SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨૨ ] તેનો જો કે વિરોધ કરે છે, પરંતુ આ બેવડી નીતિ તેઓએ છોડવી જોઈએ. દરેક ધર્મના ધર્મગુરુઓએ પણ પિતાના ધર્મને મજબૂત રીતે વફાદાર રહેવા માટે-“દહીમાં અને દુધમાંની બેવડી નીતિ છોડવી જોઈએ. ૬. “આધુનિક વિજ્ઞાનની કેઈપણ વસ્તુ વિચાર કે પદ્ધત્તિનો આશ્રય સર્વથા ત્યાજ્ય છે. તે વિના કોઈ પણ ધર્મનું રક્ષણ પરિણામે શક્ય જ નથી.” એમ વાણી અને વર્તનથી બતાવી આપી દાખલા પૂરા પાડવા જોઈએ. પોતપોતાની મૂળભૂત ( આકર્ષક નવી પરંપરાઓથી પર થઈને) પરંપરાને આશ્રય લેવો, અનુયાયિઓ પાસે લેવડાવે, અને પોતપોતાના ધર્મના આચાર-વ્યવહારના પાલનમાં અનુયાયિઓને ખૂબ મજબૂત બનાવી દેવા જોઈએ. આ સિવાય ધર્મના રક્ષણનો બીજો કોઈ સારો ઉપાય નથી. ૭. મહાસતોની વિશ્વવત્સલ મહાકસણામાંથી જન્મેલી જીવન પ્રણાલીકાને જ વળગી રહેવામાં એકંદર હિત છે. પછી તેમાં ભલે ગમે તેટલા નાના-મોટા કષ્ટ પડે, ભલે તેમાં કઈ કઈ વહેમો અને રૂઢિઓકુરૂઢિઓનો ભાસ થયે હોય; ભલે લંગોટીભર જીવન જીવવું પડે, ભલે રાત્રે કેડીયાના દીવાથી ચલાવી લેવું પડે, કે-અંધારામાં સુઈ રહેવું પડે. પણ માનવજાત અને પ્રાણીમાત્રનું ગમે તેવું પણ સૌથી વિશિષ્ટ હિત તેમાં જ છે. એ સારભૂત રહસ્ય છે. ૮. આથી ધર્મ સંસ્કૃતિના કેન્દ્રમાં જૈનધર્મ હેવાની વાસ્તવિકતાની હકીકત હેવાથી, કોઈ એ પક્ષપાતથી થયેલું એ નિરૂપણ ન સમજતાં, સર્વ ધર્મને યથાયોગ્ય સ્થાન આપવાના આશયની સૂક્ષમતા સમજવા તરફ લક્ષ્ય આપવા વિજ્ઞપ્તિ છે. માનવોના જીવનમાંથી તે તે ધર્મને છેદ ઉડાડી દેવાના પ્રયત્ન કરવાનો તબક્કો ભારતમાં સીધી રીતે શરૂ થયે છે. એક તરફથી બહારથી ધાર્મિક વાતાવરણમાં વેગ આવવા દેવામાં આવે છે. અને બીજી તરફથી શિક્ષણઃ કાયદાઃ અધાર્મિક બાબતોને મુખ્ય ઉત્તજનક વગેરે દ્વારા તેના મૂળ ઉખેડવાના સંગીન પ્રયાસો શરૂ થયા છે. જે મૂળમાં જ ચંપાતી આગો તરફ દુર્લક્ષ્ય કરવામાં આવશે, તે ધર્મ–કલ્પવૃક્ષ કંપી ઉઠશે, અને તેથી અનંત જીવોની દ્રવ્ય અને ભાવહિંસા સવિશેષ સંભવિત બનતી રહેશે. ૧૬ ત્રિલોકસ્વામિ ધર્મ પરમેશ્વર [ 1 ] જો ૨ fપણ વત્તે પરમ-કથ-સુદ્દે =ધર્મ જ ઈષ્ટ પ્રિયઃ કાન્તઃ પરમાર્થ સુખ સ-ચા–ના મિત્ત વધુ-રિવ સ્વજન જનઃ મિત્ર બંધુ પરિવાર છે. ઘળે જ જે િિદ =ધર્મ જ દષ્ટિ આપનાર છે. ઘ ચ i gટ્ટ ? =ધર્મ જ પુષ્ટિ કરનાર છે. ઘને ૨ –ારે =ધર્મ જ બળ આપનાર છે. ઘને ૨ નં ૩છા- =ધર્મ જ ઉત્સાહપ્રેરક છે. અને ૨ જો રિમજી–૪–રિત્તિ-વાદા ધર્મ જ નિર્મળ યશ અને કીર્તિને ઉત્પાદક છે. રે ૨ સેવે તે જ સેવવા યોગ્ય છે. સે કારણ =તે જ આરાધવા લાયક છે. તે જ નં વોગ્નિ =તે જ પિષણ કરવા લાયક છે. સે વાઈઝ =તે જ પાલન કરવા ચગ્ય છે. રે ૨ જે જાત જ કરવા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy