ બેકારી અને મોંઘવારીઃ સ્થાનિક પ્રજાને નબળી પાડી-પરિણામે એકવાર બહારના બીજા લોકોને અને છેવટે ગોરી પ્રજાના સંતાનને ભવિષ્યમાં ભારતમાં વસાવવા માટે રાજ્યકારી કારણસર વધારવામાં આવે છે. જેની ગૂઢ યુતિએ પકડી પાડવી ઘણી જ મુકેલ છે. વસ્તીને વધારે: એ તે કેવળ તક જુદું જ બહાનું છે. કેમકે–વસ્તી વધારો ૫૦ વર્ષમાં બેવડે માની લેવાય, તેવડો માની લેવાય. તે પણ મેઘવારી કેટલા ગણું?–ત્રણ, ચાર, પાંચગણું વધી ગઈ છે. દૂધ એક અને બે આને મળતું હતું તેને બદલે ૧૦-૧૨ આના સુધીનો ને કયાંક તો એક રૂપિયા ઉપરને ૧ રૂપિયા સુધીનેયે ભાવ પહોંચેલો છે. એટલે કે “માંધવારી અને બેકારીના મુખ્ય કારણે કૃત્રિમ છે.” એમ કેટલાકેનું મંતવ્ય વજનદાર છે. તે કારણેથી બેકારી અને મેંઘવારી વધવાનું ધારીને જ હેપ્પીતાલ, અનાથાશ્રમ, શિક્ષણ Page #169 -------------------------------------------------------------------------- ________________ [૧૯] સંસ્થાઓ, પોલીસતંત્ર, ગુન્હાશોધક ગુપ્તતંત્ર, ન્યાયતંત્ર વગેરે વધારતા અને વધુ કાર્યક્ષમ બનાવતા રહેવાને વિદેશીય સરકારને જુને જ કાર્યક્રમ છે. રાજ્યતંત્રને અસ્પર્શવા યોગ્ય બાબતેને લગતા કાયદા સેવાઃ વ્યવસ્થા વગેરે ખાનાથી કરાતા જવાય છે. સામાજિકઃ આર્થિક કૌટુંબિક વ્યક્તિગતઃ ધાર્મિક મનોરંજનઃ કળા શિક્ષણ વ્યાપાર ખેતીઃ ધંધા વગેરે ક્ષેત્રોમાં કાયદાઓને પ્રવેશ ગમે તે બહાને ધકેલીને પણ લઈ જવાય છે. જેના નિયંત્રણ અને દેખરેખ માટે પોલીસતંત્રને વધારવું પડે છે. ન્યાયતંત્રને વિશાળ કરવું પડે છે. અને એ રીતે પ્રજાના આંતરિક જીવનમાં આધુનિક કાયદાઓનો પ્રવેશ વધતો જાય છે. તેમ તેમ ગૂન્હાઓની સંખ્યામાં વધારો થતો જ જાય છે. ૬ પરિણામે બેકારીઃ અનૈતિકતાઃ અનારોગ્યઃ દેશઃ પ્રજાઃ અને કર્તવ્યોની વાસ્તવિક સાચી સ્થિતિનું અજ્ઞાનઃ ગાંડપણુ વગેરે વધતા જાય, એ સ્વાભાવિક છે. નહીંતર યોજનાઓ અને સગવડોને નામે અબજો રૂપિયા ખર્ચાવા છતાં પરિણામમાં તો વિષમતા વધતી જ જાય છે. તે કેમ વધે ? વળી ખર્ચની સિદ્ધિ-સફળતા પણ આવે છે. પરંતુ તે પ્રજાના એક ભાગમાં-એક અંશમાં જ. નવરચનામાં તેની સફળતા થાય છે. નવશિક્ષિત નવધંધાદારે ખૂબ ખર્ચાળ છવન જીવી શકતા હોય છે. બાકીને પ્રજાને મોટે ભાગ વિષમતાને ભોગ બનતો જાય છે. ધંધો તૂટે, નવો ધંધે મળે નહીં, ગૂંડાપણું રોગીપણું વગેરે વધતા જાય. ૭ સરકાર પોતાની સિદ્ધિ એકતરફી ગણાવે “અમુક પ્રદેશમાં અમુક લોકે માસિક અમુક ૧૦) રૂપિયા કમાતા હતા, તેઓ આજે ૧૫) રૂપિયા કમાય તેટલું અનાજનું ઉત્પાદન કરી શકે છે.” એ વાતેય ખરી હોય છે. પરંતુ સાધને પૂરા પાડવામાં કેટલા બધા મોટા સરકારી ખર્ચને પરિણામે ને? તથા પ્રજા પાસેથી જુદા જુદા નિમિત્તે શેષાતા ધનને ખર્ચ કેટલે? તેમજ બીજા કેટલા લેકે ૧૦), રૂપિયાને બદલે ૮) ૬) ૫) ૪) ૩) ૨) ૧) અને બેકારી, આપધાત, રોગ, ગુંડાગીરી સુધી પહોંચી ગયા ? દેશાવરમાં જવા કેટલા તૈયાર થયા? એ વગેરેના આંકડા તે જણાવવામાં આવતા જ નથી. જો કે એ આંકડા બીજી રીતે તે જણાય, કે-“ અમુક અનાથાશ્રમમાં ૧૦૦ અનાથો લાભ લેતા હતા, તેને બદલે ૧૫૦ લાભ લઈ શકે છે. એમ આશ્રમને વિકાસ થયો છે.” હેપીટલમાં ૧૦૦ ને બદલે ૧૫૦ લાભ લઈ શકે છે. એટલી કાર્યક્ષમતા વધી છે.”ને ફલાણા શેઠ તરફથી અમુક સંખ્યામાં ખાટલા વધારવાની ઉદારતા થઈ છે. નિશાળમાં ૧૦ કરોડને બદલે ૧૫ કરોડ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યાં છે. અને આધુનિક શિક્ષણને સારો એવો વેગ મળી રહ્યો છે.” આ રચનાત્મક શબ્દોમાં જાહેરાત થાય છે. ખરી રીતે–“અનાથો વધ્યા છે ને તેઓને પિતાના કુટુંબ: જ્ઞાતિઃ જાતિઃ ગામમાં આશ્રય મળવાનું ઘટયું છે. માટે અનાથાશ્રમમાં વધારો થયો છે. રોગી વધ્યા છે. પરંપરાગત ધંધા તૂટવાથી નિશાળામાં ભણુને નવા ધંધા મેળવવા પડાપડી કરવી પડે છે. નિશાળ તથા કલેજે વધવા છતાં તેમાં જગ્યા મળતી નથી. તેથી ઘણુને દાખલ ન કરવાથી નિરાશ થાય છે. ને પરાશ્રિત–વિદેશાશ્રિત આર્થિક નીતિને વશ રહેલા ધંધાઓમાં તાબે થતે જ વર્ગ વધતો ગયો છે.” પરંતુ આ સાચી વાત ગૂઢ રીતે પ્રજાથી અજાણપણામાં જ રહી જાય છે. ૮ વિદેશોની ગણત્રી જ હતી, કે-“આપણે આપણું નવા ધંધા વિકસાવીશું એટલે બેકારીઃ બિનજગારીઃ વગેરે વધવાના જ છે.” પરંતુ તેના ઉપર પડદો (ઢાંકી) ઢંકાવી દેવા માટે ખ્રીસ્તી ધર્મગુરુઓ દ્વારા માનવતા અને માનવદયાને નામે લેકસેવાના કામ ઉપાડવા-ઉપડાવવાને ઉત્તેજન અપાયું. જેથી અનિષ્ટોના મૂળ કારણે ઉપર પડદો ઢંકાયેલે જ પડયો રહે, અને લેકે બીજા જ કારણે કલ્પીને, તેને દૂર કરવાના પ્રયત્નો કરે. બીજા અનિષ્ટ કારણોમાં “ભારતીય સાંસ્કૃતિક જીવન ધોરણોઃ અને તેને લગતા રીતરીવાજોને રૂઢિઓઃ સામાજિક સિતમની ભઠ્ઠીઃ અજ્ઞાનતાઃ વગેરેને ” ગણાવીને, તે રક્ષતને જ તેડવા તરફ સુધારઃ કાંતિઃ સમાજ સેવાને નામે શિક્ષિત લેકેને વાળી દીધા. જેથી Page #170 -------------------------------------------------------------------------- ________________ [૨૦૦] ભક્ષક ત વધતા જાય, અને પ્રજાના રક્ષક એવા સાંસ્કૃતિક તો ઘટતા જાય. એમ એકંદર કાતિલ નિર્દયતામાંથી જન્મેલા પ્રજાના વિનાશક કારણે ઉપર પડદે રાખવાની વૃત્તિને ઉત્તેજન મળતું ગયું. જે આજે ગુન્હાઓની વૃદ્ધિમાં કારણભૂત થાય છે. અને એ વિષચક્ર ચાલ્યા જ કરે છે. ૯ પરંતુ તે સવથી રક્ષણ આપનાર ધર્મ અને ધર્મપ્રધાન સંસ્કૃતિ છે. તેને ઉત્તેજન ન મળે, માટે તેમાં ખર્ચાતાં નાણાંને તેમાં ખર્ચાતાં યથાશક્ય રીતે રોકવામાં આવે છે. બેકારીને ઉત્તેજન આપનાર છતાં બહારથી તેને બેકારી દૂર કરનારા ગણાવીને તેવા કામોમાં ખર્ચવાનો ઉપદેશ અપાય છે. એટલે કે (૧) માનવતાને નામે આજે બીજા પ્રાણીઓની દયા કરવાને માર્ગ રોકવામાં આવે છે, અને (૨) બીજી તરફથી રક્ષક એવા ધાર્મિક વગેરેના ખર્ચમાં પણ રોકાવટો મૂકવામાં આવે છે. અને તેને રાષ્ટ્રીય દુર્વ્યય તરીકે ગણવી તે રાકવા પ્રચારકાર્ય કરી ધારાસભા સુધી તે પ્રશ્ન લઈ જવામાં આવે છે. ૧૦ પ્રસ્તી પાદરીઓનીઃ અને વિદેશીય આદર્શોની સરકારની આ પ્રજાઘાતક અને દેશનો ઉદય કરનારી નીતિનું અનુકરણ કરીને “મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિ સુધારવાની વાતો કરનારી આધુનિક ઢબની સંસ્થાઓ પણ ધર્મ પક્ષના બળને તેડવામાં અને પ્રગતિક બળોને વેગ આપવામાં સખ્ત હાથે અને લોકસેવાના કામો માનીને પૂરતી દિલચસ્પીથી ઉપાડે છે, ને પાર પાડવા મથે છે. તેનું પરિણામ ઘાતક જ આવે, તેમાં હવે થી શંકા રહે છે? કેઈપણ સહદય બંધુ કહો ! ૧૧ જે ભાઈઓ મધ્યમ વર્ગને ઠેકાણે પાડવા હાદિક પ્રયાસો કરે છે, તેમના મનમાં પિતાના દેશના જાતિનાઃ બંધુઓ કે સાધર્મિક બંધુઓ પ્રત્યે હાદિક લાગણી હોય છે, તેમાં શંકા નથી. તેથી તેઓનું દુઃખ જેવાતું નથી. અને તેમ હોવું પણ જોઈએ. તે વિષે બનતું કરવું પણ જોઈએ. પૂર્વચાર્ય પુરુષોએ પણ તે વિષેની ખાસ ફરજીયે બતાવેલી છે. પરંતુ હાલની સંસ્થાઓના આધુનિક ઉદ્દેશોની પાછળ પડી, ખ્રીસ્તી પાદરીઓનું અનુકરણ કરી એવા ભળતા જ ઉપાયો તેઓ લે છે, અને ધર્મપ્રધાન રક્ષક સંસ્કૃતિમાં નાણાં ખર્ચાતાં રોકવાના પ્રયત્ન કરે છે, પરિણામે જે અનિષ્ટો જન્મે છે, તેને ટોપલે ધમપ્રધાન સંસ્કૃતિને “જુનવાણીપણું" કહીને તેના ઉપરું નંખાય છે. આ રીતે વિચાર કરતાં, સંસ્થાઓ બેકારી વગેરે અનિષ્ટને વધવામાં સહકાર આપે છે? કે-તેને રોકવામાં વાસ્તવિક રીતે સહકાર આપે છે ? તે વિચારશે. દીલ્હી જવાની ઇચ્છાથી મદ્રાસની ગાડીમાં બેસી જઈ, વખત, ખર્ચ, અને મહેનત કેવી રીતે નકામા અને નુકશાનકારક રીતે ખર્ચાય છે ? તે આટલા વિવેચન ઉપરથી સમજાઈ જવું જોઈએ. છતાં ન સમજાય તે કમનશીબી !! મધ્યમ વર્ગનું ગમે તે થાય, તેને ઉકેલ ન આવતાં ઉલટામાં તેની મુશ્કેલીઓ વધતી જાય, તેવા તને ભૂલથી અજ્ઞાનતાથી-અજાણપણુથી સંસ્થાને નામે તેના સંચાલકે ટેકો આપતા હોય છે. તેથી કોઈપણ સમગ્ર માનવ એમ પણ કહી શકે કે- મધ્યમ વર્ગને ઉકેલ કરવાની વાતે માત્ર સંસ્થાની લોકપ્રિયતા વધારવા માટે જ કરાતી હોય છે. શિવાય મધ્યમવર્ગની તેઓને કાંઈ જ પડી નથી હોતી. વર્ષોથી આવા તો બુમબરાડા પડાતા જ હોય છે.” જો-કેઈપણ સંસ્થાના સંચાલકના હદયમાં એવીલેશ માત્ર ઈચ્છા ન હોવા છતાં, પરદેશીઓએ પોતાના સ્વાર્થ માટે ઉભી કરાવાયેલી સંસ્થાઓ મારફત અવળે રસ્તે જવાથી સંચાલકે ઉપર આ જાતને આપ આવી જાય છે. ભૂલ ભરેલ અનિષ્ટ બંદરે જતી હોડીમાં બેસી જવાયાનું આ પરિણામ છે. યક્તિઓના આશયને દોષ નથી. ૧૨ “ધમ એ જ ત્રણ લોકનો સ્વામિ છે, રક્ષક છે,' એમ મહાશાસ્ત્ર અને મહાપુરૂષોએ જણાવેલ છે, છતાં તેની ઉપેક્ષા કરવી તેનો વિરોધ કરે તેને પ્રતીકોને તિરહિત કરવા તેને હડધૂત કરવા એ તો આજના પ્રાગતિક બળોને પ્રાગતિક કાર્યક્રમ બની ગયેલ છે. આ સ્થિતિમાં સાચા ઉપાયો Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ર૦૧] શી રીતે હાથ લાગી શકે છે અને શી રીતે હાથ ધરી શકાય ? ધર્મને માનનારા અધકચરા માનસના આપણું જ ભાઈઓ તે સાચા ઊપાયને વળી વિરોધ કરે, ત્યાં સાચો ઉપાય શો ચાલી શકે ? ૧૩ આજે નાટકઃ સીનેમાર વગેરે અદ્ભુત આકર્ષણ જમાવનારા મનોરંજનના સાધન વધતા જાય છે, તે સવ આધુનિક્તાને જ એક યા બીજા રૂપે મને રંજન દ્વારા પ્રચાર કરે છે. તથા બીજી રીતે પણ અનેક આકર્ષક જનાઓ પૂર્વક અધિવેશને સમેલનેઃ પરિષદ વગેરે પણ ભરવામાં આવે છે. અને તેમાં શ્રીમાન મેહનલાલ દીપચંદ શાહ અને પિોપટલાલ રામચંદ્ર શાહ જેવા સહૃદય અને જુસ્સો ધરાવતા ભાઈએ પોતાના ભાષણ દ્વારા અદ્દભુત આકર્ષણ જમાવે છે, તે રીતે પોતાના વિચારો સુંદર અને હદય પિગળાવે તેવા અભિનયો સાથે મૂકતા હોય છે. પરંતુ માર્ગ જ ઊલટો ત્યાં બીજું પરિણામ શી રીતે આવી શકે? તેઓને આ વાત સમજાવાય પણ શી રીતે? તેઓના આશય શુદ્ધ તે નિબળ હોય છે. તેમાં પણ શંકા નથી. પરંતુ ન સત્ય સમજવાની શક્તિ ન સાંભળવાની શક્તિ ન ધીરજઃ પછી તુલના કરી ચિંતનઃ મનનઃ અને સારભૂત કર્તવ્ય તારવવાની છે તેઓ પાસેથી આશા જ શી રાખી શકાય ? સંભવ છે કે—કદાચ બ્રાહ્મી ઔષધિનું સેવન કરવામાં આવે, કે શ્રી જ્ઞાનપંચમીના તપનું આરાધન ગુગમથી કરવામાં આવે તે જ્ઞાનને ક્ષયોપશમ વધવાથી આ ભવમાં અને ભવાંતરમાં ચોક્કસ સાચું સમજવાની શક્તિ પ્રાપ્ત થાય, તેમાં શંકા નથી. આપણે હાર્દિક રીતે છીએ કે નિખાલસ દિલના તે અને બીજા ભાઈઓની સમજશક્તિ વિકાસ પામે જેથી તેઓથી થતા નુકશાનથી શ્રી શાસનઃ સંઘ અને સાધમિક બંધુઓને રક્ષણ મળે ને રક્ષક સાચો રસ્તો મળે. | વિદેશના અસાધારણ આર્થિક શેષણથી ઉત્પન્ન થતાં બેકારી વગેરેના સાચા કારણોને ઢાંકવા માટે ખ્રીસ્તી પાદરીઓ તરફથી માનવતાને નામે થતા માનવસેવાના ભૂલભૂલામણીમાં નાંખનારા પ્રયાસને ટેકો આપવામાં પડેલી આધુનિક આદર્શો અને ઢબની સંસ્થાઓ વગેરે બેકારી વગેરે વધારવામાં અને તેથી ગુન્હારી વગેરે વધારવામાં કેવી રીતે સહાય કરનાર થાય છે? તેનું રહસ્ય અહિં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તેના સાચાં રહસ્ય એ છે, કે– ૧ સૌથી પહેલું શોષણ અટકાવવું જોઈએ, પરદેશીઓ આજે સીધી રીતે શેષણ ન કરતાં વિદશના ભાવિ સ્વાર્થી માટેની પાછળની સરકારે ૧૯૨૮ થી હાથ ધરેલી વિકાસયોજનાઓ માટે પણ દેશી સરકાર દ્વારા શેષણ કરાવી રહેલ છે, તે બંધ કરવાના સખ્ત પ્રયાસથી ઉપાયો સરકાર દ્વારા જ લેવડાવવા જોઈએ. ૨ તે જાતના કાયદા ન થાય, તેવા યોગ્ય માર્ગે પ્રયત્ન કરવા જોઈએ. ૩ દરેક સ્થાનિક લેકે જેમ બને તેમ પોતાના સ્થાનમાં જ સ્થાનિક ધંધાઓને ભવિષ્યને માટે પણ કાયમ વળગી રહી શકે ને ત્યાંથી જ પોતાની આજીવિકા પ્રાપ્ત કરી કરકસરથી રહે ત્યાં જ યોગ્ય રીતે જીવે, બહાર ન નીકળે તેવા પ્રયાસો કરવા જોઈએ, મુંબઈ, કલકત્તા જેવી અલબેલી નગરીઓ તે વિદેશીય ધંધાઓને ઉત્તેજન આપી દેશમાંના ધંધા તોડાવી બેકાર લેકેને ભણાવીને પછી શહેર તરફ આકર્ષી વધારે ધીકતા ધંધા બનાવી વધારે બેકાર બનાવવા કારખાનારૂપ છે. આ રહસ્ય જનતાની સામે મૂકવું જોઈએ. - ૪ આમ કરવાથી બેકારોની નવી સંખ્યા ન વધે, તેમ કર્યા બાદ પણ બેકાર ભાઈઓ વધે તે તેમના કુટુંબીઓ, સ્વજને, વૈજ્ઞાતિઓ, સ્વજાતિઓ, સ્વગામ, સ્વમહાજન, પિતાની રાજ્ય સંસ્થા અને છેવટે સ્વધામિક બંધુઓ મારફત તેઓને સહાયક કરાવવી, પરંતુ જેમ તેમ તેના એક કુટુંબવાળા Page #172 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦૨ ૩ સભાળે તે ખાસ કરવુ. પછી આગળ વધવું. તેથી સહાય લેનારનુ સ્વમાન જળવાય છે. નહિતર શૈ ણુને ઉત્તેજન મળવાનું જ. ત્યારબાદ આવશ્યકતા પડે તે જ તેએ માટે ફંડફાળા કરવા, સિવાય નહિ જ. આ સાચા પ્રયાસે છે, પણ તે કાણું કરે? અને શી રીતે કરાય ? કારણ કે એ નવી સંસ્થાએ ખીજી રીતે શાષક તત્ત્વાને અજાણતા ટકા આપતી હોય છે તેથી તેવા તત્ત્વ તેમની પ્રશંસા કરતા હોય છે. અને * પ્રગતિશીલ ' કહીને તેની પ્રશસા કરતા હોય છે. શાષણ અટકાવવાની ખાતેા હાથમાં પુણ્ શી રીતે ધરી શકે ! ને ખીજાની તે લાગવગ હોતી નથી. તે આ વિષમતા છે, બેકારી-ખીનરાજગારી વધતી જાય છે. (૧) અમેરિકાનું નાણું આવ્યા બાદ તેની મેાટા પાયા ઉપર ધીરધાર શરું થશે. (૨) સરકારી ગાદામે દ્વારા મેટા પાયા ઉપર ખેડુતેાના કાચા માલ સીધા સ્વયં-સેવકા વગેરે દ્વારા સંગ્રહીત થઇ જવાના. 2 (૩) અને ખેડુતાને જરૂરની ચીજો સરકારી કા–આપરેટીવ દુકાનમાંથી જ મળી જવાની. એ જ પ્રમાણે યાંત્રિક ખેતીના વિકાસમાં અનફીટ થનારા ખેડુતે વગેરેને પણ મજુર તરીકે બહાર નિકળ્યા વિના ચાલવાનું નથી. આ સ્થિતિમાં ગામેગામ ૧-૨ થી ૧૦૦-૨૦૦ વેપારીના ધરા હોય છે. તેમાં એકારી ફેલાતા બહાર ધંધા માટે ક્રાંફા મારવા શહેરમાં ધસી આવવાના. કેટલાક શાળા-કાલેજોમાં દાખલ થઇ નવા ધંધાઓમાં પછીથી જોડાવાના. પશુ તેવા થાડાક જ હાય, આમ બેકારીનું આભ ફાટે ત્યાં પછી તેને કયું ક્ડો પહેાંચી વળી શકે? આને પરિણામે વિદેશીય કપનીઓને નવા-નવા ધંધા દેશમાં ખીલવવાની તક મળતી જાય, તેમ તેમ એકારો વધતા જાય તે સસ્તા નાકા મળી જાય અને એ વિષચક્ર ચાલ્યા જ કરે. એકારી: નિશાળ ધંધાનાશઃ એકારી નિશાળઃ ધંધાનાશઃ એમ વિષચક્ર ચાલ્યા જ કરે માટે બેકારી–ખીનરાજગારીના મૂળ કારણા શાષક તત્ત્વ છે, તે અટકાવવા જોઇએ. અને તેમાં નડતી ખીજી પરસ્પરની અગવડા પણ દૂર કરવી જોઇએ. કે જેથી ખેડુતેાને લુટવાના ખાટા આરોપ દેશી વેપારીઓ ઉપર ન આવે, બન્નેયને સબધ ચાલુ રહે, અને બન્નેય સાદાઇ તથા કરકસરથી પણ સ્થાનિક આવકમાંથી સુખે સુકા રેટલા પણ ખાઇ શકે તે સ્વતંત્ર ભારતવાસી તરીકે જીવી શકે, નહિં તર વિદેશીય મુડીના બંગલા મેટાની પાછળ ભયકર ગુલામીખત છે. તેની અસર ભવિષ્યમાં આવશે, ત્યારે ખેાખા આંસુ પાડયે પણ આરે આવવાના નથી. ભલે આપણા સુધાક અને ક્રાંતિકારક પ્રવૃત્તિના આગેવાને ગમે તેટલા બૂમબરાડા પાડે તે ટેબલેા ઉપર હાથ પછાડે. ( ૬ ] વારસા અને જ્ઞાતિ-જાતિ. જ્યારે આત્માં પદાર્થ માનવા પડે તેવી સ્થિતિ કુદરતમાં-પ્રકૃતિમાં છે. તે શરીર ભલે નાશવંત છતાં તે આત્મા ક્યાંયથી આવીને તેણે તે રચ્યુ હાય છે. તે પાછા કયાંક ચાલ્યા જાય છે: માટે તે એક સ્થાયિ પદાર્થ છે. નિત્ય છે. એમ માન્યા વિના ચાલે તેમ નથી. જો તે ક્ષણનષ્ટ થનારા હોય તેા વિચારાની પૂર્વાપરની ધારાઓ અને બચપણુ તથા વૃદ્ધાવસ્થાના વિચારાના અનુસ ધાન રહી શકે નહિ. પરતુ તે રહે છે. વળી પૂર્વ જન્મની સ્મૃતિએના દાખલા તે। Page #173 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩] સંખ્યાબંધ આજે પણ મળતા હોવાના હેવાલો વર્તમાનપત્રોમાં પૂરી તપાસ અને યોગ્ય ધખોળ પછી સાબિત થયેલાં વધતાં જાય છે. આથી નિત્ય આમા (૧) તૈજસ (આહાર પચાવવાની ગરમી પૂરી પાડનાર જઠરરૂ૫) શરીર સાથે અને (૨) પૂર્વના કર્મોના જત્થારૂપ કામણ શરીર સાથે ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થતાંની સાથે જ દારિકાદિ શરીર નામકર્મના ઉદયથી મળેલા તે શરીરની વગણના જથ્થારૂપ જન્મ પામવા યોગ્ય જનન સ્થાનમાંથી મળી શકે તે આહારને ગ્રહણ કરતાં જ તૈજસ-જઠરાગ્નિના બળથી પચાવીને એક જ સમયમાં શરીર બાંધવાની શરુઆત કરી દે છે. એટલું જ નહિ પરંતુ તે જ વખતે શરીર ભવિષ્યમાં છ જાતની જીવનશક્તિએ ચલાવી શકે માટે પહેલે જ સમયે છ ભાગમાં વહેંચાઈ જાય છે. જેમાંથી અનુક્રમે ૧ મરણ સુધી ખોરાક લેવાય ને પચે. ૨. અને શરીર બને. ૩. તેમાંથી ઇંદ્રિ પણ બને. ૪. ચોથા ભાગમાં એવું સામર્થ્ય પેદા થાય છે તેથી જીવનભર શ્વાસોચ્છવાસ લઈ શકાય. ૫. પાંચમાં જસ્થામાં એવી શક્તિઓ તૈયાર થાય કે જેથી ભાષાના પરમાણુઓના જWા ખેંચી શકાય. ભાષા બોલવાને ગ્ય બનાવી શકાય. અને ભાષા તરીકે બોલવામાં ઉપયોગ કરીને પાછા ફેંકી દઈ શકાય. ૬. એ જ પ્રમાણે વિચાર કરવામાં ઉપયોગી થાય તેવા મન બનાવવા કેમ્પ પરમાણુઓના જત્થા ખેંચી શકાય, તેનું મન બનાવી શકાય, તેનાથી વિચાર કરી લઈ શકાય અને પાબ ફેકી દઈ શકાય. એટલા બધા કામ કરવાની શક્તિઓ શરીરમાં પ્રાપ્ત થાય છે. જેને આધારે પ્રાણી પોતાની છ જીવનક્રિયાઓ ચલાવી શકે છે. ખેરાકની, શરીર રચવાની. ઈદ્રિયોનું સર્જન કરવાની, શ્વાસ લેવાની, બલવાની અને વિચાર કરવાની આ છ સિવાય સાતમી કે જીવનક્રિયા નથી. હવે તે આત્માનું શરીર કેવી રીતનું બંધાય છે ? તે પ્રશ્ન થશે. તેમાં બે વારસા કામ કરે છે. ૧. પૂર્વના કર્મોનો વારો આત્મા ભવાન્તરથી કેટલાયે ભને વારસો લેતે આવ્યો છે. ૨. અને બીજો વારસે જ્યાં ઉત્પન્ન થાય છે તે જન્મ આપનારા કારણ સંજોગોના દ્રવ્ય-ક્ષેત્રકાળ અને ભાવ અને ભવનો પરંપરાગત વાર પ્રાપ્ત થાય છે. જો કે તે પ્રાપ્ત થવામાં ત્યાં આવવામાં પણ મૂળ કારણ તે પોતાના પૂર્વના કર્મો જ હોય છે. અને એવા કર્મો મળે છે. તેમાં પણ સંસારચોગ્યતા સ્વભાવની વિવિધતામાં સમાવેશ થાય છે. ઉત્પત્તિ ૧. જનનસ્થાનમાં બીજ અને ભૂમિકામાંના જનક તત્ત્વોના સંયોગોથી થતા જન્મ આપનારા કારણોમાં પિતા-માતાની શારીરિક રચના-રંગ-ઉંચાઈ–જાડાઈ-આકાર-ચપળતા-ખાનપાન-મૈથુન પદ્ધતિ, સ્વ-રક્ષણ શક્તિ, જિજીવિષા વગેરે સંખ્યાબંધ તને સમાવેશ થઈ જાય છે. એટલું જ નહિ, પરંતુ યે ય જીવનક્રિયાઓ અને તેના ચલાવનારા ધ્યેય સાધનો વિચાર–સમજ-સગુણ-દુગુણ વગેરેને ય તેમાં સમાવેશ થાય છે. તે ઉપરાંત કેટલીયે પૂર્વની પેઢીઓથી ચાલ્યા આવતા ઉપર જણાવેલા તને પણ સમાવેશ થાય છે. ૨. આથી પિતાના કે માતાના વિચારેને વારસો પણ સંતાનમાં પણ જોવામાં આવે છે. કારણ કે-વિચાર કે ભાષા શરીરની મદદથી જ ચલાવી શકાય છે. માતા-પિતાની વિચાર કરવાની રીત કે ભાષા બેલવાની શક્તિ તેમના શરીરને આધારે ચાલતી હોય છે. કેમકે તેમના શરીરનો તે જાતના ગોઠવાયા હોય છે. સવિચાર કે કુવિચાર, સારી ભાષા કે ખરાબ ભાષા બેલવાનું તો પૂર્વના કર્મથી પ્રાપ્ત થાય છે, એ ખરૂં. પરંતુ, શારીરિક રચના પણ પૂર્વના કર્મના યોગે એવી જ તૈયાર થાય છે. મનના અણુ જOા ગ્રહણ કરનારને વિચારમાં સહાય પણ એવી જ રીતે વારસામાં ગોઠવાય છે, એ જ પ્રમાણે ભાષા વગેરેમાં સમજવું. For Private & Personal Use Onty Page #174 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪ ] ૩ એના અથ એ થયા છે કે-પેાતાના ક્રમને લીધે જ તે અમુક માતા-પિતાને ત્યાં જન્મેલ છે અને તે માતા-પિતાના વારસા પ્રમાણે અને પેાતાના કર્માંના ઉદય પ્રમાણે શરીર અને તેના સમગ્ર તત્ત્વા ખંધાય છે. કાઇ એવા સારા કમને લીધે સદ્ગુણી મા-બાપને ત્યાં જન્મનાર ભય'કર દુરૈણી નીકળી આવે છે. તેનુ‘ કારણ એ હેાય છે કે માબાપના વારસામાં પેઢીગત વારસાના દુર્ગુણુ-સદ્ગુણી પણ સંગ્રહીત હાય છે. તેથી પેઢીમાં કાઈપણ વ્યક્તિ દુગુ ણી થઇ હાય, તેા તેના વારસા મા-બાપના વારસાના ખજાનામાંથી બહાર આવી જાય છે. એટલે કે પુણ્યાદયથી સદ્ગુણી માતા-પિતા મળ્યા, પરંતુ પાાદયથી તેમાંના દુર્ગુણાના વારસા કાઁના ઉદયથી બહાર આવી ગયા. એ જ પ્રમાણે એ જ દુર્ગુ॰ણી પિતાને પુત્ર ખીજી રીતે દુ:ખી પણ સદ્ગુણી સભવતા હેાય છે, ત્યારે કર્મના ઉદયથી વારસામાં જ દુઃખના તત્ત્વા બહાર આવી તેને મળી જાય છે, અને સદ્ગુણુના વારસાના તત્ત્વા બહાર આવી સદ્ગુણી બનાવે છે. આ વાત આજના વૈજ્ઞાનિકા પણ નીચે પ્રમાણે ખીજી રીતે કબૂલ કરે છે. વિજ્ઞાનનાં વહેણુ વારસામાં વર્ણ . જગમાહન ડી. મારાઇ, કલકત્તા : હું એવા મા-બાપને એળખું' છું જે બંને ઘઉંવર્ણાં ના અને સામાન્ય મુદ્ધિના છે, પણ તેમના ચારેચાર પુત્રા કાળા અને વિદ્વાન છે. તેનું શું કારણ ? ́ સરખા સરખાને જન્મ આપે ' એ મેન્ડેલના સિદ્ધાન્ત સાથે નથી ? શરીર કાશાનું બનેલું છે. કાશમાં રંગત' (Chromosomes ) હેાય છે. મનુષ્યના કાશમાં તેમની ૨૪ જોડી હાય છે. જોડીના આકાર આવા વિરામચિહ્ન જેવા (!!) (૫ X ) હૈાય છે. સ્ત્રીમાં દરેક જોડી સરખા આકારના એ રંગતંતુની હાય પશુ પુરુષમાં માત્ર એક જોડીના એ રંગતંતુ સરખા નથી હોતા અને તેમને X તથા y ક્રમેાસન ( ( રંગતંતુ ) કહે છે. જુદાં જુદાં પ્રાણીઓમાં રંગત ંતુઓની સંખ્યા જુદી હોય છે. આકાર પણ જુદા હાય છે. આ ર'ગતંતુ માતા-પિતાની પ્રકૃતિ, વ, બુદ્ધિ, વગેરેના વાહક છે, શરીરના કૈાશાની જેમ પ્રોત્ત્પત્તિ કરનારા કેશની રચના પણ એવી જ છે, પરંતુ સ્ત્રી-પુરુષના પ્રજોત્પત્તિના એ કાશને સયાગ થાય તે પહેલાં તેમના રંગતંતુની સંખ્યા અરધી થઇ જાય છે. જેથી પુરુષના વીર્ય ખીજ અને સ્ત્રીના અંડના સંયાગ થાય ત્યારે સયેાજિત કેાશમાં ૪૮ રંગતંતુ જ રહે એટલે કે કાશમાં ૪૮ રંગતંતુને આંકડે હમેશા જળવાઇ રહે છે તેમાં વધારે ઘટાડા નથી થતા. તમે મેન્ડેલને ઉલ્લેખ કર્યો તે જીનનેા ધર્મગુરુ જોહાન ગ્રે ૨ મેન્ડેલે ઈ સ૦ ૧૮૬૫ માં વટા ણાને વર્ણશંકર કરવાના પ્રયાગા કર્યાં હતા. પણુ જે વનસ્પતિ વિશે સાચુ` છે, તે પ્રાણીઓ અને મનુષ્ય માટે પણ સાચુ` છે. આ પ્રમાણે તેને સિદ્ધાંત સમજીએ. પ્રજોત્પત્તિ કરનાર કાશા જનનકાશાનું (Garmetes) કહેવાય છે. જ્યારે નર અને માદાના જનનકશાનું સંકર અથવા એકીભવન (Fusion) થાય ત્યારે મે ડલ એક અનુવંશ વિજ્ઞાનને વૈજ્ઞાનિક થઇ ગયેલ છે. એવા જ એક બાઈઝમેન થઇ ગયેલ છે. તેઓએ ઘણા ધણા પ્રયાગેા કર્યો છે તે આજે પણ વૈજ્ઞાનિકા ધણા ધણા પ્રયાગ કરી રહ્યા છે. ભારતના સમાજશાસ્ત્રીઓને આ જ્ઞાન અને વિજ્ઞાન સર્વના પાસેથી શાસ્ત્ર દ્વારા મળેલું છે. તેના આધારે સાંસ્કૃતિક જીવનધેારણ રચાયેલુ. આજેય જોવાય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૫ ] એ એ મળીને ગપિંડ અથવા ગર્ભ કાશ (Zygote) કહે છે. જ્યારે સ્ત્રી-પુરુષ બંનેના જનનકાશ એક સરખી પ્રકૃતિ ધરાવતા હોય ત્યારે તેમાંથી બનેલ ગભાશ સમગ્રણી ગભ કાશ (Homozygote ) કહેવાય છે. પણ જો સ્ત્રી-પુરુષના જનનકાશ જુદી જુદી પ્રકૃતિ ધરાવતા હાય તે। તેમાંથી બનનાર ગર્ભ કાશ (Heterozygote) કહેવાય છે, પ્રકૃતિમાં વર્ણ, બુદ્ધિ, સદ્ગુણુ, દુર્ગુણુ વગેરેને સમાવેશ થઇ જાય છે. વિજ્ઞાનશાસ્ત્રીઓએ એ જુદા વર્ષોંના ઊંદરાનું વર્ણસંકર કરીને પ્રયાગ કર્યાં. કાળા વહુ તે ઊંદર અને ધેાળા વણુની ઊંદરડી વચ્ચે પ્રજનન કરાવ્યું. એટલે કે નરના જનનકાશમાં રંગતંતુ કાળા વના વાહક હાય, માદાના જનનાશના રગતંતુ શ્વેત વર્ણના વાહક હોય. તેમના ચાર બચ્ચા થયાં તે ચારે કાળાં થયાં. પણ બીજી પેઢીએ આમાંથી એ બચ્ચાં ધેાળાં થયાં. અમેરિકામાં કાળા હબસી અને ગેારા વચ્ચે ક્વચિત્ લગ્ન થયાં છે, અને તેમાં પેઢી દર પેઢી સંપૂર્ણ કાળાથી માંડીને સંપૂર્ણ ધેાળા ર્ગ સુધીની બધી છાયાના રંગ તેમજ ખસીથી માંડીને આય સુધીની મુખાકૃતિ પ્રગટ થાય છે ! કદ, રંગ, આકાર. કાઢ, ખાડખાંપણુ ( દા. ત. રંગ-આંધળાપણું. રતાંધળાપણું, ત્રુદ્ધિ, ગુણુ– અવગુણુ, વગેરે રંગત’તુઓ દ્વારા ચેાક્કસ નિયમ પ્રમાણે વારસામાં ઉતરે છે. રતાંધળાપણાના દાખલા યે. તંદુરસ્ત આંખાવાળી માતા અને રતાંધળા પિતાને બાળા થાય છે, તે બધાને તંદુરસ્ત આંખેા હશે, હવે તેમની પુત્રીએ પરણે છે, તેમના ગભÝાશ ભિન્ન-ગુણના છે અને તેમના પુત્રામાંથી અરધા રતાંધળા થશે. પશુ મૂળ માતા-પિતાના પુત્રાને સમગુણ ગભ દેશ હશે અને તે રતાંધળાપણાની ખામી પેાતાનાં બાળકાને વારસામાં નહિં આપે. · જન્મભૂમિ-પ્રવાસી’વર્ષ ૨૧-૪૩ આ ઉપરથી આપણે સમજી શકીયે છીએ કે:-ભારતના સમાજશાસ્ત્રમાં વણુ, જાતિ, જ્ઞાતિ, ખાનપાનની વ્યવસ્થા, લગ્ન-વ્યવસ્થામાં અનુલામ-પ્રતિક્ષેામ લગ્નાની અસરા, વંશ-વારસા-કુળ-ગેાત્ર વગેરે વ્યવસ્થા, રજસ્વલાને અસ્પ, ત્યાગી સ્ત્રી-પુરુષના પુરુષ સ્ત્રી-જાતિને સ્પુશ-અપના કડક નિયમ, પર-પુરુષ પરસ્ત્રીને સ્પર્શવાના નિષેધ, પાતિત્ય, એકપત્નીત્વ, અનેકપત્નીત્વ, પૌસ્પ, અતિવાર ધંધા વગેરેના રૂઢ રીતરીવાજો અને તેની પાછળના નિયમેા જુદા જુદા વિજ્ઞાનના સૈદ્ધાંતિક આધાર ઉપર રચાઇ પ્રચલિત થયેલાં છે. તેમાં ભૂતકાળમાં કરાતા ફેરફારા પણ એવા જ વૈજ્ઞાનિક આધાર ઉપર અને આધ્યાત્મિક વિકાસના મુખ્ય ધ્યેયને આધારે ગેડવાતા હોય છે અને ગેઢવાયાં છે. એટલે કે વૈજ્ઞાનિક કારણાસર ભેદ હોય એ કાંઇ દેષરૂપ નથી. પર ંતુ તે તે ગુણ છે. આરેાગ્ય, આધ્યાત્મિક વિકાસ, સુવ્યવસ્થા વગેરે દષ્ટિથી યાગ્ય છે. માત્ર તિ, બળ, જ્ઞાન, કુળ વગેરેનું અભિમાન એ દોષરૂપ છે. કેમકે તેમાં બીજાના તિરસ્કારને ભાવ છૂપાયેલા રહે છે. તે બંધ કરવામાં હરકત નથી. પરંતુ વૈજ્ઞાનિક વ્યવસ્થા હોય તેને તેાડવી એ ભયકર અન્યાય છે. રજસ્વલાપણાની વૈજ્ઞાનિક અસર પણ પ્રસિદ્ધ થઇ છે. તેથી રજસ્વલા પુત્રીને ન અડકવામાં શું કુટુંબવત્સલ કુંટુંખ ઉપર તિરસ્કાર બુદ્ધિના આરેાપ મૂકી શકાય ? નહીં જ. એટલે તિ, જ્ઞાતિ, સ્પર્શાસ્પર્શીની વ્યવસ્થા એ વિજ્ઞાનદ્ધિ વસ્તુ છે. છતાં આજે તેને જાહેરમાં વિરાધ કરવામાં આવે છે. એ તે કેવળ ગેરીપ્રજાના નેતૃત્વ નીચેના તે જગતના લાભ માટેના સ્વાર્થી માટેના આંતરરાષ્ટ્રીય હેતુએને આગળ વધારવા માટે જ છે. અને તે આદર્શોનુ શિક્ષણ લીધેલા અને તેના અનુયાયિઓ, અજ્ઞાનતાથી આપણા દેશના ભાઇઓ પણ તેમાં સહકાર આપી રહ્યા છે. તેને આધારે ભારતમાં પણ તે જાતના કાયદા કરવાનું વલણ વધતું જાય છે. જો કે—આ બાબતને આંતરરાષ્ટ્રીય કાયદે કરતાં પહેલાં આ પ્રશ્ન યુનેએ હાથમાં લીધે છે. ભવિષ્યમાં જે જે શ્વેતપ્રજ્ઞના હિતના માટે કરવાના Page #176 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ] છે, તે કાર્યો પ્રથમ યુને સંસ્થા લોકમત કેળવીને એક સામાન્ય ઠરારૂપે પ્રચાર કરતી હોય છે. તેને માટે યોગ્ય લેકમત કેળવાઈ ગયા બાદ પાકા કાયદા કરવાના થશે. અસ્પૃશ્યતાને કાયદાનુસાર નાશ જ થયો હોય તો હજી ઘણું કુટુંબમાં રજસ્વલાઓને ન સ્પર્શવાનો નિયમ પળાય છે. છતાં ગુન્હ ગણાતા નથી. એટલે કે વૈજ્ઞાનિક વ્યવસ્થાને વિરોધ કરી શકાય જ નહીં. સમાનતાને સિદ્ધાંત યુકેમાં ઘડ્યો છે, પરંતુ તે તો એકપક્ષીય છે. અને પ્રજાના હિતના આંતરરાષ્ટ્રીય હેતુઓ માટે ઘડેલ છે. જે સમાનતા ન્યાયી અને પ્રામાણિક છે, તેનો કોઈથી વિરોધ કરી શકાય તેમ નથી. અને એ જ પ્રમાણે વિશેષતા વિષે ય સમજવાનું છે. પરંતુ સ્વાર્થી સમાનતા અને વિશેષતાનાં નિયમોમાં ન્યાય અને પ્રામાણિકતા સંતેષકારક રીતે નથી હોતા. અને એમ રાખવાના કારણોમાં આંતરરાષ્ટ્રીય રાજ્યકારી વાતાવરણ મુખ્ય હોય છે. તેને માટે સત્યાસત્ય મિશ્ર પ્રકારની પરિભાષાઓ અને ભાષા ઉભી કરવામાં આવી હોય છે. તેના ઊંડાણમાં સાચો ન્યાયઃ પ્રામાણિકતા અને નિષ્પક્ષપાતી માનવ કલ્યાણની નિર્મળ ભાવના નથી હોતી. ઉપરથી માનવ કલ્યાણ જણાય. એટલું જ. ધમની જરૂર માનવજાતને હશે તે જ્ઞાતિઃ જાતિઃ કુળઃ ગોત્ર: નીતિઃ સ્પર્શાસ્પર્શ વગેરેની જરૂર રહેશે જ. અને જો ધર્મની જરૂર નહીં હોય, તે તેની આવશ્યકતા નથી. ભૌતિકવાદી પ્રચારકે મુખ્યપણે તેની બીજા જરૂરીયાતોને પ્રચાર કરતાં હોય છે. તેની દૃષ્ટિથી તે વ્યાજબી પણ હોય, છતાં ઘણું આત્મવાદીઓના મનમાં પણ એ પ્રચારની ગંભીર અસર થઈ હોય છે. જે માનવ કલયાણમાં ઘાતક છે. આ રીતે સામાજિક જાતિ-જ્ઞાતિ સંસ્થાઓના સંચાલનમાં પણ મહાશાસનનું નિયંત્રણ હોય છે. તે પણ મહાશાસનના મૌલિક નિયમથી જુદી પડી શકતી નથી. છતાં આજે તે સંસ્થાઓ નાબુદ કરવાના આક્રમણે ચાલી રહ્યા છે. જૈનશાસ્ત્રમાં ઉચ્ચ-નીચગોત્ર કર્મની વ્યવસ્થા એવી મજબૂત છે કે-“ જૈનશાસ્ત્ર જાતિ-જ્ઞાતિ ભેદ માનતા નથી.” એમ કહી શકાય તેમ નથી. બીજા પણ પુષ્કળ પ્રમાણે છે. [૭] શાસનને મુખ્યપણે નજર સામે રાખીએ. ૧ મહાશાસન શ્રી શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘમાં અને બીજા ધર્મના ગુરુ આદિ સંચાલકોમાં ધાર્મિક વ્યવસ્થાતંત્રરૂપે ગોઠવાયેલું છે. જ્ઞાતિઓ: જાતિઓ અને કુટુંબોના સંચાલનના આગેવાનોમાં સામાજિક વ્યવસ્થાતંત્રરૂપે, ચક્રવતિ અને રાજાઓમાં રાજ્યકીય વ્યવસ્થાતંત્રરૂપે, ધંધાથિઓના આગેવાનમાં આર્થિક વ્યવસ્થાતંત્રરૂપે સાંસ્કૃતિક સર્વ તંત્રના રક્ષક ધર્મગુરુ મહાજન અને તેના પ્રતિનિધિ સ્થાનિક આગેવાન મહાજમાં વ્યવસ્થાતંત્રરૂપે દેશ-વિદેશમાં વ્યાપક છે. તે સર્વને આધુનિક પ્રાગતિક આંતરરાષ્ટ્રીય કાયદા અને તદનુસારના સ્વરાજ્યના બંધારણ તથા નવી નવી સંસ્થાઓ ઉથલાવી નાંખવા માટે આજે અસાધારણ પ્રયાસો કરડે માણસની તે કામે રોકાવટ અને અબજોના ખર્ચે તથા યુક્તિ-પ્રયુક્તિથી મેળવેલી લાગવગેથી કરી રહેલ છે. આ ભયંકર વિશ્વવ્યાપક મહાશાસનના અહિંસક વ્યવસ્થાતંત્ર સામે છે. તેથી સર્વથી તેનું રક્ષણ કરવાની સૌ માનવાની, પરંપરાગત સર્વ ધર્મગુરુઓની, રાજ્યકીય-સામાજિક-આર્થિક આગેવાની ફરજ છે. તેમાંયે સૌથી વિશેષ કરજ જૈન ધર્મગુરુઓની અને તેમાં પણ મૂળ પરંપરાના રક્ષક જવાબદાર અને જોખમદાર ધર્મગુરુઓની છે. તેઓની ઉપેક્ષા કે દુર્લક્ષ્ય વિશ્વના હિતોનું અસાધારણ ઘાતક બની જાય તેવી સ્થિતિ સર્જાતી જાય છે. વર્તમાન પ્રગતિના પાછળના પ્રેરકાએ વર્તમાન પ્રાગતિક સાધનો એટલા બધા વિસ્તાર્યા છે, કે ધર્મગુરુઓ તેના પ્રભાવથી એટલા બધા વિશ્વાસમાં રહી ગયા છે, કે ધર્મના મૂળમાં ગોઠવાતી ભયંકર Jain Educatio nalsta સરગ તરફ પણ લક્ષ્ય જઈ શકતું જ નથી. એટલું જ નહિ, પરંતુ ધમની ઉન્નતિ થતી ભાસે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૭ ] સીધી રીતે પ્રથમ ઉન્નતિ દેખાતી પણ હોય છે, ધર્મ કરવાની અનુકૂળતાઓ વધતી જતી દેખાતી હોય છે. પરંતુ પ્રસંગે પ્રસંગે એવા કાયદા થવાની ગોઠવણ ગોઠવાયેલી છે, કે જેથી ધર્મ અને સંસ્કૃતિ દબાતા જ જાય. અને પ્રજાનું આંતરિક બળ અને સર્વ હતપ્રહત થતા ચાલે છે. આ રહસ્ય ધર્મગુરુઓ વિના કોણ સમજી શકે ? અને કે તેને રોકી શકે? ૨ તેથી આજે એ સ્થિતિ ઉપસ્થિત થઈ છે કે જેમ બને તેમ મહાશાસનની વફાદારી ટકાવી - તેને મજબૂત બનાવવામાં સૌએ લાગી જવું જોઈએ. તેને આધુનિક કાયદા, બંધારણીય તો, બહુમત, સ્વતંત્ર મત વગેરે તોથી અલિપ્ત રાખવું જોઈએ. નહીંતર બારીમાંથી બારણું પડી જશે. આજે ધર્માચરણ વધ્યું છે, પરંતુ તે ક્ષણિક છે, તે ધ્યાનમાં રહેતું નથી. તે સાથે જ શાસન તરફની અસાધારણ ઉપેક્ષા વધી છે, એટલું જ નહીં, પરંતુ તેનું જગતમાં અસ્તિત્વ જ ભૂલાતું જાય છે. જેના ઉપર ધર્મને પૂરો આધાર છે. તે પાત્રભૂત છે, આધારરતંભરૂપ છે. જે પાયારૂપ છે. શાસન વિના ધર્મની વ્યાવહારિકતા અને પ્રાપ્તિ જ અસંભવિત બની જાય છે. એ રીતે શ્રી સંધની મર્યાદાઓ, શિરત, શાસ્ત્ર-આજ્ઞાઓ તરફ આદર અને પાલનની કટ્ટરતા ઘટતી જાય છે, અર્થાત્ ઉપેક્ષિત થતા જાય છે. ધાર્મિક સંપત્તિઓના રક્ષણ માટે કેટલાક તરફથી ધર્મક્ષેત્રમાં દરમ્યાનગિરી કરનાર કાયદા આવકારાય છે. તેનું મુખ્ય રહસ્ય તો એ છે, કે–“ ધાર્મિક સંપત્તિઓ ઉપર કાયદાને કબજે સ્થાપિત થાય છે. એ સંપત્તિઓનો ઉપયોગ બીજા અધાર્મિક અને પ્રાગતિક કામમાં કરવાની સગવડ વહેલીતકે પ્રાપ્ત થાય, તથા તેમાં ધર્મગુરુઓ અને ધાર્મિક પછી આડે આવી જ ન શકે.” આ મુખ્ય હેતુ હેય છે. આ બધું હવે આપણે વહેલીતકે સમજી લેવું જોઇએ અને શાસનના બંધારણીય મૂળભૂતતને વળગી રહીને તેનું સંચાલન સતેજ કરવું જોઈએ. અંગત માન્યતા. ખ્યાલો વગેરે તેના તેજને ટકાવવા વચ્ચે ન લાવવા જોઈએ. ૩. પાંચ વ્યવહારો, કલ્પો વગેરે તેના બંધારણીય શાસ્ત્રીય ઉલેખો છે. તેને આધાર લેતાં રહેવું જોઈએ. તેમજ પૂર્વાચાર્યોથી ચાલી આવતી પ્રવૃત્તિઓ, ઠરાવો વગેરેને ગ્ય રીતે સ્થાન આપતા રહેવું જોઈએ. તેની ઉપેક્ષા ન કરવી જોઈએ. એટલું જ નહીં પરંતુ શ્રી સંઘમાં કઈ પ્રવૃત્તિઓ એવી ચાલતી હેય, કે જેના શાસ્ત્રીય મુદ્દો કે પ્રવર્તક વ્યક્તિ કે ઇતિહાસ અપ્રાપ્ત હોય, તો પણ તેને ચાલુ રહેવા દેવા જોઈએ, તેની તરફ સામાન્ય જનતાને બુદ્ધિભેદ ન કરવો જોઈએ. છતાં કેઇ અનિષ્ટ દૂર કરવું હેય, તે શાસનની નીતિ-રીતિ, પદ્ધતિ, મર્યાદાથી દૂર કરવું જોઇએ. તથા મહત્ત્વના નુકશાનથી બચવા મદત્તરારેલું ને આશ્રય લઈને તેની છેડછાડ ન કરવી જોઈએ. નહીંતર જુદા જુદા અનેક માનસથી ઉઠતા વિકલ્પો પ્રમાણે શ્રી સંધ સૌને સ્થાન આપવા જાય, તો શ્રી સંધ જ ચુંથાઈ જાય, તેની નિયંત્રણશક્તિ જ હણાઈ જાય. આ પ્રમાણે સૌએ સમજવું જોઈએ. આજના વકીલ, બેરીસ્ટરો વગેરેને શાસનના બંધારણીય તને બિસ્કુલ ખ્યાલ નથી હોતો. પરંપરાઓ તથા પૂર્વાચાર્યોના ઠરાવો વગેરેને ખ્યાલ નથી હોતા. તેમજ વર્તમાન પ્રાગતિક આંતરરાષ્ટ્રીય કાયદાએ ધર્મ ઉ૫ર કેવી રીતે આખરે આક્રમણ કરનારા છે? તેને ખ્યાલ નથી હોતા. તેથી માત્ર વચલા ભાગ તરીકે તેની સાનુકૂળતાએ તેઓ આપણું સામે રજુ કરી શકતા હોય છે. અને આજે દરેક બાબતમાં તેઓની આગેવાની મુખ્ય થતી જાય છે અને ધર્મગુરુઓની ઘટતી જાય છે. કેમ કે રાજ્ય અને સતાતંત્રની એ જાતની ગોઠવણ છે. આ બાબત આપણે સમજી શકત્તા નથી. તેથી શાસન વ્યવસ્થાતંત્ર વધારે છિન્નભિન્ન થતું જાય છે. આ મોટામાં મેટો ભય અને અસાધારણ વિન આવી પડેલ છે. તેથી શાસનની રક્ષાની બાબતમાં કેવી કેવી રીતે ભયંકર મુશીબતો ઉપસ્થિત થઈ છે? અને થતી જાય છે? માટે નવા નવા સુક્કા અને બુદ્ધિભેદ કરનારા પ્રસંગો ન ઉભા થાય અને સામાન્ય Page #178 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૮ ] રીતે ચાલતું હોય, તેમ ચાલવા દઈ તેવા તુકકા ઉભા થાય તે ખુબીથી તે દબાઈ જાય ને તેથી પડતી અગવડેનું નિવારણ પણ ચૂપચાપ એવી ખુબીથી કરી દેવું જોઈએ કે ઉહાપોહ વિના જ બધું ઠીક ઠીક ચાલ્યા કરે. " તુક્કા બે કારણે ઉભા થાય છે. પરંપરાગત કે પ્રચલિત બાબતો વિષેના અજ્ઞાન અને આધુનિક પ્રગતિના પ્રવાહમાં દેરવાઈને ફેરફાર કરી નાંખવાની તાલાવેલી. એ બંનેય અનિષ્ટો છે. ૪. પૂર્વાપરથી ચાલી આવતી ઘણી બાબતોને પ્રભુની આજ્ઞા માનીને ચાલુ રાખવી જોઈએ તથા તેના પરિવર્તનમાં મજબૂત વિરોધ ઉભો થાય તેમ હોય અને શ્રી સંઘનું વાતાવરણ ડહોળાઈ જાય તેમ હેય તે તેમ ન કરવું જોઈએ. * -સહ-ssc-sesai –ડW--વારિ સિ મથા : “આ જ દુ" બાળ” ત્તિ વયનો -વૈદુ મતિ | ૧૨ I શાસનના બંધારણના કેટલાક તને નિર્દેશ કરનારી આ પ્રાચીન ગાથા શ્રી ચિત્યવંદન ભાષ્યમાં ૫૧ મી ગાથા તરીકે લેવામાં આવી છે. તેને અર્થ તથા સંધાચાર વૃત્તિમાંની તેની વ્યાખ્યાને આધારે વિવેચન અહીં આપેલ છે – અર્થ:-“ અશઠ પુરૂષોએ આચરેલ હેયઃ નિર્દોષ હોય અને ગીતાથએ તેને નિષેધ ન કર્યો હોય, તે એવી આચરણ એ પણ (પ્રભુની ) આજ્ઞા છે.” એમ માનીને મધ્યસ્થ પુરુષ તેનું બહુમાન કરે છે.” વિવેચન અરેન્દ્ર = માયા વગરનાએ-એટલે કે તે ઠગનાર-છેતરનાર-કપટી ન હેય. આ સૂક્ત મર્યાદાપૂર્વક-એટલે કે-ગુલાઘવ ચિંતાથી લાભાલાભ (પૂર્વાપરનું સમતોલપણું વગેરે) જોઈને. આથી આચરણ કરનારની પ્રામાણિકતા રહેવા વિષે ભાર મૂકાય છે. કેમકે અગીતાર્થની આચરણ પ્રામાણિક ન ગણાય આate= એટલે કે સુત્રાનુસારપણું જોઈએ. પૂર્વાપરના વિચારથી કરેલ હોવાથી સૂત્ર સાથે પૂર્વાપર વિધ ન હેય. ચી = ચરિત–આચરેલું. (ધર્મસાધક) દેશ-કાળ વગેરેની અપેક્ષાએ લાભકારક જાણીને ઘણું ભવ્ય જીવોને ઉપકારક જાણીને કરેલું હોય તે અંશઠાચીણું ગણાય તથા અન્નડાઈ = જિનેશ્વર ભગવાનની સ્તુતિ વગેરે કક્ષાના કારણભૂત તરીકે લેવાથી નિર્દોષ હોય તથા તા: આચરણ કરનાર કરતાં તે વખતના બીજાઓએ તે આચરણ થતાં કે કરતાં કહ્યું ન હોય, ચાલવા દીધું હોય. કેમકે સારું હોવાથી સમ્યકત્વ શુદ્ધિ વગેરેનું જિનસ્તુતિ વગેરે કારણરૂપ હોય. તે તેને રોકવાનું કારણ નથી હોતું. આ ત્તિ-એ પ્રમાણે જે બહુ-બહુશ્રુત-સંવિગ્ન પૂર્વાચાર્યોને સમ્મત રહેલું હોય, તેને-“મયતે” એમ ગાથાના અંતના શબ્દો સાથે સંબંધ જોડ.) બહુ માને છે. કોણ બહુ માને છે? મધ્યથા–કદાગ્રહરૂપી કલંકથી મેલી ન થયેલી મનોવૃત્તિવાળા હોવાથી રાગાદિકથી ઘેરાયેલાં ન Page #179 -------------------------------------------------------------------------- ________________ | ૨૯ ] હોય તેવા મધ્યસ્થ. કહ્યું છે, કે-નગાથાને ભાવાર્થ) “જે રાગમાં કે દેશમાં ન વર્તતા હોય અને બંનેની વચ્ચે હય, તે મધ્યસ્થ ગણાય. બાકીના અમધ્યસ્થ સમજવા.” નહીંતર, (અમધ્યસ્થ ) ધર્મને ગ્ય જ ન ગણાય. કહ્યું છે કે, (ગાથાને ભાવાર્થ ) “રાગીઃ દેશીઃ મૂઢઃ પહેલાથી પૂર્વગ્રહ ધરાવનાર (વ્યુડ્ઝાહિત– ભરમાયેલઃ) આ ચાર ધર્મને અયોગ્ય છે. તેથી મધ્યસ્થ હેય, તે જ ધમને યોગ્ય છે.” ગાજળsf=આચરણ પણ એટલે કે-“સૂત્રમાં કહેલ હોય, તેને જ માત્ર (પ્રભુની) આજ્ઞા તરીકે માનવી.” એમ નથી, પરંતુ “સંવિગ્ન ગીતાર્થ પુરુષોની આચરણ પણ (પ્રભુની) માઆજ્ઞા જ છે. સૂત્રોને ઉપદેશ છે.” કેમકે જ્યાં સુધી શાસન ટકે ત્યાં સુધી જીત વ્યવહાર નામના પાંચમાં વ્યવહારને અનુસરવાનું હોય છે. કહ્યું છે કે-નગાથાને ભાવાર્થ ) બહુશ્રત પુરુષને અનુક્રમે ચાલતી આવેલી આચરણું ( તેને પોષક) સૂત્ર ન હોય, તો પણ તેને આધાર લે. જેમ દીવો ઠરી ગયા પછી પણ બીજા લોકે દીવો કરી ગયા પહેલાં જેણે પદાર્થને જે હોય તેઓના કહેવાથી પણ પદાર્થને જાણી શકે છે.” (ગાથાને ભાવાર્થ )જેણે કરીને ધાર્મિક જમાં પહેલાં આવેલ છે. વર્તમાનમાં જીવે છે, અને ભવિષ્યમાં જીવશે. તેણે કરીને તેનું નામ જીત, કહેવાય છે. ને શાસ્ત્રકુશળ પુઓ તેને આચરણ-આરણ કહે છે.” (ગાથાનો ભાવાર્થ) “ માટે જેના મૂળની માહિતી ન હોયઃ હિંસા રહિત હોય અને શુભ ધ્યાનને ઉત્પન્ન કરનાર હેયર તથા આચાર્ય પરંપરાથી આવેલ હોય તેવી આજ્ઞાને સૂત્રની માફક પ્રમાણભૂત માનવી ” તિ–એવા પ્રકારની “આચરણ પણ આજ્ઞા છે.” એવા વાળો-વચનથી. કહ૫ નિયુક્તિમાં કહ્યું છે, કે (ગાથાને ભાવાર્થ ) આચરણે પણ સંગત-અવિરુદ્ધ આજ્ઞા છે.” એવી આજ્ઞા છે. જો એમ ન કબૂલ કરવામાં આવે તે તીર્થંકર પ્રભુની આશાતના થાય છે. હવે આજ્ઞાની વ્યાખ્યા આ પ્રમાણે છેઃ—(ગાથાને ભાવાર્થ ) અશઠે આચરેલ હોય, જે કયાંય પણ કઈ રીતે સાવદ્ય ન હોય, અને બીજાઓએ વિરોધ ન કર્યો હેય, એટલે કે બહુ રીતે અનુમાદિત હોય તેજ આચરણું સમજવી.” તેથી-તે વચન પ્રમાણથી સુસારી રીતે યથાત કરીને પ્રરૂપણાદિક અતિશયે કરી (વઘુમતિ) “બહુમાન એટલે મનની પ્રીતિ.” એ (શાસ્ત્ર) પ્રમાણ વાકયથી ( સારી રીતે બહુમાન કરે છે.) કહ્યું છે કે-(ગાથાઓને ભાવાર્થ ) “કેઈ કાર્યને ઉદ્દેશીને ગીતાર્થ પુરુષો જે કાંઈ આચરે છે કે જેમાં થોડે દેશ અને વધારે લાભ હય, તે તે સર્વને પ્રમાણભૂત છે. એ માટે જણાવ્યું છે, કે “સંગીઓ વિધિના રસિક એવા પૂર્વકાળના મહાગીતાથ આચાર્યો સૂત્રવિરુદ્ધ સામાચારીની પ્રરૂપણું નથી કરતા.” ઉપરાંત (ગાથાનો ભાવાર્થ) “જે ઘણું જાહેર હોય, અને ભલે તે વિષે સૂત્રમાં કયાંય પણ કહેલું હેવાનું ન મળે, તેમજ તેને નિષેધ પણ ન લેવામાં આવતા ન હોય, તેવી સ્થિતિમાં ગીતાર્થ પુરુષ મન ધારણ કરે છે.” વગેરે વગેરે ૫૧. આ ઉપરથી જૈનશાસનના અભૂત બંધારણીય નિયમોની આપણે કલ્પના કરી શકીએ છીએ. શાસ્ત્રો અને આગમોમાં તેને વિષે ઘણું ઘણું છે. તેની ઉપેક્ષા કરીને ગમેતેમ નિયમો લગાડીને વતન કરવું યોગ્ય નથી. આજના સ્વતંત્રતા શબ્દનો ઉપયોગ કરીને જેને જેમ ફાવે તેમ બોલવું લખવું અને વર્તવું Page #180 -------------------------------------------------------------------------- ________________ { ૧૦ ] ઘણું જ ઘાતક છે. બહારના પ્રચાર માટે કોઈપણ બાબત ઉપડે એટલે તેને શાસ્ત્રના પ્રમાણેથી જેમ તેમ કરીને પિષણ આપવા બહાર પડવાની રીત કેટલી બધી ઘાતક છે ? તેને આજે જરાપણ વિચાર કરવા ભવાની રીત દેખાતી નથી. ૭. વળી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પણ શ્રી માર્ગદ્વાત્રિ શિકામાં કેટલાય બંધારણીય સૂચને આપેલા છે. તે પણ ધ્યાનમાં લેવા જેવા છે. ભાવાર્થ:–“ જેને સર્વથા નિષેધ કે વિધિ આગમાં લેવામાં ન આવે ત્યારે લાભાર્થી વેપારીની જેમ લાભાલાભ જોઇને વર્તવું.” તથા “પ્રવાહથી ચાલ્યું આવતું હોય અને જેનો નિષેધ ન જણાતો હોય, તેથી જ ડાહ્યા સમજુ લે કે તેને પોતાની બુદ્ધિથી છેટું કરાવતા નથી.” એટલે કે જેમાં શિષ્ટ પુરુષોની સમ્મતિ હોવાની શંકા હોય, તો પણ તેને દૂષિત કરવામાં અન્યાય છે. તે પછી તેને વિષે બટાપણાને નિશ્ચય કેમ કરી શકાય ? એ માટે કહ્યું છે કે-(ભાવાર્થ) જે સૂત્રમાં વિહિત કર્યું ન હોય, તેમજ જેને નિષેધ ન કર્યો હેય ને લઠેમાં ઘણા વખતથી રૂઢ થઈને ચાલ્યું આવતું હોય, તેને પણ ગીતાર્થ પુરુષે પિતાની બુદ્ધિની કલ્પનાઓથી દૂષિત કરતા જ નથી.” આગળ જતાં ત્યાં જ જણાવ્યું છે કે – મા–મેતુ : જિન-મરચા વિચ स तु सुन्दर-बुद्धयाऽपि क्रियमाणो न सुन्दरः ॥ २६ ।। અર્થ:–“પિતાની બુદ્ધિથી જે કઈ ચાલ્યા આવતા માર્ગમાં જુદા પડવાની કલ્પના કરવામાં આવે છે તે સારી બુદ્ધિથી કરવામાં આવે તે પણ સારી ન માનવી.” | ભાવાર્થ –“માટે (પરંપરાગત વહેતા શાસનના પ્રવાહરૂ૫ ) માર્ગમાં (ચાલુ) આચાર અનુસરીને ચાલતી માર્ગદષ્ટિએ કરીને જ મેક્ષની સંપત્તિએ પામી શકાય.” ૩ર. ૮. માટે જેનશાસન એક બંધારણીય સંસ્થા છે. તેમાં જેમ બને તેમ અા જેને બુદ્ધિભેદ ન થાય. તેમ વર્તવાની પણ ઘણું કાળજી રાખવી પડે છે. અને આજે તે બુદ્ધિભેદ કરવાના ખંજરને વરસાદ વરસી રહ્યો છે. એમ કરીને આખું શાસન તંત્ર જ ઉડાવી દઈ વર્તમાન આંતરરાષ્ટ્રીય કાયદા અનુસારનું શાસન ધર્મક્ષેત્રમાં પણ ચાલુ કરી દેવાની મજબૂત ગોઠવણે ચાલુ રહી છે. ધાર્મિક ટ્રસ્ટને લગતા કાયદા સ્વરૂપના જ છે. તેને સૂક્ષ્મતાથી અભ્યાસ કરવાથી બરાબર સ્પષ્ટ રીતે આ રહસ્ય સરળ રીતે જ સમજી શકાય તેમ છે. તેમાં જરાપણુ શંકા કરવાને કારણ નથી. ૯. તેમ છતાં આચરણામાં કોઈ ફેરફાર અનિવાર્ય રીતે કરવાની આવશ્યકતા હોય તે પણ જેમ બને તેમ તે ન કરતાં ચાલતું હોય તેમ ચાલવા દેવું. છતાં જરૂર પડે તે જૈનશાસનના બંધારણીય નિયમો અનુસાર અવિધિથી કરવું. તે વિરોધ શાસન સાપેક્ષ ગીતાર્થો કે પૂર્વના ગીતાર્થોના વફાદારને હેવો જોઇએ. ૧૦. સ્થાનક્વાસી, તેરાપંથ વગેરેએ શાસન પરંપરાથી જુદા પડીને અને નવા સંપ્રદાયો ઉભા કરવાથી મહાશાસનની કેટલી આશાતના થઈ છે ? તે જેમ જેમ વખત જતો જશે તેમ તેમ વધારે સ્પષ્ટ થતું જશે. પ્રથમ તો શાસનભેદ જ ન કરાય. નયસાપેક્ષપણે વર્તી શકાય, અને ત્યાગ: તપમાં સ્થિર રહેવામાં કે કોઈને ના પાડતું નથી. પરંતુ નવા નવા ભેદ ઉભા કરવા એ પ્રભુની પણ આશાતના . આ આપણે સમજવું જોઈએ. Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૧] ૧૧. માટે જેમ બને તેમ માર્ગમાં રહી શાસન ઉપરના મહા આક્રમણ રોકવામાં સૌએ તત્પર રહેવાની પૂરતી જરૂર છે. લંબાણભયથી શાસનના બંધારણીય નિયમોને વધારે ખ્યાલ આપી શકાતે નથી. તેને માટે બીજા લેખે વગેરે જોવા તથા શાસ્ત્રો જેવા. ૧૨. અમારી તે નમ્ર વિજ્ઞપ્તિ એ પણ છે, કે તિથિ વિષયક જાહેરમાં ઉભો થયેલે ભેદ પણ જેમ બને તેમ જલ્દી દૂર કરીને શાસનનું તેજ વધારવા અને સ્થિર કરવાના કામમાં સોએ લાગી જવાની પૂરતી જરૂર છે. નહિંતર પ્રાચીન કાળથી ચાલ્યા આવતા શાસનને ઉથલાવી પાડવા માટેનું વર્તમાન શાસન તેની શી દશા કરશે ? તેની કલ્પના પણ ધ્રુજાવી દેનારી છે અને તેથી વિનાકારણે સામાન્ય જનતાના મનમાં અનેક પ્રકારના બુદ્ધિભેદના ભૂતોને પ્રવેશવાને અવકાશ પ્રાપ્ત થાય છે. અને પછી તેને નિવારવા માટેના અનેક પ્રયાસો સફળ થાય છે, કે નથી પણ થતા. અને તેની પરંપરા વધવાથી ભવિષ્યમાં શાસનના હિતને કેટલું નુકશાન થાય. અને ભવિષ્યમાં જેમતેમ ઉંધા-અવળા બંધારણીય નિયમો રૂઢ થઈ જાય અને તેને વિષે લેકેને આગ્રહ બંધાઈ જાય, તેના કેવા કેવા ભયંકર પરિણામ આવે? માટે બહુ જ સવેળા ચેતવાની જરૂર છે. ૧૩. આવી બીજી ઘણી ઘણી બાબતે છે. માટે નવા નવા ફણગા ઉભા ન થાય તેની શાસનના અગ્રગય પુએ બહુ જ સાવચેતી રાખવાની છે. તે સ્થિતિમાં તેઓ તરફથી તો ફણગા ન જ ઉભા થાય, એવી આશા રાખવી વધારે પડતી નથી. કેમકે સામે પક્ષે પહોંચી વળવાનું તત્વ ઘણું પ્રબળ અને વિરમૃત થતું જાય છે. અને તેને ખૂબ વેગ આપવાના ગુપ્ત પ્રયાસો અસાધારણ ગતિથી આગળ વધારાઇ રહ્યા છે. તે સ્થિતિમાં આપણે કેટલા સાવચેત થવાની જરૂર છે? તેને બદલે જે આપણે એટલામાં જ ગૂંચવાઈને ઉભા રહીએ તે પછી પરમાત્માના શાસન તરફની આપણું વફાદારી શી? ૧૪. બીજું એક સૂચન અત્રે કરવું જરૂરી હોવાનું અંગત રીતે જણાયાથી સૂચન કરવું ઉચિત સમજું છું. પંચાંગની બાબતમાં શ્રી સંઘે વિચાર કરવાની જરૂર તે હતી. પરંતુ સૌની સમ્મતિથી ચંડાશુગંડુને બદલે જન્મભૂમિનું પંચાંગ સ્વીકારાયું છે. જે જ્યોતિષના ચાર સાથે મળતું હોવાનું માનવામાં આવે છે. તે શ્રી શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘે સ્વીકાર્યું છે. એટલે ખાસ કરીને શ્રી તપાગચ્છની શાસનપરંપરાએ સ્વીકાર્યું. માટે તે સંબંધમાં કાંઈપણ કહેવું યોગ્ય નથી. છતાં એક બાબતમાં લક્ષ્ય દોરવું જરૂરી ગણું છું -એ પંચાંગ બહારની પદ્ધતિને અનુસરતું હોય, અને માત્ર લોકપ્રિયતા ખાતર જ ફલાદેશને સ્થાન આપતું હોય, તો તે માર્ગાનુસારી ન ગણાય. કેમકે આપણી સંસ્કૃતિમાં પ્રમાણભૂત ગણિત અને તદનુસારી શાસ્ત્રોક્ત ફલાદેશને પ્રમાણુ માનીને વતતું હોય, ભલે કદાચ તેમાં અનાભોગથી ભૂલ રહેતી હોય તે પણ તે માર્ગાનુસારી ગણાય. તે સિવાયનું પંચાંગ ઉન્માર્ગનુસારી ગણાય. શ્રી જૈનશાસન તેને ઉત્તેજન ન આપી શકે. કારણ કે જમાનાને અનુસરતું એટલે કે ખરી રીતે આધનિક પ્રાણતિક હોય, તે ઉન્માર્ગીનસારી હોવાથી ધમ, અર્થ અને કામ પુરુષાર્થના કોઈપણ કાર્યમાં તેની વસ્તુઓ, પદ્ધતિઓ, રીતરિવાજો વગેરે કોઈને ય ઉપયોગ ન કરી શકીએ, કેમકે તે મારા વતમાન પ્રગતિને એવી રીતે ટેકે મળે છે કે જેથી ધર્મપ્રધાન સંસ્કૃતિને ઉચ્છેદ થાય, જેથી શાસનને ટકવાને મુખ્ય પાયે જ તુટી પડતો જાય. આ જાતની સાવચેતી રાખવાને આપણે સિદ્ધાંત હોવાથી તેને જાળવો પડે તેમ છે. પરંતુ આ બાબત ઉંડી અને પાકી તપાસ કરતાં તે માર્ગનુસારી લેવાની ખાત્રી થાય, તે તે વિષે અમારે કાંઈપણ કહેવાનું રહેતું નથી. એ પ્રમાણે માર્ગાનુસારી પંચાંગ પસંદ કરવું એ અમારું મુખ્ય સૂચન છે. પછી તે ગમે તે હોય. જૈન કે જૈનેતર. જૈન પંચાંગ તરીકે જે કે શ્રી સાથે તેને સ્વીકાર કર્યો નથી. કેમકે તેનાં સંપૂર્ણ લક્ષણો તેમાં નથી હોતા. માત્ર તિથિ જેવા માટે તેને ઉપયોગ કરવાનો રાખેલ છે. સિવાય સંસ્કાર તો દરેક પિતતાની માન્યતા પ્રમાણે કરી લે છે. તે પણ જો દૂર કરી શકાય તે સોનું અને સુગંધ. Page #182 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨,1 ૧૫. જેથી શાસનને હરકત કરનારા બીજા ત વિષે શ્રી સંધ વધારે જાગૃત રહી શકે અને યોગ્ય માર્ગે એકસંપીથી લઈ શકે. આપણી અંદરની એકસંપી માત્રથી આજે ચાલી શકે તેમ નથી. પરંતુ દરેક ગ, સંપ્રદાયો, ધર્માતરે વગેરેની સાથે પણ એકસંપી કરીને આત્મવાદના પાયા ઉપરના ધર્મોની અનાત્મવાદના જાહેર જીવન અને હિલચાલના આક્રમણથી રક્ષણ કરવાની તક આવી પહોંચી છે. તેમાં એક સેકડને પણ વિલંબ ઘાતક છે. ૧૬. ઉપસંહાર વો શાસન મારજો––ન-ss-ગેનાર કર્તા बध्नाति स तु मिथ्यात्वं महा-ऽन-अर्थ-निबन्धनम् ।। શાસ્ત્રવાર્તા સમુચ્ચય. અર્થ:-“અજાણપણે પણ જે શાસનની મલિનતામાં વતે છે, તે મહા અનર્થોનું કારણભૂત મિથ્યાત્વ (અઢારમું પાપસ્થાનક) બાંધે છે.” અઢારમું પાપથાનક સર્વ પાપોનું પાપ છે. અર્થાત શાસનનું માલિન્ય મહા અનર્થનું કારણ છે. શાસનનું તેજ જરાપણ ઘટે, અને અનાત્મવાદી કેવળ ભૌતિકવાદી શાસનનું તણખલા ભાર પણ તેજ વધે તેમાં સીધી કે આડકતરી રીતે પણ આપણાથી નિમિત્તભૂત બની જવાય. તે પણ શાસનની મલીનતામાં સહકાર થઈ જાય છે. આટલું સૂક્ષ્મ આ તત્ત્વ છે. क जैन जयति शासनम् .. ૧૧ આજની આભાસિક વિશ્વશાંતિને પ્રચાર [ ૧૧ ] આજની વિશ્વશાંતિ આભાસિક હોવાના કારણે ૧ સાચી વિશ્વશાંતિ ધર્મપ્રધાન ચાર પુક્ષાર્થની જીવનસંસ્કૃતિના આશ્રયમાં જ છે. બીજી રીતે સંભવિત જ નથી. આ વાત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી અષ્ટમાં બીજા શબ્દથી જણાવેલ છે અને વિશ્વશાંતિ ધર્મગુરુઓના હાથની વાત છે. - ૨ આજની કૃત્રિમ વિશ્વશાંતિની વ્યાખ્યા ગૂઢ રીતે એ અભિપ્રેત છે, કે-“સાંસ્કૃતિક તમામ બળે નબળા પડી જાય, અને ભૌતિકપ્રગતિ એટલી પરાકાષ્ટાએ પહોંચી જાય, કે જેથી કરીને ખ્રીસ્તી ગારી પ્રજા સિવાય બીજી કોઈ પણ પ્રજાઓ માથું ઊંચું કરી શકે નહિ. જેથી કોઈપણ સામનો કરી અશાંતિ જગાડી શકે નહીં.” તે આજની વિશ્વશાંતિને આદર્શ છે. - ૩ ઈંગ્લાંડને રાષ્ટ્રવાદ: સમાજવાદ: રશિયાના કાલ માર્કસને સામ્યવાદ: અમેરિકન થેરદ્વારા પ્રચારિત મી. રસ્કીનને સર્વોદયવાદ: અને કૃત્રિમ વિશ્વશાંતિવાદાના હાથમાં અનુક્રમે શ્રી પાર્લામેન્ટના ટેકાથી મી. હ્યુમે સ્થાપેલી ગ્રેસ આવતી જાય, અને ભારતની સંસ્કૃતિની છાયામાંથી ભારતની પ્રજા અને તેના ભાવિ સંતાને નીકળતા જાય, એટલે પછી આજની વિશ્વશાંતિ અહિં પણ સ્વયંસિદ્ધ થઈ જાય. એ પાંચેય ભૌતિક આદર્શોના વાદે છે. તેને વિજય તે આજની વિશ્વશાંતિ. ૪ ત્યાં સુધીમાં સંસ્કૃતિના આત્મવાદી સર્વ ધર્મો અને પરંપરાગત સર્વ સંસ્થાઓ લગભગ નામશેષ જેવી સ્થિતિમાં આવી ગઈ હોય. તે પછી આજની વિશ્વશાંતિ. વિશ્વશાંતિ શ પરંતુ આદશમાં કેવડે મોટો ભેદ છે? તે સ્પષ્ટ સમજાશે. શેષણહારા દરેક પ્રજાઓ નબળી પડતી પણ માના વિશ્વમાં વિવિધ સાંગો છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ ] જાય છે. અને પ્રાગતિક ધારણાને વેગ મળે તે રીતે નવી આર્થિક મદદ અપાય છે. એટલે પણ છેવટે આધુનિક વિશ્વશાંતિના જ વિજય તેમાં સંકળાયેલા છે. ૫ પ્રગતિમાં આખી માનતજાત દાખલ થઈ જાય, તેવામાં ગેરીપ્રજાના સંતાને જગત્ આખામાં ફેલાને વસવાટ કરતા થઇ ગયા હોય એટલે પછી આજની વિશ્વશાંતિ જ તેની હરિફાઇમાં ઉતરવાની. ભૌતિક રીતે ખીજી પ્રજાએ આજથી ઘણીખરી તાકાત ગુમાવી બેઠેલ છે. કેમકે-તેઓની ભૌતિક તાકાત અસાધારણ વધારી દેવામાં આવેલી છે. ૬ ભારતનું વિશ્વનેતૃત્વ હતું ત્યારે પણ ખીજી પ્રજાએ તેને જ અનુસરતી હતી, તેા આજે જગની ગેરી પ્રજાને અનુસરે છે, તેમાં ક્રૂરક શા થયા છે? અને તેમાં ખાટુ શુ થયુ છે? આ પ્રશ્ન બરાબર છે. ૭ પરંતુ બંનેના મૂળભૂત આશયામાં ફરક છે. ભારતના આંતરરાષ્ટ્રીય નેતૃત્વની વિશ્વશાંતિના પ્રેરકા નિઃસ્વાર્થી મહાત્માએ છે. આજની વિશ્વશાંતિના પ્રેરકે ઘરબારીઃ ધન-દાલતઃ ધંધા—ાજગાર ચલાવનાર છે. તેઓ દુન્યવી સ્વાર્થીથી ઘેરાયેલા હોય છે. આટલુ મેટું અંતર છે. મા-બાપ વ્હાલા બાળક ઉપર વ્હાલથી અંકુશેા રાખે અને એક સ્વાર્થી હરીફ પ્રતિસ્પર્ધીપણાની દૃષ્ટિથી નેતાપણું કરે, ખતૈયની મનેાદશામાં આકાશ-પાતાળનું અંતર હોય છે. તેમ ભારતની મહાસંતાની વિશ્વશાંતિમાં અને આજના શસ્ત્રધારીએની વિશ્વશાંતિમાં આકાશ-પાતાળનું અંતર છે. ભારતની વિશ્વશાંતિનું પ્રતીક સર્વ પ્રાણીઓના રક્ષણનું પ્રતીક રોહરણ છે. ત્યારે આજની વિશ્વશાંતિનું પ્રતીક બંદૂકઃ તાપઃ એટમએમ્બ વગેરે છે. ૮ ભારતવાસીએએ ભૂતકાળમાં ઘણા પ્રદેશના લેાકાને હજારા ને લાખા વર્ષ સુધી જંગલી હાલતમાં સબડતા રાખ્યા છે, ત્યારે આજે તેને પણ શિક્ષણ આપીને સભ્ય બનાવી સ્વરાજ્યે પણ આપવામાં આવે છે. આ રીતે એક તરફ સંકુચિત મનેાવૃત્તિને પરિચય મળે છે, ત્યારે બીજી તરફ ઉદાર અને વિશાળ મનેાત્તિના પરિચય મળે છે, ન્યાયદષ્ટિથી વિચારી સાચું હાય, તેને સ્વીકાર કરો. ૯ અમે પણ તમારા તરફથી એજ આશા રાખીયે છીએ. સાંભળેા. બંનેયના આદર્શોમાં મેરૂ અને સરસવનુ' અતર છે. તે તેા ઉપર જણાવ્યું છે. ભારતનું નેતૃત્વ અને સબધા કેવળ નિઃસ્વાર્થ ભાવે તેઓના હિત માટે જ છે. તેએના ધર્મગુરુઓ પણ ભારતના ધર્મ ગુરુઓના આદર્શો સાથે સંગત હતા. ત્યારે આજે તેઓએ માગ બદલ્યા છે. ૧૪૯૨ પછી તેઓ જગત આખામાં ફરી વળ્યા અને સામ-દામ-દંડ-ભેદથી પેાતાની સત્તાઓ સ્થાપી. આફ્રીકા-ઓસ્ટ્રેલીયા-અમેરિકા વગેરે ધણા પ્રદેશાની મૂળ સ્થાનિક-પ્રજાએમાંથી ધણી નામશેષ થઇ તે કેટલીક તેની ભૂમિકા ઉપર મૂકાતી જાય છે. વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ છે. પેાતપેાતાના સ્થાનની પ્રજાઓને સ્ટીલન્નેમાના સ્વરાજ્યા આપ્યા છે, તે તે વધારે પ્રાગતિક તાબેદાર બનાવવાની ચેાજનાએ માત્ર છે. જે આગળ જતાં ખૂબ સ્પષ્ટ થઇ જશે. એટલે એ સ્વરાજ્યા આપનારાના ભાવિ હિતેા માટેજ અપાય છે. તેથી તે લેનારાના હિતમાં શી રીતે સભવે ? વિચારી જુએ. ભવિષ્યમાં “ એય કેાની ભેશને ઢાવે છે?” કાનુ` સ્વરાજ્ય તે શુ કાંઇ ? ત્યારે કેવી હાલત થવાની ? ૧૦ આ જાતની પરિસ્થિતિનું સર્જન કદ્દી ભારતવાસીઓએ કાઇપણ પ્રજાનું કર્યું નથી. મહેન્દ્રકુમાર. અને સંમિત્રાએ ભારત બહાર જઇ નિઃસ્વાભાવે લેાકાના સંસ્કાર ઉંચા ધડયા છે. પરંતુ તેએના નાશની ભૂમિકા સર્જી નથી. આજની જેમ પોતાના જ શિક્ષિત દેશભાઇએ મારફત Page #184 -------------------------------------------------------------------------- ________________ [૧૪] સ્થાનિક પ્રજાઓ ઉપર કબજો મેળવવાને ભારતવાસીઓએ પ્રયત્ન કર્યાને ઇતિહાસ નથી. સંપ્રતિરજાના કાર્યોમાં પણ આવી ગંધ જ નથી. ૧૧ જો કે આજે વિનાશક ચિહે જણાતા નથી પરંતુ જે જે પ્રદેશમાં યુરોપીયને ગયા તે તે વખતે તે તે દેશના મૂળ વતનીઓ આ ભાવિ સમજીને તેઓની સામે થયાના ઘણે દાખલા છે. અને તેઓને સામે થવા દઈને તે પ્રજાની છેવટની લડાયક શક્તિ તેડી નાંખવામાં આવેલી છે. ભારતમાં ૧૮૫૭માં એ શક્તિ તેડી નાંખી. અમેરિકામાં પણ એક પ્રજા ખૂબ જનુનથી લડી. ને તેની સંખ્યા માત્ર આઠસો નવસો સુધીમાં જ આવી ગઈ, જાપાન પણ અમેરિકાના એટમ બોમ્બથી હતાશ થઈ ગયું. બોકસરના બળવા પછી યુરોપીયન લોકેએ ચીનમાં જે અત્યાચાર કર્યા...” આ સર્વ બાબતેનો વિચાર કરી તત્ત્વજ્ઞ ક્રેડરીક નિસે કહે છે, કે “સવ હિંસક પશુઓમાં સર્વથી હિંસક પશુ હોય તો યુરોપીયન મનુષ્ય છે.” આવા પ્રકારનો મત રે. ડીન ઈજે માન્ય કર્યો છે. એક ગ્રંથકાર જે તિયોનિમાં ધર્મરચના કરી શકાય તેમ હોય તે તેમને ઈશ્વરની કલ્પના આવી શકશે કે નહિ. એ કહેવું મુશ્કેલ છે, પરંતુ તેમને સંતાનના સ્વરૂપની કલ્પના કરવાનું કહીશું તે તેઓ મેટા શ્વેતવણ્ય મનુષ્યનું રૂપ બતાવશે.” હિંદુ સમાજરચનાશાસ્ત્ર ગુ૦ ભા૦ પૃષ્ઠ ૪૬ ૧૨. ત્યારે ભારતના નેતૃત્વ નીચે નગ્ન હાલતમાં કે લંગોટીભર હજારો વર્ષ વિતાવવા છતાં કેાઈ પ્રજાની હયાતી જોખમાઈ નથી. ત્યારે આજની પ્રાગતિક પ્રજાઓના સંબંધો બીજા માનો માટે . ભયમુક્ત વિશ્વાસપાત્ર હોવાના કોઈપણ પ્રમાણ મળી શકે તેમ નથી. ૧૩. અમેરિકાઃ ઈગ્લાંડઃ રશિયાના ટોચના પ્રસિદ્ધ રાજ્યકારી આગેવાન પુરુષે આમતેમ ફરી રહ્યા છે. અને જુદા જુદા દેશમાં જઈ વિશ્વશાંતિઃ શસ્ત્રસંયમનઃ વગેરેની વાતો છટાથી કરી રહ્યા છે. છતાં તે ચાર જ ગોરીપ્રજાના આગેવાનો જ શિખરમંત્રણામાં બેસે છે. બીજાને હજી તે બેસવા દેતા નથી અને ગુપ્તતા ખૂબ જાળવવામાં આવે છે. જે વિશ્વશાંતિ જ કરવી હોય, તે તેમાં આટલી ગુપ્તતાની શી જરૂર છે? તેમાં ભંગાણ પાડવું વગેરે પણ સ્ટેટો જ હોય છે. જગતનું ધ્યાન આકર્ષે પોતે ભવિષ્યમાં જે છેવટની મંત્રણું કરે તેમાં વિશ્વને જોડાયેલું રાખવાની ગૂઢ ધારણું હોય છે. ૧૪. આ બધી હીલચાલોનું પરિણામ એશિયાને ત્રીજા વિશ્વયુદ્ધનું રણક્ષેત્ર બનાવવા તરફ વલણ જણાઇ આવે છે. બીજું યુદ્ધ બંધ થતાંની સાથે જ કેરિયાઃ ફેર્મોસાઃ ઈજીપ્તઃ સુએજ: ઈરાક: ઇજરાઇલઃ રન વગેરે એશિયાના પૂર્વ અને પશ્ચિમ છેડાના દેશમાં શસ્ત્ર ખખડ્યાં છે. અને તે આગ ચીનઃ તિબેટઃ ભારતઃ પાકીસ્તાનઃ અફગાનીસ્તાન વગેરે મધ્ય એશિયા સુધી આવી પહોંચી હેવાનું સૌ કોઈ સમજી શકે તેમ છે. ૧૫. ઈગ્લાડના વડાપ્રધાન મી. હેરલ્ડ મેકમીલનનું મેઢે જવું: ને થોડાક જ દિવસો બાદ ચિનતિબેટનું ઘર્ષણ, દલાઈ લામાને ભારતમાં જવાની તક ઉભી કરવી, કેપડેવીડના એકાંત સ્થળમાં મુખ્ય પુરુષની મહત્ત્વની મંત્રણ, ચિન અને ભારત વચ્ચેના મૈત્રી સંબંધોની તુટની શરૂઆત, આ સર્વ અત્યન્ત સૂચક બનાવે છે. એશિયા સાથે આફ્રીકન પ્રજા વિષે પણ કઈ ભાવિ પરિવર્તનની આગાહી કરે છે. ૧૬. તેરાપંથના જૈનાચાર્યે મી. આઈક અને મી. છેવ મંત્રણાને વિશ્વશાંતિને સંદેશો મોકલ્યો, પરંતુ તેનો ઉપયોગ તેઓના આદશની વિશ્વશાંતિમાં થવાને. જેમાં હિંસા સમાયેલી છે. આત્મવાદી Page #185 -------------------------------------------------------------------------- ________________ [૧૫ ] સાચી વિશ્વશાંતિના પક્ષકારીએ આજકાલ બહુ જ સાવચેત રહેવા જેવુ છે. તેએની તેવી બાબતે ના પરિણામેા તા ૨૫-૫૦ વર્ષ બાદ દેખાવાના હેાય છે, ત્યારે પણ માર્મિક લેાકા જ જીવતા હાય, તે જ સમજી શકતા હોય છે. ખીજાએ તે તે વખતે આજુબાજુ ગાઠવાઇ ગયેલી મેાહક રચનામાં જ ચકચૂર હોય છે. બાપનું સ્વતંત્ર રાજ્ય ગયા પછી ગાદીએ બેઠેલા પરતત્ર કુમાર તા સલામે ઝીલે, શ્વસમાં અને વિદેશમાં મ્હાલતા હાય, તેને ક્યાંથી માલુમ પડે ? કેહું પરતંત્ર રાજા તરીકે પણ વધારે વખત ટકી શકવાના નથી. "" ૧૬. કાઇપણ માનવના જીવનની નાની કે મેાટી કાઈપણ એવી બાબત નથી જેને સંબંધ સ્ટીફ્રેમના ક્રાણુ નાના-મેટા ડીપાર્ટમેન્ટ સાથે ન હોય, અને તેને છેવટને સંબધ યુ. એન. એ., પાર્લામેન્ટ: છેવટે બ્રીટીશ પાર્લામેન્ટાઃ છેવટે બ્રીટીશ પાર્લામેન્ટ તથા શિખર મંત્રણાઓઃ કે નાની-મેટી આર્થિક પરિષદેઃ વિદેશખાતાં: વગેરે સાથે ન હોય ત્યારે ભારતીય પ્રજાના સાંસ્કૃતિક સંબંધે છેવટે વિશ્વવત્સલ મહાપુરુષોની હિતકર આશા સાથે હૈય છે. આમ સાચી વિશ્વશાંતિ અને આજની કૃત્રિમ વિશ્વશાંતિના મૂળ મથકે જુદા જુદા છે. એકનું આગેવાન ભારતની આય પ્રજાઃ અને ખીજીની આગેવાન ગૌરાંગ પ્રજા છે. છતાં કૃત્રિમ વિશ્વશાંતિના કેન્દ્ર તરીકે ભારતને આજે બનાવવામાં ચે સાચી વિશ્વશાંતિના કેન્દ્ર બનાવવાને દેખાવ કરવામાં આવે છે. તેમાં મેટામાં મેટી માયાજાળના ઉપયેાગ થાય છે. કૃત્રિમ વિશ્વશાંતિના પ્રચારનું પ્રતીક ભારતને આજે બનાવાય છે. ૧૨ સર રાધાકૃષ્ણન્ સ પલીજીના ઉપયાગ, [ ૧ ] દુરુપયોગની ક્રિશા ૧. ભૂતપૂર્વ પ્રા॰ સર રાધાકૃષ્ણન્ સર્વપલ્લી જેવા કાંઇક તત્ત્વજ્ઞાનમાં રસ લેનાર પુરુષના પણ આવા જ કામમાં “ આધ્યાત્મિક જીવન અને વિચારધારાને ગૂંચવી નાંખીને, પ્રજાને દહીંમાં અને દૂધમાં પણ રાખતી કરવા માટે વિદેશીયાની તરફેણમાં ઉપયાગ કરવામાં આવે છે. જેને તેમને પેાતાને પણ ખ્યાલ નથી. તેથી તેવી વ્યક્તિ શી રીતે તદ્દન સાચી પ્રેરણા આપી શકે ? ‘ હા જી હા ’’ પણા સિવાય તેમની પાસેથી ખીજી શી આશા રાખી શકાય ? તેમની વાતામાં “ ભારતીય તત્ત્વજ્ઞાન રહેલુ છે. એમ કહેવુ, તે પણ ભારતીય તત્ત્વજ્ઞાનની વિડંબના કરવા બરાબર છે. કેમકે તેમની તથાપ્રકારની વિદ્વત્તાને લાભ જડવાદી પ્રગતિના પ્રચાર અને પ્રતિષ્ઠા ઉત્પન્ન કરવામાં આડકતરી રીતે લેવાઇ રહ્યો છે. તેએ પેાતાના ભાષણામાં જુદી જુદી રીતે ખેાલતા હોય છે. એકવાર ધર્માંતે વખાણે, તે ખીજી વખત આધુનિક વિજ્ઞાનને વખાણે, ત્રીજી વખત બન્નેયના સમન્વયને વખાણી મિશ્રણ કરવાની ભલામણ કરે, અને ચોથી વખતે આધુનિક વિજ્ઞાનના આધાર ઉપર ધમ ઉભો કરી તેનું સામ્રાજ્ય ફેલાવવાના પ્રચાર તરફ જાણતાં-અજાણતાં ઢળી જાય. ૨. પરતુ રાજ્યતંત્રઃ અર્થતંત્રઃ અને સમાજતંત્રના પણ પિતામહ એવા ધર્માંને પણુ આજની રાજ્યસત્તાના સાવ ભૌમ સરરકાના એક અંગ તરીકે એક અદના સેવક તરીકે ગાઠવવામાં, આવી નામાંકિત વ્યક્તિઓની સહાયની, આજની પ્રગતિના પ્રેરાને ધમ અને તત્ત્વજ્ઞાનપ્રધાન ભારતમાં જરૂર પડે છે. માટે ધર્મ અને તત્ત્વજ્ઞાનને નામે તેમના નામના અને વ્યક્તિત્વના જ્યાં-ત્યાં ઉપયોગ લેવાઇ રહ્યો હાય છે. આમ તેએની સરળતાને અને ભદ્રિતાને લાભ આંતરરાષ્ટ્રીય દારી સચારાથી લેવાઇ રહ્યો હોય છે. આટલા જ માટે તેમના ભાષણે પહેલાં આસફર્ડ યુનીવર્સીટી વગેરેમાં કરાવાયા હતા. તથા બૌધમ ના અવશેષાના આદાન-પ્રદાન માટે લા` લિલિન્થમા વાઈસરાયે ચિન-તિબેટ મેકલીને તેમનેા ઉપયેગ કર્યાં હતા. જેના તિભેટ અને ભારત વચ્ચે આજે અનેક પરિણામે વગેરે સ્થળે આવી રહ્યા Page #186 -------------------------------------------------------------------------- ________________ [૧૬] છે, તે જ સંકેતને પરિણામે ધર્મગુરુ લામાનું ભારતમાં બૌદ્ધધર્મના પ્રચાર માટે આગમન થયું છે. વગેરે સૂમ રહસ્યો છે. ૩. આમ આજના તબક્કે સંસ્કૃતિ અને પ્રગતિના મિશ્રણને પ્રચાર કરનારા અજાણતાં પણ ભારતના સંસ્કૃતિ, ધર્મો અને પ્રજાના મૂળભૂત હિતને દૂર-દૂરના દોરીસંચારોને બળે પારાવાર નુકશાને પહોંચાડી રહ્યા હોય છે. તેમ કરવામાં તેઓને આશયદોષ નથી હોતો, પરંતુ વિદેશીયોની હથિયાર બનાવી લેવાની કુશળતાના ભોગ બની જવાનું હોય છે. - આવી રીતે ઉપયોગમાં આવતી વ્યક્તિઓની પણ નાની-સુની સંખ્યા ભારતમાં નથી. સર સર્વપલીઓને નિર્દેશ તો અહીં ઉપલક્ષણમાત્રરૂપે કરવામાં આવે છે. ૧૩ પંડિત સુખલાલજીના સાહિત્યની મહાઘાતકતા [ 1 ] તેમના સાહિત્યની આત્મઘાતક્તા: ૧ પંડિત સુખલાલજીનાં સાહિત્યને ઊંડાણથી અભ્યાસ કરી જોતાં સ્પષ્ટ રીતે માલુમ પડી આવે છે કે તે જેન–શાસનઃ સંધઃ ધર્મ અને એકંદર આત્મવાદનાં સર્વ ધર્મો માટે ભારતમાંયે એક અસાધારણ ફટકારૂપ છે. માટે જ વર્તમાન પ્રગતિમાં તેમને યશ કલગી મળવાની સંભાવના ગણી શકાય. તેનું સર્જન અનાત્મવાદી ભૌતિકવાદના અંતિમ આદર્શોને સામે રાખીને જ કેમ જાણે લખાતું હોય તે રીતનું સર્જન ભારતના મુખ્ય પ્રાચીન આત્મવાદી ધર્મોને તે તરફ ઘસડી જવાના સંગીન પ્રયાસ રૂપે જ જણાઈ આવે તેમ છે. સર્વમુખી તુલના ઘણું એાછા લોકે કરતા હોય છે. તેથી આ સત્ય એકાએક ભલભલા વિદ્વાને નામે ધ્યાનમાં આવી શકતું નથી; તેમાં કેઈવાર સ્પષ્ટ રીતે, અને કોઈવાર ગૂઢ રીતે સૂચિત કર્યાનું જોઈ શકાય છે, કે– અનાત્મવાદ અને તેના આધાર ઉપરનું વતન માન પ્રાગતિક જીવન જ માનો માટેનું હિતકર અને આદર્શ જીવન છે” આ સૂર તેમના પ્રત્યેક લખાણમાં એક યા બીજી રીતે લખાયેલું હોય છે. ૨ તેમના લખાણમાંથી આત્મવાદી જીવનધેરણના સિદ્ધાંત અને મંતવ્યોના શાસ્ત્રોનું ખાસ કરીને સીધે-સીધું અને સ્પષ્ટ ખંડને મળશે નહિં, પરંતુ “તે શાસ્ત્રોના વિધાને જ અનાત્મવાદી-ભૌતિક આદર્શોના પ્રતિપાદનનું સમર્થન કરતા હોય છે.” એમ વાચકેના મગજમાં યુક્તિઓ લડાવીને કસાવવા પ્રયત્ન હોય છે. એ રીતે તેના ખંડન કરતાં વધારે જોરદાર ઉપાય તરીકે તેને ઉથલાવી નાંખીને તેને જુદા જ સ્વરૂપમાં રજુ કરી જુદી જ વસ્તુસ્થિતિ અને આશય સ્થાપિત કરી દેવાતો હોય છે. ૩ તેરાપંથ (૦ ) સંપ્રદાયને લગતી ચર્ચાની એક પુસ્તિકામાં તેમના પુત્રને છેડે ભાગ શરૂઆતમાં છપાયેલો છે. જેમાં તેમણે પરંપરાગત પ્રાચીન ધર્મ માત્ર ઉપર–માનોને અવળે રસ્તે દોરવવાને શબ્દાન્તરથી સખ્ત આક્ષેપ કર્યો છે. અને તેવા ધર્મોથી છૂટા પડવાના વિચારને વાસ્તવિક ગ્રંથિભેદ તરીકે ખુબીથી એાળખાવેલ છે. ભયંકર અજ્ઞાન અને ભ્રમણુઓની ગાઢ ગાંઠના નાશ પછી જ ગ્રંથિભેદ થાય, ને પછી સમ્યગદર્શનની પ્રાપ્તિ થવાનું શાસ્ત્રોમાં વર્ણન છે, તેને તેઓ “કેઈપણ ધર્મને માને એ જ મિથ્યાત્વની ગાંઠ છે.” અને તેનાથી છૂટવું તેને ગ્રંથિભેદ તરીકે ઓળખાવવાને ઘણે ઠેકાણે પ્રયાસ કર્યો છે. તે પુસ્તિકામાંના પત્રની કેટલીક લીટીઓ નીચે પ્રમાણે છે. ___“ बहत पहिले से निवृत्ति मार्गकी एकांगी मानववाशून्य नींव इस देश में धर्मरूप में पडी । कइ शाखाएं इस में से निकली। सांख्य शाखा अन्तमें वेदाम्त संन्यासरूप में "आइ। शंकराचार्य जैसोंने नैष्कर्म्य फलित किया । पर उसका प्रन्थिभेद शुरु हुआ। उधर बौद्ध और Page #187 -------------------------------------------------------------------------- ________________ [૧૭] वाद का भी प्रन्थिभेद हुआ और मानवतास्पर्शी महायान विकसित हुआ। पर जैन परंपरा की निवृत्ति उत्तरोत्तर जटिल होती गई।" “ पर समय का दंड असा प्रबल है कि उसकी चोट से कोइ बच नहि सकता ।" " इस समय असा अनुकूळ संयोग है। यदि अनुयायि साधु व श्रावक समजदार हो तो निवृत्ति के प्राणकी रक्षाकी साथ प्रवृत्ति-समुचित प्रवृत्ति का पूर्ण विकास किया जा સત્તા હૈ !” ૪-૪-૨૨૧૬. [પત્રણે ૩૨થત મજુતઃ પ્રતિ ચા કરંજના?] ૧૧-૪-૧૬ ૪ કંઈક પૃથક્કરણ(૧) એકાંગીપણાનો અને માનવતાશ પણાના આક્ષેપ ધર્મ ઉપર કરવામાં આવ્યા છે. જ્યારે ધર્મ જ માનને સર્વાગીણ વિકાસ કરવામાં સંપૂર્ણ સામર્થ્ય ધરાવનાર વિશ્વતત્વ છે. માનવોને રાક્ષસીપણું અને જંગલીપણામાંથી બચાવી માનવતાના અમૃતસાગરમાં નિમજ્જન કરાવનાર તે એક જ અપૂર્વ અને દિવ્ય વિભૂતિ છે, આ એક નિર્ભેળ સનાતન સત્ય છે તેના ઉપર આ જાતના આક્ષેપ એ સાચા શાહુકારને અઠગ ચેર કરાવવા બરાબર છે. (૨) “જૈન પરંપરાની નિવૃત્તિ ઉત્તરોત્તર જટિલ બનતી ગઈ.' આમાં તેની જટિલતા કરતા નિવૃત્તિ ઉપર જ સખ્ત માર્મિક કટાક્ષ છે, જ્યારે એ જ માનવતાને પરમ આદર્શ છે. (૩) “ગ્રંથિભેદ શરુ થયો” એ મોટે ભાગે જૈન દર્શનેક્ત આત્મવિકાસની પ્રક્રિયામાં આવતા એક પ્રસિદ્ધ પારિભાષિક શબ્દ છે. તેને ટુંકમાં અર્થ એ છે, કે–“મોક્ષવિધિ તીવ્ર અજ્ઞાન-મૂઢપણું અયથાર્થ બોધ-દુરાગ્રહીપણું: બેટા આદર્શોને તીવ્ર આગ્રહ: એવા અર્થમાં મોક્ષના વિધિ તરીકે તીવ્ર મિથ્યાવાસનાને એક ગાંઠનું રૂપક આપવામાં આવેલું છે. તેને ભેદ જરૂરી હોય છે. એટલે કે–નિવૃત્તિમાર્ગમાં વિદન કરનાર મૂળભૂત વિપ્નનું નામ ગ્રંથિ છે. તેના નાશનું નામ ગ્રંથિભેદ કહેવાય છે. જે થવાથી નિવૃત્તિના સન્માગને પિષણ કરનાર શ્રદ્ધારૂપ જ્ઞાનપ્રકાશ જાગે છે. ત્યારે અહિં નિવૃત્તિની વિધિની–સાંસારિક ઉન્માગગામિ પ્રવૃત્તિને આદર્શ વિકાસમાગ તરીકે કરાવવામાં આવે:છે. ને નિવૃત્તિને તેની વિધિની કરાવવામાં આવે છે. તેથી તે ગાંઠને ભેદ એટલે નિવૃત્તિની ઇચછાને નાશ કરનાર પ્રવૃત્તિઃ એ ગ્રંથિભેદ તરીકે ખુબીથી વર્ણવવામાં આવેલ છે, - વાસ્તવિક રીતે અસત્યવૃત્તિ નિવૃત્તિના માર્ગમાં ગાંઠરૂપ છે. તેને ભેદ મોક્ષમાર્ગમાં સહાયક છે. ત્યારે અહીં એ જ વસ્તુ ઉલટાવીને તદ્દન વિપરીત અર્થમાં જ શાસ્ત્રીય શબ્દને સ્પષ્ટ રીતે જ ઉપયોગ કરવામાં આવે છે. તેમ કરીને “ ચોર જ કેટવાળને દંડે' એ કહેવતનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. (૪) “અનુકૂળ સંગ’ અનાત્મવાદી ભૌતિક પ્રગતિને આજને જુવાળ આત્મવાદને માટે પૂરે પ્રતિકૂળ સંગ છે. તેને અનુકૂળ સગ” કહેવામાં આવે છે. અર્થાત આ દેશમાં ઉભા થયેલા, ધર્મરૂપ અનર્થને ઉખેડી ફેંકી દેવા માટે આજનો સમય અનુકૂળ ગણવામાં આવે છે. વાસ્તવિક રીતે જે પ્રતિકૂળ છે. (૫) નિવૃત્તિના પ્રાણની રક્ષા સાથે પ્રવૃત્તિ-સમુચિત પ્રવૃત્તિને પૂર્ણ વિકાસ કરી શકાય છે.” આમાં ધર્મ શાસ્ત્રકારોએ સ્વીકારેલી નિવૃત્તિની સાચી વ્યાખ્યાને બદલે બીજી જ ભળતી વ્યાખ્યા મનમાં Page #188 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] રાંખીને તેની રક્ષાની સૂચના કરી છે. તે પોતાની નિવૃતિ-પ્રિયતા વ્યક્ત કરવા સાથે નિવૃત્તિપ્રિય લોકોના ઠપકાથી બચવા માટે શબ્દછળથી યુક્તિ કરી છે. એ જ પ્રમાણે પ્રવૃત્તિ વિષે પણ અર્થાન્તરલક્ષી શબ્દછળ કરવામાં આવેલો છે. પોતે ધારેલી પ્રવૃત્તિને સમુચિત પ્રવૃત્તિ તરીકે સમજને-સમુચિત શબ્દ વાપરી આધ્યાત્મિક વિકાસમાં હાનિકારક હોય તેવી પ્રવૃત્તિને વિરોધ કરનારા તરફના ઠપકાથી બચવા અદ્દભૂત રીતે શબ્દછળાને આશ્રય લેવાયો છે. - ઈત્યાદિ સ્પષ્ટ કે ગર્ભિત શુદ્ધ ધમ ઉપર સીધા આક્ષેપ છે. “ધમ જેવી ચીજ નથી. અથવા તેની જરૂર નથી એટલું જ નહીં, પરંતુ તે એક હાનિકારક તત્વ જગતમાં છે.” એવો વનિ ઉક્તપત્રમાં ખુબીથી વણી લેવામાં આવ્યું છે. તેનું પ્રમાણ “માનવતાન્ય વગેરે” ઉપર જણાવેલી પહેલી બે લીટીમાં જ આવતા શબદથી મળી રહે છે. (૬) ધર્મને સર્વસ્વ માનનારાઓની ફરજ થઈ પડે છે, કે ધર્મની રક્ષામાં તેવા બાધક વિચારે– વિચારકો અને તેના પ્રચારની ઉપેક્ષા અતિચાર કે અનાચારરૂપ બની જતા હોય તે તેનું ઘટતું પ્રાયશ્ચિત આવ્યા વિના ન રહે. (૭) પ્રત્યેક લખાણમાં અજ્ઞાન અને અર્ધદગ્ધ લોકોને આંજી નાંખવા માટે બનતાં સુધી જૈનઃ વૈદિકઃ બૌદ્ધ-દશને કે ધર્મોના ને શાસ્ત્રોના નામો આગળ કરવાની ફેશન થઈ પડી હોવાનું જોઈ શકાશે. (૮) વચ્ચે એક વાકયમાં “સમયના દંડની અસર ને બિરદાવી છે. પરંતુ આજે જગતમાં પ્રગતિના નામથી ચાલી રહેલી ઉત્થલ-પાથલઃ માનવકૃત છે. સમયકૃત-કાળકૃત નથી. છતાં તેને સમયકૃત-કાળકૃત મનાવવાને પ્રપંચ શરૂ થયો છે. તેને પંડિતજી પણ સાચી વસ્તુસ્થિતિ માને છે, ત્યાં જ તેઓ ગંભીર થાપ ખાય છે. બીજી પ્રજાને સ્પષ્ટ રીતે એકંદર હાનિ કરનાર વર્તમાનમાં કરાતી પ્રગતિ હોવાથી જનતા તેને ચલાવી લઈ ન શકે, અને જનતાના રોષથી બચવા દોષને ટોપલે સમય-કાળ ઉપર નાંખવાની યુક્તિ કરવામાં આવી છે. તેને સમયકૃત મનાવવામાં આવે છે. જે અસત્ય છે. સમયમાં કાળમાં થાય છે. પરંતુ સમયકૃત-કાળકૃત નથી. પરંતુ માનવકૃત છે. આ બાબત બીજે સ્થળે વિચારેલી છે. ત્યાં જેવું. પરપક્ષની છાવણીમાં કેવી ખુબીથી પંડિતજ પિતાનું સ્થાન જમાવે છે? (૯) જ્યારે આજની ભૌતિક ભભક ગમે તેટલી આકર્ષક જણાતી હોવા છતાં સમગ્ર માનવો માટે એકંદર આત્મવાદી આધ્યાત્મિક આદર્શોના પાયા ઉપરની જીવન-વ્યવસ્થા જ પરિણામે વધારે સુખકર ને હિતકર છે. તેમાં સર્વ બાજુઓનું સમતોલપણું જળવાયેલું છે. તેના સંશોધકેઃ પ્રચારકેઃ માગ દર્શકા વગેરે મૂળ પુરુષો જેમ બને તેમ દુન્યવી સ્વાર્થોથી પર તથા કેટલાક તે સંપૂર્ણ વીતરાગદશાના પુરુ હોય છે. તેઓના મતે ચાર પુરુષાર્થની જીવન-વ્યવસ્થા જ મુખ્યપણે વ્યાવહારિક અહિંસા છે. તે વિનાની અહિંસા માત્ર શાદિક અહિંસા જ નથી, પરંતુ મહાહિંસારૂપ છે. આ સાચી વસ્તુસ્થિતિ છે. એ ભૂમિકારૂપ અહિંસાથી જ અનેક પ્રકારની પારમાર્થિક અહિંસા ફલિત થઇ શકે છે. બીજી કોઈપણ નહીં જ. (૧૦) માટે જ “ગીતાર્થ મહાત્માઓને હાથે ઝેરને યાલો પી જવો સારે, પરંતુ અગીતાર્થને હાથે અમૃતને ઘૂંટડે પણ સારે નહીં.” શાસ્ત્રકાર મહાત્માઓની આ સૂચના ઘણું જ મહત્ત્વથી પરિપૂર્ણ છે. (૧૧) છતાં–ગુણગ્રાહકપણાની દૃષ્ટિએ જોઈએ તે પંડિતજીનું ભાષાસૌષ્ઠવઃ તેના ઉપર ઉંચા પ્રકારને કાબુ: આધુનિક પદ્ધતિના અનેક દષ્ટિબિંદુઓપૂર્વકની વિષયોની વિવિધલક્ષી છણાવટઃ સંશોધનીય મુદ્દાઓની પ્રચુર છણાવટઃ વ્યવસ્થિત આધુનિક સંપાદન શક્તિઃ ઘણુ શાસ્ત્રો અને ગ્રંથનું વિશાળ Page #189 -------------------------------------------------------------------------- ________________ 1 ૨૧] વાંચનઃ તેમાંથી તારવવામાં આવતી અનેક જ્ઞાતવ્ય બાબતેથી તેમનું સાહિત્ય જરુર એક જાતનું આકપૈણુ ઉત્પન્ન કરે છે. તેમાં શંકા નથી. પરંતુ ખડી સાકર નાંખીને કહેલું સો મણ દૂધ તેમાં પડી ગયેલા કાળક્ટ વિષને કારણે કેઈના પણ ખપને લાયક રહેતું નથી. પરંતુ તેને એવી રીતે ઢાળી દેવું પડે છે, કે જેથી બીજા જંતુઓનું મરણ ન નિપજે. તે પ્રમાણે તેમનું સાહિત્ય અનામવાદી ભૌતિક જીવન વ્યવસ્થાનું અને કૃત્રિમ વિશ્વશાંતિનું સમર્થક હોવાથી આત્મવાદી આધ્યાત્મિકતાપ્રિય ધાર્મિક આત્માઓ માટે તે સવથા ત્યાજ્ય બની જાય છે. નહિંતર, આત્મગુણોને ઘાતરૂપ ભાવમરણનું તે કારણભૂત બની જાય તેમ છે. ફરજની રૂઇએ આ સત્ય અમારે ઉચ્ચારવું પડે છે. [ 2 ] અનાત્મવાદી ભૌતિક વિજ્ઞાનના પ્રચારને મુખ્ય હેતુ ૧ જગતમાં પ્રગતિશીલ ગણાતી એક પ્રજાએ અનાત્મવાદી ભૌતિક વિજ્ઞાનને આશ્રય એટલા માટે લીધો છે, કે—“તેના બળથી બીજી પ્રજાઓને હત–પ્રહત કરી શકાય. અને તેઓની ભૂમિ વગેરે કુદરતી અને માનવોત્પાદિત સંપત્તિઓ પોતાના ભાવિ સંતાનો માટે ક્રમે ક્રમે દૂરના પણ ભવિષ્યમાં હાથ કરી શકાય, અને તે સર્વને તેઓની જ ભાવિ સગવડ માટે વિકસિત કરી શકાય, એટલે હાથ કર્યા પછી પણ તેના વિકાસ માટે સીધી કે આડકતરા અનેક પ્રયત્નો તેઓ તરફથી ચલાવરાવાય છે.' આ સ્થિતિમાં પ્રજાનું રક્ષણ ધર્મ અને તદનુકૂળ સાંસ્કૃતિક જીવન થોડેઘણે અંશે પણ કરી રહેલ છે. તે ધર્મ અને તદનુકૂળ સાંસ્કૃતિક જીવનને પ્રજાના જીવનમાંથી ક્રમે ક્રમે લુપ્ત કરવાની ગણત્રી સાથે વિજ્ઞાન અને તદનુકૂળ જીવનધોરણોને ઉપયોગ કરવાનો હોય છે. - ૨ ધર્મપ્રધાન સાંસ્કૃતિક જીવનધોરણોને લુપ્ત કરવાનું પ્રધાનશસ્ત્ર તે તે જીવન-ધારણમાં અપ્રામાણિક્તાઃ હાનિકારક્તા: રૂઢિપણું અંધશ્રદ્ધાપણું અનુપાદેયતાઃ હેયતા વગેરેને આરેપ કરવો તે છે. તે કાર્યમાં પંડિતજીનું સાહિત્ય તેઓને ઘણું જ ઉપયોગી થાય તેમ છે. અને ભવિષ્યમાં તે સાહિત્યની સહાય પડે. ધર્મ અને સ્વત્વમાં શિથિલ બનતી જતી પેઢીઓના સંતાનને સર્વથા સન્માગ ચૂત કરવામાં આધુનિકતાની આંતરરાષ્ટ્રીયતાના મુત્સદ્દીઓને ખૂબ ફાવટ આવે તેમ છે. માટે તે સાહિત્યની પ્રાગતિક વિચારોમાં મહત્તા અને પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાં આવતી હોય છે. ! આ દૃષ્ટિબિંદુઓથી વિચારી જોતાં તેમનું સાહિત્ય મહાઉન્મા–પ્રવતકરૂપે મહાહિંસાપ્રવર્તકરૂપે જગતમાં અસ્તિત્વ ધરાવતું થયું છે. એમ કેઈપણ સજજન સ્વીકાર્યા વિના રહેશે નહીં. તે સાહિત્યના સંપર્કથી બચાવવાને હેતુ અંશે પણ જળવાય તે આશયથી આટલી સ્પષ્ટતા કરવામાં આવી છે. આજનું મોટામાં મેટું કર્તવ્ય એ મથાળા નીચે અપાયેલા પાંચ વર્ગો કરતાં આ જુદા જ છઠ્ઠા વગરનું સાહિત્ય છે. એમ સમજવું જોઈએ. ૪ તેમનું સઘળું સાહિત્ય પ્રમાણભૂત અને યોગ્ય પૂરાવાઓથી રચાયેલું જ હોય છે, એવું પણ નથી હોતું. તેમાં સેંકડો હેત્વાભાસો ભર્યા હોય છે. તથા વિષયના તલને સ્પર્શવાને બદલે પોતે જ માનેલા આદર્શને પુષ્ટ કરવામાં અનુચિત પ્રયાસો પણ મોટા પ્રમાણમાં દૃોચર થાય છે, પરંતુ તત્વના અજ્ઞાન કેટલાક જૈન કે જૈનેતર વાચકને તેમાંની ગંભીર ભૂલ “ કયાં? અને કેવી રીતે છે.” તે ધ્યાનમાં આવી શકતી નથી દેતી ને કેટલાક તે એકબીજાની પાછળ અંધશ્રદ્ધાથી દેરવાતા હોય છે. ૫ જૈનધર્મ જેવી જગતની મહામૂલી વિશ્વસંપત્તિને ફટકો મારનારે તેના જ અનુયાયીઓમાંથી મળી આવે, તેનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય આજના ગૌરાંગ સ્વાર્થી મુત્સદીઓ ખૂબ સારી રીતે જાણતા હોય છે. અને તેથી જ તેની ખ્યાતિને સર્વત્ર ફેલાવવાના આડકતરા પ્રયત્નો તેઓ અને તેઓના એતદેશીય અનુયાયિઓ કરતા હોય છે. આ લખાણને કેાઈ સજન પુરુષે ઇ-ભાવમાં ન ઘઢાવે એટલી સ્પષ્ટ વિજ્ઞપ્તિ છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૦ ] ૬ પરંતુ, પાતાનું: પોતાના સંતાનેાનુંઃ પાતાની રક્ષક સસ્કૃતિઃ અને ધનુ: અધઃપતન કરનાર સાહિત્યની પ્રશંસા સાંભળીને ગૌરવ અનુભવવાની હદ સુધી જેએ દૃઢપણે ઉતરી પડયા હોય છે, તે માનવ એ માટે કહેવું જ શું? અને લખવું પશુ શું? ઉપેક્ષાભાવના સિવાય ખીજો ઉપાય જ રહેતા નથી. પેાતાની હાજરીમાં જ પેાતાની પરમતારક પરપરા અને તેને ટકાવનારી બેનમુન વ્યવસ્થાને ઉજ્જડ કરી મૂકવાના ઉંડા આશયવાળા ભાષણા ઉપર તાળીએ વગાડનારા આત્માએ પેાતે પેાતાની પર’પરાને વધુ ઉવેખતા ન થાય, એવા હેતુ આ સ્પષ્ટતાની પાછળ રહેલા છે. તેમાં વ્યક્તિદ્વેષની કલ્પના કરી લેનારા અજ્ઞાન માનવ-બંધુઓની દયા જ ખાવાની રહી. છ ખરી રીતે આવી મિથ્યા ભ્રમણા ફેલાવનારા સાહિત્ય: અને તેના સર્જકઃ અને સહાયકાનુ: સ્મરણ પણ આત્મવાદી-ધાર્મિકા માટે સીધી રીતે જ દેષરૂપ બની જાય છે. તેથી તેની શુદ્ધિ માટે તેવે પ્રસંગે પ્રાયશ્ચિત્તરૂપે શ્રી નમસ્કાર મહામત્રાદિના સ્મરણ વડે મનઃશુદ્ધિ કરી લેવી. એ તેઓને માટે હિતાવહ જણાય છે. અને તેઓ પ્રત્યે લેશ પણુ વ્યક્તિદ્વેષ ન લાવતાં તેઓની પણ કરૂણા-ભાવનાથી પારમાર્થિક હિતપ્રાપ્તિ જીવી, પરંતુ અનંતનાની અનંત વિશ્વવત્સલ મહાપુરુષાએ સ્થાપેલા અહિંસક મહામાથી જગજ્જીવે ને ચૂત કરનારા ભાવિષનું પાન કરાવનાર તરીકેના મહાદેષ તેમાં લગભગ વ્યાપક રીતે દાખલ થઇ ગયા છે. એ દુઃખ સાથે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યા વિના કેમ રહી શકાય ? આ તે। આવા ખીજા સાહિત્યના ઉપલક્ષણાત્મક અ'ગુલીનિર્દેશ છે. સજ્જનેાની કૃપાદૃષ્ટિ ૧ પ્રજાના હિતેાના મર્મીને સ્પર્શ કરનારી આ વિચારધારાએ આજે મેાટાભાગને સમજાવી અને રુચિકર થવી શકય નથી. કેમકે—કુદૃષ્ટિ ન્યાયે કાઇ વખત એવેાયે પ્રસંગ આવી જાય છે. આ વાત અમારા લક્ષ્ય ખહાર નથી. નિર્ભીયપણે સત્ય અને હિતકારી કહેવામાં પરિણામે લાભ જ હાય છે, એમ અમારી દૃઢ માન્યતા છે. એટલે તે પ્રયાસ સવથા નિષ્ફળ નથી જ હાતા. ૨ જ્યારે સન્માનું સત્ય જુદા જુદા પ્રબળ દૂષિત વિચાર વાતાવરણાની આંધીથી ઘેરાયાના દાખલા બન્યા છે, ત્યારે શ્રી સિદ્ધસેન દિવાકરતુ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીઃ શ્રી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચાચાય અને શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ જેવાઓ તથા તત્ત્વાદશ વગેરે લખી શ્રી આત્મારામજી મહારાજશ્રીએ પ્રયત્ન કરી તાત્કાલીન ભ્રામક વિચાર વાતાવરણની ગુંગળામણમાંથી બચાવ્યાના સુંદર દાખલા છે. તે પ્રમાણે વમાન ભ્રામક પ્રગતિની ભ્રમણાની આંધી ઉડાડી દેનાર કાઇ તથાપ્રકારના અધિકારી મહાત્મા જાગે, તેમને આ ભૂમિકા અને ૯ મા તથા ૧૦ મા અધ્યાયમાં લખેલી પ્રાસગિક વિચારશ્રેણિ ઉપયાગમાં આવે; એ દૂરગામી લક્ષ્યથી કાંઇક વિસ્તારથી આ પ્રયાસ સેવાયા છે. તેમાં સફળતા કે નિષ્ફળતાની મને જિજ્ઞાસા નથી, કેમકે મહાપુરુષોના અનુકરણુરૂપે આંખે મીંચીને જીવ્યૂ કરવા સિવાય કાંઈ કરવાના આશય નથી. ર્યાં વગરના અને મનુ સજ્જન પુસ્ત્રા એવા કાઇક તેા ક્યાંક પશુ જાગતા હશે જ કે ભવિષ્યમાં ક્રાઇ જાગી ઉશે કે જેને રુચિકર થયા વિના રહેશે નહી. એમ અંતરાત્મા કહે છે. आग कोऽपि वसुधा -ऽऽलयेऽन-Sसूयसन्मार्मिकः ॥ Page #191 -------------------------------------------------------------------------- ________________ [ રર૧ ] કેમકે બધી વસ્તુ બધાને સમકાળે ચતી નથી હોતી “ યુવાનના દિલને આકર્ષતી રમણીય યુવતિ ધૂળમાં રમનારા બાળકોના દિલને આકર્ષી શકતી જ નથી.” એમ કવિઓ પણ કહે છે. ભવભૂતિ કવિએ પણ કહ્યું છે, કે – उत्पत्स्यते च मम कोऽपि समान-धर्मा कालो ह्ययं निरवधिर्विपुला च पृथ्वी ।। “કાળને અવધિ નથી, અને પૃથ્વી વિશાળ છે, માટે કંઈક તો કયાંક મારા જેવો ઉત્પન્ન થઈ આવશે” [ કેઈકને પસંદ પડશે, ને તે આકર્ષાઈ સદુપયોગ કરશે. ] ભારવિ કવિએ પણ કહ્યું છે, કે – હિત મનો-દારિ જ વI હિતકારી અને મનહરઃ એ બન્નેય ગુણોવાળું વચન તે દુર્લભ છે. (બેમાંથી એક ગુણ તે કદાચ મળી આવે.) તેમ છતાં–કે એ પણ પ્રસંગ આવી જાય, કે બીજા કોઈને લાભ ન પણ થાય, તો પણ હિતબુદ્ધિથી કહેવામાં દોષ નથી. એમાં શ્રી ઉમાસ્વાતિ વાચક મહારાજા પણ પૂરી રીતે સમ્મત છે. (સંબંધકારિકા ૨૯-૭૦) તેથી આશદેષના અભાવની ખાત્રી કરી ચૂકેલા સજજનેની કુપાવૃષ્ટિ વગર માગ્યે જ સહજ રીતે જ વર્ષવાની અમારી આશા અસ્થાને નથી. ૧૫ ઉપસંહાર ૧ આજે માનની સામે બે પ્રશ્નો છે. આધ્યાત્મિક વિકાસરૂપ ધર્મને આશ્રયે ચાલતી ચાર પુરુષાર્થની જીવન સંસ્કૃતિથી એકંદર માનવને લાભ છે? કે ન્યાય, નીતિ, સદાચાર અને આધ્યાત્મિક વિકાસરૂપ ધમથી અનિયંત્રિત (પુરુષાર્થતા રહિત) અર્થ અને કામઃ માત્રથી જ જનતાને એકંદર લાભ છે ? ૨ એક તરફ જગતભરના સર્વ ધર્મો છે. બીજી તરફ આધુનિક વિજ્ઞાનના આધાર ઉપરના પ્રગતિશીલ ગણાતા લે છે. આમ સંસ્કૃતિ અને પ્રગતિની લડાઈ ચાલુ છે. ૩ જે ધર્મ કરતાં આધુનિક પ્રગતિથી જનતાને પરિણામે એકંદર લાભ જ હોય, તે સર્વ ધર્મગુરુઓએ મળીને “હવે ધમની જરૂર નથી.” એમ જગતમાં જાહેર કરી દેવું જોઈએ અને પોતે ધર્મગુપણાના સ્થાનને છોડીને કઈ પણ બીજા કાર્યોમાં લાગી જવું જોઈએ. અને “આધુનિક અનાત્મવાદી ભૌતિક જીવન ધોરણથી જનતાને લાભ છે.” એમ જાહેરમાં એકરાર કરી, જાહેર કરી દેવું જોઈએ. જ નહીંતર, દરેકે મળીને સવેતામુખી પ્રયત્નથી ધર્મનું બળ વધારે મજબૂત કરી, જનતાને તેમાં વધારે મક્કમ બનાવી ધીભાવની ગુંગળામણથી છોડાવી દેવી જોઈએ. એક જ નિર્ણય લેવો જોઈએ, કે “ધમ એ જ શરણ છે.” “રક્ષિત ધમ જ રક્ષણ કરનાર છે. શિવાય, પરિણામે નાશ છે.” ખ્રીસ્તી ધર્મ પણ આત્મવાદી ધર્મ અને ધર્મપ્રધાન સંસ્કૃતિને પક્ષપાતી છતાં તેના ધર્મગુરુઓ પૂર્વના મહાસંતોની વ્યવસ્થાથી જુદા પડી જઈ આધુનિક વિજ્ઞાનના-ધર્મથી અનિયંત્રિત ભૌતિક જીવન રણને માત્ર પિતાના ધર્મના પ્રચાર માટે અને તેને સર્વવ્યાપક વિશ્વધર્મ બનાવવાની લાલચે સહાયક થઇ રહ્યા છે. એ એક વિશ્વના ધાર્મિક ક્ષેત્રમાં મેક અનિષ્ટ ઉત્પન્ન થયું છે. અને બહારથી તેઓ Page #192 -------------------------------------------------------------------------- ________________ [૨૨૨ ] તેનો જો કે વિરોધ કરે છે, પરંતુ આ બેવડી નીતિ તેઓએ છોડવી જોઈએ. દરેક ધર્મના ધર્મગુરુઓએ પણ પિતાના ધર્મને મજબૂત રીતે વફાદાર રહેવા માટે-“દહીમાં અને દુધમાંની બેવડી નીતિ છોડવી જોઈએ. ૬. “આધુનિક વિજ્ઞાનની કેઈપણ વસ્તુ વિચાર કે પદ્ધત્તિનો આશ્રય સર્વથા ત્યાજ્ય છે. તે વિના કોઈ પણ ધર્મનું રક્ષણ પરિણામે શક્ય જ નથી.” એમ વાણી અને વર્તનથી બતાવી આપી દાખલા પૂરા પાડવા જોઈએ. પોતપોતાની મૂળભૂત ( આકર્ષક નવી પરંપરાઓથી પર થઈને) પરંપરાને આશ્રય લેવો, અનુયાયિઓ પાસે લેવડાવે, અને પોતપોતાના ધર્મના આચાર-વ્યવહારના પાલનમાં અનુયાયિઓને ખૂબ મજબૂત બનાવી દેવા જોઈએ. આ સિવાય ધર્મના રક્ષણનો બીજો કોઈ સારો ઉપાય નથી. ૭. મહાસતોની વિશ્વવત્સલ મહાકસણામાંથી જન્મેલી જીવન પ્રણાલીકાને જ વળગી રહેવામાં એકંદર હિત છે. પછી તેમાં ભલે ગમે તેટલા નાના-મોટા કષ્ટ પડે, ભલે તેમાં કઈ કઈ વહેમો અને રૂઢિઓકુરૂઢિઓનો ભાસ થયે હોય; ભલે લંગોટીભર જીવન જીવવું પડે, ભલે રાત્રે કેડીયાના દીવાથી ચલાવી લેવું પડે, કે-અંધારામાં સુઈ રહેવું પડે. પણ માનવજાત અને પ્રાણીમાત્રનું ગમે તેવું પણ સૌથી વિશિષ્ટ હિત તેમાં જ છે. એ સારભૂત રહસ્ય છે. ૮. આથી ધર્મ સંસ્કૃતિના કેન્દ્રમાં જૈનધર્મ હેવાની વાસ્તવિકતાની હકીકત હેવાથી, કોઈ એ પક્ષપાતથી થયેલું એ નિરૂપણ ન સમજતાં, સર્વ ધર્મને યથાયોગ્ય સ્થાન આપવાના આશયની સૂક્ષમતા સમજવા તરફ લક્ષ્ય આપવા વિજ્ઞપ્તિ છે. માનવોના જીવનમાંથી તે તે ધર્મને છેદ ઉડાડી દેવાના પ્રયત્ન કરવાનો તબક્કો ભારતમાં સીધી રીતે શરૂ થયે છે. એક તરફથી બહારથી ધાર્મિક વાતાવરણમાં વેગ આવવા દેવામાં આવે છે. અને બીજી તરફથી શિક્ષણઃ કાયદાઃ અધાર્મિક બાબતોને મુખ્ય ઉત્તજનક વગેરે દ્વારા તેના મૂળ ઉખેડવાના સંગીન પ્રયાસો શરૂ થયા છે. જે મૂળમાં જ ચંપાતી આગો તરફ દુર્લક્ષ્ય કરવામાં આવશે, તે ધર્મ–કલ્પવૃક્ષ કંપી ઉઠશે, અને તેથી અનંત જીવોની દ્રવ્ય અને ભાવહિંસા સવિશેષ સંભવિત બનતી રહેશે. ૧૬ ત્રિલોકસ્વામિ ધર્મ પરમેશ્વર [ 1 ] જો ૨ fપણ વત્તે પરમ-કથ-સુદ્દે =ધર્મ જ ઈષ્ટ પ્રિયઃ કાન્તઃ પરમાર્થ સુખ સ-ચા–ના મિત્ત વધુ-રિવ સ્વજન જનઃ મિત્ર બંધુ પરિવાર છે. ઘળે જ જે િિદ =ધર્મ જ દષ્ટિ આપનાર છે. ઘ ચ i gટ્ટ ? =ધર્મ જ પુષ્ટિ કરનાર છે. ઘને ૨ –ારે =ધર્મ જ બળ આપનાર છે. ઘને ૨ નં ૩છા- =ધર્મ જ ઉત્સાહપ્રેરક છે. અને ૨ જો રિમજી–૪–રિત્તિ-વાદા ધર્મ જ નિર્મળ યશ અને કીર્તિને ઉત્પાદક છે. રે ૨ સેવે તે જ સેવવા યોગ્ય છે. સે કારણ =તે જ આરાધવા લાયક છે. તે જ નં વોગ્નિ =તે જ પિષણ કરવા લાયક છે. સે વાઈઝ =તે જ પાલન કરવા ચગ્ય છે. રે ૨ જે જાત જ કરવા છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ [૨૨૩] રિરે ૨ ૧ જાનિ =તે જ આચરણ કરવા યોગ્ય છે. તે ચ ગણુદ્ધિ =તે જ અનુષ્ઠાન યોગ્ય છે. એ જ ળ વવા િ =તે જ ઉપદેશવા યોગ્ય છે. રતે ૨ બે મળિ =તે જ ભણવા યોગ્ય છે. જે ૪ i gugram =તે જ સમજાવવા યોગ્ય છે. તે ચ i રાવળ =તે જ કરાવવા યોગ્ય છે. ૨ જુવે રામ' સાપ અશ્વર =તે જ ધ્રુવઃ શાશ્વતઃ અક્ષત અને અવ્યયા છે." સવ-રોવર-નિહિ ઘ =ધર્મ સર્વ સુખેને ભંડાર છે. તે ચ ૩- ન્ન =તે જ શરમાવનાર નથી. से य णं अउल-बल-सत्त- છે તે જ અસાધારણ બળઃ વીર્ય સત્ત્વઃ परक्कम-संजुए पवरे वरे અને પરાક્રમ યુક્તઃ ઉત્તમોત્તમ વર इटे पिए कन्ते दइए। ઈષ્ટ પ્રિયઃ કાન્તઃ પતિ છે. -ચઢા-5-સોવા–રિ સઘળા દુઃખ દારિદ્રા સંતાપ ઉદ્વેગઃ संतावुव्वेग-अ-यस-ऽभक्खाण અપયશઃ આળઃ અલાભ જરા મરણ ૪મ-ના-મરા -ssફ-બ-રેસ- 1 વગેરે સર્વ ભયને તદ્દન નાશ - મા–નિઝારો . કરનાર છે. અન–૪-સરિસે લઈ =એના જે [ આ જગતમાં] બીજો કેઈપણ સહાયક નથી. તિ-સુશિમિ છે. ત્રણ લોકોને એક [ અપૂર્વ ] મહા સ્વામિ=માલિક છે. श्री महानिशिथ सूत्र-अध्ययन ८ चूलिका २ पा० २१.. [ 2 ] કુલ મૂર્વ ધર્મ =સુખનું મૂળ ધર્મ છે. ધર્મેન ધાર્થ છો =વિશ્વ અથવા લેક વ્યવહાર ધર્મ ઉપર ટકેલ છે. રચા ઘચ મૂરિ=દયા ધર્મની જન્મભૂમિ છે. ધર્મ-મૂકે ત્ય-ને સત્ય અને દાનનું મૂળ ધર્મ છે. ફળ ગતિ હોવાન =ધ કરીને લોકોને જીતે છે. મૃત્યુદર ઘર્મિષ્ટ હરિ મરણ પણ ધાર્મિકની રક્ષા કરે છે. આમ-ચિત્તા સૂરજન્ચવર્મ-કુરિ=અધમ કરવાની બુદ્ધિ પિતાને વિનાશ સૂચવે છે. લાં મૂષi gઈ =ધર્મ સવને શણગાર છે. જિવર થી વિજેતા ગમે ત્યારે પણ ધર્મ સેવ. વિવ વર્મમનુમન્ =વિવાદમાં ધમને યાદ રાખવે. અર્થશાસ્ત્રના સૂત્રોમાંથી , Page #194 -------------------------------------------------------------------------- ________________ [ રર૪] [ ૩ ] તત્ર તે [ આ શાસ્ત્રના धर्म एव विषयः, ધર્મ જ વિષય છે. પ્રમાણ-ડત્તા --સન્નિષ્ટ કેમકે-સ્વર્ગ અને મોક્ષને કારણભૂત રાવવ-ssરિ-સાધનાચ ધર્મ એક શાસ્ત્ર પ્રમાણુ શિવાય બીજા धर्मस्य शास्त्रैक-गम्यत्वात् । | કેઈપણ પ્રમાણથી સમજી શકાતો નથી. प्रयोजनं तु ) [ આ શાસ્ત્ર રચવાનું ] પ્રયજન તે– સ્વ-ડાવડoરિ, વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરવાનું છે. અને તે ધર્મને तस्य धर्मा-ऽधीनत्वात् । ) આધીન છે. ધર્મ વિના મળી શકે તેવા નથી. यद्यपिપનુપમi-ssરિ-: પત્ની પાસે જવા વગેરે રૂપે कामोऽप्यऽत्राऽभिहितः । કામ પણ અહીં વર્ણવે છે, તથાઇf છે તે પણ- - “તુ–ાર-મિગામી સ્થાન પોતાની સ્ત્રીમાં સદા રાગી પુરુષે સ્વ-વાજા-નિયતઃ સવા” | જતુકાળે પત્ની પાસે જવું.” તુ-ઢા-ડડરિ-નિયમેન- | એ રીતે ઋતુકાળને નિયમ-મર્યાદા सोऽपि धर्म एव । કરવાથી તે પણ ધર્મ જ છે. एवं चाऽर्था-ऽर्जनमऽपि એ પ્રકારે ધન પેદા કરવા વિશે પણ સમજવું – “તા–મૃતાભ્યાં નીત” | સત્ય અને અમૃત વડે જીવવું” . इत्याऽऽदि-नियमेन धर्म एव, ( ઇત્યાદિ નિયમે કરીને ધર્મ જ છે, इत्यऽवगन्तत्यम् । એમ સમજવું. મોક્ષો વાચના:મિતિચા-ss-જ્ઞાનસ્થાપિ મોક્ષના ઉપાય તરીકે જણાવેલ આત્મજ્ઞાન ધર્મત્કાર, ધર્મ-વિષયવૈ | પણ ધર્મ હોવાથી તે પણ ધર્મને વિષય છે. મનુસ્મૃતિઃ અધ્યાય ૧ લે લેક ૧ લે કુલૂતભદની ટીકામાંથી. I [ 8 ] ' ' ' જૈનદર્શનમાં નીચે પ્રમાણે વિશેષતા એ છે – કૃરત્તિ-ર્મ-કો નો સર્વે કર્મોને સંપૂર્ણ ક્ષય: તે મોક્ષ. સવન-જ્ઞાન-જારિત્રાણિ મોહાણાઃ સમ્ય દર્શન-જ્ઞાન અને ચારિત્ર મોક્ષમાર્ગ છે. [ સર્વથા વરાયા: રિઝરિમાળં જ ધર્મ] સર્વથા પરિગ્રહને ત્યાગ અને પરિગ્રહ . પરિમાણ ધુમ કહી શકાય. જ [ત્રાર્ધ --સંતોષી ધર્મ ] બ્રહ્મચર્ય અને પિતાની સ્ત્રીમાં સંતેષતે પણ ધર્મ કહી શકાય. માસા-માસી અણુવ્ર અને મહાવતે પણ ધર્મ છે. con internation Page #195 -------------------------------------------------------------------------- ________________ [ રરપ ] માર્ગોનુસારિતારૂપ સામાન્ય ધમમાં ધમનિયંત્રિત રાજ્ય અર્થ અને કામપુરુષાર્થને સમાવેશ થાય છે. સમ્યગ્દર્શનઃ દેશવિરતિક અને સર્વવિરતિઃ વિશેષ ધર્મ છે. [૫] नैव राज्यं न राजासीन्न च दण्डो न दाण्डिकः । धर्मेणैव प्रजाः सर्वा रक्षन्ति स्म परस्परम् ।। १ ।। महाभारत शान्तिपर्व अध्याय-१३ અર્થ:–રાજય નહતું: રાજા નહેર દંડ અને દંડ આપનાર પણ નહોતા. માત્ર ધર્મવડે કરીને જ સર્વ પ્રજા પિત-પિતાનું પરસ્પર રક્ષણ કરતા હતા. આ વાત દૂ, મા અને જિદ્દ એ ત્રણેય પ્રકારની નીતિ શરૂ થયા પહેલાના કાળના યુગલિકેની જૈન શાસ્ત્રમાંની વાત સાથે મળતી આવે છે. स्व-धर्मः स्वर्गायाऽऽनन्त्याय च । तस्याऽतिक्रमे च लोकाः संस्कारादुच्छिद्येत ।। कौटिल्य अर्थशास्त्र अ० १ प्रक० ३ અર્થપિતાને ધર્મ વર્ગ અને મોક્ષ માટે છે. તેનું ઉલ્લંઘન થવાથી લેકજનતા સંસ્કારોથી ભ્રષ્ટ થાય છે. नमो धर्माय महते नमः कृष्णाय वेधसे । ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान् ॥ ४०॥ महाभारत शान्तिपर्व अ. ५१ અર્થ–મહાન ધર્મને નમસ્કાર સૃષ્ટિકર્તા કુણુને નમસ્કાર બ્રાહ્મણને નમસ્કાર કરીને શાશ્વત ધર્મો સમજાવીશ. ૪૦ અહીં પણ સૌથી પ્રથમ “મહાન એવા ધર્મને જ” નમસ્કાર કરવામાં આવેલું છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. શ્રીકૃષ્ણ અને બ્રાહ્મણોને પણ ધમને જ કારણે નમસ્કારને યોગ્ય ગણુને પછી જ નમસ્કાર કરે છે. શાશ્વતધમ શબ્દ પણ ધ્યાન ખેંચે છે. ધર્મપ્રણેતાઓ-જગતને સન્માગદશક હોવાથી તેઓને પણ ધમના કર્તા-ઉપદેશક વગેરે રીતે ઉપચારથી કર્તા માનીને નમસ્કાર વગેરે ઉચિત છે. તથા વિભુ એવું “સત્ત” સીધી રીતે કાંઈ કરતું નથી. પરંતુ તેના ઉત્પાદઃ વ્યયઃ અને ધ્રૌવ્યઃ સર્વ વિશ્વવ્યવસ્થાનું સ્વાભાવિક કારણ છે. આ વાત ભગવદ્ગીતામાં આ રીતે જણાવી છે. न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः। न कर्म-फल-संयोगं स्वभावस्तु प्रवर्तते ॥१४॥ न दत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभुः । अ-ज्ञानेनाऽऽवृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ॥ १५ ॥ અર્થ–પ્રભુ લોકનું કર્તાપણું અને કર્મો રચતા નથી. કર્મના ફળનો સંયોગ Page #196 -------------------------------------------------------------------------- ________________ ( રર૬] પણ કરતા નથી માત્ર એ સર્વ સ્વભાવપૂર્વક [ વિશ્વના નિયમો પ્રમાણે ] ચાલતું હોય છે. ૧૪, કેઈને ય પાપ કે પુણ્ય વિભુ આપતા નથી, અજ્ઞાન [ રૂપે પરિણમતા કર્મો] થી જ્ઞાન ઢંકાયેલું રહેતું હોય છે, તેથી પ્રાણીઓ મોહમાં પડે છે. ( અનેક કર્મો બાંધે છે ને પાપ-પુણ્યના ભાગીદાર બને છે.] ૧૫. આથી ઈશ્વરનું કર્તુત્વ માનનાર કેઈપણ વૈદિક ધર્મના અનુયાયીઓ પણ પાપ કરાવવામાં ઈશ્વરનું કર્તુત્વ માનતા નથી. પૂર્વમીમાંસકે તે ઈશ્વરઃ અને તેનું કર્તવઃ એ બન્ને ય વસ્તુઓને પણ માનતા જ નથી. વેદાનુયાયિ ધર્મોમાં પૂર્વમીમાંસક મત સર્વજ્ઞપણું ઈશ્વરઃ તેનું કર્તાપણું વગેરે ન માનનાર છે. એવું થોડાક જ જાણતા હશે. ઉપસંહાર આ પ્રમાણે ધર્મ એ જીવન-મરણનો પ્રશ્ન છે. ધર્મ એ સર્વસ્વ છે. પરંતુ ખ્રીસ્તી યુરોપીયન લેકે એ ધમ ધમ પ્રધાન સંસ્કૃતિક અને આચરણુરૂપે જીવનમાં ગુંથાઈ ગયેલ સંસ્કૃતિરૂપે ધર્મને રંગીન પ્રજાઓમાં નષ્ટ કરવા માટે કનિશ્ચયી છે. ભારતની મહાપ્રજા એ જ બાબતમાં જમગુરુત્વ અને નેતૃત્વ કરતી આવી છે. એ બને ય પ્રજાઓના આંતરરાષ્ટ્રીય નેતૃત્વના આદર્શોમાં મોટામાં મોટું અંતર છે. ભલે કદાચ તેઓ પોતાને માટે ધર્મની આવશ્યક્તા માનતા હશે, પરંતુ રંગીન પ્રજાઓને તે ધર્મથી ને તેની સંસ્કૃતિથી ચૂત કરવાને તેઓને કાર્યક્રમ છે જ. તેમ કર્યા વિના-“ સ્થાનિક પ્રજાઓને નબળી પાડી તેની સંપત્તિ ભવિષ્યમાં પિતાના સંતાનોને મળે અને એ રીતે તેઓને માટે દેશને ઉદય થાય” એ સ્વાર્થ સફળ કરી શકાય તેમ નથી જ. આથી કેવળ ભૌતિક વિજ્ઞાનઃ અને તેની પ્રતિષ્ઠા શિક્ષણ વગેરે દ્વારા બહુ જ મજબૂત રીતે પ્રચારવામાં આવે છે. છતાં સીધી રીતે ધમની વચ્ચે ન આવવાની બાઘુનીતિનું બહુ જ કાળજીપૂર્વક પાલન કરવામાં આવતું હોય છે. પરંતુ ધમવિધિ પ્રગતિને એવી ખુબીથી લેકના જીવનમાં અમલ કરાવવામાં આવે છે, જેથી અનાયાસે જ ધર્મનું બળ કપાતું જ જાય. આ જ આશયથી ધર્મ અને મોક્ષને માનવજીવનમાંથી બાદ કરી અર્થ: કામઃ અને રાજ્યને પણ તેથી અનિયંત્રિત–સેક્યુલર રાખવા નવું બંધારણ ઘડાવવામાં આવ્યું છે. પરંતુ સાચું રહસ્ય જ એ છે, કે-ધમવિના રાજ્યતંત્રઃ આર્થિકતંત્રઃ અને સામાજિકત ત્રિીનું સર્જન જ અસંભવિત છે. ધર્મ જ તેને ઉત્પાદક છે. અને તે સર્વની અનિવાર્ય આવશ્યકતા તે જ માને છે. ભારતમાં પણ ગુજરાતનું ધર્મનેતૃત્વ સર્વોત્કૃષ્ટ હેવાનું સર્વમાન્ય છે. કેમકે-જગતભરની પ્રજામાં ગુજરાતઃ સૌરાષ્ટ્રની પ્રજાનું સંસ્કારસુશોભિત્વ અનન્ય છે. જે સર્વમાન્ય અને સર્વસ્વીકૃત છે. સર્વત્ર પ્રસિદ્ધ છે. દુઃખને વિષય એ છે, કે-ગુજરાતનું રાજ્ય શરુ થતાં જ તા. ૧-૫-૬૦ ની આસપાસના પ્રાથમિક ભાષણમાં જ એક પ્રસંગે ટોચની આગેવાન વ્યક્તિના ઉદ્ગારે પરંપરાગત ધર્મોને માટે ભયરૂપ બનવાની મજબૂત શંકા ઉભી કરે છે. જો કે આડકતરા આક્રમણે તે થવાના જ. પરંતુ સીધી રીતે આક્રમણ થવાની હાલમાં તે શક્યતા નથી જ. પરંતુ ધર્મોને વિન્નોથી હાદિક રક્ષણ કે સતેજ બનાવવામાં હાર્દિક સહાય મળવાની આશા તો આકાશકુસુમવત સમજવાની રહેશે. ધર્મ પરંપરાગત ધર્મસંસ્થાઓ પિતાના સ્વતઃ બળ ઉપર ટકી રહે, તો જુદી વાત છે. જે કે-કેઈક વ્યક્તિ ધર્મો હેવી મોટા દેશમાં સંભવિત ગણી શકાય, પરંતુ આખી ધાર્મિક | Jain Eduપ્રજાને ધર્માધ માની લેવામાં ધર્મ તરફને જ અણગમા સુચવાય છે. વિદેશીય આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીઓએbrary.org Page #197 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૭] પરંપરાગત ધર્મોને જગતમાંથી અદશ્ય કરવા માટે ધમથી અનિયંત્રિત નીતિ અને કેરા આધ્યાત્મિક વિકાસને શસ્ત્ર બનાવવાની યુક્તિ પ્રસ્તુત કરી છે. તેનું અનુસરણ વતમાન પદ્ધતિના લોકશાસનનો પ્રાણ છે. તેથી નીતિ અને આધ્યાત્મિક વિકાસ ઉપર પ્રસ્તુત ભાષણમાં ભાર મૂકવામાં આવેલા છે. શ્રી ગાંધીજીએ કેટલાક ઉત્તમ ગુણે વિષે નિદેશે કરેલા છે. પરંતુ કેઈ ધમ ઉત્પન્ન કરી સ્થાપિત કરેલ નથી. છતાં–તેનું પાલન કરવાને જાહેર જનતાને સાથે સાથે ઉપદેશઃ એ પ્રચલિત ધર્મો તરફની સ્પષ્ટ રીતે ઉપેક્ષા જ સૂચવે છે. એક તરફથી આર્થિક શેષણઃ અને બીજી તરફથી પ્રાગતિક ઔદ્યોગિક વગેરે વિકાસને બહાને સંપત્તિની સગવડ આપવી એ એક ભારે વિષમતાનું પ્રતીક છે. છતાં પેટની ખાતર લોકોને ન છૂટકે આશ્રય લે પડે. કે ધર્મ અને સંસ્કાર: ગુમાવીને પણ બહારની અઢળક સંપત્તિની સહાયને યોગે દેશમાં ગમે તેટલી સંપત્તિ વધવા છતાં બહારથી આવેલા શિવાય સ્થાનિક પ્રજાના સર્વ સંતાનને શાંતિપૂર્વક પેટપૂર્ણ કુટુંબના પૂરા પિષણ માટે છેવટ સુધી રોટલે મળશે ? કે કેમ? એ શંકા છે. કેમકે આજના પરિવર્તનમાં ધર્મ અને તદનુકૂળ સંસ્કાર છેડવાની સીધી કે આડકતરી રીતે શરત મૂળમાં જ હોય છે. અને તે છોડ્યા પછી મુખ્ય રક્ષક તને આશરે જ રહેતો નથી. છતાં પેટ ખાતર એક વખત સંજોગવશાત કાંઈ પણ સ્વત્વ ગુમાવવું પડે, પરંતુ દેવઃ ગુરુ ધમરને પણ એ ખુશામતમાં ઘસડવામાં નહિ આવે તે ધમનું તેજ કેટલેક અંશે અક્ષત રહી શકશે, તે ફરીથી પ્રજાના સંસ્કારને નવપલ્લવિત થવાની તક ઉભી રહેશે. આપણુ દેશના શિક્ષિતોને આપણું ધર્મોનું ઉંડુ તો નહીં પણ સામાન્ય જ્ઞાન પણ નથી હોતું. પરંતુ આધુનિક શિક્ષણે ઘણી ઘણી ગેરસમજુતીઓ મગજમાં ઠસાવી હોય છે. અને જે કાંઈ જ્ઞાન હોય છે તે ઉપરચોટીયું અને અપૂર્ણ અથવા વિકૃત હોય છે. સાથે જ આધુનિક પ્રાગતિક તનું તેઓને ઊંડું જ્ઞાન હોય છે અને તેને તાત્કાલીન લાભો દેખાડાતા હેય છે. આ સ્થિતિમાં તે આપણા જ ભાઈઓ આપણી સંસ્કૃતિ અને પ્રજાને ભયરૂપ બની જાય છે. અને આપણને હાનિ કરનાર તને ઉન્નતિને હાને ટેકે આપીને આપણું પ્રજા માટે ભયંકર પરિસ્થિતિ નોતરતા હોય છે. ઘો મંત્રમુષિા ધર્મ ઉંચામાં ઉંચું મંગળ છે.” આકાશગંગામાં ૧૫૦ અબજ સૂર્યો! દેઢ લાખ ગ્રહ પર જીવસૃષ્ટિ ? આકાશગંગામાં બીજા સૂર્યોના પ્રહમાં માનવવસતિ હશે કે કેમ? તે વિષે અમેરિકન અને રશિવન વિજ્ઞાન શાસ્ત્રીયોના અભિપ્રાય ગયે અઠવાડિયે અખબારેમાં ચમકયા છે. રશિયન વિજ્ઞાનશાસ્ત્રીએના અભિપ્રાયને પડઘો અમેરિકન વિજ્ઞાનશાસ્ત્રીઓએ પાડ્યો છે. રશિયન ખગોળશાસ્ત્રી પ્લાદિમીર ફેસેન્ઝવ કહે છે, કે-આપણી આકાશગંગામાં ૧૫૦ અબજ સૂર્યો આવેલા છે. જેમાં એક આપણે સૂર્ય છે. દર દસ લાખ સૂર્યોમાંથી એક સૂર્યને એક ગ્રહ એવો હોય કે જેની ઉપર છવના વિકાસ માટે સાનુકૂળ સંજોગો હોય. રશિયન ખગોળશાસ્ત્રી ડો. યુરી રાલ કહે છે કે એ હિસાબે આપણી આકાશગંગામાં દોઢ લાખ ગ્રહ પર જીવસૃષ્ટિ હોવી જોઈએ. આકાશગંગામાં એક તારા વિશ્વ છે. અને આવાં તે ઘણું તારા વિશ્વો બ્રહ્માંડમાં છે. આથી આ અવલોકન આપણા તારાવિશ્વ એટલે કે આપણી આકાશગંગા પૂરતું મર્યાદિત છે. જ્યાં આપણું તારાવિશ્વ વિશે આપણું જ્ઞાન અધકચરું છે, ત્યાં બ્રહ્માંડમાં બીજા તારાવિશ્વો વિશે તો આપણે શું જાણીએ ? Page #198 -------------------------------------------------------------------------- ________________ [ રર૮ ] જીવનની વિવિધ કક્ષા પણ આ દોઢ લાખ ગ્રહોમાંથી બુદ્ધિશાળી જીવો કેટલા ગ્રહ પર વસતા હશે? ડે. યુરી રાતના મત પ્રમાણે બહુ થોડા ગ્રહો ઉપર. જીવન આપણી પૃથ્વીને જ ઈજારે છે, એમ કેમ માની શકાય ? આકાશગંગામાં સંખ્યાબંધ એવા ગ્રહ હોવા જોઈએ કે જેઓ વિકાસની વિવિધ કક્ષાઓમાંથી પસાર થઈ રહ્યા હોય. ત્યાં સનાતન ઉત્ક્રાંતિના ક્રમમાં જીવનનું સર્જન અને વિસર્જન થતું હશે અને તે નવાં નવાં સ્વરૂપ પ્રાપ્ત કરતું હશે. તા. ૨૬-૬-૬૦ જન્મભૂમિ અને પ્રવાસી જૈન શાસ્ત્રોમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રોનું વર્ણન છે ત્યારે શું હાલના વૈજ્ઞાનિકે ધર્મોમાં પ્રવેશવા ધામિકેને રાજી કરવા તે આવા હેવાલે બહાર પાડતા તો નહીં હેય ને? નમ્ર વિજ્ઞપ્તિઓ જૈનધર્મને રચનાત્મક ઉો સંપક માનવને સાચું વિશ્વદર્શન કરાવી યોગ્ય કર્તવ્યમાર્ગ ઉપર સ્થિર કરે છે. માટે તે વિશ્વ ઉપરનું અમૃત છે. અથવા તેથી પણ શબ્દને અગોચર એવું કાંઈક વિશેષ તે છે. જૈનધર્મ જૈનશાસન તથા તેના અંગ-પ્રત્યંગના જિજ્ઞાસુ સાધમિક બંધુઓ અને બહેનની જિજ્ઞાસા સંતોષાય તથા શ્રી જિનેપદિષ્ટ શાશ્વત ધર્મ: વિશ્વ-વ્યવસ્થા તત્ત્વજ્ઞાન અને તેના રહસ્યો: અને જે કારણે સર્વોપરિ જૈનશાસનનું વિશ્વમાં વિશિષ્ટ પ્રકારનું મહત્ત્વ અને અસ્તિત્વ છે, તે સર્વને વિશિષ્ટ વાચકોને સામાન્ય પણ ખ્યાલ આવે, તે સર્વને ધ્યાનમાં રાખીને, શ્રી તત્ત્વાર્થાધિગમ-સૂત્રને કેન્દ્ર બનાવી, જે કાંઈ લખાયું, તે આ ગ્રંથરૂપે આપ સૌની સામે છે. હુ તથા પ્રકારને લેખક નથી તેમજ તથા પ્રકારનો વક્તા નથી એ સુવિદિત છે, છતાં શાંતવિચારણુઓ અને ચિંતામાંથી તરી આવેલા કાંઈક સારની આ ગ્રંથમાં ઝાંખી થશે. અતિપરિમિત સાધના અને લગભગ એકલે હાથે પ્રયાસ: તેથી ગ્રંથના સર્જનમાં ઘણી ઘણી ખામીઓ રહી જવા પામી છે, તે નિવારી શકાઈ નથી, તે મનમાં ખટકેલ છે. - ભાષા અને વાકયરચનાઓની ખામીઓ તે ઘણું જ છે, શુદ્ધિપત્રકમાં છાપકામનું ઘણું પરિમાજન કરવા છતાં વાચક મહાશયને ગ્રંથ ઘણું સંભાળપૂર્વક વાંચવાને ને રહી ગયેલ ખલનાઓ સુધારવાને બેજે રહેશે. વિષયના સંદર્ભમાં વાક્યરચનાની કે જરૂરી શબ્દોની ખામીઓ જણાશે, તે વિષયના સંબધથી પૂરી લેવી પડશે. વિષયોના તુટક-તુટક સંબંધે સંપૂર્ણ વાચન બાદ ગ્યસંબંધે વિદ્વાન વાચકાએ જાતે જ જોડી લેવા પડશે. ખ્યાલફેરથીઃ મળેલી હકીકત બરાબર ન હોવાથી સમાજના કે સ્મૃતિના દોષથી શાસ્ત્રોક્ત બાબતોમાં વસ્તુસ્થિતિથી વિરુદ્ધ લખાયું હોય, તે બાબત મિચ્છા મિ દુક્કડે દઈ હાલમાં તે ક્ષમા માગવા શિવાય બીજો ઉપાય નથી, છતાં જે જે સુચનો મળ્યાં છે, તે બન્નેય ભાગમાં પાછળ ફેંક્યા છે. મારા પિતાના ખ્યાલમાં આવ્યા તેને પણ સુધારવાનું શક્ય પ્રયત્ન કરેલ છે, છતાં વિસ્તૃત લખાણમાં ઘણી ઘણી ખામીઓ અને ભૂલે લેવાને ઇન્કાર કરી શકાય જ નહીં, તે સર્વ દરગુજર કરી સુધારી વાંચવા વિપ્તિ છે. જનશાસનના અદ્દભુત ગ્રંથ શ્રી તવાર્થાધિગમ સૂત્રને આ રીતે પ્રસિદ્ધિમાં લાવીને શ્રી થશેવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસકર મંડળ-મહેસાણા સંસ્થાએ એક સાહસિક કર્તવ્ય પાર પાડયું છે. તેના ઇતિહાસમાં કદાચ આવડો મોટો ગ્રંથ પ્રસિદ્ધ કરવાનો આ પહેલો જ પ્રસંગ હોય. આશા છે, કે-જૈનધર્મ અને શાસનને સમજવામાં સંસ્થાના આ પ્રયાસ ઘણો સહાયક થશે. “ વિ વિન-કવન નિર્વાદ મવતિ ” સંબંધકારિકા ૨૭ ભા. ૧ ૫૦ . Page #199 -------------------------------------------------------------------------- ________________ 66 હાય છે. [ ૨૨૯ ] એકણુ શ્રી જિનેશ્વરદેવનું વચન બધુંયે નભાવી દે છે. મેક્ષ સુધી પડેોંચાડી દેવામાં સમથ "" તે। પછી સમગ્ર ગ્રંથનું તે પૂછવું જ શું? “ તે તે વખતે જે રીતે હિતકારક સત્ તત્ત્વ સમજી શકાય, તે રીતે ગ્રંથે! લખવાની પૂર્વાચાર્ય મહારાજોની સમ્મતિ છે એમ મારી સમજ છે. સંક્ષેપ કરવાના ઘણા ઘણા પ્રયત્ના કરવા છતાં ગ્રંથનું કદ ધારવા કરતાં વધુ મેટું થયું છે. તે તેથી કયાંક કયાંક અપૂર્ણતા માલુમ પડે, તે આશ્ચય પામવા કારણ નથી. ખીજું મારે તે મેટર પાલીતાણા અધ્યાપક ભાઇશ્રી કપૂરચંદ્ર રણછેડદાસને મેાકલવાનું હતું. તેઓ જ બધા પ્રુફ સુધારે, આ ગેાઠવણ હેાવાથી લેખકને પ્રુફ્ વખતે કાઇ મહત્ત્વના ફેરફાર કરવાનું સુઝે, તે તે અશકય હતું. તેથી છાપકામમાં વિલંબ પડે અને ગ્રંથનું કદ વધે, વગેરે મુશ્કેલીએ હતી. પાલીતાણાથી કલકત્તા સુધી પ્રુફે। આવે, તેા કેટલા વિલંબ થાય ? ભાઇ કપૂરચંદે સંદર્ભ" સાચવીને સુધારવાના સારા પરિશ્રમ સેવ્યા છે, તેમ છતાં સંકલના કયાંક કયાંક ન જળવાઇ હાય, તે આજીબાજુથી પૂર્તિ કરી લઇ વાંચવાની તે સમજી લેવાની જરૂર રહેશે. બનતું સુધાયુ છે. નાની-મેટી ભૂલેાની ક્ષમા માગી છે, ને તે સુધારી લેવા નમ્ર વિજ્ઞપ્તિએ કરી છે. ધમ અને તેના ક્રાઇ અંગ વિરુષ્હ લખાણ થઈ જવા પામ્યું હોય તો તે અ ંગે મિચ્છામિ દુક્કડં દેવામાં આવેલ છે, છતાં કાઇપણુ તરફથી સ્ખલનાઓની યાગ્ય રીતે સૂચના કે સમજુતી મળ્યે, ને તે સમજાયે ઘટતી રીતે સુધારી લેવા પ્રયત્ન થશે. છતાં કાષ્ટ વિસંવાદી ખાખત હશે અને રહેશે, તે પૂજ્ય આચાર્ય મહારાજ કે પૂજ્ય આચાય મહારાજાઓની નિશ્રામાં સેવાભાવિ જૈન શ્વે॰ મૂ॰ ભાઈ વકીલ કે વકીલા કે જજ્જ કે જજ્જોની આગળ જૈન દૃષ્ટિબિન્દુએ અનુસારની વ્યવસ્થિત વિચારણા બાદ, તેએ જૈનધર્માનુસારી જે નિણૅય આપશે, ને પછી તે વિષેની મારી અપીલ સાંભળ્યા બાદ પૂજ્યશ્રી સદ્ગુરુ તે આચાય મહારાજ કે મહારાજાએ તરફથી મને જે પ્રાયશ્ચિત વગેરે શાસ્ત્રાનુસારી આપવામાં આવશે, તે સ્વીકારવામાં મારી સ`પૂર્ણ તત્પરતા રહેશે અને તેઓશ્રીની આજ્ઞાનુસાર સુધારવામાં સમ્મત થવાશે, આટલા વિસ્તાર કરવા પાછળ જૈનધર્મીની સાંગેપાંગ પૂર્ણુતા અને અજોડ વિશ્વકલ્યાણુકરતા એ એ સદ્ભુત વસ્તુ સ્થિતિએ તરફ્ યથાશકય વાચકાનું લક્ષ્ય ખે ંચવા સિવાય મારા ખીજો કાઈ હેતુ નથી. અંતમાં— * મારા આ કાર્યમાં સહાયકાને ઘટતી રીતે ઉપકાર અને આભાર માનું મા. ક્રાપણ વ્યક્તિઃ સૌંસ્થા: જુદી વિચારધારા ધરાવતી વ્યક્તિએ જગતભરના કાઇપણુ માનવબઃ કે તેઓના જુથેાઃ સાથે મારે વ્યક્તિગત કરાયે દુર્ભાવ નથી. ક્રાઇ તરફ દ્વેષત્તિ નથી. કાઇને ય ઉતારી પાડવાની લેશમાત્ર પણ દુર્ભાવના નથી. સની સાથે ખભાવની મનેત્તિ હોવા છતાં સÖસામાન્ય હિતેાને ઉદ્દેશીને હિતકારી સત્ય ઉચ્ચારવામાં કાઇને ય માઠું લાગે તેમ હોય, તેા તે અનિવાય છે. છતાં તે બદલ સૌની ક્ષમા ચાહું છું. ૧૨ લેઅર ચિત્તપુર રોડ, ૨ જે માળે રૂમ નં. ૧૭ કલકત્તાન સ. ૨૦૧૬ મૌનએકાદશી પ પ્રભુદાસ બેચરદાસ પારેખ Page #200 -------------------------------------------------------------------------- ________________ [૩૦] ભૂમિકા પૃષ્ઠ ૧૫૭ વાધારે “ને ભારતને પણ” એ પછી વાંચે. ૧. ડો. પરેરાએ પોર્ટુગીઝના તાબાના દેશનું જુદાપણું બતાવેલ છે. આફ્રીકાના અંગોલાના લુડામાં તેઓએ ભયંકર દમનના પગલા લીધા, જેનો હેવાલ લંડનથી અંગેલા મુક્તિ આંદોલનના પ્રતિનિધિ તરફથી ૨૬-૧૧-૬૦ બહાર મૂકાયો છે. બેવડા દંડ તથા અનેક જાતના દમનને હેવાલ તેમાં છે. “ પોર્ટુગીઝ તરફથી અંગોલામાં સર્જાયેલું ત્રાસનું સામ્રાજ્ય ” તા. ૨૭-૧૧-૬૦ ‘મુંબઈ સમાચાર' નું મથાળું. સ્વતંત્રતા આપતા પહેલાં આ જાતનું આકરું દમન ફેલાવવાની પદ્ધતિ છે. જે હવે વાચકને જાણીતી વાત છે, ૨. પરંતુ મુંબઈ ચેપાટી ઉપર પિતાના ભાષણમાં શ્રી વી. કે. કૃષ્ણમેનને જાણુવ્યું હતું કે– “ભારતમાંના પોર્ટુગીઝ સ્થાનો નાબુદ થશે જ તેમણે જણાવ્યું હતું કે-“પહેલાં યુનોમાં આફ્રિકાના ૪ દેશે લીબિયા, ઈપીયિા, મીસર અને દક્ષિણ આફ્રીકાના પ્રતિનિધિઓ બેસતા. પરંતુ સંસ્થાનવાદને ક્રમશઃ નાશ થતાં આજે આફીકાના ૨૭ દેશોના પ્રતિનિધિઓ બેસે છે.” યુનાના સભ્ય બનનાર દેશોને શ્રી મેનન સ્વતંત્ર માને છે. વાસ્તવમાં તેઓ વધુ પરતંત્ર બને છે. તે તેઓ સમજી શકતા નથી. “એકવાર આક્રીકાના તેના સામ્રાજ્યનો અંત આવશે કે તેના પ્રત્યાઘાતરૂપે ગોવાની ફીરંગી સત્તાનો પણ અંત આવશે.” બહારથી આ જાતનો અંત પિટુગીઝ વગેરે તપ્રજાના રાષ્ટ્રોને લાવવો જ છે. તમાં પુરુષાર્થ શું છે ? એક બેડી બદલીને કતપ્રજા યુનો મારફત નવી બેડી સજે છે. લેખંડની બેડી હળવી છે તેને દમનદ્વારા આકરી બનાવીને પાલીસથી ચમકતી યુનોની ગજવેલની બેડી પહેરાવે છે. વધારે મજબુત અને ટકાવ બેડી પહેરાવાય છે. તેને શ્રી મેનન સ્વતંત્રતા સમજે છે. ૩. તા. ૨૭-૧૧-૬, યુનાઇટેટ નેશન્સ “ યુનેની મહાસમિતિમાં આજે રજુ થનાર સંસ્થાનવાદ સામેને ઠરાવ” (પણ ઠરાવ બે છે. મથાળું ભ્રમણમાં પાડનાર છે.) આક્રીકા અને એશિયાના દેશોએ યુનાની મહાસમિતિ સોમવારે મળેલી બેઠકમાં સંયુક્ત રીતે રજુ કરવા માટે સંસ્થાનવાદ અંગેના ઠરાવના મુત્સદ્દાને અંતિમરૂપ આપ્યાનું સમજાય છે. લોબીના મંડળના મત મુજબ આ ઠરાવમાં ભારતીય પ્રતિનિધિમંડળે સૂચવેલા ઘણું મુદ્દાઓનો સમાવેશ થાય છે, અને આક્રીકા તથા એશિયાના દેશના જુથના બધાય ભાગોને માન્ય થાય તેવું માનવામાં આવે છે. ઠરાવ સંસ્થાનવાદના તેના બધા રૂપમાં ઝડપી અને બિનશરતી અંત લાવવાની જરૂરીઆતની જાહેરાત કરે છે, ને જાહેર કરે છે, કે-વિદેશોએ બીજા દેશના લેક પર આધિપત્ય જમાવવું, શાપણું કરવું એ પ્રાથમિક હકકોનો ઇન્કાર છે, જે યુનેના ચાર્ટરથી વિરુદ્ધ છે, અને વિશ્વશાંતિ તથા સહકાર સ્થાપવા અંગે નડતર રૂપ છે. ઠરાવમાં બધા લોકોના આત્મનિર્ણયના અધિકારની હિમાયત કરવામાં આવી છે, ને રાજ્યકીય, આર્થિક, સામાજિક અથવા શિક્ષણક્ષેત્રે ઓછી પ્રગતિનું બહાનું સ્વતંત્રતા આપવા અંગે આગળ નહિ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. આફ્રીકામાંના પોર્ટુગીઝ વિસ્તારો તથા ગોવા જેવા વિસ્તારે-જેમને હજુ સુધી સ્વતંત્રતા અપાઈ નથી, તેમને રંગભેદ રાખ્યા વિના સંપૂર્ણ સ્વતંત્રતા આપી દેવા હિમાયત કરતો બીજે ઠરાવ તૈયાર કરાયો છે, તાબાના દેશો સામેના લશ્કરી પગલાં તથા દમનના પગલાં પાછાં ખેંચી લેવાને પણ આગ્રહ તે ઠરાવમાં કરાયો છે.” મુંબઈ સમાચાર” તા. ૨૮-૧૧-૬૦ Page #201 -------------------------------------------------------------------------- ________________ [ ર૩ ] આના ઉપર આંતરિક રહસ્યોની સમાલોચના કરતાં લંબાણ થાય તેમ છે. પરંતુ આ બધી રાજરમતની ભાષા છે. દરેક શબ્દો માટે ભાગે દ્વિઅર્થી અને લલચામણું હોય છે. તે તે દેશના શિક્ષિતોને “આધુનિક પ્રાગતિક આદર્શ પ્રમાણે પોતાના દેશની ઉન્નતિ કરવાનું” શીખવ્યું હોય છે. તેની માંગણીને આત્મનિર્ણય કહેવામાં આવે છે. અને દમન મારફત તેની સાથે બીજી સ્થાનિક પ્રજાને જોડી દીધી હોય છે. “તે.સૌ પિતાનો આત્મનિર્ણય કરે છે, માટે અમે આપીયે છીએ” એમ કરીને વર્તમાન પ્રાગતિક આદર્શોની સ્કીમ આપી દેવાય છે. અને યુનોના સભ્ય બનાવી લેવાય છે. પછી નાણાં વગેરેની મદદથી તેમાં આગળ વિકાસ કરાવાય છે. તાબાના રાજ્ય છોડીને યુને મારફત સાર્વભૌમત્વ જમાવવાની પ્રજાની નવી રચના આ રીતે અમલમાં લવાઈ છે. ભારતને પણ આ મુદ્દા ઉપર જ સ્વરાજ્ય અપાયું છે. તે મુદ્દો હવે તેઓ સ્પષ્ટ કરે છે, જે તે વખતે ગૂઢ રાખવામાં આવ્યો હતા. જેથી આપણને ભ્રમણામાં રાખી શકાય છે, કે-“આપણે અહિંસક લડતથી રાજ્ય લીધું છે. આપણું નેતાઓના પુરુષાર્થથી વિદેશીઓને ભાગી જવું પડ્યું છે.” એમ ભ્રમણામાં રાખીને જે સ્વરાજ્ય પિતાને આપવાનું હતું તેને યશ દેશનેતાઓને આપણી પાસે અપાવીને તેઓ નવી ભ્રમણા ઉભી રાખે છે. પરંતુ અહિ મુખ્ય મુદ્દા આપણે ગોવા વિષે છે. તેની સ્વતંત્રતાની હિમાયત પહેલા ઠરાવ ઘડીને સંસ્થાનવાદ કરતાં ગેવાનો પ્રશ્ન જુદો પાડે છે. અને ૧૪૯૨ ના મૂળ બુલથી જે જુદાપણું છે તેને યુનો જીવંત રાખે છે તેને સ્વતંત્રતા આપી દેવાની અને દમન ખેંચી લેવાની ભલામણું કરે છે. તેમાં બીનશરતી કે ઝડપી એવા શબ્દો વાપર્યા નથી. આ બીજ ઠરાવમાં ગોવા જેવા અને તાબાના દેશે એ બબ્બે મળીને ચાર શ દે ખાસ મહત્વના છે. ગાવાને તાબાના દેશ માને છે. સંસ્થાન તરીકે યુને સ્વીકાર કરતું નથી. આ તેના એકને બદલે બે ઠરાવ કરવામાં ખુબી છે. વગેરે ઘણું સમજવા જેવું છે. ગાવામાં રાજ્યદ્વારી કેદીઓની મુક્તિઃ પિોર્ટુગલમાં થયેલી મનાતી જાહેરાત મુંબઈ તા. ૨૮-૧૧-૬૦ અહીં મળતા સમાચાર મુજબ ગોવાના દૈનિક “ ડાયરી એડી. નાઈટ” માં છપાયેલા અહેવાલ પ્રમાણે જેમણે હિંસક કે ભાંગફોડની પ્રવૃત્તિમાં ભાગ ન લીધે હોય એવા ગોવાના તમામ રાજદ્વારી કેદીઓને છોડી મૂકવામાં આવ્યા છે. આ અંગેની જાહેરાત પોર્ટુગલમાં થઈ ગઈ છે.” આ મુક્તિનો અર્થ એ થશે કે જેલમાંથી છુટેલા રાજ્યદ્વારી કાર્યકરોને તેમના રાજ્યકીય હક્કો ફરી પ્રાપ્ત થશે. ભારતમાં રહેલા ગાવાના રાજ્યકીય કાર્યકરો તેમના વતન પાછા ફરી શકશે. કારણું જેમની સામે કેસ કરવાના છે તે પડતા મૂકવામાં આવશે અને જેમને કેસ ચાલે છે, તે રદ થશે. આ અહેવાલ જણાવે છે, કે-હવે ગાવાના રાજકીય કાર્યકરોને દાક્તરના અને વકીલાતના ધંધાઓ કરવા દેવાશે અને બંધારણીય રાજકારણમાં ભાગ લેવા દેવાશે. તેમને મતાધિકાર અને ચુંટણીમાં ઉમેદવારી કરવાની છુટ મળશે.” મુંબઈ સમાચાર તા. ૨૯-૧૧-૬૦ દમનને સ્ટેટ પુરો થયો હવે હીલચાલ કરનારાઓને સારા સ્થાનો-ઉંચા હોદ્દા અપાશે. ૧૮૫૭ના બળવા પછી રાણી વિકટોરીયાના ઢંઢેરામાં અને ભારતને સ્વરાજ્ય આપતી વખતની કેદીઓની મુક્તિની ભાષા અને મુદ્દા પણ આવાજ છે. કેમકે એ દમન માત્ર નવી રાજ્યનીતિના પલટાના સ્ટંટે જ હોય છે. એ હવે સ્પષ્ટ સમજાશે. આના ઉપર વિશેષ ટીકા કરવાની જરૂર નથી. ૫ “તા. ૩૦-૧૧-૬૦ લિબનમાં પોર્ટુગીઝના વડા પ્રધાન ડો. એન્ટોની ડી. એલીવરા સાલાઝારે પોર્ટુગલના આફ્રીકી પ્રદેશ માટે આત્મનિર્ણયના કોઈપણ જાતના ખ્યાલને અસ્વીકાર કર્યો હતો. આ નિવેદન મહત્ત્વનું છે. તેનું મથાળું-ગોવા જેવો નાનકડે પ્રદેશ ભારત માટે કશા મહત્ત્વને નથી” Page #202 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨] આગળ જતાં પાછળના તમામ બનાવો ઉપર ડે. સાલાઝાર ટુંક નજર ફેરવી જાય છે. તેનું વક્તવ્ય સારરૂપ છે. પોર્ટુગીઝ પ્રદેશની એકતા એ સામાજિક અને ઐતિહાસિક હકીકત છે. જેઓ હવે પિટુગીઝ આફ્રીકાના ઉદ્ધાર માટે બહાર પડ્યા છે, તેઓ વધુ મોડા થયા છે, આ પ્રદેશનો ઉદ્ધાર એટલે મુક્તિ તો ક્યારની થઈ ચૂકી છે. આમાં પ્રજામત કે આત્મનિર્ણયને કશ અવકાશ રહેતો નથી.” આ એક જાતના સ્ટંટની ભાષા છે, પણ તે દ્વારા પ્રદેશની એકતા જણાવીને ૧૪૯૨ ને હવાલે આપીને તે વસ્તુ મજબૂત છે એમ સૂચવે છે. બીજા વાકયથી જ્યારે તેના ઉપર તપ્રજાના આગેવાન અમે એ કબજે કર્યો ત્યારથી એ પ્રદેશનો ઉદ્ધાર શરૂ થઈ ગયો છે ને થશે. જંગલી હાલતમાંથી તેને ઉદ્ધાર થયે છે તેથી ત્યાંની પ્રજાએ અમને સ્વીકાર્યો છે. એ જ તેને આત્મનિર્ણય છે. તેથી તેમાં હવે બીજાઓએ માથું મારવાની જરૂર નથી. આ પણ ફટાટોપ સ્ટંટ માત્ર છે. “યુનોને પોર્ટુગલ સામે ભેદભાવ બતાવતે ઠરાવ પસાર કરવાનો અધિકાર નથી.” આ પણ સ્ટટની ફટાટોપી ભાષા છે. અતિ દુનીયાની આંખમાં ધૂળ નાખવા માટેની છે. તે પ્રજા તે તેનું ઊડું રહસ્ય સમજે છે. ૧૪૯૨ થી ભાગ પામેલી સત્તા સામે યુનેને કશો અધિકાર નથી. એમ ભવિષ્ય માટે સ્પષ્ટ કરી લે છે. છતાં યુનેની બે ઠરાવ કરવાની યુક્તિને મનથી વધારે છે. ) હવે ભારત વિશે બેલે છે– એક મહા એશિયાઈ સત્તા તરીકે અમે ભારતીય સંધને માન આપીએ છીએ અને તેની સાથે પડોશી સંબંધ જાળવી રાખવાનું ઇચ્છવામાં અમે માત્ર અમારી ફરજ બજાવી રહ્યા છીએ. ભારતમાં થતા બળવા, તેના દુકાળ, ઉપદ્રવો અને જાત-જાતની અછતને અમે મોટી મોટી જાહેરાતો આપતા નથી. આમ છતાં ભારતમાંના અમારા પ્રદેશમાં પ્રસરી રહેલી યુ-ભારત સંસ્કૃતિને ઉતારી પાડવાનો ભારત સરકાર પ્રયાસ કરે એ અન્યાય છે.” મી. નીગારાના ઉદ્દગારો જેવા બીજા શબ્દોમાં આ ઊદ્ગારો છે. ૧૪૯૨ ના બુલ મુજબ ભારત ઉપર માલિકી પોર્ટુગીઝની સ્થાપિત છે. તેની છાયામાં બ્રીટીશને ભારતને પિતાનું સંસ્થાન બનાવવા દીધું. અને એ સંસ્થાનને સ્વરાજ્ય અને સ્વતંત્રતા ૧૪૯૨ ને બુલને આધારે ઉભા થયેલા આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર અપાયા છે. તથા નવું બંધારણ તથા ૧૯૭૫ ને હિંદધારે પણ તે અનુસાર થયા ત્ર નહિ કે ભારતીય પરંપરા પ્રમાણે થયા છે. તેથી તેને માન આપવામાં પાગલને વાંધો હોય જ શાસો ૧ અને સંસ્થાનને હિસાબે જે કાંઈ થયું તેમાં તટસ્થતા જાળવી રાખી પુરી દરમ્યાનગીરી ૧૭૫૭–૧૮૫૭–૧૯૪૭–૧૯૫૭ માં કરી નથી. કેમ કે કરવાની નહતી. પહેલેથી જ તટસ્થ ચૂપનીતિ રાખવાનો અંદરોઅંદર સંકેત હતા. હવે ભારતની નવી સરકારના પગલાને અન્યાય કહેવા માત્રને સ્ટેટ છે. કેમ કે પોર્ટુગલની સામે તેના મિત્રોના સંસ્થાનનું ભારત કાંઈપણ બેલે તે બુલને હિસાબે અન્યાય બતાવી શકાય. કેમ કે ભારત એ હિસાબે કાંઈપણ ન બોલવું જોઈએ એમ તેને ઉડો આશય છે. પાડોશીપણાને સંબંધ તો માત્ર સામાન્ય લોકોને સમજાવવા ભૂલાવામાં પાડવા આગળ કરવામાં આવે છે, ભારતને પણ ઊંડાણથી પોતાના તાબાને દેશ જ માને છે. ગોવા તેનું પ્રતીક છે. કેમ કે ૧૪૯ ની વહેચણીમાં યુરોપની બહારના પૂર્વ ભાગ તેના ભાગમાં આવ્યો છે તેની સામે ભારતના નેતાઓનો વિરોધ કાવનારે ગણાય જ. એ વાત જુદી જ ભાષામાં તે નીચે પ્રમાણે રજુ કરે છે– • ભારતના નેતાઓ પોર્ટુગલના ઐતિહાસિક દાવાને અસ્વીકાર અને આ બીજાઓના પ્રદેશને ખાલસા કરવાનો આગ્રહ રાખીને એ પ્રદેશના લેકની ઈચછાની અવગણના કરે એ વરતુ ચંકાવનારી છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૩ ] વધુમાં દાદરા અને નગરહવેલી જવા માટેના માગ દેવામાં હેગની આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાનું ક્ષેત્ર સમજવામાં મુશ્કેલી પડતી હાવાના તેના એકરાર એ પણ અત્યન્ત ચાંકાવનારું છે. 2 આમાં ચાર મુખ્ય મુદ્દા સૂચવ્યા— ૧ ગેાવા અમારૂ· ઇતિહાસસિદ્ધ છે. ૨ તેની પ્રજાને મેટા ભાગ અમારાથી વિરૂદ્ધ નથી. લેાકેાની ઈચ્છાને માન આપતા હૈ। . તે પણુ તે અમારા પક્ષમાં છે. ૭ દાદરા-નગરહવેલીમાં જવા-આવવા બાબત હેગના ચુકાદા છે. પણ અમારી ઇચ્છાવિરૂદ્ધ તે લઇ લેવાને તમને અધિકાર નથી. ૪ હેગની અદાલતને ચુકાદો બરાબર આ મ્હાને યાદ કરાવી દીધા. આ બધુ ભારતની વર્તમાન રાજ્યસત્તાને ડા॰ સાલાઝાર સમજાવતા નથી. તે તેા સમજેલ જ છે, કેમકે તે આંતિરક રીતે પાટુગીઝ સત્તાનુ' પરપરાએ એક અગ જ છે. પરંતુ તેમને સંભળાવવાને ન્હાને ભારતની મૂળભૂત ભારતીય આર્ય પ્રજાને અને તેના સાંસ્કૃતિક આગેવાનને સંભળાવે છે, ~ તમે સ અમારા તાબાની મિલ્કતા છે, અને અમારી સાથેના નવા સમાધાનથી તે પાછું જડબેસલાક લેખંડને પાયે ગાઠવાઇ જશે, કેમકે અમારી નીતિના આધાર ઉપર રચાયેલુ' સ્વરાજ્ય તમે ભાગવા છે.’ .. ગાવા એ એક નાનકડું રત્ન છે. અને તેના નાના કદના કારણે ભારત સરકારને તેમાં રસ હોવા જોઇએ નહીં. પરંતુ ઇતિહાસના આદેશના કારણે અમને એમાં રસ છે. અને અમે ત્યાં વિશ્વબિરાદરીને। જે ખ્યાલ સ્થાપ્યા છે એ કારણે પશ્ચિમને પણ તેમાં રસ છે. ’ ‘મુંબઇ સમાચાર ’ માંથી આ ફકરા ખૂબ મહત્ત્વને છે. ૧ એશિયા અને આફ્રિકા વિ. પૂર્વના દેશ ૧૪૯૨ તે આધારે અમારી મિલ્કતા છે અને ભારત જેવા જગતના ગુરુ અને હિતચિંતક દેશમાં ગેાવા એ સંબધે આવેલુ છે. તેથી તે મહત્ત્વનુ* અમારી દૃષ્ટિમાં રત્ન છે.' એમ તે કહે છે. અને તેમની દૃષ્ટિમાં ખરેખર તે રત્ન હોય એ સ્વાભાવિક છે. પરંતુ ભારત જેવા મેાટા દેશના હિંસાએ તે એક નાનકડા પ્રદેશ તેમાં ન ભેળવાય તેા પણુ શું નુકશાન જવાનું છે ? માટે અમારે મન જે રત્ન છે તમારે તેની કાંઈ કિંમત નથી. તેથી તેને અમારી પાસે રહેવા દે. કારણ કે અમારી પાસે રહે તેમાં ઇતિહાસના આદેશ ૧૪૯૨ ની મહત્ત્વની ઘટનાનું તે પરિણામ છે. તેને કાપણું ફેરવી શકે તેમ નથી, તેથી અમે તેને છેાડી શકીયે તેમ નથી. તેનું બીજું કારણ એ પણ જણાવે છે, ~‘ અમે ત્યાં વિશ્વબિરાદરીને ખ્યાલ સ્થાપ્યા છે.' તે અમે ગાવામાં ન આવ્યા હેત ને તેને તામે ન લીધું હોત તે આજે પૂર્વ અને પશ્ચિમની પ્રજાએ મળી રહી છે, ભાઈ–ભાઇની જેમ પાસે આવી રહેલ છે, વિશ્વમ’ત્વ, વિશ્વશાંતિ, પરસ્પર સહઅસ્તિત્વ વગેરે વધી રહ્યા છે, તેનું ખીજ ગેાવામાં અમારૂ' અસ્તિત્વ છે. માટે અમને તેમાં રસ છે એટલું જ નહિ પણ એ કારણે પશ્ચિમની સમગ્ર શ્વેત પ્રજાને તેમાં રસ છે. અમે। સૌ સાથે મળેલા છીએ. ગાવાને અમે સ્વતંત્રતા આપીએ તેમ સૌ પશ્ચિમીએ ઈચ્છે છે, પર`તુ એટલા ઉપરથી તેની સાથે સબંધ સર્વથા સેાએ સે। ટકા છેડી દઇએ એમ તેઓ ઇચ્છતા નથી. કેમ કે તેમાં તેને રસ છે. જો ૧૪૯૨ ને આધારે ગાવા ન હોત તેા આંતરરાષ્ટ્રીય કાયદો ન હેાત, તે। દુનિયા ઉપર આજની પ્રગતિ ન હોત, યુને ન હોત અને તેના સૌ સભ્ય ન હેાત, એકતા અને આ જાતનું વિશ્વબ' ન હેાત, Page #204 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૪ ] સંસ્થાને ન હેત અને તેઓને સ્વરાજ્ય મળ્યા છે તે પણ ન હોત. માટે તે સર્વેનું મૂળ ૧૪૯૨ છે. અને તેના આધાર ઉપર ગાવા છે. અને તેના આધાર ઉપર બીજા યુરોપીયન રાષ્ટ્રોનું દુનિયાભરમાં ફેલાયાનું થયું છે, માટે સૌને રસ છે. ભારતની વિશ્વબિરાદરી વિશ્વકલ્યાણની શુદ્ધ ભાવનાથી નિઃસ્વાર્થભાવની હતી એ ડે. સાલાઝાર ઇરાદાપૂર્વક યાદ કરતા નથી. અને ૧૯૪૨ ની ઘટનાને વિશ્વબિરાદરીનું પ્રતીક ગણાવી પોતાની સ્વાથી બિરાદરીને બિરદાવે છે. તેમાં સમગ્ર તપ્રજાને રસ છે. કેમકે ૧૪૯૨ થી યુરોપને તે સ્વતંત્ર રાખવામાં આવેલું છે. માટે પશ્ચિમને તેમાં રસ હોય એ સહજ છે. હવે છેલ્લે છેલ્લે . સાલાઝાર ધમકી, કડકાઈ, મક્કમતા, અંટ, વગેરે બતાવવા સાથે વાટાઘાટ અને સમજુતી માટેની ઈછા ઉડે-ઉંડેથી વ્યક્ત કરીને નહેરુજી ઈચ્છે છે તેવા શાંતિપૂર્વકના સમાધાનની દિશામાં એક ગૂઢ કિરણ ફેકે છે. કેમકે એ કરવાની છે તેની અને પશ્ચિમના રાષ્ટ્રોની-યુનોની નીતિ મૂળથી જ છે. જેને માટે ઈંગ્લાંડના વડાપ્રધાને પોતાની ઇચ્છા બતાવી હતી. અને આ બધી કડકાઈ મોળી પડાવીને ઈગ્લાંડ સમાધાન કરાવશે ને સમાધાન કરાવવાને બહારથી કે અંદરથી જશે તેને જ મળશે. પં. નહેરુજીએ એ વાત પહેલેથી જ જણાવી હતી ત્યારે વાત સાંભળવાની પણ ના પાડી હતી. અને અવિધિસર રીતે માત્ર એટલું જ જણાવ્યું હતું કે “અમને ૧૫-૧૬ સદીના ધર્મગુરુ પાસેથી ગોવાના હકકો મળ્યા છે” પરંતુ સમાધાન કરતાં પહેલાં ગાવામાં સત્યાગ્રહ થવા દેવ, દમન કરવું, હેગમાં જવું, આફ્રીકામાં દમન કરવું, ઈંગ્લાંડ વચ્ચે પડે, ચીનને પ્રશ્ન પણ સાથે ગુંથાય, યુને પણ વચ્ચેથી રેકર્ડ કરે, ગાવામાં કેદીઓની મુક્તિ કરવી, ભારતમાં ગોવા વિષે ઉકળાટ થવા દે, અને છેવટે મનધાર્યું સમાધાન કરાવી લેવું ને ગોવા છડી ચાલ્યા જવા છતાં ૧૪૯૨ ની ઐતિહાસિક ઘટના જીવંત રહે એટલું જ નહીં પરંતુ તે આગળ વધે. વાંચો એટલે આ પ્રશ્ન અંગે અથડામણ ઉભી કરવાનું ગેરડહાપણભર્યું છે. કારણ કે અમે વાટાઘાટ પણ કરી શકતા નથી અને સમજુતી પણ કરી શકતા નથી.” ' અમારે વાટાઘાટ અને સમજુતી કરવી છે. પણ તમે અમારી સાથે ગોવામાં સત્યાગ્રહ કરી અથડામણ ઉભી કરી છે. આ અથડામણ ઉભી કરવામાં ભારતનું ગેરડહાપણ છે. અમે ભારતમાં ગમે તેટલા બનાવો બન્યા છતાં તેમાં કદી માથું માર્યું નથી. તમને સ્વરાજ્ય મળ્યું એટલે અમારી બાબતમાં માથું માર્યું તે તમે ગેરડહાપણું કર્યું છે. એમ તે કહે છે. અંતે એકદમ સમાધાન થશે નહીં. યુને અને ઈંગ્લાંડ વગેરે વચ્ચે પડશે ને સમાધાન થશે. યુનેને ઠરાવમાં માર્ગદર્શક પણ મી. મેકમિલન, મો. આઇક અને મી, કુવ બન્યા હોવાનું અનુમાન વજનદાર ગણવું જોઈએ. માર્ચ ૧૯૬૧ ની ૮મી તારીખે પં. નહેરુજી કોમનવેલ્થ સંઘના પ્રધાનોની પરિષદમાં જવાના છે. ત્યાં પોર્ટુગલ અને ચીનને પ્રશ્ન હાથ ધરાશે. ઈંડિયા લીગના પંડિતજીના ભાષણના બે જ મુખ્ય મુદ્દાના પ્રશ્નો હતા પણ રાણીજીના અહીં આવી જવાને પ્રોગ્રામ પૂરો થતાં ગોવાને પ્રશ્ન પણ લગભગ આંતરરાષ્ટ્રીય દૃષ્ટિથી પૂરો થઈ જવાને લાગે છે. પછી કાશ્મીર અને ચીનને ઉખેળાય એવી સંભાવના છે. અને સમાધાન થશે તો ભારતની પ્રજા અને સર્વ કઈ પોતાના દેશનેતાઓના હાથ અક્ષરથી ૧૪૯૨ ના સકંજામાં ફરીથી ફસાઈ શ્વેતપ્રજાની માલિકીની રીતસરની મિલકત ન સમજાય તેવી રીતે બનશે. આમાંથી કદાચ ધર્મગુરુઓ જ બચાવી શકે. શિવમeતુ : Page #205 -------------------------------------------------------------------------- ________________ સારભૂત રહસ્યો www આજે ભાગ્યે જ કઈક માને, છતાં આજની હિલચાલેની પાછળના સમ્યગ્દષ્ટિ આત્માઓએ સમજવા ગ્ય કેટલાંક સત્ય. ૧. કઈ પ્રજાપતિ, કે બાવા આદમ વગેરેએ રચના કરી અને જૈન શાસ્ત્રકારો ઋષભદેવ ભગવાને ચાર પુરુષાર્થના આધાર ઉપર સંસ્કૃતિની રચના કરી. એમ સમજાવે છે. જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એટલે કે આર્થિક, સામાજિક, રાજ્યકીય વગેરેના વ્યવહારોની વ્યવસ્થા છ સ્થાનકના આધ્યામિક આદર્શો ઉપર રચાયેલી છે. જેમાં માનવજીવનની તમામે તમામ એગ્ય બાબતોને સમાવેશ થઈ જાય છે. જે દુનિયાના કેઈપણ ધમ માનનાર લોકોના જીવનમાં એક યા બીજારૂપે વણાઈ ગયેલી છે. માનને સન્માર્ગે લઈ જવા માટે આ સિવાય બીજો કોઈપણ ઉપાય નથી,ને હોઈ શકે જ નહિં. ત્યાર પછીના તીર્થકર ભગવંતે, બીજા મહાસંત, સંતો વગેરે એને જ મજબૂત કરતા આવ્યા છે. તેની જ ખાતર જીવન સર્વસ્વના ભોગે આપ્યા છે, અને તેથી જ અશાતિમિશ્રિત જગતમાં શકય શાન્તિ રહેતી આવે છે. ધર્મ અને તેની સંસ્થાઓઃ ધર્મો તથા ધર્મગુરુઓઃ સંસ્કૃતિના જવાબદાર અને ખમદાર રક્ષકે છે. આમ છતાં– ૨. સુવ્યવસ્થા માટે પોલીસ, લશ્કર, શિક્ષણ, પ્રચારક સાધનો, વ્યવસ્થાતંત્ર, મોટા ઉદ્યોગ વગેરે વિશાળ પાયા ઉપર વધવા છતાં શાન્તિને બદલે અશાન્તિના પ્રવાહે જાહેરમાં અને ગુપ્ત રીતે આજે વહેતા હોવાનું દરેક બુદ્ધિવાનને કબુલ કરવું પડે જ છે. ૩. આ અશાન્તિથી બચવા માટે “કદમ મિલાકે ચલે,” એમ કહીને વેત પ્રજાની પાછળ જવાનો સચોટ ઉપદેશ આજે આપવામાં આવે છે. સાથે એમ પણ કહેવામાં આવે છે, કે “ જે સાથે નહીં ચાલીએ, તે આપણે પાછળ પડી જઈશું. અને અને આપણે નાશ થશે” તેથી નાશની શંકા તે તેના મનમાં ઉભી જ છે. હિસ્તીઓને આ ઉપદેશ સ્વતંત્ર બુદ્ધિમાંથી જન્મવા કરતાં “ પાછળ આવવાનું ” ઈચછનારાઓ તરફના પ્રચારના પરિણામમાંથી જન્મેલ છે ? યા નહીં? તેને વિવેકપૂર્વક વિચાર કર્યા પછી જ તેને સ્વીકાર થઈ શકે. ૪. એ વાત નક્કી છે, કે-સર્વની હિતકારી એવી સંસ્કૃતિનું નેતૃત્વ અને માર્ગદર્શકપણું ભારતની આર્યપ્રજાનું જ વિશ્વમાં ચાલ્યું આવે છે. આ મુખ્ય કારણે ભારતીય આર્યપ્રજાને ભારતીય આન્તરરાષ્ટ્રીય સંબંધ દરેક દેશની પ્રજાઓ સાથે પ્રાચીનકાળથી ચાલ્યો આવતો હોય, એ સ્વાભાવિક છે. ૫. આપણે એ પણ કબુલ કરવું જોઇએ કે “ આજે સમગ્ર માનવી દુનિયા ઉપર એક યા બીજરૂપે વેત પ્રજાના આર્થિક, સામાજિક, રાજ્યકીય, ધાર્મિક, નૈતિક, વૈજ્ઞાનિક, કળા-કૌશલ્ય, બૌદ્ધિક, Page #206 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬ ] શારીરિક, અને ઔદ્યોગિક, આદર્શોનું પ્રભુત્વ વ્યાપક થતું જાય છે.” એ રીતે એક નવું આતરરાષ્ટ્રીય તત્ત્વ અસ્તિત્વ ધરાવતું થયું છે. જેને ઓળખવા માટે વેત આતરરાષ્ટ્રીય» પારિભાષિક શબ્દનો ઉપયોગ કરીશું. ૬. આતરરાષ્ટ્રીય આદર્શ તરફ જગતને વાલવાથી તે આદર્શને ચાહનાર એવો એક વર્ગ દરેક દેશની પ્રજા એમાંથી તેઓએ ઉત્પન્ન પણ કરી લીધેલ છે. જેને આપણે “પ્રાગતિક વગm “શિક્ષિત વર્ગ ” તરીકે ઓળખીશું. તે સિવાયના દરેક દેશના પ્રજાજનોને “ સાંસ્કૃતિક વર્ગ તરીકે ઓળખીશું. આ બે ભેદ હોવાનું કબુલ કરીયે કે ન કરીયે, તે પણ દરેક દેશોમાં એ ભેદ વિદ્યમાન છે જ. છે. સંસ્કૃતિના પક્ષમાં લોકોની મોટી સંખ્યા હેવા છતાં, વેત પ્રજા વિશ્વ ઉપર આટલું બધું પ્રભુત્વ ધરાવતી શી રીતે થઈ શકી ? તેને વિચાર આપણે સ્વતંત્ર રીતે જ કરવો જોઈએ. ન કરીએ, તે આપણે વિવેકશન્ય, બુદ્ધિશન્ય અને કર્તવ્યશન્ય છીએ એમ જ નક્કી થાય. સંરક્ષણપ્રધાન શ્રીમાન મેનને પણ મુંબઈમાંના પોતાના એક ભાષણમાં જણાવ્યું હતું, કે-“આપણે આજની આન્તરરાષ્ટ્રીય બાબતોને અભ્યાસ કરવો જોઈએ.” સાથે જ એ વાત પણ ખરી છે, કે-મત આન્તરરાષ્ટ્રીય બાબતે એક વખત ગમે તેટલી અનિષ્ટ ભાસતી હોય, તો પણ તેને દૂર કરવાનું દિવસે ને દિવસે દુ:શક્ય બનતું જાય છે. પરંતુ સમ્યગદષ્ટિ આત્માઓને તે આજની દરેક હિલચાલની પાછળની સત્ય સ્થિતિનું જ્ઞાન હોવું જ જોઈએ. ૮. શ્વેત પ્રજા જે કંઈ કરી રહેલ છે. તે સર્વે પરિણામે પોતાના જ સ્વાર્થ માટે કે પછી સર્વ સામાન્ય પ્રજાના હિત માટે છે, તે પણ વિશ્વ હિતસ્વીઓએ વિચારવું અને તદનુસાર જિજ્ઞાસુઓને માર્ગદર્શન આપવું એ તેઓની સહજ ફરજ છે. ૯. શત પ્રજાની આજની સ્થિતિને અભ્યાસ કરવામાં મુખ્યપણે ત્રણ મુદ્દાઓ સમાય છે. (૧) પૂર્વ ઈતિહાસ અને હેતુ. (૨) વર્તમાન પરિસ્થિતિનું સ્વરૂપ અને તેનું ભવિષ્ય માટેની ભૂમિકા પણું. () પરંપરાએ ભવિષ્યમાં આવનારા તેના પરિણામો. ૧૦. આજની જે પરિસ્થિતિ વેતપ્રજાએ સર્જી છે, તેનું મૂળ કારણ ભૂતકાળને ઈતિહાસ અને તે પ્રજાએ તે વખતે રાખેલા હેતુઓ હોય, એ સ્વાભાવિક છે. અને ભવિષ્યમાં લાવવાના પરિણામોની ભૂમિકારૂપ આજની પરિસ્થિતિમાંથી ભાવિ પરિણામે ઉત્પન્ન થાય, એ પણ એટલું જ રવાભાવિક છે. - “તે પ્રજાએ ભૂતકાળમાં શા હેતુઓ રાખેલા હતા? અને તેમાંથી ભવિષ્યમાં શા પરિણામે લાવવાના તે પ્રજાએ ધારેલા છે?” તેના સૂક્ષ્મ અભ્યાસથી “આજની પરિસ્થિતિ ભૂતકાળના હેતુઓના ફળરૂપ કેવી રીતે છે? અને તે જ ભવિષ્યમાં લાવવાના પરિણામોની ભૂમિકારૂપ કેવી રીતે બની રહેલ છે?” તે બનેય સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે. આથી આજની પરિસ્થિતિના હેતુઓ, સ્વરૂપ (ભૂતકાળના પરિણામરૂપ આજની સ્થિતિ) અને ભાવિ પરિણામો (અનુબંધ) એ ત્રણેય તને વિચાર કરવાથી જ પૂરી વસ્તુસ્થિતિ બરાબર રીતે સમજી શકાય તેમ છે. ૧૧. શ્વેતપ્રજાને મોટો ભાગ ઈસુબ્રીસ્તના પછીથી તે ખ્રીસ્તીધમ પાળતા આવે છે. તેથી પહેલા પણ કોઈને કોઈ ધર્મ પાળતી હતી. તેથી તે ધર્મો પણ ચાર પુરુષાર્થની સંસ્કૃતિમાં ધમ પુરુષાર્થને Page #207 -------------------------------------------------------------------------- ________________ [ ૬૭ ] એક ભાગ સ્વાભાવિક રીતે જ છે. કોઈ પણ ધર્મ માનનાર પ્રજા ચાર પુરુષાર્થની સંસ્કૃતિને મનાવાને ઇન્કાર કરી શકે જ નહીં. કેમકે ધર્મનું કાંઈ ને કાંઈ સારું ધ્યેય હોય જ. એટલે નામાન્તરથી કે રૂપા નરથી તે થેયમાં મોક્ષ આવી જાય છે. વ્યાવહારિક જીવનમાંના રાજ્યકીયતંત્ર, સમાજતંત્ર અને અર્થ તંત્ર ધર્માનુકૂળ જ હોય. સેકયુલર (ધર્મનિરપેક્ષ) હોઈ શકે જ નહીં. એટલે ચાર પુરુષાર્થને સ્વીકાર સહજ રીતે આવી જાય છે. એટલે કે તેના જીવનમાં પણ ઓચ્ચે-વધતે અંગે માર્ગનુસારિપણાને સ્વીકાર આવી જ જાય છે. તેથી પણ ઓછે-વધતે અંશે આધ્યાત્મિક પાયા ઉપરનો કેઈપણ ધર્મ પરંપરાઓ અને અપેક્ષાએ જિનેશ્વરદેવના મહાશાસનના નાના મોટા અંશરૂ૫ હેાય છે. એ રીતે સ્વાદાદમય જૈનશાસનને ત્યાં પણ વિજય હાય છે, અને તેઓનું પણ નૈતિક આધ્યાત્મિક કલ્યાણ થતું રહેતું હોય છે. યદ્યપિ આધ્યાત્મિક જીવનના આચાર એ ધર્મ છે, પરંતુ તેને અધિકાન અને વ્યવસ્થિત સંચાલન ધરાવતી શાસન સંસ્થા હોવી જ જોઈએ. તેથી જુદા જુદા નામે જુદા જુદા ધર્મો પ્રસિદ્ધ છે. તે વાસ્તવિક રીતે જુદા જુદા ધર્મશાસન-ધર્મસંસ્થાઓ છે. અને તે, તે તે ધર્મના વાહક બને છે. તે વિના ધર્મની સુલભતા જનતા માટે શક્ય બનતી નથી. (૩ળ-ચિચા= અન્યતૈર્થિકે છે. અન્ય તીર્થોમાં એટલે અન્ય ધાર્મિક શાસનમાં પણ જે કાઈ મેક્ષાનુકૂળ હોય, તે માર્ગાનુસારીપણે હોવાથી જૈન તીર્થના -શાસનના અંગરૂપ હોય છે. અને શાસન-શાસન સંસ્થાઓ મારફત જ ધર્મો ટકી રહે છે. આજે ધર્મશાસનોથી-ધર્મસંસ્થાઓથી નિરપેક્ષપણે જ આધ્યાત્મિક ભાવનાઓ, સવતને, નીતિનિયમ અને પ્રવૃત્તિઓનો પ્રચાર કરવામાં આવે છે, તે પરંપરાગત ધર્મશાસનેને નાબુદ કરવાની મત આંતરરાષ્ટ્રીય નીતિમાંથી જન્મેલા પ્રાથમિક ઉપાયરૂ૫ છે. તેથી કોઈ પણ ધર્મશાસનની વફાદારી ન છોડતા તેની વફાદારી અને શિસ્તપૂર્વક ધર્મ, નીતિ, સદાચારભાવના, આધ્યાત્મિક ગુણોનું પાલન વિગેરે કરવામાં જ હિત છે. તેથી નિરપેક્ષ એવા ધર્મપાલનાદિકમાં આગળ ઉપર ભયંકર અહિત છે. માટે ધર્મશાસન સંસ્થાની વફાદારી જ સદાકાળ જગતમાં મુખ્યમાં મુખ્ય હિતકારી વસ્તુ છે. ૧૨. આ રીતે પ્રસ્તી ધર્મ પણ સંસ્કૃતિનું અંગ છે. તેને ટકાવી રાખવા ઇરછે છે અને તેને માટેની ધમસંસ્થાના વડા તરીને પાપ ધર્મગુરુને આજે પણ મહત્ત્વપૂર્ણ રીતે ટકાવી રખાયેલ છે. પરંતુ બીજા ધર્મશાસનને નષ્ટ કરવા અથવા પિતાનામાં સમાવી દેવામાં વિમાન જડવાદના પ્રચારમાં ખ્રીસ્તી ધર્મ કે આપે છે, તે ભયંકર પાપ ૪૫૦ વર્ષોથી શરુ થયું છે. તે પ્રજાને પણ મૂળ આશય તો સંસ્કૃતિ છોડવાને નથી જ. આંતરિક રીતે આશય વેત પ્રજામાં સંસ્કૃતિ ટકાવી રાખવાનું છે જ. કેમકે જગતમાં સંસ્કૃતિ વિના માનવજાતના રક્ષણને બીજો કોઈ ઉપાય ત્રણકાળમાં પણ નથી. (શ્રી હરિભદ્રસૂરીશ્વરકૃત અષ્ટક ) સંપૂર્ણ ભૌતિક ઉન્નતિને શિખરે ચડ્યા પછી પણ જો એ પ્રજા સંસ્કૃતિ રહિત થઈ ગઈ હોય, તે તેનો નાશ થયા વિના ન જ રહે. માટે આંતરિક રીતે સંસ્કૃતિના સર્વ અંગોને એ પ્રજા ગુપ્ત રીતે પિતાનામાં ટકાવી રહેલી છે. અને ટકાવી રાખવા ઇચ્છે છે. અને ગુપ્તપણે ખીલવે પણ છે. રશિયામાંથી પણ ખ્રીસ્તીધર્મ દૂર કર્યાની વાતો ફેલાવા છતાં ત્યાંથી દીલ્હીની સર્વધર્મ પરિષદમાં તેના પ્રતિનિધિ આવ્યા હતા. તથા પ્રેમી. આઇજેકહુવર ભારત આવતાં રસ્તામાં પોપની મુલાકાત લેતા આવ્યા હતા. બ્રીટનના રાષ્ટ્રના રાજ્યાભિષેકની ક્રિયા તાજેતરમાં પણ ખ્રીસ્તી ધર્મગુરુઓના વડાએ કરાવેલી હતી. વગેરે. ૧૩. સંસ્કૃતિ સાથે જ્યારે આખા જગતને સંબંધ જોડાયેલો છે, અને તેનું નેતૃત્વ ભારત અને તેની પ્રજાનું જ ચાલ્યું આવે છે, તેથી ભારતીય આતરરાષ્ટ્રીયતા સ્વયં સિદ્ધ છે Page #208 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ] આને બદલે શ્વેત પ્રજાએ પિતાની વિશ્વ સર્વોપરિતા સ્થાપિત કરવા માટે, વેત આન્તરરાષ્ટ્રીયતા નવી ઉત્પન્ન કરી છે, કે જે આજે આખા જગતમાં સર્વને એ રીતે પરિચિત થતી રહી છે. આજે ઉછરતી પ્રજાનો ઘણો ભાગ તેને જ ઓળખતા થતા જાય છે. આમ બે હરીફ આન્તરરાષ્ટ્રીયતાઓ હોવા છતાં કોઈપણ વિશેષણ ન આપતાં આજે માત્ર (સામાન્ય) આન્તરરાષ્ટ્રીય શબ્દને જ પ્રચાર કરવામાં આવેલ છે. તેમાં બે હેતુઓ છે – (૧) “ આન્તરરાષ્ટ્રીયતા એક જ છે.” તેથી ઉછરતી જનતાને બીજી કોઈ આન્તર રાષ્ટ્રીયતાની કલ્પના જ ન આવી શકે. એટલે કે ભારતીય આન્તરરાષ્ટ્રીયતાનો તે જનતાને ખ્યાલ જ ન આવે. એ આ એક જુઠાણું પ્રચાર પામે છે. (૨) “ એક જ આન્તરરાષ્ટ્રીયતા છે, અને તેના તરફ જ સર્વનું ધ્યાન કેન્દ્રિત કરવાથી, તેની પરિભાષાઓ અને તેના સંબંધો ત આન્તરરાષ્ટ્રીયતાના હિતો સાથે જોડી રાખેલા હોવાથી, પરિણામે તેના ફાયદા તે પ્રજાને જ મળી શકેઃ તેજ પ્રજા ઉઠાવી શકે.” આ વિશાળ પાયા ઉપરનો સ્વાર્થ સાધી આપે છે. ૧૪. આ વેત આતરરાષ્ટ્રીયતા ઉત્પન્ન કરવા માટેનું મહત્ત્વનું બીજ ઈ. સ. ૧૪૯ર થી રોપાયેલું છે. ત્યારથ યેલું છે. ત્યારથી બે આંતરરાષ્ટ્રીયતાઓ શરુ થઈ. અને તે નવી વેત આંતરરાષ્ટ્રીયતા જ શેષ રહેવા પ્રયાસો ચાલી રહ્યા છે. અને ત્યારથી જગતનો ઇતિહાસ શરૂ થઈ ચૂકી છે. ઇ. સ. ૧૪૯૨ વિષે ઋતત્વાર્થાધિગમ ભાગ ૨ જે. સારધિની પૃ૪ ૭૨૦-૭૨૧. પર જેવાથી માલૂમ પડશે. તથા આ પુસ્તકના પૃ ૧૬ ૦ ઉપર “ પાપની ઉદારતા” ના હેડીંગ નીચે વાંચવું. આ ઘટનાઓ બ્રીસ્તી ધર્મગુરુને હસ્તક બની છે. એ ઉપરથી એ પણ નક્કી થાય છે કે માનવજીવનના તમામ અંશમાં મુખ્ય નેતૃત્વ અને માર્ગદર્શકત્વ ધર્મગુરુઓનું જ ચાલ્યું આવે છે. કેમકે-આજના પ્રજાના પ્રગતિશીલ ગણાતા લેકે પણ તે અન્યાયી ઘટનાને વળગી રહ્યા છે. અને તેના લાભ ઉઠાવે છે. ઇ. સ. ૧૪૯૨ પછી કતપ્રજા આખી દુનિયામાં ફેલાતી જાય છે. અને તેની જુદી જુદી અદ્ભુત પરાક્રમી ઘટનાઓથી ભરેલું સાહિત્ય અંગ્રેજી ભાષામાં મોટા પ્રમાણમાં બહાર પડેલું છે. તે ઉપરથી તેનો વ્યવસ્થિત ઇતિહાસ જાણી શકાય તેમ છે. કયા કયા દેશમાં, પહાડોમાં, જંગલમાં, જંગલી પ્રજાઓની વચ્ચે પ્રવેશીને પણ, કઈ કઈ રીતે પિતાના અધિકારીઓ અને મહત્ત્વ શ્વેતપ્રજાએ સ્થાપિત કર્યા ? ત્ર વાચકોની સુલભતા માટે પૃ. ૭૨૦-૨૧ ના મુદ્દાઓના ટૂંકા નિદેશે નીચે પ્રમાણે છે – “ ઈ. સ. ૧૮૯૨ માં અમેરિકા શોધાયો. તેની નજીકના જ વર્ષમાં પિપ એલેકઝાન્ડર છાએ પિટુગાલ અને સ્પેન વચ્ચે સરખે ભાગે યુરોપની બહારના પ્રદેશ અને દરિયાઓની વહેંચણી કરતું એક બુલ બહાર પાડયું હતું. ” (અંગ્રેજી ઉપરથી). “એની પાછળ ત્યારના ખ્રીસ્તી સંપ્રદાયના ધર્મગુરુ પોપ એલેકઝાન્ડર છઠ્ઠાની દીર્ધદષ્ટિ હતી– આ પિપે ફતવો વ્હાર પાડી પોર્ટુગાલ અને સ્પેન વચ્ચે નવી દુનિયા વહેંચી આપી હતી– આમ પેનને ભાગે અમેરિકાના સંસ્થાને આવ્યા અને પોર્ટુગાલને આફ્રિકા અને હિન્દી મહાસાગર ધુમવાના રહ્યા. ” જન્મભૂમિ તા. ૧૫-૮-૫૭ આ સ્વાધીનતાની પૂર્તિ પૂર ૩૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ [ ૬૯ ] તે વિગતવાર જાણી શકાય છે. તેઓએ કેવા કષ્ટ વેઠ્યા છે! કયાં ક્યાં કેવી કેવી બુદ્ધિને ઉપયોગ કર્યો છે? તેની પાછળ યુરોપના તે તે રાષ્ટ્ર તરફથી આર્થિક સહાય, સંરક્ષણ અને કાળજીભરી સંભાળ તથા બીજી સહાનુભૂતિઓ વગેરે કેવી રીતે મળતા હતા? તે પણ તે સાહિત્યમાંથી જાણું શકાય તેમ છે. આ બધી જહેમત ઉઠાવવાને તેઓને એક જ હેતુ હતો કે “વેતપ્રજા ૧૪૯૨ થી આખી દુનિયા ઉપર પોતાની માલિકી માની ચૂકી હતી. તે માલિકીને પ્રત્યક્ષ આકાર આપવાના ભગીરથ પ્રયત્નોની એ પ્રાથમિક ભૂમિકા હતી. એ ભ્રમણ અને માહિતીસંગ્રહો સહેતુક અને સફળતા માટે હતા. બીજા પ્રદેશોની વાત બાજુએ રાખીને આ પ્રયત્ન ભારતમાં કઈ રીતે શરૂ થઈને વિકાસ પામ્યા? તેને સંક્ષિપ્ત જરૂરી નિર્દેશ કરી દેવો જરૂરી છે. આ દેશનો વિકાસ આ દેશને પિતાની જ મિલકત માનીને આપણી પાસે જ કરાવે છે. પરંતુ પાંચ પાંચ વર્ષની વિકાસક જનાઓના મૂળ ખરડા તો પ્રજાના અગ્રેસર બ્રીટીશાએ જ તૈયાર રખાવેલા છે, તેને અમલ ઉત્તરાધિકારી પ્રાગતિક દેશીઓ પાસે કરાવાય છે. આ રહસ્ય સમજવાનું છે. (૧) કોલંબસ અને વાસ્કેડી ગામા લગભગ ઈ. સ. ૧૪૯૨ માં આ કામે નિકળ્યા બાદ ઇ. સ. ૧૪૯૮ માં વાસ્કેડીગામા હિન્દના કિનારે ઉતર્યો. વાડીગામા હિન્દ આવતા પહેલા આફ્રિકામાં રોકાયો ને ત્યાં પોતાના મથકે સ્થાપ્યા. (૨) ઈ. સ. ૧૬૦૦ સુધી માત્ર સામાન્ય વ્યાપારીઓ તરીકે સંસ્કારી દેશમાં તેઓએ ગુપચુપ કામ કરી પોતાના ઉપયોગની માહિતી એકઠી કરી. જેમાં ભૌગોલિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, સામાજિક વિગેરે બાબતને સમાવેશ થાય છે. અકબર બાદશાહના મરણ પહેલા આ વખત છે. (૩) ઇ. સ. ૧૬૦૦ માં રાણી એલીઝાબેથે ઈસ્ટઇન્ડિયાની કંપનીને દરિયાપારના દેશને પિતાના માનીને તેમાં વ્યાપાર કરવાના બહાના નીચે અધિકાર આપ્યા. (૪) ઈ. સ. ૧૬૦૦ થી ૧૭૫૭ સુધીમાં વ્યાપાર કરવાની સાથે રાજ્યતંત્ર હાથ કરવાની પૂર્વ તૈયારીઓ ગૂઢ રીતે કરવાની હતી. તેથી તે સાલમાં પલાસીની લડાઈ થવા દીધી અને રાજ્યતંત્ર હાથ કરવાનો અમલ શરૂ કર્યો. (૫) ઈ. સ. ૧૭૫૭ થી ૧૮૫૭ સુધી ભારતીય નીતિરીતિ પ્રમાણે રાજ્યતંત્ર ચલાવ્યું, પરંતુ સાથે સાથે સમગ્ર પ્રાગતિક ફેરફારો કરવાની પૂર્વભૂમિકા પણ તૈયાર કરતાં રહ્યાં. (૬) જેથી ૧૮૫૭ના ઘર્ષણ પછી પ્રાગતિક રચનાત્મક કાર્યક્રમોનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો. તેને લગતા સરકારી વિભાગો રચવામાં આવ્યા. માહિતીઓ એકઠી કરવામાં આવી. યુનીવર્સીટી સ્થાપી સ્વાનુકૂળ શિક્ષણ આપવામાં આવ્યું. કાર્યો, મ્યુનીસીપાલીટીઓ સ્થપાણી. આજ્ઞાપ્રધાન તંત્રને બદલે ૧૮૮૦માં ચૂંટણીને કાયદો કરી લોકશાહીને પાયો નંખાયો, ધમગુરુ વિગેરેની મહાજનસંસ્થાની સામે એ પદ્ધતિની કેંગ્રેસ વિગેરે પિતાના આદર્શની સંસ્થાઓની સ્થાપનાને વેગ આપવામાં આવ્યો. એ રીતે તમામ બાબતોની પૂર્વ તૈયારીઓ વ્યવસ્થિત રીતે કરવામાં આવી. જેમાં ભવિષ્યમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. તેને જ આગળ વધારવામાં આવે. ભારતમાં ૪૫૦ વર્ષમાં બનેલા આ બનાવ ભારતના ઇતિહાસનું એક નવું અંગ બની રહે છે. તે ઘટનાઓ આકસ્મિક બની હોય તેવો ખોટે ભાસ વ્યાપ્ત કરવામાં આવ્યો છે. એ સર્વ ઘટનાઓ ભારતમાં અમલી બનાવતા પહેલા ધારેલાં પરિણામો લાવવા માટેની પૂર્વોજનાઓ ગુપ્ત રીતે તથા જાહેરમાં તૈયાર કરી. ભારતની તાત્કાલિન પરિસ્થિતિનો અભ્યાસ કરી તે વખતે ઘટતો અને સામાન્ય Page #210 -------------------------------------------------------------------------- ________________ [૭૦ ] જણ બીજરૂપે અમલ શરૂ કરાવ્યા છે. એટલે કે ભારતમાં બનેલી તમામ ઘટનાઓના મૂળભૂત હેતુ જાણવા માટે તે વખતે યુરોપમાં કરવામાં આવેલી વિચારણાઓ, યોજનાઓ અને તેના અમલી એકે એક બીજારોપણને વ્યવસ્થિત અભ્યાસ આપણે કરવું જોઈએ. ત્યાંની એ સવ પ્રવૃત્તિઓ જે કે આખી દુનિયાના ભાવિ સર્જનને ધ્યાનમાં રાખીને ગૂઢ રીતે વ્યવસ્થિત ગોઠવી શરૂ કરવામાં આવતા હતી. તો પણ, ભારત અને તેની પ્રજા વિશિષ્ટ હોવાથી તેને જ ખાસ જ્યાનમાં રાખવામાં આવતા હતા. તે કાર્યોની જવાબદારી ઈંગ્લાંડ ઉપર મૂકાયેલી હતી. બીજા રાષ્ટ્રો તેને અનુસરતા હતા, ને બીજા દેશોમાં -સંસ્થાનેમાં તેને અનુસરીને દરેક ગોઠવણે થતી હતી. આખી દુનિયામાં ચાલતા એ સર્વ નવા પ્રયત્ન વેત પ્રજાએ ભવિષ્યમાં ધારેલા એકજ બેક તરફ ગતિ કરી શકે, તે રીતે શરૂ કરી વિકસિત કરવામાં આવતા હતા. ઉપર ૧૬૦૦-૧૭૫-૧૮૫૭-૧૯૪૭-૫૭ એ વિગેરે પ્રસંગે નવી નવી લગભગ સે સો વર્ષના હપ્તાની યોજનાઓ અમલી બનાવતા પહેલાં પ્રથમની યોજનાઓના પરિણામે કાયમ રાખી તેના તંત્રને ખસેડી દઈ તે સર્વને સંગ્રહ કરી શકે તેવી વ્યાપક નવી જનાઓને લેકપ્રિય બનાવવા કેઈ ને કેદ રૂ૫માં તેઓ તરફથી પોતાની જ જુની ગોઠવણે સામે ઘર્ષણ ઉભા કરવામાં આવતાં હતાં. આપણા લેકેને એમ જણાતું હતું કે “આપણે હવે પરદેશીઓને વિદાય કરી દેવા માટે આપણી તાકાત અને પૂરી સમજથી સામનો કરનારા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ એ ઘર્ષણ ઉભા કરવાની ગૂઢ તરકીબ પણ ઘણાં વર્ષો પહેલાંથી જ તેઓએ શરૂ કરી દીધી હોય છે. તેની રચના, વ્યવસ્થા, ખર્ચ, આવક, તેમાં ઉપયોગી નવો કુશળ વર્ગ વિગેરેને તૈયાર રાખ્યા હોય છે. આપણાં જ લોકોની પાસે ઘર્ષણ ઉભા કરાવી, તેને છેવટને ફટકે લગાવી, પિતાને વિજય મેળવી, નવી રચનાઓને આગળ ધપાવવામાં નવા લેહીને ઉપયોગ કરવામાં આવતા હોય છે. છતાં “એ બધાં સ્વાતંત્ર્ય માટેના આપણે પ્રયત્ન હતાં” તેઓ બોટો ભાસ તેઓ કાયમ ઉભું રહેવા દે છે. અને પોતાના ધ્યેય તરફ આગળ ને આગળ ધયે જ જતાં હોય છે. તેઓની આ પદ્ધતિને આપણે ઉંડે અભ્યાસ કરે જોઈએ. ત્યારે જ તેઓની પ્રથમથી જ ચાલી આવતી ચેકસ કાર્યપદ્ધતિને સાચે ખ્યાલ આવશે. (૭) સત્યાગ્રહ, અસહકાર એ સર્વ તેઓની ગૂઢપણે ધારેલી પૂર્વયોજિત યોજનાઓના પરિણામે છે. ઇ. સ. ૧૮૫૭ પછી પ્રાગતિક રચના કરવાના જે પાયો નાંખ્યા છે, તેને જ સવિશેષ દેશીઓને હાથે જ આગળ વધારવા માટે સ્વરાજ્ય તથા સ્વાતંત્ર્ય આપવાના નામે પિતાની રચનાની ખુરશીઓ ઉપર જ પ્રાગતિક શિક્ષણ અપાયેલા પોતાના અનુયાયિ શિષ્યોને બહારથી પિતાના જ વિરોધી તરીકે દેખાડીને ઉત્તરાધિકારી તરીકે બેસાડી દેવામાં આવેલા હોય છે.” આ બાબતની પૂર્વ તૈયારીઓ તેઓએ કઈ રીતે કરી છે?” તે વિષે ઈંગ્લાંડમાંની ઈન્ડિયા-ઓફીસની રચનાત્મક અને ખંડનાત્મક પ્રવૃત્તિઓના ઊંડા અભ્યાસથી તથા દક્ષિણ આફ્રિકામાં સ્વરાજ્ય માંગવાની શિસ્ત્ર લડત ચલાવવાની યોગ્ય તાલિમ આપી પ્રચારકે તૈયાર કરવામાં મી. પિલેક, મિ. કૅલનબેક, મી. એઝ, બીજા કેટલાંક ત્યાંના યુરોપીય અમલદારો, ખ્રીસ્તી પાદરીઓ તથા કેટલીક સેવાભાવિ જણાતી સજન બાઈઓ વિગેરેને કેવી રીતે ઉપયોગ થયો છે ? તે તે પ્રવૃત્તિઓના મૂળભૂત રહસ્યો ઉંડા અભ્યાસથી સમજી શકાય તેમ છે. માલિકી સ્થાપિત થયા પછી આન્તરરાષ્ટ્રીય લેનું બીજારોપણ કરવામાં આવ્યું છે. તેને આધારે દુનિયાભરમાં પગદડે વ્યાપક કરવા માટે સાંસ્થાનિક નીતિ ઘડવામાં આવી અને તેને આધારે ચારેય તરફ દુનિયાભરમાં શ્વેત પ્રજાના સંસ્થાને સ્થાપિત થઈ ગયા. જ્યાં જેવાં; દેશી રાજ્યો મજબૂત હતાં એટલે કે તત્કાળ ઉખેડી શકાય તેવાં ન હતાં, તેઓને પણ જુદા જુદા સંસ્થાને માની લઈ, મિત્ર ગણું, પિતાની સંસ્થાનનીતિને અનુકૂળ સલાહ પ્રમાણે ચાલવા કેલકરારે, સંધિપ વગેરેથી બાંધી લેવામાં , Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] આવ્યા હતા. તેઓને ગાદીએ બેસાડવાની સહાનુભૂતિઓ ખૂબ નમ્રતાપૂર્વક અપાતી હતી. બ્રી. અમલદારો રાજાઓને જુકી જુકીને સલામ કરતા હતા. તેનો અર્થ એ ઘટાવવામાં આવતો કે “ રાજામહારાજાઓની સત્તા અને પ્રતિષ્ઠાને મિત્રદાવે રક્ષણ આપવામાં આવે છે.” પરંતુ વાસ્તવિક રીતે તેઓની સર્વ સત્તાઓ આડકતરી રીતે લઈ લેવામાં આવતી હતી. જેને આધારે પાછળથી તેઓને ખસેડી શકયા છે. જો કે તેને તાત્કાલીન યશ શ્રી વલ્લભભાઈને ખાતે તેઓએ જમા કર્યો છે. ખસેડવા સાથે જ સાંસ્કૃતિક રાજ્યનીતિ પણ દૂર કરી શકાઈ હોવાથી પ્રાગતિક રચનાને વેગ મળવા માટેનો સીધો માર્ગ ખુલે કરવામાં આવ્યો છે. રાજકોટ, ગોંડલ, જામનગર વગેરે રાજ્યના તેલવાના વજનો ઉપર “સંસ્થાન રાજકોટ, સંસ્થાન ગોંડલ, કયાંક સ્વસ્થાન ” એવા શબ્દો વાંચી બાળપણમાં અનેક કલ્પનાઓ ઉઠતી હતી. પરંતુ તેનું સમાધાન ત્યારે થતું ન હતું. પાછળથી સમજાયું કે-“એએને પણ કામચલાઉ રીતે સંસ્થાને માની લેવામાં અને ખુશી કરવામાં આવ્યા હતા.” સંસ્થાનવાદમાંથી વર્તમાન પ્રગતિનો મોટા પાયા ઉપર જન્મ કરાવી લેવામાં આવ્યો છે. એ સંસ્થાનવાદને નષ્ટ કરવાની ભાવના ઉભી કરી પ્રગતિના વરા અને સ્વતંત્રતાઓના બીબાં ગુપ્ત રીતે તૈયાર કરી સર્વત્ર ફેલાવવામાં આવે છે. તે પહેલાં સ્થાનિક શિક્ષિત લેકની સંસ્થાઓને મજબૂત અને લોકપ્રિય બનાવરાવી તેની મારફત જેરથી સ્વતંત્રતાની માંગણી કરાવવામાં આવતી હોય છે. તેને પ્રબળ વિરોધ કરી, કડવો ઘૂંટડે ઉતારતાં હોય તે રીતે વાટાઘાટો બાદ સમાધાન કરી સ્વરાજ્ય આપી દેવામાં આવતા હોય છે. પ્રજાનું જ સર્વવ્યાપક મહાવિશ્વસામ્રાજ્યનું સર્જન કરવા માટે ગોઠવાયેલી યુનોના સભ્ય સ્વરાજ્ય ભોગવતા દેશોને બનાવી લેવામાં આવતા હોય છે. સાથે સાથે શેષણથી વિશાળ પાયા ઉપર એકત્ર કરેલી આર્થિક સંપત્તિમાંથી ક્રમબદ્ધ ગોઠવી રાખેલા આયોજન દ્વારા આર્થિક સહાય પણ તેના વિકાસ માટે કરવામાં આવતી હોય છે. તેમજ વિશાળ યંત્રસૃષ્ટિ અને કેવળ ભૌતિક વિજ્ઞાનમાં મુગ્ધ કરી તે દ્વારા પ્રગતિને આગળ વધારવામાં આવે છે. આ રીતે મ (માલિકી ) માંથી જન્મેલ ૩ (સંસ્થાનનીતિ) અને તેમાંથી જન્મેલ થ (પ્રગતિ) માંથી અને ને કાયમ કરી ક નો નાશ કરવાનો દેખાવ કરી “શ્વેતપ્રજાને દરેક ઠેકાણેથી ભગાડી દીધી છે, એવો ભાસ ઉભો કરવામાં આવે છે. અને ગુપ્ત રાખવામાં આવે છે. ને માં લલચાવવામાં આવે છે. યુને અને તેની સંસ્થાઓના સર્જનનાં મૂળો તે ઈંગ્લાંડમાંથી નંખાયા હેય છે. છતાં તે સર્વના પ્રચારનું કેન્દ્ર અમેરિકામાં રાખવામાં આવેલું છે. તેને હેતુ એ પણ છે કે-“સંસ્થાનોમાંથી યુરોપીય ખસી ગયા પછીની તમામ ભાવિ રચનાઓ મુખ્યપણે રશિયાના બાહ્ય વિરોધ સાથે અમેરિકા કરી શકે ” તેવી તેઓની પૂર્વયોજિત યોજનાઓ છે. ૧૫. ભૂતકાળની પરિસ્થિતિમાંથી જન્મેલી વર્તમાન પરિસ્થિતિ શી છે? તે આપતાં પહેલાં ભાવિ શા શા પરિણામો તેઓએ લાવવાના ધારેલાં છે? તેનું લગભગ વાસ્તવિક ચિત્ર વાચકોની કલ્પનામાં કાંઈક ઉપસાવવાથી વર્તમાન પરિસ્થિત તેની પૂર્વ ભૂમિકારૂપ કેવી રીતે છે? તે વધારે સ્પષ્ટતાથી સમજાશે. જેથી તેનાં ઉંડા રહસ્યો સમજવામાં મુશ્કેલી નહીં રહે. ૧૬. આખી દુનિયાના સર્વ દેશોમાં વેત પ્રજા જ ત્યાંની વતની તરીકે ભવિષ્યમાં વસીને ફેલાઈ ગયેલી હોય, અને તે દરેક ઠેકાણે એક સરખી રીતે પૂરી સ્વતંત્રતા સાથે સુખચેનથી તેજ પ્રજા રહી શકે, તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને યોગ્ય સાંસ્કૃતિક જીવન જીવતી હેય. પોપ ધર્મગુરુની સત્તા ને ઈગ્લાન્ડની રાજસત્તા આજના કરતાં ખૂબ ખૂબ વિકસિત હોય. જગતભરની સ્થાવર અને Page #212 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] જગમ સંપત્તિઓ તથા બીજા સાધને તે પ્રજાના જ કબજામાં હેય, અને તેને ઉપભોગ પણ તે લેકે જ કરતાં હોય. બહુ દૂરના ભવિષ્યમાં વર્તમાન યાંત્રિક સામગ્રી અને કેવળ ભૌતિક-વિજ્ઞાનનો વિકાસ લગભગ સમાપ્તિની સ્થિતિમાં હેય. કારણ કે તેમ ન કરવામાં આવે તો તે જ સાધને એ શ્વેત પ્રજાને જ ભેદી નાખ્યા વિના રહે જ નહીં. રંગીન પ્રજાઓને ભેદી નાંખવા માટે આજે તે બન્નેય સાધનને બહેળા ઉપયોગ કરવામાં અને વિકસાવવામાં આવે છે. તેમ છતાં આવશ્યક યંત્રને ઉપયોગ અને સહાયક વિજ્ઞાનને ઉપયોગ પણ અવશ્ય હશે જ. તપ્રજા શિવાયની બીજી પ્રજાઓના સંતાનો કદાચ રડ્યાં-ખડ્યાં જીવંત હોય કે કેમ? અને તેઓની જીવનસંસ્કૃતિ, પરંપરાઓ વગેરે લુપ્ત થઈ ચૂક્યાં જ હેય. જેથી તેનું વ્યક્તિત્વ તે શું પણ અસ્તિત્વ પણ નહીંવત્ થતું જતું હોય. જે કોઈ મહાન પુરુષ જન્મ લઈ તેઓનું રક્ષણ કરી ગુપ્ત રીતે મહાહિંસક અને માનવતારહિત એવી શ્વેત પ્રજામાં પણ સાચી માનવતા, અહિંસકતા અને વાત્સલ્યભાવ જાગ્રત કરી શકે, તો સર્વ માન નિર્ભય રીતે પાછા જીવી શકે ખરા. અને તે જ સાચી વિશ્વશાન્તિ જગત અનુભવી શકે. શિવાય વેતપ્રજાની આજની તૈયારી ઉપરોક્ત ભવિષ્યની પરિસ્થિતિનું સર્જન કરવામાં પડેલી છે. જગત ઉપર વેત પ્રજાની હરિફ એવી બીજી કઈ પ્રજા તે વખતે ન રહેવા દેવાથી અશાતિ ન રહી હોય, તે સ્વાભાવિક છે. તેવા પ્રકારની એકપાક્ષિક વિશ્વશાન્તિ સજવા માટે કવેતપ્રજાના વ્યાપક પ્રયાસો આજે ચાલુ છે. વાસ્તવમાં તેને કૃત્રિમ જ વિશ્વશાન્તિ કહેવી જોઈએ. કારણકે તેના ગર્ભમાં માનવજાતિઓ અને ઇતર પ્રાણિઓની ભયંકર હિંસા સમાયેલી હોવાની. જે આ જાતનું કોઈ પરિણામ લાવવાનું ન હતું, તે આજે જે મોટા પાયા ઉપરનું પરિવર્તન કરવામાં આવે છે તે કરવાની આવશ્યકતા જ ન રહે. આવશ્યકતા છે જ નહીં. પરંતુ, સર્વપ્રજાઓમાં સંસ્કૃતિને જ પોષણ આપી તેને જ ટકાવવાની રહે અને ઘણું કાળાન્તરે સંસ્કૃતિના મૌલિક બળમાં કેટલોક ઘટાડો થયો છે, તે પૂરાવાના પ્રયાસ થાય. પરંતુ આજે તે તેની વિરુદ્ધના સર્જનમાં જ અબજો રૂપિયાનો ખર્ચ, કરડે માણસના પ્રયાસો અને અનેક ઉથલ-પાથલ ચાલી રહી છે. સર્વ કાંઈ ઇરાદાપૂર્વક, પૂર્વજિત યોજનાઓ પૂર્વક, ગુપ્ત રીતે નક્કી કરેલા પ્લાનપૂર્વક, સર્વ બાજુએથી મહાપરિવર્તન સજઈ રહેલું છે. દાગ હેમરશીઠના મરણ બાદ યુ. ન. ની મહાસમિતિમાં અમેરિકાના પ્રમુખ મી. કેનેડીએ પિતાના ભાષણમાં તાજેતરમાં જ જણાવ્યું છે, કે “હવે પછીના દશ મહિનામાં એવા બનાવે બનશે અને નિર્ણય લેવાશે, કે-જેની અસર દશ હજાર વર્ષ સુધી કાયમ ટકશે અને તેનાથી કોઈપણ અલગું થઈ શકશે નહીં. તેમજ તે નિર્ણયને કોઈ ફેરવી શકશે નહીં.” (આ અવતરણ શબ્દશ: નથી) આટલી બધી હદ સુધીનું ભવિષ્ય કહેવામાં શ્વેત પ્રજાએ આન્તરિક ભાવિ યોજનાઓનો અમે રિકાના આ પ્રમુખને કેટલે બધે ખ્યાલ હશે? કે જેને આધારે તે આટલી ચોક્કસ આગાહી કરી શકે છે. તેને જુદા ગપ્પા હાંકનાર વ્યક્તિ તરીકે ગણી શકાય નહીં, તેમજ કેઈ તિષને આધારે ભવિષ્ય જ્ઞાતા અને વક્તા પણ કહી શકાય નહીં. આ ઉપરાંત, ઈગ્લાંડના વડાપ્રધાન મી. (૨૯૭ મેકમાલને એવી ચેતવણી ઉચ્ચારી હતી કે “ પશ્ચિમના દેશો અને સામ્યવાદ વચ્ચે અત્યારે જે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે તે હજી બીજી પેઢી કે તેથી વધુ લાંબો વખત ચાલ્યા કરશે.' લાંડ તા. ૧૪-૧૦-૬૧ મુંબઈ સમાચાર તા. ૧૫-૧૦-૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ [૨૪] આ વક્તાઓને આપણે સર્વજ્ઞ તે ન જ કહી શકીએ. પરંતુ તેઓની પૂર્વ તૈયારીઓ કેટલા દૂરગામી ભવિષ્યને લક્ષ્યમાં લઈને ચાલતી હોય છે? તેની કલ્પના તો અવશ્ય કરી શકીએ છીએ. તેઓના આ જાતના વક્તવ્યોને અનુસાર બનવાના બનાવે લક્ષ્યમાં લઈ તેની બીજા દેશે, પ્રજાએ અને આપણી પ્રજા ઉપર, આપણા જીવન ઉપર, શી-શી અસર થશે? તેનું ચિત્ર રજુ કરનારની વાતને આપણે કેટલીક વખત હસી કાઢીએ છીએ, તે આપણુ ગાઢ અજ્ઞાન છે. તેનું ખાસ કારણુતે તે વખતે તેઓથી સજચેલા ભ્રામક વાતાવરણને પ્રભાવ આપણું ઉપર અસર કરતા હોય છે. ૧૭. ચાલુ પરિસ્થિતિનું સ્વરૂપ. ૪૫૦ વર્ષથી કરેલા તેઓના પ્રયાસોના પરિણામરૂપ હાલની પરિસ્થિતિ છે, કે-જે ભવિષ્યમાં લાવવાના પરિણામની પૂર્વભૂમિકારૂ૫ બની રહેલ છે. તેના કેટલાંક રહસ્યો આ પ્રમાણે છે – ૧. નિયંત્રણ નીતિ. (૧) સૌથી પ્રથમ તે સંસ્થાનનીતિમાંથી જન્માવેલા પ્રાગતિક સ્વરૂપના ગુપ્ત રીતે તૈયાર કરેલા આકારના સ્વતંત્રતા અને સ્વરાજે પોત-પોતાના સંસ્થાનોમાં પોતાના જ આદર્શોની રાષ્ટ્રીય સંસ્થાઓ સઈ છે. તેને જ અર્પણ કરી તે સંસ્થાને છેડીને બહારથી ચાલ્યા જાય છે ખરા. પરંતુ તે સ્વતંત્ર થયેલા મનાયેલા દેશોને યુનો છે કે જે આટલાંટીક ચારમાંથી ઉત્પન્ન થયેલ છે અને આટલાંટીક ચાર્ટર ઇગ્લાંડની પાર્લામેન્ટને એક ભાગ છે, અને બ્રી. પાર્લામેન્ટ વેતપ્રજાની યોજનાઓને અમલમાં લાવનાર એક પ્રબળ સાધન છે.) ના સભ્ય બનાવી દે છે. તેની પાછળ યુને મારફત થતપ્રજાનું વિશ્વસામ્રાજ્ય સર્જવાની યોજના તો ગોઠવાયેલી છે જ. આ વાત અલ એટલીના ભારતના છેલ્લા પ્રવાસના એક ભાષણમાં નીચેના વાકયોથી બરાબર પુષ્ટ થાય છે. " Earl Attlee, former British Prime minister to advocated the reforming of the united Nations into effective world Government. To ensure world peace, he wanted nations of the world to give-up a little of their absolute sovereignty and to submit themselves to the authority of a world Governement. (Free Press Gournal Dt. 4-3-61 ) ભાવાર્થ:“બ્રીટનના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અલ એટલીએ રાષ્ટ્રસંધને અસરકારક વિશ્વસરકારમાં ફેરવી નાંખવાની આજે દલીલ કરી હતી. વિશ્વશાંતિ સ્થાપવા ખાતર રાષ્ટ્રોએ પોતાનું સાર્વભૌમત્વ અંશતઃ છોડી દઈ, વિશ્વસરકારની સતાને આધીન થવું જોઈએ. એવી ઈચ્છા તેમણે પ્રગટ કરી હતી.” (ક્રિી પ્રેસ જરનલ તા. ૪-૩-૬૧) આ ઉપરથી વેતપ્રજાનું વિશ્વસામ્રાજ્ય સજવા માટે યુનોની રચના કરવામાં આવી હોવાનું હવે વધુ સ્પષ્ટ થાય છે જ. આ ઉપરાંત યુનોની આજસુધીની ઢીલી કાયનીતિની ઝાટકણી કાઢી તેની કાર્યશક્તિઓ, આર્થિકબળ, લશ્કરીબળ અને અધિકારોમાં વધારે કરવાની સૂચના અને મંતવ્ય ઝપાટાબધ ને દયાપક રીતે બહાર આવી રહ્યાં છે. આફ્રીકામાં ચાલતા ઘર્ષણે ઉપર કાબુ લાવવાની જરૂરીઆતને આગળ કરીને આ જાતના અભિપ્રાયો ઉચ્ચારાઈ રહ્યા છે. જો કે યુનાનું સર્જન આ બેયથી જ Page #214 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૪] કરવામાં આવેલ છે. છતાં ય એકાએક તે અમલમાં આવી શકે જ નહીં, તે તે ક્રમશઃ અમલમાં આવે. તેથી પ્રથમ સંસ્થા શરૂ કરી લોકપ્રિય બનાવી અને હવે તેને એ દિશામાં પ્રબળ બનાવવાને કાર્યક્રમ ખુલી રીતે હાથ ધરાય છે. આ રહસ્ય છે. (૨) આ રીતે રંગીન પ્રજાના જગત્ ઉપર તે તે યુરોપીય રાષ્ટ્રનું અધિષ્ઠાતાપણું પણ આજે ય સ્થાપિત છે જ. સાંસ્થાનિક નીતિનાં પ્રાગતિક તંત્રે સિદ્ધાં જ ગોઠવાયેલાં તો છે જ. ને યુનોનું વિશ્વસામ્રાજ્ય સભ્ય બનાવવાધારા ગોઠવાતું જ જાય છે. તેની યુનસ્ક વગેરે સંસ્થાઓ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તદનુકૂળ વિશ્વવ્યાપક પરિવર્તન ચલાવી રહેલી છે. (૩) અને એ સર્વ સાધનોથી કતપ્રજા એશિયા આફ્રિકા ઉપર પાટુંગાલની માલિકી તથા બીજા પ્રદેશો ઉપર સ્પેનની માલિકીદ્વારા પોતાની વિશ્વવ્યાપક વિશ્વમાલિકી ઝપાટાબંધ વિકસાવી રહેલી છે. જે ૧૫ બતાવેલા પરિણામે તરફ ગતિ કરી રહેલ છે. () રાષ્ટ્રવાદ, સમાજવાદ, સામ્યવાદ, સર્વોદયવાદ અને કૃત્રિમ વિશ્વશાન્તિવાદ. આ પ્રાગતિકવાદા છે. સાંસ્કૃતિક નથી, કે જે વેતપ્રજાએ પોતાના ભાવિ હિતોને માટે જ વિચારપૂર્વક સજર્યા છે. બહારથી પરસ્પર વિરોધી દેખાવ કરવા છતાં વેતપ્રજાના એક જ દયેયના જુદા જુદા વખતે અમલમાં લાવવાના ક્રમિક કાર્યક્રમ છે. અને તે સર્વની સહાનુભૂતિથી શ્વેતપ્રજાના જ જુદા જુદા રાષ્ટ્રના પ્રેરક બળદ્વારા વ્યવસ્થિત રીતે ક્રમે ક્રમે ફેલાવાયા છે. જે ક્રમે ક્રમે સંસ્કૃતિને અને તેના પ્રતિકને નષ્ટ કરે છે. અ. પરંપરાગત રાજ્યનીતિ દૂર કરી જીવનમાં પ્રાગતિક રાજ્યનીતિ વગેરેને પાયો નાંખવા માટે ઈંગ્લાંડે નેશનલ ઇંડિયન કોંગ્રેસ વગેરે દ્વારા ભારતમાં રાષ્ટ્રવાદ મુખ્યપણે ફેલાવ્યું છે. અને બીજા દેશમાં પણ એવી જ પોતે આપેલી શિક્ષાથી શિક્ષિતે તૈયાર કરી તેઓ દ્વારા રાષ્ટ્રીય સંસ્થાઓ સ્થપાવી તે સંસ્થાઓને સ્વરાજ્ય આપવા દ્વારા ફેલાવ્યો છે. જ. દરેક દેશના સ્વતઃ ચાલ્યા આવતા પરંપરાગત આર્થિક તંત્રો દૂર કરી, તેને સ્થાને શ્વેતઆંતરરાષ્ટ્રીય અર્થતંત્રના એકઠાં લાગુ કરવા માટે સમાજવાદ ફેલાવવવામાં આવ્યો છે. તેનું પ્રેરક પ્રાયઃ જર્મની હતું. જે નીતિ સ્થાપવાના ઉદ્દેશથી ભારતમાં પણ અઢળક સંપત્તિનો પ્રવાહ વહેવડાવવામાં આવે છે. અહીંનું સ્વરાજ્યતંત્ર તેના રક્ષણ અને પ્રચાર માટે વ્યવસ્થિત કામ કરી રહેલ છે. ૪ આ બે વાદની સહાયથી પણ પરંપરાગત સાંસ્કૃતિક જીવનતના મૂળ ઘણાં ઉંડાં હોવાથી ઉખડી ગયા શિવાયના જે કાંઈ અવશેષો ટક્યા હોય, તેને બળજબરીથી પણ ઉખેડીને ફેંકી દેવાને કાર્યક્રમ સફળ કરવા સામ્યવાદ રશિયા તરફથી ફેલાવાયેલ છે. તેમાં દરેક વેતપ્રજાના રાષ્ટ્રોને સક્રિય ગુપ્ત ટકે છે જ. એ ઉંડા અભ્યાસથી સમજી શકાય તેમ છે. પરસ્પરનું વૈમનસ્ય દેખાવમાત્ર જ છે. હું દુનિયાની રંગીન પ્રજાઓ મોટે ભાગે પ્રગતિવાદમાં ગુંથાતી જતી હોવાથી, તેને બરાબર પૂરે આકાર આપવા માટે સર્વોદયવાદ અમેરિકા દ્વારા ફેલાવાયેલ છે. સંસ્કૃતિ લગભગ રંગીન પ્રજાઓમાંથી નષ્ટ થઈ ચૂકી હશે. ( ૩ ત્યાં સુધીમાં કતપ્રજા દુનિયાના સવદેશમાં એટલી પરાકાષ્ટાએ પહોંચેલી હોય, અને બીજી પ્રજા તેના નિયંત્રણ નીચે એટલી હદ સુધી આવી ગયેલી હોય, કે-જે કદી સામનો કરી શકે જ નહીં. જેથી એ કૃત્રિમ વિશ્વશાન્તિ વ્યાપકરૂપે સ્થપાય. જેના પ્રચાર માટેના શબ્દોચ્ચારે એકી અવાજે બધા રાષ્ટ્રો આજે કરી રહ્યાં છે. ભવિષ્યની ઉછરતી પ્રજાને પાછલા બનાવને ખાસ ખ્યાલ ન રહે, તેથી આગળ આગળના વાદમાં શિક્ષણ, વર્તમાનપત્ર આદિના પ્રચાર અને આર્થિક સહાયથી ઉત્તરોતર વધતી જતી ઉચ્છરતી પ્રજાની Page #215 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫] સંખ્યાને તે તે સંસ્થા દ્વારા પિતાના માં ઉપયોગ કરવાની શરૂઆત તે પ્રજાએ મેટા પાયા ઉપર કરી દીધેલી છે. ત્રીજી પેઢીએ સામ્યવાદ પુષ્કળ-પૂરા રૂપમાં ફેલાઈ ગયો હશે. એમ બીજા વાદે માટે પણ સમજી લેવું. દરેક વાદની પ્રચારક સંસ્થાઓના આગેવાને પણ તેઓ તે જ દેશમાંથી શેધી કાઢી, તેને વ્યવસ્થિત ઉપયોગ કરતા હોય છે. ૨. અર્થનીતિ. ઈ. સ. ૧૪૯૨-૯૩ માં શ્વેત આન્તરરાષ્ટ્રીય વ્યાપારનીતિનો પાયો નંખાયાની હકીકત બંગાલના હાઈસ્કુલના મેટીકના કેસમાં ચાલતાં એક પાઠયપુસ્તકમાં જોવામાં આવી છે. ત આન્તરરાષ્ટ્રીય વ્યાપાર ખીલવવા માટેની નીતિ સમગ્ર દુનિયાને પોતાની માલિકીની માનીને તેઓએ ગુપ્તપણે ઘણા વખતથી ઘડેલી તો છે જ. તે દૃષ્ટિથી જ વ્યાપારના પદાર્થોની શોધ, આયાત, નિકાસ, જકાત વગેરે દ્વારા તેને ખીલવવામાં આવે છે. તેમાં ભારતના કુશળ વ્યાપારીઓને દેશદેશાવરમાં બોલાવીને ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે એ નીતિ બદલાઈ છે. જેમ બને તેમ દેશી વ્યાપારીઓને એ ક્ષેત્રમાંથી ઓછા કરી નાંખવા માટે “જેને લાઇસન્સ (પરવાના) આપવામાં આવ્યા હોય, તે જ વ્યાપારી વ્યાપાર કરી શકે, બીજા ન કરી શકે.” તેમ કરવાથી દેશી વ્યાપારીઓની સંખ્યા લાખોમાંથી હજારો આવી જાય. વળી લાઈસન્સની પોલીસીમાં ફેરફાર કરવાથી હજારોમાંથી દશકાઓમાં આવી જાય. સાથે સાથે સ્ટેઈટ કોર્પોરેશન જેવી સંસ્થાઓ તરફથી વ્યાપાર મેટા પાયા ઉપર ચાલતા હોવાથી વ્યાપારક્ષેત્રમાં દેશી વ્યાપારી જુજ જ ટકી શકે. તે પણ ભવિષ્યમાં વિશાળ મૂડી ધરાવતી વિદેશી કંપનીઓ એક પછી એક એ ક્ષેત્રમાં પ્રબળ શક્તિઓથી પ્રવેશી વિશાળ પાયા ઉપર વિશ્વવ્યાપક ધંધાઓ કરે. એ રીતે વિશ્વ બેન્કનું નાણાંકીય સામ્રાજ્ય એટલું બધું વ્યાપક થઈ જાય, કે જેથી દેશી વ્યાપારનીતિનું પરંપરાગત નાનું કે મોટું કોઈપણ તત્ત્વ ટકી રહેવા પામે જ નહીં, વચલ કાળ દરમ્યાન દેશી વ્યાપારીઓએ મેળવેલ કડોની સંપત્તિનું જ્યારે રાષ્ટ્રીયકરણ કરવામાં આવશે ત્યારે તેમાંથી જુજ સંપત્તિને જ ઉપગ તે કરી શકે, એવી સ્થિતિમાં મૂકાવાની સંભાવના શરૂ તો થઈ જ . ઈ. સ. ૧૪૯૨ પછીના વેત વિશ્વઅર્થતંત્રના પ્રસારના જુદા જુદા બનવાના બનાવોના જુદા જુદા ચિત્રો જે કઈ પડદા ઉપર અંકિત કરે, તો તેની રૂપરેખા લગભગ નીચે પ્રમાણે જોવામાં આવે (૧) માલાના પ્રવાસ પછી ઈ. સ. ૧૪૯૨-૯૩ મત આંતરરાષ્ટ્રીય વ્યાપારની નીતિ ઘડાતી દેખાય. (૨) ઈ. સ. ૧૪૯૮ માં વાસ્કાઠીગામા કાલીકટ બંદરે વ્યાપારને બહાને ઉતરતા દેખાય. (૩) ભારતના ખાસ ખાસ બંદરોમાં તે તે દેશી રાજ્યની લાગવગથી યુરોપીય રાષ્ટ્રોના વ્યાપારની કેડીઓ નખાતી દેખાય. (૪) આમા, લાહોર વગેરે કેટલાંક શહેરમાં કલેવેન્ટ કંપની વ્યાપાર કરતી દેખાય. (૫) ઈ. સ. ૧૬૦૦ માં ઇસ્ટ ઇન્ડિયા કંપની એશીયાભરના દેશોમાં પણ વ્યાપાર કરતી દેખાય, ને તે તે દેશોમાંના દેશી એજન્ટો ખૂબ સમૃદ્ધ થતા હોય. Page #216 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૬ ] (૬) સસ્તામાં માલ બહારના દેશમાંથી યુરેાપના દેશ તરફ નિકાસ થતા હેાય, અને યુરોપીય વ્યાપારી ખીજા દેશમાં તે માલ કે તેના ઉપરથી બનાવેલા પાર્કા માલ સારા નફાથી વેચતા હાય, ને ખૂબ ખૂબ સમૃદ્ધ થતા હાય. (૭) કાલસા, સેાનું, ચાંદી વગેરેની ખાા શેાધાતી હોય અને ખાસ કરીને વિદેશીય ક*પનીએ મારફત માલની હેરફેર ચાલતી હાય. જેના પેટામાં દેશીયાને પશુ સારા પ્રમાણમાં લાભ મળતા હોય. (૮) ત્યાંના રાષ્ટ્રા કારીગરોને, સશેાધાને મેાટા પાયા ઉપર ઉત્તેજન આપતા હાય, કે જેને લીધે ત્યાં મેાટા મેટા કારખાના ચાલુ થતા હોય. (૯) ત્યાંના કારખાનાઓના માલ ખાસ એજન્ટા મારફત અહીં સસ્તા વેચાતા હોય, તેમ જ અહિંના મેાટા લેાકેા તે માલ ખુબ વાપરે, તેવા પ્રચાર તથા રાજ્યકીય સંધિન્નેમાં એવી શરતેા પણુ થતી હોય, તે લાગવગના ઉપયેગ થતા હોય કે જેથી દેશી વ્યાપારીઓના અને કારીગરાના વ્યાપાર તે ધંધા તુટતા જતા દેખાય. (૧૦) કલકત્તા, મુંબઇ જેવા મોટા શહેરાની સ્થાપના થાય અને ત્યાં આયાત-નિકાસ માટેની ત્યાંની કપની સ્થાપિત થતી હાય. (૧૧) તે જાતના વ્યાપાર-ધંધાના ક્ષેત્રમાં મેાટા પાયા ઉપરના પરિવત્તા થવાથી એક બાજુ મેકાર થતાં જતાં લેાકેાના બાળકે સાંસ્થાનિક નીતિને અનુસરનારું વ્યાપક ધડતર કરનારી નિશાળામાં દાઢી જતાં દેખાય. ધંધા તુટવાથી ભણ્યા વિના નવા ધંધા મળે નહીં. (૧૨) હાઇસ્કુલા અને ક્રાલેજોમાં તૈયાર થયેલા લેાકા સરકારી ખાતાએમાં નાના-મેટા હાદ્દાઓ ઉપર સારા પગાર મેળવતા દેખાય છે. બીજા ભણેલા કલારીકલ-જોબ વગેરેથી આજીવિકા મેળવવા ટ્રા વગેરે દ્વારા દેાડાદોડી કરતા હોય. અને કેટલાક વિકસતા શ્વેત આંતરરાષ્ટ્રોય વ્યાપારી ક્ષેત્રમાં પણ દાખલ થતા જોવાય છે. વ્યાપારીઓની દુકાના દામઠામ વધતી જતી જોવાય. (૧૩) જેમાં વેચવાના માલ તે માટે ભાગે બહારના જ હૈાય. જેથી દેશી વ્યાપારીઓને લાખા– કરડાની પેદાશ પણ થતી હાય છે. તેની સામે શ્વેત પ્રજાજના અને રાષ્ટ્રા અબજો રૂપિયા ખેચી જતા હૈાય. જેના આધારે તેમનું નાણાકીય ખળ અદ્ભુત પરાકાષ્ઠાએ પહોંચેલું હાય છે. (૧૪) ત્યારબાદ સ્વદેશીય હિલચાલ શરૂ કરાવાય છે. તેનું કારણ એ હતું કેયુરોપીય કારખાનામાં જે માલા તે વખતે બનાવાતા હતા, તે માલા બનાવવાના કારખાના ખીજા દેશેામાં નખાવવાની નીતિને અમલ કરવાના હતા. સ્વદેશીય હિલચાલથી એ માલના વકરાને ઉત્તેજન મળતું જાય, તેવી ગાઠવણુ પહેલેથી જ કરવા દેશની ઉન્નતિને નામે એ હીલચાલ કરવાની તેઓને જ જરૂર હતી. તેમ તેમ કારખાનાં મજબૂત બનતા ગયા. (૧૫) એ અરસામાં પાતપેાતાના ત્યાંના દેશોમાં પરસ્પર એમ્બ વગેરે ફેંકી નવા કારખાનાઓ કરવા માટે જુના કારખાના તેાડી પાડી જમીન ખાલી કરવામાં આવે છે. તે વિના જમીનાને જલ્દી ખુલ્લી કરી શકાય નહીં. (૧૬) સ્વદેશી હિલચાલથી સ્વદેશી યાંત્રિક માલનો વપરાશ વધવાથી પણ વધારે નવી ઢબના કારખાનાઓના નવા માલા દ્વારા વધારે ને વધારે તે તે દેશનું આર્થિક રોાષણ તેા ચાલુ જ રહ્યું. એટલે ત્યાં તેા અઢળક ધનને પ્રવાહ વ્હેતા જ રહ્યો. શ્રી મેનન કહે છે, કે—“સ્વરાજ્ય આવ્યા પછી ઇંગ્લાંડની આબાદી અને સમૃદ્ધિ વધવા માંડી છે.” Page #217 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૭ ] (૧૭) સ્વદેશમાં દેશી અને પરદેશી કારખાનાઓ મોટા પાયા પર સ્થપાયા જવા છતાં તેના માલની નિકાસની નીતિ પહેલેથી જ લાગુ કરવાની રાખેલી હોવાથી, સ્વદેશી પ્રજાને માલ સસ્તું મળી શકવાને શકયતા રહેતી નથી. કારણ કે—બીજા દેશમાં તેની જરૂરીઆત મોટા પાયા ઉપર ઉભી કરવામાં આવેલી હોય છે. જેથી માલનો ઉપાડ મોટા પાયા ઉપર થવા લાગતા હોય છે. ' (૧૯) પ્રથમ આયાત અને નિકાસ દેશી વ્યાપારીઓ સીધેસીધી કરી શકતા હતા, તેને બદલે તે તે દેશની સરકારે મારફત જ હાલમાં કરી શકાય છે. જેનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર વિશ્વબેંક બની રહી છે, કે જે સ્થાને ભૂતપૂવે ભારતવર્ષ અને તેની મોટા પાયા ઉપરની શરાફી હતી. અને શરાફી દ્વારા તેનું કામકાજ મોટા પાયા ઉપર ચાલતું હતું. દા. ત. મુર્શીદાબાદના જગતશેઠની ૨૮ પેઢીઓમાં એકી સાથે એક કરોડની હુંડી સ્વીકારાતી હોય છે. ત્યારે આજે બેંકોરીઝર્વ બેંક અને વિશ્વબેંકથી વિશ્વ અર્થતંત્ર ચાલે છે. જેની મૂળભૂત નીતિ ઘડવામાં ઈંગ્લાંડનું નાણાખાતું સદા સક્રિય હોય છે. (૧૯) પરંપરાગત સાંસ્કૃતિક અર્થતંત્ર અનુસાર દુનિયામાં જે કાંઈ જીવનવ્યવહાર ચાલે છે, તે સદંતર બંધ પડી જતા હોય છે, અને તે આંતરરાષ્ટ્રીય અર્થતંત્રની મર્યાદામાં રહીને જ દરેક પ્રાણમાત્ર જીવી શકે, તેવી પરિસ્થિતિ સર્જવા માટે ગુપ્ત રીતે કાયદાઓ તૈયાર થયેલા જ છે. પણ ભવિષ્યમાં તેને અમલી બનાવવા માટે લોકમત કેળવવા કોલંબો પરિષદ વગેરે જેવી પરિષદ, સમેલનો વગેરે ભરાતા રહેલ હોય છે. દુનિયાના જુદા જુદા દેશના સરકારી નાણાપ્રધાન વગેરે ભાગ લેતા હોય છે. ભાગ લેવરાવા હોય છે. ' (૨૦) આ કાર્યક્રમને સવિશેષ સફળ કરવાના ઉદ્દેશથી જ ભારતના નાણાપ્રધાનને વિશ્વબેંકના ઉપપ્રમુખની પદવી આપવા સુધીની ગોઠવણ કરવામાં આવી છે. જેથી શ્વેત આંતરરાષ્ટ્રીય અર્થનીતિન : પ્રચારમાં ખૂબ સહકાર મળે ને ભારતે તે આપ પડે. (૨૧) આ રીતે વિશ્વનું અર્થતંત્ર મત પ્રજાના નિયંત્રણ નીચે લવાતું જવાથી પરિણામે કોઈ પણ દેશને યા માનવને વ્યાપાર-ધ છે તેનાથી સ્વતંત્ર હોઈ શકે જ નહીં. અને તે લેકે જે કોઈપણ આપે તેટલાથી જ ઠરેલા ધોરણે પોતાના ગુજરાન ચલાવવાના રહે. તે સ્થિતિ મેટા પાયા પર સજાઇ રહી છે. (૨૨) આવી ભાવી આર્થિક વિષમતાથી રંગીન પ્રજાની કેટલી અવનતિ અને શ્વેત પ્રજાની કેટલી ઉન્નતિ થાય? તે હેજે સમજી શકાય તેવી બાબત છે. (૨૩) આજે સ્ત્રીસ્વાતંત્ર્યના બહાના નીચે સ્ત્રીઓના આર્થિક સ્વાતંત્ર્ય વિકસાવવાના ભ્રામક પ્રયત્નો થાય છે. તેનું મૂળ રહસ્ય તે એ છે, કે “થત આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર વિકસાવવામાં પુરુષ અને તેની બુદ્ધિ, મહેનત વગેરે કામે લગાડાય છે, તે ઉપરાંત સ્ત્રીઓની પણ બુદ્ધિ, મહેનત કામે લગાડવા એ રીતે મળે તેમ છે. કે જેથી તેને માર, કારીગર તથા કારકુન વર્ગો વધારે પ્રમાણમાં બેવડી સંખ્યામાં મળી શકે છે. બીજું કાંઈ પરિણામ નથી. સ્ત્રીઓના નીતિ, સંયમ, ચારિત્રનાં મૂળાને તે કચ્ચરધાણ જ નીકળી જાય છે. કે (૨૪) પ્રાચીન અર્થતંત્રની ખામીઓ બતાવવામાં આવે છે, કે “જંગલ, પહાડે, આફ્રિકા વગેરે દેશમાં રહેનારા લેકોની પેસાની દૃષ્ટિથી આર્થિક સ્થિતિ સ્વાર્થિઓ તરફથી નહીં જેવી રાખવામાં આવી હતી.” આ આક્ષેપ તદન અસ્થાને છે. તેઓ પોતાની રીતે સ્વતંત્ર જીવન જીવતા હતા અને સુખી હતા. જો કે શિક્ષણ વગેરે આપીને ત્યાંના લોકોને, ત્યાંની સંપત્તિઓને અને તે પ્રદેશને વિકસાવવાના પ્રયત્ન આજે મોટા પાયા ઉપર સારી રીતે થાય છે, એ વાત ખરી છે, પરંતુ તે સર્વને Page #218 -------------------------------------------------------------------------- ________________ [ ર૪૮] પિતાના માલિકીની મિલ્કત માનીને તેને આધારે વિકાસના એ પ્રયત્ન થાય છે. પરિણામે તે મિલ્કતને કેવા રૂ૫માં રાખવી ? ને કેવી રીતે વિકસાવવી? તે માલિકની ઈચછા ઉપર નિર્ભર છે. તેથી માલિકે બનીને પોતાના ભાવિ હિત માટે જ શ્વેત પ્રજા વિકસાવે છે. એમ સમજી લેવું જોઈએ. પરિણામે તે પહાડી વગેરે પ્રજાઓનું ક્ષણિક સિવાય સ્થાયિ હિત તો લુંટાતું હોય છે. અમેરિકા વગેરે ખુલ્લા શબ્દોમાં બોલતા હોય છે, કે-“ અમારા સ્વાર્થ માટે દૂર પૂર્વના દેશોની વિકાસ જનાઓમાં અમે પૈસા આપીયે છીએ.” આમ અર્થતંત્રના પરિવર્તનથી એક તરફ વિકાસ અને બીજી તરફ શોષણ, કર, ફ, પ્રથમના ધંધા તૂટવા, નવી નવી ગ્રામજનાઓ, જગાતે વગેરેથી ગરીબી, બેકારી, અજ્ઞાન, આપઘાત વગેરે વધતા જાય છે. તેથી ધંધા ખાતર શિક્ષણ લેનારા વધતા જાય છે, અને રંગીન પ્રજાઓ વધુ ને વધુ ગુલામ બનતી જાય છે. પરંતુ વડાપ્રધાન પં, જવાહરલાલ નહેરૂજી જણાવે છે, કે– “આધુનિક ભારતમાં જન્મ, નાણું, નાત, જાત અને કુટુંબ પર આધાર રાખતી જુના જમાનાની પ્રણાલિકાને કશું પણ સ્થાન રહેશે નહીં...જે લેકે આ જુની પ્રણાલિકામાં માને છે. તેઓએ કાંતિ પિતાની વિચારસરણિ ફેરવવી જોઇએ. અથવા તે જાહેરમાંથી દૂર થઈ જવું જોઈએ” “.. નહીં કે બીજાઓની મહેનત ઉપર જીવનારાઓની.” (આ ધર્મગુરુઓ કે જેઓ ત્યાગપૂર્વક જીવી જનતા ઉપર ઉપકાર કરે છે. તેની સામે કટાક્ષ છે. લે) મુંબઈ સમાચાર પૃ૦ ૧૩ તા. ૧-૧૧-૧ ચાર પુરુષાર્થની જીવનસંસ્કૃતિને જુની પ્રણાલિકા વિદેશીઓએ નામ આપ્યું. તે નામ ભારતવાસીઓ પણ ઉપયોગ કરે. એ કેટલું અસત્ય અને હિંસા તેમણે કહ્યું હતું કે-“હવે દુનિયા એક બાજુ પ્રગતિ અને બીજી બાજુએ વિનાશને આરે ઉભી છે.” “ શકય છે, કે ભાવિ પેઢીઓ અપંગ બને અથવા ખેડખાંપણ સાથે જમે.” “એક બાજુ વિજ્ઞાન સારા જીવન માટે તમામ સગવડો પૂરી પાડે છે, અને બીજા હાથ પર તે માણસજાતને પાંગળી બનાવી અને નાશ કરે તેવી શ કરે છે” “અણુપ્રયોગ અનિષ્ટ છે અને કેઈપણ પ્રકારની દલીલ તેને ઇષ્ટ બનાવી શકશે નહીં. સલામતી અને રક્ષણ માટે આ પ્રયોગ કરાય છે, એવી દલીલને વ્યાજબી ઠરાવી શકાય નહીં. મુંબઈ સમાચાર પૃષ્ઠ ૧૬ તા. ૧-૧૧-૧ વર્તમાન પ્રગતિમાં અનિવાર્ય રીતે જન્મનારા આ સવ પરિણમે છુપાયેલા જ હતા અને છે. આ વાત વડાપ્રધાનના લક્ષ્ય બહાર હતી અને છે. ઉપરના તેમના વક્તવ્યથી પણ જુની જીવનપદ્ધતિ એટલે વાસ્તવિક રીતે તે તે સંસ્કૃતિનું જીવન જીવવાથી ને તેને વળગી રહેવાથી નાશ થવાની સ્પષ્ટ આગાહી છે. પ્રાગતિક જીવન જીવવાથી રંગીન પ્રજાઓનો નાશ નહીં થાય, તેની શી ખાત્રી આપી શકાય તેમ છે ? વડાપ્રધાનશ્રીને વિચારદોષ ત્યાં ' છે. કે નવી પ્રાગતિક જીવનપદ્ધતિ પ્રમાણે જીવવાથી રંગીન પ્રજાઓને નાશ વધારે વહેલે સંભવિત છે. સાંસ્કૃતિક જીવન જીવવાથી નાશ થવાને હશે તો કાંઈક મેડો જ થશે. તે રંગીન પ્રજાનું રક્ષણ છે. તેમાંથી છોડાવવા માટે રંગીન પ્રજાઓને પ્રગતિ તરફ દેડાવવામાં આવે છે. જેથી રક્ષણ રહિત થયેલી પ્રજાઓને પછીથી પ્રગતિમાં પાછળ પાડી દઈ વિનાશ તરફ જલદીથી ધકેલી શકાય. એ દૂરગામી સંકેત તેમાં ગુંથાયેલે છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪] જે સંસ્કૃતિના જીવન જીવવાથી વહેલો નાશ થવાને હૈય, તે કેટલાક શ્વેત વિદ્વાને ભારતની સાંસ્કૃતિક પ્રણાલીગત જીવનની તરફેણ શા માટે કરે છે? તે જીવન વધારે સુંદર છે અને ભારતવાસીઓએ તે જ જીવવું જોઈએ. એમ અમેરિકન પ્રોફેસરે ચરોતર પ્રદેશની સરદાર વલ્લભભાઈ કોલેજમાં એ મતલબનું ભાષણ આપ્યું હતું. શાકાહારને પ્રચાર શા માટે કરવામાં આવે છે? તથા ભારત સરકાર ભારતના પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ અને સંશોધનો માટે પ્રાચીન હસ્તલિખિત પુસ્તકેને સંગ્રહ શા માટે કરે છે? પુરાણું બૌદ્ધધર્મને શા માટે વેગ આપવામાં આવે છે? એવી અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. વિદેશમાં ભારતના તત્ત્વજ્ઞાનનો અભ્યાસ શા માટે કરાવવામાં આવે છે? અહીં તેના સ્તુતિ-સ્તોત્રો શા માટે ગાવામાં આવે છે? પરંતુ એ બધી દંભી પ્રક્રિયા છે. વાસ્તવિક રીતે તેને રંગીન પ્રજાઓમાંથી નાશ કરવાનું છે. તે પહેલાં તેના ઉપર સાંસ્કૃતિક પ્રજાઓને રાજી કરીને કબજો મેળવવાની ધણાં વર્ષો પહેલા ગોઠવાએલી ગૂઢ ગોઠવણના જુદા જુદા કાર્યક્રમો છે. તેથી તેવી પ્રવૃત્તિઓ ઉપર આપણી સંસ્કૃતિ, કળા, જીવનરહસ્યોને ઉત્તેજન મળવાની બુદ્ધિથી વિશ્વાસ રાખો કેટલો બધે જોખમકારક છે? તે હવે સમજાય તે પણ સારું. અર્થાત -એ બધું પણ વિનાશક કાર્યક્રમોની અંતર્ગત સમાવેશ પામતા મહત્વના કાર્યક્રમો છે. એ વાત ધ્યાનમાં રાખવાની જ રહી. “જુના વિચારવાળાઓએ પોતાના વિચાર છોડવા જોઈએ.” એ ભલામણ સૂચવે છે, કે “પ્રગતિનીજ પાછળ દોડવું” પરંતુ તેની પાછળ દોડ્યા પછી નાશ નહીં થાય, તેની ખાત્રી કેશુ આપે છે? જે એ ખાત્રી મળે તો તેની પાછળ દેડવામાં વિલંબ કરવાની જરૂર નથી જ. પરંતુ તેની પાછળ દેડવાનો પ્રચાર જ શ્વેત પ્રજાને છે અને તે જલદી નાશ તરફ દરવી જવા માટે છે. જો તેમ ન હોય, તો તેવા ઉપદેશની જરૂર રહેતી નથી. કેમકે-“હેલો નાશ તે જ્યારે ઇષ્ટ જ છે. તો પ્રગતિવાદીઓ માટે તો ના વિચારના લોકો રહે. તે વધારે આશીર્વાદ સમાન પ્રગતિમાં દરવવાથી તે આડખીલી થાય તેમ છે. પરંતુ વાસ્તવિક સત્ય એ નથી. વાસ્તવિક સત્ય એ છે કે-સંસ્કૃતિ શ્વેત પ્રજાના પ્રગતિ મારફતના મહાસ્વાર્થોમાં રોધક થાય છે તેથી તેને જ ખસેડવા માટે એ પ્રચાર છે. પ્રશ્ન તે એ જ છે, કે–આજસુધી જગત ઉપરથી રંગીન પ્રજાઓ નષ્ટ ન થઈ, અને પ્રગતિ શરૂ થયા પછી એ ભય ઉભો થયો છે ને? તે જગતની નાશક પ્રગતિ જ શા માટે ઉત્પન્ન કરવામાં આવી છે? અને મહાહિંસક પ્રગતિને શા માટે ઉત્તેજન આપવું? શ્રીમાન વડાપ્રધાનનું માનસ એ રીતે જોડાયેલું છે. તેથી પ્રગતિ તેમને મંગળકારી લાગે છે. પરંતુ રંગીન પ્રજા માટે તે મંગળકારી નથી. રંગીન પ્રજાઓ માટે તો ધમપ્રધાન સંસ્કૃતિ જ મંગળકારી છે. તેને ઉખેડીને ફેંકી દેવાના અસાધારણ પ્રયાસો છતાં પણ મહામંગળકારી મહાત્માઓના પ્રયાસો તે જેમ બને તેમ ટકી રહે, તેમ કરવામાં જ હિત છે, તેમાં જરાપણ શંકા રાખવાનું કારણ નથી. પ્રગતિથી ક્ષણિક લાભો છે. પરિણામે ભયંકર હાની છે. સંસ્કૃતિથી ક્ષણિક નુકશાને છે, પરિણામે મંગળમાલા છે. માટે સંસ્કૃતિ, ધર્મ, પરંપરાગત જુના કેઈપણ વારસામાં મળેલા ધમને વળગી રહેવામાં પ્રગતિથી અને વિનાશથી રક્ષણ છે, તેમાં જરાપણું શંકા રાખવા કારણ નથી. આ સત્ય અફર છે. તેથી ચૂત થવામાં આવશે, તો તે શ્રુતિના પરિણામો ભગવ્યા વિના બીજો કેઈ ઉપાય જ નથી. આજે દેશમાં જે નવસર્જન થઈ રહ્યું છે, તે હજુ વચલી કક્ષાનું છે. ભવિષ્યમાં હજુ વધુ મોટા પ્રમાણમાં બાંધકામો અને રચનાઓ થશે. હાલમાં થતી રચનાઓ તેની પ્રાથમિક ભૂમિકા છે. અને આજની સ્થિતિની પ્રાથમિક ભૂમિકા વેત પ્રજાજનોને ભારતમાં પણ જે મોટા મોટા Page #220 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૦ ] આંધકામા કર્યાં છે, ૩૦૦ વર્ષોંથી સડા, પૂલા, રેલ્વે, કાર્ટાના પાકા મકાનેા, મ્યુનીસીપાલીટીના મકાનેા, રેલ્વે રસ્તા, સ્ટેશન વગેરે બાંધ્યા, તે પણ આ દેશને પેાતાનેા ત્યારથી માનીને જ કરેલા હતા, પરંતુ તે વખતની પ્રાથમિક પરિસ્થિતિ અને આર્થિક સગવડ અનુસાર બાંધેલા હતા. તેનું ધ્યેય તે તે વખતે પણ દૂરગામી જ હતું, અને આજે પણ દૂરગામી જ છે. આ સ્થિતિમાં પણ વિશ્વવત્સલ મહાપુરુષાના કાઇ મહાત્મા પુરુષ જગત પર આવે તે તે સર્વને ક્ષણવારમાં ઉડી જતાં વાર લાગે નહીં, અને તેવી શ્રદ્ધા એ વધારે પડતી નથી. બાંધકામ તે વખતે કેટલા મજબૂત કરાવ્યા છે? મુંબઇ હાકા વગેરેના પાકા કાળા પત્થરના મકાના વગેરે આ વાતના પૂરાવારૂપ છે. રાજા–મહારાજાઓન! મહેલા પણ એ જ દૃષ્ટિથી બંધાવેલા, આજે તેને એ જ કામમાં ઉપયાગ થાય છે. રાજા-મહારાજાઓની મેટરા જવા આવવા પાકા રસ્તા સ્ટેટના ખર્ચે કરાવ્યા, તે હવે ખસે દોડાવવામાં ઉપયેાગી થઈ પડ્યા છે. રાજા-મહારાજાઓએ પેાતાની સગવડ ખાતર સમજીને કરાવેલા પરંતુ બ્રીટીશાના દૂરગામી હેતુએ તે સમજી શકેલા નહીં. અર્થાત્—પ્રગતિના સાગર ઘુઘવતા આવે છે, છતાં જૈનશાસન અને ધ પુરુષાર્થ ખડક સમાન વચ્ચે ઉભા છે. જે મગળમય છે. તા. ક:—આ પુસ્તકના ૨૩૫ થી ૨૪૨ પેજ નબરને બદલે ભૂલથી ૬૫ થી ૭૨ પેજ નખર છપાયેલ છે. તેા તે પેજ નમો સુધારીને વાંચવા. નૂતન મકાશના શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર : ભાગ ૨ જો [ અધ્યાય ૯–૧૦ ] ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ કૃત સારાધિની વ્યાખ્યા સાથે. જેની અંદર જૈનશાસનને લગતી અનેક ઉપયાગી માહિતીઓનું સવિસ્તર વર્ણન કરવામાં આવેલ છે. ક્રાઉન આઠ પેજી ૨૪૦+૬૨૪=૮૬૪ પેજ. ૧૦૮ ફરમાના દળદાર ગ્રંથ. હાલકલેાથ પાર્ક માઈન્ડીંગ, જેકેટ સાથે. મૂલ્ય પ્રચારાર્થે ફક્ત ૧૦-૫૦, સ્ટેજ અલગ. શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર : ભાગ ૧ લા [ અધ્યાય ૧ થી ૮ ] મૂલ્ય : ૭=૦૦ : પ્રાપ્તિસ્થાન : શ્રી જૈન શ્રેયસ્કર સડેલી હેસાણા [ઉ. ગુજરાત] Jain Education Internation શ્રી જૈન શ્રેયસ્કર મડળ પાલીતાણા [ સૌરાષ્ટ્ર ] 08000 0000000010100 Page #221 -------------------------------------------------------------------------- ________________ ES