Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/012081/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલા ૧૮૧ ས་ཕྱི་ཕྱི 80 જહાવી૨ જિનેન્દ્રાય નમ: - હાલાર દેશદ્વા૨ક જૂ, અા.શ્રી વિજયામૃતસૂચૂિભ્યો નમ: સરલ વિસ્તૃત વિવેચન સહિત પંચ પ્રતિક્રમણ સૂત્રો ના પ્રકાશન પસંeૉ મહરિ પંડિતવર્યશ્રી પ્રભુદાસ્ બૅચરદાશ પારેખ મi En iઈ પ્રસિદ્ધ શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલા બા" , લાખાબાવી eોકરી (સૌરાષ્ટ્ર) Page #2 -------------------------------------------------------------------------- ________________ 4XXXXX383XX3XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX જૈન શાસનના મહાન વ્યાવક રન પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને હૈયાના અભિનંદન અને અભિનંદન FXXXXXXXXXXXXXXXXXE32 આધ્યાત્મિક જીવનમાં કાયમ જાગ્રતા ટકાવી રાખવા માટે પ્રતિક્રમણની જાહેર યોજના પણ એવી જ ભવ્ય અને કલ્યાણકર જણાય છે. FXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX3X3X345 સત્ય, દયા, પરોપકાર, ક્ષમા, સરળતા, નિ:સ્વાર્થ પણ, તપ-ઐચ્છિક કષ્ટસહન, અલ્પ જરૂરીઆતવાળુ" જીવન-સંયમ, સાદાઈ, નિખાલસતા, સમભાવ, પવિત્રતા, અહ૫ પરિગ્રહણપણુ, બ્રહ્મચર્ય, શુભ વિચારણા, શુભ કર્તવ્યો, શુભ મનન-ધ્યાન, વિશાળ હૃદય, મોટું મન રાખવું, તીર્થ કરાદિક સર્વોચ્ચ જગના મહાપુની સતત ભકિત: ગુણ સ્મરણ: તવ મેળવવા ગુરુની ઉપાસના: વિગેરે આધ્યાત્મિક ગુણો ખીલવવા માટે પડાવશ્યકની યોજના અને તે કેરેમિ ભંતે ' માં કેદ્રપણ કરવામાં એટલી બધી અસાધારણ વ્યવહારૂતા અને યોજના શકિત જણાય છે, કે આવી વ્યવસ્થિતી સર્વદેશીય સંક્ષિપ્ત: સર્વગ્રાહી: સાદામાં સાદી; અને ગંભીરમાં ગંભીર' તથા સર્વ પ્રકારના પાત્રને ગ્રાહ્ય થાય તેવી: ક્રમવિકાસની દૃષ્ટિથી: શિક્ષણની દૃષ્ટિથી: જગત્માં કોઈ પણ યેજના મળી શકશે નહીં. GXE ઉપરના ગુણોના વિવેચન અને ઉપદેશ આપવામાં આવે, તેને અમલ કરાવવા પ્રજાને અનેક સાધનો પૂરાં પાડવામાં આવે, છતાં પણ સામાયિક અને કરમ ભકતે મારફત જેટલી સરળતાથી આધ્યાત્મિક જીવન શરૂ કરાવી શકાય, જીવનમાં ઉતારી શકાય, વ્યા૫ક કરી શકાય, અને છેવટે જીવનની ઉંચામાં ઉંચી કક્ષા સુધી લઈ જઇ શકાય, તેવી કોઈ પણ વ્યવહારૂ યોજના જગમાં મળી શકશે નહીં. તીર્થ કરાદિ મહાદેષ્ટાંતભૂત આધ્યાત્મિક જીવનના અગ્રેસરોએ પણ આ જ વ્યવહારૂ ક્રમથી પોતાના જીવનમાં અમલ કરવાના એ જાતના દાખલા પૂરા પાડેલા અહીંની પ્રજાની સામે છે, માટે તે રીતે આધ્યાત્મિક જીવન સહેલાઈથી જીવનમાં ઉતારી શકાય છે, માટે તે ખરી વ્યવહારૂ યોજના છે. - પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ મહેતા મગનલાલ મોતીચંદ સપરિવાર જામક ડોરણાવાળા ૨, દિવાનપરા રોડ, સુરજ' રાજકોટ-૩૬૦ ૦૦૧ 4512XXXXXXXXXXXX83X3XXXXX 5XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX5 Page #3 -------------------------------------------------------------------------- ________________ ]]>< શ્રી હર્ષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા ૧૮૧ SAUS UG પાણજી 5-697 શ્રી મહાળર જિનેન્દ્રાથ નમ હાલાર દેશપ્લાક ચૂ.આ.શ્રી વિજયામૃતસૂરિભ્યો નમ: 010 મ સરલ વિસ્તૃત વિવેચન સહિત પંચ પ્રતિક્રમણ સૂત્રો ના પ્રકાશન પ્રસંગે પંડિતવર્યશ્રી પ્રભુદાસ બેચરારા પારેખ અપનંદનાં क. मी. कैलासखागर परिवा કરી આ માના આ 7-382063 વ્યસન શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલા મૂલ્ય રૂા. ૧૫-૦૦ લાખાબાવળ શોપુિરી (સૌાષ્ટ્ર) પૂજ્ય મુનિરાજો તથા શુભેકા તથા જૈન પડિતાને ભેટ C Page #4 -------------------------------------------------------------------------- ________________ છે પૂજ્ય પિતાશ્રી પ્રભુદાસભાઇ બેચરદાસભાઈ પારેખને શ્રદ્ધાંજલિ Jeru પૂજ્ય પિતાશ્રી પ્રભુદાસ બેચરદાસ પૂજ્ય માતુશ્રી દિવાળીબેન 3333333333333333 XXXXXX83835363XXXXXXXXXXXXXXXXXX833 458838383X3X3X3838x38x383838E3E3XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX પૂજ્ય ઉપાધ્યાય શ્રી ધર્મ સાગરજી મ. ની ૧૦, ભક્તિનગર રાજકોટ તેમને ઘેર પધરામણી પંડિત શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસભાઇ પારેખ પરિવાર : ૧ હિંમતલાલ પ્રભુદાસ પારેખ ૨ લલિતચંદ્ર પ્રભુદાસ પારેખ ૩ હસમુખલાલ પ્રભુદાસ પારેખ ૪ કેશવલાલ પ્રભુદાસ પારેખ ૫ વસંતલાલ પ્રભુદાસ પારેખ સપરિવાર શન જ્યોતિ” ૧૦, ભક્તિનગર સોસાયટી, રાજકોટ-૩૬૦ ૦૦૨,. fXX33XXXXXX8323XXXXXXXXXXXXXXXXXXXXXXXXX Page #5 -------------------------------------------------------------------------- ________________ પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ 0 0 g - Rાજ બe . 9 પ્રવ I m છે આર્ય સંસ્કૃતિનો 3 - ' આ વિદ્યમાન શબ્દ દેહ કે ' -પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ અનાદિ કાલીન સંસારનું મૂળ કર્મ છે અને તેનું મૂળ કષાય છે. આ કષાયને આધીન આત્મા અજ્ઞાન મિથ્યાત્વ આદિને પરવશ થયેલ છે અને તેથી જન્મ મરણની પરંપરાને કરી રહ્યો છે. આ સંસારચક્રની વિટંબના જાણીને શ્રી જિનેશ્વર દેના આત્માઓ પૂર્વના ત્રીજા ભવે સવિ જીવ કરું શાસનરાગી એવી ઉત્કૃષ્ટ ભાવના ભાવે છે તેના બેલે અને શ્રી વીશ સ્થાનકની કે અન્યતમ કઈ એકાદિ સ્થાનકની આરાધના કરી તીર્થકર નામકમ નિકાચે છે. ને ત્યાંથી ત્રીજા ભવે માતાની કુક્ષીને વિશે આવે ત્યારથી ઈન્દ્રાદિને પણ પૂજ્ય બને છે તેમના પાંચ કલ્યાણકાની ઈન્દ્રાદિ દે ઉજવણી કરે છે. જન્મ થતાંજ ૫૬ દિકકુમારીઓ જન્મસ્થાને અને પછી મેરૂ પર્વત ઉપર ૬૪ ઈદ્રો જન્મ મહોત્સવ કરે છે પછી માતા પિતા જન્મ મહોત્સવ કરે છે. તેઓ જ્યારે સંયમને સ્વીકાર કરે છે ત્યારે પણ ઈન્દ્રાદિ દેવે આવી મહત્સવ કરે છે તેવી જ રીતે કેવલજ્ઞાન પામતાં ઈન્દ્રાદિ દેવ સમવસરણ રચાવે છે અને ત્યાં શ્રી જિનેન્દ્ર પરમાત્મા બિરાજે છે અને ધર્મ તીર્થની સ્થાપના જ કરે છે નિર્વાણ સમયે પણ ઇન્દ્રાદિ દેવ નિર્વાણ મહોત્સવ ઉજવે છે. આ તીર્થ એવું છે કે ભવિજીવને જન્મ મરણ પરંપરાથી મુક્ત કરાવે છે અને શિવ સુખને ભોકતા બનાવે છે એ તીર્થની રચના સાથે દ્વાદશાંગીની ગણધરો રચના કરે છે. જે આ મહા માર્ગનું અવિચ્છિન્ન અને સર્વ જીવ હિતકર બંધારણ બને છે તેને આધારે શાસન ચાલે છે એટલે એ બંધારણ એ શિવપદને વિદ્યમાન શબ્દ દેહ ગણાય છે તેને આધારે ત્રિકાલના અનંતા આત્માઓ મિક્ષ પદને પામે છે. એ બંધારણને આધીન રહીને હજારે આચાર્ય આદિ જીવન જીવે છે. જીવન જીવવાની કલા શિખવે છે પોતે તરે છે અને બીજા અનેકને તારે છે. શ્રી જૈન શાસનના પ્રભુ મહાવીર દેવ સ્થાપિત વિદ્યમાન આ મહાન ધર્મ શાસનની વ્યવસ્થામાં શ્રી Page #6 -------------------------------------------------------------------------- ________________ JEJORETTER ૨ : ? પ્ર. શ્રી હર્ષ પુષ્યામૃત જેને ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) , SS દ્વાદશાંગી એ શિવસુખને વિદ્યમાન શબ્દ દેહ છે તેમ અનેક પૂર્વાચાર્યએ આવા મોર મહાન શાસનની વ્યવસ્થાના શિવપદના શબ્દદેહ ચિતર્યા છે અને પોતે બન્યા છે. પૂ. શ્રી ભદ્રબાહુસ્વામીજી શ્રી શ્યામાચાર્યજી શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી શ્રી મતલવાદી સૂરીશ્વરજી શ્રી જિનભદ્રક્ષમાશ્રમણ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી શ્રી ધર્મદાસગણું. શ્રી અભયદેવસૂરીશ્વરજી શ્રી હેમચંદ્રસુરીશ્વરજી શ્રી વાદીદેવસૂરીશ્વરજી શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી શ્રી મલયગિરિજી, શ્રી AS સોમસુંદરસુરીશ્વરજી. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી શ્રી રત્નાશેખરસુરીશ્વરજી ) શ્રી હીરવિજયસૂરીશ્વરજી શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહે. શ્રી યશોવિજયજી મહો. શ્રી વિનયવિજયજી શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી શ્રી આત્મારામજી ) મ. આદિ મહાપુરુષોએ પરમાત્માના શિવપદ સાધક શાસનને પોતપોતાની રીતે | શબ્દ દેહ આપીને શાસનને જયવંત રાખ્યું છે અને તે તે કાલમાં બીજા , હજારે પૂજ્ય આચાર્યદેવો આદિએ અનેકાનેક ગ્રન્થની રચના કરીને પ્રભુના | મહાશાસનને અવ્યાબાધ રાખ્યું છે અને તે તે કાલમાં જે કંઈ અશ્રદ્ધા કે અજ્ઞાનતાને લીધે આક્રમણે આવ્યા છે ત્યારે તે તે આક્રમણને હઠાવીને સાચે શબ્દ દેહ મુકતા આવ્યા છે અને તેને આધારે આ શ્રી ત્રિકાલાબાધિત તારક શ્રી જૈન શાસન મંથર ગતિથી વિકરાળ કાળમાં અવિરત પ્રવાહિત બની રહ્યું છે અને બની રહેશે જ કેમકે શ્રી મહાવીર પરમાત્માનું આ શાસન પાંચમાં આરાના છેડા સુધી રહેવાનું છે. વર્તમાનકાલમાં પણ અનેક પૂજ્ય આચાર્યદેવ આદિ આ મહાવીર શાસનને મોક્ષ માગને, અધ્યાત્મ સંસ્કૃતિને જીવંત રાખવા ચિરંજીવ રાખવા, અબાધિત રાખવા. ઉજવળ રાખવા સતત ઉદ્યમશીલ છે અને અનેક રીતે આ મહાશાસનની અદ્ભુત ઉપકારિતાને શબ્દ દેહ રૂપે જીવંત રાખી રહ્યા છે અને એ શબ્દ દેહ જે વર્તમાન શ્રી સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા રૂપ સંઘમાં પ્રવાહિત બની જાય તે “કલિકાલે પણ તુજ શાસન, વરતે છે અવિરોધજી એ તાદશ થયા વગર રહે નહિ. આવા જયવંતા જેન શાસનને પામવું તેની છાયામાં આવવું જન્મવું જીવવું એ ધન્ય છે અને એ જયવંતા જેન શાસનને હાની ન પહોંચે તે રીતે જાગ્રત રહેવું ને રિક્ષણ કરવું, યથાર્થ રીતે જેમ શાસન પ્રવર્તાવવું, એ તે બહુ ધન્ય ધન્ય છે. તેવા ) વિદ્યમાન મહાશાસનના મહારને કેટિ કટિ વંદન હો. આ મહાશાસનની ભૂમિકામાં આર્યતા છે. આ શારાનની ભૂમિકા રૂપ મહા સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિ છે કે સંસ્કૃતિ ધર્મની પૂર્વ ભૂમિકામાં, યોગની પૂર્વ ભૂમિકામાં, અપુનબધકપણામાં, શુકલપાક્ષિકપણામાં, માર્ગાનુસારીપણામાં, સજજન પણામાં સદ્દગૃહસ્થ Page #7 -------------------------------------------------------------------------- ________________ AVJIJIJUDIA તાલ© a III પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : વિદ્યમાન શબ્દ દેહ : ૩ પણામાં, સન્નાગરિકપણામાં, યોગની પૂર્વ ભૂમિકા રૂપ પૂર્વની ચાર વેગ દ્રષ્ટિએમાં, એમ અનેક રીતે સમાયેલી છે. એ ગની ભૂમિકાઓ દ્વારા આત્મા આર્યધર્મની આર્ય સંસ્કૃતિની સાધના કરી શકે છે અને તેના દ્વારા યેગી, કલ્યાણકારી શ્રી અરિંહત પરમાત્માના મહાશાસનને સાધક બની શકે છે. યોગની સાધના એ મહેલ છે અને યોગની પૂર્વભૂમિકા એ પાયે છે. આ અનંત સંસારમાં અનંત કલ્યાણકારી શ્રી જૈનશાસન એજ પરમ આધાર રક્ષણ શરણ છે. સીડી જેમ માળ ચડવા માટે જરૂરી છે તેમ યોગની પૂર્વ ભૂમિકા આર્ય સંસ્કૃતિ પણ આત્માના કલ્યાણ માર્ગ માટે તેટલી જ જરૂરી છે. અજ્ઞાન, સ્વાર્થ, અને મેહથી ઘેરાયેલા જગતમાં જૈનશાસનની મહાદૃષ્ટિ કેઈક જ પામે છે અને તે જ સાચા અર્થમાં આર્ય સંસ્કૃતિને ઓળખી શકે છે. વર્તમાન કાલના વિષમ વાતાવરણની ભૂમિકા શોધીએ તે એવું કંઈક લાગ્યા વગર ન રહે કે કયાં આર્ય દેશ? કયાં આર્ય જાતિ? ક્યાં ધર્મ? કયાં ધર્માત્મા? કયાં જૈન ધર્મ અને કયાં જેને ? દેશ જાતિ ધર્મ અને જૈનત્વની મહત્તા શાસ્ત્રમાં હોવા છતાં દેશ જાતિ ધર્મ અને જેનધમીઓની પણ સંસ્કૃતિ અને આચરણના ભેદ જુદા તરી આવે છે જે સંસ્કૃતિ છે તેને અનુરૂપ વિચાર વાણી અને વર્તન જોવા માટે નજર કરીએ તે કંઇક વિટંબના દેખાય છે. “બહુરત્ના વસુંધરા જૈનશાસન પાંચમા આરાના છેડા સુધી રહેશે? વિગેરે આશ્વાસન જરૂર છે પરંતુ તે માટેની પ્રવૃત્તિ અને જાગૃત્તિ કેટલી છે ? આ બધી વિષમતા આજે અનુભવાય છે અને છેલે તે જોતજોતામાં માનવી કે સ્વાર્થી ? કે માયાવી? કે દંભી ? કે હિંસક? કે બેજવાબદાર? થઈ ગયે છે? આઝાદીના સારા ફળ જરૂર હશે? પરંતુ શાંતિ સંતેષ અને સજજનતામય જીવન કે વ્યવહારની શોધ કરવી પડે તેવું જણાય છે. આ બધી વિષમતાનું મૂળ કઈ વિરલ જ શોધી શકે છે? કઈ શોધી શકે છે તે વર્ણવી શકતા નથી, કોઈ વર્ણવી શકે છે તે લખી શકતા નથી. કેઈ લખી શકે છે તે ઊંડા ઉતરતા નથી અને કઈ ઊંડા ઉતરે છે તે કંટાળી જાય છે અને વાત છોડી દે છે. આમ સંસ્કૃતિની નિર્બળતા, ક્ષીણતા, નાશ તથા કુસંસ્કારની પ્રબળતા, મજબૂતાઈ અને વૃદ્ધિ આનું નિરુપણ કોઈ વિરલ કરી શકે છે. આજે દેશમાં જે બની રહ્યું છે તેના મૂળની શોધ, ચિંતન, મનન, નિરીક્ષણ અને પ્રવૃત્તિ અને પરિણામને સૂથમ દૃષ્ટિથી વિચાર ૭૦-૮૦ વર્ષ પહેલા કરનાર પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ હતા. તેમણે પ્રથમ આઝાદની ચડવળમાં ભાગ લીધે અને પછી ગોરા II GIIMSHI> GIs Page #8 -------------------------------------------------------------------------- ________________ ૪ : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) લેકેના પ્રપંચ તેમના ખ્યાલમાં આવી ગયા અને તેમને લાગ્યું કે આ આઝાદી વિ. છે તે તે તેમની એક યોજના છે. સૌકાઓ પૂર્વે ગોરી પ્રજાએ ભારતમાં પ્રવેશ કર્યો અને જે રીતે જનાઓ ઘડી જમાવટ કરી તે બધા ચિતાર તેમને વાંચન મનન અને અનુભવથી આવી ગયો અને તેમણે તે માટે ખૂબ મંથન કર્યું અનુભવે લીધા અને તેને નીચેડ કાગળ ઉપર ઉતારવા માંડે. જેન પંડિત દરજજાના આ પુણ્યાત્માએ જૈન મહાસંસ્કૃતિ અને ભારતની આર્ય મહાસંસ્કૃતિના વિનાશના બીજ તેમાં જોયા અને ભારતીય જનેને ઢળવા લખવા પણ જો માંડયું. પરંતુ ઘણું ભારતીયેજ ભારતીય સંસ્કૃતિને નાશમાં તૈયાર થઈ ગયા હતા તેમના શિક્ષણ સંસ્કૃતિ બુદ્ધિ વ્યાપાર ભારતીય સંસ્કૃતિની વિરૂદ્ધ દિશામાં વહી રહ્યા હતા. કુતરે દુનિયા ફરી શકે પણ તેને રોકનાર તેના જાત ભાઈઓ જ તૈયાર છે તેમ ભારતીય સંસ્કૃતિને બચાવ કે રક્ષણ કરવામાં ભારતીયે જ દેશી ગોરા બનીને તેની સંસ્કૃત રીતભાતથી તૈયાર થઈ ગયા હતા. ગોરાઓની એ યુક્તિઓથી ભારતીયે એ ગરાના હથિયાર બની ગયા હતા. ધોલેરા સત્યાગ્રહમાં શ્રી કાંતિલાલ શાહે શ્રી ઝવેરચંદ મેઘાણુના શબ્દ ટાંકયા છે કે મારા દેશના જુવાને હાથે લખાઈ રહેલા જવલંત ઈતિહાસ માટે અભિમાન અનુભવતે, મારી પોતાની પાત્રતા માટે શરમ અનુભવ, પરદેશી જુલમગારેના હાથમાં હથિયાર બની રહેલા મારા વિમાગી બંધુઓ માટે મારા એકલેહિયા સ્વજને માટે પરિતાપ પામતે, હું સૌની રજા લઉં છું” [કુલછાબ તા. ૨૧-૮-૮૮] ગેરાઓની યુક્તિઓમાં ભારત આવી જવાના કારણ કે ભારતનું ભારતીના હાથે કેટલું નીકંદન નીકળ્યું છે તે કહી શકાય નહિ. તેવી જ રીતે ભારતીયો દ્વારા ભારતીય સંસ્કૃતિનું-ધમીઓ દ્વારા ધર્મની સંસ્કૃતિનું અને તે જ રીતે જેને દ્વારા જેને મહાસંસ્કૃતિનું કેટલું નીકંદન નીકળ્યું છે તે કહી શકાય નહિ. આખા દેશને અવળા પાટા બંધાયા છે. ભારતીય કરણ એ અંગ્રેજી કરણ થયું છે અને પહેલાં બધું સંસ્કૃતિના દ્વારા સંચાલન પામતું તે કાયદા દ્વારા સંચાલન પામી રહ્યું છે. આખું બંધારણ જ સંસ્કૃતિના પ્રાણને દબાવી દેનારૂં છે, નિર્બળ કરનારૂં છે. અને પ્રાણ હરનારું છે. આ દેશનું બંધારણ જરૂર પડયે ભારતીય ઘર્મશાસ્ત્રોને તપાસતું નથી પરંતુ પરદેશના અંગ્રેજોના અને બીજા દેશોના બંધારણે જુએ છે. આ દેશની સંસ્કૃતિના નાશને કરનારા આ બંધારણને કણ ફેરવી શકશે? દિલ્હીની - - હાઈકેર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જઈને કેણ પડકારી શકશે? પડકારશે તે પણ ગેરાની Page #9 -------------------------------------------------------------------------- ________________ એ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : વિદ્યમાન શબ્દ દેહ સંસ્કૃતિનું રક્ષક બંધારણ ભારતીય સંસ્કૃતિને ટેકે આપશે કે નહિ તે નક્કી નહિં પરંતુ જાગૃતિ, સંસ્કૃતિની જાગૃતિ તે આવે જ. લેકશાહી તે ટેળાશાહી અને દાદાગીરી અને ગુંડાશાહીમાં પણ ઝુકવા માંડી છે. દેશમાં ઘોર હિંસા. કતલખાના વિગેરે દ્વારા વધી રહી છે; ખાણી પીણી અભય બની રહે છે, આચાર વિચાર અનાચાર તરફ વળી રહ્યા છે, સજજનને પીડા અને દુર્જનને સગવડ વધતી રહી છે. ધર્મ ઉપર કાયદા અને અધર્મને બારે ભાગોળ ખૂલી રહી છે. આમાં સરકાર પણ રસ લઈ સંસ્કૃતિને દબાવવા અને વિકૃતિને પિષવા કાયદા પણ કરી રહી છે. શાસ્ત્રાધારે ન્યાય જોઈએ એને બદલે કાયદાને આધારે ન્યાય છે અને એ કાયદા પરદેશીઓએ કે પરદેશીઓના બંધારણ ઘડેલા કે દેશી જે પરદેશી બન્યા છે તેમણે ઘડેલા છેઆ કાયદા માટે ધર્મશાસ્ત્ર મનુ સ્મૃતિ કે અનીતિ કે તેવા ધર્મ થે તેઓ જોતા જ નથી. પરદેશીઓ દ્વારા શેષણનીતિ આઝાદી પહેલાં ચોરી છૂપીથી હતી. આઝાદી પછી હવે અહીંના જ ઉદ્યોગ સાધને યંત્ર વિ. તેવા બન્યા છે કે પરદેશીઓને જ બધું પહોંચાડવું પડે. મૂળ વાત એ છે કે ભારતીય નામના ભારતીય બની રહ્યા છે અને હૈયામાં પરદેશીકરણ બેઠું છે જેથી હિંદુસ્થાનની જે સંસ્કૃતિ છે તે કાં તે દૂબળી બને છે, કાં તે પાતળી બને છે, કાં તે નાશ પામે છે. આ બધી પરિસ્થિતિઓને અનેક રીતે વિચારીને ભારતીય હિંદુ મહાસંસ્કૃતિ અને તેના સામેના ભયે આક્રમણને પારખીને શ્રી પ્રભુદાસભાઈએ જે લખ્યું છે તેને આર્ય સંસ્કૃતિને વિધમાન શબ્દ દેહ કહુ તે ચાલે આ-શબ્દ દેહ ભારતીયના દેહમાં પ્રવેશી જાય તે ભારતીય માનવી જ આર્ય સંસ્કૃતિને વિદ્યમાન દેહ બની જાય. અને બની ન જાય તે છેવટે ખ્યાલ આવે કે શ્રી પ્રભુદાસભાઈ જે લખી ગયા છે, વિચારી ગયા છે અને તેમનું ૭૦ વર્ષ પહેલાનું લખેલું કેટલું તાદશ અનુભવાય છે, તેમના સંસ્કૃતિના શદ દેહને ખૂબ ખૂબ જગત સમક્ષ, આર્યો સમક્ષ, હિંદુઓ સમક્ષ, જેને સમક્ષ, વિચારકે સમક્ષ, તત્ત્વો સમક્ષ મુક જરૂરી છે અને એ દિશાના પ્રયત્ન રૂપે જ તેમના લખેલા મહાકાય પંચપ્રતિક્રમણ સૂત્રોના વિવરણનું સંપાદન ૯૦૦ પેજ નું કર્યું અને તેમના લખેલા વિપુલ સાહિત્યમાંથી કંઈક અભિનંદન ગ્રંથ રૂપે સંપાદિત થયું છે. તેમના વિપુલ પ્રગટ અપ્રગટ સાહિત્ય માટે પ્રગટ કરવાનો પ્રયાસ જરૂરી છે. પરંતુ તે કોણ ક્યારે કરશે તે કહી શકાય નહિ. તેમના સ્વર્ગવાસને વરસે થયા ગણી પણ તે દિશામાં ખાસ કંઈ મહત્વનું થયું નથી. તેમના કેટલાક વિચારો સંમત Page #10 -------------------------------------------------------------------------- ________________ 2 0 0 We). | પ્ર. શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) ન હોવા છતાં તેમના જે લખેલા ભારતીય સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિની ઝીણવટભરી ચિંતનાના પ્રચારની ખૂબ જરૂરી જોઈને આ બંને પ્રયાસ કર્યા છે અને ચાલુ રહે તેવી. ભાવના પણ છે, જેની પાસે આ સાહિત્ય હોય, જેમના આ વિચારો હોય, તેઓ આ દિશામાં પ્રયત્ન કરશે તો તેમાં પૂર્ણ સહયોગ આપીવા. | આર્ય સંસ્કૃતિની અને જૈન મહાસંસ્કૃતિની ઊંડી વિચારણાના તેમના પુષ્કળ લખાણો છે તે પ્રચારવા ખૂબ જરૂરી છે. આજના વિચારો ઘણુ વિકૃત બન્યા છે, . સંક્ષુબ્ધ બન્યા છે, પૂર્વગ્રહ, કે દ્વેષથી ઘેરાયેલા બન્યા છે ત્યારે કેટલાકને આ વિચારે પસંદ ન પણ પડે તેમ બને, સૂર્ય ઊગે તે ઘુવડને પસંદ પડતું નથી, તેમ બને તે પણ આ વિચારે વધુને વધુ ફેલાય તે માટે સૌ સંસ્કૃતિ પ્રેમીઓ, વિચારકે અને ધનવાનો જે પ્રયત્ન કરશે તો આ દિશામાં એક નોંધનીય કાયર થશે, પ્રજાના એક વિવેકી વર્ગને બળ મળશે અને તેના દ્વારા ધર્મ અને સંસ્કૃતિની દિશામાં ઉજવળતા" પથરાશે અને એવી ઊંડી અભિલાષા સાથે આ શ્રી પ્રભુદાસભાઈના અભિનંદન ગ્રંથની ભૂમિકા પૂર્ણ કરૂ છું'. આ ભૂમિકા વાંચીને આ ગ્રંથ વાંચવાથી દરેક જગ્યાએ ઘણી સરળતા પડશે. સૌ આ ગ્રંથ દ્વારા સંસ્કૃતિ અને ધર્મને ઓળખી આયંત્વના પ્રેમી અને જૈનત્વના સાધક બને એજ શુભ ભાવના. Lucruruetacruelucru bucu પં. પ્રભુદાસભાઈને ત્યાં પૂ. 9. શ્રી ધર્મસાગરેજી મ.નું સ્વાગત @@ uહારી વાિજસિંge૨) છાયિષતિ રથી (WWWજીક દટ9મારી થી ક = Page #11 -------------------------------------------------------------------------- ________________ • લેખની અનુક્રમણિકા * ક્રમ નં. લેખ ૧ આસંસ્કૃતિના શબ્દ દેહ ૨ લેખ તથા શુભેચ્છા અનુક્રમણિકા ૩ તલસ્પશી સૂક્ષ્મ ચિંતક ૪ તેમના જ શબ્દોમાં પરિચય ૫ પ્રભુદાસભાઈના પ૨માત્મભાવ ૬ પાંચ મુદ્દામાં પંડિતજીના પરિચય ૭ આપણી રક્ષક કવ્ય દિશા ૯ પાઠશાળાઓનુ` સાચું સ્વરૂપ ૯ મહાવીર પ્રભુની અદ્દભુત શાંતિ ૧૦ શ્રી સાવી સંઘને ઉમાર્ગે દોરવા ૧૧ શ્રી સઘને પડેલી ખાટ ૧૨ કાંગ્રેસ સંસ્થાનું સાચું સ્વરૂપ ૧૩ જીવન જીવી જાણ્યું. ૧૪ નર શાર્દૂલ ૫. પ્રભુદાસભાઇ ૧૫ ૫.. પ્રભુદાસભાઇને વંદન ૧૬ સાંસ્કૃતિક રાજ્યતંત્રના મૂળ ૧૭ બહુમતની ઘાતક પ્રક્રિયા ભૌતિક વિજ્ઞાને કરેલી હાનિ . ૧૮ ૧૯ શ્રી પાપ ઉપર તાર ૨૦ જૈન શ્રુતનું મહત્ત્વ ૨૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૨૨ ભારતીય સંસ્કૃતિની જનતા ૨૩ અનુષ્ઠાનની સમજ ૨૪ એક જ ધર્મ બીજાનેા નાશ ૨૫ હિતાહિતની વિચારણા ૨૬ સ’સ્મરણ ૨૭ શ્રુતજ્ઞાન ભવન ૨૮ સધ એજ સાચી સસ્થા ૨૯ સ્વપ્ન દ્રવ્ય લેખક · પૂ.આ.શ્રી જિનેન્દ્ર સૂ. મ. પૂ.મુ.શ્રી રત્નભૂષણ વિ. મ. २७ પં. શ્રી કપૂરચંદ આર. વારૈયા-પાલીતાણા ૧૭ પૂ.મુ. શ્રી ભુવનચંદ્ર વિ.મ. પ`. શ્રી શિવલાલ નેમચંદ શાહ ૫. શ્રી પ્રભુદાસભાઈ ૩૦ 33 ૬૭ ૭૧ ૭૩ ७७ ૭૯ ૧૦૫ ૧૦૭ પ્રચાર "" 99 "" શ્રી અરવિદ એમ. પારેખ પ'. શ્રી પ્રભુદાસભાઈ ૨૧. શ્રી મોહનલાલ ચુ. ધામી શ્રી દિનેશચન્દ્ર એન. મહેતા ડો. બળવંતરાય કામદાર, જયંતિલાલ લક્ષ્મીચ’દે શાહ, સુમનલાલ છેોટાલાલ કામદાર ૧૧૧ તત્ત્વ'. શ્રી પ્રભુદાસભાઇ ૧૧૩ ૧૧૯ ૧૨૧ ૧૨૬ ૧૨૯ ૧૩૭ ૧૩૯ ૧૪૧ ૧૪૫ ૧૫૫ ૧૬૧ ૧૭૧ ૧૮૦ ૧૨–૧૮૫ "" "" "" ,, "" ,, "" પેજ નં. ૧ ૭-૮ ,, શ્રી પુખરાજજી સિ’ધી શ્રી હ`પુષ્પામૃત જૈન જ્ઞાન ભ’ડાર પૂ.મુ.શ્રી નયદર્શન વિજયજી મ. પ'. પ્રભુદાસ બેચરદાસ પારેખ Page #12 -------------------------------------------------------------------------- ________________ Bizar weke aga શુભેચ્છા અનુક્રમણિકા | ૩૧ હીરજી શિવજી એન્ડ કુ. મુંબઈ ૧૪ર ૧ પ. પ્રભુદાસ બેચરદાસ ૩૨ શાહ જગજીવનદાસ જીવરાજ પરિવાર અંડર ટાઈટલ–૨ ભાડલાવાળા રાજકેટ ૧૪૩ ૨ પરેશ ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ મુંબઈ ૬૬ | ૩૩ હેમા ટ્રેડીંગ કુ. મુંબઈ ૧૪૪ ૩ ભગત એન્ડ કુ. મુંબઈ ૮૧ ૩૪ શાહ પદમશી વાઘજી ગુઢકા ૪ ભગવાનજી તલકશી એન્ડ કુ. , ૮૨ પરિવાર લાખાબાવળ ૧૫૭ ૫ ઓસવાલ ટ્રેડીંગ કેરપરેશન ૮૩ ૩૫ સૌભાગ્યચંદ તલકચંદ વસા ૬ ચુનીલાલ પિપટલાલ એન્ડ કુ. ,, ૮૪ રાજકોટ ૧૫૮ ૭ શાહ લખમણ વીરપાળ સોળસલા ૮૫ ૩૬ શાહ નાનજી ધરમશી મુંબઈ ૧૫૯ ૮ શાહ લાલજી દેવજીની કુ. મુંબઈ ૮૬ ૩૭ શાહ લાડકચંદ જીવરાજ વઢવાણવાળા ૮ દલાલ કરશનદાસ કાનજી ) ૮૭ હર જયંતિલાલ જગજીવન રાજકેટ ૧૬૦ ૯ મલબાર કે પ્રા. કેરપરેશન , ૮૭ ૩૮ જમિન જવેલર્સ, શાહ હેમેન્દ્રકુમાર ૧૦ મે. પાસુ આણંદ એન્ડ સન્સ , ૮૮ | મનસુખલાલ રાજકેટ ૧૬૨ ૧૧ રમતા રામ પેપર બેગ કુ. , ૮૯] ૪૦ ડિમ્પલકુમાર અનંતરાય મેરબી ૧૬૩ ૧૨ કાંતિલાલ દામજીની કુ. ) ૦ ૪૧ વેલજી હીરજી ગુઢકા મુંબઈ ૧૬૪ ૧૩ શાહ પ્રેમચંદ કેશવજીની કુ. ૯૧ ૪૧ ધર્મેશ જવેલર્સ, રાજકોટ ૧૬૪ ૧૪ ત્રિભોવનદાસ જમનાદાસ , ૨ ૪ર વસા જયંતિલાલ હીરાચંદ , ૧૬૫ ૧૫ ગમલ દલીચંદ એન્ડ કુ. , ૨ ૪૩ શાહ પ્રાણલાલ ભુદરભાઈ રાજકેટ ૧૬૬ ૧૬ મે. દિપક ભવાનજી એન્ડ કુ. ૯૩ | ૪૪ ચંદ્રકાંત, કિશોર જગજીવન ૧૭ એ. પી. એ. ટ્રેડીંગ કેરપરેશન , ૯૪ હઃ રૂપાબેન જગજીવન નાઈરોબી ૧૬૭ ૧૮ શાહ લાલજી લખમશી એન્ડ કુ., લ્યT ૪૫ શેઠ સન્સ મુંબઈ ૧૬૮ ૧૯ શાહ સુરજી આણંદજી એન્ડ કુ. ૯૬ ૪૬ ઈન્ડીયન સ્પાઈન્સ , ૧૬૮ ૨૦ પ્રતાપ જવેલર્સ છે ૯૭ ૪૭ ગુરુ ગૌતમ પ્રિન્ટર્સ બેંગલોર ૧૭૯ . ૨૧ ગણેશ મંડપ સરવીસ રાજકોટ ૯૮ ૪૮ અનંતરાય એન્ડ કુ. , મુંબઈ ૧૭૯ ૨૨ શ્રીજી કૃપા ટ્રેડર્સ મુંબઈ ૯ | ૪૯ શાહ કાલીદાસ જમનાદાસ રાજકેટ ૧૮૨ ૨૩ સૌરાષ્ટ્ર પેપર બર્ડ એન્ડ ૫૦ ડાયાભાઈ ગણેશભાઈ રાજકેટ ૧૮૩ મીલ્સ પ્રા. લી. રાજકેટ ૧૦૦ ર૪ હિંમતલાલ આર. ઝવેરી , ૧૦૧ ૫૧ શિલ્પી પ્રવિણભાઈ વી. સેમપુરા ૧૮૪ ૨૫ સનરાઈઝ પોટરી થાનગઢ ૧૦૨ પર જેન ઉપકરણ ભંડાર રાજકોટ ૯ ૨૬ ગાંધી જેચંદભાઈ રાઘવજી રાજકેટ ૧૦૩ ૫૩ અરૂણ ટ્રેડીંગ કુ. મુંબઈ ૧૯૦ ૨૭ રમેશચંદ્ર હરગણ મેરગ દેઢીયા, ૧૦૪ ૫૪ સરસ્વતી મશાલા ૨૮ રાંભિયા એન્ટરપ્રાઈઝ મુંબઈ ૧૧૦ | પ૫ જગદીશચંદ્ર ઠકકર ” ૧૯૦ ૨૯ ગેલેકસી પ્રિન્ટર્સ રાજકોટ ૧૩પ | પ૬ શાહ પ્રેમચંદ ભારમલ ” ૧૯૧ ૩૦ શાહ શિવલાલ ભુદરભાઈ , ૧૩૬ ] ( જુઓ પાના નં. ૧૮૯ ) : SAHAJJ Page #13 -------------------------------------------------------------------------- ________________ Ideපපපපපපපපපපපපපංපපපපපපපප 1 IAS તલસ્પર્શી સૂક્ષ્મચિંતક પં. પ્રભુદાસભાઈ” IA, છે -પૂજ્ય પ્રશાંતમૂર્તિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજય જિતમૃગાંકસૂરીશ્વર વિનય છે પૂ. મુનિરાજશ્રી રત્નભૂષણવિજયજી મહારાજ તે පපපපපපපපපපපපපපපපපපපත් અનેક આત્માએ આ આ સંસારચક્રમાં માનવી તરીકે જન્મે છે. અને મરે પણ છે આ ઘટમાળ અનાદિ અનંતકાલીન ચાલુ જ છે. તેમાં પ્રજ્ઞા પ્રાપ્ત આંગળીને વેઢે ગણાય એટલા માંડ. તેમાં પણ આત્માની જ્યોતને જવલંત બનાવી, અનેકના આત્માની તને દિપ્તીમંત બનાવનાર વિરલ. આવા વિરલમાં નંબર લાગે સૌરાષ્ટ્રના એક યુવાનને તરવરી વિચારક યુવાન બેડીગ ચલાવે. ચરખા ચલાવે. ન્યાય-નીતિ–દેશના વિચારો ધરાવે. ત્યાં થયો ધડાકો શ્રી મોહનદાસ કરમચંદ ગાંધીને બ્રીટીશ સરકારે પકડયા. તેમને કેમ પકડ્યા ! કેવી રીતે, કઈ પધ્ધતિથી પકડ્યા? આવા વિચારોની હારમાળા ચાલી એ યુવાનના મગજના લાખો સેલમાં પરિણામે વીજળી ઝબુકી. એહ! ભારત વર્ષની આર્ય પ્રજાના શાંતિસુખ–નીતિ-એક સંપી અને એકતાને ખાત્મો બોલાવવાનું કાવતરૂં? મગજ ઘેરામાં પડ્યું. વિચારોની શ્રેણિ સર્જાઈ હિન્દુસ્તાનની પ્રજાની ભયંકર પાયમાલી દેખાઈ, કલમ લીધી હાથમાં એ ખાદીધારી યુવાને ચરખો ઊંચે મૂક્યો. અને મગજને ચરખો ઘુમાવાવા માંડે. કાંતણ સૂક્ષમ બનતું ગયું. સ્વરાજ, સ્વરાજ નથી પરંતુ માંગીને લીધેલી પરતંત્રતાની લોખંડી બેડી. કરવું શું? પ્રજાને સાચો ખ્યાલ કઈ રીતે આપ ! તન-ધન-મન અને આત્મા, દયા-પ્રેમ-દાન–કરુણને વિનાશ થશે. પ્રજા અવળે પંથે ચઢી જાશે. પોતાની ફરજ બજાવવા સાધને જોઈયે. પણ આર્થિક સ્થિતિ અતિ મધ્યમ; સાધનો ટાંચા. ત્યાં મળ્યો એ નાનકડો યુવાન અરવિંદ પારેખ એનું નામ વિચારો ઝીલવામાં મહાકુશળ પત્ર કાઢયું નાનું-સરખું. “હિત-મિત–પથ્ય-સત્યમ-” એનું નામ કટારે લખાવા માંડી સૂથમ દષ્ટિએ એ કટારેનું સમારકામ કરે અરવિંદ. વાંચકોને પણ રસ ( પડયે ઈંગ્લેન્ડને વડા પ્રધાન કે હિન્દુસ્તાનના વડા પ્રધાન જવાહરલાલ નેહરૂ કે જબરદસ્ત દેશ નેતા હય, ગાંધીજી કે રાજગોપાલાચારી એક પછી એક કટારમાં ચમકવા માંડયા. ગીટ અર્થાત્ દષિતને સ્વરૂપમાં આલેખવા માંડયા. આજની સઘળીયે અવદશા, નીતિભ્રષ્ટતા, ખુનામરકી-લૂંટ, વ્યભિચાર, ધર્મવંસની વાતે ૫૦-૫૦ વર્ષ પહેલાં આલેખાઈ, એને પ્રકાશિત કરી મહેસાણાની સુપ્રસિદ્ધ Page #14 -------------------------------------------------------------------------- ________________ KOKEN પ્ર. શ્રી હષ પુષ્પામૃત ન જૈગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) ૧૦ : સંસ્થા જૈન શ્રેયસ્કર મંડળે, સ્વાથી આએ ઉંધા ચશ્મા પહેર્યા, ટીકા કરવા માંડી પણ આ તા ગજરાજ સાચને આંચ નહિ. સહી લેવુ. પર`તુ સાચુ' કહેવું અને પ્રગટ કરવું. સ્વરાજ પાછળ ખેતીના વિનાશ, અનાજની પરાધીનતા, કાતિલ, ભય કર હિંસા. ભાઇચારાને ઠેકાણે સ્વાથી ખુના મરકી, અહિ'સાને નામે હિ*સાને છૂટો દોર, આવી બધી વાતા એ મગજના અતિ ખારીક સેલ્સમાં દણમાં મુખડા દેખા'ની જેમ સ્પષ્ટ દેખાવા લાગી આલેખી, પ્રગટ કરી પ્રાણની પણ પરવા નહિ. કલકત્તામાં પેાલીસ સ્ટેશનને બોલાવ્યા. કેફીયત લીધી. સરકારે પેાતાના એડવાકેટને તે કેફીયત બતાવી. તેણે બીજી સાહિત્ય પણ તપાસ્યુ છેવટે તે એડવોકેટ અભિપ્રાય આપ્યા કેસ કરવા હશે તે થઇ શકશે...પણ...પણ જો આ જીખાની છાપે ચડશે તા લોકો-વિફરશે, લાક જુવાળના એમને લાભ મળશે, સલ્તનતના પાયા હચમચી ઉઠશે. માટે વિચારીને ઉઇંડા ઉતરીને, આગળ વધો. પરિણામે કેસની વાતનું ત્યાં જ સુરસુરિયું થઈ ગયું. પોપ—ભારત આવ્યા. તાર કર્યાં તાર સેન્સર થયા. સંસ્કૃતિના નાશના ખુલ્લે આરેપ હતા. તારના સાર જુદા રૂપમ.-સુંદર કવરમાં—હાઇકલાસ કાગળ ઉપર દરેક સ’સદ સભ્યાને અને ખુદ પ'. જવાહરલાલ નહેરુના હાથમાં ચાલુ બેઠકે હાથમાં પહોંચાડયા અને એ બેઠક પણ હિન્દુ કોડ બીલ' અંગેની હતી—શ્રી જવાહલ્લાલજીના ચહેરા લાલઘુમ અંદર કાર્ડ હતુ. તમારાં મા-બેન-દીકરીના શીયલની રક્ષા કરવી હોય તા ખીલની વિરુદ્ધમાં ચાકડી કરો, અને બેપરવા રહેવુ હાય તાજ બીલની તરફેણમાં. રાત્રિના ૩-૪ વાગ્યા હાય, તબીયત આજાર હાય, એવી સ્થિતિમાં પણ ઉભા-ઉભા લેખિની એમની ચાલુ. સમાજ ખેતી-વેપાર-ઉદ્યોગ-શિક્ષણ-વ્યવહાર–ધર્મ-એકમ દરેક વિષયા ઉપર સ્પષ્ટ–સચાટ–અસ'દિગ્ધ વિચારાનું પૂર વહેતું મૂકયુ. જે આજે ૧૦૦% સેાલીડ-દ્રુથ-નક્કર–સત્ય તરીકે સાબીત થઇ રહ્યુ છે. હિ...દુસ્તાન આબાદ થશે, હિંદુસ્તાનની પ્રજા બરબાદ થશે ફૉંગ્રેસની ખાદી એટલે ડબલ વિલાયતી—આવા વિધાને આજે તેાસા ટકા સેાના જેવા સાબીત થયાં છે. અને વધુ ઉચ્ચ કક્ષાએ આવકાર્ય બની રહ્યા છે. ધર્મ શાસ્ત્રોમાં પણ ઉંડુ પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યુ” હતું—આજથી લગભગ ૫૦ વર્ષ ઉપર, “પ્રતિક્રમણ” હજાર પાનાનુ`. તેમાંની ટિપ્પણી, ધર્માં—સમાજ અને તેના વ્યાપક હિતા, તે હિતેને નુકશાન પહોંચાડનાર-ઇરાદા પૂર્વક ઉભા કરાયેલા ખાધક તત્ત્વાની સરળ–સુદર સમજણુ-આગતુ. એ સુંદર અવગાહવા યાગ્ય પુસ્તક છે, જેનું પુનર્મુદ્રણ NONNOXXGY Page #15 -------------------------------------------------------------------------- ________________ MO =C8. -પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા : ૧૧ હાલમાં જ થયું છે “કલિભતે” તેમ જ “જીવન વિકાસ” આદિ પુસ્તક પણ શાસનની સૂમ ચિંતામાંથી પેદા થયેલ છે. - દ્વિભાષી મુંબઈ રાજ્ય વિધાનસભામાં પસાર કરેલ પબ્લીક ટ્રસ્ટ એકટ, અને તેની સામે કાનુની જગ ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે પાયાથી ટોચ સુધીની તેમણે આપેલી સલાહ–અંતે વિજયની વરમાળા–એમની આ શાસન સેવા કોઈપણ સાચે જૈન કે આર્ય બિરદાવીને જ રહે–એવી છે. મીલનસાર સ્વભાવ, આર્ય સંસ્કૃતિને દીપાવે તેવી મહેમાનગતિ, સાધુ સંસ્થા અને પૂજય સાધવી સંસ્થા માટે ગુરુ-બહુમાનભાવ પણ પ્રશંસાપાત્ર હતું. સન્માર્ગમાં અને શુદ્ધ તત્વોમાં શ્રદ્ધા અનુપમ-અકાઢ્ય હતી. આવા એક ધર્મ અને સમાજના મોભી આત્માને, બબર સચોટ રીતે ઓળખવામાં ‘ઢાંકયું રત્ન” જેવી દશા અનુભવાય છે. છે. આવા વિરલ પ્રાસ સૂમ ચિંતક આત્માને સાચી સ્મરણાંજલિ આપવાને માર્ગ, તે II આત્માના તાત્તિવક સાત્વિક અને શ્રધેય વિચારેને વધુને વધુ વહેતા મુકવા એજ છે. એના આંશિક અનુકરણ રૂપે શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલાએ તથા “મહાવીર શાસન” પત્રે જે ડગલું ભર્યું તે ધન્યવાદને પાત્ર છે. આવા ઉંચિ કેટિના સૂમજ્ઞાનને ધરનાર આત્મા, નિજના ઉત્કર્ષમાં વૃદ્ધિગત બની સંસારના કપરા ચઢાણને કાપી, શીધ્ર મુક્તિના અનંત અવ્યાબાધ સુખને પામે અને બીજા સુગ્ય આત્માઓને પમાડો એજ અંતરની અભિલાષા. શ્રી જન ઉપકરણ પર અમારે ત્યાંથી– કેશર, સુખડ, બરાસ, વાસક્ષેપ, વરખ, અગરબત્તીઓ તેમજ ધાર્મિક ઉપકરણોમાં લગતી તમામ આઈટમો તથા ધાર્મિક પુસ્તકો મળશે. શ્રી જૈન ઉપકરણ ભંડાર તે હાર્દિક જ પ્રકાશભાઈ દોશી . શભેચ્છા વર્ધમાન નગર, - -@ રાજકેટ -- - Page #16 -------------------------------------------------------------------------- ________________ JEJERSEJEA S અને હજી એક હજાર હજાર હાજરાહજહાં સ્વપ્નની બોલીનું દ્રવ્ય, તે દેવદ્રવ્ય કેવી રીતે ? 8 -પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ , છે જ નહી. હજી પણ હાજર રહી કા હર હો એક બંધુના પ્રશ્નના ખુલાસા રૂપે આ લખાણ કરવામાં આવ્યું હતું. તે બીજા AS જીજ્ઞાસુઓને પણ ઉપાગી જાણીને પ્રસિદ્ધિમાં મુકવામાં આવે છે. પ્રશ્નને સાર નીચે પ્રમાણે છે દહેરાસરજી ત્થા ઉપાશ્રયના ચાલુ ખર્ચ નભાવવા માટે સાધારણ દ્રવ્યમાં આવક એ કરવા ખાતર શ્રી સંઘે શ્રી તીર્થકર ભગવંતના માતાજીને આવેલા ૧૪ સ્વપ્ન ઉતારવાને ચડાવે બોલવાની બલીને રિવાજ શ્રી પર્યુષણ મહાપર્વમાં ભાદરવા સુદિ ૧ ને દિવસે શ્રી મહાવીર સ્વામિના જન્મ વાંચવાને પ્રસંગે કેટલાક વખતથી શરૂ કર્યાને ઈતિહાસ મળે છે. તે તે તે ગામના સ્થાનીક શ્રી સંઘને દ્રવ્યને સાધારણ દ્રવ્ય તરીકે ઠરાવે તે તેમાં વાંધાં ભર્યું હોઈ શકે? કેટલેક ઠેકાણે દેવ દ્રવ્યમાં જાય જ છે. ત્યારે કેટલેક ઠેકાણે સાધારણમાં અને કેટલેક ઠેકાણે દેવ અને સાધારણ બંનેમાં અમુક-અમુક ભાગે પડતું લેવાય છે. જિજ્ઞાસુ બુદ્ધિથી પૂછાયેલા આ પ્રશ્નને ખુલાસે તમારી જાણમાં શા પ્રમાણે છે?” ૧. સામાન્ય રીતે સહેજ ચર્ચાને વિષય બની ગયેલી આ ચર્ચામાં ઉતારવાની મારી ઈચ્છા હતી. કારણ કે આપણે ત્યાં ચર્ચાનો વિષયભુત બની ગયેલી બાબતમાં શાંતિથી સામસામા દષ્ટિબિન્દુ સમજવાને બદલે પછી ખેંચાખેંચીની બાબત ઘણી વખત બની જાય છે. એટલે તેનાથી કેટલેક પ્રસંગે દૂર રહેવું હિતાવહ હોય છે, પરંતુ જ્યારે જિજ્ઞાસુ બુદ્ધિથી પ્રશ્ન હોય છે. તે મારી સમજ મુજબ સમજાવવાની મારી ફરજ છે. ૨ જૈન શાસન કઈ મન, પંથ, સંપ્રદાય વડે નથી. પરંતુ તે એક સ્વતંત્ર અને વ્યવસ્થિત દર્શન છે. ધર્મની મૂળ પરંપરા છે. તે પોતાને કાપ-છેદ-તાપ અને તાડન એમ ત્રણ ત્યા ચાર રીતે પરીક્ષા કરીને ગ્રહણ કરવાની જગતના ચેકમાં ઉષણા કરે છે. તેથી એક વ્યવસ્થિત દર્શન તરીકે તેની દરેક બાબત પ્રમાણયુત અને ધોરણસર હોય તેજ ચાલી શકે. નાનામાં નાની બાબતની પૂર્વાચાર્યોએ કેવી સુક્ષમ વિચારણા કરી છે ? તે જોઈએ છીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય છે. માટે કઈપણ સુવિહિત સંગત રિવાજ કેઇના અંગત વિચારના તુક્કા તરીકે શરૂ થયો હોય એમ માની લેવાનું કારણ નથી. તેની પાછળ યેગ્ય વિચારણું છે કે કેમ? તેની તપાસ પછી જ અભિપ્રાય આપ ગણાય. પૂર્વાચાર્યો મહારાજાઓના Page #17 -------------------------------------------------------------------------- ________________ પ'. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : સ્વપ્ન બાલીનુ' દ્રવ્ય : ૧૩ ગ્રંથા તરફ દૃષ્ટિ કર્યા વિના યા તેા ઉપલક દષ્ટિ દેઢાવીને સામાન્ય સમાજ જીવા ગમે તેમ માની લે, કલ્પના કરી લે, તે ચાગ્ય ગણાય નહીં અને તે આધારે ગમે તેમ ખેાલવુ પણ ઉચિત ગણાય નહીં. દરેક બાબતની પાછળના પૂર્વાચાર્ય મહારાજાઓનાં દૃષ્ટિબિ‘દુઆ પદ્ધતિસર સમજ્યા પછી જ તેના ગુણ-દ્વેષ વિશે અભિપ્રાય બાંધવા જોઈએ. તેને પ્રમાણભુત માનીને જ ચાલવુ જોઇએ. તેમાં મારી કે બીજાની અ'ગત સમજ કામમાં આવી શકતી નથી. પહેલાં આપણે આ સમજી રાખવુ' જોઈએ કેમકે જૈન શાસન સમજવું અતિ ગહન કાર્ય છે. કાઇપણ વિજ્ઞાનની શેાધ કરતાં પણ જૈન શાસન સમજવું વધારે કપરૂ કામ છે. ૩ જૈન શાસન એ કોઈ સ્વચ્છંદી વિચારણાના ખીચડો નથી. ગમે તે વ્યકિત સમુદાય, ગમે તે રીવાજ ઠોકી બેસાડી શકે એમ માટે ભાગે બનતું નથી. કારણ કે તેને સશાસ્ત્ર કરાવવું પડે છે. નહી'તર તેની સામે ચર્ચાના વંટોળ ખડા થાય છે. વગર ધારણે કાંઇ કરી શકાતું નથી. નિદ્ભવ યથાળ દક, પાસસ્થા ઉત્સુત્રપ્રરૂપક મિથ્યા દૃષ્ટિ, ઉન્માર્ગ પોષક પ્રત્યેનીક વિગેરે બિરૂદોની હારમાળા શરૂ થઈ જાય છે. તે વસ્તુસ્થિતિ સમજાવે છે કે જૈન શાસનમાં જેમ-તેમ નભી શતું નથી. કોઇ–કાઈ જીવા અજાણતાં કોઇ વખત કોઈ ભુલ કરી બેસે, છતાં તે દુરાગ્રહથી કરવામાં ન આવી હોય અને સમજાવવાથી સુધરી જતી હાય છે ભૂલ થાય પણ સમજાય, તા સુધારી જ જોઇએ નહી તર ચર્ચના વિષય બન્યા વિના ન રહે, તે ૫ વળી સ્થાનિક સધતા શુ? પરન્તુ પૂજ્ય આચાર્ય મહારાજાએ અને ચતુર્વિધ સકલ શ્રી શ્રમણ સંધ પણ પોતાની ઇચ્છા પ્રમાણે, પેાતાના અધિકારની બહારના કોઈપણ આ તે એક ઠરાવ કરી શકતાં નથી. બહુમતે કે સર્વાનુમતે પણ કરી શકતા નથી, સામાન્ય વ્યવહારની સાદી સમજની ખાખત છે કે, વડી સરકાર પ્રાંતિક સરકાર, જીલ્લા સરકાર, કે, ગ્રામ્ય પ`ચાયત એ દરેક પોત-પોતાના અધિકારની બહાર જઇને કોઇનેય કાÜપણ જાતના ઠરાવના અધિકાર હાતા જ નથી. તેા પછી રાજ્ય તંત્ર કરતાં પણ અતિ–સૂક્ષ્મ જૈન શાસન જેવા ધર્માંત ત્રમાં બિન અધિકારે ગમે તેને ગમે તેમ કરવાની છૂટ હોઈ શકે કે ? શું ગમે તેટલા આચાર્ય મહારાજાએ એકત્ર મળીને સર્વાનુમતે પણ એમ ઠરાવી શકે, કે માક્ષ જોવામાં આવતા નથી માટે હવેથી આઠ તત્વા માનવા” સમયકત્વ વિના ખાર વ્રતાના ભાંગેામાંના એક પણ ભાંગેા સંભવી શકતા નથી તા પણ હવેથી સમ્યકત્વ વિના પણ ભાંગાસ ́ભવી પાંચ મહાવ્રત જ શકતા નથી. તે પણ ભાંગા શકાય તેને બદલે ઉચ્ચરાવી ઉચ્ચરાવીને જ હોવાનુ` ઠરાવવામાં આવે છે.” હવેથી બે કે ત્રણ મહાનતા Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) દિક્ષા આપવી” આવી જાતને કેઈપણ ઠરાવ કરી શકે? શું સકલ સંઘ પણ કરી શકે - પૂર્વાચાર્યોએ પૂર્વ કાલમાં પણ જે જે ઠરાવ કર્યા છે, તથા સ્થાનીક કે સકલસંઘ પણ કરા કરતાં હતાં તે સર્વ અધિકાર મુજબ કરવામાં આવેલા છે. તે જ માન્ય અને પ્રમાણ ભુત કર્યા છે. ૬ એટલે સ્વપ્ન દ્રવ્ય જે દેવદ્રવ્ય ઠરાવને યોગ્ય છે તેને સાધારણ દ્રવ્ય તરીકે કે ઈપણ સંઘતો શું? પણ સર્વ આચાર્ય મહારાજાઓ અને સકલ સંઘ પણ ન ઠરાવી શકે. સાધારણ દ્રવ્યને જ્ઞાન દ્રવ્ય કે દેવ દ્રવ્ય ઠરાવી શકાય કેમકે તેમ કરી શકવાનું વિધાન છે. ઉપર ઉપરના દ્રવ્યો નીચે નીચે ક્ષેત્રોમાં જઈ શકતાં નથી નીચે નીચેના ક્ષેત્રોમાં - દ્રવ્ય ઉપર ઉપરના ક્ષેત્રોમાં જઈ શકે છે. (તેજ પ્રમાણે રીલીઝીયન દ્રવ્ય ચેરી• ટેબલમાં જઈ શકતાં નથી. ચેરીટેબલ દ્રવ્યો રીલીઝીન દ્રવ્યમાં જઈ શકે છે.) શ્રી સ્થાનીક સંઘે કયા અધિકારની મર્યાદાથી એ પ્રમાણે કરાવી શકે ? પહેલાં તે એ અધિકાર નકી કરવા પડે ને ? સ્થાનિક સંઘને જરુર અધિકાર હોય છે. તે પણ આ જાતના અધિકાર તેમને નથી (હેતાં શક્તિ ન હોય, તે બોલી ન બોલાવને અધિકાર છે પણ બેલેલી બોલીને છેગમે તેમ વાપરવાને અધિકાર નથી હોત. જો આમ મર્યાદાઓ ન હોય, તે પછી શ્રી જૈન શાસન અને શ્રી પરમાત્માને સંઘ એક જાતની અરાજકતા મય જ ગણાય. (પરૂતુ તેમ નથી. અંશત: અવ્યવસ્થા સર્વથા અવ્યવસ્થા ન ગણાય. માણસને હાથ કપાવાથી તે પશું નથી બની જતે. - ૭ સૌથી પહેલાં નીચેની બાબતે સમજવાથી ઘણી બાબતેનાં ખુલાસા આપોઆપ ૨ સરળતાથી થઈ જશે. - ૮ (૧) સ્વપ્ન ઉતારવાની બેલી પરમાત્માની ચ્યવન કલ્યાણક મારફત સ્વપ્ન નીમિત્તક ભકિત પૂર્વક પૂજાના એક પ્રકારની બનેલી છે. તેથી તે જન્મ કલ્યાણક ઉજવવાના સ્નાત્ર આ પૂજાદિકમાં અર્પણ થયેલા દ્રવ્યની માફક “દેવદ્રવ્ય બને છે- કેમ કે પરમાત્મા તરફની N) ભક્તિ તે બન્નેય કલ્યાણકની પૂજામાં મૂખ્ય નિમિત્ત છે. એકમાં મેરૂ પર્વત ઉપરનું સ્નાત્ર મુખ્ય નિમિત્ત છે. ત્યારે ચ્યવન કલ્યાકમાં ચૌદ સ્વપ્ન નિમિત્ત છે. ત્યારે વન કલ્યાકમાં ચૌદ સ્વપ્ન મુખ્ય નિમિત્ત તરીકે રખાય છે. તેમાં દેવદ્રવ્ય સિવાય બીજો કેઈ વિકલ્પ જ ઘટી શકતે નથી ઘટાવી શકાતું નથી. પરાણે ઘટાવાય નહી એટલે કે હવે સમજી શકાશે કે- માત્ર આવક માટે કરવામાં આવેલ રીવાજ નથી. આવકરૂપ આનુષગિક ફળ જરૂર છે. પરંતુ હેતુ તે ભક્તિને પ્રકાર પ્રગટ કરવાને છે.) ન (૨) સ્વપ્ન ભલે પરમાત્માના માતાજીને આવ્યા છે પરંતુ પરમાત્માના બીજા છે ભાઈઓ કે હેના ગર્ભાવતાર વખતે આવેલા સ્વપ્ન ઉતારવામાં આવતાં નથી. Page #19 -------------------------------------------------------------------------- ________________ જ પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : સ્વપ્ન બેલીનું દ્રવ્ય : ૧૫ તીર્થંકર પરમાત્માના યવનને આધારે આવેલા સ્વપ્ન જ ઉતારવામાં આવે છે. તેથી માતાજીને સ્વપ્ન આવ્યા માટે ઉતારતા નથી. પરંતુ પરમાત્માના યવન નામના પહેલા મહાકલ્યાણકને સૂચવનારા હોવાથી તેમના તરફની ભક્તિ પ્રદર્શિત કરવા ઉતારાય છે. ભવ્ય જીવોના ઉત્સાહનું તેજ મુખ્ય બીજ છે. તેથી પરમાત્માના ચ્યવન વખતે જ આવેલા સ્વપ્ન ઉતારાય છે. તેમાં પણ આદીશ્વર ભગવાનના યવન વખતે પહેલા વૃષભ, મહાવીર સ્વામીના યવન વખતે પહેલે સિંહ, અને બીજાઓને માટે હાથી આ ફરક પણ તીર્થંકર પરમાત્માઓને લીધે જ છે. તેથી “માતાજીને સ્વપ્ન આવ્યા છે માટે તીર્થંકર પ્રભુ સાથે સંબંધ નથી.” એમ કહેવામાં સુચિકિત તે નથી જ.” * (૩) સૌ જાણે છે કે –“મહાવીર પ્રભુના જન્મ વાંચના વખતે તેમના યવન સૂચક સ્વપ્ન ઉતારવામાં આવે છે.” એ ઉપરથી પણ તીર્થંકર પ્રભુના ચ્યવનને સૂચવનારા હોવાનું સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે. તેથી જ તેને મહત્વ અપાય છે. નહીતર હાથી, બળદ, સિંહ, તળાવ, દરિયે, કુલની માળા વિગેરે પદાર્થોની એવી શી મહત્તા છે? કે તેને ઉતારવા તેને ઝુલાવવા તેને કુલની માળા પહેરાવવી તેમને માથે લઈને પાટ ઉપર પધરાવવા વિગેરે માટે - “પરમાત્માના એવન સાથે ૧૪ સ્વપ્ન સંબંધ ધરાવતા નથી આવી કેઇપણ કલ્પના મનમાંથી દુર જ કરી દેવી જોઈએ. જે વસ્તુ જેમ હોય તેમજ સમજવી જોઈએ. આ આખા પ્રસંગમાં તીર્થંકર પરમાત્મા જ મુખ્ય રહે છે. આ વાત સીધી રીતે કબુલ જ કરવી જોઈએ. | (૪) પ્રભુ પોતે પૂજ્ય હોવાથી તેના જીવનની દરેક અવસ્થાઓ ભકતેને માટે પૂજ્ય બની જ જાય છે. છતાં જૈન શાસ્ત્રોમાં પાંચ કલ્યાણ કેને મુખ્યપણે પ્રતીક તરીકે ખ્યિા છેઆ વાત સર્વ જેનોમાં પ્રસિદ્ધ છે. “દીક્ષા” કેવળજ્ઞાન અને નિર્વાણ એ ત્રણ નિકટના હોવાથી એજ પૂજ્ય છે અને બીજા બે પૂજ્ય નથી. એમ કહી શકાય જ નહીં કેમકે જેન ધર્મને માનનારને પાંચેય કલ્યાણક પૂજ્યની કટિમાં જ ગણવા પડે છે. આપણે શ્રી પયુર્ષણા કલ્પસૂત્રમાં સ્પષ્ટ રીતે સાંભળીએ છીએ, કે “પરમાત્માના ૨વનની ખબર પડતાંની સાથે જ ખુદ કેન્દ્ર સિંહાસન ઉપરથી ઉઠે છે. પગની મોજડી તજી દે છે, પરમાત્માની સામેની દિશામાં સાત આઠ ડગલા સામે ચાલે છે. ભકિતપૂર્વક હાથ જોડી ડાબો ઢીંચણ સહેજ ઉંચે કરી શકસ્તવ નમુત્થણું સુત્ર બોલી પરમાત્માની સ્તવના કરે છે.” આ રીતે ચ્યવન કલ્યાણક નિમિત્તક પરમાત્માની ભકિત કરે છે. - આ ઉપરથી પરમાત્માના ચ્યવન કલ્યાણકની ભકિત પૂજા શાસ્ત્ર પૂરાવાથી સિદધ છે. માટે યવન અને જન્મ કલ્યાણક પણ ભકિતને એગ્ય છે. એ વાત સમજી લેવી જોઈએ. છે Page #20 -------------------------------------------------------------------------- ________________ Szucs KaVo Vod * ૧૬ : 20/07/E પ્ર. શ્રી હ`પુષ્પામૃત જૈન ગ્રંથમાલા લાખાબાવળ (સૌરાષ્ટ્ર) (૫) શ્રી પષણા કલ્પસૂત્ર માં ૧૪ સ્વપ્ન વિગતવાર વર્ણન ચૌદ પૂર્વધર સૂત્રકાર મહારાજા કરે છે. તેના હેતુ પણ પ્રભુના ચ્યવન કલ્યાણક તરફ ભક્તિ બતાવાના ઉમળકે વ્યક્ત કરવાના છે. તથા “આ રૌદ સ્વપ્ન એટલા બધા સ્પષ્ટરૂપે આવ્યા હતા કે, તે તીક્ષ્་કર પરમાત્માના વનના સૂચક છે. ચક્રવર્તિનોવનના સૂચક નથી.” એમ પણ બતાવવાના હેતુ છે. નહીંતર તે ગઈ વસહ એ ગાથા માનથી ચૌદ સ્વપ્ન આવ્યાની હકીકત કહેવાઈ જાત છતાં કાઇ પ્રતમાં સક્ષેપ વાચના હોય, કે વિસ્તૃત વાચના હોય, છતાં એટલું સ્પષ્ટ છે જ કારણ કે એ ગાથાથીજ ન ચલાવી લેતા સૂત્રકાર મહારાજા થાડુ કે ઘણ પણ વિગતવાર વર્ણન કરે છે. એટલું જ નહી' પરન્તુ સૂર્યની કે સિંહની તાળવાની લાલીમા, વિગેરે વૃષભની ધવલીમાં વિગેરેમાં જે જે અલંકારિક પદ્ધતિએ અનેક ઉપમા ઉપનયથી વર્ણન કરે છે. જે કાવ્ય શાસ્ત્રના એક અદ્દભુત નમુના તરીકે અપૂવ કોટિના કાવ્ય ઠરે છે, તીથંકરના ચ્યવનસુચક હોવાથી માતાજી સ્વપ્ન સ્પષ્ટ જોઇ શકયા હતા” અમ બતાવવા માટે એટલુ' વિગતવાર વર્ણન કરે છે. આ પણ તીથ કર પ્રભુનાં ચ્યવન સાથેના સબંધનો એક મજબુત પુરાવા છે. (૬) પૂર્વ પુરૂષોની કાઈપણ સ્નાત્રપૂજા લે તેમાં પરમાત્માના ચ્યવનના પ્રસંગ વર્ણવતા ગયવર દીઠો ઇત્યાદીથી રૌદ પ્નનું વર્ણન આવેજ છે. પછી ચૈત્યવંદન નમ્રુત્યુ! ને પછી મેરૂ ઉપર સ્નાત્રાભિષેકના કળશની ઢાળેા આવે છૅ. આ પણ એવાજ પૂવ પુરૂષોના ટેકાના મજબુત પુરાવા છે. (૭) તી...કર પરમાત્માના પૂર્વાચાર્યા વિરચિત કાઇપણ ચિત્ર ગ્રંથ લ્યા તેના ફળ તરીકે, મહાપુરૂષોના જન્મ વિગેરે વર્ણન આવેજ છે. (૮) આ જગતમાં પરમાત્માના અવતારનુ પહેલામાં પહેલુ સુચક નિમિત રૌદ સ્વપ્ન અને છે માટે ત્રિલેાક પૂજ્ય પરમાત્માના ભકતાને મન ૧૪ સ્વપ્નથી પણ એક સન્માનના વિષય બની જાય છે અને નિક્ષેપાના તત્વજ્ઞાનની ષ્ટિથી તે બરાબર છે પરન્તુ તે સુક્ષ્મ વિચારણા સામાન્ય વાચકેા ન સમજી શકે માટે અહી* કરવામાં નથી આવી આટલા બધા પુરાવા છતાં હવે ૌદ સ્વપ્ન ઉતારવામાં ચ્યવન કલ્યાણકની ભક્તિ હૈાવામાં શી શંકા રહે તેમ છે? તેા તે પછી જન્મ માતાજીથી થયા છે, અને પુત્ર કરતાં માતાજી વિશેષ માન્ય હોવાથી દેવાએ મેરૂ પર્વ ત ઉપર તેમનુ સ્નાત્ર કરવુ જોઇએ પણ પુત્ર વિશિષ્ટ હાવાથી માતા કરતાં પણ તેની ભક્તિ દેવેન્દ્રો વિશેષ કરે છે. એજ પ્રમાણે સ્વપ્નમાં પણ તી કર પરમાત્મા જ મુખ્ય છે. માતાજી મુખ્ય નથી. એમાં ન સમજાય તેવું" શું છે? (૯) કેટલાક ભાઈઓ અહી... એક એવા પ્રશ્ન કરે છે કે “તો પછી તી કર પરમાત્માની દરેક વસ્તુ દેવ દ્રવ્ય થઈ જાય અને તેમના જન્મ બાદ તેમના કુટુમ્બી તેમને ઘેર જમે છે. તેમના ધન્યનું ભવ્યા વધી દાન લે છે વિગેરે કેમ લેવાય.” ( જુએ પેજ ન’. ૧૮૫ ) A A A A A A A Page #21 -------------------------------------------------------------------------- ________________ વીર નહKgX-K@K@> KKKK@K@K@ IP સ્વ. પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખનો તેમના જ શબ્દમ મારિયગ્ર * પ્રેષક : પં. શ્રી પૂ. રથ હિંસાણુ. - -- - - - - - - -- - - - (પં. શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખે. વિ. સં. ૨૦૧૬માં શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણુ દ્વારા શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉપર “સારબોધિની વિવેચન બે ભાગમાં ૧૭૦ ફર્મામાં લખેલ. તેના અંત્ય ભાગમાં પેજ ૧૦૭૫ થી ૧૦૮૩ સુધીમાં પોતાને પ્રમાણભૂત પરિચય આપેલ છે, તે નીચે પ્રમાણે આપવામાં આવે છે. ક. ૨. વારીયા) આ (તસ્વાર્થ) ગ્રંથના મૂળ સૂત્રને ગુજરાતી ભાષામાં અર્થ અને “સારબોધિની નામનું વિવેચન મેં શ્રાવકાણુ ગૃહસ્થ લગભગ વિ. સં. ૧૯૯૭માં શરુ કરી વિ. સં. ૨૦૧૫માં ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી પ્રભુના જન્મ કલ્યાણક દિવસે રૌત્ર સુદિ તેરસે પૂર્ણ કરેલ છે. વિ. સં. ૧૯૬૩ના શ્રાવણ શુદિ ત્રીજને દિવસે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં પ્રવેશ કર્યો. ત્યાં જૈન તત્ત્વજ્ઞાનના પ્રકરણ વગેરે શાસ્ત્રગ્રંથનો અભ્યાસઃ પ. પૂ. ગુરૂ મહારાજાઓને પરિચય : અને વ્યાખ્યાનાદિ શ્રવણ જુદા જુદા ઇતર સાહિત્ય ગ્રંથોના વાંચન-મનન અને અનુભવ વગેરેને આધારે એક પ્રકારની જે સમજ મનમાં ઉત્પન થઈ, તેના નવનીતનું સંક્ષિપ્ત પ્રતિબિંબ આ સારધિની રૂપે કાંઈક ઉપસાવેલું છે. સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ શહેર રાજકેટ વડીલેનું કેટલાક રૌકાઓથી મૂળ વતન. જેને દહેરાસરની પાસેની ધર્મશાળાને સ્થાને પારેખ શેરીમાં વડીલના મકાન આવેલ હતા. મારો જન્મ તેની પાસેના એઈડી ગામમાં વિ. સં. ૧૯૪૯ના માઘ માસમાં. જન્મ પછી થોડા જ વખતમાં પિતાશ્રીને ધંધા માટે સરધાર પાસેના રાજકેટના જાડેજા ઠાકરશ્રીના ભાયાતી ગામ (પાધરાના) સમઢીયાળા રહેવા જવાનું થવાથી કિશોરાવસ્થા સુધી ઉછેર ત્યાં થ. અઢીસે માણસોની વસ્તી ધરાવતા તદ્દન નાનકડા પણ રમણીય પરિસર ધરાવતા તે ગામમાં સરકારી કે બીજી નિશાળ ન હોવાથી આટકેટમાં પિતાજીના અમૃતબાઈ નામે નાના ફઇબા (રતિલાલ અદાણીના પિતામહી) તથા ભાડલા અને પાછળથી એઈડીમાં રહેતા મારા પોતાના સાંકળીબાઈ નામના ફઈબાને ત્યાં રહી, ગુજરાતી Page #22 -------------------------------------------------------------------------- ________________ CCTV BAKKARE : પ્ર. શ્રી હષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) ૧૮ : ચાર ચાપડી સુધીના અભ્યાસ કરાયા હતા. તથા સમઢીયાળાથી એક ગાઉ દૂર આવેલા પડાસણગામમાં પણ રાજ ભાતા સાથે પ્રાતઃકાળે જઇ સાંજે પાછા આવવું, એમ ઘેાડા વખત અભ્યાસ કર્યાં. ત્યાર પછી મારી નવેક વર્ષની વયે, માતાજીના પંચત્વ બાદ હાથે રસાઇ કરવી; જાતે પાણી ભરી લાવવુ: વાસણ હાથે જ માંજવા; તથા ઘરની સાફ-સુફી વગેરે જાતે જ કરવા સાથે સરધારમાં બન્નેય ભાઈઓએ સાથે રહીને મે બે અગ્રેજી સુધીના અને નાના ભાઇએ ગુજરાતી પાંચ સુધીના અભ્યાસ ઘણા જ આનંદ સાથે કર્યા. પિતામહ શ્રી રામજી પારેખ કોઇ કોઇવાર તેમાં સહાયક થતા હતા. શનિવારે સાંજે ૪ માઇલ સમઢીયાળે જવું : અને સીધા સામાન સાથે સામવારે સવારે સરધાર આવી જવાથી ૧૦ વાગતા નિશાળે જઈ શકાતું હતુ` કેટલાક વિદ્યાથી આ શિક્ષકની સૂચનાથી ઘેર શિખવા આવતા હતા, જેથી વર્ગમાં પાઠ આપવાની ખાસ મુશ્કેલી નડતી નહેાતી. વિદ્યાથી ઓને શિખવવાથી જ પાઠ તૈયાર થઈ જતા હતા. તથા વ માં વિદ્યાર્થીઓના અભ્યાસ તપાસવામાં શિક્ષકને મદદરૂપ થઇ શકાતુ હતું. મહેસાણાની ઉક્ત પાઠશાળામાં પ્રવેશ કર્યા પછી, શ્રી નવકાર મહામંગલ સૂત્રથી ફરીથી શરૂઆત કરી, કારણ કે–સરધારની જૈન પાઠશાળામાં કરેલા સૂત્રપાડાને અભ્યાસ બરાબર તાજો નહાતા. પૉંડિત ભગવાનદાસ હરખચંદ તથા અધ્યાપક હીરાચદ દેવચંદ દ્વારા કમ ગ્રથાદિક સુધીના અભ્યાસ બહુ જ ચર્ચા-વિચારણા સાથે રસપૂર્વક થયા, ને ભાંડારકરની એ 'સ્કૃત પુરિતકાઓ પૂરી કરી. જેની પ્રાથમિક શરુઆત ગ*ભીર અને હાર્દિક સહાનુભૂતિ ધરાવતા વખતના સંસ્થાના મેનેજર શ્રી વલ્લભદાસ હાવાભાઇએ કરાવી હતી. ભાંડારકરની બે સ*સ્કૃત પુસ્તિકાઓઃ લઘુવૃત્તિઃ તથા કેટલુક સિદ્ધહેમ વ્યાકરણ (૧૮૦૦૦ હજારી)નુ' વાંચન પણ કાશીના પિતા શ્રી રામ લક્ષ્મણ શાસ્ત્રીજી તથા શ્રી રઘુવંશમણિ શાસ્ત્રીજી પાસે થયું. પર`તુ લઘુવૃત્તિ પૂરી થતાં પહેલાં મહેસાણા છેાડી વીસનગર જવાનુ' થયું. જ્યાં તે વખતના પંન્યાસજી પાછળથી આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિ સૂરીશ્વરજી મહારાજ પાસેના પ`જાખી ઉદાસીન સંપ્રદાયના સંન્યાસીજી પાસે લઘુવૃત્તિ પૂરી કરી. અને બાકીના સિદ્ધહેમનું વાંચન કેટલુંક થયુ.. આઠમા અધ્યાય પ્રાકૃત વ્યાકરણ: કાવ્યાઃ નાટક: ન્યાય: તવા સિદ્ધસેનીય ટીકાઃ વગેરેના વાંચન સાથે ગુજરાતી ભાષામાં તે સમયે પ્રસિદ્ધ થતા વિદ્વાનાના લૌકિક સાહિત્યનું વાંચનઃ પ. પૂ. આચાર્ય મહારાજશ્રીના ZGN Page #23 -------------------------------------------------------------------------- ________________ IIT OIL પ્ર. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : સ્વ-પરિચય : ૧૯ શિષ્ય પ્રશિષ્યાદિને સ્વાધ્યાયમાં સહકાર અને શાસ્ત્ર વાંચન-મનનને કમ વગેરે ચાલું હતાં. - ઇ. સ. ૧૯૧૪ પછી રાષ્ટ્રીય હીલચાલમાં પ્રવેશ: અમદાવાદની કેગ્રેસના પંડાલ બાંધવા વગેરેમાં જેને ઉપયોગ સારા પ્રમાણમાં થયે હતું તે હાથે કાંતેલા સુતરની ખાદીનું પણ ઉત્પાદનઃ વેચાણ શ્રી દીવાળીબાઈ શ્રાવિકા જેન ઉદ્યોગશાળાનું સંચાલન: દારૂના વેચાણ ઉપર ધીણોજમાં પીકેટીંગ: ખાદી ધારણ વગેરે પ્રવૃત્તિઓ ઉપરાંતપાટણ (ઉત્તર ગુજરાત)ના કોંગ્રેસની પ્રાંતિક સમિતિના મંત્રી તરીકેની ખાદી ઉત્પાદન વગેરેને લગતી પ્રવૃત્તિઓ વગેરે ઈ. સ. ૧૯૨૧ સુધી ચાલુ રહ્યા. પરંતુ ચૌરી ચેરાના હત્યાકાંડ પછી “આખી રાષ્ટ્રીય હીલચાલનું સંચાલન પિતે આપવા ધારેલા પોતાના હેતુ મુજબના સ્વરાજ્યની કડક માંગણી કરાવવા માટે દેશી વ્યક્તિઓને આગળ રાખી પાછળના હાથેથી બ્રીટીશ મુત્સદ્દીઓ જ ચલાવરાવી રહ્યા છે અને તેની પાછળ તેઓની ન સમજી શકાય તેવી અસાધારણ ચાલ છે” એમ સ્પષ્ટ રીતે સમજાઈ ગયા પછી, તેમાંથી પ્રથમ શ્રદ્ધા ઘટવા લાગી, અને પછી જેમ જેમ વિશેષ પૂરાવા મળતા ગયા, તેમ તેમ તેને લગતી ભાવનાએ સર્વથા એ સરતી, ને એ સત્ય બરાબર દઢપણે સમજાઈ ગયું. દરમ્યાન કાંઈક એ અસર તળે પાટણ (ઉ. ગુ.)માં વિ. સં. ૧૯૮૦થી વિશ્વનેતા સમર્થ વિશ્વ કલ્યાણકર મહાત્માઓ પ્રાપ્ત કરવાના મુખ્ય ઉદ્દે શના પ્રાથમિક પ્રોગ રૂપે શરૂ કરેલ “જૈન વિદ્યાભવન” નામની શિક્ષણના વિલક્ષણ પ્રયોગની સંસ્થા રાધનપુર લઈ જવામાં આવી. એકંદર છ વર્ષ ચલાવ્યા બાદ એ પ્રયોગમાં પણ સૂકમ દષ્ટિથી પરિણામે આપણી પ્રજાને મોટી હાની પહોંચે તેવા વિદેશીય હેતુઓને મદદ પહોંચતી હોવાને ખ્યાલ આવી જવાથી તેમાંથીયે મન પાછું ખેંચી લેવામાં આવ્યું. એ સંસ્થા પાછળથી શ્રી ઇશ્વરલાલ મોરખીયા જેન બોડીગ રાધનપુરના રૂપમાં ખાસ એક જ સ્થાનિક ગૃહસ્થ શ્રી કાંતીલાલ ઇશ્વરલાલ મેરખીયા રાધનપુરના આર્થિક સહકારથી ફેરવાઈ ગઈ અમદાવાદમાં રહી જીવન વિકાસ અને મેટરની ચેરી થવાથી ફરીથી બીજીવાર પ્રાકત પ્રવેશિકા' લખાયા ને છપાયા. વિ. સં. ૧૯૮૯ થી મહેસાણા જૈન પાઠશાળાના સંચાલકના આગ્રહથી તે સંસ્થાને ગ્ય પાયા પર મૂકવા હાથ ધરવામાં આવી. મેનેજર તથા સ્થાનિક સંચાલન તરીકે કેટલીક કામગીરી બજાવતાં બજાવતાં ઉચ્ચ વિષયમાં આગળ વધેલા કેટલાક અભ્યાસી વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવ્યા. જેની અસર આજે પણ કેટલેક અંશે ચાલું છે. “વિસ્તૃત સાથ પંચ પ્રતિકમણ “દ્રવ્ય–ગુણ–પર્યા Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : ? પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ) યને રાસ' વગેરે ખાસ પુસ્તક લખાયા. ને છપાયા. “શ્રી તત્વાર્થાધિગમ સૂત્રની સારબોધિની લખવાને પ્રારંભ પણ ત્યાંથી જ થયો. જૈન શાસનઃ ચાર પુરૂષાર્થની (ભારતીય) મહા આર્ય અહિંસક સંસ્કૃતિ અને બીજા Yિ માનવાદિકના વ્યાપક હિતના કાર્યોમાં વિશેષ લક્ષ્ય આપી શકાય તેવા માત્ર લક્ષ્યથી મહેસાણા જૈન પાઠશાળા પ્રત્યક્ષથી છોડવામાં આવી. બિહાર હિંદુ રીલીજીઅન ટ્રસ્ટ બીલની સામે વિરોધ કરનારા જૈન ગૃહસ્થ સાથે, શ્રી મદ્રાસ જૈન સંઘ તરફના પ્રતિનિધિ તરીકે પટણામાં વિરોધ સમિતિમાં હાજરી આપી. ત્યાંથી પાછા ફરતા શ્રી શિખરજી વગેરેની યાત્રા કરી, પ્રાસંગિક રીતે વચ્ચે કલકત્તા ઉતરતાં ત્યાંના કેટલાક ભાઈઓને પરિચય થતાં તેઓની કલકત્તા આવવાની સાગ્રહ હાદિક ઈચ્છાને માન આપવા શ્રી જૈન શાસનાદિને માટેના જીવન ) લની સાધનામાં વિશેષ વેગ મળવાના આશયથી કલકત્તામાં રહેવાનું થતું રહ્યું. તે દરમ્યાન, મુંબઈ પબ્લીક ટ્રસ્ટ બીલ કાયદો થતાં, વેજલપુરના ગાંધી રતિલાલ પાનાચંદે તેની સામે મુંબઈ હાઈકોર્ટમાં રીટ કેસ કર્યો. અને તેની અપીલ દિલ્હી સુપ્રીમ કોર્ટમાં થઈ તેમાં એકાદ વર્ષ ઘટતે સહકાર અપાતો રહ્યો. તેમજ દિવ્ય પ્રકાશ” પાક્ષિકના જસાણું હકમીચંદ દેવચંદના સંચાલનમાં સહકાર તથા બીજા કાર્યો થયાં તિથિ વિશેના સમાધાન અને શાસનહિતના બીજા કાર્યો માટે પણ પ્રયાસ કરાતાં રહ્યાં. આ રીતે જીવનના મુખ્ય ઉદ્દે શો યથાશક્તિ સાધવા સાથે હાલ કલકત્તા ખાતે બીકાનેર નિવાસી ને ધર્મનિષ્ઠ સાધર્મિક બંધુઓના પઠન-પાઠનઃ ધર્મ અને સાંસ્કૃIN તિક વિચારણા આદિમાં સહકાર ચાલુ છે. તે ગૃહસ્થોનાં નામ છે-શ્રી છોટમલજી સુરાણુ શ્રી અને શ્રી કનૈયાલાલ વેદ, દરમ્યાન શ્રી આનંદઘન વીશીની પ્રમોદા વિવેચના બેવાર લખાઈ અને બે વાર છપાવાઈ મહેસાણા પાઠશાળા તરફના કેટલાક ચાલુ કર્મગ્રંથાદિક પૂરા કરાવવામાં સહકાર અપાય. અને તત્વાથ સારબોધિનીનું કામ આગળ ચાલુ રહ્યું અને પુરું યે થયું તેમજ કાનજી સ્વામી નામના એક સ્થાનકવાસી જૈન મુનિએ પાછા ગૃહસ્થ થઈ ગયા પછી સોનગઢ (સૌરાષ્ટ્ર)માં રહીને ચલાવેલો મત જૈન શાસનને ભયંકર હાનિ કરનાર કેવી રીતે છે? તેના મૌલિક રહસ્ય દર્શાવતી જેનપને કે લક્ષણ નામની પુસ્તિકા હિંદી ભાષામાં અને “પંડીત સુખલાલજીને હાર્દિક શુભેચ્છા પત્રનું સમર્પણ” ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરાયા તથા “હિત-મિત–પä સત્યમ્ ( નામના પત્રમાં લેખે આપવાનું વચન પળાઈ રહ્યું છે બીજી કેટલીક હિંદી પત્રિકાઓ સાથે สสร KC3C3032-32 Page #25 -------------------------------------------------------------------------- ________________ ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : સ્વ-પરિચય * ૨૧ “પ્રજાના ભલા માટે શ્રી વિનેાબા ભાવેજીને ખૂલ્લા પત્ર” છપાયા. અને વહે ચાયા. ‘સટીક પંચ સૂત્ર’ અને ‘સટીક દ્રવ્ય સપ્તતિકા'નું સંપાદન કાય અવકાશે અવકાશે ચાલુ છે, હવે પછી જીવનના પ્રવાહ શી રીતે વહેશે ? તે તે ભવિષ્ય કહેશે. સસ્કૃતિ અને શાસનહિતના અનેક પ્રકારના વિચારપૂર્ણ પત્ર વ્યવહાર અધિકારી સ્થાના સાથે ઘટતી રીતે ચાલુ જ હોય છે. મારવાડના કોઈ પ્રદેશના ગામમાંથી ગુજરાતમાં આવી ખંભાત વસેલા વડવાઓ શિહાર થઇ અમરેલી આવેલા” ત્યાં સુધીની હકીકત વડીલેા પાસેથી સાંભળી છે. આ - પ્રજાની અમુક અંશે આનુવંશિક વિશુદ્ધિ ધરાવતી દશાશ્રીમાળી જ્ઞાતિના પારેખ કુટુંબમાં થયેલા શ્યામા પારેખના વખતથી તેા આજ સુધીના પુત્ર પૌત્રાદિનુ રીતસરનું વંશવૃક્ષ મળે છે. આ વશવૃક્ષની નોંધ રાખનારુ કુટુંબ કચ્છમાં રહે છે” એમ જાણ્યુ છે. તેઓ પાષાગરી (પૌષધકારી ?) કહેવાય છે, જે કદાચ કડવામતી શ્રાવકની પર’પરાના હાય. ભારતના માનવ વાની વૈજ્ઞાનિક વિશુદ્ધિ જાળવવાની દૃષ્ટિથી મહાપુરષાના વખતથી ચાલી આવતી સુવ્યવસ્થાની જવાબદારી સંભાળવા આવા ઘણા વર્ગો ભારતમાં વિદ્યમાન છે. જેમ બને તેમ પવિત્ર જીવન ગાળતા તે ભાટ, ચારણ, બારોટ, વહીવ ચા વગેરે નામે પ્રસિદ્ધ છે. તેમાંના એક તે પાષાગરીઓના વગ છે જેમ ધનાપાદક પ્રજાની આવકમાંથી અમલદારો, શિક્ષણસ સ્થાઓ, મ્યુનીસીપાલીટી, કોર્ટ, સંશાધક ખાતા, પોલીસ, લશ્કર, વગેરેના ખ' ચલાવાય છે, તે પ્રમાણે પ્રજાના હિતની સાંસ્કૃતિક મર્યાદાઓના શિક્ષક-માગ દશ ક રક્ષક વગેરેના કામોના સૉંચાલક અમલદારા તરીકે સાદુ' અને સ‘યમી જીવન જાળવવા ઐચ્છિક દાન ઉપર આજીવિકા ચલાવનારા વર્ગો ભારતમાં હતા અને છે. જેથી વૈજ્ઞાનિક આધાર ઉપર માનવજીવનના સાંસ્કૃતિક તમામ નાના-મોટા તત્ત્વા વિકસતા અને પાષાતા હતા. છતાં તેના ભાર પ્રજા ઉપર બાજારૂપ ન થાય એ રીતે આવા વશ નાંધનારા વર્ગ આનુવ་શિક શુદ્ધિ જાળવવામાં પ્રજાને અસાધારણ મદદગાર થાય છે. રાજકોટના ઠાકેારશ્રી સાથે પરણાવેલા અમરેલીના રાજકુવરી સાથે તેના કામદાર તરીકે શ્યામા પારેખના કોઇ વ'શજ રાજકોટ આવ્યા હતા. તેઓ સ્વાભાવિક રીતે જ શ્રીમાલી હાવાથી જૈન શાસનની શ્વેતાંબર મૂર્તિ પૂજક મૂળ પર′પરાના અનુયાયી હોવા છતાં રાણીજીના પરિચયથી હવેલીના પુષ્ટિમાગી ય સૉંપ્રદાયના વૈદિકધમ પાળતા થયા હતા. સ`ભવ છે, કે- શ્રી વલ્લભાચાર્યના પ્રભાવથી વડનગર, મહેસાણાના નાગર વિષ્ણુકાની જેમ તેઓ ઉપર પણ અસર પડી હોય આજે પણ તેમાંના વ્રજપાળ પારેખના ઘણા વશો વૈષ્ણવ સ`પ્રદાયના ધર્મ પાળે છે. છતાં દશાશ્રીમાળી જ્ઞાતિ તરીકે સ્થાનકવાસી સપ્રદાય તથા શ્વે. મૂર્તિ પૂજક પરંપરાના અનુયાયી કુટુંખા સાથે લગ્ન–સંબધા હેાવાથી, આજે ઘણા કુટુંબે માસાળ પક્ષના સબ"ધથી Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : ? પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) , સ્થાનકવાસી સંપ્રદાય અને જૈન શાસનની મૂળ પરંપરાની તપાગચ્છીય પરંપરાને NR અનુસરે છે. Balulutas Juducure એજ રીતે, અમારા વડવાઓ પણ શ્રી રામજી પારેખના મેસાળ પક્ષના બાટા દેશીવાળા દેશી કુટુંબના ભગવાનજી દોશીના સંપર્કથી ક. મૂ. પરંપરાને અનુસરતા આવે છે વચલા વખતમાં અને આજે ગમે તેમ બન્યું હોય, પરંતુ જુના વખતમાં જિનમૂર્તિપૂજાને માન્ય રાખનારા જૈન શાસનની મૂળ પરંપરાના અનુયાયીઓ હોવા જ જોઈએ કેમકે વૈષ્ણવ સંપ્રદાયને વિશિષ્ટ પ્રચાર શ્રી વલ્લભાચાર્યની પછી શરૂ થયો છે. સ્થાનકવાસી સંપ્રદાયની રીતસરની શરૂઆતને ૩૦૦ વર્ષ લગભગ થયા છે. લંકાશાહ પિતે વંશ પરંપરાથી મૂળ સ્થાનકવાસી તો નહોતા જ. તેને અનુસરનારાઓએ તે લંકાગચ્છ ચલાવે છે, ને તે ગચ્છ હોવાથી તે તે મૂળ પરંપરા સાથે જ જોડાએલો રહે તે સ્વાભાવિક છે. બીજું પ્રમાણ એ છે કે પારેખ કુટુંબની બીજી શાખા દોશી ' તરીકે પ્રસિદ્ધ છે. જેના મુખ્ય કુટુંબ સરધાર વગેરેમાં રહે છે. તેઓ હવે. મૃ. જેન ) ધમની મૂળ પરંપરાના અનુયાયીઓ તરીકે આજે પણ ચાલ્યા આવે છે. સરધારના શ્રી જિનમંદિર વગેરેના મુખ્ય વહીવટ કરનારા તેઓ છે આથી આ પારેખ કુટુંબ પણ જુના વખતમાં ચક્કસ તપાગચ્છીય કે કઈ પણ પ્રાચીન ગચ્છની પરંપરાના અનુયાયી જ હશે ત્રીજી દેશાઈ શાખા પણ આ કુટુંબની હોવાનું સંભળાય છે. પરંતુ હજી તે સંશોધનનો વિષય છે. અમારી લગભગ ૮-૯ વર્ષની ઉંમરે જ માતુશ્રી શ્રી મોંઘીબાઈ પંચત્વ પામ્યા હતા. તેને ઉલ્લેખ કરવાનું અહી એટલા માટે આવશ્યક છે, કે–તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે–“તદ્દન શૈશવ અવસ્થામાં ઘરમાં બેસાડી, બંધ કરી, ઘરકામે જવાનું થાય, ત્યારે પણ ચૂપચાપ બેસી રહેવું, આપે તે લેવાનું, ન આપે તે કશી જીદ્દ કે લાલચ - બતાવવાની નહીં. શાંત અને તટસ્થ જેવો સ્વભાવ બીજા બાળકે કરતાં જુદો પડતો હતે. આ ઉપરથી જીંદગીમાં હિતેને આડે આવનાર વિરોધીઓ તથા અંગત શારીરિક હુમલો કરવાની ધારણા રાખનાર તથા બીજી રીતે હેરાન કરનાર તરફ પણ કદી મનમાં દ્વેષને ડાઘ લાગ્યા નથી, અને પ્રેમ તથા વાત્સલ્ય કરવા લાયક સ્નેહીઓ તરફ રાગને ઉભરો આવતે નથી, તથા અન્યથા પ્રસંગે શકઃ પરિવેદના: વગેરે લાગણીઓ ઉભરાતી નથી. સંત પુરૂષની શાતા-આશાતાના વાંચનઃ શ્રવણથી એ પ્રમદ જાગતે હોય છે. અને ચક્ષુઓ જરૂર દ્રવતી હોય છે. માતુશ્રીની તે વાતને આજે પણ કાંઈક અનુભવ , 3 થાય છે. માતાજી–વે. મૂ. પરંપરાના અનુયાયી રૂપાવટી–રાણ-નાગલપુરના દેશી કુટુંબના હતા. પરંતુ ગામડામાં ઊછેર થવાથી રામાયણ સાંભળવાનો શોખ ધરાવતા, Page #27 -------------------------------------------------------------------------- ________________ ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ૐથ સ્વ-પરિચય હતાં થોડુંક વાંચતાં-લખતાં શિખે એટલે મારી પાસે ગિરધરકૃત રામાયણ વંચાવે અને બીજી શ્રોતા બાઈઓને તેને ભાવાર્થ તેઓ સમજાવે. આથી રામાયણના ભારતીય સંસ્કારી પાત્રોના પરિચય બહુ જ નાની ઉંમરથી મને થયે. તથા વયોવૃદ્ધ પિતામહ શ્રી રામજી પારેખ સાથે વધારે સંપર્ક રહેવાથી, રાત્રે તેમની સાથે સૂતા પહેલાં મહાભારતની રસિક વાત સાંભળવા મળ્યા કરતી હતી. - પિતાશ્રીના બ્રાહ્મણમિત્ર પાસેથી શ્રાવણ માસમાં કે બીજા પ્રસંગે ભાગવત, મહાભારતના સ્વર્ગારોહણ પર્વ તથા પ્રસંગે પ્રસંગે સત્યનારાયણની તથા બીજી કથાઓ સાંભળવામાં આવતી હતી. પિતાશ્રીના ખાસ મિત્ર ભાઈ શંકર ભટ્ટ, માતુશ્રીના મરણ બાદ તેમના મિત્રને આશ્વાસન આપવા ભગવદ્દગીતા સંભળાવતા રહેતા હતા. તે પણ વખતે ) વખતે સાંભળવા મળતી હતી. પછી તે સંસ્કૃત ભણ્યા પછી ૨૦-૨૫ વખત તે વાંચી , જવાઈ હશે. તથા ભાગવતના કેટલાક ભાગો વાંચવામાં આવ્યા. સાંભળવાને શોખ એટલે કે બધે. તીવ્ર હતું કે–શિકાર–જુગાર-દારૂ-માંસ-પરસ્ત્રીગમન વગેરેના ત્યાગી સ્વામીનારાયણ સંપ્રદાયના ગામના સંસ્કારી. દરબારેમાં રૂપસિંહજી બાપુ અતિ રસપ્રચૂર વાર્તાઓ કહેવામાં ભારે કુશળ હતા. પોષ મહિનાની કડકડતી ઠંડીમાં પણ તેમની કચેરીની બહાર ખૂલ્લા ઓટલા પર બેસીને રાતના ૨-૩ વાગે વાર્તાઓ પૂરી થાય ત્યાં સુધી તે સાંભ- તે નવામાં આવતી હતી, કચેરીના બારણા બંધ રહે. સી મોટી સગડી પાસે તાપતા બેઠાબેઠા વાર્તા સાંભળતા હોય. - પિતાશ્રીના ઉઠતાં પહેલાં ઘેર પહોંચી જવાનું. તેઓ તૈયાર થઈને ડીવારે ઘેર જાય તે પહેલાં ઘરમાં દાખલ થઈ જવાનું જ. . તે ઉપરાંત, દુકાનની પાસે જ સ્વામીનારાયણનું મંદિર, સાંજે દરબાર દશને જાય ત્યારે બેલાવતા જાય. અને સ્વામીનારાયણ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ “વચનામૃત” કે જે ગુજરાતી ભાષામાં છે, તે મારી પાસે વંચાવે, પિતે તેને ભાવાર્થ દર્શન કરવા આવેલા શ્રોતાઓને સંભળાવે. આ સંપ્રદાયનું મૂળ સાંખ્ય દર્શન છે. વચનામૃતમાં વેદાંતનું ખંડન આવે છે. આ રીતે ધાર્મિક ગ્રંથોના વાંચનને રસ પિવા જતો હતો. સ્વામીનારાયણ સંપ્રદાયના આચારો ઉપર જેનધર્મની ઘણી જ અસર છે. જેના ધર્મોપદિષ્ટિ બ્રહ્મચર્યની નવ વાડેના એક એક ભેદ ઉપર તે સંપ્રદાયના–ઘણે ભાગે નિકુલાનંદ સ્વામીજીએ કે મુકતાનંદ સ્વામીજીએ વિસ્તારથી સુંદર ભજન બનાવ્યા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રણેતા બનારસ પાસેના છપૈયા ગામના સહજાનંદસ્વામી છે. સૌરાષ્ટ્રમાં હિંસા, શિકાર વગેરે ઉપર તેમણે સારો અંકુશ જમાવ્યો છે. તેમણે જુદા જુદા ગામમાં આપેલા વ્યાખ્યાનને સંગ્રહ જુની ગુજરાતી ભાષામાં છે અને તે જ મુખ્ય ગ્રંથ વચનામૃત તે સંપ્રદાયને મૌલિક ગ્રંથ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ Batulawulukuga ૨૪ : ? પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) આ રીતે કથારસ, ધાર્મિક વિચારોને રસ, સાહિત્ય રસ, તત્વજ્ઞાનને રસ અવ્યક્ત ' રીતે માનસપાત્રમાં ઘુંટાતા રહ્યા. ચેમાસા દરમ્યાન રાજકોટમાં પ્લેગ ફેલાવાથી પન્યાસ શ્રી નિતિવિજયજી મહારાજશ્રીને સરધાર તરફ વિહાર કરવો પડયો હતે સરધારથી ચોમાસા બાદ શાંતિ થતાં રાજકોટ તરફ વિહાર કરતા રસ્તામાં સમઢીયાળા હેવાથી પધારેલા, ને મને તેઓશ્રીએ મહેસાણું ભણવા જવાની સામાન્ય સૂચના કરી હતી. પરંતુ તેની મન ઉપર કસી ખાસ અસર રહી નહોતી. સંસ્થાના તે વખતના પરીક્ષક દુલભદાસ કાળીદાસ શાહ સરધાર જૈન પાઠશાળાની પરીક્ષા લેવા આવેલા હતા. તેમની પ્રત્યક્ષ સબળ સૂચનાથી મહેસાણા જવાનું થયું. શ્રી વેણીચંદભાઈના દિલમાં કુદરતી સદ્દભાવ બહુ જ વિશિષ્ટ પ્રકારને હતિ. તે પાછળથી સંસ્થા છોડીને વિસનગર જતી વખતે તથા તે વખતના સંસ્થાના મેનેજર રા. રા. દુર્લભદાસ કાળીદાસભાઈ સંસ્થા છોડી અન્યત્ર જવાથી દરેક અઠવાડીયે પાટણથી સંસ્થાનું સંચાલન સંભાળવા આવવાનું થતું, ત્યારે અને બીજા ઘણા પ્રસંગ ગોએ જણાઈ આવ્યું હતું. પૂ. પિતાશ્રીએ અમદાવાદથી અમારી સાથે રહ્યા પછી પંચ પ્રતિક્રમણ અતિચાર મુખપાઠ કર્યા અને સામાયિક, રેજ પ્રતિક્રમણ પૂજા આયંબીલની ઓળી વગેરે વેચ્છાથી અમલમાં મૂકી જીવનપર્યત યથાશકિત જૈનધર્મની આરાધનામાં મન-વચનકાયા પરોવી રાખ્યા હતા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના બંધ પછી તેમજ ન્યાયના અભ્યાસથી ઉપર જણાવેલા ગ્રંથને પરિચય વધે. ધર્માદિક ચાર પુરૂષાર્થને લગતી દાર્શનિક તુલનાશકિત ખીલતી ગઈ. જેન ધર્મના કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ આદિ ગ્રંથના અધ્યયનથી સ્યાદ્વાદની ! વ્યાપકતા, સર્વદર્શન સંગ્રાહકતા સમજાતાં જગતમાં પ્રચલિત બીજા કોઈપણ શિક્ષણ લેવા કરતાં, આ દર્શનના રચનાત્મક પરિચયથી સત્યની વધારે નજીક જવાને આનંદ સદા પ્રાપ્ત થતો રહ્યો. પ. પૂ. મુનિ મહારાજાઓના સ્વાધ્યાયમાં સહકાર, વિદ્યાર્થીઓને પઠન-પાઠન, જીજ્ઞાસુઓ સાથે ચર્ચા વિચારણા વગેરેમાં તત્પરતા પૂર્વક મન સદા પરોવાયેલું રહેવાથી તત્વજ્ઞાનમાં પ્રવેશવાને એકધારે પ્રમોદ વધતે રહ્યો છે. “દાદા' તરીકે પ્રસિદ્ધ વયોવૃદ્ધ વખતસિંહજી દરબારશ્રીએ જણાવેલું કે-અંગ્રેજી અભ્યાસ કર્યો હોત તે, સારા બેરીસ્ટર તરીકેની ખ્યાતિ મળત” તે જ વખતે જવાબ આપ્યો હતો કે-દાદા ! આપની ધારણું ઠીક છે એ બધું કદાચ થાત, SMTMTMTM Page #29 -------------------------------------------------------------------------- ________________ E INCIL પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : સ્વ પરિચય ': ૨૫ પરંતુ સત્યની નજીક આવવાને બદલે વધારે દૂર જવાનું થાત. એ બધી આજની ભભક એકંદરે હિત તરફ સર્વમાનને લઈ જનારી નથી.” - ઘણા અંગ્રેજી પુસ્તકોના ભાષાંતરોના વાંચન, કવિ નાનાલાલ તથા બીજા સંખ્યાબંધ પ્રસિદ્ધ લેખકનાં કાવ્યો અને ગ્રંથેના તથા વર્તમાન પત્રોના વાંચનથી ઘણું ઘણું જાણવામાં આવ્યું પરંતુ “માત્ર તેનાથી ભારત ન જ સમજાત, કદારા તેના અદભુત જ્ઞાનથી વંચિત રહેવું યે પડત. તેના વિષે ખોટા ખ્યાલ યે બંધાત.” એ આજે પણ સમજાય છે. અને હૃદય આનંદિત થાય છે. - પંડિત સુખલાલજીના સંપર્કથી જેન–જેનેતર ન્યાયના એટલે કે “અનેકાંત જયપતાકાને કેટલોક ભાગ તથા સિદ્ધાંત મુક્તાવલી વગેરે ગ્રંથને અભ્યાસ કરવાની તક મળી. તેમજ વર્તમાનપત્રો વાંચવાનો શોખમાં શરૂઆતમાં વધારો થશે. પરંતુ બન્નયના આદર્શોની બિલકુલ સામસામી દિશા હેઈને પરિચય વધુ લંબાયો નહીં. - સન્મિત્ર શ્રી કરવિજયજી મહારાજશ્રીની સદભાવનાપૂર્વકની કૃપા દૃષ્ટિ નોંધપાત્ર II હતી. પ. પૂ. આચાર્ય મહારાજશ્રી વિજય સિદ્ધિ સૂરીશ્વરજીની પણ અમીભરી દષ્ટિ, તેઓશ્રીના મહેસાણાના ચાતુર્માસ બાદ વિદ્યાર્થી અવસ્થામાં વિશેષ અભ્યાસ કરાવવાની ઈચ્છાથી અને બીજા પ્રસંગોથી વ્યક્ત થતી રહી. પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પરિચય પછી દષ્ટિમાં સાચી વ્યાપકતા, ઉદારતા અને કામોમાં ચોકસાઈ તથા કેટલાક ઈતિહાસ, ભારતીય જીવન વ્યવસ્થાના મૌલિક અનુભવોમાં ઘણું જ વધારો થતો ગયો. પૂ. પં. શ્રી ધર્મસાગરજી ગણિવર્યના પરિચય પછી જુદા જુદા કાર્યક્ષેત્રો માટે વિચારણા વગેરે કરવાનું પ્રસંગે પ્રસંગે ચોરી ચોરાના બનાવ પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખેલાતા મુત્સદ્દી જાદુગરના ખેલ | જેવા આર્થિક અને રાજ્યદ્વારી ભાષણે અને બનાવોના મૂળભૂત રહસ્થનું મનન વધતું જવાથી તેઓની રચનાત્મક સ્વરૂપની મીઠી અને પરંપકારી જણાતી હિલાલોની પાઇળના સ્વાર્થોને કેટલાક તલસ્પર્શી ખ્યાલ આવતે ગયે. જેના આધારે જુદા જુદા વિષય ઉપર પ્રસંગે પ્રસંગે લખાયેલા પૂર્ણ પૂર્ણ એક હજાર નિબંધ તે હશે જ.( જુદા જુદા વિચારપૂર્ણ પત્ર તથા બીજા વિષયેના એમ બધા મળીને બે અઢી હજાર નિબંધ લખાયા હશે. જેમાંના કેટલાક છપાયા છે. જે રાસે વરસેથી વિશ્વમાં રાલતા સંસ્કૃતિ અને પ્રગતિના શરુ થયેલા સારા અને ગૃઢ ઠંડા યુદ્ધના રહસ્ય સમજવામાં ભવિષ્યમાં કદાચ તથા પ્રકારના કોઈ પાત્ર જીવને ઉપયોગી થાય પણ. આ પ્રસંગે એક હાર્દિક સ્વભાવનાશીલ નિનિમિત્તક મિત્ર અને સહૃદય વૈધરાજ Page #30 -------------------------------------------------------------------------- ________________ ડook પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) શ્રી કાલિદાસ પોપટભાઈ શાસ્ત્રી જામનગરવાળાનું મરણ થઈ આવે છે. ચરકના કુદરતી ઉપચારના સૂક્ષમ જ્ઞાતા અને ઉંડા અભ્યાસી તથા પ્રયોગ કુશળ એવા તેમની ૮ સહાયથી અમે બન્નેય ભાઈઓ આંતરડાના ક્ષયની ભયંકર બિમારીમાંથી બચી ગયા હતા. પછી તે તેમના દશ વર્ષના પરિચયથી આયુર્વેદનો કેટલેક માર્મિક અનુભવ મળવા ઉપરાંત આરોગ્ય જાળવી રાખવા બાબતને જે અનુભવ મળ્યો હતો, તે આજે પણ ઘણK કામ લાગે છે. ૬૭ વર્ષ જેટલી ઉંમરે પણ બીજા સહચરો કરતાં સારી રીતે કાર્યક્ષમ આરોગ્ય કાંઈક જળવાઈ રહ્યું છે તેમાંના ઘણા ગયા, છતાં કર્તવ્ય કરવા જીવન પ્રવાહ). ચાલુ છે બીજે પણ વ્યાવહારિક ઘણે અનુભવ તેમની પાસેથી મળ્યું હતું જેથી પિતાશ્રી : પાસેથી ન્યાય, નીતિ અને વ્યવહાર શુદ્ધિના મળેલા અનુભવમાં વધારે થયે હતે. Sy ( હિંમતલાલ, લલિતચંદ્ર, હસમુખલાલ, કેશવલાલ, વસંતલાલ, કાંતાબેન (વિધવા) . અને લીલાવતીબેન કાર્યનિમગ્ન મારી મૂક ભાવે સતત એકાગ્રતાથી સંભાળ રાખનાર કોળી તેમના માતુશ્રીનું નામ દિવાળીબાઈ છે. લલિતા, જ્યા, હીરા અને સુશીલા એ ચાર પુત્ર FILM વધૂએ છે. ને ૧૨ પૌત્ર, ૮ પૌત્રીઓ, ૪ દોહિત્રો અને ૮ દોહિત્રીઓ તથા એક વિદ્ય-ભ= માન જમાઈ પ્રવીણલાલ શાહ સ્વકુટુંબ સાથે વિદ્યમાન છે. પંચત્વ પામેલા જમાઈનું નામ ભગવાનજી વલમજી ગાંધી હતું. બંનેય જમાઈ વે. મૂ. પરંપરાના અનુયાયી કુટુંબના છે કુટુંબીજને વગેરેના નામને સામાન્ય નિદેશ અહીં એટલા માટે કરવામાં આવ્યું છે કે-તેમાંની કેઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓ આ ગ્રંથના વાચનથી કે બીજી રીતે પિતાના છે આત્માને ઉચ્ચ કક્ષાએ લઈ જવાની પ્રેરણા મેળવી શકે. આ રીતે મારા જીવનના ઘડતરમાં જેઓને છો-વધતે પણ ફાળે છે તેનું 7ળ RU સ્મરણ કરવાની તક આ રીતે આ વિરતૃત ગ્રંથની સમાપ્તિ પ્રસંગે સાધી છે. U| પરંપરાએ પણ શુદ્ધ હેતુ સાથે અપ્રાસંગિક કે અનુચિત હોય, તે તેની ક્ષમાયાચી તે = ciઇ સુધારી વાંચવા વિનંતિ કરું છું અને જીવન ચરિત્ર ન સમજતાં પરિચાયક છૂટક કર નેધ પે જેવા વિજ્ઞપ્તિ છે. વિ. સં. ૨૦૧૫ રૌત્ર સુદી ૧૩ પ્રભુદાસ બેચરદાસ પારેખના 7 કલકત્તા જય વિશ્વ શાસન Page #31 -------------------------------------------------------------------------- ________________ আ 2][][][][] સૂક્ષ્મચિંતક – સાક્ષરવ શ્રીયુત્ પ્રભુદાસભાઈના પરમાત્મભાવ -પૂ. મુનિરાજશ્રી ભુવનચંદ્ન વિજય મ. શ્રીપાલનગર-મુંબઈ-૬ (લેખક પૂજયશ્રીએ પ`ડિતજીની દીર્ઘ દૃષ્ટિ અને સૂક્ષ્મ ચિંતકપણાની વિશદ છણાવટ કરી છે. સં.) અનાદિકાલીન વિશ્વમાં, સાચી શાંતિ-સમાધિ અને નિર્ભેળ સુખ આપનાર એક માત્ર જૈન શાસન છે. અનંતાઅનંત જીવાના પ્રાણાધાર શ્રી વીતરાગ શાસન અનાદિકાલિન, અકાટય અને અનુપમ છે, આ નિ`ળ સિધ્ધાંત ઉપર સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચિંતન, આગમશાસ્ત્રોને વફાદાર રહીને, આ હતા પ્રધાન વ્યવસાય આ ઉંડી શ્રધ્ધાના સ્વામીના. છેક નીચેના સ્તરથી ટોચના આત્મા-મહાત્માના કલ્યાણની કેડીની ઝીણવટભરી વિચારણાને પોતાની લેખીની દ્વારા એમને આલેખી છે. વિશ્વના માંધાતાઓની પણ માધ્યસ્થ ભાવે સચાટ નીડર ટીકા કરવામાં, અને તે પણ સ્વ-પરની કલ્યાણ બુધ્ધિથી, પોતે પાછા પડયા નથી. આવાજ કોઇ કારણે કલકત્તા પોલીસ સ્ટેશને પૂછપરછ થઇ, સરકારી વકીલની સલાહ લેવામાં આવી. વકીલે સ્પષ્ટ કહ્યુઃ કેસ કરી શકશેા પણ એમના વિચાર। વાંચતા ચાસપણે દેખાય છે કે લેખીત સ્ટેટમેન્ટમાં અને મૌખીક જુબાનીમાં સારી એ સલ્તનતનને હરાવશે. પણ દિનકા એ ઉદ્દગારોને રસપૂર્વક ચગાવશે. તૂર્ત જ પ્રસંગ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયે.. પાપનુ આગમન પહેલવહેલા ભારતવર્ષમાં થયું. ખાસો માટા તાર કરી, આ સંસ્કૃતિનું ખૂન કરી રહ્યા છેાનો આરોપ મૂકયા. તાર સેન્સર થયા. તારની રકમ પાછી આવી પણ ન લીધી. અને તેજ તારા સાર દિલ્હી સાંસદોના હાથમાં યુક્તિપૂર્વક પહેોંચાડયા. તથાપ્રકારના કર્માંચાગે આર્થિક સંકડામણમાં પણ શાસ્ત્રીયસિધ્ધાંતાની વફાદારીમાં અડીખમ, અમુક સિધ્ધાંતવિહાણાની ભારે પગારની સીસને પણ ફગાવી દીધી. મહેસાણા સંસ્થાને માત્ર નામનું જ વેતન લઇ વર્ષો સુધી સેવા આપી. આર્ય સંસ્કૃતિના પાયાના તત્ત્વો અને ટોચની મહાસ*સ્કૃતિ (જૈન સંસ્કૃતિ શાસનના પેાતે સુકુશળ ઉડા અને સૂક્ષ્મ વિવેચક હતા. એમના અનેક ગ્રંથામાં કરમિભ'તે' અને ‘પ્‘ચપ્રતિક્રમણ' સાથે હજાર પાનાના ગ્રંથ અદ્દભુત જ્ઞાનના ખજાના છે, રાજકીય રાષ્ટ્રીય, Page #32 -------------------------------------------------------------------------- ________________ ' ર૮ : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) નેતિક પ્રકરણ સાથે છેલ્લા પાંચ વર્ષમાં સંસ્કૃતિને મૂળમાંથી ઉડાડવા રચાયેલા ષડયંત્ર (મેલાઈસ પોલીટીકસ ઓફ ધી વર્લ્ડ)ને હુબહુ ચિતાર ૬૦ વર્ષ પહેલા આલખેલ છે જે આજે પ્રત્યક્ષ સારીએ ભારતવર્ષની પ્રજા અનુભવી રહી છે—તદુપરાંત “તવાર્થસૂત્રજેવા મહાન તાવિક ગ્રંથ ઉપર પણ વિશદ વિવેચન અને પ્રાસંગિક રેડ સીગ્નલ ધરવામાં કમાલ કરી છે. - એક વખત આ લઘુ લેખકે લખ્યું કે ભાષા-પદ્ધતિ જરા વધુ સ્પષ્ટ બને તે સામાન્ય જન તૂર્ત ગ્રહણ કરી શકે. તૂત પ્રત્યુત્તર મલ્યા કે મારા વિચારો કેન્દ્રમાં રાખી ભલે કેદ પોતાની આગવી શૈલીમાં તે વિચારોને રજુ કરે તેઓશ્રીના સંસ્કૃતિરક્ષક વિચારો આમને જનતા સુધી પહોંચે, એજ એક શુભ આશયથી તેઓશ્રીના પુસ્તકોમાંથી તે જરૂપે, તેજ શબ્દોમાં પાંચ નાની પુસ્તિકાઓ પ્રગટ થઈ. ૧. સનાતન સત્યના ચમકારા રૂ. ૩૫ વર્ષ પહેલાની આગાહી. ૩. અજબ ઉઘાન યાને પ્રગતિના પંથે. ૪. અધ્યાત્મ વ્યવહાર યાને જડવાદનું જોખમ. ૫. વીણેલાં મોતી યાને સાચું તેજ. ૮૦ થી ૧૦૦ પિજની આ પાંચ ટ્રેકટ ઉપરાંત લેખકે પોતે તેઓશ્રીના વિચારે પિતાની શૈલીએ ચાર ફેકટોમાં II ગુંથી બહાર પાડ્યા. ૧ સંસ્કૃતિના સોણલા. ૨ ધર્મકથા અને સંસ્કૃતિ. ૩ કથા કલાપ અને સંસ્કૃતિનું ઘડતર. ૪ ગાંધીજીના વિચારો અને શ્રી પ્રભુદાસભાઈ. આ સૂફમચિંતક પુરૂષના પાંચ હજાર જેવા લેખે અપ્રગટ પડયા છે. તેનું A સમીકૂરણ કરી નાની પુસ્તિકાઓ નાના કટોના રૂપમાં જ મોટા અક્ષરોમાં પ્રગટ કર વાની અત્યારે તાતી જરૂર છે. જમાનાનું ઝેર અતિઘેરા રૂપમાં વ્યાપક બન્યું છે અને કઈ હદે એ ઝેર ફેલાઈને અત્યારના ભયંકર પરિણામોને કેટલા વેગમાં ફેલાવશે તેની કલ્પના પણ શાણને થથરાવી દે એમ છે. સંસ્કૃતિ શૂન્યાવકાશે લગભગ પહોંચી છે. ખૂન-લૂંટ-વ્યભિચાર (વાણીને–વિચારોને અને કાયાનો) અંતિમ તબક્કે પહોંચી ગએલ છે. સારીએ પ્રજા ત્રાહિ ત્રાહિ પોકારી રહી છે, તે સમયે આવું સ્પષ્ટ સમજણ આપતું સાહિત્ય, અને તે પણ શાસ્ત્ર સમ્મત, નૈતિક, બેઝ પર ઘડાએલું અને લોક ભોગ્ય, પ્રગટ કરવું એજ ખરેખર આવા ઉત્તમ આત્માનું SU સાચું ઉપકારક સ્મારક બની રહે. ' દેશકાળને નામે અનેક આત્માઓનું હિતહણાય, અનેક મહા પાપના બંધમાં પડે. ઘર્ષણ અને શ્રેષનું સામ્રાજ્ય ફેલાય, એવા વિચારે, ભાષણ, વકતવ્ય, લેખ અને પુસ્તકે તો એ ખરેખર આર્યાવર્ત માટે ભારેમાં ભારે દૂષણ છે. આ દૂષણને ટાળવા માટે પણ શાસ્ત્રના વર્ષોના ઉંડા અભ્યાસમાંથી અને અનેક સાત્તિવક પ્રજાકલ્યાણના પ્રત્યક્ષ અનુ ભવોમાંથી ઘડાએલ આ સંસ્કૃતિરક્ષક પુરૂષનું સાહિત્ય એક સ્વચ્છ સચોટ, અને સન્માર્ગે 7 રનારૂં બનશે. કેટo૮દડાટડદ Page #33 -------------------------------------------------------------------------- ________________ WK ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા : ૨૯ શ્રી પ્રભુદાસભાઈના આત્મામાં પરમાત્મભાવનું તત્ત્વ (અધ્યાત્મ) એટલુ‘ઉંડુ ઉતર્યુ. હતું કે પાછલી ક્ અવસ્થામાં, શરીરનો બિસ્માર હાલતમાં પણ રાત્રે "સ્કૃતિ અને શુદ્ધ ધર્મના વિચારો આવતા જ રાત્રે ા વાગે ઉઠીને, ઝાઝુ બેસી શકાય નહિ એટલે ઉભા ઉભા આલેખન ૬ વાગ્યા સુધી ચાલુ રહે. ધ્યાન એકજ હતું કે પરમાત્માની અને આત્માની લીન્ક—સાંકળનું સાચું જ્ઞાન, સંસ્કૃતિ દ્વારા જ મળે. અને તે સસ્કૃતિના રક્ષણાત્મક વિચારો પ્રજા સમક્ષ બહેાળા પ્રમાણમાં મૂકાવા જ જોઇએ. ધન્ય છે એ ભાવનાને અને ધન્ય છે આવા સાહિત્યને જાગૃત કરવાના સક્રિય વિચારકાને ! સ્વા: અન્યાય: અને અપ્રામાણિકતા: વગેરે ૧ અહી' ખાસ વિચારવાનુ તા એ છે, કે-આ રીતે એક જ પ્રજાની ખાસ ઉન્નતિઃ અને બીજી મુખ્ય ત્રણ મેોટી પ્રજાએની અવનતિ: માટે આધુનિક વિજ્ઞાનને ઉત્તેજિત કરવામાં આવે છે. અને તે રીતે તેના ઉપયોગ કરવાઃ ને કરાવવામાં આવે છે. તેમાં ન્યાય: કે પ્રામાણિકતાઃ કઈ રીતે સંભવી શકે ? તેને સત્ય પણ કેમ કહી શકાય? સારા કે ખાટા કોઇ પણ બનાવ બને, બની જાય, તેને સત્ય કહી શકાય ? ૨ “આત્મા” નથી જ, અને તેના હ્રાસ કે વિકાસ કે મેક્ષ નથી જ.” એમ નક્કી થઈ ગયા પછી, કેવળ ભૌતિકવાદના આધારે ઉપર જીવનધોરણ ઉપસ્થિત કરવામાં પ્રામાણિકતા હતી. પરંતુ, તે નકકી થયા વિના જ, કેવળ ભૌતિક વિજ્ઞાનના આધાર ઉપર રચાયેલા જીવનધારણા શરૂ કરી પ્રચારવામાં આવે છે. ને ખળઃ ધન તથા યુક્તિ પ્રયુકિતથી માનવાના જીવનમાં ઉતારવામાં આવે છે. માટે તે ઈરાદાપૂર્વકના સ્વાર્થ પ્રયુક્ત છે.” એમ પૂરવાર થાય છે, ૩ કારણ કે—વૈજ્ઞાનિક પણ “કેવળ ભૌતિક જ જગત્ છે” એમ છાતી ઠાકીને પૂરવાર કરી શકતા નથી. કરી શકવાના નથી, પ્રે॰ આઇન્સ્ટાઇન જેવા સમથ વૈજ્ઞાનિકને પણ એ ભાવાનું કહેવું પડયું છે, કે ભૌતિક વિજ્ઞાન કદી સાચી કેડી બનાવી શકે નહીં:” તેથી રાજ્યદ્વારી લોકો મારફત જ ભૌતિકવાદના પ્રચાર પણ કામચલાઉ રીતે માત્ર બીજી પ્રજાએના શાંત જીવનની આધાર શિલારૂપ જ આત્મવાદઃ અને તેના જીવનધારા તેની સંસ્થાએ અને બીજા સાધનોને તેડવા માટે કરાવવામાં આવે છે. માટે એ વધારે ભયંકર બનાવ આજે જગતમાં ચાલી રહ્યો છે. તે મુખ્યતઃ વાંધા ભરેલી બાબત છે. તેમાં જ્યાં સુધી ધરમૂળથી પરિવર્તન ન થાય, ત્યાં સુધી સાચી શાંતિની આશા આકાશકુસુમ -૫. શ્રી પ્ર. બે. પારેખ સમાન છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ શાસનરાગી તત્વચિંતક દીર્ઘદશ પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખનો ટુંક પરિચય પાંચ મુદામાં પંડિતજીના કાર્યની ટુંક ધ ] –પંશ્રી શિવલાલ નેમચંદ શાહ-પાટણ અ સ૨ - ૨ - ૦ ૦ - - - - ' ' (લેખક વિદ્વાન પંડિતજીએ શ્રી પ્રભુદાસભાઈની જ્ઞાન સાધના અને પરિપાકને સુંદર " ચિત્તાર રજુ કરી પોતે તેમનાથી પામ્યા તે વાત કરવા સાથે અત્રે અભિનંદન પાઠવ્યા છે, સં.) S તે Pescuckol/wC | શ્રી પ્રભુદાસભાઈનું અસલ વતન રાજકોટ પાસેનું ખીજડી ગામ હતું, ત્યાર પછી તેઓ રાજકેટ રહેતા હતા. પ્રભુદાસભાઈએ, શેઠ વેણીચંદ સુરચંદભાઈએ સ્થાપેલી સુંદર મહેસાણા પાઠશાળામાં ધાર્મિક સંસ્કૃત આદિને સારે અભ્યાસ કર્યો છે. ' ત્યારબાદ તેઓ પૂ. નીતિસૂરિ મ.ના સાધુઓને અભ્યાસ કરાવતા હતા, તેમણે રાધનપુરમાં એક વિદ્યાભવન ખેલ્યું હતું. પાછળથી તે વિદ્યાભવન પાટણમાં રાખ્યું હતું. આ વિદ્યાભવનમાં, પં. મફતલાલ ઝવેરચંદ ગાંધી, શાન્તિલાલ સાઠંબાકર વિગેરે તૈયાર થયા છે. પ્રભુદાસભાઈ પંડિત સંવત ૧૯૮૯માં મહેસાણા પાઠશાલામાં મેનેજર તરીકે જોડાયા હતા. સાથે સાથે કર્મ ગ્રન્થાદિ તથા સંસ્કૃત વ્યાકરણદિને અભ્યાસ કરાવતા હતા, આ . ' વખતે શ્રી લાલચંદ ગણેશભાઈ અને શ્રી હરજીવનદાસ એમ. અધ્યાપક તરીકે કામ કરતા હતા. મહેસાણા પાઠશાળામાં પ્રાય: ગામડાના પાંચ સાત ધારણ ભણેલા વિદ્યાર્થીઓ આવતા હોય છે તથા અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધતું જતું જોઈ મેટ્રીક અને તેથી વધુ ભણેલા દશ વિદ્યાર્થિઓને ધાર્મિક અને સંસ્કૃત-પ્રાકૃતને ઉચ્ચ અભ્યાસ કરાવવાની એક યોજના પ્રભુદાસભાઈએ કરી હતી, - આ યોજનામાં-શ્રી વાડીભાઈ પરીક્ષક શ્રી કુંવરજીભાઈ પંડિત શ્રી શાંતિલાલ ખેમચંદ શાહ વિગેરે તૈયાર થયા છે. ચાલુ વિદ્યાર્થિઓમાં શ્રી ગોરધનદાસ માસ્તર શ્રી ગિલાલ માસ્તર ૫. શિવલાલ પં. છબીલ| દાસ પં. પુખરાજજી પં. બાબુલાલ સવચંદ પં. કપુરચંદ પં. રીખવચંદ કુવાળા પં. માનચંદ , Page #35 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથઃ ટુંક પરિચય * ૩૧ સંપ્રીતચંદ પં. કાન્તિલાલ ભૂધરદાસ પં. લહેરચંદ કેશરીચંદ પં. મફતલાલ વિનયચંદ પં. જેરાંદભાઈ ઉણ પં. જેચંદભાઈ નેમ રાંદ જામપુર પં. ગુણવંતલાલ ઠાર વિગેરે તૈયાર થયા છે. ત્યારબાદ પંડિત પ્રભુદાસભાઈના હાથે તૈયાર થયેલા પંડિતે પાસે તૈયાર થયેલાપં. કાતિલાલ નગીનદાસ શાહ શ્રી મોતીલાલ માસ્તર પં. સુરેન્દ્ર પં. રમણલાલ પં. લાલરાંદ ૫. ધીરુભાઈ પં. રસિકભાઈ પં. રતિલાલ ચિ. પં. જશવંતલાલ પં. પુનમચાંદ પં. વસંતલાલ પં. ચિમનલાલ પાલિતાણાકર પં. રમણીકલાલ પં. સેવંતીલાલ વી. ૫. પન્નાલાલ વસંતલાલ માસ્તર પં. માણેકલાલ પં. ધીરુભાઈ નાના પં. વસંતલાલન. પં. સુરેશ સી. પં. ચન્દ્રકાન્ત વિગેરે છે. એ પ્રમાણે તૈયાર થયેલા સર્વે શ્રી પ્રભુદાસભાઈને વારસે છે સર્વે પ્રભુદાસભાઈનું ઋણ સ્વીકારે છે, તેમના તરફ પૂજય ભાવની દષ્ટિથી જુવે છે અને જૈન સમાજમાં સમ્યગ જ્ઞાન પ્રદાનનું પવિત્ર કાર્ય કરે છે. પ્રભુદાસભાઈએ દિનપ્રતિદિન અવિરત પરિશ્રમ લઈ મહેસાણા પાઠશાળાને ઉત્તમોત્તમ વિદ્યાધામ બનાવ્યું હતું.. અનેક અભ્યાસીઓને તેમની ભણાવવાની અજોડ કળાથી અભ્યાસ કરાવી તૈયાર કર્યા છે. અને અનેકાનેક મુનિ મહાત્માઓ પણ તેમની પાસે અભ્યાસ કરી તૈયાર થયા છે. છે શ્રી પ્રભુદાસભાઈ પંડિતે પચાસ સાઠ વર્ષો પહેલાં ભાખેલું અને લખેલું તે આજે સાક્ષાત્ દેખાય છે. - ' આ વિષયમાં વિશેષાર્થિઓએ-તેમનું લખેલું મેટું પંચ પ્રતિક્રમણ જે હાલમાં છે પ.પૂ. આચાર્યવર્ય શ્રી જિનેન્દ્રસૂરિજી મ. સાહેબ દ્વારા પુનઃ પ્રકાશિત થયું છે તે અને આ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રના બે ભાગ–મોટા ચોપડા શ્રેયસ્કર મંડળ મહેસાણા તરફથી બહાર પડેલા છે તે, તેમજ તેમણે સ્વતંત્ર રીતે શરૂ કરેલ “હિતમિતપશ્ય સત્યમ” નામનું માસિક, તેની ફાઇલ વિગેરે સાહિત્ય વાંચી લેવું. પ્રભુદાસભાઈએ ઘણું લેખ લખ્યા છે, તેમાંના ઘણા પ્રગટ થયા છે તેથી ઘણુ હજુ અપ્રગટ છે. પ્રભુદાસભાઈએ જૈન શાસન વિષે, આર્યસંસ્કૃતિ અને તે પ્રજા વિષે ઘણું ઘણું : પુષ્કળ સૂક્ષ્મચિંતન કરેલું છે, તે બધું ઉપરોક્ત સાહિત્યમાં લખી જણાવ્યું છે. શ્રી પ્રભુદાસભાઈ, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓના પંડિત હતા, તેઓશ્રીએ “પ્રકૃત પ્રવેશિકા' લખી છે. મહેસાણુ પાઠશાળામાં તેમના અમલ દરમ્યાન હું, ત્યાં અધ્યાપક Page #36 -------------------------------------------------------------------------- ________________ ઈઝઝઝ M ૩૨ : : શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (ૌરાષ્ટ્ર) : તરીકે જોડાયેલ હતા, અને સંસ્કૃતાદિ વિષયનો અભ્યાસ કરાવતે હતે. તે વખતે સિદ્ધ તેમના અનુસાર સંસ્કૃત પ્રવેશિકાઓ લખવાને વિચાર મને આવ્યા. આ વિચાર પૂજ્ય પ્રભુદાસભાઈને મેં જણાવ્યું ત્યારે તેઓશ્રીએ કહ્યું કે આ કામ સહેલું નથી, અઘરું છે. તમારા વિચાર સારે છે. સંસ્કૃત પ્રવેશિકાઓ લખવી જરૂરી છે. તમે આ કામ કરો. આ પ્રમાણે તેમના આશીર્વાદથી મેં એ કામ શરૂ કર્યું અને તેમણે માર્ગદર્શન કરાવ્યું. અનુક્રમે પ્રવેશિકાઓના બે ભાગ બે ભાગની માર્ગદર્શિકા ત્રીજો ભાગ તેની માર્ગ દશિકા, નિયમાવલિ સિદ્ધહેમ વ્યાકરણના સૂત્ર સાથે-અનુવાદ પ્રક્રિયા, સિદ્ધહેમ સારાંશ છે. સંસ્કૃત વ્યાકરણ સવિવરણ ગુજરાતીમાં, અને અ૫ દષ્ટા તપેત સિદ્ધહેમ સારાંશ વ્યા- LV કરણ અષ્ટાધ્યાયી કમ. આમ એકંદર નવ પુસ્તક તૈયાર થયા છે. આપણા ચતુવિધ સંઘમાં, સંસ્કૃતને અભ્યાસ કરનારા દરેક આ પુસ્તક દ્વારા સંસ્કૃતને અભ્યાસ કરે છે. ZW Vizatuaku Sava Suurel Sur Sure વિશેષમાં પ્રભુદાસભાઈ ધનવાન નહતા છતાં જ્ઞાનવાન હોવાથી તેઓ કદી દીનતાથી \ રહ્યા નથી. કુશળતાથી શુદ્ધ વ્યવહારિક અને ધાર્મિક જીવન જીવ્યા છે, અત્યારે આ પુરુષ આપણી સમક્ષ નથી પણ તેમને કેટ આબેહુબ મહેસાણા પાઠશાળામાં જોવા મળે , છે અને તેમનું લખેલું વિશાળ સાહિત્ય જેવા વાંચવા મળે છે તે ઉપરથી તે મહાપુરુષ ) તકેવા હશે તે અનુમાન કરી શકાય છે. તેઓશ્રીના ધર્મપત્ની અતિવાત્સલ્યવાળા દિવાળીબેન હતા, તે પણ હાલ નથી. આ હાલમાં તેમના પરિવારમાં પાંચ પુત્રો હિંમતલાલ બાબુલાલ હસમુખ કેશવ વસંત છે , પુત્રીઓ કાન્તાબેન લીલીબેન અને પાંચ પુત્રવધૂએ વિદ્યમાન છે તથા પૌત્ર પૌત્રી પરિવાર પણ છે. એ પ્રમાણે પૂજ્ય પ્રભુદાસભાઈ, ધર્મનિષ્ઠ દઢશ્રદ્ધાળુ સૂક્ષ્મ વિચારક દીર્ધદશી તત્ત્વચિંતક શાસનરાગી શુદ્ધજેન સદ્દગૃહસ્થ આર્ય સંસ્કૃતિના જ્ઞાતા વિશ્વહિત દશ ધાર્મિક મહાપંડિત પુરુષ હતા. તેમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે, તેઓશ્રીની વિચાર સરણીને અનુસરીએ એ સાચું અભિનંદન છે. શિવમસ્તુ સર્વ જગત: કેકાને પડ પાટણ (ઉ.ગુ.) ૩૮૪૨૬૫ ' W « (સીવિલમેરેજ વિગેરે કાયદાઓથી જ્ઞાતિઓની સત્તા ઉપર ફટકો પડે છે. દીક્ષાના K , કાયદાથી ધર્મ સંસ્થાઓ ઉપર ફટકે છે. ટ્રસ્ટ રજીસ્ટ્રેશનના કાયદાઓથી આપણે આપણું ! LR કે આપણા આચાર્યોનું સહજ ટ્રસ્ટપણું અને આખરે આપણી કોઈ પણ સંસ્થા ઉપર ', આપણી સત્તા ટકવા પામતી નથી.) પં. શ્રી પ્ર. બે, પારેખ Page #37 -------------------------------------------------------------------------- ________________ 3 8383XXXXXXE XXXXXXXXXXXXXE3838345 3 3 3 5XXXXXXXXXX શાસન હિત ચિંતક – તપાગચ્છાધિરાજ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા જેમની છત્રછાયામાં વર્તમાન કાલે જૈન શાસન જયવતુ છે. 4833X3XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX833383535363825 3XXXXXXXXXXXXXXE3XXXXXXX मा. श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर श्रीमहावीर जैन आराधना केन्द्र જોવા (Tીનર) લિ હાલાર દેશદ્ધારક – કવિરત્ન પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયઅમૃત સૂરીશ્વરજી મહારાજ જેમની પરમ કૃપા સાનિધ્ય પૂરે છે XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX (૧) Page #38 -------------------------------------------------------------------------- ________________ 45X3XXXX<333XXXX838x38x3883XXXXXXXXXXXXXXXXXX4 3XXXXX8X35 XXXXXX પરમ પૂજ્ય ઉ. શ્રી ધર્મસાગરજી મહારાજ પાસે વાસક્ષેપ લેતા ૫. શ્રી પ્રભુદાસભાઈ 3838383XXXXXXXXXXXXXXXX $XXX83X38XXXXXXXXXXXX838388838838838388888888888X8383838838834 પરમ પૂજ્ય ઉ. શ્રી ધર્મસાગરજી મહારાજની ઘેર પધરામણી કરાવતા પં. શ્રી પ્રભુદાસભાઈ સાથે તેમના ચિ. હસમુખભાઈ છે. (૨) Page #39 -------------------------------------------------------------------------- ________________ 4183XXXXXXXXXXXXXXX 3XXXXXXXXXXXXXXXXXXXXXXXXX3X દીર્ઘ દશ તચિંતક મહારથી પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ (બિમારી વખતે) તથા તેમના ધર્મપત્ની શ્રી પારેખ 418383XXXXXXXXXXXXXXXXXXXXXXXXX838XXX83838x8382383383XX&XE341 జజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజజ પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ ભેજન સમયે તથા તેમના ધર્મપત્ની શ્રી 6883238XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX% (૩) . Page #40 -------------------------------------------------------------------------- ________________ 4XXXXXXXXXXXXXXXXXXX TAT.1 XXXXXXXX રાજકેટ ૧૦ - ભક્તિનગર સોસાયટીમાં પ', શ્રી પ્રભુદાસભાઈને ત્યાં નાજુક – મનહર ગૃહ મંદિર 56xXX838XX83838383888383838x8E3X3XXXXXXXXXXXXXXXXXXXXXXXXX53XX3445 5XXX�X8335383883883838383883838x8383X3X3XXXXXXXXXXXXXXx38x38383X:fi ,અંત સમયે પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ તેમના પાંચ પુત્રો આદિ પરિવાર સાથે XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX4 (X) Page #41 -------------------------------------------------------------------------- ________________ C á [ll | લ = ESIESEM WI-XeKKe Ke Ke Rege 28 % આ જમાનામાં આપણી રક્ષક કર્તવ્ય દિશા પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ - - - - - -- - - - - - ---- - - - - આર્ય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આર્ય સંસ્કૃતિ અને પૂર્વાપરના પવિત્ર સંસ્કારની વાસદાર આર્ય પ્રજાને જગતમાં ટકાવી રાખવા માટે આર્ય સંસ્કારોને-વળગી રહેલી આદર્શ માનતી અને જીવનમાં સાક્ષાત જીવતી ભારતીય આર્ય લોહીવાળીઃ પ્રજાને ભાસ્તવર્ષ સાથે સંબંધ કાયમ ટકાવી રાખવા માટે અને તે સર્વના અતિમહત્વના કમૃત જૈનશાસનઃ તેના તો તેને પૂર્વાપરનો વહીવટ અને તેના મુખ્ય મુખ્ય પ્રતિક ટકાવી રાખવા માટે મુનિ મહારાજાઓએ પણ દશનશુદ્ધિના કર્તવ્યની દૃષ્ટિથી હાલના જમાનામાં હવે પછી કઈ જાતને ઉપદેશ આપવા તરફ વલણ ધરાવવું જોઈએ ? અને આર્ય પ્રજાનું તદનુકુળમાનસ ઘડવા માટે કયા પ્રયત્નોને સમ્મત થવું જોઈએ ? તે વિશે અત્યત ટુંકાણમાં નિર્દેશ કરી આ ઉપોદઘાત સંપૂર્ણ કરીશું. ૧. ધર્મ: . પોતપોતાના ધર્મને વળગી રહેવું–કરેકે પોતપોતાના ચાલુ ધર્મમાં સ્થિર રહેવું. ધર્મ પરિવર્તન કરવું કે કરાવવું નહીં વિશ્વધર્મ પરિષદ સર્વધર્મ પરિષદ સંપ્રદાયની એકતા: વિગેરે પ્રવૃત્તિને ટેકે ન આપો. પરંતુ તે તે ધર્મવાળાઓની સમગ્ર પ્રતિનિધિભૂત જે જે મુખ્ય સંસ્થા હોય તેની સાથેની એકસંપી સંધિથી જાળવી રાખવી. તેમાં પ્રથમ આર્યધર્મો અને પછી અનાર્ય ધર્મોવાળાઓ સાથે. સર્વ આર્ય ધર્મોની નીતિને અનુસરીને તેમાંની મર્યાદા પ્રમાણે એકસંપી જાળવવા ગેઠવણ કરવી. શ્રીસંઘની પૂર્વાપરની નીતિ અને મર્યાદાઓ ધ્યાનમાં લઈ તેના સિદ્ધાંત અનુસાર જ તાકાલિન સંજોગોમાં વર્તવું. ૨. ધર્મોની ક્રિયામાં રત–દરેક ધર્મવાળાઓ પોતપોતાની ધાર્મિક માન્યતામાં રહીને પાતપિતાના ધર્મની ક્રિયા કરશે, તો જ તે તે ધર્મો ટકી શકશે. ક્રિયા-આચાર છાડશે. કે પ્રજાના જીવનમાં બીજા ભળતા જ આચારો-વર્તને દાખલ થઈ જશે ને પોતાના મૂળ ધમેને પિતામાંથી લોપ થઈ જશે. કોઈપણ ભાવનાને જીવવાને આધારે પ્રજાના જના જીવનમાં વણાયેલી તેની ક્રિયા ઉપર છે. | 3. ધર્મના ચાલુ પર્વો-અને આચાર–ધર્મના ચાલુ પ–અને આચાર | વિગેરે હૈય, તે મૂળ પદ્ધતિ પ્રમાણે ચાલુ રાખવા. નવા ઉમેરવા નહીં, જયંતી માત્રને ત્યાગ થવું જોઈએ. ૪. નવા મત-પંથ ન પાડવા-નવા નવા મત–પંથ-જમાવવા નહીં. અને જમાવવાનું વાતાવરણ કે ઉત્પન્ન કરે. તે ખુબીથી ઉત્પન્ન ન થવા દેવું. ગમે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૪ : પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) 2 તે મૂળ વર્ગમાં રહીને તેની મર્યાદાને અનુસરીને ભલે પિતાને ગમે તે બીજા કેઈ પણ મૂળ વર્ગની ક્રિયા બીજાની ટીકા કર્યા વગર કરે. તેની સામે વાંધો લેવાને ન હોય. જીવનમાં ધર્મ જોઈતો હોય, તેણે, પિતાની જેના ઉપર શ્રદ્ધા હોય, ડેલ તેની જ ક્રિયા તે કરવી જ જોઈએ. ૫. જૈનધર્મના અંગો-ટકાવવાના મુખ્ય પ્રતિકે-કરેમિ ભંતે સૂવઃ પંચાગીની માન્યતાઃ શત્રુંજય તીર્થ ગ્રેવીશેય તીર્થકરોને પૂજ્યદેવ માનવાની ભાવના: પાંચ પ્રતિક્રમણઃ પર્યુષણ પર્વ સંવત્સરી પર્વ ક્ષમાપનાની પત્રિકાઓઃ કલ્પસૂત્રઃ સાંવત્સરીક જાહેર પ્રતિક્રમણ આયંબીલની ઓળીઃ અયાત્રિક તીર્થયાત્રાના સંઘ કાઢવાઃ કાયમી બચાવ માટે આગમ લખાવવા નવા પ્રતિમા અને મંદિરે ભરાવવા તે તરફ પૂજ્યબુદ્ધિ સાધુ–સાવી વર્ગ તરફ પૂજ્યતાઃ કલ્યાણક ભૂમિઓની વાસ્તવિક રક્ષાઃ સામાવિક વિગેરે ક્રિયાઓની ચાલુ પ્રવૃત્તિ ધાર્મિક સાત ક્ષેત્રની રક્ષા અને ઉપદેશઃ સાધર્મિક વાત્સલ્યના Aઇ જમણઃ દેશી ચોપડાની સાંગોપાંગ પદ્ધતિઃ સંઘના પૂર્વાપરના બંધારણઃ સકળ સંઘના એક આચાર્ય પ્રતિનિધિઃ પ્રાચીન શાસ્ત્રો ગોખીને મેઢે કરીને ભણવાઃ ચાલતી આવતી પરંપરા પ્રમાણે જ તેના અર્થ સમજવા. મેંબરને બદલે કાર્યવાહકે નીમીને કામ કરવાની પદ્ધતિ ટકાવી રાખવીઃ ગુરુઓ મારફત જ ખાસ ધર્મોપદેશ સાંભળ મુખ્યપણે ઉપાશ્રયમાં જ વ્યાખ્યાન ચાલુ રાખવા સંયમી–ક્રિયાપાત્ર, અને તપસ્વીઓની ભક્તિઃ શ્રાવકેમાં અનુકશ્યતાની ભાવનાને અભાવઃ ચતુર્વિધ સંઘની અપૂર્વ સંસ્થા તરફ સંપૂર્ણ વફાદારી જ્ઞાતિઓની પવિત્રતા અને પરંપરાના વહીવટને ટકાવઃ અને તેના તરફ વફાદારી જ્ઞાન ભંડારો ઉપર તદ્દન સ્વતંત્ર શ્રી ચતુર્વિધ સંઘને જ કબજે કમીટીઓ અને ટ્રસ્ટીઓને બદલે કાર્યવાહકેની નિમણુંકથી તીર્થોને વહીવટ કરે વિગેરે. ૬ નુકશાનકારક પ્રતિક–પ્રગતિઃ ઉન્નતિઃ આગળ વધવું વિગેરે વિચારો આધુનિક કેળવણીઃ જેન શૈલીને અનનુસરતા ગમે તેવા સાહિત્ય તરફ પ્રેમ ઢળઃ યાત્રાને બદલે ટુ–મુસાફરીની ભાવના આર્યપ્રજાના પૂજ્ય પુરુષોને બદલે સીવીલાઈઝ નેતાઓને માન આપવું ધાર્મિક ક્રિયાને હાને અવિહિત પ્રવૃત્તિઓ કરવીઃ જયંતી વિગેરે નવા પઃ ', એસોશીયેશનઃ કોન્ફરન્સઃ મંડળેઃ વિગેરે નવી સંસ્થાઓઃ બહુમતવાદઃ પત્રકને ખાસ વહીવટ પર્વોની આરાધનામાં અંતરાય પાડનારી જુદી જુદી પ્રવૃત્તિઓ પરંપરાથી ચાલ્યા આવતા કૌટું. બિક, સામુદાયિક, અને જાહેર ધાર્મિક રીત રીવાજોને ત્યાગ કરી નવાનવાને અમલ કરઃ આગમે છપાવવાઃ ગીતાર્થ શિવાયના મુનિ મહારાજાઓમાં છાપા વાંચવા-છપા વવાની પ્રવૃત્તિઃ પ્રાચીન શેઘળને નામે શ૯૫ અને કળાને નામે જ પાચીન વસ્તુઓ 2 શેધવી. સાધુ-સાધ્વીની નિંદા અને તેમને સુધારવા સાધુ થયા વિના બહાર પડવું Page #43 -------------------------------------------------------------------------- ________________ DIJI|©JIOVA પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા ': ૩૫ @ IIISCIITY III કલ્યાણ ભૂમિઓના વહીવટ કમીટીને સેંપવા સામાયિકાદિને બદલે ધ્યાન ધરવાની પ્રવૃત્તિ નગર મંદિરમાં જવાની આળસે ઘરમાં પ્રતિમાજીની સગવડ રાખવીઃ ફેટા અને અપ્રતિષ્ઠિત પ્રતિમાઓના દર્શનથી સંતોષ માનવોઃ સાત ક્ષેત્રો શિવાય બીજા કામોમાં તેમજ મનમાં આવે તેવા ખાતાઓ ઉભા કરવા તથા તેમાં નાણું ધર્મબુદ્ધિથી આપવા સંસ્થાઓના ફંડમાં પૈસા આપવામાં જ સાધર્મિક વાત્સલ્ય માની લેવું: ક્રિયાના વિરોધ તરીકે જ્ઞાનનો પ્રચારક નજીવા કારણે સંઘના વંશવારસાના આગેવાનોને રદ કરવાના વિચાર અને પ્રવૃત્તિઓઃ સંઘના બંધારણના સૂક્ષમતાને સ્વીકાર ન કરવો અને બહુમતીના ધોરણે બંધારણ અમલમાં લાવવા: નાની મોટી નવી નવી સામુદાયિક મંડળાદિ સંસ્થાઓ સ્થાનિક ગામડાઓમાં પણ સ્થાપવીઃ સાતક્ષેત્રના વિપરીત અર્થ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના વિપરીત અર્થ: અલગ અલગ સંધાડાના અલગ અલગ પ્રતિનિધિઓના પ્રતિનિધિને અભાવઃ ગેખવાની પદ્ધતિ સામે ટીકા અને વિરોધી પ્રચાર“ગોખણપટ્ટી” શબ્દમાં નિન્દાને દવનિ છે. યુરોપીય શૈલી, દૃષ્ટિ અને તેની તુલનાને મુખ્ય રાખીને પ્રાચીન શાસ્ત્રોના અર્થ વિચારવાઃ આજની ખોટે રસ્તે દોરનારી શોધબળને ઉત્તેજન અને તેના ઉપર અંધશ્રદ્ધાઃ કઈ પણ નાના મોટા કામમાં સમિતિ– કમીટી નિમવાની હાનિકારક ટેવઃ ગમે તેના ભાષણે સાંભળવા ઉપાશ્રયમાં ગમે તેને ભાષણ કરવા દેવું. મુનિ મહારાજાઓએ જાહેર ભાષણ આપવાની પ્રવૃત્તિને પોષવીઃ ધર્મ કરતાં આધુનિક વિજ્ઞાનને ચડીયાતું અને વધુ હાનિકારક માનવાને બદલે હિતકારક માનવું છે લાઉડસ્પીકરાદિને ઉપયોગ: ભક્તિને બદલે સેવાના નામ નીચે ધંધાદારી પદ્ધતિને ઉત્તેજનઃ | શ્રાવકોને ધાર્મિક અને ધર્માદા ખાતામાં કરી રાખવા અને શ્રાવકે રહેવુંદહેરાઓમાં પૂજારી તરીકે પગારદાર શ્રાવકે આશ્રિત ખાતાઓ અને ફંડ ઉપર વધતો જતો શ્રાવકેની આજીવિકાઓને આધાર અનાથાશ્રમ બાળાશ્રમે સીદાતાઓ માટે સ્થાયિ ફંડો ઉભા કરવા. ચતુર્વિધ સંઘની સંસ્થાનું અસ્તિત્વ છે? કે નહીં? તે વિષે ઉછરતી મ્યુનિસીપાલીટીઓ, મહાજને અને સ્થાનિક પ્રજાની મૂળ સંસ્થાઓની સત્તાઓ ઉપર કાપ મૂકે છે, તેના પ્રમુખ વિગેરે પણ તેનું બળ જમાવવા પ્રયાસ કરે છે, ત્યારે તેઓના ધ્યાનમાં નથી રહેતું કે-“આમ કરવામાં આપણી પ્રજાનું જ મૂળબળ તુટે છે.” જેન મેયરની બહારના પ્રદેશોમાં નિમણુંક થાય, તેની ખુશાલી જાહેર કરીને આપણે એ પદ્ધતિને ટેકે આપી કાયમી વંશ વારસાના નગરશેઠે, અને પટેલોની, સત્તા અને એમની પદ્ધતિને તેડવામાં ટેકે આપીએ છીએ, તે આપણું ભાઈઓ જોઈ શકતા નથી. BUDI ଇ09 Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ? પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પ્રજાની ઉપેક્ષા વધે તેવા પ્રયાસે જ્ઞાતિઓ તેડવાના પ્રયાસેઃ અને તોડનાર કાયદાને ૫ ટકા જેટી બેટી વ્યવહારમાં સેળભેળપણું જ્ઞાતિના મૂળ બંધારણ ફેરવી કમીટીના રુપમાં લઈ જઈ બહુમત ઉપર બંધારણે રચવા જ્ઞાતિના હાલની પદ્ધતિને સમેલને જ્ઞાતિઓના બંધારણે તેડવા માટે પ્રથમ ભળતા બંધારણ ઉપર ચડાવી દઈ મૂળ બંધારણ તેડી જ્ઞાતિઓ જ તેડી નાખવાના રસ્તે ચડી જવું: જ્ઞાતિઓ સામે કેસ માંડવા તેમાં બખેડા થાય તેવા પ્રસંગે ઉભા કરવાડ જ્ઞાતિના નિયમઃ હુકમે; ઠરાવને અમાન્ય ગણવા પિતાની જ્ઞાતિ શિવાય બીજે કન્યા વ્યવહાર કરવા લલચાવું: જ્ઞાન ભંડાર સાર્વજનિક જાહેર લાઈબ્રેરી તરીકેનું રૂપ ધીમે ધીમે લે, તેવા સ્વરૂપમાં મૂકવા સકળ સંઘને જ્ઞાન ભંડારે છતાં ખાસ ટ્રસ્ટી તરીકે રક્ષણ કરતા અમુક ગામના જ માનવા અને ગમે તેમ કરવાની તેની સત્તા માનીને પરંપરાની રીત શિવાય બીજી રીતે સંઘની મર્યાદા (બહારની રીતે) તેને ઉપયોગ થવા દે: પ્રજાને બુદ્ધિભેદ કરનારી ફરતી કે સ્થાયિ લાઈબ્રેરીઓને ટેકેટ નવા પ્રતિમા નવા મંદિરે, નવા દીક્ષિત, પરંપરા અનુસાર નવા ગ્રંથની રચના, વિગેરે સામે વિરોધઃ નાશ કરનારી આજની પરિવર્તનની ભાવનાને ટેકેઃ જમાનાને નામે ચાલતી કેઈપણ વાતને ટેકે આમાંના કેટલાક સીધી રીતે નુકશાનકારક છે. ત્યારે કેટલાક બહારથી લાભકારક જણાય છે, છતાં મૂળસ્થિતિથી એક બે પગથીયા ઉતારીને ભળતે જ માગે લઇ જઇ આગળ નુકશાનના રાજમાર્ગ ઉપર ચડાવી દેવાના પ્રાથમિક પ્રયાસ રૂપે હોવાથી આ પરિણામે નુકશાનકારક છે, તેથી અમે નુકશાનકારક પ્રતિકેની ટીપમાં એવા કેટલાક મુદ્દાઓ પણ સામેલ રાખ્યા છે. મુનિઓ, ત્યાગીઓ, સાધુ, સંતે. બાવાઓ. બ્રાહ્મણે ફકીરો તરફ તે તે વર્ગમાંના સુધારકના અભાવને અને આ સંસ્કૃતિના રીતરીવાજો, માન્ય દવે, સામાજિક સ્થિતિ, વિગેરે ઉપર સીધી કે આડકતરી ટીકા કરનારા સાહિત્યને, પણ આ નુકશાનકારક પ્રતિકમાં સમાવેશ થાય છે. તે સર્વથી જેમ બને તેમ દર ભાગવું. ગમે તેવા લાભોથી લલચાવું નહી, કેમકે-તેથી પરિણામે અહિત થાય, એ પણ એક જાતનું અસત્ય છે, ૨, અર્થ ૧. ધંધા–દરેકે પોત પોતાના પરંપરાના મૂળ ધંધાને વળગી રહેવું જોઇએ. ૨. અર્થશાસ્ત્રના સિધ્ધાંત –કલેજમાં ચાલતા અર્થશાસ્ત્રના સિદ્ધાંતને અમલ / આ દેશની આખી પ્રજાને મૂળ ધનથી બેકાર બનાવે છે. છતાં કેટલુંક બાહ્ય ધન ને બંધ શિ દેખાય છે, તે ક્ષણિક હોઈ ભ્રમણામાં નાંખે છે. કેમકે તે પરદેશીઓએ ધંધા માટે પિતાનું ધન અહીં રેકેલું છે? GSSS Page #45 -------------------------------------------------------------------------- ________________ પ. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા ૩. ખરા સિદ્ધાંતોની શે–આર્ય પ્રજાના ખેતી વેપાર વિગેરે ધંધાઓમાં હજારો વર્ષથી ગુંથાયેલા અર્થશાસ્ત્રના સાધક અને સર્વ પ્રજાને હિતકર અજબ સિદ્ધાંતની પાકે પાયે શોધ કરી અમલ કરવો જોઈએ. ૪. આ દેશમાં પાકે પાયે બેકારી ઉત્પનન થવાના પ્રતિકો–બેંકેઃ રેકડાને વ્યવહારક ઉધાર વ્યવહારની ઘટતી જતી પદ્ધતિઃ રાજ્યોને સંસ્થાન કે સ્ટેઈટ ગણવા કેટલાક જકાતી ત: વિદ્યાટીની પદઘતિઃ ઘરના આજના લેખઃ પરદેશી માલની વપરાશ પરદેશી કળાઓને ઉત્તેજનઃ દેશી મિલના માલને વપરાશઃ કેન્સેસ સાથે સંબંધ ધરાવતા ચરખાસંઘ વિગેરે સંસ્થાઓ મારફત વેચાતા શુધ્ધ સ્વદેશી ગણાતા માલને વપરાશઃ યાંત્રિક ધંધાઓની કેળવણીઃ યાંત્રિક ધંધાઓને વિકાસ યાંત્રિક ખેતીઃ દુધાળા ઢોરને બચાવવા, અને બીજાને ન બચાવવા કે તેને માટે તટસ્થ રહેવું: આજની પશુ ઉછેરની સંસ્થાઓ કે કેટલ કેમ્પની સંસ્થાઓને ઉત્તેજનાઃ પાંજરાપોળોને વિરોધ. ખેડુત અને પશુપાલક પ્રજાને ભણવા માટે ફરજ પાડી તેઓને ચાલુ ધંધાથી ચૂકવવાન ગોઠવણને પ્રચારક વકીલાત, ડોકટરી, ઇજનેરી, એગ્રીકલચર, વિગેરે ધંધાના શિક્ષણ આપનારી સંસ્થાઓમાં આપણી દરવર્ષે વધુ ભરતી થવીઃ સહકારી મંડળીઓને પ્રચાર વેઠ તરફ વિરોધઃ કંપની સીસ્ટમના ધંધા પ્રથમની, અને વર્ધારકીમની હાલની કેળવણી વ્યકિતગત શાખ અને ધંધાઓને અનુરોજન; દરેક ધંધા માટે પરવાના પધ્ધતિ: મુખ્ય પ્રજાને બદલે બહારના યહુદીઃ યુરોપીયઃ વિગેરે લોકોને ધંધાની સગવડ કરી આપવી: દિલના દર્શનઃ વિગેરે આર્ય પ્રજામાં હજુ વધુ ને વધુ બેકારી ફેલાવવાના મુખ્ય મલ્થકે છે.' ફેલાતી બેકારીને માત્ર ઢાંકવાના [અટકાવવાના નહીં જ] ઉપાયો બોર્ડિંગઃ અનાથાશ્રમઃ બાળાશ્રમે સસ્તા ભાડાની ચાલીઓ દવાખાનાઓઃ ચેરીટેબલ ફંડ વિગેરેન બદલે કુરૂઢિઓઃ કુરીવાજોઃ અંધશ્રદ્ધા અજ્ઞાન: સ્થિતિ ચુસ્તતા ધર્મગુરુઓ વિગેરે બેકારીની ઉત્પત્તિના કારણે ન છતાં, તેને ગણવા-ગણાવવા પટેલને બદલે તલાટીઓને સીધા યા આડકતરા ગામડાના પ્રમુખો બનાવવા પ્રાચીન ગ્રામ્ય પંચાયતને બદલે નવી ગ્રામ્ય પંચાયત વિગેરેધંધામાં ઉત્થલપાથલે–એક ધંધામાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં પ્રવેશઃ મહેનત સાથેના ધંધા છુટી જવાઃ યોગ્ય ખાનપાનની સગવડોને અભાવ થત જઃ અને ચિંતા વધતી જવીઃ શહેરી અને અસ્વાભાવિક જીવન થવાઃ તેથી થતી જતી શારીરિક નબળાઈને ટેપલ વ્યાયામશાળાઓના અભાવ ઉપર નાંખવોઃ ખર્ચાળ યાયામશાળાઓ ઉપર આખી પ્રજાના શારીરિક વિકાસને આધાર રાખતા થવું - યુરોપની ગેરી પ્રજાઓના આર્થિક હિત તથા પરદેશી વ્યાપારીઓના આર્થિક હિતા તેમજ ખુદ ઈંગ્લાંડના અને તેની પ્રજાના આર્થિક હિતાના પ્રચારમાં આપણી પ્રજાના Page #46 -------------------------------------------------------------------------- ________________ ઈઝ ) ૩૮ : પ્ર. શ્રી હર્ષ પુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) હિતે માનીને ભેળા થઈને સહકાર આપવોઃ હવે પછીને તેઓના સ્વાર્થી માટે ગોઠવાતી એવાજ પ્રકારની આજની પ્રજાકીય અને રાજકીય સત્તાઓના નામ નીચે ચાલતી કેસ વિગેરેની પ્રવૃત્તિઓમાં રસ લેઃ આ દેશમાંના ગોરી પ્રજાના વ્યાપક વસવાટના માર્ગોને ઉત્તેજન આપવાની દૃષ્ટિથી ઇડિયા ઓફીસ મારફત ઘડાયેલા કાયદાઓને દેશી રાજ્યની અને બ્રીટીશ રાજ્યની કેર્ટો, વકીલ, અમલદારો વિગેરે મારફત આપવામાં આવતું મજબુત ટેકે કે જે કેટલાક ધીમેધીમે આ દેશની હિંદુ શબ્દની વ્યાખ્યામાં સમાતી ભારતીય આર્યપ્રજાના જીવનના અનેક અંગોમાં અને હિતના માર્ગોમાં પ્રવેશ કરી વિનભૂત બની શક્યા હોય છે અને બનશે. દેશી રજાઓ સામે કેટલેક પેટે પ્રચાર: લધુમતી અને યુરોપીય પ્રજાના સ્પેશ્યલ હક્કો વિષેના, અને મૂળ એક સંપી તોડી હિંદુ મુસલમાનની આજની કૃત્રિમ એકસંપીના પ્રયાસે સંપૂર્ણ કે સંસ્થાનિક સ્વરાજ્યની સ્થાપનાના પ્રયાસે પ્રથમની કે વર્ધા સ્કીમની કેળવણી બેકારી ઉત્પન્ન કરનાર અને બેકારીથી ઉત્પન્ન થયેલ છે, તેને ટેકેઃ “હિંદુઓએ મજીદ આગળ વાજાં ન વગાડવા. અને મુસલમાનેએ ગોવધના સંબંધમાં હિંદુઓની લાગણીને માન આપવું.” એ જાતની મહાજનની એકસંપીની સંધિમાં સ્વતંત્રતાને નામે પાડવામાં આવતા ગાબડાઓની હિલચાલને સારી માનવીઃ હિંદુઓની સત્તા અને મર્યાદાઓ તેડવા મુસલમાનોને આડે ઘરવા ધંધાના તથા સામાજિક કાયદાઓને ટેકેટ વિગેરે આપણી બેકારી ટાળવાના ખરા ઉપાયો-બેકારી ફેલાવનાસ અને ફેલાતી બેકારીને ખોટી રીતે ઢાંકવાના માર્ગો ન હોવા, તેને ઉરોજન ન આપવું, એ જ આપણું S' બેકારી ઓછી થવાના ઉપાય છે. નાનામોટા યંત્રની મદદથી ખીલતા ધંધા અને હુન્નર છે ઉદ્યોગ વધુ બેકારી લાવશે. પરદેશગમન આર્ય પ્રજાને આ દેશ સાથે વસવાટને ' હક નાબુદ કરશે. વિદ્યાટિની પદ્ધતિ રાજ્ય સંસ્થાને ઉત્પન્નમાં ભાગીદારને બદલે આ માલિક બનાવે છે. “ખેડે તેની જમીન” એ કામચલાઉ સિદ્ધાંત પરદેશી ખેડુતેને અહીંની જમીન અપાવવા માટે થશે. સહકારી મંડળી અને લેણદેણના આજના કાયદા પરદેશી મૂડી ખેતીમાં રેકી, દેશી વેપારીઓને નિંદી તે ધંધામાંથી છુટા કરવા - માટે જણાય છે. ૩. કામ ૧. સંયમ ધર્મ, પૂર્વના મહાપુરુષ, પૂર્વજો, ધર્મગુરુઓ, આર્યભાવનાવાળા માબાપ. , પ્રાચીન સંસ્કૃતિ તરફ પ્રેમ, જીવનની સાદાઈ, આર્ય સંસ્કૃતિને અનુસરતા દરેક પ્રકારના છે રીતરીવાજો, આર્ય કુટુંબની લજજા, શરમ, મર્યાદાઓ પાળવા, વિગેરે તરફ પ્રજાને આદર ટકાવી રાખવો જોઈએ. welucludur Suth eastasia Page #47 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુક્રસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા - ૩૯ * ૨. પહેરવેશ, ઘર, શહેર, ગામડાં, વિગેરેની રચનામાં સાદાઈ અને આર્ય રીતભાત અને શિલ્પના નિયમો વિગેરે ટકી રહેવા જોઈએ. ૩. પૂર્વકાળથી ચાલ્યા આવતા લગ્નાદિ વ્યવહારો અને તેના ઉત્સવ ચાલ્યા આવતા રીતરીવાજ પ્રમાણે જ ચાલુ રહેવા જોઈએ. ૪. પુરોહિતે: ગોરેઃ ધર્મ સંસ્થાઓ: વિગેરેના જે સંબંધ અને લેવડદેવડ, કર વિગેરે હોય તે ચાલુ રહેવા દેવા જોઈએ, તેડવા નહી, ને નવી રીત દાખલ થવા ન દેવી. અમલદારની જાળ ઓછી કરી, પ્રજાને આર્થિક શેષણને ભાર ઓછો કરી, વેઠ વિગેરે ચાલુ રહે, તેમાં એટલું નુકશાન નથી. અમલદારના પગાર પૂરા પાડવા, અને વેઠ બનેય બોજા ઉપડી ન શકે. વેઠ શબ્દમાં સહકાર સહાનુભૂતિ સેવા અને મદદને ભાવ છે, છતાં તેને હાલમાં ટા રૂપમાં ગઠવી નિંદવામાં આવ્યો છે. - પ. જેન લગ્નવિધિ, ઓછા ખર્ચના લગ્ન, સીવિલ મેરેજ, લગ્ન કરાર, આંતરજાતિયઆંતરરાષ્ટ્રીય લગ્ન, મુક્ત વિહાર વિગેરે, તને સિદ્ધાન્ત તરીકે ઉત્તેજન આપવા જેવું છે જ નહીં. ૬. આજના–એક પત્નીત્વઃ વિધવા પુનર્લગ્નઃ છુટાછેડા: સ્ત્રીઓની આર્થિક સ્વતંત્રતા સીએના વારસા હક્કર લલિત કળાઓની ખીલવણ: સ્ત્રી કેળવણી: સંતતિનિયમનઃ સ્ત્રીઓના હકોઃ બાળલગ્ન નિષેધર વૃદ્ધવિવાહ અટકાયતઃ બાળસંરક્ષણ મરણ પાછળ રડવું કુટવાને નિષેધ: આધુનિક અક્ષર જ્ઞાન લેજના અને દારુ નિષેધની હીલચાલઃ એ વિગેરે વિચારો તરફ પ્રજા ન દોરાય, તેને ખ્યાલ રાખવો જોઈએ. અને તેના શ્રી હીરસૂરિજી મહારાજ અને વિજય સેનસૂરિજી મહારાજશ્રીએ મેળવેલા અનેક બાદશાહી ફરમાનેને પુરાતત્ત્વની જાળ મારફત અપ્રમાણિક ઠરાવી દઈ આપણને કોટેમાં લડવાનું આપણી જ કોન્ફરન્સ મારફત ઉશ્કેરાવીને શીખવ્યું છે. આપણી તે તે જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિમાં ગમે ત્યાં કન્યાઓ આપી શક્તિ હતી. તેના ગોળ બંધાવવાનું પણ આપણને એ સંસ્થાઓ મારફત શીખવ્યું. અને હવે “લડેમાં, જે હોય તે આપીને પણ સમાધાન કરે. અને ગમે ત્યાં ગમે તે ન્યાતમાં ગમે તે પ્રજામાં કન્યા આપવામાં હરકત નથી.” એવા ઉપદેશે પણ એ સંસ્થાના માર્ગના જ દયેયમાં છે. સબબ કે પ્રથમ આપણને એ સંસ્થાઓએ આપણું રૂઢ વિચારેને વધારે પડતું ઉત્તેજન આપીને આપણને છાપરે ચડાવ્યા અને હવે એવી સંકડામણમાં કયા કે-આપણે આપણે રૂઢ સિદ્ધાંત મૂળથીજ છોડવાની જરૂર ઉભી થાય. એટલે હવે આપણને પટકવા પણ એ સંસ્થાઓ જ તૈયાર છે. એમ કેટલીયે બાબતમાં બન્યું છે. YOU Earlhacha Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૦ : પ્ર. શ્રી હર્ષ પુપમૃત જેન ગ્રંથમાલા લાખાબાવળ (સૌરાષ્ટ્ર) Bulwahara Marutasustus વાસ્તવિક દેશે અને તેથી પરિણામે આપણી પ્રજાને નાશ સાબિત કરી આપ ! જોઈએ. પરંતુ ચાલતા રીવાજો અને વ્યવહારો ટકી રહે તેમાં કેવી રીતે હિત છે? ૫ તે સમજાવવું જોઈએ. ૭. હોટેલ નાટક-સીનેમા : જુગારખાના: પાનસેપારી, અને બીડીની દુકાનો : ચાની હોટેલ : શરબત વિગેરે પીણાની દુકાને આધુનિક યાંત્રિક વાહને દેશી વિલાયતી દારુઓ-સેડા-લેમન–આઇસ્ક્રીમ-સીગાર--બીસ્કીટે–ડબલરોટી-ડબ્બાના શાક ને દુઃ ઈલેકટ્રીક સાધનો : આધુનિક કપડા કાપડની આધુનિક શિલાઈઃ આજના વેશના મુખ્ય પ્રતિક રૂપ માથે આગળ પડતા વાળ રાખવા તેના આધુનિક વિવિધ સંસ્કાર જાહેર ખબરીયા દવાઓઃ ખુરશી ટેબલ, નેવેલો, જરૂર વિના લાગણી ઉશ્કેરનારા પુસ્તકો. વ્યવહારમાં પ્રાંતિક માતૃભાષા શિવાયની હીંદી વિગેરે ભાષા: આધુનિક ખેલ તમાસા: ખોરાકમાં વિટામીનની જ દષ્ટિઃ વિગેરેનો ઉપયોગ પ્રજા ન કરે તેવો ઉપદેશ ચાલુ રહે જોઈએ. ૮. સુધા, પીપાસા, મોજશોખ, રમતગમત વિગેરેની તથા શૃંગાર, હાસ્ય, કરુણ, અદભુત. ભયાનક, બિભત્સ, વીર, રૌદ્ર, શાંત, એ નવ રસોની, લાગણીઓને વગર જરૂરીઆતે તેમજ જરૂરીઆત ઉપરાંત અને અકાળે ઉશ્કેરણી મળે તેવા કોઈપણ તોથી પ્રજાને દૂર રહેવા ઉપદેશ આપી શકાય, કેમકે-એ બાબતમાં સાવચેત રહેવામાં નહીં આવે, તે પ્રજાની શક્તિમાં હાલ થાય છે, અને લાંબે કાળે પ્રજાને નાશ થાય છે. કેમકે–તે અનર્થ દંડ છે. પરંતુ યોગ્ય વખતે, જરૂરીયાત પૂરતી જ અને ખરી જરૂરીઆત હોય ત્યારે જ. લાગણી ઉશ્કેરાય તે જ પ્રજા જીવનને વિકાસ મળે છે. લાગણી ઉશકેરનાર નેવેલે વાંચવા, નાટક-સિનેમા જેવા, મશાલાવાળા ખોરાક ખાવા, વિગેરેને નિવેધ આટલા , 6. માટે છે. ૯. લજજા, શરમ, મર્યાદા, દાક્ષિણ્યતા, ઉદારતા, અક્ષુદ્ર સ્વભાવ, પરોપકારવૃત્તિ. ધર્મસેવા, ધર્માનુસારી દેશસેવા, તદનુસારી જ્ઞાતિસેવા, તદનુસારી કુટુંબસેવા, તદનુસારી વ્યક્તિગત જીવન, તદનુસારી પ્રતિષ્ઠિત જીવનમાં ટકી રહેવા, પ્રજાને ઉપદેશદ્વારા માર્ગ બતાવવા જોઈએ. કેમકે-સંસ્કૃતિની રક્ષામાં ધર્મની રક્ષા છે. ધર્મ રક્ષામાં પ્રજાની દેશ વિગેરેની રક્ષા છે. અને દેશ રક્ષામાં બીજી અવાંતર રક્ષા એ છે. ૧૦. કુટુંબની-આબરુ નાણુ પ્રકરણીય શાખ-અટ, નાત-જાતમાં કુટુંબને મે. ,ધર્મ, સંસ્કાર, સ્થાવર જંગમ મિલકત, ધનસંપત્તિ, ઘર વિગેરે જે વારસાથી મળ્યા Nી હોય, તે ન વાપરતાં દરેક આર્ય વ્યકિતએ ટ્રસ્ટી તરીકે તેનું સંપૂર્ણ રક્ષણ કરી, ઉત્તર- ત્તર વારસામાં સુરક્ષિત રીતે જાય, અને આગળ પણ સુરક્ષિત રહે, તેને માટે સંપર્ક | છે, - SMK Maha Mulia Page #49 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા ખબરદારી રાખી આગળ લંબાવવા. અને તેમાંનું પોતે જે જે વિશેષ ઉપાર્જન કર્યું હેય. તેમાંથી અમુક સ્થાપિ અંશ વારસામાં જાય તેમ કરવું. સંતાનને શિક્ષણ પણ A વાસે સંભાળવાનું અને સંભાળી શકે તેવું આપવું. શિવાયના સ્વોપાર્જિત વધારામાંથી III પિતાના જીવન વિકાસ માટે બીજાઓના જીવન વિકાસમાં, મહત્વના ધાર્મિક સાત ક્ષેત્રમાં ઉપયોગ કરીને સ્વપ૨ કલ્યાણ સાધી શકાય છે. માટે એ તત્ત્વ તરફ આર્યસંતાનનું લક્ષ્ય રહેવું જોઈએ. A[ ૧૧. આહાર-બાન-પાન ભક્ષ્ય ભોજ્ય વિગેરે ચીને ઉપયોગ અને ત્યાગ જૈન ભાભઠ્ય વ્યવસ્થાની દૃષ્ટિથી પ્રજાને શીખવા જોઈએ. વિટામીનના તના ખ્યાલથી ન શીખવા દેવા જોઈએ. પ્રાણિજન્ય પદાર્થોથી માટે ભાગે બનતા ગુનાની કે પરદેશી ઔષધે પ્રજા ન વાપરે તો સારું. તે ઉપદેશ આપ એ કર્તવ્ય છે. બ્રહ્મચર્યના ફાયદા સમજાવવા કરતાં તેની પ્રતિજ્ઞાઓ લેવડાવવી વધારે ઉત્તમ છે, Bકેટલીકવાર ફાયદા સમજાવવા જતાં તેનું વિવેચન કરવું પડે, તે બ્રહ્મચર્યની બાબતમાં | ચગ્ય નથી. ૧૨, યાત્રિક ધંધાઓના પ્રચારથી, પ્રથમના ધંધામાં જ આખો દિવસ પ્રજાને ચોગ્ય વ્યાયામ મળતું હત, તે મળતું બંધ પડતું જાય છે, બેકારીને અંગે પષ્ટિક ખાનપાન અને નિશ્ચિત જીવન ઘટતા જાય છે, ત્યારે કારખાનાઓમાં વધુ પડતે વ્યાયામ અને ગુંગળામણ ભરેલા જીવનને લીધે લાખ વર્ષથી સંગઠિત થયૅલું પ્રજાના મોટા ભાગનું આરોગ્ય નદીના પૂરની માફક વહી જઈ દિવસે ને દિવસે હીનકટિ ઉપર પહોંચી રહ્યું છે, તેને આજના અખાડાઓ અને વ્યાયામ શાળાઓ ટકાવી શકે તેમ છે જ નહીં. ઉલટા આજે તે નાશ પામતા પ્રજાના આરોગ્ય તરફ પ્રજાનું ધ્યાન જવા ન દેતાં પ્રજાને ભૂલાવામાં પી આશામાં ને આશામાં ગફલતમાં રાખે છે. અને અમુક સંખ્યાને જ લાભ આપી શકે છે. આ બેકાર દેશ તેના ખર્ચને પૂરે પહોંચી વળી શકે તેમ નથી, ત્યાથામના વિદેશી સાધના વકરાની અખાડા પણ એક નાની છતાં ધીમે ધીમે વિકાસ પામતી એજન્સી છે. પ્રજાની સ્વાભાવિક સ્થિતિમાં અખાડા અને વ્યાયામશાળાઓ પિષક થાય, ત્યારે અત્યારે નુકશાનકારક થાય છે, અને તે આખી પ્રજાના નાશ પામતા આરોગ્યને સાંધવાને સર્વગ્રાહી ઉકેલ પણ નથી. આ તવ માર્મિક જ માણસ સમજી શકશે. માટે જેમ બને તેમ પ્રજાનું સ્વાભાવિક જીવન ન તુટે, તે ખ્યાલમાં રાખવાનું છે. અને તેટલા આરે Iળ ગ્યથી સંતોષ માન. નહીંતર કડી લેવા જતાં પાટણ વાને વારો આવશે. માટે T ills Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્ર. શ્રી હર્ષ પુષ્પામૃત જેન ગ્રંથમાલા લાખાબાવળ (સૌરાષ્ટ્ર) તેમાં પ્રજા ન દોરાય, અને “વ્યાયામના અખાડામાં ન જવાથી એકંદર નુકશાન” માનવાની ભ્રમણ દૂર કરવા જેવી છે. આજના અખાડાઓ અને વ્યાયામ શાળાઓની મદદ વિના ઉભતજાત મહેનતના કામથી જે પ્રજા જેટલો વ્યાયામ મેળવે, તે તેની સામે વાંધો લેવા જેવું નથી. સેક્ષ, આ ૧. તત્ત્વજ્ઞાની, પરમતપસ્વી, દિયાપાત્ર, વ્યાખ્યાન, શાસ્ત્રજ્ઞ, લેકણ, વિવિધ વિદ્યાર વારિધિ, આચારશીલ, વિધિના ખપી, સંસ્કૃતિશ, સંસ્કૃતિના રક્ષક: વિગેરે જુદી જુદી શકિત ધરાવતા મુનિ મહાત્માઓ-બાળ; મધ્યમ અને બુધ પાત્રને મેક્ષમાર્ગની અભિમુખ રાખી શકે, તેવા દરેક સંઘાડાઓમાં હોવા ઈષ્ટ છે. - ૨. ઉપાશ્રયના ભૂષણભૂત પ્રતિક્રમણ અને વ્યાખ્યાનમાં, મંદિરના ભૂષણભૂત મહાપૂજા અને ઉત્સામાં, જેનશાસનના ભૂષણભૂત વરઘડાઓ અને ઉદ્યાપઓ વિગેરેમાં અને જૈન ધર્મની આરાધનાના ભૂષણભૂત પર્યુષણ પર્વ તથા આયંબિલની ઓળીઓ વિગેરેમાં જેમ બને તેમ વધારે છ લાભ લે, તેવા દરેક પ્રકારો શાસ્ત્રમર્યાદા અને સંધમર્યાદાને અનુસરતા તાત્કાલીન સાઘને અનુસાર આકર્ષક બનાવવા જોઈએ. તેના દરેક અંગે બળવત્તર આકર્ષક અને વ્યવસ્થિત બનાવવા પ્રથમથી જ એવા પ્રયાસ ચાલુ રહેવા જોઈએ કે જેથી કરીને ઉપર જણાવેલા ભૂષણે દરેક વખતે વધારેમાં વધારે સારી રીતે શોભી ઉઠે. આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય. બેટી, કૃત્રિમ, અને અમુક 3 વખત પૂરતી કામચલાઉ દેખાવ થાય, તેવો વેગ ન આપતાં ચાલતી સ્થીતિ સ્થાયિ ટકી જ રહે, તેવી વ્યવસ્થા કરવી. ૩. સામાયિક, પ્રતિક્રમણ, સિહ, બ્રહ્મચર્યવ્રત, પૂજા, પ્રતિષ્ઠાઓ, અંજન શલાથિ કાઓ, મહાપૂજા, ઉપધાન વહન, તપનુષ્ઠાને, ગુરુ સામૈયા, સાધર્મિક વાત્સલ્ય. વિવિધ ધર્મારાધકની ભકિત કરનારા ભોજન પ્રસંગે, કિમતી પ્રભાવનાઓ, વિગેરથી શાસનનું વાત્સલ્ય ચાલુ રહે, તેમાં જ દરેક પિતાના ધનને સર્વોત્તમ ઉપગ માને, અને તેને માટે સારી રકમ કાઢે, તેવી સાચી અને હિતકારક સમજ આપવાની સાથે સાથે ) પ્રયાસ થવા જ જોઈએ. 7 ૪. પૂર્વષિ પ્રણીત શાસ્ત્રોના યોગ્યતાનુસાર પઠન-પાઠન અર્થચિંતન અને તત્વ વિચારણા ભર્યા સંવાદ–તવવાદો અનેતર વિગેરે નિરંતર ચાલુ રહેવા જોઈએ. * ૫. આત્મા, આત્માનું નિત્યત્વ, કર્મ વશ્યતા, તેને કર્મોથી મેક્ષ, તેના ઉપાયો , વિગેરે વિષે એવા સચોટ અનુભવો અને અભ્યાસ પ્રજામાં ઉત્પન્ન કરવા જોઈએ કે-ભવ નેગુંથ્ય અને સમયકૃત્વના શમ સંવેગાદિ લક્ષણે સરસ રીતે પિતાનામાં કેળવવા પ્રજા Page #51 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા : ૪૩ તયાર રહે. આધુનિક વિજ્ઞાન તરફ તેનું મન જરા પણ ન લલચાય, ઉલટું ધર્મ અને આત્મકલ્યાણકર તર તરફ સહજ સિદ્ધ વલણ રહ્યા જ કરે, એવા હસ્તામલકવત્ અનુભવ કરાવી દેવા જોઈએ. ચિત્તમાં એક મેક્ષની જ અભિલાષા રમતી થવી જોઈએ. એજ જીવનને આદશ, તેજ સિદ્ધિ, તેજ સર્વસ્વ, અને તેજ પ્રગતિ સમજાઈ જવી જોઈએ. ૬. હાલની કેળવણી, હાલનું વિજ્ઞાન, હાલની પ્રાચીન શોધખોળ, હાલના કેટલેક અંશે ખોટા ઇતિહાસ ભુગોળ, હાલનું અર્થશાસ્ત્ર ન્યાયશાસ્ત્ર વિગેરે મોક્ષમાર્ગથી અવળે રસ્તે લઈ જનારા ત પ્રજાને તુચ્છ અહિતકર લાગે. તેવી રીતે વાસ્તવિક સત્ય છે, તે સમજાવવું જોઈએ. ૭. સર્વધર્મ સમભાવ અને સર્વના તત્ત્વ સમજવાની વાતે, તેવા પુસ્તક, તેવા ઉપદેશે પ્રજા ન સાંભળે, ન વાંચે, તે ઈચ્છવા જેવું છે. કેમકે–તેમાં પરિણામે કશે વાસ્તવિક સાર નથી, હાલની સાહિત્ય સંસ્થાઓ, ફરતી લાયબ્રેરી, ટાઉનહોલના ભાષણે, વિગેરેને ઉત્તેજન આપવું એટલે આર્ય પ્રજાની બુદ્ધિને ડહોળનાર સાઈને ઉભા કરવા, O એ અર્થ થાય છે. પ્રજાને બુદ્ધિભેદ પણ પ્રજાના નાશનું મેટું કારણ થાય છે. ૫. પ્રકીર્ણ ૧ સીવીલાઈઝની સંસ્કૃતિ– એટલે હાલને જમાનાવાદ. જે ન ઉત્પન્ન કરવામાં આવેલ છે, તે કુદરતી નથી. જે તે જગતમાં વ્યાપક કરે હોય, તે આર્ય સંસ્કૃતિ ટકી શકે જ નહીં? આર્ય સંસ્કૃતિએ ટકવું હોય, તે સિદ્ધાન્ત તરીકે જમાને નાવાદને ટેકે આપી શકાય નહીં. ૨ એતિહાસિક શેખેળ–આજની એતિહાસિક શોધ બળ અને પુરાતરવ આપણને અવળે માર્ગે દોરનાર છે. તેની સાથે આપણું શાસ્ત્રના | સત્યે તેળી જોવાની જરૂર નથી. પરંતુ આપણા સત્ય વિધાનોને મદદ મળે તેવી એતિહાસિક શોધખોળો અને પ્રાચીન અવશેની શોધખોળ સ્વતંત્ર પણે કરવી જોઈએ. યુરોપીયનેએ શેાધેલી ઐતિહાસિક શોધને સાચી માની તેની સાથે આપણા શાસ્ત્રો ઘટાવીશું, તે તે લગભગ બેટા માલૂમ પડવાના. આપણા શાસ્ત્રોની બિનાઓ ઉપર દઢ શ્રદ્ધા રાખી તેની સાથે સંવાદક શોધ બળે શોધી તેની સાથે ઘટાવીશું, તે-આપણું શાસ્ત્રો ખરા લાગશે, અને શાસ્ત્રો ઉપર દઢ શ્રદ્ધા ટકી રહેશે. બુદ્ધિભેદ થવાના કારણને આ સૂમ માનસિક પ્રકાર છે. આપણે | એક લખાણ લખીને સામાને સુધારવા આપીયે, તે ગમે તે સુધારો કરે, છતાં મોટે ભાગે આપણી ગોઠવણમાં તે આવી જાય છે. અને તેમના લખાણમાં આપણે NM VO Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્ર. શ્રી હર્ષ પુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) | ગમે તેટલા ફેરફાર કરીયે, તે પણ આપણે મોટે ભાગે તેની ગોઠવણમાં આવી જઈએ છીએ. એવા કેટલાક દસ્તાવેજી લખાણ થાય છે. તેવી બારીક ગોઠવણ આ પુરાતત્ત્વની આજની ગોઠવાયેલી શોધખોળમાં છે, એની એ વાત એવી ખુબીથી મૂકાય, કે તેમાંથી અનુકુળ કે વિપરીત જેવી અસર ઉપજાવવી હોય, તેવી ) ઉપજાવી શકાય છે. ૩ જીવદયાઆપણી જીવદયા સર્વ પ્રાણીઓને બચાવવાની છે. મનુષ્યને પણ, પરંતુ મનુષ્ય પ્રાણી બુદ્ધિશાળી હોવાથી પોતાની જાતે પિતાને બચાવ કરી શકે છે. ) વળી, સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા, રાજય વ્યવસ્થા, વિગેરે મનુષ્ય જાતે મનુના આ બચાવ માટે ગોઠવેલ છે. માત્ર મુંગા પ્રાણીઓનું કઈ બેલી ન હોવાથી તેને માટે આપણે અનેક પ્રકારે દયા પળાવીએ છીએ. - ધંધામાં ઉપયોગમાં આવતા ગાય બળદ વિગેરે પાળેલા પ્રાણીઓ જન સમાજના : ધંધાનું અંગ હેવાથી કે તેનું રક્ષણ કરે છે. એટલે એ પણ બેને આપણે માથે ન રાખતાં માત્ર લુંલા લંગડા પૂરતી પાંજરાપોળો મારફત જીવદયાને પ્રશ્ન ઉકેલીયે છીએ, ત્યારે આજે યાંત્રિક વાહનો થતાં અને લોકોમાં બેકારી ફેલાતાં પાંજરાપોળના ખર્ચને ન પહોંચી વળવાના કેટલાક દાખલા બનતાં તેને ઈરાદાપૂર્વક “કસાઈખાનાની ઉપમા આપી, ખેતરે રાખી, ઘાસ ઉગાડી, દૂધ વેચી નિભાવ કરે” વિગેરેથી ધંધાહારીને રસ્તે ચડાવી દઈ તેની દયામયતા ફેરવી નાંખવાના પ્રયાસ થાય છે. પશુ ઉછેર પ્રજાએ ધંધાની દૃષ્ટિથી કરે જોઈએ. નહીં કે દયાની દષ્ટિથી. અને નબળાની રક્ષા દયાની દૃષ્ટિથી થવી જોઈએ. પાંજરાપોળો ખર્ચને ન પહોંચી શકતી હોય, તે તેને મૂળ રેગ યાત્રિક ધંધા છે. પાંજરાપોળને દૂધાળા ઢોર ઉછેરની ધંધાદારી પશુ શાળાઓ બનાવવા માટે તેને સાર્વજનિક બનાવરાવી હાથમાં રાખવાની ગોઠવણ કરવામાં આવી છે. દયાનું સાચું ઝરણું રંધાવાને ભય ઉત્પન્ન થયો છે. તેમજ મહાજનની અસરથી આખા દેશમાં જીવદયા જુદા જુદા સ્વરૂપમાં પળતી હતી, અને આજે પળે છે. આખા દેશના હિંદુ રાજાઓને મેટ ભાગ મહિના મહિના સુધી લગભગ પર્યુષણ જેવા પર્વોની આસપાસ જીવદયા પળાવે છે. એટલી મહાજનની પ્રજાની ] અસર છે. અર્થાત મહાજનની અસર આડે જીવદયાની બાબતમાં રાજ્યના કાયદાઓ આવી શકતા નથી. કેમકે–પ્રજાને માન આપવાની રાજ્ય સંસ્થાની ફરજ છે. ત્યારે મુંબઈની જીવદયા મંડળીઅને તેને અનુસરતી સંસ્થાઓઃ(૧) સમસ્ત મહાજનની પરવાનગી વિના જીવદયાની બાબતમાં રાજ્યના હિંસા પષક કાયદા આડે આવે, તે આવવા દેવાનું ગર્ભિત રીતે કબુલી લે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ પ', પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા (ર) લંડનમાં સ્થપાયેલી ઘુમીનીટી લાજ નામની સંસ્થાની પેટા શાખા જેવી એ સસ્થા છે. (૩) તેણે આપણી પાંજરાપોળા ઉપર ટીકા કરનારા ઠરાવ કર્યો છે. (૪) માનવદયાને ઉત્તેજન આપવાની નીતિ સ્વીકારીને બીજા પ્રાણીઓની દયા પાળવાના સિદ્ધાન્ત ગર્ભિત રીતે ઢીલેા કર્યા છે. • ૪૫ - મચ્છર તીડ (૫) મનુષ્યેાની સગવડ માટે કુતરા-રખડતાં ગધેડાં-ગાયા કે બીજા ઢારા પક્ષવાંદરા-હરણ - રાજ - માર્કેડ – ચાંચડ કાતરા વગેરે જં તુઓના નાશ કરવાના ઠરાવાને અનુકૂળ વાતાવરણ ફેલાઈ રહ્યું છે, તેવા જમાનાના આદર્શને લગતાં રાજ્યના કાયદાની દેશ ઉપર થતી અસર એ મ`ડળી અટકાવી શકતી નથી. અને તેનાથી વિશ્વાસમાં રહીને મહાજન પણ કાંઇ કરી શકે નહી. આજના - - (૬) ખેતીવાડી કાલેજોમાં અને ખાસ ઉઘાડવામાં આવેલા તાલીમ વર્ગોમાં ખેતીન નુકશાન કરનારા ગણાતા તીડ, કાંતા, ઉંદર, વિગેરેને મારી નાંખવાની યુકિતએ અને શિક્ષણા મેટા પાયા ઉપર અપાઈ રહ્યા છે. અને તે સસ્થા સાનિક કે સરકારી હાય છે. એટલે તેમાં આપણે જીવદયાના ખાસ હિમાયતી જેનાના અવાજ જ ખાસ ન આવે. (૭) આપણને અને આપણી અહિંસાને અવ્યવહારુ ગણીને હસી કાઢે છે. એટલે પત્યું. સવાલ જવાબ જ ન રહે, તે કેમ હસી કાઢવામાં આવી ? તેના ખરા કારણે કુંવ બહાર આવતા જાય છે. (૮) આપણા જૈન ભાઇએ આવી સંસ્થાના કાર્ય વાહકો હોય છે, પરંતુ તેને પણ તે કામમાં સાČજનિક સિધાન્તને અનુસરીને જીવદયાની દોરવણી કરવાની હોય છે, એટલે ઉલટા તેઓ તા તેમ કરવાને અંધાઇ જાય છે. સાજનિક આજના આદર્શની જીવદયા અને જૈન આદર્શોની જીવદયા એ બેની વચ્ચેથી પસંદગી કરવાની હાય, ત્યારે જૈન આદર્શોની દયાને તેમણે પાતાની હાલની ફરજની રૂએ બાજુએ મૂકવી પડે જ છે. જે કે એટલુ તેઓનુ અજ્ઞાન છે. (૯) વળી આજે આપણા જૈન ભાઈઓ તેના કાર્ય વાહકા છે, તેનું મુખ્ય કારણ તા એ છે કે—શરૂઆતમાં એવી જીવદયાની સૌંસ્થાની પ્રતિષ્ઠા માટે એમ થવુ. જરૂરી હતું. તેને સ્ટાફ તો નવા વિચારની અહિંસાના વિચારના જ માટે ભાગે હોય છે, (૧૦) જેમ જેમ વખત જશે, તેમ તેમ તેની જીવદયાના મૂળ આદર્શો બહા આવતા જાય છે, ને જશે, તેમ તેમ તેમાં અને જૈન આદર્શની જીવદયામાં આકાશ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેને ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પાતાળનું અંતર દેખાશે. અને વાસ્તવિક અહિંસાથી તે સંસ્થાઓ એટલી દૂર માલુમ Rપડશે કે-પછી સાચા દછાને હિંસામય લાગ્યા વિના નહી રહે. (૧૧) માત્ર આપણે અહિંસાને પલટે આપવા માટે, અહિંસાની વ્યાખ્યા બદલવા માટે, અહિંસાનું સુકાન જેનેના હાથમાંથી શેરવી લેવા માટે, એ સંસ્થાનું અસ્તિત્વ ) થયું હોય, એમ જાણી શકાય તેમ છે. - (૧૨) દુધાળા પશુઓના ઉછેર માટે તે સંસ્થા પ્રયાસો કરે છે. તેમાં ધંધાનું તત્વ છે, પણ જીવદયાનું તત્ત્વ ગૌણ છે, યા નથી. પરદેશી ડેરી કંપનીઓ મોટા પાયા ઉપર થવાની છે, તેની એ પ્રાથમિક ભૂમિકા રચી આપે છે, અને આ દેશના તે રબારી ભરવાડે ગવળી વિગેરેના હાથમાંથી પશુધન છેડાવી લેવાનું છે, તેની પણ એ સંસ્થા તૈયારી કરી આપે છે. એમ કરીને તે–પશુ ઉછેર કરવાની હિમાયત કરતાં છતાં, લાખ વર્ષની ચાલી આવતી પશુ ઉચ્છેરક અને તે બાબતમાં નિષ્ણાત કોમના લાખ માણસની હિંસા નેતરી લે છે. આજના કેટલ કેમ્પ, પશુ ઉછેરની સંસ્થાઓ, પરદેશી પદધતિની ડેરીઓ, આજના દુધની તપાસણું ખાવાનું પણ છેવટે પરિણામ એજ છે. દુધાળાને જ બચાવવાની હિલચાલમાં, ખેતી અને વાહન વ્યવહાર માટે ગર્ભિત Y<રીતે મશીનેને સ્વીકાર છે. W' (૧૩) વધતી જતી બેકારી અને વિષમ જીવન સંજોગોને લીધે માનવોની આપઘાત વિગેરેથી હિંસાને સંભવ ઉત્પન્ન થયે છે, તેવા પ્રસંગમાં માનવેને બચાવનાર સરકારી અમલદાર કે જાહેર સજજનને ચાંદ આપવાના મેળાવડા કરી માનવદયા કરવાને યશ એ આ સંસ્થા લઈ શકશે. પરંતુ માનવ હિંસા થવાના બેકારી વિગેરે સંજોગેની ગર્ભિત રીતે એ સંસ્થાએ બરદાસ કરી ગણાય છે. જો કે નામદાર વાયસરોય સાહેબ દ્વારા અમેરિકન બાઈના મળેલા ડોલરમાંથી ઈનામ અપાતું હોવાથી, આ દેશના આદેશને બદલે એ ૨દેશના આદર્શની અહિંસા તે સંસ્થા મારફતે મુખ્ય પણે સચવાય, એ પણ દેખીતું જ છે.' (૧૪) પરમાત્મા મહાવીરદેવના જન્મ દિવસને જીવદયાને દિન રાખવામાં પિતાની સંસ્થા તરફ જેનેની સહાનુભૂતિ ખેંચવાની યેજના માત્ર છે. અને જીવદયાને નામે પરમાત્મા મહાવીર દેવની વધુ જાહેરાત કરીને એ દિવસ પબ્લીકને બનાવી તેને પબ્લીક ઉપયોગ કરવા માટે છે. એટલે–પરમાત્મા મહાવીર અને તેનું શાસન પબ્લીકનું બનાવવાને એ માર્ગ છે. અર્થાત્ જેને સ્વતંત્રપણે તેની વ્યવસ્થા કરે છે. તેમાં પબ્લી2 કને ડખલ કરવાને માર્ગ કરી આપવામાં આવે છે. સુધારા વધારાને નામે “પબ્લીક છે તેને અને તેની મિલ્કતને” પછી ગમે તે ઉપયોગ કરી શકે. એમ કહીને મૂળ ' સંસ્થાને બગાડવાને માર્ગ મેકળે કરવામાં આવ્યો છે. શાસનના ખાસ ટ્રસ્ટી - - - ac luctus luctures Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા જૈનાના હાથમાંથી જૈન ધર્મોની મિલ્કતા અને સત્તાઓ સેરવી લેવાની એ એક જાતની પેરવી છે. : ૪૭ જીવદયા ૩૬૪ દિવસ (૧૫) મ્યુનિ૰ તે દિવસે કતલખાના બંધ રાખે તેના સાષ આજના પ્રેમીઓ અનુભવે, તેના બીજો અર્થ એ થાય છે, કે–૩૦ ના ચાલે, તેમાં પબ્લીકનો સાથ છે, કેમકે મ્યુ॰ પબ્લીક સસ્થાઓ જૈના પણ મતદાર અને પ્રતિનિધિએ હવે થતા જોવાય છે. આ મ્યુ॰ પહેલાં જાહેરની નહેાતી, એટલે છુપા ચાલતા કસાઈખાનાઓમાં પબ્લીક હિં...બ્રુના અને જૈનાના સહકાર નહાતા. પરંતુ આજે ૩૬૪ દિવસની હિ‘સામાં સહકાર થાય છે. ૧ દિવસ દયા પળે છે. તેની ખુશી આપણી પાસે મનાવીને બાકીના દિવસેામાં આપણા સહકાર જીવદયા મ`ડળી આપણી પાસેથી મ્યુ॰ ને અપાવે છે. અને તેમાં હિંદમાં કતલખાના ગણાવી છે, એવી સસ્થાઓ (૧૬) દુધાળા ઢારોનેજ બચાવવાના તાર કરાવીને બીજાઓની હિંસા કરવાનું આપણી પાસે જ સરકાર આગળ એ સંસ્થાએ કબૂલ કરાવરાવ્યુ` છે. (૧૭) આજે એ સંસ્થા શાળા કોલેજોમાં અહિંસા વિષે વિદ્યાથી એ પાસે નિબંધ લખાવીને દયાનું જ્ઞાન પ્રચરતી હાવાનું આપણને કહે છે. પરંતુ એ નિબધામાં પ્રાયઃ કરીને આપણી દયાની સીધી કે ગર્ભિત ટીકા હાય છે. પર`તુ ખેતીની મ્યુ॰ ની જનસુખાકારી વિગેરે નામે કેટલી બધી હિંસા પ્રચાર પામે, તેવી યાજનાએ ઘડાઈ રહી છેઃ ખેતી: પશુ ઉછેરઃ વ્યાપારઃ હુન્નરઃ ઉદ્યોગઃ કળાઃ વિગેરે પરદેશીઓના હાથમાં જઈ રહ્યા છે. અને જાય છે. તેને માટે મોટી મોટી યાજના ઘડાઇ રહી છે, જેને લીધે લાખો કરોડો હિંદુ ધંધારથીઓની બેકારી ઉત્પન્ન થવાની તૈયારી થઈ રહી છે. અને તેમાં જે માટી માનવ હિંસા પડી છે. તેના નિબંધ કોઈ લખાવતું નથી, ને કાઇ લખતુ ચે નથી, તે વાત પરાક્ષ હિંસાની બાજુએ મુકીએ, તેા પણ પ્રત્યક્ષ હિંસા પણ ઘણી વધી છે. ઉલટા દેશ નેતાઓ તેવી વાતાને ટેકો આપે છે, ત્યારે તેમની સલાહ પ્રમાણે એ જીવદયાની સંસ્થાઓ ચાલે છે. (૧૮) કૉંગ્રેસની અહિં સાની વાતામાં અહિંસાની તરફેણમાં શબ્દો શિવાય કાંઈપણ પરિણામ આવ્યું નથી. ઉલટી અહિંસા વિષે જનસમાજમાં ગેરસમજ ઉભી કરીને સાચી અહિ‘સાને ગુંગળાવવા પ્રયાસ થયા છે. સારાંશ કે—હિસા વધી છે; પણ ઘટી નથી. માત્ર અમુક વખત પૂરતી જ એ હિલચાલ હતી. તેમાં કોઇ સ્થાયિ સુંદર તત્ત્વ નથી. એ જણાતુ આવે છે, (૧૯) આ શિવાય. પણ અનેક એવા કારણેા ગાઠવાયા છે, કે એ સંસ્થાએથી જીવ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૮ :. ? પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) 8. w luckarhutamatud દયા કરતાં જીવ હિંસાને પરિણામે લાંબે કાળે વધારે સંભવ લાગે છે. જો કે સૂફમ SW અભ્યાસ વિના એ સમજી શકાય તેમ નથી. | સબબ કે-આવી સંસ્થાઓને ટેકો આપતાં પહેલાં પૂર્વાપર ખૂબ વિચાર કરીને જીવદયાના શુભ અને શુદ્ધ હેતુઓ સીધા અને પરંપરાએ જે રીતે સચવાય તે રીતે હિસાખકાદિ શાસ્ત્રોને પૂર્વાપર વિચાર કરીને જીવદયાને ઉપદેશ આપવો જોઈએ. નહીં. તર લાભને બદલે હાનિ પણ થવાનો સંભવ ગણાય. - ૪ સ્ત્રી કેળવણી–આજની:સ્ત્રી કેળવણું અને તેની સંસ્થાઓ આપણી સ્ત્રીઓમાં જે ખરા સંસ્કાર છે, તે કમસર યોજના પૂર્વક તેડવામાં ઉપયોગમાં આવી રહ્યાનું ( જણાઈ આવેલ છે, અને સ્ત્રીઓને બિન જરૂરી, આપણી આર્ય બાળાઓને બિનજરૂરી આજે આપણે જરૂરીઆતને બિનજરૂરી, સંસ્કારો પાડવામાં આવે છે; - આપણા ઘરમાં આર્ય સંસ્કાર અને ખાનદાનીને ટકાવ એ જ સંપૂર્ણ સ્ત્રી કેળવણી છે અને બાળ કેળવણીનું સાધન છે. ખરી રીતે એવા લખાણે, પુસ્તક, છાપાંએ, ચર્ચાઓ વાતચીત, આપણા સારા કુટુંબમાં અને ધર્મ સ્થાનમાં થવા જ ન દેવા જોઈએ, એવી વાતે થવા દેવી, એ પણ એક જાતને આપણા મત મેળવવાને પ્રચાર છે. આજની આ P) ઉન્નતિ સ્ત્રીઓની માનસિક અવનતિ કરે છે, ૫. કેટલીક હીલચાલ વિષે સાચી સમજ ૧ ધર્મ સેવામાં દેશ સેવા વિગેરે સેવાઓ સમાય છે. દેશ સેવામાં પ્રજા સેવા વિગેરે સમાય છે. પ્રજા સેવામાં જ્ઞાતિ વિગેરેની સેવા સમાય છે. જ્ઞાતિ સેવામાં ન કુટુંબ વિગેરેની કુટુંબ સેવામાં ઘરની, અને ઘરની સેવામાં કુટુંબની વ્યક્તિની , અને પિતાની વ્યકિતની સેવામાં દરેકની સેવા સમાય છે. કોઈ પણની સેવા | તે તે વ્યાપક તત્વની અવિધિ રીતે સેવા કરી શકાય. વિધિ રીતે ન કરી આ શકાય. બધી સેવાઓની વ્યવસ્થા અને ઉપદેશ ધર્મ આપે છે. એટલે ધર્મથી ) વિરૂધ્ધ હોય, તે રીતે કઈ પણ સેવા ન કરી શકાય. દેશની સેવા કરવાનું પણ ધર્મજ શિખવે છે. માટે ધર્મને હાનિકાર થાય, તેવી દેશ સેવા વિગેરે સેવાઓ ન કહી શકાય. U ૨. આજના રાષ્ટ્રવાદમાં–ખરી દેશ સેવા, ધર્મ સેવા, પ્રજા સેવા કે એવી કઈ પણ સેવા છે જ નહીં. માટે જ કેટલાક સમજુ મહાનુભાવો તેનાથી દૂર રહે છે, નહીં કેનબળાઇ: કે-દેશ સેવાની લાગણીને અભાવઃ સમજવાના છે. પણ તેમ કરવામાં મહાપાપ સમજીને તેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવામાં આવેલું છે. જો કે ધર્મ દેશ કે પ્રજાની ખરી સેવા કરવાનું કર્તવ્ય દરેકે બજાવવું જોઈએ. ૩. આજની દેશનતિ એટલે “ગરી પ્રજાની આ દેશમાં ઉન્નતિ” એ અર્થ - સમજવાને છે. Saveta Sari Page #57 -------------------------------------------------------------------------- ________________ પ', પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : કવ્ય દિશા : ૪ ૪. એજ પ્રમાણે આજની પ્રજા ઉન્નતિમાં પણ ગોરી પ્રજાની ઉન્નતિ ગોઠવાઈ છે, અને તે કામાં આજના આગેવાના અને દેશનેતાએ પ્રયાસ કરી રહ્યા છે. એજ પ્રમાણે આર્થિક, સામાજીક, રાજકીય, શારીરિક, વિગેરે આધુનિક ઉન્નતિના એ પ્રમાણેજ અથ સમજવાના છે. પ. સ્વરાજ્યના અર્ધાં સસ્થાનિક સ્વરાજ્ય છે, એટલે કે ગોરી પ્રજાઓના વસવાટ માટેનું સ્વત ંત્ર–કાઇની પણ દરમ્યાનગીરી વિનાનું સ્થાન. તે સંસ્થાનિક સ્વરાજ્ય. જેથી ભારતીય આર્ય પ્રજાના દેશ સાથેના વતન હને ઘણું નુકશાન થાય તેમ છે. આ દેશમાં સસ્થાનિક સ્વરાજય એટલે ગોરી પ્રજાની વસાહત બનવુ. ૬. ત્રિરંગી વાવટો-દુનિયાની દરેક પ્રજાના આ દેશમાં વતન હ કબુલ કરાવવાની હિલચાલનુ' પ્રતિક છે પરંતુ ભારતીય આર્ય પ્રજાને વતન હકક બીજે બધે મળવા જોઇએ ને? બધેય કદાચ વતન હક્ક મળે. એટલે આ આખી પ્રજા દેશે દેશમાં વ્હે ચાઇ જાય. એટલે તેનુ* સૉંગઠન તુટી જ પડે. એટલે એક પ્રજા તરીકેની તેની આજની એકતા નાબુદ થાય, અને આ દેશ સ્રાથેના સંબધ છુટતાં તેની સંસ્કૃતિના પણ નાશ થાય માટે ગામમાં અરધા મળે તે આખા લેવા બહાર ન નીકળવાના, અને દેશમાં અરા મળે તો આખા લેવા પરદેશ ન જવાના, ઉપદેશ પરિણામે આ પ્રજાને હિતાવહ છે. ૭. હિંદુ અવિભક્ત કુટુંબ ટકાવવુ.... ૮. દરેક વ્યક્તિએ નિત્ય ધાર્મિક કૃત્યોમાં અપ્રમાદી રહેવુ, ૯. જ્ઞાતિ, મહાજન, સંઘ વિગેરે કામમાં યથાશક્તિ આગળ પડતો ભાગ લેવા અને ફાળા આપવા. તેઓની પ્રતિષ્ઠા ટકાવવા યથાશક્તિ મદદ અને ભાગ આપવા. ૧૦. આરોગ્યના દરેક નિયમ જાળવવા, પણ અખાડામાં જવું નહી. તેને ઉત્તેજન ન આપવું, ખીજી રીતે વ્યાયામ લેવા: વ્યાયામ શાળાના પડદા પાછળ પ્રજાના પાષક ખાનપાન, અને નિશ્ચિંત જીવનના નાશ ન થાય, તે માટે સાવચેત રહેવુ. ૧૧. આહારમાં બે ત્રણ પેઢી સુધી દાળભાત, માલ મશાલા ખાવા મળે, તેના કરતાં હજારા પેઢી સુધી રોટલા ને મીઠું' ને જાડા કપડાં મળે, તે વધારે ઇચ્છવા ચેાગ્ય છે. ૧૨. ભાજકા, ગોરા, ખારેાટા, મામા, સેવા, ખેડૂતા, વિગેરે ઉચ્ચ કામેાથી જુદા ન પાડી દેવાય, તેની સાવચેતી રાખવી. ૧૩. ખેડુત ને વેપારી-બ્રાહ્મણા ભિક્ષુકો છે. કારીગરા વસવાયા છે. શુદ્ધ કેમે મજુરા છે. રાજાએ ચેાકીયાતા છે. એટલે વેપારી અને ખેડુતઃ એ એ જ દાનેશ્વરી અને ઉત્પાદક તથા જવાબદાર પ્રજા છે, તે આય પ્રજાના પ્રાણ છે. તે એની વચ્ચે ભેદ પાડ Page #58 -------------------------------------------------------------------------- ________________ (3302307 ૫૦ + : પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) . નારા પ્રયાસેને અટકાવવા પ્રયાસો થાય, તે પ્રજાના પ્રાણ બચાવવા તુલ્ય છે, કેમકે- ૫ લાખ વર્ષોને સંબંધ ચાલ્યો આવે છે, તે તુટયા પછી કયાંય સાંધે મળશે નહીં. ૧૪ સેળ સંસ્કાર–જે જ્ઞાતિમાં, સમાજમા, કે વર્ગમાં પૂર્વ પરાંથી જે પ્રમાણે ડાઇ ચાલતા હોય, તે પ્રમાણે ચાલુ રાખવા તેમાં સુધારા વધારાની જરૂર નથી. - ૧૫ શ્રાવક-જન્મતાંની સાથે હવે સુવાવડખાનાઓના પરિચયથી માંડીને, નર્સોથી ઉછેર મેળવીને, બાલમંદિરોમાં થઈને નિશાળમાં દાખલ થતાં જ ભણને તૈયાર થયા બાદ પણ આધુનિક લાયબ્રેરીઓ, પુસ્તકે, દેશ નેતાઓના ભાષણે, કેલેજોમાં પ્રોફેસરોના ભાષણો, શહેરી જીવને, છાપાઓમાંની જાહેરાત, નાટક સીનેમાઓ, અને હોટેલ, ચિત્ર, અને મુસાફરીએ, પરદેશી સંસ્કૃતિ પિષકધંધા, મિત્ર અને ક્લબ, પરદેશી મિત્રો અને ફલબે, પત્રમિત્રપરિષદ વિગેરે આધુનિક સાધના પરિચયથી દિવસેને દિવસે વધુને વધુ વિચારથી અને આચારથી પરદેશી ટાઈપના નમુના બનતા જાય છે. એટલે એ અંધકારને તેઓમાં પ્રવેશ થાય છે, તેટલેજ શ્રાવકત્વને વારસાથી મળેલ પ્રકાશ ઓસરતે જાય છે. માનવપણું, તેમાં આર્યપણું, તેમાં સભ્ય પ્રજાજનપણુ, સંસ્કારી પ્રજાજન પણું; સદગૃહસ્થપણું, માર્ગાનુસારિતા, શ્રાદ્ધપણું, અને પછી શ્રાવકપણું, તેમાંયે પરિણત શ્રાવકપણું. આટલી ઉચ્ચહદ શ્રાવકપણાની છે. તેને બદલે આર્ય સંસ્કારને પ્રકાશ જીવનમાંથી ઉડતે જાય, પછી માનવપણું પણ નહીં જોખમાય તેની શી ખાતરી આશ્રિતપણું વધતું જાય, તે માનવપણું પણ જોખમાય. માટે આવા સંજોગોમાં હજુ બહુ જ ઓછો અંધકાર પ્રવેશ પામતે આવે છે, તેમાંથી બચી જઈને, શ્રાવક શ્રાવકપણું બચાવી શકે, તેવા માગ અને પ્રયાસ થવા જોઈએ. સંઘના કે નાતજાતના કે સાર્વજનિક પ્રકારના ફંડ ઉપર શ્રાવક નભવાને વિચાર સરખેાયે ન કરે, પિતાની નાતજાતની પવિત્રતા જાળવીને આખી દુનિયામાં કોઈપણથી સ્વતંત્ર શક્તિથી ધંધો કરી ખાય, જેમ બને તેમ ઉચ્ચ ધંધા પસંદ કરે, તે ન મળે તે ઉતરતા કમને ધંધો કરીને પણ આશ્રિત, અનુકંપ્ય કે દયાપાત્ર ન બને, ગમે તે કેળવાયો હોય છતાં ભિક્ષુક જેવું. અને માંગણ જેવું તેનું મન ન થવું જોઈએ. તેનું મન ધનપ્રાસ્પિમાં અને અંગત ખર્ચમાં લેભી-કરકસરયું, અને ધનનો સદુપયોગમાં દાતાર દાનવૃત્તિવાળું દેવું જોઈએ. કેમ આપું? કેમ ભલું કરું? તેનું મન સદા અગત્ આજની દુનીયાને પીઈ ગયેલું, અને સ્વધર્મ કર્મનિષ્ઠ રાખવું જોઈએ. શ્રાવકે મૂળથી જે ધંધા કરતા હોય, તે છોડાવવા નહીં. મૂળથી ખેતીના ધંધા કરતા હોય, તો પણ તે છોડાવવા નહીં. ને નવા લોકોને તેમાં દાખલ થવા દેવા નહીં. જેમ બને તેમ ચાલુ ધંધે ચાલુ રહે, તેને માટે સાવચેત રહેવું. ધાર્મિક સંસ્થાઓમાં આગેવાન તરીકે આર્ય 7 સંસ્કૃતિના પક્ષપાતી ગૃહસ્થોને ગઠવી દેવા જોઈએ. Page #59 -------------------------------------------------------------------------- ________________ તા: 2012 પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા શ્રાવિકાઓ-આજના સ્ત્રી સ્વાતંત્ર્યને લગતા કાયદાઓને આશ્રય લેવાને મનથી તો વિચાર ન રાખે, પરંતુ “તેવા આર્યત્વ અને પ્રજાત્વ વિધ્વંસક કાયદાઓ ન હોય, તે સારૂં” એમ મનથી ઇર છે. અને પિતાના આદર્શ ચારિત્રથી અને ઊંડી સમજશક્તિથી બીજીઓને પણ તે જાળમાંથી બચાવે. શ્રાવિકાને છાજતા વિચાર અને આચારને દઢ આગ્રહ રાખે તે ખાતર સુખદુઃખની પરવા ન કરે. દુઃખને કુલની માળા સમજે, હજુ વધુ કસોટી ઉપર પિતાના આર્ય સ્ત્રીત્વને ચડાવે, ને તેમાં કંચનની માફક વધુ ચમકી ઉઠે. મહેનત મજુરીના ઘરકામથી કંટાળવું નહીં. કુટુંબનિષ્ઠ રહેવામાં દેશ સેવા અને સર્વ સેવા છે. પતિને દેવ માનવામાં દુન્યવી સર્વ નીતિ સમાયેલી છે. તે વાકયમાં આર્યસ્ત્રીના દુન્યવી સર્વ આદર્શો કેન્દ્રિત કરવામાં આવ્યા છે. દેવગુરુ ધર્મનું શરણ || સર્વ દુઃખોમાં દિલાસો છે. અને પરમ શાંતિને એજ માર્ગ છે. એ ભૂલવું નહીં. આર્ય સંસ્કારવાળું એક ઘરજ સેંકડો કલેજેને સરવાળે છે. તેની રક્ષા કરવી. આજની બોડીગે, હોટેલે, નિશાળે તેને નાશ નેતરી આપે છે. પૂજ્ય સાધ્વીજી મહારાજાઓ-માનસિક ઉન્નતિ ભગવતી આર્ય સ્ત્રી જાતિનો એ જગતમાં અપૂર્વ નમુને છે. તે પદ જળવાઈ રહે અને શ્રાવિકા વર્ગ શ્રાવિકા બની રહે, પર= દેશને અને પરપ્રજાને પસંસ્કારને ચેપ શ્રાવિકા વર્ગમાં પ્રવેશવા ન પામે,તેની ખુબ ને ખબરદારી રાખે, અને તે ખાતર પોતાના જીવનને વધુ દિયામય, વધુ સમજદાર રાખે. આર્ય સંસ્કૃતિની ભવ્યતાનું વિગતવાર જ્ઞાન, પાલન, અને સમજવાની શકિત કેળવે. પોતાનું બાહ્ય જીવન આજની ઉછરતી શ્રાવક બાળાઓને ટીકા કરવા જેવું ન લાગે, તેવું રાખે. કેમકે સાદવીજીઓના આંતર જીવન તે પવિત્ર જ હોય જ છે. પરંતુ સ્ત્રીસ્વભાવ સુલભ A કોઈ કોઈ વ્યકિતમાં કઈ કઈ બાબતમાં કયાંક ક્યાંક પરસ્પર વૈમનસ્ય વિગેરે તો | હોય, તે પણ ઓછા થાય, તે હવે પછીના વખત માટે જરૂરી છે. કેમકે, આર્યવ અને આર્ય સંસ્કૃતિ ઉપર એક જાતનો માટે હલે ચાલ્યો આવે છે. એવા સમયમાં ૫ દરેકે ખુબ જાગ્રત્ રહી, પિતપોતાના કર્તવ્યમાં એટલા બધા નિષ્ઠ રહેવાની જરૂર છે કે, જ એ ઝેરી તત્વ કઈ પણ ઠેકાણેથી પેસવા ન પામે તેને માટે દરેકે સંપૂર્ણ ભેગ આપ| વાની અને સાવચેત રહેવાની જરૂર છે, જેમ બને તેમ કષાયો (ક્રોધ માન માયા લોભ) ) અને નેકષા (હસવું રેવું, ખુશી આનંદ. નાખુશી, ગમગીની, કંટાળો, બીકણપણું, | અને દુર્ગચ્છાવૃત્તિ વેદકામવાસના) ને અલ્પ પણ સ્થાન ન આપવામાં આપણી વિશેષ વિશુદ્ધિ છે. અને જેમ વિશેષ વિશુદ્ધિને દવે સળગશે, તેમ તેમ અંધકાર નાશ પામશે. હજુ આપણી આંતરવિશુદ્ધિનું માપ આજના પરદેશીઓને નથી આવ્યું. ગોચરી | વિગેરે પ્રસંગોએ વિદ્વાન અને ચારિત્રપાત્ર તથા કુશળ સાધવજી મહારાજાઓએ આજની નિશાળમાં ભણતી શ્રાવક બાળાઓના પરિચયુમધુર કંઇક આવવાના श्रीमहावीर जैन आराधना केन्द्र कोषागाचीनगरम 50 Page #60 -------------------------------------------------------------------------- ________________ પર : ? પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) , આકર્ષણભૂત બનવું, અને શ્રાવક કુટુંબમાં જૈન ધર્મના સંસ્કાર ટકાવવાના પ્રયા ન ડગી ઉઠે તેની સાવચેતીના પગલાં અવશ્ય ભરવા. મુનિ મહારાજા–ચાલુ વ્યવહાર ક્રિયામાં બરાબર નિષ્ઠા: નિત્ય ક્રિયાઓ, પર્વની ક્રિયાઓ વિગેરેમાં રસપૂર્વક જાહેરમાં ભાગ લે અને એકાંતમાં પણ રસ પૂર્વક ક્રિયાઓ કરવીઃ શાસ્ત્ર જ્ઞાન ઊંડા રહસ્ય પ્રાપ્ત થાય તેવી રીતે સંગીન અને પરિણત થાય તેવી રીતે કરવું; ગાદવહન વિગેરે પરિપાટી ચાલુ રાખવી; તેને આદર અને જાતે પાલને કરવું વચન પાલન વખતસર કામ કરવામાં ચોક્કસ કાર્ય વિભાગોમાં મક્કમતા અપૂર્વ શાંતિઃ અલ્પ ભાષિત્વઃ સચોટ વ્યાખ્યાન શકિત: પ્રિય ભાષિત્વ ખરે અવસરે સત્ય ખાતર અપ્રીય ભાષિત્વઃ સદા જાગ્રત ભાવ: અનાલક્ષ્ય અંતરન્યારા છતાં મળતાવડાપણું: બ્રહાચર્યની રક્ષા માટે આરોગ્યના નિયમ જાળવવા આરેગ્યના નિયમને મુખ્ય આધાર યેગ્ય આહાર ઉપર છે. અને આહારપાણીને ઉપગ, જેન આચાર વિચાર અને મુનિ જીવનને અનુસરીને બરાબર કડકપણે પળાય તેવી રીતે, અને આરોગ્ય સાધક થાય તેવી રીતે, કર મધ્યાન્હ અને સાયં આહારકાળમાં અલપ અંતર રહેતું હોવાથી, સાયં આહારમાં બનતા સુધી આટાની બનાવટે ઓચ્છી લેવાનું રાખવું અથવા ન રાખવું મુનિ મહારાજાઓમાં પણ હાલ જે દાંતના રોગો, મસા, આંખના રેગે, સ્વપ્નદોષ. ફકાશ, પીળાશ, ચશ્માની જરુરિઆત, ક્ષય, વિગેરે કવચિત્ કવચિત જોવામાં આવે છે, તે પણ તેથી રહેવા પામશે નહીં. आहार-निद्रा-ब्रह्मचर्याणि त्रीणि उपष्टम्भानि આહાર, આરામ અને બ્રહ્મચર્ય એ ત્રણે શરીર મહેલને ટકવાના મુખ્ય થાંભલા છે, અથવા મુખ્ય પ્રાણ છે.” એમ કહીએ તો ચાલે, તેમાં પણ કદ્ધ સમાસમાં પૂર્વ પદમાં આહાર શબ્દ મુકેલે હોવાથી “નિદ્રા અને બ્રહાચર્યને આધાર પણ આહાર ઉપર જ છે.” એમ આરોગ્ય શાસ્ત્રકારનું સૂચન જણાય છે. આહાર પિત પિતાના શરીરની પ્રકૃતિ અનુસાર સમ હશે, તે બ્રહ્મચર્ય એક સહેલામાં સહેલી એક વસ્તુ થશે. અને તેથી જરૂર પૂરતી જ અ૫ અને સુખપ્રતિબધા નિદ્રા આપ આપ થઈ જાય છે. અત્યશન, અધ્યશન વિષમાશન, અપાશન, અનશન, આટલા ત આહારની વિષમતા જન્ય દે ઉત્પન્ન કરે છે. સમાશન સર્વ રોગના નાશનું અને આરોગ્યનું અમેઘ I? કારણ છે. બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, વિહાર, ગુરૂકુળવાસ અને રોજની વખતે વખતની ક્રિયામાં સમ્યગ્ર વ્યાયામ, આટલા તત્વે શરીરને તથા આત્માને દિવ્ય બનાવવાને પૂરતાં છેઃ પર્વ દિવસેએ શૈત્ય પરિપાટી વિગેરેના નિયમથી જગજાહેર જૈન મંદિર સંસ્થાનું Page #61 -------------------------------------------------------------------------- ________________ પ. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથઃ કર્તવ્ય દિશા : ૫૩ જાહેરમાં બહુ માન કરવાથી બાલજીવો તેમાં દેરાય છેઃ ગુરૂભકિત, સમુદાયનિષ્ઠા ઊગ્રવિહાર: વિગેરે સાધુ જીવનના પ્રાણ છે. પિતાના મુનિ જીવનમાં “ગણિપન્યાસ, પ્રવર્તક, ઉપાધ્યાય, આચાર્ય વિગેરે પદવી પ્રાપ્ત થાય, તો સારું.” એમ ઈચ્છવું: એવી મહત્વાકાંક્ષા રાખવી એવી સુંદર જીવનની તૈયારી કરવી: એવી પદવી પ્રાપ્ત થાય, તે પોતાને ભાગ્યશાળી માનવા અનન્ત પુણ્ય રાશિઓ હોય, ત્યારે એ પદવીઓ પ્રાપ્ત થાય છે. એ પદવીઓને લાયક થવા જીવન ઘડાય, તેવી જાતની તૈયારીઓ કરવી. પરંતુ તે સર્વ શાસ્ત્રોકત–સંઘ, ગરછ, અને શાસનની મર્યાદાને અનુસરીને પદવિઓ મેળવવા મથવું જોઈએ. બીજી રીતે લેવા નજ મથવું પદવીઓ મળ્યા બાદ પરમ નમ્રતા-જાણે તે પદવી નથી જ, એવી રીતે વર્તન રાખવાથી પદવીઓ એર શોભે એ સ્વાભાવિક છે. વ્યવહારમાં પણ આવા મોટા પદનું બહુમાન અને ભકિત જનસમાજમાં જળવાઈ રહે, અને તેના પ્રત્યે સમુચિત આચાર વ્યવહાર જનસમાજ જાળવતે રહે, તેને માટે એગ્ય પ્રયાસ ચાલુ રહેવા જોઈએ. જેન શાસનની ઉજળામણુ તાજી ને તાજી. રહે માટે બાળજીવોને આકર્ષક થાય તેવા સામૈયા, વરઘેડા, ઉદ્યાપન, મંદિર તથા પ્રતિમા નિર્માણ, પ્રતિષ્ઠાઓ, બેટી પૂજાઓ, સ્નાત્રો, ઉત્સવ યાત્રા સંઘે, સાધર્મિક વાત્સલ્યના જમણે, ઉપધાન ક્રિયાઓ, વિગેરે કાર્યો ચાલું રહેવા જોઈએ. અને તેમાં શાસન તરફની ભકિતથી મુનિમહારાજાઓ યથા યોગ્ય સહકાર રસપૂર્વક આપે, તે | સર્વ વ્યવહાર ક્રિયા ચાલું રાખવા સાથે આત્મનિરીક્ષણ અને ઉત્તરોત્તર વધતો જતે સ્વવિકાસ ધ્યાનમાં રાખે જ જ જોઈએ. દીક્ષા લીધી કે તુરત આખી જંદગીને સામાન્ય કાર્યક્રમ નિશ્ચિત કરી લેવો જોઈએ. પઠન, પાઠન વિહાર શાસ્ત્રજ્ઞાન, ગદ્વહન, પદવી પ્રાપ્તિ, અને શાસનસેવાના કાર્યો, આત્મચિંતન, શાતિ વિગેરે કાર્યોમાં અમુક અમુક વર્ષો સુધી કામ કરવું એમ સામાન્યતઃ નિશ્ચિત કર્યું હોય તે ઠીક. રજના કાર્યક્રમમાં–રોજની ક્રિયાઓ, અભ્યાસ ગુરૂભક્તિ, સમુદાયનું વૈયાવૃત્ય, શાસન સેવાના કાર્યમાં સહકાર, દર્શનશુધિ-જ્ઞાનશુદ્ધિ ચારિત્રશુદિધ માટે જાગ્રતી, વ્યાખ્યાન, વિગેરેને લગતો દૈનિક કાર્યક્રમ પણ ચાલું સંગ અનુસાર ગોઠવી રાખેલ હોય, તે ઠીક. પર્વ તિથિએના–તપશ્ચર્યા, વિશિષ્ટ ક્રિયા, અધિક ચીત્ય દર્શન, સકળ સંઘ સાથે કરવાના અનુષ્ઠાનમાં સહકાર વિગેરે ઉદ્દેશીને અલગ કાર્યક્રમ ગોઠવાયેલા હોવા જોઈએ. મુનિ જીવનમાં જરૂરી ઉપકરણ બનાવી લેવાની કળા અને જ્ઞાન, શીખી લીધેલા હોય, તે ઠીકે, વિહાર વૈયાવૃત્ય, ઉપધિ જાતે ઉપાડી લેવી, વિગેરે કઇ સાધ્ય પ્રવૃત્તિઓના આરોગ્ય Page #62 -------------------------------------------------------------------------- ________________ હૈ < < . શ્રી હર્ષપાત ન માલા-લાખાબાવળ સરા ,CT સેવા ભાવના-સ્વાશ્રયિત્વ અને પરિણામે નિર્જરા રૂપ હેતુઓ સમજીને તે કરવાથી ૨આનંદદાયક લાગશે અને તેમાં વધુ વધુ આગળ વધવાનું મન રહ્યા કરશે. આ આખી જીંદગીમાં બીજું કાંઈ પણ કરવાનું ન હોવાથી આજ સાધના નિશ્ચિત ઘેરથી, શાંત મનથી, એકાગ્રતા પૂર્વક, કેમ થાય? તેની જ ગોઠવણ સહેલાઈથી કરી • શકાય તેવી છે. - MS પદ-શ્રી આચાર્ય ભગવત, શ્રી ઉપાધ્યાયે, પ્રવર્તકે, પંન્યાસ, મહારાજાએ, ગણિ | મહારાજાએ વિગેરે પદસ્થ પુરુષે રાજ્યતંત્ર કરતાં પણ વધારે સૂક્ષ્મ તવાળું અને 'આંટી ઘૂંટીથી ભરપૂર શાસન રૂપ રાજ્યતંત્રના મુખ્યમાં મુખ્ય અમલદારે જેવા હોવાથી, (જૈન શાસન મારફત આખા જગના ધાર્મિક જીવન તત્વના મહાન રક્ષક, વ્યવસ્થાપક, સંચાલક અને પ્રેરક વર્ગ છે.. વ્યવસ્થિત ગોઠવાયેલી શ્રી સંઘની આંતર સ્થિતિ ઉપર બરાબર કાબુ મેળવવા સાથે. Rશ્રી શાસનના હિતને માટે એક અદના મુનિ તરીકેની ફરજોમાં સંતોષકારક રીતે સિદ્ધ થઈ ચૂકવા ઉપરાંત બાહ્ય સંજોગો તરફ નજર રાખી પોતાની દશન શુદ્ધિ કરવામાં તત્પર રહી શકે. ( તીર્થો મંદિરે આગમાની રક્ષા અને પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા પ્રયાસો કરી શકેઃ શ્રી સંઘની પ્રતિષ્ઠા અને સકળ જગતમાં માનબુદ્ધિ ઉત્પન્ન કરી શકે–વધરાવી શકે ઇતર ધર્મોવાળા સાથે મર્યાદિત સંબંધ કેળવી શકે. કેઈની વિરુદ્ધ પ્રચાર કાર્ય ન કરે, પણ દરેકને સહકાર ઉચિત મર્યાદામાં જાળવી રાખે. પરંતુ કોઈપણની તરફથી ‘આક્ષેપોની પહેલ થાય, તે જરૂરીઆત વિચારીને યંગ્ય પ્રસંગ હોય, તે તેના સચોટ પ્રતિકાર કરેઃ શાસન ઉપર આવી પડતી કેઈ પણ આફત સામે સંપૂર્ણ બચાવ કરી . શકવાની તમામ સામગ્રી શાસનમાં ગોઠવી ખેઃ શાસનના કાર્યમાં ગમે તેવા મતભેદ વચ્ચે પણ અટુટ એક્તા કેળવવામાં પાછી પાની ન જ કરેરાજ્યસત્તા જે સ્થળે જે જાતની હોય, તે તે સ્થળની રાજ્ય સત્તાઓ સાથે વિરોધ ન કેળવે. પરંતુ - સહકાર કેળવે અને ઉપદેશ શક્તિ, તપોબળ, પ્રભાવ, કાર્યકુશળતા: વિગે રેની મદદથી શાસનના હિતના કાર્યો કરાવી લેવા, અને અહિતના પ્રસંગે તદુર કરાવી લેવા, ગામે ગામના સ્થાનિક સંઘે અને તેમાંની ધામિક-મંદિર, ઉપાશ્રય વિગેરે સંસ્થાઓની વ્યવસ્થા અને બંધારણે ચાલુ છે, તેવા વ્ય વસ્થિત કરી આપવા. નવા કરવાની જરૂર છે જ નહીં. તેના ઉપર વિહારના Kક્રમે મુનિ મહારાજાઓની દેખરેખ રહે અને દરેકની એક વાક્યતાથી તેમાં પ્રગતિ કરાવે, તેવી ગોઠવણ કરવી જોઈએ. કલયાણુક અને તીર્થ સ્થાને HAVA SA Taru Page #63 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા : ૫૫ કઈ પણ કાયદાની ચુંગાલમાં આવી જઈ નુકશાન ન થાય, તેને માટે કેદ પણ ભેગે પ્રયાસો કરવા: [ ગામડાઓ નવા બાંધવા અને ખેતીની સુધારણું માટે નાના ખેતરના મોટા ખેતર કરવાના કાયદામાં વચ્ચે આવતા દેવસ્થાને કાઢી નાખવાનું કાયદામાં ધારણ કર્યાનું ખ્યાલમાં આવ્યું છે. તે વખતે કલ્યાણક સ્થાનેનું શું? દુનિયામાં ચાલતી દરેક હીલચાલ ઉપર તેઓની નજર રહેવી જોઈએ. અને ધર્મઘાતક, પુણ્યશષક, પાપ પ્રચારક જવાળા-કયાંથી ઉઠે છે? તે જાણીને તેને બુદ્ધિ પૂર્વક એવે પ્રતિકાર શેઠવો જોઈએ કે-જે છેવટે જૈન શાસનને દઝાડી શકે નહીં. જગનો એ અભેદ્ય પવિત્ર કિલે જ્યાં સુધી સુરક્ષિત હશે, ત્યાં સુધી જગતમાં ગમે તેટલી અવળી સવળી ઉથલ પાથલો થાય, પરંતુ પરિણામે એ બધું શાંત થતાં–શ્રી જેન શાસન હમેશના નિયમ પ્રમાણે પિતાનું વિશ્વ રક્ષણકાર્ય શરૂ રાખે જ જવાનું છે. પરંતુ તેને કેઈ સળગતી આગની જાળ ન અડી જાય, તેની સંપૂર્ણ ખબરદારી રાખ્યા વિના એ આશા સંપૂર્ણ સફળ ન થાય, એ સ્વાભાવિક છે. : : ઉપરથી લાભના જણાતાં છતાં કેટલાક એવા ત હોય છે, કે જે ઘુસી ગયા IM પછી કાઢવા મુશ્કેલ પડે છે, અને પાછળથી ઝેરી કીડાની માફક વધીને સારાં તનેય ધક્કો લગાડે છે, કેટલીક રચનાઓ જ એવી હોય છે કે, બહારથી રચનાત્મક જણાય, છતાં પરિણામે ખંડાનાત્મક હોય છે. આ બધા વિચિત્ર કેયડાઓ સૂક્ષ્મ વિચારથી - પદસ્થ મહાત્માઓ વિચારી શકે, અને શ્રી સંઘને દેરી શકે. શ્રી સકી ચતુર્વિધ સંઘ ' પરસ્પરના અધિકાર પ્રમાણે અને પૂર્વાપરના બંધારણ પ્રમાણે શ્રી સકળ સંઘનું ) સંગઠન રહેવું જોઈએ. દહેરા, ઉપાશ્રય, તીર્થો, વિગેરે મિલક્ત ચતુર્વિધ સંઘની ગણાવી જોઈએ. અને તેના મુખ્ય ઉત્પાદકે પૂર્વના અને હાલના મુનિ મહારાજાઓ છે. તેથી સર્વ મુનિઓ અને એકંદર સકળ સંઘના મુખ્ય પ્રતિનિધિ તેના મુખ્ય સંચાલક અને પ્રતિનિધિ ગણાવા જોઈએ. સ્થાનિક શ્રાવકથી જે વસ્તુ સાચવી ન શકાય, તે ચતુવિધિ સંઘને સેંપવી જોઈએ. બનતા સુધી જે કે એક સંઘે બીજા સંઘની સત્તામાં માથું મારવું નહીં જોઈએ. તેમજ દરેક સંઘે પિતે પિતાની જવાબદારી ઉપાડવી જોઈએ. તેમજ સર્વને લાગુ પડતી સૂચનાઓ કે ફરજો બજાવવાની સૂચનાઓ પણ ગ્ય કેન્દ્ર મારફત જ ફેલાવી જોઈએ. ગમે તે સંસ્થા નવી ઉભી થઇને પોતાના પ્રચારકે ફેરવીને મનફાવતે પ્રચાર કરે, તે અટકવું જોઈએ. તથા બીજી કઈ પણ Page #64 -------------------------------------------------------------------------- ________________ : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) Causwaku Sava Suluhu Huwet સંસ્થા કે સત્તાને સેંપી શકાય નહીં. તેમજ રાજ્ય સંસ્થાને વચ્ચે હાથ ઘાલવાને ચાયને ધારણે અધિકાર નથી, તે સ્પષ્ટ કરવું જોઈએ. શ્રી સંઘના સર્વ સામાન્ય કાર્યોમાં આગેવાન આચાર્યો અને ગૃહસ્થાને 6 અનુસરવાની શિસ્તનું પાલન થાય, તો જ શાસનમાં એક્વાયના રહી છે શકે. દરેક સભ્યને આ ફરજ બરાબર સમજાવવી જોઈએ. શિસ્તનું પાલન ન કરે, Nિતે ગમે તેવો મોટો માણસ હોય, છતાં શ્રી સંઘે તેની પરવા ન કરવી જોઈએ. દરેક સ્થાનિક સંઘની મર્યાદામાં આવેલા શ્રાવકની વસ્તિવાળા ગામડા. ધર્મસ્થાને, તીર્થો મુનિ મહારાજાઓ કે સાધ્વીજી મહારાજાઓ કે શ્રાવક-શ્રાવિકાઓની ધાર્મિક પ્રતિઠા, માનમરતબ બરાબર સચવાવા જોઈએ. અને દરેક શાસનની મિલકતનું દરેક રીતે રક્ષણ કરવું જોઈએ. સ્વાશ્રયીપણે બીજાની મદદ વિના રક્ષણ કરી શકાય, તેવી દરેક સંઘે અને વ્યકિતએ શકિત કેળવવી જોઈએ. પૂર્વાપરને તે રીવાજ જાળવવાથી બધા ઊપરની એક સામટી આફતમાંથી સૌ રક્ષણ કરી શકે. " વળી, લિખિત શાસ્ત્રના ગુપ્ત ભંડાર કરાવવા જોઈએ. અથવા શ્રાવકના ઘરમાં તેવા લિખિત શાસે રખાવવા જોઈએ. જેથી ભવિષ્યમાં કઈને કઈના ઘરમાંથી મળી આવે. ઉપરાંત, શ્રી સંઘ મુનિ મહાત્માઓની સંગીન તૈયારી પાછળ સંગીન સાધવાળી યેજના જવાની જરૂર છે. કેમકે-એ વર્ગ તૈયાર હશે. તેજ બુદ્ધિ પૂર્વક પ્રજાનું અને શાસનનું રક્ષણ કરી શકશે. આજે એ વર્ગને તૈયાર કરવાને પૂરા સાધનને ટો ઉપયોગ થતો નથી. ભૂતકાળમાં શ્રાવકના ધનને ઘણે મુખ્ય ભાગ એ વર્ગના અભ્યાસ અને માન પ્રતિષ્ઠા ખાતર ખર્ચાતો હતો. આજે તે શ્રાવકના . ધાર્મિક અભ્યાસ માટે મોટી મોટી રકમ કાઢવામાં આવે છે, તે પણ અંગ્રેજી કેળવણી લેનારાઓને અંગ્રેજી કેળવણી લેવા માટે મદદમાં અપાયાના દાખલા મળશે, અને બહુ તે કોલેજમાં અર્ધમાગધી ભાષા ભણતા વિદ્યાથી-કે જે વગ પાછળથી પૂજ્ય આગમ ઉપર ચુંથણ ગૂંથવાને છે, અને પરંપરા પ્રમાણે ચાલ્યા આવતા પઠન, પાઠન, અર્થની આમ્નાય, ભકિત, ક્રમ વિગેરેને નષ્ટ કરી, જુઠી એતિહાસિક ગષણાએને નામે પ્રસ્તાવનાઓ અને લેખે મારફત આગ ઉપરથી ઊછરતી ભાવિ પ્રજાની શ્રદ્ધા ચલિત કરી અશ્રદ્ધા ઉત્પન્ન કરનાર છે–તેઓને મદદ આપવા ખર્ચાય છે. આ , એક કેવી વિચિત્ર ખુબી ગોઠવાયેલી છે ? Sી ખરી રીતે મુનિ મહાત્માઓને દુનિયાનું અને સકળ શાનું સાંગોપાંગ જ્ઞાન મળે, તેવી ગોઠવણ શ્રી સંઘે કરવી જોઈએ. EMTH A Sagar Page #65 -------------------------------------------------------------------------- ________________ (15 કેકાર h'T પ્ર. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા * પ૭ નન ન આને અર્થ એ નથી કે, “શ્રાવકને ધાર્મિક જ્ઞાન વિનાના બુડથલ રાખવા” પરંતુ મુનિ મહાત્માઓ સમર્થ હશે, તે તેઓના જ્ઞાનને પ્રવાહ અવશ્ય શ્રાવકને મળશે. અને યોગ્ય માર્ગે દોરવણી પણ મળશે, કુવામાં હશે તે હવાડામાં આવશે. જોકે જરૂર પૂરતું શ્રાવકને માટે ખર્ચવામાં પણ વાંધો નથી, તે પણ ઈષ્ટ છે. પરંપરાની આમ્નાય અનુસાર ધર્મ પ્રભાવના કરે તેવા અમુક સંખ્યામાં શ્રાવકે વિદ્વાને થાય, તેની સામે કેને વાંધો હોય ? પરંતુ, અમુક રકમમાંથી અમુક સંખ્યાના શ્રાવક બાળકે અમુક હદ સુધીનું મધ્યમ જ્ઞાન મેળવી શકે. કેમકે-બધી સંખ્યા ઉચ્ચ જ્ઞાન તે ન જ મેળવી શકે. ત્યારે તેટલી જ રકમમાં થેડી સંખ્યા ઉંડા જ્ઞાનના ખજાના સુધી પહોંચી શકે. શાસનને જરુર પડે, ત્યારે બધાય મધ્યમ જ્ઞાનવાળા ખરે વખતે મદદ ન આપી શકે, પરંતુ એકાદ બે વિશિષ્ટ વ્યક્તિ હોય, તે જ તે ખરે વખતે સંઘને માર્ગદર્શક થઈ શકે છે. ઉ ત્તમ કૃતિ ર તારાગૈરવિ ! “એક ચંદ્ર અંધકારને નાશ || કરી શકે છે, પરંતુ સેંકડે તારાઓ પણ અંધકારનો નાશ કરી શકતા નથી.” માટે જ છે | વિશિષ્ટ વ્યક્તિઓ ઉત્પન્ન કરવી જોઈએ, પરમાત્મા મહાવીરદેવ એક જ થયા, પરંતુ શું તે વખતે બીજા સેંકડો વિદ્વાને નહીં હોય? હશે જ, પરંતુ અજ્ઞાન અંધકારને જેટલી પ્રબળતાથી તેમણે નાશ કર્યો, III તેટલો કેણ કરી શકયું? સારાંશ કે-આપણા શ્રી સંઘની પૂર્વાપરથી આ જ નીતિ ચાલી આવે છે, કે-આપણી ખાતે પાસે જેટલા સાઘને હોય, તેટલાથી પ્રખર મુનિ મહાત્માઓ ઉત્પન્ન કરવા, અને તેમ કરતાં સાધન વધે તે મધ્યમ, ને જઘન્ય ઉત્પન્ન કરવા. અને તેથી વધે તે પછી ૫ શ્રાવકે માટે ઉપયોગ કરવાને હરકત નથી. પરંતુ ખરી ગુંચવણ વખતે પ્રખર મુનિ PA જ મહારાજાએ જેટલા શાસનને માટે ભોગ આપી બુદ્ધિ પૂર્વક દોરવણી કરી શકે, તે રીતે જ બીજા પાસેથી આશા રાખવી વધારે પડતી છે. અને શાસનનું રક્ષણ થયું કે–તેમાં દુન્યવી સવ રક્ષણે પણ સમાયેલા જ છે. એટલે શ્રાવકોનું પણ ખરું હિત તેમાંજ છે. ધન ધાન્યની સંપત્તિની ચાવી પણ એજ છે. શ્રાવકે વ્યવહારમાં આગળ પડતા થાય ને ધર્મના ભકત ટકી રહે તેવા જ તૈયાર થવા જોઈએ. માટે મુનિ મહાત્માઓને તૈયાર કરવા માટે જગતમાં જે જે સાધન બીજા માટે વપરાતા હોય, તે સર્વ કરતાં ખાસ વિશિષ્ટ પ્રકારના સાધનેની જનાઓ શ્રી સંઘે કરવી જ જોઈએ. એજ સર્વનું શરણ છે. દરેક જમાનામાં દેવ અને ધર્મની ઓળખાણ Page #66 -------------------------------------------------------------------------- ________________ TJETRIETETAS (૫૮ : પ્ર. શ્રી હર્ષપુ પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પણ એને જ આધીન છે. અને દ્રવ્યઃ ક્ષેત્રના કાળા અને ભાવ ના સંજોગોમાં માર્ગ કાઢવાનું પણ એનું જ કામ છે. બીજાનું નથી. નજીકના ભવિષ્યમાં એવા સંજોગો ગોઠવાઈ રહ્યા છે, કે જેમાંથી શાસનને યોગ્ય માર્ગો બચાવ કરવાની ઘણુજ મહત્તવની પરિસ્થિતિ ઉભી થાય, તેવા સંજોગે લાગે છે. તે સારા કુટુંબના યુવકે એ અને કિશોરાએ “શાસન સેવામાં–જગની, પ્રાણીમાત્રની SS) અને પિતાના આત્માની સેવા છે, દેશની, કુટુંબની, અને જ્ઞાતિની સેવા છે. આર્ય | = ? સંસ્કૃતિ અને આર્ય પ્રજાની સેવા છે.” એમ સમજીને સ્વેચ્છાથી મુનિવર્ગમાં ભરતી ૨AI થઈ મુનિવર્ગની જગમાં શોભા ઉત્પન્ન કરવી જોઈએ. અથવા કટોકટીના સમયમાં RV શાસન નાવને ભર દરીયામાંથી પસાર કરાવીને કૃતકૃત્ય થવું જોઈએ. આજે મુનિ મહાત્માઓ અને સાદવીઓ માટે અભ્યાસના કશા સંગીન સાધને છેજ નહીં. કેઈકેઈ ઠેકાણે પાઠશાળાઓમાં એકાદ પંડિતની બેઠવણ હોય છે. પરંતુ આ પદ્ધતિ શ્રી સંઘના હિતની નથી, આવી પદ્ધતિથી મુનિ મહાત્માઓ પાઠશાલાઓના નિશાળીયાઓ બની જશે. પરંતુ જગતની સર્વ સંસ્થાઓ કરતાં “મુનિઓ તદ્દન સ્વતંત્ર છે.” એ ભાવ ઉડી જશે. આપણે મુનિમહાત્મા તરીકેનું ઉદ્ધારક ખમીર ગુંગળાવીને નિશાળીયા કે સુપ્રીટેન્ડેન્ટ બનાવવા નથી ઇચ્છતા, પણ સ્વતંત્ર અને નિરપેક્ષ, ત્યાગી. તપસ્વી, જ્ઞાની, પ્રભાવક, મહાત્માઓ તરીકે ટકાવી રાખવાં ઈચ્છીએ છીએ. | મુનિઓને શાસ્ત્રાજ્ઞાયુક્ત ગુર્વાસા શિવાય કશુ બંધન જ આ જગતનું હોઈ શકે cલ નહીં, ને છે પણ નહીં. પરંતુ, ખરી રીતે એવી ગોઠવણ કરવી જોઈએ-કે-જે મુનિ મહારાજ જે વિષયમાં તૈયાર થઈ શકે તેમ હોય, તેના સાંગોપાંગ સંગીન સાધને અને , અધ્યાપકે તેમની પાસે તેઓ જ્યાં હોય, ત્યાં ગોઠવી આપવા જોઈએ, કે જેથી એક એક મુનિરાજ તે તે એક એક વિષયમાં પારંગત થઈ શકે. દાખલા તરીકે કઈ ધર્મશાસ્ત્રમાં, કઈ કર્મગ્રંથમાં, કેઈ ન્યાયમાં, કેઈ વ્યાકરણમાં, કેઈ શિલ્પમાં, કોઈ જોતિષમાં, કેઈ વૈદ્યકમાં, કે સંગીતમાં, કઈ પ્રતિમા નિર્માણના શાસ્ત્રમાં, કઈ પ્રતિષ્ઠા-શાંતિસ્નાત્રાદિમાં, કેઈ મંત્ર શક્તિ, વ્યાખ્યાન કળા, ઉપદેશ શૈલિ, શાસ્ત્રનિર્માણ, પ્રતિબંધ શકિત, કાયદા, બંધારણ ડાક સંઘ વ્યવસ્થા, સ્થાનિક સંઘોમાં વ્યવસ્થા, આચાર ક્રિયાઓ, ગણિતાનુગ, વિધિએના == હેતુઓ, સંઘની મિલ્કત, દ્રવ્યાનુયોગ, કથાનુગ, સત્ય ઈતિહાસ, પ્રાચીન સત્ય સંશોધન, વિગેરે વિવિધ વિષયમાં જેની જે શકિત હોય, તેમાં આગળ વધારવા સંપૂર્ણ સાધને , તેમની પાસે જ પહોંચાડવા જોઈએ, જેથી થોડા ખચે એક એક વિષયમાં સારા નિષ્ણાત મુનિરાજે તૈયાર થઈ શકે. અને તેઓ શાસનનું તમામ ચાલુ કામ સંભાળી શકે. Page #67 -------------------------------------------------------------------------- ________________ = = ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન થે : કતવ્ય દશ આ વ્યવસ્થા વિના થતે ખર્ચ સંગીન પરીણામ નિપજાવી શકતો નથી, નિપજાવી શકશે નહીં. આ આપણી પ્રાચીન શૈલી પણ છે. આ ઉપરાંત-શ્રી સંઘે એક એવે વર્ગ તૌયાર કરવો જોઈએ કે-જેમ મલવાદી મહારાજ ભોંયરામાં ભણીને તૈયાર થયા અને પછી વલ્લભીપુરમાં બૌદ્ધવાદીને હરાવીને-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી કાઢી મૂકાયેલા છે. મૂ. જેનેને–પાછા લાવી શકયા હતા. તેવી રીતે-સર્વ ધર્મ પરિષદ-અને વિશ્વધર્મ પરિષદના ઘંઘાટે બંધ પડે, તેઓના પ્રયાસના પરિણામે ન છૂટકે જે આવવાના હોય તે આવી જાય, ત્યાર પછી પણ નીચે પ્રમાણે તૈયાર થયેલા મુનિ મહાત્માઓ-જૈન ધર્મને પ્રતાપ જગતમાં ફેલાવી શકે, તેવા તૈયાર કરવા જોઈએ, અને તેને ક્રમ નીચે પ્રમાણે - ૧. નાની ઉમ્મરના બાળ અને કુળવાન શ્રાવક પુત્રને વૈરાગ્ય વાસી કરી દીક્ષિત બનાવવા જોઈએ, અને તે માટે સારા સારા કુટુંબેએ પોતાના પુત્રે સેંપવા જોઈએ. સેવાભાવના વાળા રિછક રીતે સમર્પિત થવા જોઈએ. ૨. તેઓને એવા શાંત અને એકાંત વાતાવરણમાં રાખવા જોઈએ, કે જેથી-તેઓ ઉપર દુનિયાના ઝેરી વાતાવરણની અસર ન થાય. ૩. તેમના ખાનપાન અને જાળવણીની એવી ગોઠવણ થવી જોઈએ કે–તેઓને રોગ તે ન થાય, પરંતુ શરીર એવા સુદઢ અને શાંત ઠંડા વીર્યથી ગુંથાઈ જાય, કે–તેઓ લગભગ ઉર્ધ્વરેતા યોગી જેવા બની જાય. [ ગ્ય પ્રયાસથી બની શકે છે. ] તેઓની તથા પ્રકારની દૈનિક યોજનાઓ અને મુનિ દ્વારા સગવડો આપવાની એવી સુંદર યેજના હેય, કે તેઓને વિકાસ જ થતું રહે, કઈ પણ જાતની ત્રુટી તેમને ન જણાય. જે જોઈએ તે તેમની પાસે વગર વિલંબે હાજર થવું જોઈએ. પરંતુ એટલું ખરૂં કે-તે સર્વ, મુનિ જીવનના ધોરણે જ લેવું જોઈએ. તેઓને એવા અષ્ટયાન રાખવા જોઈએ કે–તેઓનું અખંડ બ્રહ્મચર્ય છંદગી ભર નભી શકે અને વૈરાગ્ય વાસનાને દીપક સદા પ્રજવલિત રહે. કદી ક્ષતિ થવાનો સંભવ ઉભું ન થાય. શાસનભકિત અને આર્ય સંસ્કૃતિ તરફનું વલણ ઠેઠ સુધી જાગતું રહે, તેવી ગોઠવણ પણ કરવી જોઈએ. ૬. એવી એક-નાની પણ સંગીન સંખ્યાને-દરરેજ મુખ્ય મકાનના ત્રણ વિભાગમાંથી કે ત્રણ જાતના આદર્શ પુરુષોના પરિચયમાંથી પસાર થવા દેવી જોઈએ. એટલે કે સમ્યગ્ગદર્શન વિભાગ, સભ્ય જ્ઞાન વિભાગ-અને સમ્યક્ ચરિત્ર વિભાગમાંથી. ૧ લા વિભાગમાં–શાસનને હરકત કરતા દુનિયામાં શું શું બની રહ્યું છે? તેને સંગીન અને વ્યવસ્થિત સાચે અનુભવ મળ્યા કરે, અને તેને માટે શા શા પ્રતિકાર છે? ૭૭૭ Page #68 -------------------------------------------------------------------------- ________________ bey(2) ૬૦ + પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) P છે - - ), ૨ અને હોઈ શકે? તેની સમજ પડતી રહ્યા કરે, પરિણામે એ આખી સંખ્યામાંથી કે કોઈ વ્યક્તિઓ, શાસન ખાતર મહાનું કામ કરી શકે-તેવા ધુરંધર તૈયાર થાય, બાકીના મધ્યમ અને જઘન્ય રહે. ૨ બીજા વિભાગમાં–આજે જે જે શાસ્ત્રો જાણવા જેવા છે, અને જગતમાં જે જે જ જાણવા જેવું છે, તે દરેકનું તલસ્પર્શી જ્ઞાન તે આખી સંખ્યાને મળવું જોઈએ. તેમાં ૧ કે ઉત્કૃષ્ટ વિદ્વાન્ થશે, કે મધ્યમ અને કઈ જઘન્ય થશે. ટુંક વર્ષોમાં સર્વ શાસ્ત્રનું જ્ઞાન કેવી રીતે કરાવી શકાય ? એ મુખ્ય પ્રશ્ન છે, એ પરંતુ સાધનથી સર્વ કાર્યો સાધ્ય થઈ શકે છે. ' ' દા.તં–તે તે વિષયના પ્રખર વિદ્વાન પાસે તે વિષ્યના તલસ્પર્શી અને સાથેપાંગ સમજ આપે, તેવા ટુંકા પણ મુદ્દાસર [સૂત્રાત્મક] નિબંધ તૈયાર કરાવવા જોઈએ.' અને તે નિબંધે મારફત દરેકને તે તે વિષયની રૂપરેખાનું જ્ઞાન મળી જ જાય, જરૂર ' જણાય તે સંગીન રીતે મુખપાઠ કરાવીને પણ તે જ્ઞાન આપવું જોઈએ. પછી તેમાંના ! જે જે વિષયમાં જેની શકિત હોય, તે રીતસર તે તે વિષયના ગ્રન્થને અભ્યાસ મ વિસ્તારથી કરે. એમ દરેક પ્રાચીન શાસ્ત્રોના વિષયો, આધુનિક વિજ્ઞાનને લગતા શાસ્ત્રોના વિશે વિગેરે આજની અને પ્રાચીન દુનિયાનું જે જે જાણવા જેવું હોય, તે દરેકનું જ્ઞાન આપવાના સંપૂર્ણ સાધને ગોઠવવા જોઈએ. વિદ્યાનું કઈ પણ ક્ષેત્ર આ સર્વજ્ઞપુત્ર મુનિઓથી અજ્ઞાત ન રહેવું જોઈએ. જેથી ભવિષ્યમાં દુનિયાના કેઈપણ વિદ્વાનથી તેઓ અંજાય નહીં. આ જાતના નિબંધ તૈયાર કરવાને અને ભણાવવાને તે તે વિષયના પ્રખર વિદ્વાને જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે ત્યારે રોકી લઈ, તેઓને ઉપયોગ પૂરો થયે તેઓને છુટા કરી દેવા જોઈએ. તથા, જગતમાં તે તે વિષયના જે જે પ્રખર વિદ્વાન હોય, તેને બોલાવીને તેમને અને તેમના જ્ઞાનને પરિચય પણ કરાવવું જોઈએ. આ વિભાગમાં તૈયારી માટે મોટા ખર્ચની આવશ્યકતા રહે. નામદાર ગાયકવાડ સરકાર સયાજીરાવ મહારાજાને સરકાર તરફના નિબંધ મારફત શિક્ષકે આ રીતે તૈયાર કર્યા હતા. ૩ જા વિભાગમાં પસાર થતી વખતે તેઓ–અંગત ચારિત્ર, આત્મભાવના, આત્મધ્યાન, આચાર ક્રિયાઓ વિધિઓનું જાતે પાલન કરે તપ-ત્યાગદ્દવહન, ધ્યાન, વિગેરેને લગતી તાલિમ મેળવી શકે, અને તે સાથે સંયમી, શાંત, અને પવિત્ર જીવનની જેને 7 શાસ્ત્રો અનુસાર ઉચ્ચ તાલીમ મેળવી શકે, તેવી તમામ પ્રકારની વ્યવસ્થા જોઈએ. ભૂલની Page #69 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા શિક્ષા કે ઠપકા ન આપતાં શાસ્ત્રમાં સૂચવ્યા પ્રમાણે પ્રાયશ્ચિત્તોનું ઘરણ ગોઠવી લઈને તે પ્રમાણે વર્તાવ કરવો જોઈએ. તેમાંથી પણ કેઈ ઉકછ મહાત્મા મળી આવશે. અને બાકીના મધ્યમ અને જઘન્ય મળી આવે, એવા પાત્રવિભાગ પડી જશે. આમ ત્રણેય વિભાગમાં પસાર થવાથી ત્રણેયને લાયકની મન વચન કાયાની તાલિમ મળે, ત્યારે જ તે સમ્યગદર્શને જ્ઞાન કે ચારિત્ર ગણાય. જે, એક કે બે હોય, અને બે કે એકની ઉપેક્ષા હોય, તે જન દષ્ટિથી તે મિથ્યા ગણાય છે. ત્રણેયને મેળ ગોઠવવાથી જ સમ્યગુરત્નત્રયીને પ્રયાસ યંગ્ય છે. ૭. તે ઉપરાંત–તે તે વખતના જ્ઞાની, ત્યાગી, શાસન પ્રભાવક, જે જે મુનિઓ કે ગૃહસ્થ શાસનમાં હોય, તેમને પણ પ્રસંગે પ્રસંગે પરિચય કરાવવું જોઈએ. આ આખી પ્રવૃત્તિ એક એવી વ્યવસ્થિત અને પ્રથમથી જ સુસંગઠિત રીતે ગોઠવણ પૂર્વક ચલાવવી જોઈએ, કે જેથી ધારેલું પરિણામ આવી જ શકે, કયાંય અવ્યવસ્થાને સ્થાન ન હોવું જોઈએ. આજે સીનેમાની એક એક ફિલ્મ ઉતારવામાં કરડેને ખર્ચ કરવામાં આવે છે, અને પદ્ધતિસર કામ કરી ધાર્યા પ્રમાણે પરિણામે લાવી શકાય છે. તો આવા પરમાર્થમાં કેમ પ્રયાસ ન કરવા? અને પરિણામ ન લાવવું? મુનિઓના આ મંડળને વિહાર કમ, કષ્ટ સહન, સ્થાનિક કાર્યકર શક્તિ, સંઘની મિલ્કતે, વિગેરેની પણ સજજડ માહિતી અને તાલીમ આપવી જોઈએ. તેમજ ગીતાર્થતાની પરીક્ષા કરી શ્રી સંઘના વહીવટની આંટીઘુંટીનું પણ સમર્થ હોય, તેને જ્ઞાન આપવું જોઈએ. ( ૮. હીટલર જેમ પિતાના નવા ધમ પંથમાં દાખલ કરેલાઓને ટેકરી ઉપરથી હડસેલીને તથા બીજા કષ્ટો આપીને ઘડે છે. અને લોકોમાં ચમત્કાર ઉત્પન્ન કરે તેવા ઉપસર્ગ અને કષ્ટ સહન કરવાની તાલિમ આપે છે. તેમ નહીં, પણ યોગ્ય સર્વ તાલિમ આપવી જોઈએ. ભવિષ્યના પિડીચરીના પ્રચારકે, ખ્રીસ્તી પ્રચારકે, થીએસેફસ્ટ પ્રચારકે, હીટલરના પંથના માણસે, તથા જુદા જુદા હિંદુ, બૌદ્ધ, મુસલમાન, વિગેરે ધર્મ પંથમાં દાખલ થયેલા પરદેશી પ્રચારકે, એક વખત ગમે તે ઘઘાટ મચાવે, પરંતુ ત્રણ રત્નમાં પલટાયેલાઆ સાચા બ્રહ્મચારી તેજસ્વી મહાત્માઓ બહાર આવે કે તેના તપોબળ, ચારિત્રબળ, જ્ઞાનબળ, કુશળતા અને કુનેહ, તેજસ્વિતા અને પવિત્રતાથી જગત્ અંજાઈને પાછું ઠેકાણે આવ્યા વિના રહે નહીં. એવી સંગીન તૈયારી કરોડના ખર્ચે એકાંતમાં શાંત-ચિરો કરવી જોઈએ. દહેરા ઉપાશ્રયમાં જરૂરી સંપૂર્ણ ખર્ચ શિવાયને ચેરીટેબલ સંસ્થાઓમાં થતા ખર્ચ અટકાવીને તથા બીજો ઉમેરો કરીને લાખ કરોડના ખર્ચે એવી વ્યવસ્થા કરવી જોઈએ, કે તેઓના આત્મામાં રત્નત્રયીની તાલિમના ધંધના ધધ દાખલ કરી શકાય, અને તે એવી રીતે કે “તે તેમને પચી જાય અને ઓજસરૂપે પરિણમીને જગતમાં દિવ્ય પ્રકાશ ફેલાવી શકે. ધન જેવી નજીવી વસ્તુથી જગતમાં દિવ્ય તેજ 2 «OAD Page #70 -------------------------------------------------------------------------- ________________ 07: પ્ર. શ્રી હપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) Zuck (IND mo દર : પ્રગટાવી શકાતુ હોય, તો તેને માટે શા માટે પ્રયાસેા ન કરવા ? કાંઇક તેા ફળ અવશ્ય મળશે જ. કોઈને કોઈ મહાપાત્ર નીકળી આવશે, છેવટે તે મુનિ મંડળમાંથી નહી', તે તેમના શિષ્ય પ્રશિષ્યાદિકમાંથી મલી આવે ખરા. અને તે જ ભવિષ્યમાં છાયા પાડી શકાશે. નહીતર મુશ્કેલીએ ઘેરા ઘાલતી આવે છે, તેમાં લાખા માણસો બીજા ધર્મોમાં ખેંચી લેવાની યુક્તિઓ ગોઠવાઇ રહી છે, અને તે વખતે જુના ધર્મો જોર ન કરી શકે, તેવી રીતે તેના ઉપર કાયદાથી કબજો ગોઠવાતા જાય છે. એ બધુ જે થવુ હોય, તે ભલે થાય, તેની પરવા ન કરતાં આવા એક વર્ગ તૈયાર કર્યા હોય તો પાછુ બધું કાણે આવી શકે, પરંતુ તેમાં પ્રમાદ કર્યા હોય, તેા શાસનના આગેવાનોને કદાચ પસ્તાવુચે પડે. ૯. પૂર્વાચાર્યાં–મત્રા વિગેરેની આમ્નાયા જાણતા હતા અને તેના પ્રભાવ પડતા હતા—તે વસ્તુ પાછી શ્રી સંધમાં શરૂ કરવી જોઇએ. યુરેાપના કેટલાક વિદ્વાનો તે તરફ હવે વળ્યા છે. વચલા કાળમાં આપણી એ શિત કઇંક બહાર આવી શકી નથી. તે * સતેજ કરવાની જરૂર છે, શ્રી ધમ ઘાષસૂરિ શ્રી શાંતિ દ્રોપાધ્યાય વિગેરે પાસે એવા સાધના હોવાના સાચા પૂરાવા આપણને મળે છે, તો લાખાને ભાગે એ શાખાના પણ ઉદ્ધાર કરવાની જરૂર છે, ખીજા ગમે તેટલી સાધના કરે, પરંતુ જૈન સાધનાને કાઇ પહોંચે તેમ નથી. કારણ કે—ઉચ્ચ સાધના માટે ઉચ્ચ ચારિત્રબળ જોઇએ, અને તે જૈન મુનિમાં ખાસ સભવે છે, તેમજ જૈન મત્રો અને જૈન દેવાની તાકાત વધારે પ્રબળ હોય છે, કેમકેતે દેવા પણ પવિત્ર અને શુદ્ધ જીવનવાળા હાય છે. માટે ઋદ્ધિવાળા અને વધારે લાગવગ પહાંચાડે તેવા હોય છે. અને તે જૈન મુનિઓને સિધ્ધ થાય તેવા ખીજાને ન થાય, એ સ્વાભાવિક છે. માટે બીજાની હરિફાઈમાં આપણા જ વિજય થાય તેવું એ સાધન આપણી પાસે છે. તેના લાખાને ભાગે, અને સેંકડોની આખી જીંદગીની સેવાને ભાગે, બુધ્ધિપૂર્વકની વ્યવસ્થાના બળથી, લાભ આપણે પ્રાપ્ત કરી લેવા જોઇએ. જ્યારે જયારે કષ્ટ કે મુશ્કેલી આવી પડે, ત્યારે ત્યારે દરેક વખતે સબળ રાજયસત્તા આપણને મદદ કરી શકે તેવી હાય જ, એમ માની લેવાનું નથી, પારકી આશા સદા નિરાશા, આપણે આપણા છેવટના રક્ષક સાધનેાથી સ્વતંત્રપણે જ સન્નદ્ધ રહેવુ જોઇએ. આજના વિજ્ઞાનના ચમત્કારિક પ્રયાગો આજે જગતને અચબામાં નાખે છે અને આંજી નાંખે છે, તેની સામે આપણી પાસે કાંઇપણ સાધન નહીં હોય, અને અપંગ જેવા રહીશું, તેા શાસનની રક્ષા કેમ કરીશુ ? આજનુ વિજ્ઞાન ગમે તેવુ' પણ સ્થૂલ તત્ત્વા ઉપર ખડુ' છે, ત્યારે મંત્ર વ્યવસ્થા વધારે રક્ષક અને વધારે સ`ગીન તથા અપ ખર્ચાળ છે, અને તે બીજા બધા કરતાં આપણને કેટલાક સાધના વારસામાં એવા ZAMA V Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા મળ્યા છે, તે ઉપરથી વધારે સરળતાથી સુસાધ્ય થાય છે. માટે આની પાછળ નાણુની વ્યવસ્થા શકિતની અને સાધકપણે છંદગીએ આપનારાઓની જરૂર છે. આવું સાધન આપણા હાથમાં આવ્યા પછી વિજ્ઞાનને જેટલું કુદવું હોય, તેટલું ભલે કુદ, જેટલા ચમત્કાર બતાવવા હોય તેટલા ભલે બતાવે, પરંતુ સત્યમાર્ગ ઘમંદવંસક તવેથી નિર્ભય છે. શાસન તંત્રમાં આ સાધન વ્યવસ્થિત નહીં હોય ત્યાં સુધી તેને પ્રભાવ પડવામાં ખામી રહ્યા કરશે, એમ મારૂં અંતઃકરણથી માનવું છે. “ત્યાગી સાધુને આવું ન શોભે એવે પ્રચાર કરાવીને આપણને ભડકાવીને એ ભૂલાવી દીધું છે. તેની ઘણી આમ્નાયો પરંપરાથી મળતી અટકી ગઈ છે. અને બીજી તરફ યુરોપે વિજ્ઞાન ખીલવી મંત્રવાદ જેવા જ ચમકારે જગતને બતાવીને આંજી નાખેલ છે. આપણે તેમાં તેઓને પહોંચી શકીએ તેમ લાગતું નથી. અને તેઓ આપણને મંત્ર શક્તિમાં પહોંચી શકે તેમ નથી. કેમકે એ સાધના હજુ આપણને સહજ સાધ્ય છે, અને આપણને સ્વતંત્ર છે. પછી તે પ્રમાને દજ આપણને નબળા રાખી શકે. આપણે કેઈની સાથે હરિફાઈ કરવી નથી. પરંતુ જગતના મહાન કલ્યાણ માર્ગ ઉપર આવી પડતી આફતમાંથી બચાવીને જગની સેવા કરવાની છે. આજે ઘણા કહે છે કે “જૈન ધર્મ માત્ર જૈનેને જ નથી. તીર્થકરોએ આખા જગના કલ્યાણ માટે ઉપદેશ છે. માટે સર્વને છે. જેને એકલા જ તેને ઈજા લઈને બેઠા છે, તે કેમ સાંખાય?” - આ શબ્દથી જેને સામે પરચુરણ પ્રજાને ઉશ્કેરવાની કેઈએ યુક્તિ કરી લાગે છે. એમ કરીને જેનેના હાથમાં જૈન ધર્મની જે જે મિલકત અને વસ્તુઓ હોય, તેના ઉપર કબજો મેળવવાને સામાન્ય પ્રજાને આમ ઉશ્કેરી લાગે છે. પરંતુ જે માણસ એમ કહે છે, કે જૈન ધર્મ આખા જગતના તમામ પ્રાણીઓ માટે છે” એ વાત તદ્દન ખરી છે. અને જેને પણ જૈન ધર્મનું રક્ષણ આખા જગતના તમામ પ્રાણીઓ માટે જ કરે છે. પરંતુ જેન ધર્મ એક એવી ગહન વસ્તુ છે, કે તેને વહીવટ, તેના ટકાવના માર્ગે, તેના સાધનો, યોગ્ય ઉપયોગ, વિગેરે પૂર્વ પરંપરાથી જૈને જ જાણી શકે છે. અને તેના ગીતાર્થ આચાર્યોની દેરવણ જ તેમાં ઉપયોગ થાય તેમ છે બીજાની એ તાકાતજ નથી. માટે ચતુવિધ જૈન સંઘ જૈન ધર્મના ટ્રસ્ટી તરીકે તેની ઉપર પિતાને કબજે રાખે છે, જેથી કરીને તેને ભવિષ્યમાં પણ નુકશાન ન પહોંચે, તેવી ખબરદારી રાખી જગત ખાતર જ એ મિલ્કત કાયમને માટે બચાવી સુરક્ષિત રાખે છે. માટે Page #72 -------------------------------------------------------------------------- ________________ ઈઝ જગ : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ) તે સર્વ જૈનેના જ હાથમાં રહે તે ન્યાયસરજ છે. બીજાએ તેમાં માથું મારવાની જરૂર નથી અને માથું મારે, તે જગતને નુકશાન થાય; માટે જગના ભલા માટે તેનું માથું મારનારને હરેક ભોગે દૂર રાખવા જે કાંઈ પ્રયાસ કરવામાં આવે, તે જરૂરી અને ન્યાયસરના જ છે. માટે બીજાને ઘુસવાની કે ઘુસાડવા દેવાની જરૂર નથી જ. શહેરમાં | ચાલતું વીજળીના દીવા કરવાનું કારખાનું આખા શહેરને માટે હોવા છતાં, મોટામાં | મેટી રકમને ચાર્જ ભરનારને પણ તે કારખાનામાં પેસવા દેવામાં નથી આવતું. માત્ર તેમાં નિયુકત થયેલા અધિકારીઓ, અમલદાર, અને કારીગરના હાથમાં તે સર્વ સંચા- એનું નિયંત્રણ હોય છે. જે ગમે તેને પેશવા દે તે મહાન અનર્થ થઈ જાય. { તેવી જ રીતે રૂપિયાની થેલી લઈ જતા હોઈએ, ત્યારે રસ્તામાં સ્તુતિ કરનારા કે નિંદા કરનારા મળે, તેથી ફૂલાઈને કે ગભરાઈને આપણે થેલી સેંપી દેતા નથી. પરંતુ જીવને જોખમે પણ બચાવીને શેઠને ઘેર પહોંચાડીએ છીએ. તે પ્રમાણે શાસનના સર્વ તનું રક્ષણ કરવાનું છે, કેમકે–તે આપણી ઘેલી છે, એટલે કદાચ રૂપિયાની થેલી કોઈ લઈ જાય, તે જાન બચાવીએ. પરંતુ સર્વકલ્યાણકર શાસનના પાકા ટ્રસ્ટી હેવાથી જાનને અને સર્વસ્વને ભેગે પણ તેના એકે એક સુતત્વને બચાવ કરવાની આપણી ફરજ છે” આમ સમજીને બીજાઓએ “જૈન ધર્મ જગતૂના હિતને માટે છે ? માટે તેની મિલ્કત ઉપર હાથ નાંખવાની જરૂર નથી. જંગની એ મિલ્કતનું જેને ચમત્કારીક રીતે સર્વસ્વને ભેગે જેવું રક્ષણ કરશે, તેવું બીજાથી થવું સંભવિત નથી. માટે તેના જ હાથમાં રહેવા દેવામાં જગત્ની સલામતી છે. અજ્ઞાન પ્રજાને ઉશકેરી જેનેની મિલકત પડાવી લેવાની કઈ સ્વાથીની આવી યુકિતથી ચેતતા રહેવા જેવું છે. આ અને આવી જેજે પિલીસીથી પૂર્વના મહાન આચાર્યોએ શાસનનું રક્ષણ કરી છે. આપણને વારસામાં જે જે તો આપેલા છે, તે સર્વ ત સૂમ વિચાર શક્તિ અને. ઉંડા અભ્યાસથી ડાકે એ પણ જાણી લઈ, તેના માટે તત્પર રહેવું જોઈએ. જેમ કે વિજય હીરસૂરીશ્વરજીઃ વિજય સેનસૂરીશ્વરજી અને વિજય દેવસૂરીશ્વરજીએ ત્રિપુટીએ પોતાની ફરજ બજાવી હતી, તે જ પ્રમાણે ફરજ બજાવનારા | નીકળી આવે, અને તેઓને આ લખાણમાંથી કોઈ પણ ગ્ય પ્રેરણા મળે, તે 5 પ્રયાસ સફળ માની વિરમું છું. આ કર્તવ્ય દિશામાં બતાવવામાં આવેલા માર્ગોના સંક્ષિપ્ત સૂચને જ અત્રે કરવામાં | Kર આવેલા છે. તે દરેક ઉપર એકએક નિબંધ થઈ શકે તેમ છે, અને ખાસ અભ્યાસીઓ ) Sી એકએક મુદ્દો લઈને વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરશે તે જ દરેકની સંગતિ સમજાશે, ' માટે ન સમજાય તેઓએ સમજવા પ્રયાસ કરવા વિજ્ઞપ્તિ છે. See that they are Page #73 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુદાસબેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા : ૬૫ GIBIR આપણી સર્વ અવાન્તર પ્રવૃત્તિઓને ગૌણ બનાવી દરેકે શ્રી જૈન શાસનને પોતાના જીવનના સર્વપ્રસંગોમાં કેન્દ્રિત કરવું જોઈએ. આજે તેની વિચિત્ર ઉપેક્ષા અને નાની પ્રવૃત્તિઓમાં જરૂરીઆત કરતાં મન વચન કાયાના વધારે પડતા રોકાણથી ઘણું આશ્ચર્ય થાય છે. પરંતુ શ્રી જૈનશાસનમાં એવા તર ગુંથાયેલા છે કે-જે પ્રસંગે પ્રસંગે બહાર ' આવી જઈ શાસનને જાગતું અને જ્યવંતુ બનાવે છે ને બનાવશે. છતાં સૌના પ્રયાસની અપેક્ષા તે સર્વકાળે રહે જ છે. જૈન જયતુ શાસનમ BIL સંવત્ ૧૬ ના અશાડ વદિ ૫ મહેસાણા સેવક:પ્રભુદાસ બેચરદાસ પારેખ (સેન પ્રશ્ન પ્રસ્તાવનામાંથી ) I આજે ધર્માચરણ વધ્યું છે, પરંતુ તે ક્ષણિક છે, તે ધ્યાનમાં રહેતું નથી. તે સાથે જ શાસન તરફની અસાધારણ ઉપેક્ષા વધી છે, એટલું જ નહીં, પરંતુ તેનું જગતમાં અસ્તિત્વ જ લાતું જાય છે. જેના ઉપર ધર્મને પૂર આધાર છે. તે પાત્રભૂત છે, આધારસ્તંભ રૂપ છે. જે પાયા રૂપ છે. શાસન વિના ધર્મની વ્યાવહારિકતા અને પ્રાપ્તિ જ અસંભવિત બની જાય છે. એ રીતે શ્રી સંઘની મર્યાદાઓ, શિસ્ત, શાશ્વ–આજ્ઞાઓ તરફ આદર અને પાલનની કટ્ટરતા ઘટતી જાય છે, અર્થાત્ ઉપેક્ષિત થતા જાય છે. ધાર્મિક સંપત્તિઓના રક્ષણને માટે કેટલાક તરફથી ધર્મક્ષેત્રમાં દરમ્યાનગિરી કરનાર કાયદા આવકારાય છે. તેનું મુખ્ય રહસ્ય તે એ છે, કે- “ધાર્મિક સંપત્તિઓ ઉપર કાયદાને કબજે સ્થાપિત થાય છે. એ સંપત્તિઓને ઉપગ બીજા અધાર્મિક અને પ્રાગતિક કામમાં કરવાની સગવડ વહેલી તકે પ્રાપ્ત થાય, તથા તેમાં ધર્મગુરુઓ અને ધામિકે પછી આડે આવી જ ન શકે.” આ મુખ્ય હેતુ હોય છે. આ બધું હવે આપણે વહેલીતકે સમજી લેવું જોઈએ અને શાસનના બંધારણીય મૂળભૂત– તને વળગી રહીને તેનું સંચાલન સતેજ કરવું જોઈએ. અંગત માન્યતા, ખ્યાલો વગેરે તેના તેજને ટકાવવા વચ્ચે ન લાવવા જોઈએ. –પં. પ્ર. એ. પારેખ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૬ : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) અભિનંદન ગ્રંથ માટે શુભેચ્છા.. ધાર્મિક ખાતાઓના વહીવટદાર નીમવાની પરંપરાગત અને સુયોગ્ય રીત એવી છે છે, કે--અનુભવી જે ધાર્મિક વહીવટ કરતા હોય, અને તેઓની સાથે જોડાઈ ભક્તિ- | ભાવથી જેઓ વહીવટમાં સહકાર આપતા હોય, નવા નવા અનુભવીઓમાંથી પસંદ કરીને છે નવા વહીવટ કરનારાઓ તેઓ તરફથી નીમવામાં આવતા હોય છે. જેથી ઉત્તરોત્તર તે બાબ- 6 તના અનુભવી વહીવટદારના હાથમાં વહીવટ સમજપૂર્વક સલામત અને સંતોષકારક રહેતા , આવે. આ મૂળ પદ્ધતિ હવે વધારે વખત ચલાવવામાં ન આવવાથી વહીવટે ખર્ચાળ ) અને તમારી પદ્ધતિના તથા કલાર્કોમય બની જવાના જ. જેથી તે બેંક કે મ્યુનિસીપાલીટી જે એક સરકારી વહીવટ બની જાય. જેથી ધાર્મિક આરાધનાના તો નજીવા જ રહેવા પામે. તેને પોષણ મળે જ નહીં. વહીવટ ખર્ચમાં જ આવકને મોટે ભાગ ૧ ખર્ચાઈ જાય. –પં. શ્રી પ્ર. એ. પારેખ ) પરેશ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ પરેશ એન્ડ કુ. ૧૧૫, ન્યુ ચીંચ બંદર રોડ, મુંબઈ–૪૦૦૦૦૯ ફેન ઃ ૮૬૨૯૨૫ : ૮૬૩૮૯૨ ગ્રામ : LAXMIPREM ટેલેકસ 1 76638 PREM IN - એસોસીએટ્સ :પરેશ એકસપર્ટસ | પરેશ ઈન્ડસ્ટ્રીઝ પ. બો. નં. ૫૦૬૪ | યુનીટ નં. ૨૨૦-૨૧, બીજે માળે, મુંબઈ-૪૦૦૦૦૯ ફેન : ૮૬૪૪૦૨ ઉદ્યોગ ભવન, વડાલા, મુંબઈ-૪૦૦૦૩૧. ફોન : ૪૧૨૦૩૧૧-૪૧૩રર૩ પરેશ પ્રોડકટ્સ જોબસન ઈન્ડસ્ટ્રીઝ બી. ૪૬-૪૭ જી. આઈ. ડી. સી. ૪૦૨-૪૦૫ જી. આઈ. ડી. સી, શંકર ટેકરી, જામનગર-૩૬૧૦૦૪. શંકર ટેકરી, જામનગર-૩૬૧૦૦૪. ફેન ઃ ૭૧૯૬–૭૨૬૬૦ ફેન : ૭૮૫૬૬–૭૮૫૬૭ : જ પરેશ પ્લાસ્ટિક્સ પ્રા. લી. ફેકટરી : જી. આઈ. ડી. સી, લોટ નં. ૨૧૧-૨૧૪, બામણબેર જી. સુરેન્દ્રનગર. (ગુજરાત) ઘરના ફેન નંબરોપ્રેમચંદભાઈ ૪૭૪૯૪ર : બાબુભાઈ-૪૧૨૧૬૨૨ : સેમચંદભાઈ ૭૩૨૪૬ જામનગર - Page #75 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපාප උපපපපපා આપણf પાક શાળાઓનું સાચું સ્વરૂપ પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ તU ૧. શ્રી મુનિસંઘનું સ્થાન જતે દિવસે ભૂલાઈ જાય તે જાતને પાયો મુંબઈમાં = પાલીતાણાકરના સન્માન સમારંભને બહાને તથા પાઠશાળાઓના શિક્ષકોના સન્માન સમારંભને બહાને નખાઈ ગયા છે. આ મહા અનિષ્ટ ભાવિ તરફ પૂજ્ય આચાર્ય મહા( રાજાઓનું લક્ષ ગયું નથી એ કેટલી બધી કમનસીબીની બિના છે! ૨. ધાર્મિક શિક્ષણ અને વ્યાવહારિક શિક્ષણ શબ્દને ઉપગ શ્રી સંઘમાં મેટા ગણાતા પુરૂષે પણ છૂટથી કરી રહ્યા છે. એ શબ્દ આજે આપણાથી બોલાય? કેટલું પાપ લાગે ! પૂજ્ય મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજશ્રીના લાગણીભર્યા ભાષણના શબ્દોથી આપણે સમજી શકીએ છીએ કે તેઓની ઈચ્છા પરમાત્માના શાસનને નુકશાન કરવાની નથી. પરંતુ લાગણીભર્યા માનસ સાથે માર્ગ જ ઉંધ લેવાતું હોય, ત્યાં બીજુ શું પરિણામ આવી શકે? એ લાગણીવશતા ઉંધે માર્ગે દોરવવામાં વધારે વેગ કરાવે– અર્થાત વધારે કાતિલ શસ્ત્ર રૂપ બની રહે. સુક્ષમ બુદ્ધિથી ધર્મને સમજ્યા વિના ધર્મ પ્રવૃત્તિ પણ અધર્મને વધારે છે. જેથી તે ધર્મ અધર્માનુબંધિ ધમ રૂપે પરિણમે. તેઓશ્રીનું ભાષણ કેટલું વિસ્તૃત, કેટલું માર્મિક, ધાર્મિક શિક્ષકોને આગળ લાવવામાં કેટલું બલિષ્ટ, કેટલું વ્યવહારૂ, કેટલું સચેટ અને અસરકારક લાગે તેમ છે! એટલું જ એ પ્રભુના શાસનને જગતમાંથી અદશ્ય કરવાની પાશ્ચાત્યની ગૂઢ પ્રક્રિયાને સહાયક થાય તેમ છે. ૩. પહેલાં તે એ સમજી લેવું જોઈએ કે છેલ્લા ૧૦૦-૧૫૦ વર્ષોથી નવેસરથી નીકળેલી પાઠશાળાઓ, સંસ્કૃત પાઠશાળાઓ, મદ્રેસાઓ એ ખ્રીસ્તી ધર્મના દુરગામી એ પ્રચારલક્ષી જનાઓના એક ભાગ રૂપે કઢાવાયેલી છે. આ રહસ્યમય સાચી વાત આજે કેઈકના જ લક્ષમાં હશે, મોટા ભાગના લક્ષમાં તો નથી-પછી તે ગમે તેવા મેટા પૂજ્ય આચાર્ય મહારાજશ્રી હોય, કે શ્રી સંધના મેટા આગેવાન ગણતા મહાશય હોય. તેથી નવી પ્રવાહબદ્ધતામાં સૌ દોરાયે જતા હોય છે. ભળતી જ નવી બાબતે ભળતા જ જ ધાર્મિક સ્વરૂપના નામથી સ્થાન પામતી જતી હોય છે. ૪. શરૂઆતમાં મુંબઈ વગેરેમાં ખ્રીસ્તી ધર્મ પ્રચારકોએ, તેમના છાપાંઓએ, તેમની સંસ્થાઓ વિગેરેએ નવા શિક્ષણને પ્રચાર ઉપાડ્યો હતે, સન ૧૮૩૬ પહેલાં બ્રિટિશ પાર્લામેન્ટમાં નવું શિક્ષણ આપવા અંગે મટી ચર્ચા થઈ, અને તેના અનુસંધાનમાં Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૮ : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) લેડ મેકોલેને ભારત મોકલવામાં આવ્યા હતા. સન ૧૮૩૮ માં ભારતમાંના બ્રિટિશ AS મુત્સદીઓ નવા શિક્ષણની નીતિ સ્પષ્ટ રૂપમાં નક્કી કરી રહ્યા હતા, અને તેને આધારે ઉપર ૧૮૫૭માં ભારતમાં ત્રણ યુનિવસીટીઓ સ્થાપવામાં આવી હતી. પરંતુ તે વખતના કેટલાક જ ભારતીય લેક સિવાય નવા શિક્ષણને ટેકે આપવાની, તેને સમજવાની, તેને સાંભળવાની મનોદશા જ ભારતના લેકે ધરાવતા નહતા. JAI ત્યારે શું કરવું? ત્યારે ખ્રીસ્તી ધર્મના આગેવાનોએ એ પ્રચાર કરવા માંડે કે, “ભારતના ધર્મો : સારે છે. તેના શાસ્ત્રને સંશોધનપૂર્વક તુલનાત્મક રીતે અભ્યાસ થ જોઈએ. “જ્ઞાન જરૂરી છે. આ હવાથી જૈન પાઠશાળાઓ, સંસ્કૃત પાઠશાળાઓ, મદ્રેસાઓ વિગેરે અસ્તિત્વમાં આવતા ગયા. નવા ઘાટની યુનિવસીટીઓ કાઢીને અને તે મારફત પોતાનું શિક્ષણ ફેલાવવા દ્વારા પ્રસ્તી ધર્મને યુનિવર્સલ ધર્મ બનાવવાનું પ્રીસ્તી પ્રચારકોનું લક્ષ્ય હતું. પરંતુ એકાએક ભારતની પ્રજાને નવું શિક્ષણ લેવા માટે આકર્ષી શકાય તેમ નહોતી, તેથી જ્ઞાન લેવાની જરૂરિયાત ઉપર ભાર મૂકી, પ્રૌઢ ઉમ્મરના લકેનું ધ્યાન પાઠશાળાઓ વિગેરે કઢાવવામાં, અને નવયુવકેનું માનસ નિશાળે, શાળાઓ તરફ કેન્દ્રિત કરાવવામાં આવતું રહ્યું. અર્થાત એક યા બીજા બહાને શિક્ષણ લેવા તરફ પ્રજાનું ધ્યાન ખેંચવાને દાવ ગોઠવાયો. પ. સાંસ્કૃતિક જીવનશિક્ષા કે જે સંસ્કારયુક્ત માનવ જીવન માટે કામ આપતી હતી, તેમાં ધાર્મિક અને વ્યવહારિક બનેય શિક્ષણ મળવાની ગોઠવણ પ્રાચીન કાળથી અનાયાસે જ ગોઠવાયેલી હતી. તેથી વ્યવહાર નિછ અને ધર્મ નિષ્ઠ પ્રજાજને તયાર થતા હતા. ૬. ખ્રીસ્તી ધર્મ પ્રચારકે એ વ્યાવહારિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષણ એ જાતના પારિભાષિક શબ્દો પ્રચારમાં મૂકી, સંસ્કૃતિના બે ચીરા કરી નાખ્યા અને ભારતીય જીવનના ઢબનું વ્યાવહારિક શિક્ષણ આપવાને બદલે, પિતાની ઢબનું વ્યાવહારિક શિક્ષણ આપવાનું પતે રાખ્યું, અને ત્યારે ધાર્મિક શિક્ષણમાં માથું મારવાનું અશક્ય હોઈ, તે બાબત લાગણીશીલ લેકેના હાથમાં કામ ચલાઉ રીતે રહેવા દીધી, જેમાંથી પાઠશાળાએ વિગેરે સંસ્થાઓ ઉભી થતી ગઈ. ૭. શેઠ વેણીચંદ સુરચંદ વગેરે તે વખતના યુવાને ધર્મનિષ્ઠ મુંબઈમાં ફેલાવાયેલી ધાર્મિક શિક્ષણની હવાથી સ્વાભાવિક રીતે જ તેમના મનમાં એ વિચાર આવી જાય કે, “જો આપણે આપણે ધર્મ ટકાવ હોય, તે ધાર્મિક શિક્ષણ સારી રીતે આપવું Page #77 -------------------------------------------------------------------------- ________________ પં.પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : પાઠશાળા : ૧ ૬૯ જોઈએ. અને આ વિચાર દઢ થતાં તે વખતે આગળ પડતા કઈને કઈ યુવાન પૂજ્ય મુનિરાજશ્રીએ પણ તેમાં સમ્મત થઈ જાય એ સ્વાભાવિક હતું. ત્યારે મુંબઈમાં ધનની છોળે ઉછળતી હતી, એટલે મુંબઈના શ્રીમંતેમાંથી ઘન આપનારા પણ મળી આવે. ' અને એ રીતે મહેસાણાની પાઠશાળા શરૂ થઈ. તે વખતના વયેવૃદ્ધ આગેવાને તેથી સખ્ત વિરૂદ્ધ હતા. મહેસાણાના એકંદર જૈન સંઘને તેના તરફ આદરભાવ નહોતે. ગામવાળા તે તેને પાઠશાળાને બદલે “ભાતશાળા” તરીકે સંબોધતા હતા. વયોવૃદ્ધ આગેવાને તે શેઠ વેણીચંદ સુરદને સંઘ બહાર મૂકવા તૈયાર થયા હતા, પરંતુ ઘણે ભાગે અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈની લાગવગથી બચી ગયા હતા. પછી તે ગામે ગામ પાઠશાળાઓ શરૂ થવાને પ્રવાહ ચાલ્યા. અને પછી બનારસની પાઠશાળા, એજયુકેશન બેડ, રાજનગર ધાર્મિક પરીક્ષા, પુના જૈન વિદ્યાપીઠની પરિક્ષાઓ, ધાર્મિક શિક્ષણ સંધ ઉભા થતા ગયા. ૮. વ્યાપક રીતના ઉત્સવો, વરઘેડા, સંઘયાત્રા, ઉપધાનાદિક ક્રિયાનુકાને, મહાપૂજાઓ, ગુરૂ મહારાજના સામૈયા વિગેરે વિગેરે સેંકડો બાબતે મારફત એક યા બીજી રીતે રીતે ધાર્મિક શિક્ષા પ્રજાને સજજડ રીતે મળતી રહેતી, ને જીવનમાં દઢ પણે રૂઢ થતી રહેતી. બાર મહિનાના ઘણા દિવસે, અને દિવસેને ઘણે ભાગ કાંઈને કાંઈ ધર્મની બાબત ચાલ્યા જ કરે, ધાર્મિક જમણવાર, જીવદયાના શૌર્યપ્રેરક પ્રસંગે, ઘરમાં ધાર્મિક રીતરિવાજો વિગેરે મારફત સકળ સંઘમાં વિવિધ રીતે શિક્ષા, અનુભવ, તાલીમ, અણધારી રીતે પણ મળ્યા જ કરે તેમ હતું. નવું શિક્ષણ આપનારી નિશાળો કેલેજ વિગેરે શરૂ થવાથી બાળકને ઘણે સમય તેમાં જ વેડફાઈ જાય, જેથી બીજી અનેક રીતે મળતી ધાર્મિક શિક્ષા લગભગ દુર થતી જાય, તે મળવાની તક જ ઉડતી જાય, અને લગભગ નિશાળોની ટાઈપમાં ફેરવાતી જતી પાઠશાળાઓમાં ધાર્મિક શિક્ષા કેટલી મળે ? પાછી બૂમ મરાય કે હાલના નવયુવાને ધર્મથી દુર જાય છે. વિદેશીઓએ જીવન પદ્ધતિ જ એવી ગોઠવી છે અને તેને અનુસરવાના રીવાજો પાડતા ગયા છે, જેથી ધર્મથી દૂર થવાતું જ જવાય, અને તેના ઉપાય તરીકે પાઠશાળાએ કર્યો જવાય. ૯. જૈન પાઠશાળાઓમાં આજે શિક્ષણ આપવાની જે પદ્ધતિ છે, તે જૈનશાસનના ધરણ પ્રમાણે નથી. તેનાથી જુદી જ રીતની તેની રચના છે. એટલું જ નહીં, પરંતુ તે જૈનશાસનની નીતિ રીતિ તથા તેના મૂળ ટકાવીને પણ બાધક છે ગ્રહણ અને આસેવન શિક્ષા આપવાનું ગુરૂઓના હાથમાં હતું. આદેશ લઈને સૂત્રે બેલે તેથી પરીક્ષા પસાર થઈ જતી હતી, Page #78 -------------------------------------------------------------------------- ________________ Kura eVoors men xmpm પ્ર. શ્રી હપુષ્પમૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) આજે શિક્ષા આપવાનુ` એ કાય માસ્તરોના હાથમાં મૂકાયુ છે. તેઓ નિશાળાના માસ્તરોની ટાઈપથી લગભગ ગુથાયેલા હોય. વળી પાઠશાળાના કુંડ જુદા, તેના મેળાવડા જુદા. પરીક્ષા પેપરા વગેરે યુનિવસી`ટીના અનુકરણ રૂપ હોય છે. સરકારી કેળવણી ખાતાના એક ભાગરૂપ એ સસ્થાઓનુ` ભવિષ્યમાં રૂપ આપી શકાય તેવી ગૂઢ ગોઠવણા રખાતી ગઈ છે. મુંબઇમાં ધાર્મિક શિક્ષણ સઘ ભવિષ્યમાં સરકારી ડીપાર્ટમેન્ટમાં નાંધાઇ જવાથી. તે તેના એક ભાગ રૂપ બની રહે એ સ્વભાવિક છે. એ સ્થિતિ બીજા સ્થળાના પાઠશાળાઓ માટે પણ સમજવાની.હેસાણા પાઠશાળા માટે તેવી સૂચના આવી હતી, પરંતુ ત્યારે તે મુલત્વી રહી હતી. ga : ૧૦. અને આ પાઠશાળાએ સરકારી સંસ્થા બની જવાથી પછી સ ધ નું શિક્ષણ આપવાની ફરજ પડતી રહેશે. અને પછી તેા એક પછી એક ફરો આવ્યા જ કરશે. અર્થાત્ ખ્રીસ્તી ધર્મ ને જગતના એક માત્ર ધર્મ બનાવવામાં આ જ પાઠશાળાઆના ઉપયાગ થશે. ખુદ મ્હેસાણા પાઠશાળાના કાર્યકરોને પણ આ સંસ્થા જતે દિવસે ખ્રીસ્તી ધર્મના પ્રચારની એક સસ્થા રૂપ તેના કાઈ એક ભાગ રૂપ બનાવી દેવા માટેનું નિર્માણ સમજવાનુ છે. ૧૧. નિશાળમાં જાઓ. ત્યાં ન જાઓ, તે ધાર્મિક શિક્ષણ માટે પાઠશાળાઓના આશ્રય લેા, જેથી દહેરાસર ઉપાશ્રય તથા બીજી અનેક પ્રવૃત્તિએથી દુર થતા જાએ–' આ પરિણામ તરફ લઇ જવામાં પાઠશાળાઓને માધ્યમ બની રહેલી છે દ્વાર રૂપ બની રહેલી છે. પાઠશાળાઓને અને તેના શિક્ષકાને ભવિષ્યના ધર્મના શિક્ષણ માટે માધ્યમ બનાવાયા છે. ! શા માટે દીર્ઘદષ્ટિથી વિચાર ન કરવા? શા માટે અનુબંધના વિચાર ન કરવા ? ૧૨. ભાઇ શ્રી ચિમનલાલ પાલીતાણાકરનાં આમંત્રણના જવાબમાં આ વાત સંક્ષેપમાં સુચિત કરી છે. ખુદ શેઠ વેણીચંદ્ર સુરચંદને પણ તેમના મરણ પહેલાંના એકાદ બે વ પહેલાં આ વાત કરી હતી. એ સાંભળીને તેએ આભા જ બની ગયા બાલશેા મા, ખેલશેા મા' એમ કહેવા લાગ્યા હતા. હતા, અને વિશેષ શુ' લખવું ? (હિત મિત પશ્યમ્ સત્યમ) } S h h h h h h AÀ Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પ્રભુની અદ્ભુત ઈન પ'ડિતવય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ કૃત્વા નવં સુર-વધૂ-ભય-રામ-હ. દયાધિપ શતમખ— * કુટિ—વિતાનઃ । ત્યાઃ–શાન્તિ—ગૃહ-સ’શ્રય-લબ્ધિ—ચેતાલજજા—તનુ—વ્રુતિ હરેઃ કુલિશ’ચકાર ૫૧૫ (વિશ્વ કવીશ્વર શ્રી સિસેનાચાય મહારાજની ૫ મી શ્રી મહાવીર સ્વામી સ્તુતિ દ્વાત્રિ શિકામાંથી) શ્રી મહાવીર પ્રભુએ પેાતે જ ચમરેન્દ્રના ઉત્પાતરૂપ દશ આશ્ચર્યમાંની એક આશ્ચર્ય - કારક ઘટનાની વાત શ્રી ભગવતી સૂત્રમાં કહેલી છે. તેના ટુંકમાં પ્રસંગ એ છે, કે ચમરેન્દ્ર નામે ભવનપતિ ઇંદ્ર જન્મતાંની સાથે સિંહાસન ઉપર બેઠેલા સૌધમ ઇંદ્રના પગ પાતાના ઉપર અવિધજ્ઞાનથી જોયા અને તેને માન અને ક્રોધ કષાય જાગ્યા કે—અરે મારા ઉપર પગ રાખીને રહેનાર કાણુ ?' તેની સામે લડવા માટે પ્રભુ જયાં કાઉસ્સગ્ગ યાને બિરાજમાન હતા ત્યાં જઈ પ્રભુનું શરણ લઇને જેણે ભય.કર રૂપધારી લાખ જેજનનુ નૈષ્ક્રિય શરીર કરીને, દોડીને કુદકા સાથે પહેલા દેવલેાકના વિમાનમાં પહેાંચ્યા અને ત્યાં કદી ન અનુભવેલા મહા ભય ફેલાવી દીધા. પરંતુ, તુરત જ ઇંદ્ર ક્રોધ કરીને તેની પાછળ પાતાનું ભયકર વજ્ર ફેકયુ. પરંતુ વજ્રના ભયથી ભાગીને ચમરેન્દ્ર પ્રભુ જયાં કાર્યાત્સગ ધ્યાનમાં ઉભા હતા ત્યાં પહેાંચીને તેમના ચરણની વચ્ચે નાનુ` રૂપ કરી ઘુસી ગયા, અને મનમાં, હાંશ માંડ બચ્યા. અહી' મને વા શુ કરશે ?' ઇંદ્રને તર્ક આવ્યા કે, આવા દેવ આવુ' સાહસ અરિહંત ભગવ’ત, અરિહંત ભગવતના ચૈત્ય કે મહા તપસ્વી મહામુનિરાજનું શરણ લીધા વિના કરી શકે? તે આણે કેાનું શરણ લીધું હશે ?’ એમ વિચારતાં અવધિજ્ઞાનના ઉપયોગ મૂકતાંની સાથે જ જાણી શકાયું કે ‘અહા ! આને ચરમ તીર્થંકર તી પતિ શ્રી મહાવીર દેવનુ' શરણ લઇને સાહસ કર્યું. છે. અને પાછા ભાગીને તેમના જ ચરણમાં નાનું રૂપ કરીને છુપાઈ ગયા છે. અને વજ્રા પ્રભુના Page #80 -------------------------------------------------------------------------- ________________ ' ન) ૭૨ ? પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) : Barulhuetaculukuutach ચરણની આશાતના કરશે તે શું થશે.' એમ વિચારી વેગ પૂર્વક જઈ, ચાર જ આંગળ છેટે રહેલા ઇદ્ર પકડી લીધું. ઇદ્ર પ્રભુને વંદના કરી ખમાવ્યા પ્રભુને પુનઃ વાંઢી પિતપોતાને સ્થાને ગયા. આ પ્રસંગને વિશ્વના મહાન કવીશ્વર શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજે આ પ્રમાણે વર્ણવેલ છે, કે ત્યાધિ-દેવલોકમાં એ ભય ફેલાવી દીધું કે, તે ભયથી દેવાંગનાઓ દેવેને ભેટી છે પડીને તેના રૂંવાડા ખડા થઈ ગયા. આ નવે અપૂર્વ રેમ હર્ષ દેવાંગનાઓએ કદી | પણ અનુભવેલ નથી. કેમકે, આ આશ્ચર્ય કારક પ્રસંગ જગતમાં કદી બનેલ નથી. ) આ પરિસ્થિતિ સમજી ભૂટિ ચડાવી એટલે કે તેની પાછળ બ્ર કુટિને ચંદરવે રૂપી બનાવીને ફેંકેલા વજને. હે પ્રત્યે? આપના ચરણરૂપી શાંતિ ઘરમાં આશરો લઈને “હાશકારો અનુભવતા | અમરેન્દ્ર લજજા તનુ શુતિ-શરમથી કરી ગયેલું, પ્રભાવ વિનાનું બનાવી દીધુ હતું. આપના શાંતિસાગરના છળે એ ઇંદ્રના ભયંકર વજાને પણ ઠારી નાંખીને ઠંડુગાર બનાવી દીધું હતું. આવી શાંતિ પ્રભુની જ છે. તેની સર્વકલ્યાણકર આજ્ઞાઓના શાસનના આંદોલને એક યા બીજી રીતે જ્યાં ; રૃરી રહ્યા છે, વિશ્વમાં પ્રસરી રહ્યા છે. તેના વિશ્વ કેન્દ્રરૂપ ઉપાશ્રય એ અપૂર્વ સ્થાન ' છે વિશ્વમાં અપૂર્વ સંસ્થા છે. જેને તેલે કઈ પાર્લામેન્ટ કે ધારાસભા આવી શકે છે નહિ આ સ્થાન છે. જેને પ્રાપ્ત કરવાને લાભ આપણે આ જીવનમાં લઈ રહ્યા છીએ N તેને જેમ તેમ લાભ ઉઠાવે એ માનવજીવન સફળ કરવાનું અદભુત સાધન છે. બ્રાહુ ભાવની પોકળ વાત: પર્યુષણ વ્યાખ્યાનમાળાએ શ્રી સંઘમાં મેટી ભેદનીતિ શરુ કરી છે. તેને ઉત્તેજન ' આપનારા કયા મેઢે ભ્રાતૃભાવની વાત કરતા હશે? જેન મહામંડળના ઈન મિન ને , તીન કાર્યકરે જુદી વ્યાખ્યાનમાળાઓ તથા જુદી સંસ્થાઓ ઉભી કરી ઉલટાને ભ્રાતૃ- કે ભાવ તેડે છે. સૌને પોતપોતાની સંસ્થાને મેહ હોય છે. ભાતૃભાવની વાતે તે ન આકર્ષણ પૂરતી હોય છે. –પં. પ્ર. એ. પારેખ Jaket Hari Page #81 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපා උපදෙස් આપણા શ્રી સાધ્વીસંઘને ઉન્માર્ગે દોરવા માટેના પ્રચાર પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ අඅඅඅඅද උදපපපපපපපපපපපුවූ - તા. ર૬-૧૦-૭૦ના જેન” પત્રના અગ્રલેખમાં “આપણે સાદી સંઘ' લખનારને “શ્રી સાવી સંઘ” લખી “શ્રી” ઉમેરવાનું પણ વિવેક સૂઝયો નથી. જગતની સર્વશ્રેષ્ઠ જૈન શાસન જેવી સંસ્થા અદભુત સંસ્થાના સંચાલક શ્રી ચતુર્વિધ શ્રમણ સંઘમાં શ્રી સાદવજી સંધનું સ્થાન એ કંઈ જેવું તેવું સ્થાન છે? પરંતુ શ્રી ચતુવિધ શ્રમણ સંઘ એટલે શું તેના સાચા ખ્યાલ વિના ગમે તેમ આડું અવળું કેઈએ ભરડયા પ્રમાણે અડદ મગ ભરડવા સિવાય લગભગ બીજું સારું કે સાચું સૂઝતું નથી. તે બીજું શું લખે ? II લેખક ભાઈઓની બૌદ્ધિક દશા કેવી બુરી થતી જાય છે ? ' અરે ! ભાઈઓ ! શ્રી તીર્થકર પ્રભુના શાસન સંધ ધર્મ શાસ્ત્રો વિગેરે મહાન પ્રતીકની કાંઈક તે શરમ રાખે. વગર દલીલે વગર પ્રમાણે, વગર સદાશે જેમ તેમ લખવામાં શી બહાદુરી માને છે ? અહિંસા અને અનેકાન્ત શબ્દો લખતાં કે બોલતા આવડયા એટલે જેનધર્મ વિષે ગમે તેમ જાહેરમાં લખવા બેસવાને પરવાને મળી જાય છે એમ માની લેવામાં આવે છે? વૈદિક ધર્મમાં સાધ્વીઓ, સન્યાસીનીઓ નથી થતાં શું ? તે વર્ગનો અભાવ જ હોય છે ? તેણે એકાંગી વલણ અખત્યાર કર્યું છે એમ શી રીતે કહેવામાં આવે છે ? સ્ત્રી પુરૂષમાં જે સમાનતા છે, તેને સ્વીકાર કેણે નથી કર્યો ? અને જેટ ભેદ છે તેનો સ્વીકાર ન કરવાની મૂર્ખામી કયો શાણે માણસ કરી શકે ? આત્મતત્વ તે પ્રાણી માત્રમાં સમાન છે. તે પશુઓ અને માનવ સમાનપણે જીવન કેમ જીવતાં નથી ? વૈદિક ધર્મના ધાર્મિક સમૂહોમાં શુદ્ર ધાર્મિક હતા જ નથી ? તેઓને કયાં પરદેશ કાઢી મૂકાયા હોય છે ? ભક્તનારી, ત્યાગી, વૈરાગી, તપસ્વી સનારીઓ ત્યાં પણ મોટી સંખ્યામાં હોય છે. બેટી અતિશકિત કયાં સુધી ચલાવ્યે રાખશો ? ભયંકર જુઠાણાંના પાપનો ડર તે રાખે કે પાપ-પુન્ય માનવું બંધ કર્યું છે ? અધિકાર પરત્વે ધર્મ વ્યવસ્થા કયાં નથી ? ભૂતકાળમાં અન્યાય કર્યો વિગેરે લખવા ખાતર તથા પાનું ભરવા ખાતર ભલે લખવામાં આવે કાગળ, ટાઈમ, શાહીના દુરૂપયોગની હવા ચાલે છે. વડા પ્રધાન તરીકે સ્ત્રીઓ હોવા માત્રથી શું સ્વર્ગ ઉતરી પડયું ? પાશ્ચાત્ય મુત્સરીઓ પોતાના સ્વાર્થ ખાતર દૂર દૂરના દોરી સંચારથી એમ થવા દેતા હોય છે. કાંઈક તે સાચી પરિસ્થિતિ સમજવાને ખપ કરો. Page #82 -------------------------------------------------------------------------- ________________ 19૪ : : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) છે ખરે વખતે સાંસ્કૃતિક અને ધર્મક્ષેત્રની રક્ષા વિગેરેની જોખમદારી આગળ પડીને હિમ્મતભેર પાર પાડે વિગેરેને ઉદ્દેશીને પુરૂષનું પ્રાધાન્ય સમજપૂર્વક રખાયું છે, તદ્દન સાધનરહિત સ્થિતિમાં પુરૂષ આગળ પડી શકે, તેટલી હિંમત સ્ત્રી ન કરી શકે. કવચિત દાખલા ઉપરથી સર્વથા સ્ત્રી વર્ગ ઊપર આધાર ન રાખી શકાય. બનેય મળીને રક્ષા ગોઠવી છે. માત્ર આગળ પાછળ સ્થાન આપવામાં આવ્યું છે. એટલે જ માત્ર ભેદ છે. પુરૂષોને સ્થાન આપ્યું છે. અને સ્ત્રીને સ્થાન જ નથી આપ્યું એ વિગેરે જુઠાણું અને અતિશક્તિ ભરેલી વાતે છે. સિવાય સમાનતા નથી એમ શી રીતે કહેવામાં આવે છે ? , પુરૂષ ઉપર વધારે જવાબદારી રાખી છે, તેમ તેમાં ખામી રાખે તે શિક્ષા પણ * વધારે રાખી છે. રંગીને પ્રજાઓમાંથી રક્ષક સાંસ્કૃતિક સ્થિતિ નષ્ટ કરવા પેટા પ્રચારથી જે સ્ત્રી વર્ગને આગળ કરવાથી, ન તે સ્ત્રી વર્ગ રક્ષણ કરી શકે ન તે પુરૂપ વગ રક્ષણ ). કરી શકે. દુનિયાભરની તમામે તમામ સરકારમાં વડા પ્રધાન તરીકે સ્ત્રીઓ કેમ નથી ? દુનિયાભરના લશ્કરે સ્ત્રીઓનાં જ હજી કેમ બનાવાયાં નથી ? ભાઈઓ ! જેની વકી લાત કરે છે તેનું જ હિત નથી. ઉલટાનું શ્વેત સિવાયની રંગીન પ્રજાઓની સ્ત્ર 22 વર્ગનું ભારેમાં ભારે અહિત ગોઠવાયેલું છે, વગર સમજે .આવી બાબતે ન છેડે તે 31 સ્વપરનું હિત છે. રંગીન પ્રજાઓના સ્ત્રીવર્ગનું સંગઠિત રહેતું આવેલું ચારિત્ર્યબળ તદ્દન નિબંધ બનતું જાય તેને માટે શું ચલાવાઈ રહ્યું છે ? તે માટે જાતીય પ્રચાર ક્ષેત્રમાં મોટા મોટા ખર્ચે કેવા પ્રયાસો ચાલી રહ્યા છે. તેની તપાસ કરવા કલ્પના કરવી ? એ પણ પાપમાં પડવા જેવું છે. ત્યારે શ્વેત પ્રજાનું ચાત્ર્યિબળ વધે, ઉંચાઈ વધે, આરોગ્ય વધે, નીતિમત્તા વિગેરે ! વધે તેને માટે હાલ તુરતમાં બહાર ન આવે તેવી રીતે તે પ્રજાના પ્રદેશોમાં વ્યવસ્થિત પ્રયત્ન થઈ રહ્યા છે. ભાઈઓ ! જેમ એક તરફ ઉજળું એટલું દૂધ જુઓ છો તેમ બીજી તરફથી કાળા પડદા પાછળ ચાલતી બાબતોને પણ ભારતીય નિસ્વાર્થભાવના ખમીરથી અભ્યાસ કરો. (પછી તુલના કરીને હિતસ્વી દષ્ટિથી લખે. તે કાંઈક હિત થશે. ભ્રમજનક લખવાનું હું ક્યાં સુધી ચાલું રાખવાનું છે ? તે બધું દુરાગ્રહની પકડથી ન હોવું જોઈએ એટલી જ ) હિત સૂચના છે. (“હિત મિત પધ્યમ્ સત્યમમાંથી સાભાર) Page #83 -------------------------------------------------------------------------- ________________ પારેખની પરખ - સોમચંદ ડી. શાહ-પાલીતાણું M અનુભવી અને સુષાના તંત્રી શ્રી સોમચંદભાઈ પંડિતજીની જીવનની ઝાંખી અને કાર્યવાહીની પરખ કરાવી પારેખની પરખ કરાવે છે. –– સં. પ્રખર પંડિતજીના પરિચિતેને પત્રિકા કે પત્ર દ્વારા કંઈક લખી મોકલવા આમંત્રણ પાઠવવામાં આવેલ ત્યારે મને પણ આમંત્રણ તે મળ્યું પણ હવે મારી અવસ્થાને લીધે વાંચવું અને લખવું મારે માટે મુશ્કેલ બન્યું છે, છતાં એક અતિઆદરણીય અને માનનીય પંડિતજી માટે કે શાસનના હિતચિંતક માટે કંઈક તો લખવું એ આશયથી લખવા પ્રેરાયો છું. ' લખવાનો પ્રારંભ કરતાંજ ખાદીની પાઘડી, ખાદીને કટ અને ખાદીનું ધોતીયુ સાદાઈના હિસાબે] પહેરતા શ્રીયુત પ્રભુદાસ બેચરદાસ પારેખ નજર સામે આવે છે. હાથે કાંતેલા પતે સુતરના કપડા પહેરતા પણ મીલની ખાદીને તે તેઓ ડબલ વિલાયતી માનતા હતા કારણ કે મીલનું ઉત્પાદન યંત્રથી થતું હોઈ, યંત્રવાદ પ્રજામાં બેકારીનું O સર્જન અને વૃદ્ધિ કરનાર છે. આ નકકર માન્યતા તેઓશ્રીની હતી. == શ્રીયુત્ પ્રભુદાસભાઈ પારેખ જેન દર્શન, તત્વજ્ઞાન, ન્યાય-વ્યાકરણના અજોડ વિદ્વાન gu હતાં, સમર્થ વિચારક હતા, શાસનના અવિહડ રાગી હતા. વક્તા અને લેખક હતા. સાહિત્ય અને સંસ્કૃતિના ઉપાસક હતા, જીવનમાં સાદાઈ, સાત્વિકતા, નિસ્પૃહતા, દીર્ધદિપણ આ બધું હોવા સાથે શિક્ષણ, સંસ્કાર, સંસ્કૃતિ, સમાજજીવન રાજકીય બાબત | વગેરેનું બહું ઉંડુ જ્ઞાન ધરાવતા હતા. v/ જીવ્યા ત્યાં સુધી ધાર્મિક, સામાજીક, શૈક્ષણિક રાજકીય જૈન દર્શન, જ્ઞાન-વિજ્ઞાન, વિશ્વશાંતિ, બહુમત ચૂંટણી ભારતનું ભાવી, આર્યપ્રજા, આર્યદેશ, આર્યધર્મ, સંતતિ નિયમન વગેરે અનેક બાબતે ઉપર ૪૦-૪૫ વર્ષ પહેલા પિતાના તુલનાત્મક, પરિણામ લક્ષી અને સ્પષ્ટ વિચારો દેશની પ્રજા સમક્ષ બે ધડક રીતે રજુ કર્યા છે, જે તે વખતે કલ્પનાતિત લાગતા હતા. તે આજે વાતાવરણ પરિસ્થિતિ અને પ્રજાના જીવન ઘડતર પરથી સત્ય પુરવાર થાય છે, ' યંત્રવાદ પ્રજાની બેકારી ઘટાડશે નહી. પણ વધારશે. પશ્ચિમાત્ય ઢબે અંગ્રેજી શિક્ષણથી = પાયાના સદગુણો અને સંસ્કાર નાશ પામશે, પરદેશના અંગ્રેજે દેશમાંથી જશે, પણ દેશમાં નવા અંગ્રેજો ઉભા કરતા જશે, ભૌતિક વિજ્ઞાન, માનવહિત અને સંસ્કારોને હૃાસ કરશે. બહુમત ચૂંટણી ભયંકરતા સર્જશે, સંતતિ નિયમનથી પ્રજામાં સંયમને અભાવ થશે. અને આર્ય પ્રજા સત્ત્વહિન બનશે. આવી તે અનેક બાબતોના હજારો પાના લખ્યા હતા, દેશની પ્રજાને ચેતવી હતી. પણ તે વખતે કઈ સાંભળવા તૈયાર ન હતું. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૦૬ : se પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) - આજે અનિષ્ટ તને હાનિકારક પરિણામે નજરે જોવાય છે, ત્યારે તેમની કલ્પનાઓ વિચારે સાચા ઠરે છે. - શ્રીયુત પ્રભુદાસભાઈની આર્થિક પરિસ્થિતિ સાધારણ હતી, કુટુંબ બહોળું હતું, છતા છે કોઈ કામને બદલો માંગતા નહીં, અવસરે શાસનહિત માટે તન, મન, અને ધનથી ઘસાતા. સંઘને પુરે સાથ સહકાર અને માર્ગદર્શન મળ્યા હતા તે તેઓ જે કાંઈ કહી ન ગ, કરી ગયા, લખી ગયા છપાવી ગયા, પ્રચાર- પ્રયત્ન કરી ગયા તેના કરતા તેમની શક્તિને અનેક ગણો લાભ મળત. બન્યું તે ખરૂ પણ હવે આટલું થવું જરૂરી છે. (૧) શાસન હિત ચિંતકનું સળંગ જીવન આલેખન કઈ શ્રધેય સારા લેખકની Rઇ કલમે લખાવવું. (૨) તેમનું ઘણુ સહિત્ય પ્રગટ-અપ્રગટ પડ્યું છે. તેને વ્યવસ્થિત કરી- કરાવી નાની મોટા પુસ્તક રૂપે પ્રગટ થાય તે આજે અને આવતી કાલે વિચારકને ઘણું ઉપયોગી બનશે, અને એક મહત્વનું કાર્ય થયુ લેખાશે. રાજકેટ- ભક્તિનગરના પોતાના નિવાસ સ્થાને માંદગીના બીછાને હતા. ત્યારે હું અને શ્રી કપુરચંદભાઈ વારૈયા ખબર કાઢવા રાજકોટ ગયા ત્યારે અમે જોયુ કે, પથારીમાંથી બેઠા થઈને આડી-અવળી વાત ન કરતા શાસન હિતની વાત, ગેરી પ્રજાની માયા જાળના ગૂઢ રહસ્ય, જૈન શાસન જૈન દર્શનની સર્વોપરિતા વગેરે અનેક બાબતોની છણાવટ કરી સમજાવવા પ્રયત્ન કરતા હતા. સખત મોંધવારીના સમયમાં પણ લાખ ઉપરાંત રૂ. ને ખર્ચ કરીને વિવરણ સહિત પંચપ્રતિકમણ સાથે હજાર પાનાનો દળદાર ગ્રંથ પૂ. આ. શ્રીમદ વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મ. શ્રીન સંપાદન અને સહુ ઉપદેશથી શ્રી હર્ષ પુષ્યામૃત ગ્રંથમાળાએ તાજેતરમાં પ્રગટ કરી એક અતિ મહત્વનું પ્રકાશન કર્યું છે તે ધન્યવાદ, અનમેદનીય અને અભિનંદન રૂપ છે. શ્રીયુત પ્રભુદાસભાઈ સ્વર્ગસ્થ થયાને વર્ષો વીતી ગયાં પણ પ્રસંગને પામી તેમના જીવનને સ્પર્શતા અને બિરદાવતા પ્રસંગે, લેખો, તેમના સાહિત્યના અવતરણે, અભિનંદન રૂપે કંડિકાઓ, શ્રધ્ધાંજલીઓ, વગેરેથી સમૃદધ અભિનંદન ગ્રંથ પ્રગટ થાય છે. ત્યારે હું પણ મારો સૂર પૂરાવું છું. આજે પણ એક વાતનું દુઃખ તે થાય છે કે શાસનના હિત ચિંતક પંડિતજીને સમયસર અને સાચી રીતે આપણે પીછાની કે પરખી શક્યા નહી, અને તેમના અભ્યાસ અનુભવ પરિશીલન અને શક્તિને પૂરે લાભ લઈ શકયા નહી. આપણને તેમની પૂરી પરખ ન થઈ પણ તેઓ તે આપણને પારખીને ચાલ્યા ગયા. તેમને પૂન્યામા જયાં હોય ત્યાંથી પ્રેરણાનું પાન કરાવતે રહે એજ મનભાવના સાથે વિરમું છું. Page #85 -------------------------------------------------------------------------- ________________ ક “શાસન તાહરૂં અતિ ભલું, જગ નહીં કઈ તસ સરખું રે, તિમ તિમ રાગ ઘણે વાધે, જિમ જિમ જુગતિશું પરખું રે, – શ્રી સંઘને પડેલી ખાટ :પંડિતજી શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખના અવસાનથી શ્રી સંઘને છેવટે નજી- કના ભવિષ્ય માટે તે ન પૂરી શકાય એવી ખોટ પડી છે. - વિદ્વત્તા અને નમ્રતા જેવા પરસ્પર વિરોધી ગણાતા ગુણો ભાગ્યે જ સાથે જોવા મળે છે. પરંતુ પંડિતજીના જીવનમાં એ બનેય ગુણે અતૂટ એકસંપીથી સાથે રહેતા આવ્યા હતા. ચૌરીએરાના એકમાત્ર પ્રસંગથી આંતરરાષ્ટ્રીય શ્વેત મુત્સદ્દીઓની આખીય રમતને સમજી લેવી એ તેમની અસાધારણ બુદ્ધિપ્રતિભાને પુરાવો છે. શ્રી જૈનશાસન ઉપર પડી રહેલા અને ભવિષ્યમાં આવી પડનારા આઘાતથી તેમનું હયું સદા વહેવાયેલું રહેતું. “એક લાખ વીંછીઓ એકી સાથે ડંખ દેતા હોય તેવી તીવ્ર વેદના હું પ્રતિક્ષણ અનુભવી રહ્યો છુંઆ તેમના ઉદ્દગાર હતા. અને તેથી જ તેઓ ભાગ્યે જ છ થી આઠ કલાકની સળંગ નિદ્રા લઈ શકતા, રાત્રે ૧૨ વાગ્યે શરૂ કરી પદીયે ચાર વાગે પૂરા કરેલા કેટલાય લેખે આજે પણ અમારા સંગ્રહમાં છે. - શ્રી જૈન શાસન અને તેનાં તમામ પ્રતીક તરફનું બહુમાન આશ્ચર્ય ઉપજાવે તેવું હતું. એક એક પ્રતીકને કેવો તલસ્પર્શી અભ્યાસ ! તે સિવાય આટલું બહુમાન શી રીતે પ્રગટે ? નાનામાં નાના સાધુ મહાત્મા તરફ તેમને પૂજ્યભાવ એ તે જાણીતી વાત છે. તેમની પાસે અધ્યયન કરી રહેલા સાધુ મહાત્માની સામે પણ તેઓ કદી આસન ઉપર ગુરૂ અધિકારથી બેઠા નથી. જમીન ઉપર જ બેસવાનું. આંગણે પધારેલા મહેમાનોનું સ્વાગત ! એ તે અતિથ્ય માણ્યું હોય તે જ જાણે. નાનામાં નાના બાળક અતિથિને સ્વયં સામે બેસીને જમાડે. મહેમાનોને જરાય ઉણપ ન આવે એની કેટલી કાળજી ! કેટલી ચિંતા! અને મહેમાન એક દિવસ રહે, કે પંદર દિવસ રહે, આતિથ્યમાં કશોય ફરક નહીં, કશીય મણું નહીં, જરાય કંટાળે નહીં. અને છતાં તેમનું લેખનકાર્ય તે સતત ચાલુ. મહેમાનને વળાવવાના હોય ત્યારે તે ગાડી ન ચૂકી જાય તે માટે તેઓ આખી રાત જાગે. કેવી કેવી આંધીઓમાંથી જીવન પસાર થયું છે! છતાં મુખ પર સદાય પ્રસન્નતા. લાખો લોકોની આવતી કાલની ચિંતા કરનારને પોતાની આવતી કાલની બિલકુલ ચિંતા નહીં. ઉપરની અનન્ય શ્રદ્ધા કેટલું બળ આપી જાય છે! જ્ઞાનામૃત ભજન ! કઈ ચર્ચા કરવા, તેમની પાસે વિષય સમજવા આવે તે ' Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૮ : ? પ્ર. શ્રી હર્ષપુ પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ સૌરાષ્ટ્ર Betuwekware ભોજન લેવાનું ભૂલી જાય, પરાણે જમવા માટે ઉઠાડવા પડે. દેખાવમાં સામાન્ય લાગે. પરંતુ જ્યારે તેમની સાથે ચર્ચા કરવા બેસીએ, ત્યારે જ તેમની અસાધારણ વિદ્વત્તાને ખ્યાલ આવે. | કેવા વિકટ સંયોગમાં તેમણે પોતાની વિચારધારા વહેતી મૂકી હતી ! આજથી ૩૫ વર્ષ પહેલાં “સંતતિ નિયમને” શબ્દો ઉચ્ચાર થતાં જ એની આર્યસંસ્કૃતિ પર આવી રહેલી ભયંકરતાને ખ્યાલ આપે એટલે અર્ધ પાગલમાં ખપવું. છતાં એવાં વિશેપણની ઉપેક્ષા કરીને પણ પોતાની વિચારધારા રજુ કરતા રહ્યા, અને આજે તે તેમણે તારવેલાં કેટલાંય અનુમાનો સત્ય તરીકે સાબિત થઈ ચૂક્યાં છે. શ્રાવકની વાત તે બાજુએ રહી ! પરંતુ જેન શાસનના ધૂરંધર પૂજ્ય પુરૂએ પણ તેમની વિચારધારાને ધ્યાનમાં લીધી હતી તે સંઘ ઉપર આવી પડેલા કેટલાય આઘાત નિવારી શકાયા હોત, કેટલાક સે બસો વર્ષ દુર ઠેલી શકાયા હતા. પરંતુ ભવિતવ્યતા ! - આ પત્રની અંદર સત્તર સત્તર વર્ષથી તેમના લેખ છપાયા છતાં તથા શ્રી સત્યાઊંધિગમ સૂત્ર જેવા સર્વ શ્રેષ્ઠ ગ્રંથ પર એનસાઈકલોપિડિયા–સ્ટાઈલનું-કક્ષાનું વિવેચન કરવા છતાં, હજુ પણ લગભગ પાંચેક હજાર નિબંધો અપ્રગટ સંગ્રહમાં છે, જેનું અધ્યયન કરતાં વાચકે ડેલી ઉઠે તેમ હોય છે. . છેલ્લા દશેક વર્ષમાં તેમના સ્વાશ્ય ઉપર અવારનવાર ઘા પડતા રહ્યા હતા, પરંતુ વૈદ્યરાજ પિતા પુત્ર ધામીજીની કાળજીભરી પરિચર્યાએ તેમને રોગના હુમલાઓ વચ્ચે ) પણ અડીખમ ટકાવી રાખ્યા હતા. તેવી જ રીતે ડોકટર સાહેબ શ્રી બળવંતરાય કામદાર તથા ડોકટર સાહેબ શ્રી વસંતભાઈ તથા ડે. નિરજભાઈ પણ તેમના સ્વારસ્યની સતત કાળજી કરતા રહ્યા હતા. મૂકભાવે સતત એકાગ્રતાથી તેમની સંભાળ રાખનાર તેમના ધર્મપત્ની દિવાળીબા તથા કુટુંબીજને ! પરમાત્મા વીતરાગ દેવનું શાસન સદા જયવંતુ છે. આપણે ઈચ્છીએ કે શાસનના અવિહડ રાગી આવા આત્માઓ તેમાં પાકતા રહે. તેમના સુપુત્ર તેમના પગલે ચાલી તેમના વડિલની કીતિને ઉજજવળ બનાવે. તેમના સદગત આત્માને શાંતિ અને તેમના કુટુંબને આશ્વાસન પ્રાપ્ત થાઓ. શ્રી સંઘને સદા વિજય થાઓ. શ્રી જેનશાસન જયવંતુ વર્તે. અરવિંદ એમ. પારેખ. 6 Pulu Sutera HANS Karte Stadão Page #87 -------------------------------------------------------------------------- ________________ કાન્ગ્રેસ સંસ્થાનું સાચું સ્વરૂપ —પ’. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ નટુ- બાપુજી ! આ બધા કોન્ગ્રેસ કેન્ગ્રેસ કરે છે તે શુ છે? બાપુજી- નટુ ! આ દેશની ઉન્નતિ કરવા માટે સન ૧૮૮૫ માં તે વખતની સરકારે ખ્રીસ્તી પાદરી મી. હયુમ મારફત સ્થપાયેલી એ એક સંસ્થા છે. તે સસ્થા સ્થાપવાની વાત ખ'ગાળની કૉલેજના વિદ્યાર્થીઓ પાસે મુકાણી. પરદેશીઓની રાજયસત્તામાંથી પોતાના દેશને છેડાવવાની ભાવના રાખતા તેને એ વાત ગમી. નટુ- પછી બાપુજી– પછી મુ`બઈની એક હાઇસ્કૂલના મકાનમાં તેની પહેલી બેઠક મળી. સન ૧૮૫૭ માં સ્થપાયેલી ત્રણ યુનિવસીટીમાં ભણીને હાંશિયાર થયેલા ભાવના શીલ ચુવાના તે સ`સ્થાના સભ્યા થયા મેંબરા થયા. નવી શિક્ષણ સંસ્થાઓમાં જેમ જેમ ભણનારા વધતા ગયા, તેમ તેમ તે સ ંસ્થાના સભ્યા વધતા ગયા. તેમ તેમ દેશના ઉદય કરનારી કાન્ગ્રેસ નામની એ સસ્થા પગભર થતી ગઈ. તે સંસ્થાના આગેવાને દેશનતાએ ગણાવા લાગ્યા. નટુ દેશના ઉદય કરવાની જરૂર શા માટે પડી ? બાપુજી-યુરોપિયન શ્વેત પ્રજાજના જેમ અમેરિકામાં વસવાટ માટે ગયા, જેમ એસ્ટ્રેલિયામાં વસસાટ માટે ગયા, તેમ ભારતમાં પણ કાયમી વસવાટ માટે તેમને આવવાની ઇચ્છા હતી. આખી દુનિયામાં રહેવા જવાનું મન હાય, તા ભારતમાં રહેવા કેમ ન આવે ? ભારતમાં રહેવા આવતાં પહેલાં તેએને આ દેશમાં એવી સગવડ ઉભી કરવી હતી કે જેથી તેઓ અત્રે પોતાની માતૃભૂમિમાં રહેતા હોય તેવી સગવડોથી રહી શકે. દેશની ઉન્નતિ કરવાના ગર્ભિત અર્થ એ રખાયા હતા કે શ્વેત પ્રજાજના માટે અહીં સાધન સગવડા વધારતા જવા. અલબત્ આ દેશના ભણેલા યુવાના દેશની ઉન્નતિના આ સાચા અર્થ જાણતા નહાતા. પરંતુ એકદમ એ રીતની ઉન્નત શી રીતે થઈ જાય ? બાપુજી– આ દેશની પ્રજા જગતના બીજા કોઈ પણ દેશની તે વખતની પ્રજાએ કરતાં ઉન્નતિમાં હતી. સાદું, નિરાડંબરી, પ્રેમાળ, મહેનતુ, પ્રમાણિક અને કવ્યનિષ્ઠ જીવન હોવાથી, આ દેશની પ્રજા ખૂબ ઉચ્ચ કક્ષાનું જીવન જીવી રહી હતી. આ સ્થિતિમાં યુરોપિયન પ્રજાજનો અત્રે આવી તેમની પોતાની ઇચ્છા મુજબ સ્વતંત્રપણે આ દેશમાં રહી શકે તેમ નહોતા. પેાતાની સ્વતંત્રતા મુજબ આ દેશમાં રહી શકાય તે માટે તેમણે આ દેશના માનવાના જીવનના ચારેય પાસાઓમાં મૂળભૂત ફેરફારો કરવાની યોજનાએ ગોઠવી. નટુ- આટલી મોટી સંખ્યા ધરાવતા દેશમાં એ યાજના લાગુ જ શી રીતે કરી શકાય ? બાપુજી- અરે! એમાં શું? ધર્માંના પ્રચાર કરવાને બહાને, લોકોનું ભલું કરવાને બહાને તેના ધર્માંશુરૂ પાદરીએ સન ૧૪૯૮ થી આ દેશમાં સાથે આવેલા હતા. તેઓ Page #88 -------------------------------------------------------------------------- ________________ જઈશ : પ્ર. શ્રી હર્ષ પુષ્પામૃત જેન ગ્રંથમાળા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) અને તેઓને રસાલો અહીંના પ્રદેશને, લોકોના જીવનને ઉંડાણથી અભ્યાસ કરતા, રહેતા - ઝીણામાં ઝીણી માહિતી મેળવતા રહેતા હતા. તે વિગતે બહાર તેમના મુખ્ય કેન્દ્રને એકલતા રહેતા હતા. તથા કેવી યોજનાઓથી અહીંની પ્રજાના જીવનમાં પરિવર્તન લાવી શકાય તેનું માર્ગદર્શન મોકલતા રહેતા હતા. તે મુજબ બહારનું કેન્દ્ર યોજનાઓ તૈયાર કરતું, અને ત્યાંથી આવેલ કુશળ રાજ્યદ્વારી લો કે આપણા દેશના લોકો સાથે મળીને - એ યોજનાએ જડબેસલાક લાગુ કરી દેતા હતા. - નટુ- પરંતુ તેમાં આપણે દેશના લોકોને યુનિવસીટીઓ કાઢી ભણવવાની શી જરૂર પડી ? બાપુજી- આ દેશના લેકના સહકાર વગર તે તેમણે તૈયાર કરેલી જનાઓ લાગુ પાડી શકાય તેમ નહોતું. તે એ યોજનાઓ લાગુ કરવામાં તેને સહકાર લે ? તેથી તેમણે પોતાનું શિક્ષણ આપીને એક એવો વર્ગ તૈયાર કરવાનું નક્કી કર્યું. જે આ દેશમાં યુરોપિયન પ્રજાજનોએ ધારેલાં પરિવર્તન લાવવામાં સહકારી બને, એટલું જ નહીં; કેટલાક કાર્યક્રમ તેઓ જાતે જ ઉપાડી લે. આ દેશની પ્રજાને પટકવા માટે તેમાંથી જ એક નવો વર્ગ ઉભો કરી તેની સામે ગોઠવવાનું નક્કી કર્યું. નટુ- નવું શિક્ષણ આપવાથી શું પરિણામ આવ્યું? | બાપુજી- એક જ દેશની પ્રજા બે ભાગમાં વહેંચાતી ગઈ. ચાને પ્યાલો એક આંખને - પ્રિય ભાસે, બીજી આંખને તે ફેંકી દેવા લાયક લાગે. એકને બૂટ પહેરીને જમવા બેસવામાં આનંદ આવે. બીજાને તે એક મહાભયંકર પ્રવૃતિ કરવા જેવું લાગે. આ દેશની પ્રજાના જીવનનાં ચાર પાસામાંથી ત્રણ પાસાં તે લગભગ યુરોપિયન પ્રજાના આધિપત્ય નીચે છે. રાજકીય જીવન લગભગ યુનોના આધિપત્ય નીચે છે. આર્થિક જીવન લગભગ વર્લ્ડ બેંકના આધિપત્ય નીચે છે, સામાજિક જીવન કબજે કરવા માટે યુનેસ્કે સંસ્થા દ્વારા જોરદાર પ્રયાસ ચાલી રહ્યા છે. ધાર્મિક જીવન બીજા ત્રણની અપેક્ષાઓ હજુ કાંઈક સ્વતંત્ર છે. તેને કન્જ કરવાની હળવી શરૂઆત હવે થઈ ગઈ છે. - ન- એને અર્થ તે એ થયો કે કેગ્રેસ નામની સંસ્થાએ આ દેશની પ્રજાને સ્વતંત્ર કરવાને બદલે વધુ પરાધીન બનાવી છે. બાપુજી- એમ જ છે. આ દેશના શિક્ષિત ગણાતા માણસે જ વધુ અભણ છે. નટુ! તને પેલી વાર્તા તે યાદ હશે. કાગડી કેયલના માળામાં ઈંડા મૂકી આવી. પિતાનું ઇડું સમજી કેયલ તેને સેવતી હતી. તેવી જ રીતે કોગ્રેસ સંસ્થા પરદેશી પ્રજાના હિત માટે પરદેશીઓ દ્વારા સ્થાપવામાં આવી હતી. નવું શિક્ષણ લીધેલાઓ પેલી કેયલની જેમ તેને પોતાની સંસ્થા માની બેઠા હતા. પરિણામે તેમણે આજે ભારતની શાંતિપ્રિય પ્રજાને, કેઈનું પણ બુરું ન ઈચ્છનારી પ્રજાને મહા જોખમમાં ઉતારી છે. થોડા ભણેલા લેકેએ પરદેશીઓના હાથા બની જઈ આ દેશની મોટા ભાગની પ્રજાને સર્વાનાશને માર્ગે ચડાવી પી દીધી છે, પ્રજાનું સાચું સ્વાતંત્ર્ય છીનવી લીધું છે. પ્રજાને મહા પરાશ્રિત જીવન જીવતી બનાવી દીધી છે. (“હિતમિત માંથી). Have Searance Page #89 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા પંડિતવર્યના હિતકારી ચિરંજીવ કાર્યને અભિનંદન IIT US જેન ધમની પ્રાચીનતા ૧ જૈન ધર્મના અભ્યાસની આવશ્યકતા “માત્ર તેના મંતવ્યો જાણવા પૂરતી જ છે.” III “જગત્ના સર્વ માન અને પ્રાણીમાત્રના કલ્યાણ હિતઃ શાંતિઃ સુવ્યવસ્થા વગેરે માટે અભ્યાસની જરૂર છે. “કેમકે–તે એક જ વિશ્વના પ્રાણીમાત્રના મનવાંછિત પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ છે. બીજા બધા તેના જ ડાળાં-પાંખડાં છે.” આ સત્ય વસ્તુસ્થિતિ છે. ૨ “આજે વર્તમાન સર્વ ધર્મોમાં પ્રાચીનમાં પ્રાચીન જૈન અને વૈદિક ધર્મો છે.” એમ નિર્વિવાદ નક્કી થઈ ચૂકયું છે. માત્ર “તે બેમાં કોણ વધારે પ્રાચીન છે?” તે વિષે કેટલાકના મનમાં શંકા રહે છે, કારણ કે-વર્તમાનકાળે મળતા સર્વ ગ્રંથમાં વૈદિક ધર્મને માન્ય ઋવેદ પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ ગણાય છે. તેથી આજે ઘણાની મને વૃત્તિ વૈદિક ધર્મને પ્રાચીન ધર્મ માનવા તરફ વાળે એ સ્વાભાવિક છે. ૩ પરંતુ ઋદમાંના અને બીજા બહારના કેટલાક પ્રમાણે ઉપરથી ઘણા જૈનેતર વિદ્વાને પણ મત હવે ચોક્કસ થેરે જાય છે, કે “તેના કરતાં જૈનધર્મ પ્રાચીનતમ છે.” ૪ આ સ્થળે એતિહાસિક ચર્ચા કરવા અને તેને લગતા વિગતવાર વિસ્તૃત પ્રમાણે આપવાને અવકાશ નથી, તેને માટે સ્વતંત્ર ગ્રંથની અપેક્ષા રહે છે, છતાં, વાંચકોએ એટલું સમજી રાખવું જોઈએ કે જેનધર્મ મૂળધર્મ છે. પ્રાચીનતમ છે. ધમને લાયકના સર્વ ગુણેથી યુક્ત છે. ઈતર સર્વ ધર્મો તેની શાખાપ્રશાખાઓરૂપે સહજ રીતે બની રહે છે. અને તેની સ્યાદવાદની પદ્ધતિથી સર્વને તેમાં એક યા બીજા રૂપે વ્યવસ્થિત રીતે સંગ્રહ થઈ જાય છે. આને લેશ માત્ર પણ અતિશક્તિ કે પક્ષપાતથી કરાએલા પ્રતિપાદન તરીકે ન સમજતાં યથાર્થ સત્ય તરીકે સમજવા વાંચકોને આગ્રહ છે. –પં. શ્રી પ્ર. એ. પારેખ 864697 Phone : 861866 862141 Resi : 4932792 ભગત એન્ડ કુ. આ ર, મેંદો, ખાંડ, ખાંડસરી, વનસ્પતી તથા ખાદ્ય તેલના વેપારી અને | કમીશન એજ-ટ. ૨૩, કેશવજી નાયક રેડ, ભાત બજાર, મુંબઈ-૪૦૦ ૦૦૯ Page #90 -------------------------------------------------------------------------- ________________ PETEJBREZETETE પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) છે. ( પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈને હાર્દિક અભિનંદન.... પ્રગતિશીલ ગણાતી નવી ધર્મ પરંપરાના શિક્ષિત વર્ગ પાસે નવી નવી બહુમતના ધરણની સંસ્થાઓ સ્થપાવી. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અથવા પાંચ આચારોને નવી નવી ક્રિયાઓ કરાવી. તેના પ્રચાર માટે પાઠશાળાઓ મારફત શિક્ષણ પણ શરૂ કરાવ્યું પ્રથમ તે સામાન્ય રીતે પરંપરાગત દરેક બાબતને વધારે સારો આકાર અપાતે દેખાય, પરંતુ આગળ જતાં બંનેયના સ્પષ્ટ રીતે પ્રવાહ ભેદ પડતા જ જાય ને આધુનિક આદર્શોને જ ટેકે આપવાની ફરજ તે નવી સંસ્થાઓ બજાવતી જાય. - તેમાં કેન્ફરશેઃ યુવક મંડળ યુવક સંઘે સ્વયંસેવક મંડળે નવી નવી પુસ્તક પ્રકાશક સંસ્થાઓ શ્રી મહાવીરસ્વામીને જન્મકલ્યાણકના ધાર્મિક પર્વને યંતીને નામે રાષ્ટ્રીય જાહેર પર્વ બનાવવું. તથા બીજા પર્વોને પણ એ આકાર આપવાની પ્રવૃત્તિ પર્યુષણ પર્વને ઉપયોગ કરીને ગમે તે વિષયેની કરાતી વ્યાખ્યાનમાળાઓઃ આધુનિક ધારણની સ્વતંત્ર પાઠશાળા-સંસ્થાઓ ધાર્મિક શિક્ષણ સંસ્થાઓઃ શ્રી સાંવત્સરિક પર્વને વિશ્વમૈત્રી દિવસ બનાવી દઈ તેમાં પણ પરદેશીઓએ એ ન્હાને ઘુસવાને, તેરાપંથ: સ્થાનકવાસી દિગંબર ભાઈઓ તથા કેટલાક આપણા ભાઈઓ મારફત માર્ગ મેળવવાની તરકીબ કરવી. જીવ-દયા મંડળીઃ શાકાહાર પ્રચારક સંસ્થાએ વૈશાલીને પ્રભુ મહાવીરદેવનું જન્મસ્થાન મનાવવું ધાર્મિક અનુષ્ઠાન કરનારા ને કરાવનારા સભ્યોની આયંબિલશાળાઓ સિધ્ધચક્ર આરાધક નવપદ આરાધક મંડળે વગેરે વગેરે શ્રી સંઘ કરતાં સ્વતંત્રપણે ચલાવાતી સંસ્થાઓ વગેરે છેલ્લા ૧૦૦ વર્ષોમાં હળવે હાથે પણ સારી રીતે ન પ્રચારમાં મૂકાયેલ છે. અને તેમાં વધારો થતો જ જાય છે. અખિલ ભારતીય જૈન મહા- મંડળઃ જૈન ધર્મ પ્રચાર મિશનઃ પિસહ સમિતિઃ સામાયિક સમિતિઃ એજયુકેશન બોર્ડ વગેરે વગેરે સંખ્યાબંધ સંસ્થાઓ ઉભી થઈ છે. જેને શ્રી સંધ અને શ્રી શાસન સાથે બંધારણીય રીતે કેઈ સંબંધ નથી, છતાં શ્રી સંઘના ચાલતા આવતા વહીવટમાં હરેક પ્રકારે સૌની બનતી રીતે ડખેલ હોય છે. અને બીજે પાટે શ્રી સંઘના વહીવટને રડાવી દેવામાં સહાયક થાય છે. જેથી તેનું અનાત્મવાદી આદર્શો પ્રમાણે રૂપાંતર થતું જાય. -૦૦– –પં. શ્રી પ્ર, બે. પારેખ 8555347 4126160 office : 9555365 Resi 5133476 BHAVANJI THAKARSHI & Co. Dealers in : Maida, Atta, Soji, Rava, Besan Etc. 262/70, Narshi Natha Street, Bhat Bazar, BOMBAY-400009. Page #91 -------------------------------------------------------------------------- ________________ R અના પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને અભિનંદન (૧) આ નવી અહિંસામાં પરિણમે માનો અને માનવેતર પ્રાણીઓની હિંસા ગઠવાયેલી છે. તેના બનાવોના હવાલે અહિંસા પ્રચારક વર્તમાન પત્રોમાંથી વાંચવા મળે ન છે. મોટા મોટા પ્રથમ કક્ષાના કતલખાના કરવાની પ્રથમ કક્ષાના શહેરમાં શરુઆત થઈ ગઈ છે. પછી બીજા અને ત્રીજા નંબરના શહેરમાં શરુ થતાં–છેવટે-શ્રી પાલીતાણા જેવા પવિત્ર ધામ સુધી પહોંચી જતાં યે શી વાર? તેને શી રીતે બચાવી શકાશે ? કેમકે–મહાજનનું નિયંત્રણ કરવા મ્યુ. સ્થપાવવામાં પ્રથમ જેનોને જ ઉપયોગ કરવામાં આવ્યો છે. . (૨) નિશાળ-શાળા-કોલેજોના પાઠયપુસ્તકમાં પણ હવે ઘણું ઘણું ચિત્ર સાથેના માંસ મરછી ઇંડાના આહારને પિષક પાઠદ્વારા ધમધોકાર શિક્ષણ અપાય છે. તથા તે સંધવાના શિક્ષણ ઉપર પણ ભાર દેવાની શરૂઆત થઈ છે. ભૂગેળના પાઠ્યપુસ્તકમાં તેને લગતી ઉત્પત્તિઃ આયાત-નિકાસ કારખાના વપરાશ વગેરેની વિશાળ પાયા ઉપર માહિતીઓ અપાતી હોય છે. દૂધના પાઉડર અને વનસ્પતિ ઘીને વપરાશ: યાંત્રિક ખેતી અને વાહન વ્યવહાર પશુઓની આવશ્યક્તા ઘટાડે, એ સ્વાભાવિક છે (૩) તેથી એક વર્તમાનપત્રમાંના હેવાલ પ્રમાણે છે તેના કરતાં પણ-૩૦ થી ૫૦ ટકા પશુધન ભારતમાં ઓછું કરી નાંખવા માટેનો પ્રચાર કરવા અંગ્રેજી વર્તમાન પત્રોને કેડે ફાંઉડેશન–જના તરફથી સહાય તરીકે રકમ આપવાની.” હકીકત ઉક્ત છાપામાં જણાવી હતી. . (૪) એટલે હાલની વધતી જતી હિંસા ઈરાદાપૂર્વક આંતરરાષ્ટ્રીય દેરી સંચારથી અહિં સાના પડદા પાછળ પલવિત થતી જાય છે. શ્રી મશરુવાળાને કે શ્રી ગાયકવાડ સરકારને તે વખતે આ જાતની હિંસા વધી જવાની કલ્પના પણ નહી હોય. લેખંડી ચેકઠાંના વહીવટમાં જ તેને માટેની ગોઠવણ અંગ્રેજો પહેલેથી જ ગઠવતા ગયા છે, આજે વિકાસ પામી રહી છે. પં. શ્રી પ્ર. એ. પારેખ a IMKIL Ill R ' ) ક ઓસવાલ ટ્રેડીંગ કોરપોરેશન - - હિતેન ટેક્ષટાઈલ ક પરાગ કેડીંગ કુ. હોલસેલ કલોથ મરચન્ટસ. GH મંજીલ સેંટલ સ્ટ્રીટ હિંદમાતા સિનેમાં પાછળ દાદર મુંબઈ ૧૪ સેલ્સ ઓફિસ. ૩૨૬/B બંબાખાના, મંગળદાસ મારકેટ મુંબઈ ર - જ Page #92 -------------------------------------------------------------------------- ________________ 7 ૮૪: ? પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) : પંડિતવર્ય પ્રભુદાસભાઈને અભિનંદન.. આજના ઠરાવની રચના:ઠરાની વાકય રચના –સાંસ્કૃતિક પક્ષમાં હાનિ પહોંચાડનાર અને પ્રગતિમાં છે સહાય કરનારી હોય છે. તેના દષ્ટાંત તરીકે એકદા દાખલો આપી શકાય, કે “આપણા મહાન જ્ઞાન ભંડારનું પ્રકાશન યુગાનુરૂપ પદ્ધતિ અનુસાર થવું જોઈએ.” “તેના લિસ્ટ થવા જોઈએ.” જેથી સરકારને તેને કબજે કરી તેને પોતાની રીતે ઉપયોગ કરવામાં અનુકુળતા રહે. “ઘણું મંદિર અને પ્રતિમાઓની પૂજા પણ થતી નથી અને આશાતના પણ ટાળી શકાતી નથી. માટે આશાતના ન થાય તેવા પ્રયાસ કરવા જોઈએ.” અર્થાત - નવા મંદિરો અને પ્રતિમાઓ ન ભરાવવા જોઈએ. તેના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. અને એ રીતે, તે ન હોય તે પછી તેની આશાતના શી રીતે થાય? એમ તેની આશાતના 4 ટાળવી.” આ જાતનું એ ઠરાવની પાછળ રહસ્ય હોય છે. મોટા શહેરમાં સરકાર નવા મંદિર બનાવવાની પરવાનગી આપતા નથી. તે હેતુને આ રીતે મદદ પહોંચાડાય છે. જે મુનિ મહારાજાઓ સારા વિદ્વાન્ હોય તેમને જરુર પદવી આપવી જોઈએ.” તેને આડકતરો અર્થ એ થાય કે વિદ્વાન મુનિ મહારાજાઓને જ આપવી જોઈએ. પરત. જે પદવીઓ ચારિત્રના પાલનની યોગ્યતા સાથે સંબંધ ધરાવે છે, તે ન આપવી જોઈએ. અને એમ કરીને જાહેરમાંથી ધાર્મિક ચારિત્રપાત્ર મુનિવર્ગનું સ્થાન સરકતું જવું જોઈએ. માત્ર વ્યાખ્યાતા અને વિદ્વાનનું વિદ્વાન તરીકેનું સ્થાન ટકી રહેવું જોઈએ. ચારિત્રપાત્ર તરીકેનું નહીં.” આવા ગર્ભિત અર્થ છે. જે પ્રાગતિક સરકારના હેતુઓમાં સમાવેશ પામે છે. મુનિ મહારાજાઓએ સમયાનુકુળ વ્યાખ્યાન રાખવા જોઈએ.” એટલે કે પ્રાચીન શાસ્ત્રોના વ્યાખ્યાનો ગૌણ કરી નાંખવા જોઈએ. આધુનિક બાબતેને ટેકે મળે તેવા I વ્યાખ્યાન રાખવા જોઈએ” વગેરે વગેરે ઘણા ઘણા દાખલા આપી શકાય છે. બેકાર ભાઈઓને ધંધે લગાડવા જોઈએ. પરંતુ બેકારીના ઉત્પાદક કારણોને સાથે સાથે દૂર કરવા જોઈએ. એ વાત જ કરવાની નહીં તેને બદલે બેકારી ઉત્પન્ન કરનારી યોજનાઓને ટેકે અપાતે હોય છે. આમ પરંપરાગત અને આધુનિક સંસ્થાઓ વચ્ચે ન સમજાય તેવે પરસ્પર વિરોધ જ હોય છે. -૦૦– પં. શ્રી પ્ર. એ. પારેખ ચુનીભાઈ ઘરે ફોન નં. ૪૧૩૧૩૦૪ જ પ્રેમચંદભાઈ ઘરે નં. ૪૧૩૨૮૨૯ શાહ ચુનીલાલ પોપટલાલ એન્ડ કાં. ગુઢકા એકસપોટસે. પટેલ પિયબાવડી (એલીસ્ટન રોડ) દાણાબંદર મુંબઈ ૯ સેટે બિલીંગ મુંબઈ-૧૨, 3 Page #93 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથઃ શુભેચ્છા પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને અભિનંદન.... - ૦૦ - નિશાળમાં નેતિક અને ધાર્મિક શિક્ષણ હમણાં હમણાં નતિક અને ધાર્મિક શિક્ષણ સ્કલમાં આપવાની નીતિ નકકી કરવા IS માટે સરકારે એક સમિતિ નીમી હતી. તેનું નિવેદન બહાર પડી ગયેલ છે. તેને ઉંડાણથી અભ્યાસ કરનારને સ્પષ્ટ રીતે સમજાય છે, કે–જે તેને અમલ થશે તે તેથી સાચી નીતિ અને ધાર્મિક જીવન જોખમમાં મૂકાઈ જશે જ. જે કે-સીધી રીતે વાંચતા “નીતિ અને ધર્મને ઉત્તેજન આપવાનું જ તેમાં જણાઈ આવે છે. અને ભારતના જુદા જુદા ધર્મોની સમજ અને સમન્વયને લાભ દેખાઈ આવે છે. તેમજ નીતિ અને ધાર્મિક શિક્ષણ વિના ભાવિ પ્રજાના જીવન વિષે ચિંતા વ્યક્ત કરવામાં આવેલી છે. તેમજ ભારતની પરંપરાઓ તરફ કશેયે કટાક્ષા કરવામાં આવેલ નથી પરંતુ ગર્ભિત રીતે સહાનુભૂતિ બતાવતી હોય તેવી રચનાત્મક અને પ્રોત્સાહક ભાષા રાખવામાં આવેલી છે.” એમ જણાશે. પરંતુ ભારતના મહાત્માઓની આ બાબતમાં કેવી સુંદર રચના ચાલી આવે છે? અને તેની સચોટતા કેટલી હિતકારક છે? તેની સાથે બરાબર ઉંડાણથી તુલના કરી જતા તે નિવેદનની પોકળતા બરાબર તરી આવે તેમ છે. ૧. દ્વારકા શારદાપીઠના શ્રી શંકરાચાર્ય મહારાજના જણાવ્યા પ્રમાણે “ધર્મ વિના નીતિ કયાંથી હોય ?” એ વાત સાચી છે. નીતિ ધર્મમાંથી જન્મેલી છે. તેમાંથી જમે છે તેનું મૌલિક ઉદ્દભવસ્થાન તે છે, ત્યારે આજે ધર્મરહિત માત્ર વ્યવસ્થા પૂરતી કાયદાની નીતિને સ્થાન આપવા માટે નીતિનું શિક્ષણ આપવાની સરકારી નીતિ છે. નહીતર નૈતિક અને ધાર્મિક શિક્ષણ એ શબ્દમાં નૈતિક શબ્દને જુદો પાડવાની જરૂર જ નહોતી. જો કે તેના સમાધાનમાં કેટલાક ધાર્મિકેની અનીતિમત્તાને આગળ કરીને દલીલ કરી શકે તેમ છે, પરંતુ એ દલીલો વાસ્તવિક નથી હોતી. કેમકે ધામિકેને કૃત્રિમ રીતે અનીતિમાન બનાવવાના પ્રયાસ થતાં હોય છે. પરંતુ લંકાણના ભયથી તેની ચર્ચા અહીં કરશું નહિ. ૨ ધાર્મિક શિક્ષણમાં પ્રચલિત ધર્મોને—ધર્મસંસ્થાઓને લુપ્ત કરવાના આંતરરાષ્ટ્રીય ઉશની સફળતા કરવાના ધોરણે શિક્ષણ આપવાની નીતિને એવી ખુબીથી સ્થાન આપવામાં આવેલું છે, કે જેથી કરીને ધાર્મિક શિક્ષણ લેતી જાય તેમ તેમ ભાવિ પેઢી પોત-પોતાના પરંપરાગત ધર્મોથી અને તેની સંસ્થાઓથી દૂર દૂર જ થતી જાય. પં. શ્રી પ્ર. એ. પારેખ * શાહ લખમણ વિરપાર માર !! * સસલા (વાયા જામસલાયા) સૌરાષ્ટ્ર Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્ર. શ્રી હર્ષ પુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) તત્ત્વચિંતશ્રીને હાર્દિક અભિનંદન.... Blusukan Susurlu Suuret આજનું મોટામાં મોટું કર્તવ્યઃ જુદી જુદી વિચારસરણીઓથી વિચાર સ્વાતંત્ર્યને આજે વેગ મળવાનું માનીને ભલે કેટલાક અદીર્ઘ-વિચારી બંધુએ ખુશ થતા હોય, પરંતુ જુદા જુદા વર્ગો પડી જવાથી શ્રી સંઘ કુસંપને અખાડો બની જાય, એ જેવું તેવું નુકશાન માની શકાય તેમ નથી. આ પરિસ્થિતિ ભૂતકાળના કેઈપણ વખત કરતાં વધારે જાગ્રત ભાવે વધારે કર્તવ્યનિષ્ઠા વધુ આત્મભોગઃ શાસન ખાતર વધુ સમર્પણની તૈયારી વગેરે માંગી લે છે. જૈનધર્મના પૂર્વાચાર્યોએ રોપેલા મૂળભૂત પ્રતીકને ઊંડાણથી અભ્યાસઃ તેના રક્ષણની હાર્દિક અને સમજપૂર્વક પરિણામજનક તત્પરતાએઃ મહા જેન–શાસનના પરંપરાગત સાચા હિતો સમજવાઃ તેમાં વ્યામોહ ન થાયઃ શાસનને પરિણામે હાનિકર બાબતે શાસનપ્રભાવનાની ન ગણાઈ જાય, તેની સાવચેતી જેનધર્મની રક્ષામાં સર્વ ધર્મોની રક્ષા સમાયેલી છે વગેરે સમજઃ વગેરેની પૂરતી આવશ્યકતા છે. ધર્મારાધન કરતાં પણ શાસનરક્ષા વધારે મહત્તવની છે. સમ્યક્ત્વ ગુણને લાવનાર સ્થિર કરનાર સતેજ કરનાર તે છે. દર્શનભ્રષ્ટને ધર્મની પ્રાપ્તિ થતાં વાર લાગે છે, ત્યારે દર્શનમાં દઢ ભલે કદાચ પાપોદયે ચારિત્રથી ભ્રષ્ટ થાય, તે પણ જલદી આરાધના પ્રાપ્ત કરી શકે છે. કદાચ બહારથી આરાધના ચાલુ હોય અને બીજી રીતે શાસનના પ્રતીકે છિન્નભિન્ન થતા જતા હોય, ને તેમાં સાથ અપાતો હોય તે તેના પરિણામ આવે, ત્યારે એકાએક આરાધના અટકી પડવાના પ્રસંગે આવી જાય. કદાચ આરાધના ચાલુ રહે, છતાં, એ સ્થિતિમાં તેના મૂળ અંદર ઉતરતા નથી. 6 આ શાસ્ત્રસિદ્ધઃ અનુભવસિદ્ધ અને સદ્બુદ્ધિ ગમ્યઃ હકીકત છે. છેલ્લા ૫૦ (પચાસ) ' વર્ષોમાં મોટા પાયા ઉપર થતી આરાધનાઓ વધતી જતી જોઈ આપણને આનંદના ઉમળકા આવે, એ સ્વાભાવિક છે. કેમકે–તે જ ધર્મના ટકાવનો પ્રાણ છે. પરંતુ પાછલે બારણેથી આગઃ ધર્મગુરૂઓઃ ધર્મસ્થાને પરંપરાગત રાક પ્રતીકે સાતક્ષેત્રે વગેરે મૂળભૂત બાબતેમાં આડકતરા આક્રમણે આવતા જાય છે, નવા આવવાની પૂર્વ તૈયારી થતી જોવાય છે. ને ભાવિમાં નજર નંખાય છે, ત્યારે મન ચિંતાથી ઘેરાઈ જાય. એ સ્વાભાવિક છે. - ૦૦ - - ૫. શ્રી પ્ર. એ. પારેખ PHONE : Gram : NAVEEN 8555117 512644 Kantibhai 8558435 86 94 60 Vinaybnai. 34 82 49 Godown 5127455 Dherajbhai SHAH LALJI DEVJI & GO. O RICE, GRAIN, PULSES, JAGGERY MARCHANTS & COMMISSION AGENTS Godown: 'H' Galli, Gala No. 1 254, Narshi Natha Street Danabunder, Opp. Fountain BOMBAY-400009 BOMBAY-400009 છે BOMBAY-400009 VIN Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા.. અભિનંદન ગ્રંથ માટે શુભેચ્છા... ક જૈનધર્મ સમજવાની આવશ્યકતા યદ્યપિ જૈનધર્મ જૈનશાસનઃ જૈનદર્શન: જેનતત્વજ્ઞાનઃ જૈનસંઘઃ જેનશાએ જેન- આચારઃ જેનસ્થાવર અને જંગમ મીલ્કતઃ જૈન ધર્મના પાલકે જૈનધર્મના અનુયાયીઓ જૈનધર્મના પાંચ પરમેષ્ઠીઓ જેનધર્મના આદર્શો જે ધર્મના સિદ્ધાંત. જેની અહિંસા જેનધર્મસૂચિત વિશ્વવ્યવસ્થા. જૈનધર્મસૂચિત જીવનવ્યવસ્થા વગેરે, અને તે દરેકના અંગ-પ્રત્યંગ, વગેરેની પૂરી સમજ મેળવવી તે ઘણું કઠીન કામ છે. ગમે તેટલે વિસ્તાર કરવામાં આવે, તો પણ જૈનધર્મનું સ્વરૂપ સમજાવવું તે બીજા કોઈપણ વિષયનું જ્ઞાન કરવા-કરાવવા કરતાં ઘણી રીતે અશક્ય છે અથવા અતિ મુશ્કેલ છે. બે, પારેખ ફોન : ૮૭૨૯૧૭૨ C/o. ૮૬૧૫૬૫ દલાલ ઠા. કરસનદાસ કાનજી દરેક જાતના અનાજ, તથા દાળ, કઠોળના દલાલ ૪, કેશવજી નાયક રોડ, મુંબઇ-૪૦૦ ૦૦૯ અભિનંદન ગ્રંથ માટે શુભેરછા.... આજે આપણે “જેન–શાસનની જય” ઘણીવાર બોલાવીયે છીએ. શાસનની ઉન્નત્તિઃ પ્રભાવના વગેરે શબ્દો બોલીએ છીએ. “શાસનની અપભ્રાજના જેવું કંઈ મહાપાપ નથી.” એમ પણ બેલીએ છીએપરંતુ “તે વિશ્વવ્યાપક મહાશાસન તંત્ર છે. મહા સંસ્થા છે” તેને આપણને ખ્યાલ પણ નથી. તેથી, તેની અપભ્રાજના કરનારા તને જાણતા-અજાણતા રસપૂર્વક હાર્દિક ટેકે આપતા હોઈએ છીએ. તેનું બીજું કારણ એ છે, કે-આજે શાસન શબ્દને સંઘ, શાસ્ત્ર, પ્રભુના ધર્મોપદેશઃ અર્થમાં ઘટાવી લઈ સંતોષ માની લઈએ છીએ. અને આજની ધાર્મિક સંસ્થાઓ પણ આજ્ઞાપ્રધાન બંધારણને બદલે બહુમતવાદ પ્રધાન વર્તમાન શાસનને ધરણે સ્થાપીને તેને ટેકો આપીયે છીએ. જે બહુમતવાદની સંસ્થાઓ સ્થાપવાની બાબતને પ્રચાર જ “આજ્ઞાપ્રધાન સંસ્થાઓના ઉચ્છેદ માટે” બહુ જ લાંબી સમજપૂર્વક કરવામાં આવેલો છે. ને તેને લગતા કાયદા કરવામાં આવેલા છે. –૫. પ્ર. એ. પારેખ Telegram: CITYSOPARI Phone 8556607-5 C/o. 3 2 6 4 44 Malabar Copra Corporation Copra; Coconut Kirana, Merchants & Commission Agents 31, Sharda Chambers, Gala No, 10. Bhat Bazar, BOMBAY-400 C09. Page #96 -------------------------------------------------------------------------- ________________ A ૮૮ : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પડિત શ્રી પ્રભુદાસ બેચરદાસને અભિનંદન.... uskarui Sulu મહા અદ્દભૂત આશ્ચર્ય!!? જે કે બુદ્ધિમતી અને જગદગુરુ ભારતની આર્ય મહાપ્રજા સર્વરક્ષક ચાર પુરુષાર્થની અહિંસક મહાજીવનસંસ્કૃતિને લેપ પોતાના જીવનમાંથી સીધી રીતના પ્રયત્નોથી નથી કરતી. પરંતુ તે સંસ્કૃતિને બચાવવા માટેના પ્રયત્નો ઉપાડતી વખતે, આજે ભ્રમણામાં ) પડીને તે (સંસ્કૃતિના) વિનાશને માટે જે જે (પ્રગતિને નામે યોજનાઓફપી) લશ્કરી છાવણી તૈયાર કરવામાં આવી છે, તેમાં જ ભરતી થઈને, આડકતરી રીતે નીચે પ્રમાણે N. વિનાશમાં સહકાર આપનાર તરીકે બની જાય છે. યુગઃ જમાને કાળઃ પરિવર્તન: પ્રગતિ વિકાસ શિક્ષણ કેળવણીઃ વિજ્ઞાનઃ (નવ) છે અહિંસા: વિશ્વશાંતિઃ એક વિશ્વઃ એક પ્રજા એક ધર્મ (એક રાષ્ટ્ર) રાષ્ટ્રવાદ: સમાજવાદ સામ્યવાદ: સર્વોદયવાદ: સહઅસ્તિત્વઃ પંચશીલ, સ્વતંત્રતા સ્વરાજ્ય: ગણતંત્ર લોકશાસનઃ એકતા વિશ્વબંધુત્વઃ દેશેન્નતિઃ નવી સમાજ રચનાઃ આંતરરાષ્ટ્રીયપણું SS કુટુંબ નિજન સંતતિનિયમનઃ સમન્વય સમાનતા લેક-સેવાઃ ફર્સ્ટ ઇન્ડિયા (પહેલું 'ત ભારત) વ્યક્તિ સ્વાતંત્ર્યમાનવતા (સ્ત્રી સ્વાતંત્ર્ય): આર્થિક-વિકાસ: કલ્યાણ રાજ્યઃ સાર્વભૌમસત્તા ઉદ્યોગીકરણ વિવસામ્રાજ્ય ઉચ્ચ જીવનધરણ અણવિકસિત દેશને વિકાસ ન્યાયઃ નીતિઃ સદાચારઃ ધર્મ (આરોગ્ય) સત્ય: પ્રામાણિકતા વિગેરે વિગેરે સારા સારા અને આકર્ષક (ઘણા) શબ્દોના પડદા પાછળ બીજા જ જુદા અર્થોની ગૂઢ રીતે કરેલી કલ્પનાઓને લક્ષમાં રાખીને, તે તે દેશની પ્રજાઓમાંના દેશસેવક તરીકે ઓળખાવીને કેટલાક શિક્ષિત લેકેને આગળ રાખીને, સ્વાર્થવશ પાશ્ચાત્યાએ લગભગ ૪૫૦ સાડા ચારસો વર્ષોથી ફેલાવેલી વિશ્વવ્યાપક આકર્ષક અને હિતકર લાગતી કેટલીએ (પરિણામે) હિંસક જનાઓ રૂપ મહાઈન્દ્રજાળમાં સહયોગ આપીને, (પર. પરાગત અહિંસક જીવન) સંસ્કૃતિને વિનાશ તરફ લઈ જઈને, પોતાનું વ્યક્તિત્વ ગુમાવી, મહા સંકટ (આર્ય મહા-પ્રજા પણ) હર્ષપૂર્વક ખરીદી રહી છે. આ એક ? આધુનિક મહા અદ્દભુત આશ્ચર્ય છે.” () “શિવમડડુ સર્વ જગત.” સર્વ જગતનું કલ્યાણ થાઓ.” (તસ્વાર્થ ભૂમિકા) બે. પારેખ. Gram : Pasuanand office : 851565 PAS (chinch Bunder) God. : 348171. Ms. PASOO ANAND & SONS RICE, GRAIN MERCHANTS & COMMISSION AGENTS 4. Keshavji Naik Road, Post Box No. 5043 BOMBAY - 400009 Su Suck Page #97 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા તલીä JUL દીર્વાદશી પંડિતજીને અભિનંદન... ૧. યુરોપ અમેરિકાના કે અને તેઓના વિચારોના અનુયાયિઓ હોય તેવા no આ દેશના લોકે તેઓની દેખાદેખીથી આપણા દેશના શાસ્ત્ર અને ધાર્મિક તથા બીજા જુદા જુદા પ્રકારના સાહિત્યની ભલેને ગમે તેટલી પ્રશંસા કરતા હોય, તેનાથી જરા પણ આપણે ઠગાવાની કે દોરવાઈ જવાની જરૂર નથી. કારણ કે તે પ્રશંસા તો માત્ર ઉપર_| છલી અને સ્વાર્થી પૂરતીઃ કામચલાઉ જ હોય છે ૨. ૧૮ મી સદી ૧૯મી સદીમાં કેટલાય યુરોપીય કેલરોએ પણ ઘણી ઘણી પ્રશંસાઓ કરી છે. આપણા સાહિત્યના ગ્રંથને ખાળી કાઢવામાં અને તેના સંશોધન પાછળ ઘણી મહેનત ઉઠાવેલી છે. અને તેમ કરીને એક જુદી જ તે વિષેની સ્વતંત્ર પરંપરા પણ ઉભી કરી લીધી છે. પરંતુ તેનો મુખ્ય હેતુ તો એ વખતે એ રહ્યો હતો, કે–તેઓ પોતાના ભાવિ સ્વાર્થી માટે આપણી ઉપર ઠેકી બેસાડવાની વહીવટી સ્ટીલફ્રેમ તયાર કરતા હતા. તેને તૈયાર કરી મજબૂત બનાવી લેવાને વખત મેળવી લેવા માટે == આપણી પ્રજાનું લક્ષ્ય બીજી બાજુ કેન્દ્રિત કરવા આકર્ષણ જમાવવાના પ્રયાસમાં હતા. આપણે ચાહ મેળવવાને હતો. અને કબજો ધરાવો હતે. - ૩, ધર્મશાસ્ત્રો ધર્મગુરુઓ મહાજન સંસ્થાઃ રજાઓ વગેરેની પ્રશંસા કરીને અનુકૂળતાભર્યું વાતાવરણ સર્જી, માત્ર તે વખતના પ્રજામાં આગળ પડતા આગેવાનોને બહારથી અનુકૂળ વલણમાં રાખી, બીજી બાજુથી પ્રજાના જીવનના દરેકે દરેક તમાં સંશોધનને નામે ઠેઠ ઊંડે સુધી ઘુસી જઈ પિતાના ભાવિ હિતની વિશાળ જનાઓના એકઠાં સુધારાઓને નામે અમલમાં લાવવાની મજબૂત તૈયારીમાં પડેલા હતાં જે ચેકઠાં મજબૂત થઈ બરાબર બેસી ગયા પછી સ્વરાજ્યના નામે તેને જ આગળ વધારવાનું કામ સોંપીને ચાલ્યા ગયા છે. –પં. શ્રી પ્ર, બે. પારેખ – – HASMUKH SHAH Phone Shop : 8555575 Resi : 8556601 Ramta Ram Paper Bag Co. Old News Paper, Paper Bags & Plastic Bags Merchants Wholesale & Retail 156/58. Samuel Street, Bombay-400 009 26/228, Narsi Natha St. Bhat Bazar, Bombay 400 009. GUI]KSI> 5 : 07 H IlING Page #98 -------------------------------------------------------------------------- ________________ KONJANJE ૯૦ : KOMENT —0— શ્રી તીથકરોના પ્રતિનિધિ શ્રમણ પ્રધાન શ્રી ચતુવિધ સંઘ શ્રી તીથકરાએ પ્રાપ્ત કરેલા ઉત્તમાની પ્રાપ્તિ ખીજા આત્માઓને કરાવવા માટે પાત પ્રાપ્ત કરેલા ઉત્તમાના ખીજાઓમાં વિનિયાગ કરવા માટે ખીજાએમાં લ્હાણી કરવા માટેઃ તીરૂપ–જૈન-શાસનરૂપ, મહાનવિશ્વસસ્થા પ્રથમ સ્થાપીને તેના સૉંચાલન માટે પેાતાના અનુયાયિઓમાંથી પોતાના પ્રતિનિધિ તરીકે શ્રમણપ્રધાન ચતુર્વિધ સંધની સ્થાપના કરું છે. પેાતનું મુખ્ય પ્રતિનિધિત્વ મુખ્ય ગણધર પ્રભુથી માંડીને ઉત્તરાત્તર ફંડ ગામના સ્થાનિક સંઘપતિ સુધી ધાર્મિક પ્રતિનિધિત્ત્વ અનુજ્ઞાપિત હોય છે. શ્રી ગણધા અને પ્રધાન આચાર્યાઃ દ્વારા રાજયતંત્રનું પ્રતિનિધિત્વ ચક્ર'માં; જગત શેઢારા સ્થાનિક મહાજનના આગેવાનમાં: અ પુરુષાર્થમાં ધંધાવાર નીતિના નિયમોના રક્ષણ માટે પ્રતિનિધિત્વ શરાફ સુધી; અને કામ પુરુષાર્થમાં સદાચારના રક્ષણ માટેનુ પ્રતિનિધિત્વ વર્ણ, જાતિ, જ્ઞાતિ, કુટુંબ અને માર્ગાનુસારી વ્યક્તિ સુધીમાં: ગોઠવાયેલુ રહે છે. બીજા દેશેા અને તેમાં રહેતી સાંસ્કૃતિક જીવન જીવતી માર્ગાનુસારી પ્રજામાં પણ જુદા જુદા ધર્મના ધર્માંગુરુ પ્રતિનિધિ તરીકે હોય છે. આ રીતે હાલના કૃત્રિમ લોકશાસન પહેલાં જગમાં ન તા પ્રજાશાસન હતું; ન ત રાજાશાસન હતું; પરંતુ વિશ્વ—વત્સલ મહાસંત મહાજન પુરુષાનુ` જ શાસન આખા જગત્ ઉપર હતું. અને ભારત તેનુ કેન્દ્ર હોવાથી ભારતમાં ખાસ કરીને તે શાસન કેન્દ્રભૂત હતું. આજે પણ ઘણા અંશે ચાલુ જ છે. અને તેઓનું પ્રતિનિધિત્વ ઉપરથી નીચે નીચે ફેલાયેલું રહેતું આવેલું છે. અર્થાત્ સૌએ યથાશકય તેની આજ્ઞા પ્રમાણે વર્તવાનું હોય છે. જેથ સમાગ થી ચૂત થઈ ઉમા જનતા ન બની જાય એ તેના પરોપકાર હેતુ છે. ન —પં. શ્રી પ્ર, બે. પારેખ 8552090 2087 5977 13 21 : પ્ર. શ્રી હર્ષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) હાર્દિક શુભેચ્છા... Tel. Office: 8554084/8559766 Resi : 571355 D. K. KANTILAL DAMJI & Co. Jaggery Merchants And Commission Agents. 224, Bhat Bazar, Near Jain Temple. Bombay--400009, ANON NO XXIDER Page #99 -------------------------------------------------------------------------- ________________ \\\\\[ ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : શુભેચ્છા સાક્ષાર વિદ્વાન પંડિતજીને હાર્દિક અભિનંદન ૦૦ જયારે વિશ્વના એક મહાન ધર્મની મૂળ પર`પરાના અનુયાય શ્રીમતો અને કેટલીક વ્યક્તિને પણ જયારે સમજાવી શકાતુ નથી, તેા જેની પાસે યાગ્ય પર પૂરા નથી. ‘પૂર્વના પુરૂષોએ શાસનઃ ધઃ સંધ: શાસ્ત્રો અને બીજા ધાર્મિક પ્રતીકોના રક્ષણ માટે કેવા-કેવા ઉંડા મૂળ નાંખ્યાં છે? અને તે મૂળાના ઉંડા અભ્યાસ કરી તેને ઉખેડી ફેકી દેવા માટે પશ્ચિમની ગોરી પ્રજા કેવા-કેવા ખખંડનાત્મક છતાં રચનાત્મક જણાતા પ્રયત્નો આપણી જ મારફત અમલમાં મૂકાવી રહેલ છે! તેમાં ભારતની પ્રાચીન રાજ્યકીય પરંપરાના પણ કેવી કેવી રીતે તે ઉપયોગ કરે છે ? ખીજા કયા કયા સાધનાના ઉપયાગ કરી રહ્યા છે? આજની સ્થિતિ ઉત્પન્ન કરવામાં ભૂતકાળનાં પાશ્ચાત્ય વિકાનાએ અને તેની સરકારોએ કેવા કેવા દીર્ઘદષ્ટિભર્યા પ્રયત્ના કર્યા છે? તેને માટે કયા કયા તેઓએ કષ્ટો સહન કર્યા′′ છે ? ” તેની કલ્પના સ્થાનકવાસી કે તેરાપ થી ભાઇઓને તો શી રીતે આવી જ શકે ? જેથી તેઓમાંના આગળ પડતાં ગણાતા ત્યાગી: કે ગૃહસ્થા ને સમજાવવાનું તે ઘણું ઘણુ' જ અશકય બની ગયુ` છે. તેઓને એ ખબર નથી. કે “આપણી આગમ તરફની ભક્તિને એવી રીતે વહેવડાવાય છૅ, કે જેમાં તેના ૪ અપમાન: અને પ્રાણહરણ થાય.” તે વિદેશીઓએ પાતાનું હિત સમજીને જે પરિપાટી પાડી છે, તેનું આપણે બીજી ઘણી બાબતોમાં જેમ આંધળુ અનુકરણ કરવા લાગી ગયા છીએ અને એ રીતે આપણે જ ઉભી કરેલી સંસ્થાઓને સાર્વજનિકઃ કે પબ્લીકની કાયદાથી ગણી લઈ તેના ઉપર કબજો કરી ભવિષ્યમાં તેના મનમાનતા ઉપયોગ કરવાના પોતાના અધિકારની પૂર્વભૂમિકા તૈયાર કરાવે છે.” તે આપણે ખ્યાલમાં જ લેતા નથી. —૫. શ્રી પ્ર. જે. પારેખ 1001 * ૧ Phone : Office : 326232 Godn. : 344663 શાહ પ્રેમચંદ કેશવજીની કુાં. કમીશન એજન્ટસ 53, Kazi Sayed Street, BOMBAY-400003, Page #100 -------------------------------------------------------------------------- ________________ TJEJERSEJTETTA પ્ર. શ્રી હર્ષ પુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) ) હાર્દિક અભિનંદન... = = ૮ આજે માત્ર જ્ઞાન અને આચારમયઃ શાશ્વત ધર્મને આદર વધતું જાય છે, વધારતે 1 જવાય છે, પરંતુ તે એવી રીતે વધતું જાય છે, ને વધારાને જાય છે, કે જેથી તે છે શિવાયના તેના બીજા મુખ્ય અંગે જેવાં કે–પ્રભુનું સ્થાપેલું શાસનઃ પ્રભુને સ્થાપેલે 4 શ્રી સંઘઃ શાસ્ત્રાસા મુનિ–સંસ્થાની સર્વોપરિ પ્રતિષ્ઠા તીર્થો તથા બીજા ધાર્મિક છે' પ્રતીકે અને ચાર પુરુષાર્થની જીવન સંસ્કૃતિની ભયંકર ઉપેક્ષા વધતી જાય છે, એટલું ) જ નહીં, પરંતુ તે સર્વના મૂળમાં આપણે જ હાથે આગ ચંપાતી જાય એટલી હદ સુધી પરિસ્થિતિ પહોંચી છે. બહારનાઓને કરોડો-અબજો રૂપિયા ખર્ચવામાં એ પ્રકારને રસ છે, કે કેન્દ્રભૂત ભારતીય પ્રતીકેને તણખલા જેટલે પણ ઘસારે પહોંચે, તે તે કરડે અને અબજોના ખર્ચને તેઓ આનંદપૂર્વક સફળ માનતા હોય છે. અને તે સર્વને સ્થાને પિતાની રચનાઓ દાખલ કરાવતા હોય છે. આ તેઓના માનસનું મુઢતમ રહસ્ય છે. તે આગમ કાગળ ઉપર નહીં, પરંતુ મહાત્માઓરૂપે છપાયેલા પુસ્તકરૂપે બહાર ! પડે, તે જ તે જગતના કલ્યાણના અનન્ય સાધનરૂપ બની રહે તેમ છે. તેઓના જીવન ! રૂપે આગની જીવંત આવૃત્તિઓ જંગમ આગમરૂપે જગનું કલ્યાણ પ્રબળ રીતે ૮ કરી શકે છે. ધર્મની કે જેન-ધર્મની મુળ પરંપરાના પૂર્વ પુરૂષોએ આજ સુધી આગને સાચવી છે રાખ્યા છે, તેની પાછળ કેવા કેવા ભેગ આપ્યા હશે ? કઈ કઈ કર્તવ્યનીતિ કામે લગાડી હશે? તેનાં રહસ્ય તેના સુવિહિત આચાર્યો પાસેથી સમજવા જોઈએ. –પં. શ્રી પ્ર. એ. પારેખ ( 6 Grams : Chillies 339264 office Phone : 381433 Resi. Manubhai 6121495 , TRIBHOWANDAS JAMNADAS Chillies Merchants & Commission Agents 56. Mudi Bazar, Mandvi, BOMBAY-400003 Page #101 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા પંડિત રત્નશ્રી પ્રભુદાસભાઈને હાર્દિક અભિનંદન પ જે જેમ જેમ નિશાળમાં ભણીને ઉછરતી પ્રજા ઉંમરલાયક થતી જાય છે, તેમ તેમ આકર્ષક પ્રચારક સફળ કાર્ય પદ્ધત્તિઃ મોટા મોટા આદર્શો ચમકાવનારા શબ્દોઃ ભાષણે વગેરેથી ને આકર્ષક આયેજને વગેરેથી ખેંચાઈને પરંપરાગત સંસ્થાઓમાં ન જતાં આમાં ભરતી થતી જાય છે, તેઓને એ માલુમ નથી હોતું કે-“વિદેશીયેના હાથ મજબૂત કરનારી અને અમારી બેસવાની જ ડાળ ભાંગનારીઃ તેની જ છાવણીમાં અમે ભરતી થઈએ છીએ.” જુદા જુદા સ્ટંટ મારફત લાંબે કાળે તે સંસ્થાઓને મજબૂત બનાવરાવીને મૂળભૂત છે પરંપરાગત સ્થિર સંસ્થાઓને પણ ઉડાડી દેવાની તક આવતાં જ વર્તમાન આદર્શોનું તંત્ર તેમ કરીને તમામ સાચી વસ્તુસ્થિતિ ફેરવી નાંખી. પોતાનો કબજો જમાવી લઈ, મૂળ વસ્તુને નામશેષ કરવા સુધી પહોંચાડી દેવાની કેશીષ થતી હોય છે.” આ વાતને પણ ખ્યાલ તેઓને રહી શકતો નથી. –પં. પ્ર. એ. પારેખ Phone 860360 Phone : 889918 M/s. Chhogmal Dalichand & Co. Oil Merchants & Commission Agents. 217, Narshi Natha Street (Bhat Bazar) BOMBAY-400 009 હાર્દિક અભિનંદન ૧. જેને પરિણામે ખંડનાત્મક છતાં વર્તમાનમાં રચનાત્મક જણાતી જનાઓથી આકર્ષાઈને શ્રી આગમ અને શાસ્ત્રો માટેની આકર્ષક યોજનાઓમાં ફસાઈને આજુબાજુ સંગે વિચાર કર્યા વિના “ધર્મ” સમજીને, શાસ્ત્રો તરફની ભકિત સમજીને, શુભે છાથી સારી ભાવનાથી પોતાના નાણાં મોટી સંખ્યામાં તેની પાછળ આજે વાપરી રહ્યા છે, જો કે તેને કોઈ દુરાશય નથી, પરંતુ અજ્ઞાન મહાદે તરફ ઘસડી જાય છે. તેઓને શી રીતે સમજાવી શકાય કે “તમારી ભાવનામાં દેષ નથી. પરંતુ દિલ્હી જવાની ઈચ્છાથી તમે મદ્રાસની ગાડીમાં બેસી જાઓ છો. માટે દીલ્હીની ગાડીમાં બેસે નહીંતર પૂરા હેરાન થશે.” -પં. પ્ર. બે, પારેખ 861107 * 86i268 M/S. DIPAK BHAVANJI & CO. GRAIN, PULSES & DAL MERCHANTS & COMMISSION AGENTS 215-17, Narshi Natha Street, BOMBAY-400 009 Page #102 -------------------------------------------------------------------------- ________________ Autotall ૪ : xxx પ્ર. શ્રી હર્ષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા લાખાબાવળ (સૌરાષ્ટ્ર) meme પર'પરાની પ્રાચીન સ’સ્કૃતિના ચિંતક પડિતજીને અભિનંદન . 10 પ્રગતિશીલ નામધારી નવી ધમ પર પરાઓ ઉભી કરાઇ છે. (અ) તે તે ધર્મ સંસ્થાઓના મૂળ ઉખેડી નાંખવા: તે તે ધર્મને નામે-પેાતાના આદર્શો મુજબની નવી નવી ધમ સંસ્થાએ; તે તે ધર્મના અનુયાયિઓ પાસે જ તે તે ધર્માંની આધુનિક ઢબે ઉન્નતિને નામે ઘણા વખતથી ઉભી કરાવી છે હજુ પણ તે પ્રવાહ ચાલુ છે. (આ) તેને વ્યાપક અને લોકપ્રિય બનાવવા માટે તે તે ધર્માંની ઉન્નતિની વાર્તા પ્રથમ આગળ રાખવામાં આવવાથી, ઘણા ઘણા અજ્ઞાન લોકોમાંના કેટલાક ભૂલથી: કેટલાક માનપાનથી: કેટલાક સારી આશાથી નિઃસ્વાર્થભાવે: કેટલાક ખીજી અનેક રીતે તેમાં દાખલ થયે જતાં હાય છૅ. ને તેની સાથે તેનું મહત્ત્વ બંધાતુ જાય છે. પછી તેના અનિષ્ટો જાણવા છતાં પણ તેનાથી તે છૂટી શકતા નથી. ઉલટા તેના વિરોધીએની સામે લડવા મેદાને પડતા હોય છે. તે સસ્થાઓના શિક્ષિત ગણાતા આગેવાનોની મહત્તા વધારવા તેની માંગણીથી કેટલીક સગવડો અને કામેા કરી આપવામાં પણ આવતા હોય છે. તેથી તે સસ્થાઓની પ્રતિષ્ઠા વધતી જાય અને તે સંસ્થામાં લેાક સંખ્યાનુ જુથ વધતું જાય-ત્યારે સામા પક્ષમાં ઘટતું જાય, (ઇ) નિશાળા, કોલેજોમાં ભણીને ડીગ્રીધારીઓ માટે ભાગે તેમાં જ દાખલ થતાં જાય. જેમ જેમ આધુનિક શિક્ષણનું ક્ષેત્ર વધતુ જાય, તેમ તેમ એ વર્ગની નવી સસ્થાઓમાં > સખ્યા વધતી જાય છે. ને તે સંસ્થાએ પુષ્ટ થતી જાય છે. (૯) આમ થવાથી નવી સસ્થાઓને વેગ આપી સહાય કરી આધુનિક પ્રગતિને માગે ઘસડાતી જવાય છે. જેમ જેમ વખત જતા જાય, તેમ તેમ ઉચ્છરતી પ્રજાને બધબેસતી નવી નવી ભાવનાઓ, નવા નવા કાર્યક્રમે ઉમેરાતા જાય, જુના સુંધારા જુનવાણી । ગણાઈને તે છૂટા પડતા જાય, ને નવા નવા વધુ પ્રગતિશીલ તેમાં દાખલ થતા જાય એમ પરિવર્ત્તન થતું જાય, પરંતુ સંસ્થા તે। અખંડ રહી વધુ ને વધુ પ્રગતિશીલ હવા તરફ જાય, આ ગોઠવણ હોય છે. એ મજબૂત બનાવ્યા પછી પરપરાગત સૌંસ્થાઓને તાડી પાડતા કે અદૃશ્ય કરતાં । શી વાર લાગે ? કેમકે અનુયાયિઓના મોટા ભાગ મૂળ સંસ્થાએથી જુદો પડી દૂર દૂર ધકેલાતા ગયા છે. -૫ શ્રી પ્ર. એ. પારેખ ' Phone : 8727541 86830! M/s. P. A. TRADING CORPORATION Wing No. 1; 4, Keshavji Naik Road. B0MBAY-400 009 ww hb J Page #103 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા સત્ય હિતના ચિંતકને અભિનંદન “નવા પરંપરાના જાહેરમાં પાયા રોપનાર યુરોપીય સ્કોલરોએ માત્ર પોતાના વિચારે જ બતાવ્યા છે.” એમ નથી. તેઓએ સંસ્થાઓ ઉભી કરી છે, ઉપરાંત આડકતરી રીતે રાજ્યસત્તાની સહાયથી પ્રચાર દ્વારા સંસ્થાઓ ઉભી થવા દઈ ભવિષ્યમાં તે આદર્શો ઉપર કર્યો થાય અને પોતે માન્ય રાખેલી ઉન્નતિને વેગ આપી શકાય તે રીતે લોકો તેમાં દાખલ થાય. તેવા પ્રયાસને પણ વેગ મળવાના બીજે રેપ્યા છે. જે આજે ફાવીકુલી રહ્યા છે. એ જ આદર્શો ઉપર શિક્ષણ આપીને તૈયાર કરાયેલો શિક્ષિત વર્ગ તેનું સંચાલન કરે માટે શિક્ષણ અને ડીગ્રીએ આપી તેને સંપત્તિ અને પ્રતિષ્ઠા સંપન્ન બનાવતા રહે છે. તેમાં પણ વકીલ વગને વધારે ઉંચુ સ્થાન પ્રાપ્ત કરાવાતું રહ્યું છે. જેના બળથી પ્રજાના જાહેર જીવનમાંથી પરંપરાગત વર્ગને દૂર હડસેલાવી શકાય, નવા ધંધાથી સંપન્ન થયેલ વ્યાપારી વર્ગ પણ વકીલ વર્ગની દોરવણીમાં આકર્ષાત રહે તે તેના ટેકાથી પણ પરંપરાગત આગેવાને સ્થાન ભ્રષ્ટ કરી શકાય. પરંપરાગત નગરશેઠનું સ્થાન તેડી પાડવા મિલમાલિકે કે મોટા શહેરના ઉદ્યોગપતિઓને વધારે મહત્તા મળે તેવા પ્રયત્ન થતા રહ્યા છે. - વકીલ વર્ગનું માનસ અધુ ભારતીય ને અધું વિદેશીય આદર્શોથી વાસિત કરવામાં આવેલું હોય છે. ભારતીય સંસ્કાર પણ મોટે ભાગે ભારતની જીવન પ્રણાલીકાના . અભ્યાસી યુરોપીય સ્કોલરેના એક તરફી વિધાનથી ઉત્પન્ન થયેલા અર્ધદગ્ધ સાહિત્યછે. માંથી લેવામાં આવેલા હોય છે. તેથી તેઓના વિચારોમાં પણ અર્ધ–દગ્ધતા હોય એ છે. સ્વાભાવિક છે. ધર્મગુરૂઓ પાસે ધર્મશાસ્ત્રોનું બળ હતું. તેમ વકીલ વર્ગને કાયદાના પુસ્તકનું બળ આપવામાં આવ્યું છે. –પં. શ્રી પ્ર. એ. પારેખ Phone : 8513746 8511454 Gram : Cleanmal Sha. Lalji Lakhamshi & Co. Manufacturer & Dealers : KILANAS Brand MOONG-MOTH-UDID. POLISH, MOONG DAL CHHILTA, UDIDDAL CHHILTA (202 205-207, Narshi Natha Street, Bhat Bazar, BOMBAY-400009 Mesi. 412712 Jakhubahi, 4366916-4373365 Hgrakhchndbhai Page #104 -------------------------------------------------------------------------- ________________ luctu mxmpmxmp. ૬ ઃ : પ્ર. શ્રી હપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ) પ‘ડિત રત્નથ્રી-શુભેચ્છા-ઘાતકરૂપે પરિણમતી કેટલીક વિચાર-સરણીએ (૧) યદ્યપિ પ્રાચીન ધર્મોના એટલે ધર્માંશાસનના અંગભૂત જુદા જુદા ધર્મ શાસનાના, ધમ સંસ્થાઓના, પાયા એટલા બધા દૃઢ અને ઉંડા છે, કે તેઓને કેવળ ઝનુન કે સીધા બળથી ઉખેડી શકાય તેમ નથી. કારણ કે-લેાકેાના જીવનમાં તે એટલી બધી રીતે, એટલી બધી હદ સુધી વણાઇ ગયેલા હાય છે, કે-જન્મતાંની સાથે જ—અરે ! ગથી જ નવી પેઢીના જીવનમાં ચે તે થાડાઘણા વણાતા જતા હાય છે. (૨) તેને ઢીલા કરવા માટે પ્રથમ આડકતરા વિવિધ પ્રયાસે। આદરવા પડે છે. તે તરફ જનતાને આકવી પડે છે. તેમાં અનેક યાજનાએ માટા મોટા ખર્ચે, અનેક લાલચે અને સાથે જ પર’પરાગતથી નુકશાન થવાની ધમકી, અનિષ્ટ અસ અને તેના નાશથી લાભા: વગેરે બતાવવા પડે છે. તેને અનુકૂળ કાયદા કરવા અને લેાકમતના ટેકા લેવા પડે છે. અને એ રીતે નવરચના તુટી પડતાં, ધર્મો તુટી પડે એ સ્વાભાવિક છે. થાંભલાના ટંકા ખસી જતાં ગમે તેવી મજબૂત ઇમારત પણ કડકભૂસ કરતીઃ તુટી પડયા વિના રહેતી નથી. આજના આ પ્રયાસાના લગભગ પ્રકારા નીચે પ્રમાણે છેઃ સૌથી પહેલાં મૂળ પરંપરાઓને “રૂઢીચુસ્ત” નામ આપી તેની નિંદનીયતા પ્રચલિત કરી હોય છે. નવી પરપરાને પ્રગતિશીલ” નામ આપીને તેની ભવ્યતા અને પ્રશ'સનીયતા ઉભી કરવામાં આવી હોય છે. વર્તમાન શિક્ષિતાના મગજમાં આ બે બાબતા શિક્ષણ સાથે જ ઠસાવી હાય છે અને તેએ અધશ્રદ્ધાથી તેને વળગી રહેતા હેાય છે. જો કે આ બન્નેય શબ્દોના વપરાશ ખાટા અમાં કરાવવામાં આવ્યા છે. કેમકે રૂઢીઓની રૂઢતા પાછળ ચાર પુરૂષાર્થીની અહિંસક મહા સસ્કૃતિ અને વૈજ્ઞાનિક આધાર છે. તેને રૂઢિચુસ્તતાનું નામ આપવું એ જ સૂર્યને અંધકારનું નામ આપવા બરાબર છે. એજ પ્રમાણે એક પ્રજાના સ્વામાંથી માત્ર અદ્ધર બાજીએ અને અવ્યવસ્થિત રીતે કેવળ ભૌતિક વિજ્ઞાનના આધાર ઉપર સચેતન આત્માઓના ચે જીવન માટે ઉભી કરેલી નવી વ્યવસ્થાને પ્રગતિશીલનું નામ આપવું: એ પણ એટલું જ બેહુદુ અને વસ્તુસ્થિતિ સાથે અણબેસતું છે. માત્ર તે કલ્પના ઉપર રચાયેલ છે. આ સત્ય ઉંડા ઉતર્યા પછી કોઈને પણ સમજાય તેમ છે. આમ પ્રજામાં જ મૂળથી જ બે ભાગ પડતા જાય. પ્રજા એ વિચાર છાવણી: અને બે પ્રકારના સસ્થા જુથેામાં વ્હેંચાતી જાય. ડીવાડ એન્ડ ફૂલની જેવી તેવી નીતિ નથી. ભારે અસરકારક નીતિ છે. -૫, શ્રી પ્ર. બે. પારેખ Shah Soorji Anandji & Co. ALL KINDS OF DAR FRUITS & KARIANA MERCHANTS. 164–66, Samuel Street, Masjid Bunder, Bombay-4oooo9 Na Telc. Nos. 8557026 8556905 - 8558336 Atuh 8559341 Page #105 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા સૂમવિચારક પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઇને હાર્દિક અભિનંદન III (શ્રી તીર્થકર ભગવંતો “નમો તિસ્થ” કહી શરૂઆતમાં જ જેને નમસ્કાર કરે છે તે વ્યક્તિગત સ્થાપક તીર્થકરોની અપેક્ષાએ અનાદિ અનંતકાલીન સદા શાશ્વત 'શાસનને તેઓ નમસ્કાર કરે છે. જેના આશ્રયથી પિતે પણ તીર્થંકર-પદ સુધી પહોંચી શક્યા છે. અને અનંત છે તેનાથી મોક્ષ પામ્યા છે ને પામશે. શાસ્ત્રરૂપી તીર્થ તે જી હવે રચવાનું છે. અને શ્રી સંઘરૂ૫ તીર્થની સ્થાપના હવે પછી પોતે કરવાના છે. તેથી તેને નમસ્કાર કેમ સંભવે ? યદ્યપિ ગૌણપણે તે નમસ્કાર સર્વ અંગેને સંભવે. શ્રી ગણધર, આચાર્યો, ઉપાધ્યાય, અને તેના કર્તવ્ય તથા તેઓની આજ્ઞાઓની મર્યાદાઓ અને મહત્તાએ આગમમાં વર્ણવાયેલી છે તે સર્વ બંધારણીય તત્ત્વ છે. તેથી ધર્માચરણ અને શાસન–અજ્ઞાતંત્ર જુદા હોય છે. સાધુ મહારાજ ઉપવાસ કરે તે ધર્માચરણ છે પરંતુ બીજા સાધુ મહારાજાઓ પિતાને માટે ગોચરી વહોરી લાવ્યા હોય, તે વધી પડે તે પરઠવવા કરતાં જે કઈ તે વાપરી જાય તે વધારે ગ્ય માનવામાં ધર્મશાસ્ત્રકારની વ્યવસ્થા છે. તેથી ગુરૂની આજ્ઞાથી ઉપવાસ કરનાર મુનિરાજ તે વાપરે, તે પણ તેમના ઉપવાસવતને ભંગ થતું નથી. આ બંધારણીય આજ્ઞાતંત્ર ગણાય. “ઉપવાસ કરવો” એ શાશ્વત ધર્મ તંત્ર ગણાય. અને “આજ્ઞાથી વાપરી જવાય ને ઉપવાસ ન ભાંગે” તે શાસન તંત્ર ગણાય. આ રીતે આ ભેદ સમજવાથી “નમો તિર્થસ્સ” એ વાકય શરૂઆતમાં | પ્રથમ સમવસરણમાં પ્રવેશ બાદ સિંહાસન ઉપર બિરાજમાન થતાં પહેલાં શૈત્યવૃક્ષમાં શાસનની સ્થાપના માનીને અનાદિ અનંતકાલીન શાસનને જ નમસ્કાર કરે છે. એમ M અનેક રીતે સમજવું યોગ્ય છે. શાસ્ત્રમાં પણ આ વાત મળી આવવાની અમારી સમજ { પ્રમાણે શિકયતા છે. કેમકે તે વિના બીજી રીતે યોગ્ય સંગતિ બેસતી નથી. છતાં આ આ બાબતમાં બહુશ્રુતપુરુષો કહે છે તે અમારે પણ માન્ય જ છે.) –પં. શ્રી પ્ર. એ. પારેખ – – III III>. 1 ફોન : ૪૧૩૧૨૨૦-૪૧૩૫૭૨૮ ll * પ્રતાપ જવેલર્સ F [ છે. ચંપાલાલજી જૈન ] અબ્દુલ્લા બિલ્ડીંગ નં. ૧, ડી. આંબેડકર રોડ, પરેલ ટી. ટી. મુંબઈ-૪૦૦૦૧૨. I Page #106 -------------------------------------------------------------------------- ________________ (g2C102030_ તેવી AS ૯૮: પ્ર. શ્રી હર્ષ પુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પંડિતવય સાક્ષરશ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને અભિનંદન... પ્રતિમાઓ પણ જુદા જુદા તીર્થકરોની જુદી જુદી હોય, તે કદાચ કેટલાક બાળ ગી! જીવના ધ્યાનમાં ન રહે. વળી પ્રતિમાઓ માટે એક વ્યવસ્થિત ચોક્કસ સ્થળ પણ જોઈએ. બાળ ને બીજું કાંઈ પણ યાદ ન આવે બીજી કોઈ પણ સૂકમ વસ્તુએ. તરફ એકાએક તેઓનું ધ્યાન ન ખેંચાય, પરંતુ ગામની શેરીમાં ધ્યાન ખેંચે તેવી વિચિત્ર બાંધણીવાળું, ભવ્ય વાતાવરણવાળું મંદિર હોય, તેના તરફ અનેક વાર ધ્યાન ખેંચાય, એ સ્વાભાવિક છે. સંસારી જીવને રહેવા માટે ઘર તે હોય જ, તેમજ રાજદરબાર, નિશાળ, ચિકી, કચેરી, પંચને એકઠા થવાને ચેર, જકાતી-દાણની મંડી. વિગેરે મકાને હોય, કે જેમાં સાંસારિક સામુદાયિકનાં કામો થતાં હોય. નિશાળમાં જે કે વિદ્યા મેળવવાની હોય છે, પરંતુ “નિશાળે જઈએ છીએ” એમ બેલાય છે. રાજનું દાણ ચુકવવાનું હોય છે, પરંતુ “મંડીમાં જઈએ છીએ.” એમ બેલાય છે. અર્થાત કામનો ઉદ્દેશ અને કામના સાધનો જુદા હોય છે, છતાં તેને માટેનું મકાન જ સૌનું ધ્યાન ખેંચતું હોય છે. તે ઉપરથી કામ સમજાય છે, સર્વ સામાન્ય સાધારણ જનસમાજનાં વ્યવહારમાં તે તે કામ માટેનાં મકાને પ્રતિક તરીકે ઉપચારથી વિશેષ પ્રચલિત હોય છે. તે જ પ્રમાણે ધર્મ કરવાનું, ધર્મની શરૂઆત કરવાનું સૌથી પહેલું અને મુખ્ય સાધન સત્ય છે. અને તેમના તરફ જનસમાજનું ધ્યાન ખેંચાઈ શકે. માટે જ મૈત્યને 2 વંદન કરવા તરફ ચિત્ત દોરવી તે મારફત તીર્થકરોની પ્રતિમાને વંદન, અને તે મારફત તીર્થકર ભગવંતને વંદન થાય, અને તે મારફત પરંપરાએ સમ્યગ્દર્શન પ્રાપ્તિ- O! દ્વારા, શ્રુત, દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ ધર્મની પ્રાપ્તિ થાય. એવી વ્યવહાર 21 ગોઠવણ, વ્યવહારૂ શબ્દ ગઠવીને સાધી દીધી; આ ખૂબીથી બાળ, મધ્યમ અને બુધજન 5 એ સૌનું ધ્યાન ખેંચે, માટે ત્યવંદન શબ્દ પ્રચલિત કર્યો છે. . –પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ S SSSS ફોન : એ. ૩૨૯૯૯, રેસી. ૨૪૩૫૪ ; ગણેશ મંડપ સરવીસ . વિશાળ મંડપ, ગાદલા, રજાઈ, દરેક જાતના વાસણ તથા નાના મોટા સ્ટેજ સરવસ. કેવડાવાડી મેઈન રેડ, રાજકોટ Page #107 -------------------------------------------------------------------------- ________________ : ૯ M. ૫. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા સૂક્ષ્મચિંતક પં. શ્રી પ્રભુદાસભાઈને અભિનંદન મંદિરોમાંના પ્રતિમાજીના દર્શન બે રીતે થાય છે– (૧) ભાવિક ભક્ત તેની આધ્યાત્મિકતામાં પ્રેરણા આપવાની શક્તિથી રાજી થાય છે. (૨) ત્યારે આધુનિક શોધક = તેની આકૃતિ શિલ્પ વગેરેથી રાજી થાય છે. બન્નેય બહાર આવીને પ્રતિમાજીની અદભૂતતાના વખાણ કરે છે. પરંતુ બનેયની દષ્ટિમાં મેટ ફરક હોય છે અને તે વખાણની પાછળના હેતુઃ તથા પરિણામોમાં પણ મોટો ફરક હોય છે. શિલ્પના વખાણ કરનારાઓ તેના મસ્તક કપાવીને પણ તે ખરીદતા હોય તેવા દાખલા બહાર આવતા હોય છે. ત્યારે ભાવિક ભકત તેને પોતાના વસ્ત્રને છેડો પણ સ્પશી જાય, તે કંપી ઉઠતે હોય છે. વિરહ-કાતર- પ્રેમી પત્નીની સાડીના કકડાને કે કાગળની ચબરખીને પણ પ્રાણ સમાન ગણી છાતીએ લગાડતે હોય છે. તેમ પ્રમુની હાજરી વિનાના કાળમાં આગ અને પ્રભુપ્રતિમાને વિરહ-કાતર-ભકત, પ્રાણ કરતાં પણ અધિક માનતે હોય છે. તે પ્રમાણે આગમ અને શાસ્ત્રોની પ્રશંસા અને વખાણમાં તથા પ્રસિદ્ધિમાં પણ આજે બે હેતુઓ કામ કરી રહ્યા છે. તે સમજવું જોઈએ. આજે વાહવાહથી દીર્ધદષ્ટિ વિના આપણે ગમે તે કરી બેસીએ અને તેના ભાવિ પરિણામે જ્યારે વિપરીત આવવા લાગે, ત્યારે કે તેને રોકી શકે ? આપણા સંતાનમાં એ તાકાત ભાગ્યે જ રહી હશે. અને તે પહેલાં તે તેના ઉપર બીજાઓને સાક્ષાત્ કબજે થઈ ચૂકયો હશે. અને તેને A આધુનિક દ્રષ્ટિથી જે ઉપયોગ કરવો હશે. તે ચાલુ થઈ ગયેલ હશે. –પં. શ્રી પ્ર. એ. પારેખ Grams : KANTISPICE Phone. No. 8551299 P.P. Sureshbhai 1 શ્રીજી કૃપા ટ્રેડર્સ ; મીતેશકુમાર સુરેશચંદ્ર એન્ડ કુ. કરીયાણાના વેપારી અને કમીશન એજન્ટ. ૩૪, કાઝી સૈયદ સ્ટ્રીટ, મુડી બજાર-મુંબઈ-૪૦૦ ૦૦૩. Page #108 -------------------------------------------------------------------------- ________________ DE JE JERESETTEBETET ૧૦૦ : પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) A สร้าง જેન તત્ત્વજ્ઞાનના મહાન ચિંતક પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને હાર્દિક અભિનંદન... જે લેકે આખી જીંદગી ક્રિયા કરે છે છતાં તેના જીવનમાં કશો ફેર પડતો નથી. માટે તેવા લોકો ક્રિયા કરે તે નુકશાનકારક છે.” આ વાતેય બિકુલ માનવા જેવી નથી. કેમકે-તેઓને ક્રિયા ઉપર ઓછામાં ઓછો પણ જે પ્રેમ હેય, તેને તો તે કરનાર લાભ ઉઠાવે જ છે. અને ક્રિયાની પરંપરા ટકાવી રાખીને ઉત્તરોત્તર ભાવી પ્રજાને તેનું પ્રયોગાત્મક જ્ઞાન વારસામાં આપીને પિતાની જેમ શાસન તરફની વફાદારી તે બજાવે જ છે. જેમ-વેદપાઠી બ્રાહ્મણેઃ જેમ બજારમાં ઉભે કરેલે દીવાને થાંભલેઃ અનાજની ગુણ ઉપાડી જનારો પિઠીયેઃ તેમ–પોતાને લાભ ન મળવા છતાં બીજાના લાભના અંગભૂત બનીને ક્રિયા કરનારા શાસનની ભક્તિને લાભ પરંપરા ટકાવીને ઉઠાવે જ છે. માટે તેને રોકી ન શકાય. આ તે ક્રિયા કરનારને માટે છેલલામાં છેલી હદના ફળની અને સેવાની વાત થઈ. પરંતુ દરેક છે તેવા નથી દેતા. દરેકને કઈને કઈ લાભ જેની તરતમતાએ અને સાધનેની તરતમાતાએ થાય જ છે. –પં. શ્રી પ્ર. એ. પારેખ N: સૌરાષ્ટ્ર પેપર બેડ મીલ્સ પ્રા. લીમીટેડ પટણી બિલ્ડીંગ, જયુબેલી સામે, રાજકેટ-૩૬૦૦૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૧ પં. શ્રી પ્રભુદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા ભારતીય મહાસંસ્કૃતિના પ્રતીક પંડિતવર્ય પ્રભુદાસભાઈને હાર્દિક અભિનંદન સંધ કાઢવા, ઉજમણાં કરવા, વરઘેડા, જાહેર ઉત્સવે, ગુરુના તથા સંઘવીના સામૈયા વિગેરે પણ જાહેર છ આવશ્યકમય અમુક અમુક પ્રધાન આવશ્યક હોય છે. ) એટલે વે. . જૈન સંઘમાં પૂર્વાપરથી ચાલી આવતી કોઈપણ પ્રામાણિક ક્રિયા છે આવશ્યકની મર્યાદામાંની જ હોય છે. માટે ગુરુગમથી જાણ્યા વિના કોઈપણ પ્રવૃત્તિ ઉપર ટીકા કરવામાં વિરાધક ભાવ થવાને ખાસ સંભવ છે. વિરાધક ભાવ એટલે સત્યને અસત્ય અને અસત્યને સત્ય માનવું. તે પણ “આ પ્રવૃત્તિઓ જતિએ ચલાવી છે, અમુક વૈષ્ણના અનુકરણ રૂપ છે, બૌદ્ધોના અનુકરણ રૂપ છે. વૈદિક લોકેના અનુકરણ રૂપ છે. સ્વાથી આચાર્યોએ ચલાવી છે” એવું એવું બોલતાં પહેલાં સંપૂર્ણ વિચાર કરે જઈએ. નહીં તે પગલે પગલે સ્કૂલના અને મહાન આશાતના થવાનો સંભવ છે. માટે ડાહ્યા. સમજુ અને જૈન ધર્મની મહત્તા સમજનાર વિવેકીઓએ. એવે વિચાર પણ લાવતાં પહેલાં બહુ સાવચેત રહેવું. લાંબી વિધિ છે; કંટાળો આવે છે, વિધિમાં પ્રક્ષેપ સૂત્રો છે, અનેક મત- | મતાન્તરે છે. નકામે વખત જાય છે, રસ નથી પડત, મજા નથી આવતી, સમજાતું આ નથી, લાયકાત આવ્યે કરીશું, બાર વ્રત ધારીને કરવાની એ ક્રિયા છે, તેના મૂળ ઉત્પાદક તીર્થંકર પરમાત્મા કે ગણધર ભગવંતા છે? કે કઈ બીજા? એ નિશ્ચિત્ત નથી. આ જમાનામાં આ વખત ગાળો એ નકામું છે.” આવાં આવાં ન્હાનાં કાઢીને પ્રતિક્રમણે જાતે તે ન કરે, પરંતુ બીજા કરનારને રેકે, એટલું જ નહીં, પરંતુ આવી મહાન ભવ્ય અને સર્વ કલ્યાણકર જૈન ધર્મની મૂળભૂત વસ્તુ તરફ કાદવ ઉડાડે, તેની અપ્રતિષ્ઠા કરે, તેને ઉતારી પાડવા પ્રયાસ કરે, તે આરાધનાઓની અવજ્ઞા–અશાતના કરે, યેનકેન પ્રકારે તેમાં અંતરાય પડે તેવા પયુષણું વ્યાખ્યાનમાળા જેવા આડકતરા કાર્યક્રમો ગોઠવી જૈનસંઘના બાળબુદ્ધિના સભ્યોને પ્રતિક્રમણ કલ્પસૂત્ર શ્રવણાદિ કરવા જતાં રોકવા યુક્તિ કરે, આમ નજીવા અને નકામા લાગણી ઉશ્કેરનારા પ્રસંગે યે તેઓને પ્રતિક્રમણ કરતાં ચૂકવી દેવા જેવું આ જગત્માં ઉતરતી કેટીનું (અધમતમ) બીજું કયું કાર્ય હોઈ શકે? –પં. શ્રી પ્ર. એ. પારેખ = હિંમતલાલ આર. ઝવેરી := માંડવી ચેક કે રાજકેટ. Page #110 -------------------------------------------------------------------------- ________________ આજનું Czuweka sausasutustu Su Sud ૧૦૨ : : પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) S પંડિતવર્ય શ્રીપ્રભુદાસભાઈને હાર્દિક અભિનંદન ધાર્મિક ચીરાના શિક્ષણમાં– ધર્મ અને વ્યવહારમય અહિંસક સંસ્કૃતિથી ધર્મને છૂટે પાડી દઈને તે દ્વારા (ઈ સ્વતંત્ર રીતે પોત-પોતાના ધર્મશાસ્ત્રના અભ્યાસમાં ધાર્મિક શિક્ષણને વેગ અપાય છે. પરંતુ તે ચીરો સંસ્કૃતિથી છૂટે પડી જવાથી તેમજ આધુનિક વ્યવહારથી વિપરીત હોવાથી તેની અત્યારે વધતી જતી નિસ્તે જતા પ્રતિ અવારનવાર આંગળી ચીંધવામાં આવે છે, જેને મુખ્ય ઉદ્દેશ તે એ ચીને પણ પ્રતિષ્ઠિત બનાવવા માટે ભૌતિક આદર્શોમાં ફેરવીને છેવટે ધાર્મિક શિક્ષણ ઘટાડી દઈ, ધર્મથી ફલિત ન થતું જુદા જ પ્રકારનું તિક શિક્ષણ આપવાનો છે. જેની શરૂઆત પણ થઈ ગઈ છે. કેમ કે ભારતના નવા ગણાતા બંધારણમાં જયારે ધર્મ અને મોક્ષનો માનવજીવનના આદર્શ તરીકે સ્વીકાર થયો નથી, એટલે ભૌતિક જીવનમાં પણ વ્યવસ્થાની દૃષ્ટિથી માત્ર નેતિક શિક્ષણ આપવાને જ આદર્શ બાકી રહે છે. ધાર્મિકને આજે છેડો ટેકે છે, પણ તે ભારતની પ્રજાને માત્ર ભ્રમણામાં નાંખવા પૂરતું જ છે. એટલા જ માટે ધાર્મિક શિક્ષણ આપવાની છુટ રાખીને પ્રજાના ખર્ચે નિશાળે કન્યાશાળાઓઃ બેડી ગેર હાઈસ્કુલેઃ વગેરે વ્યવહારિક સંસ્થાઓ પહેલા કઢાવી ને તે કાઢવા પણ દીધી. ભેળા શ્રીમંતે એ ધાર્મિક શિક્ષણની લાલચે કાદી પણ ખરી. પછી ગ્રાંટ લેતી શાળામાં ધાર્મિક શિક્ષણ બંધ કરવાનો હુકમ કરી બંધ કરાવ્યું. હવે સર્વ ધર્મોનું ધાર્મિક શિક્ષણ સરકારી શાળાઓમાં આપવા સરકારે કમીટી નીમી છે. પરંતુ તેને ઉદ્દેશ તો ઉપર જણાવ્યા પ્રમાણે પરિવર્તન કરી ને અથવા ઘટાડી નાંખવાને જ છે. શરૂઆતમાં એટલા જ માટે હાલની કેળવણીને વેગ ૧ આપવા પાઠશાળાઓઃ સંસ્કૃત પાઠશાળાઓ મદ્રેસાઓ વગેરે કઢાવેલા હોવાને ઈતિહાસ - મળે છે. કેમકે તે પગથિયાનો આશ્રય લીધા વિના ભારતની પ્રજા એકાએક હાલનું 1 શિક્ષણ લેવા દેવાય તેમ નહોતી. આપણી પણ પાઠશાળાઓ પહેલા તે મુંબઈમાં, પછી અમદાવાદમાં અને પછી તે મેસાણા વગેરેમાં શરૂ થયેલ છે. કેમકે તે વખતની ધર્મ ચૂસ્ત પ્રજાના માનસમાં પરિવર્તન લાવવાને એ જ પ્રાથમિક ઉપાય હતો. અને તે વખતનાં ધાર્મિકમાંના પણ જે કઈ કાંઈક સુધારક વિચારના હતા, તેઓ એ કામમાં આગળ પડતા થતા હતા. તેને બહારથી આડકતરે સરકારી ટેક પણ હતું. જો કે તે વખતના પરંપરાગત ધર્મ તંત્રના સંચાલકોને અને આગેવાનોને રોષઃ વિરોધઃ પૂર હોવાના પ્રમાણે મળે છે. “કેવું કેવું પરિણામ આવશે.” તેની સ્પષ્ટ કલ્પના તે વિરોધ કરનારાઓને જે કે નહતી જ, પરંતુ “કાંઈક વિપરીત અને અનિષ્ટતા તરફ જવાય છે.” એવા મોઘમ ખ્યાલથી તેઓને સખ્ત અને પ્રામાણિક વિરાધ હો જ. –પં. શ્રી પ્ર. બે. પારેખ | ક શાહ લખમણ વીરપાર મારૂ (સેળસેલાવાળા) 5 . સનરાઈઝ પોટરી–થાનગઢ Star Trek Star Marta Page #111 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રન્થ : શુભેચ્છા : ૧૦૩ જૈન વિદ્વાન પંડિતશ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખને હાર્દિક અભિનંદન હમણ વળી તત્ત્વજ્ઞાનની વાત કરનાર વિદ્વાને નીકળી પડયા છે. તે પણ ધર્મમાંની ચુસ્તતા ઢીલી કરાવવા માટે જ છે. તેવા માણસને હજુ તત્વજ્ઞાનની ગંધ પણ હાથ લાગી નથી. પણ તેવા મેટા નામથી થોડી અજાણી વાતે ગંભીર ચહેરે મીઠીમીઠી ભાષામાં કરે. એટલે તે તરફ આકર્ષાઈને અજ્ઞાન લેકે પોતપોતાના ધર્મોમાં શિથિલ થાય, એ શિવાય તેનો બીજો હેતુ કે પરિણામ વિશેષ જણાતું નથી. અમદાવાદમાં થોડા જ વખત પહેલાં મારી યાદ પ્રમાણે રાધાકાંત કે એવા નામના કોઈ તત્વજ્ઞાની પોતાની જાહેરાત કરી ગયા, અને મારા ખ્યાલ પ્રમાણે તેઓશ્રી કોઈ સરકારી સંસ્થામાં પ્રેફેસર તરીકે કામ કરતા હતા, કે કરવા રોકાયા છેખરી રીતે આ S દેશમાં જન્મેલા અને તૈયાર થયેલા છતાં નવી સંસ્કૃતિના પગારદાર પ્રાચકો જ લાગે છે. આપણે કેટલાક પત્રોને પણ ઘણું વર્ષોથી આવી રચનાઓની તરફેણ કરીને આપણી રચનાના ખંડનમાં અજ્ઞાનપણે ભાગ ભજવતા જોઈએ છીએ. જે ઈષ્ટ અને યોગ્ય નથી. પરંતુ બંધુઓ ! તમારે ભારતના પ્રાચીન સાહિત્યમાંથી જે વિજ્ઞાન જાણવું હશે, તે અને તત્ત્વજ્ઞાન જાણવું હશે, તે તે, સંપૂર્ણ સંતોષકારક રીતે જાણવાનું મળે તેમ છે. જન્મથી જ પરદેશી વલણના પાઠયપુસ્તકે ભણવામાં અંદગીને મેટો ભાગ ગાળવાથી તમને તમારું સાહિત્ય તમારી મૂળ રીતે વાંચવા ભણવા-વિચારવા-મનન કરવાને વખત જ મળતું નથી. તે પરસ્પર સમન્વય કરવાની તો વાત જ શી ? અને તમારી દૃષ્ટિ પણ એવી જ ઘડાય છે કે તેમાંથી દેષ જ જેવાના મળે છે. પણ સારા મળતું નથી, ને સાર દોષરૂપમાં જ ભાસે છે. ઘણું જ આશ્ચર્ય છે. જે સાર તમને બીજે ક્યાંય મળે તેમ નથી છતાં આજની શિક્ષણ સંસ્થાઓમાં ખર્ચાતા અબજો રૂપિયા, ઈરાદાપૂર્વક તેના તરફ ઉછરતી પ્રજાનું ધ્યાન ન જાય તેની | સંપૂર્ણ ખબરદારી રાખે છે, અને ભળતું જ શીખવવા અનેક આકર્ષક પ્રયોગ કરે છે, માટે જ મહાખજાને તેમના ભાગ્યથી તમારાથી દૂર જતો જાય છે, અગમ્ય થતો જાય છે. –પં. શ્રી પ્ર. બે, પારેખ જ સ્વ. ગાંધી જેચંદભાઈ રાઘવજી જ કેલકીવાળા અમીભાવ” - હરિહર સોસાયટી, રાજકોટ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) 6' સાક્ષર જૈન સિદ્ધાંત મર્મજ્ઞ પંડિતવર્યશ્રી પ્રભુદાસભાઈને અભિનંદન... Z®MA V પાંચ ભેદ ખંતિના, વિયાર:ડવયાર: વિવારે, વચન: ધમ: તિહાં તીન છે, લૌકિક દેઈ અધિક સભાગરે. ૪-૫ –પૂ. મહ. યશોવિ. મ. અથ– આ દશ યતિધર્મમાં પહેલા ક્ષમ-ધર્મના પાંચ ભેદ છે. તે એ કે– (૧) કેઈ પણ મનુષ્ય આપણે ઉપકાર કર્યો હોય. તે તે મનુષ્યના કડવાં–કઠીન વચન સહન કરવા, તે ઉપકાર ક્ષમા કહેવાય છે. ( (૨) જે મનુષ્ય આપણા કરતાં વધારે બળવાન–સત્તાવાન હોય, તેથી આપણે તેને કંઈ કરી શકિયે તેમ નથી, વાસ્તે “તેના બેલ સાંખી રહેવામાં જ ભૂષણ છે, નહીં તે અપમાનને પ્રાપ્ત થવાશે,” એમ સમજીને હામે જવાબ ન દેતાં ક્ષમાશીલ બને, તે અપકાર ક્ષમા કહેવાય છે. (૩) “ધનાં ફળ નઠારાં છે, અને તેના વડે અનેક દુશ્મન ઉભા થતાં વિવિધ સંતાપ પ્રાપ્ત થાય, માટે દુર્વાક્ય ખમી રહેવામાં જ ફાયદો છે”—એમ કવિ પાકને <ભય રાખવામાં આવે, તે વિપાક ક્ષમા કહેવાય છે. . ' (૪) કઠીન વચન કહી કેઈનું દિલ દુભવે નહીં, તેમ પોતે પણ બીજાનાં કઠીન વચનેથી પિતાના દિલને દુભાવે નહીં, એટલે કે-વચન પરિસહ ઉપસર્ગ સહન કરે, ઈિસાવદ્ય વચન ન બોલે, તે વચન ક્ષમા કહેવાય છે. 1 (૫) કોઈ છેદન ભેદન કરે, તે પણ ચંદનને કાપતાં, વહેરતાં, બાળતાં, પણ પિતાની સુગંધ છોડે નહીં, તેની પેઠે “આત્માને ધર્મ ક્ષમા જ છે, માટે ક્ષમા જ રાખવી” એમ ગજસુકુમારની પેઠે ક્ષમા ધારણ કરે, મૂળ ધર્મમાં સ્થિર રહે, તેરમાર ચોદમાઃ ગુણસ્થાનકની ઈચ્છા કરે, તે ધર્મક્ષમાં કહેવાય છે. N' આ પાંચ પ્રકારની ક્ષમા પૈકી પહેલી ત્રણ પ્રકારની ક્ષમાઓ લૌકિક સુખ દેનારી છે, અને પછીની બે ક્ષમાઓ મેક્ષ સુખ આપનારી છે. –પં. શ્રી પ્ર. લે. પારેખ છે કે સ્વ. રમેશચંદ્ર હરગણુ મેરગ દેઢીયા : અંબિકા સ્ક્રીન પ્રિન્ટ ૧, રણછોડનગર, રાજકોટ EMS Acties Page #113 -------------------------------------------------------------------------- ________________ IM IW જીવન જીવી જાણ્યું...મરણ માણું જાણ્યું.... શ્રી મેહનલાલ ચુ. ધામી-રાજકેટ IITB " જીવન જીવી જાણવું અને મરણને માણી જાણવું એ એક જીવતરની શોભા છે. આવી શભા પંડિતજી શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખના આણુએ અણુમાં રમતી હતી. વિદ્યા દાનનું પરબ સંવત ૧૯૭૮ માં તેઓએ પાટણમાં વિદ્યા ભવન નામની એક સંસ્થા સ્થાપી અને વિદ્યાદાન આપવાનું "પદ્ધ માં ડયું. ગુજરાતને ઘણા વિદ્યાર્થી ઓ સ્વાવલંબી, સશક્ત. ધમકમી. સ્વાશ્રયી છે તે તેમણે કર્યું અને ત્યાં વિદ્યાર્થીઓ હરેક કામ પોતાની હાથે ' કરે તેમ મ્યું. પંડિતજી પાસે પૈસો હતા નહીં. છતાં પણ તેમણે આ સાહસ " હતું અને તેમાં તેઓ સફળ થયા. વિદ્યાર્થીઓ દરેક રીતે શક્તિશાળી થવા લાગ્યા. જેમાં ખાસ કરીને શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી એક વિદ્વાન પંડિત બન્યા. શ્રી શાંતિલાલ સાઠંબાકર એક કવિ અને એક દાર્શનિક પંડિત બન્યા. શ્રી મણીલાલભાઇ વિનસ અને પ્રામાણિક વેપારી બન્યા. શ્રી મેહનલાલ ચુનીલાલ ધામી તેમના હાથ નીચે તાર થયા અને એક વાર્તાકાર બન્યા. આમ અનેક ક્ષેત્રમાં જુદા જુદા વિદ્યાથીએની શક્તિ ખીલવા માંડી. આશ્રમની સુવાસ એવી ફેલાણી કે તે વખતનાં વિદ્વાન પુરુ પણ આ સંસ્થા પ્રત્યે આકષાયા હતા. કાકા શ્રી કાલેલકર. શ્રી સરદાર વલ્લભભાઈ, શ્રી મણીલાલ કોઠારી. શ્રી દુલાલ યાજ્ઞીક, શ્રી છગનલાલ જોશી, શ્રી રમણીકભાઈ મોદી, પંડિત શ્રી સુખલાલજી મુનિશ્રી જિનવિજયજી. પંડિત શ્રી બેચરદાસભાઈ, શ્રી ત્રીકમભાઈ વિદ્યાપીઠના અર્થશાસ્ત્રી વિગેરે વિદ્યાભવનની મુલાકાતે આવતા હતા. પૂજય આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી, પૂ. આચાર્ય શ્રી સિદ્ધિસૂરીશ્વરજી પૂ. શ્રી વલભસૂરીશ્વરજી તથા પૂ. આચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી વિગેરે મહાન આચાર્યોનાં સંપર્કમાં સંસ્થા આવી અનેક મહાત્માઓને સંસ્થાને લાભ મળે અને આથી આ સંસ્થાના વિદ્યાથીઓ ઉપર ઉચ્ચ સંસ્કારની છાયા ઉપસી આવતી. પંડિતજીના શિષ્યરને ઘણા પાયા અને તેમના સંપર્કમાં આવનાર સેંકડે સાધુઓ આર્ય સંસ્કૃતિ અને જૈન શાસ્ત્રના તવના દર્શનને પરિચય પામ્યા. તેઓશ્રી એક મહાન દ્રા પુરૂષ હતા. તેમને એમ જણાવ્યું કે આર્ય સંસ્કૃતિ અને આર્ય ધર્મોને નષ્ટ કરવાની કે વ્યવસ્થિત કાર્યવાહી પરદેશના બુદ્ધિજીવીઓ શીયારીપૂર્વક કરી રહ્યા છે, તેથી તે અંગે વર્ષોથી સતત મનન અને ચિંતન કરવા લાગ્યા અને તેમને સ્પષ્ટ સમજાવા લાગ્યું કે ગોરી પ્રજાના ધાર્મિક અને પ્રજાકીય પુરુ બીનગરી timl - : Page #114 -------------------------------------------------------------------------- ________________ TE JETDREJETTET ૧૦૬ : પ્ર. શ્રી હર્ષપુપામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) 15 પ્રજાના ઉત્કર્ષને નામે વ્યવસ્થિત ચાલ રમી રહ્યા છે કે જેથી આયે દેશની પ્રજા તેમના પર જ આગેવાનોથી સંસ્કૃતિ વિહિન બને અને ધીમે ધીમે ધાર્મિક અને સામાજીક પરિવર્તનથી અધોગતિને પામે. પંડિતજી શ્રી પ્રભુદાસભાઈ ૮૨ વર્ષની વયે સંવત ૨૦૩૧ ના આસો વદી ૧૩ ના દિવસે પિતાને દેહ ત્યાગી પલેક સિધ, વ્યા, તેઓ આમ તે લાંબા સમયથી બીમાર હતા. છતાં ધર્મ રક્ષણની બાબતમાં તેઓ પોતાની બીમારી ભૂલી જતાં. તેઓશ્રીએ ગુજરાતીમાં ઘણું ગ્રંથો લખ્યા છે અને સંસ્કૃત પ્રાકૃત ઘણું ગ્રંથો સુધાર્યા છે અને સેંકડો જૈન સાધુઓને તેમણે માર્ગદર્શન આપ્યું છે. શ્રીમદ્દ શંકરાચાર્યજી શ્રી કરપાત્રીજી મહારાજ, મહાત્મા ગાંધીજી, સ્વ. ગોલવલકર વગેરે ઘણું સાથે રાજકીય વિચારણું કરી હતી. તેઓ જેવું જીવી જાય તેવું જ મૃત્યુને પણ માણી શક્યા, લેકદૃષ્ટિએ તેઓ વિલય પામ્યા છે, પરંતુ તેઓના વિપુલ સાહિત્યમાં તેઓ આજ પણ જીવંત છે. તેઓશ્રી એક દ્રષ્ટી પુરૂષ હતા અને ૪૦ વર્ષ પહેલાં ભાખેલી ઘણી હકીકતો આજ પણ આંખ સામે દેખાય છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ અભ્યર્થના. બહારથી ધાર્મિક જણાતા અને નામ ધરાવતા જુદા જુદા નિમિત્તે આશ્રય લઈ સ્ત્રી તે સંસ્થાઓ ઉભી કરાતી હોવાથી, ધાર્મિક પણ તેમાં નિસંકેચપણે ધર્મની ઉન્નતિની ય આશાથી જોડાઈ જતા હોય છે. પરિણામમાં તે દિવસે ને દિવસે અવનતિ જ જોતાં " હોય છે. ને નિરાશ થતા હોય છે. ત્યાં તે નવી પેઢીના યુવાને જુદા-જુદા ઉદ્દેશો , આગળ કરીને નવી નવી સંસ્થાઓ કાઢતા હોય છે. અને પૂજ્ય પુરુષે પણ તેવા નામ- D ધારી ઉદ્દેશથી લલચાઈને કે પિતાની ધારણાના કાર્યોને વેગ આવશે, એવી આશાથી જ નવી નવી સંસ્થાને પ્રોત્સાહન પણ આપતા હોય છે, કે-સ્વયં સ્થપાવતાયે હોય છે. ] સ્નાત્ર. સમિતિ ને ભક્તિ સમિતિઃ જેવી શુદ્ધ ધાર્મિક દેખાતી બાબતે દ્વારા પણ એ કે, તો ઘુસતા હોય છે. તેને ખ્યાલ ન રહે એ સ્વાભાવિક છે. વળી તેવી સંસ્થાઓથી આજે કામ કરવાની અનુકુળતા વધતી હોય છે, અને સરકારી: અર્ધ સરકારી તને સીધી કે આડકતરો: તેને ટેકો પણ હોય છે. કેમકે-તે ઉદ્દેશથી તે આડકતરી રીતે એવી સંસ્થાઓ કઢાવાતી હોય છે. આકર્ષક ગોઠવણો. ખુરશી ટેબલ: પંખા બત્તીની સગવડોઃ આકર્ષક જાહેરાતોઃ યુગબળ: જમાનાને અનુસરીને વગેરે આકર્ષક શબ્દ પણ . વેગ આપતા હોય છે. આમ “કેયલનાં ઈંડા કાગડી સેવતી હોય છે. પરંતુ જ્યારે ID પાંખે આવ્યા પછી કેયલના બચ્ચા ઉડી જાય, ત્યારે બીચારી કાગડી મેં વિકાસીને માથું : હલાવતી જઈ રહે છે. ને નિરાશ થાય છે. પરંતુ પછી શો ઉપાય? –. બે. પારેખ ON Page #115 -------------------------------------------------------------------------- ________________ વાલા નર–શાર્દૂલ પંડિતશ્રી પ્રભુદાસભાઈ –શ્રી દિનેશચંદ્ર એન. મહેતા રાજકોટ છેલ્લા થોડાં વર્ષથી પંડિતશ્રી પ્રભુદાસભાઈના તેમના આશ્રમ સમા “રત્નતિ રાજકેટના મકાનમાં અંતેવાસી તરીકે રહ્યો. તેમના લેખોનું સંપાદન કરે અને–શાસન રક્ષા કાર્યાલયનું કામકાજ કરતે. અતિ નિકટના સહવાસમાં બે વર્ષ તેમની સેવાને પણ મને લાભ મળે, જેથી હું મને ભાગ્યશાળી સમજું છું. ભગવાન મહાવીરની ૨૫૦૦મી ઉજવણીને પ્રથમ વિરોધ કરનાર પ્રભુદાસભાઈ હતા. ઇંદીરાજી ઉપર પ્રથમ તાર પંડિતજીએ કર્યો હતો. એમાં લખેલું કે ભગવાન મહાવીર નિર્વાણ સમિતિ અમારા સંઘની રજા વગર ઉભી થયેલી છે. તેમાં પ્રધાન અને સરકારી અમલદારે જોડાયા છે. સરકાર પચાસ લાખ રૂપિયા આપવાની છે. આ બધું અમારા જૈન ધર્મમાં ડખલ કરવા રૂપ છે. ભાવિમાં આ ઉજવણી--અમને નુકશાનકારક લાગે છે. તો આપશ્રી આમાંથી ખસી જાવ. ભગવાનની નિર્વાણ કલ્યાણકની ઊજવણી દર વર્ષે અમો ઉજવીએ જ છીએ ! - આમ ભારતભરના જૈન સંઘના પ્રચંડ વિરેધથી રાષ્ટ્રીય સ્તરની જે, ઉજવણીનું આજે લગભગ બંધ રહ્યા જેવું ઠંડુ વાતાવરણ સર્જાયું છે, એને વર્ષો પહેલા વિરોધ કરનાર પૂ. પંડિતજી હતા. - ભારતમાં પોપ પોલ છઠાનું આગમન થયું. મુંબઈમાં આવેલ મેદાનમાં મોટે માનવ મહેરામણ ઉભરો. તેમાં પ્રધાનથી માંડી દરેક વ્યક્તિઓ સામેલ હતી. તે વખતે પ્રભુદાસભાઈએ પ્રથમ તાર કરી તેને વિરોધ ઉઠાવ્ય , અને કહ્યું કે, ખ્રિસ્તી ધર્મને પ્રચાર એટલે ભારતના ધર્મોને નાશ. ભારતનું હાલનું રાજ્ય બંધારણ સાચું નથી. તેમાં યુરોપીયનેની બુદ્ધિ અને સલાહ દેખાય છે. વર્તમાન ચૂંટણી પદ્ધતિ અને બહુમત મળે તે જીતે આ વિષે પણ તેઓશ્રીને વિરોધ હતે, ભારતના બંધારણમાં ૧૯મી કલમ ધર્મ નિરપેક્ષ રાજ્ય છે એટલે રાજ્યમાં કેઈ ધર્મને સ્થાન નથી. ધર્મની બાબતમાં રાજ્ય અળગું રહે છે. આ વિષે તેમને ખૂબ દુઃખ લાગતું. તેઓશ્રી કહેતા કે, આના કરતા રાજાશાહી વધારે સારી હતી. રાજાએ આર્ય સંસ્કૃતિને પિષક રાજય ચલાવતાં. પ્રજાને પુત્રવત્ ગણી તેમનું પાલન કરતા અને ધર્મ પરાયણ જીવન જીવતા. આવા તે અનેક વિરોધ તેઓશ્રીએ સત્ય ખાતર કર્યા. આથી સંઘમાં અને સમાજમાં તેઓશ્રી અળખામણા થયાં એમ કહીએ તે ચાલે ! જોકે તેમને સંકુચિત દષ્ટિવાળા Page #116 -------------------------------------------------------------------------- ________________ TETERETETTEN ( ૧૦૮ : : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) કહેતાં. કોઈ ઝગડાર વ્યકિત તરીકે ગણાતાં. આ બધું મહેણાં-ટૅણનું વિષ ઘોળીને તેઓ નીલકંઠ થયા. આમ છતાં દુશ્મન તેઓ કેઈને ગણતા જ નહીં, આવી રીતે તેઓશ્રી અજાતશત્રુ હતા. આવા સિદ્ધાંતપ્રેમી પંડિતજી ઉપર થોડાં વર્ષ પહેલાં પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા કૃપા પત્ર આવ્યા હતા, તેમાં તેઓશ્ર. લખે છે, “પ્રભુદાસભાઈ તમે શાસનની સેવા તમારી સમજ પ્રમાણે યથાશક્તિ કરી છે. જે અનુમોદનીય છે. તમારું શેષ જીવન ધર્મારાધનામાં ઉજજવળ બને એ જ અભિલાષા 31 આચાર્યશ્રીના આ ઉદગાર કેટલા સૂચક છે! પંડિતજીના જીવન દરમ્યાન આશરે સવા પુસ્તકો છપાયા છે. તેમાં તેઓશ્રીનું પંચ પ્રતિક્રમણ સૂત્ર પુસ્તક અજોડ છે. તેમાં જે પ્રસ્તાવના તેઓશ્રીએ લખી છે, જે આજે અક્ષરશ: સત્ય પડી છે. યુરોપીયને પિતાનું સામ્રાજ્ય અને ધર્મ પ્રચારવા માટે એશિયાના મહાન રાજ્યને પરસ્પર લડાવશે. ચીન, ભારત અને પાકિસ્તાન લડે છે. યુરોપીયને શસ્ત્ર સરંજામ આપે છે, આ વાત આજે નજરે નિહાળીએ છીએ. તેઓ હમેશ યુરોપીયનેથી ચેતતા રહેવાની સલાહ આપતા. જે આજે તે ખૂબ જ ગ્ય લાગે છે, તેઓશ્રીનું સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણ સારું હતું. તેઓશ્રી પંડિત સુખલાલજી સાથે ભણ્યા હતા છતાં પણ બનેના વિચારોમાં મતભેદ હતે. પ્રભુદાસભાઇ આગમન પ્રમાણ માનતા ત્યારે સુખલાલજી ઈતિહાસને પ્રમાણ માનતા. એક સિદ્ધાંતને માનતા ત્યારે બીજા યુગ પરિવર્તનને માનતા. પંડિત બેચરદાસ, પંડિત દલસુખ માલવાણીએ વગેરે સાથે પ્રભુદાસભાઈને મતભેદ રહે, પરંતુ કોઈ સાથે મનભેદ ન હતું. શેઠ શ્રી કસ્તુરભાઇ, શ્રી ચીમનલાલ ચકુભાઈ અને શ્રી વાડીલાલ ગાંધી સાથે મતભેદ હોવ. | છતાં મનભેદ જરા પણ નહોતું. એ તેમનામાં રહેલી સરળતા બતાવે છે. તેઓશ્રીના હાથે ‘સ્તવ પરિજ્ઞા ગ્રંથનું છેલ્લું પ્રકાશન થયું હતું. તેઓશ્રી પાસે ત્યારે કુફ રીડીંગ તથા સાહિત્ય-સંપાદન કરવાની તક મળી, જે આજે મને લાભકાર. નીવડી છે. - તેઓશ્રીનું “હિત-મિત-પધ્ધ-સત્ય' માસિક અરવિંદભાઈ ચલાવતા. જેન સંઘમ. (આ એક જ નીડર માસિક ગણી શકાય, જેમાં અસત્ય સામે હંમેશાં લાલબત્તી થતી . વિવિધ વિષયો જેવા કે રાજકીય સામાજિક, આર્થિક ધાર્મિક ઉપર એમણે લખેલ. આશરે પાંચ હજાર લેખનું ચગ્ય સંપાદન કરી જાહેર જનતાના હિત માટે પ્રકાશન થાય એ ખુબ જ જરૂરી છે, Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા... : ૧૦૯ પાશ્ચાત્યનું અંધ અનુકરણ કરવાની તેઓશ્રી સ્પષ્ટ ના પાડતા. ગેરી પ્રજા જેટલી બહારથી ઉજળી દેખાય છે, તેટલી જ હૃદયમાં કાળી છે, એમ તેઓ અનુભવથી કહેતા. આ યુગના સત્યનિષ્ઠ, સિદ્ધાંતવાદી, નિસ્પૃહી, નીડર લેખક પાસેથી હું ઘણું શીખે. તેઓશ્રીએ કઈ દિવસ કઈ શેઠીયા પાસે ધનની યાચના કરી નથી. તેઓશ્રી પિતાના કુટુંબ ઉપર પણ વિશેષ લક્ષ આપતા નહીં. છતાં પણ બધું સહજ મેળે ચાલતું. તેઓશ્રી કહેતા કે હું શાસન અને સંઘ સિવાય કે ઈની વિશેષ ફિકર કરતું નથી. જગતમાં સારભૂત જૈન શાસનને જેને સંઘ જ છે. તે જે ન મળ્યું હોત તે આ જીવ મેક્ષ માર્ગ સુધી કઈ રીતે પહોંચી શકત? છેવટ સુધી આત્મ સમાધિમાં અડગ રહી ધર્મનું શરણ અંગીકાર કરતાં આ નર શાર્દુલ આજે આપણી વચ્ચે નથી. - જૈન શાસનના નભમાં શ્રાવક સિતારા થોડા સમય માટે શ્રાદ્ધવર્ય પ્રભુદાસભાઈને પરિચય થયેલ વિશ્વના–દેશના રાજ્યના સંઘ આદિના સમાચાર જાણ્યા બાદ વિશ્વનું દેશનું રાજ્યનું પ્રજાનું હિત શામાં છે. એ અંગે પિતાને યુક્તિ પુરસ્સરને અભિપ્રાય રજૂ કરે, આર્ય પ્રજા આર્ય સંસ્કૃતિનું રક્ષણ કરવાના સચોટ વિચારો દર્શાવવા, જૈન સંઘ શાસનના પ્રશ્નો ઉકેલવા માટેની પિતાની આગવી બુદ્ધિને ઉપયોગ કરે, ક્યાં ક્યાંથી શા શા આક્રમણ સંઘશાસન આર્ય સંસ્કૃતિ ઉપર આવ્યા છે, આવે છે, આવશે એ અંગે સવિશેષ જાણકારી આપવી સંઘને સજાગ કરે વગેરે દ્વારા એમણે શાસન સંઘની મહાન સેવા કરી છે. ચાર પુરુષાર્થની આર્ય સંસ્કૃતિના અને જૈન સાધુના સાવાચારના ટકાવમાં જ સમસ્ત વિશ્વની તમામ પ્રજાનું અસ્તિત્વ, શાંતિ, સમાધિ છે,” એ વાત એમણે ખૂબ જ વિસ્તારથી જુદા જુદા દ્રષ્ટિકોણથી જણાવી વિશ્વની તમામ પ્રજાની સેવા કરી છે. ભેજનમાં સાદાઈ ઉદરી, નાનામાં નાના સાધુ આગળ નમ્રતા, રહેણી કહેણીમાં આર્યતાને આગ્રહ, નાના નાના કામમાં પણ એકસાઈ, જાતની કે કુટુંબની ખેવના કર્યા વગર શાસન સંઘ, આર્ય સંસ્કૃતિના કાર્ય કરવાની અચિન્ય ઘગશ વગેરે એમના ગુણ એમની મહાનતાના સૂચક હતા. જૈન શાસન પામીને એની ખૂબ સુંદર સેવા દ્વારા પિતાના જન્મને સફળ કર્યું છે, પિતાની લેખીત અને આગવી વિચારધારા દ્વારા અનેકના જીવનને ઉચ્ચ બનાવવાને મહાન યશ સંપાદન કર્યું છે. પૂ. મુનિ શ્રી ગુણસુંદરવિજયજી મ. ચીકપેઠ બેંગલોર Page #118 -------------------------------------------------------------------------- ________________ ઈઝ IN ૧૧૦ ૭ : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પં. શ્રી પ્રભુદાસભાઈને હાર્દિક અભિનંદન Bushatian - આજે એમ કહેવાય છે, કે-“અમેરિકામાં ભારતના ધર્મોને અભ્યાસ કરવાનો ભારે | રસ જાગે છે.” વાત તદ્દન સાચી છે. પરંતુ “એ રસ શા માટે જાગે છે?” તેની ઊંડી તપાસ કરવી જોઈએ. શું આત્મકલ્યાણ માટે એ રસ જાગે છે? કે જુદી જુદી પ્રજાઓની સ્પર્ધાના કાર્યક્રમ તરીકે એ રસ જાગે છે ? જે આત્મકલ્યાણ માટેના રસથી એ અભ્યાસ થતું હોય, તે તેમાં જો આપણે સાથ ન આપીયે તે અંતરાયકર્મ બાંધીયે એ સ્પષ્ટ જ છે, પરંતુ બીજી પ્રજાઓ ઉપર સરસાઈ મેળવવા આક્રમક પ્રવૃત્તિમાં સહાય મળે માટે જે પ્રજા ઉપર આક્રમણ કરવું હોય, તેના ઊંડા અભ્યાસીઓ એક તરફથી ઉભા કરવા, અને તેઓ મારફત તમામ વસ્તુસ્થિતિને અભ્યાસ કરી લેવાની સગવડ મેળવી લેવી. એ ઉંડા અભ્યાસીઓ કદી આક્રમણ ને કરે એ નીતિનું રક્ષણ કરવામાં આવે, તે પાટી તે માત્ર ઉડા રહસ્ય અને તેને લગતા હેવાલ જ બહાર પાડે, પરંતુ સાથે જ બીજી પાટી તૈયાર રાખી હોય છે. બહાર પડેલા હેવાલો ઉપરથી છિદ્રો શોધી કાઢે, અને તે દ્વારા આક્રમણ થાય, બંનેય પાટીઓને તૈયાર કરનાર ત્રીજી જ શકિત હોય છે. આ સ્થિતિ જે સાચી હોય, તો અમેરિકામાં જાગેલાં ભારતના ધર્મના રસને ઉત્તેજન આપ્યા બાદ તેમાંથી જન્મતાં આક્રમણના પ્રસંગે જ્યારે આવે, ત્યારે પછી તેનાથી ગભરાવાની કે આકંદ કરવાની સ્થિતિમાં ન મૂકાવું જોઈએ, ખરી વાત એ છે, કે–ખ્રીસ્તી યુરોપીય પ્રજાઓનાં સંતાને એક તરફથી નમ્રતાપૂર્વક ઊંડો અભ્યાસ કરતા હોય છે. અને બીજી તરફથી તેના ઉપર પિતાની સરસાઈ જમાવ- UT વાના પ્રયત્ન ચાલુ હોય છે. આ પ્રમાણેને તેઓને કાર્યક્રમ ઘણો જ જુનો છે. -પં, પ્ર. એ. પારેખ Gram : RICESAMRAT Offi. 864886 Phone Gown. 321162 Sesi 5133420 Rambhia &nterprise Rambhia Brothers RICE, GRAIN, MERCHANTS & COMMISSION AGENTS Rambhia House 1st Floor 4 Keshavji Naik Road. BOMB AY-400909 Petar Mahkamahal Page #119 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એજ વિશ્વને પરમ આધાર છે વિશ્વ હિતિષી સ્વ. પંડિત પૂ. પ્રભુદાસભાઈ બેચરદાસભાઈ પારેખને - કેટી કેટી વંદન - મહા કરૂણાવંત આ વિશ્વ વંઘ વિભૂતિ જીવમાત્રના ભલા માટે જીવન પર્યત ઝઝુમ્યા, ધર્મશાસ્ત્રો, અર્થવિજ્ઞાન, ઇતિહાસ વગેરેના પ્રખર અભ્યાસી તત્વચિંતક આ મહાપુરૂષ ચાર ગુજરાતી જ ભણ્યા હતા. તેઓશ્રીએ શેષ જીવન ગજકેટમાં વિતાવ્યું ત્યારે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક, શ્રી મીનુ મસાણ વગેરે ઘણાં આગેવાને મળ્યા હતા. ભારતમાં બ્રિટિશ શાસન દરમ્યાન જે ઘટનાઓ બની તેની કડીઓ મેળવીને આ વિચક્ષણ પુરૂષને ભવિષ્યમાં થનારી વધુ ખાના ખરાબીને ખ્યાલ આવી ગયો. છેક ૧૯૩૯ થી લેખો વગેરે દ્વારા અંગ્રેજોના મલિન ઈરાદાઓને ખુલ્લા પાડયા. ગાંધીજી પણ અંગ્રેજોની ચાલમાં ફસાયા. વિશ્વમાં બનતી ઘટનાઓના અભ્યાસથી તેમણે જોયું કે સમસ્ત રંગીન પ્રજા ઉપર ઈ. સ. ૧૪૯૨ થી ભયંકર જોખમ છે. ઘણી રંગીન પ્રજાનો નાશ થઈ ગયે. જે અનેક બનાવોને સાંકળવાથી જ સમજી શકાય. ભારતની પ્રાચીન, કાયમી પરોપકારી રાજ્ય વ્યવસ્થા, ન્યાય, અર્થ, શિક્ષણ, ખેતી | અને આયુર્વેદ પદ્ધતિઓને તોડવામાં આવી. ખોટો ઈતિહાસ લખાવ્યો. પરંપરાના ઉચ સંસ્કારોનું ભક્ષણ કરનારું શિક્ષણ ગઠવ્યું. લેર્ડ મેકેલેએ અંગ્રેજી કેળવણીનું માળખું જ્યારે તૈયાર કર્યું ત્યારે કહ્યું હતું કે આ અંગ્રેજી કેળવણી દેશમાં એક એવો વર્ગ પેદા કરશે જે માત્ર લેહી અને રંગથી જ હિદી હશે પણ તેમનું સંપૂર્ણ વ્યક્તિત્વ, આચાર વિચાર આદર્શો, મંતવ્ય, નીતિ વગેરે તમામ અંગ્રેજી હશે. ભારતની અસલ ધર્મ પ્રધાન રાજ્ય વ્યવસ્થા અને અન્ય પરોપકારી વ્યવસ્થાઓને મૃતઃપાય કરવા માટેના ગૂઢ ઈરાદાથી અંગ્રેજોએ એક નિવૃત અંગ્રેજ અફસર ઓકેવીમન હયુમના હાથે “કેસની સ્થાપના કરવી, અને તેમાં અંગ્રેજી કેળવણી પામેલા આર્યત્વથી પર એવા બેરીસ્ટર વગેરેને સાંકળ્યા, અનેક રાજકીય પક્ષો ફુટી નીકળ્યા છે આર્ય પ્રજાની જીવન સંસ્કૃતિને ભયંકર નુકસાનકર્તા છે અને નીવડશે તેમ આ આર્યદ્રષ્ટા પુરૂષે કહ્યું : સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ એ પરદેશી વિચારસરણી કમનસીબે ભારતમાં - આયાત થઈ. છે તેઓશ્રી કહેતા હતા કે “મત એટલે મેત બહુમતવાદ અહિતકર છે સંત અને શઠને મતનું મૂલ્ય સમાન હોય તેવી લોકશાહી લાખો વર્ષમાં હતી નહિ.” ભારતમાં Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ : : પ્ર. શ્રી હર્ષyપામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) wchukiasuludlu Su Suces “સંત શાસન” હતું અને રાજાઓ પ્રજાપાલક હતા અને તેમના પર ધર્મદંડ હતો. આપણી પરંપરાના સૂર્યવંશી મહારાણ બાપા રાવળના વંશ જ મહારાણા પ્રતાપના વંશ કે જેમને અધિકાર છે તેમને આર્યાવર્તની રાજય સત્તા સેંપવાને બદલે અંગ્રેજોએ ગૃઢ હેતુઓ માટે સ્થાપેલી કોંગ્રેસના નેતાઓને હંવાલે આ દેશને મૂકી દે છે. અંગ્રેજોએ ચાલ્યા જવાને દેખાવ કર્યો પરંતુ તેમનું માળખું (એકઠું) જડબેસલાક કરતા ગયા અને આ ભોળી અને સરળ પ્રજાને ફસાવતા ગયા. પ્રભુદાસભાઈ કહેતા કે પુરાતત્વ ખાતું અંગ્રેજોએ આપણી સંસ્કૃતિ અને ધર્મને ખતમ કરવા ખેલ્યું છે. ૨૩-૧૨-૮૫ ના રોજ એક અંગ્રેજી દૈનિક પત્રમાં ૧૮૪૩ ની સાલમાં કનીંગ હામને જુને પત્ર પકડાઈ ગયાના અને બ્રિટિશ કાવતરાના આ સમાચાર પ્રસિધ્ધ થયા છે. તે પુરવાર કરે છે કે સ્વર્ગસ્થને અભ્યાસ કેટલે બધે ઝીણવટ પૂર્વકને. હશે. કતલખાના અને જીવહિંસાની જનાઓ પણ અંગ્રેજોએ કરી. આપણાં ધર્મોમાં હસ્તક્ષેપ કરનારી ટ્રસ્ટ એકટની કલમે સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી. શ્રી પ્રભુદાસભાઈએ શાસ્ત્રના શ્લોક રજૂ કર્યા પરિણામે અદાલતે ચાર કલમે ગેરકાયદે ડરાવી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરૂષાર્થની મહાન અહિંસક સંસ્કૃતિના પાયા પર રચાયેલ કાયમી બંધારણ જે “મનુ સ્મૃતિમાં છે, તે અંગ્રેજોએ ઉડાવી દીધું. અને નવું બંધારણ અર્થ અને કામના પાયા પર રચાવ્યું. પ્રભુદાસંભાઈએ તે વખતે ભારતની પ્રજાને લેઢાની બેડીથી મુકત કરીને સોનાની બેડીમાં જકડતા આ બંધારણ સામે જોરદાર ? ચેતવણીઓ આપી. સરદાર વલ્લભભાઈ પટેલ તેમને સાંભળવા તૈયાર થયા. પરંતુ એ તેઓશ્રી કાંઈ પણ જાણે તે પહેલા અવસાન પામ્યા. સ્વ. ઈન્દુલાલ યાજ્ઞિક પ્રભુદાસભાઈને ત્રણ કલાક મળ્યા. હવે ઘણું મોડું થઈ ગયું 3 તેમ કહીને ખૂબ રડયા. વિશ્વની સૌથી સમૃદ્ધ, ધનાઢય અને સુસંસ્કૃત પ્રજાને અંગ્રેજોએ માત્ર નીચોવી VV લીધી એટલું જ નહિ પરંતુ વંશ પરંપરાગત વેપાર, ધંધા, કલા, ગ્રામ્ય હેનર ઉદ્યોગ વગેરે પિષક અર્થ વ્યવસ્થાને છિન્નભિન્ન કરી નાંખી, પ્રજા નિરાધાર દુઃખી અને ! ત્રાહિમામ થઈ ગઈ. જીવમાત્રને પરમાત્મા સદબુદ્ધિ આપ એ જ પ્રાર્થના, પંડિતજીના અત્યંત ઋણી (કુલછાબ-જયહિંદ) ડો. બળવંતરાય ઉમેદલાલ કામદાર (તા. ૩૧-૧૨-૮૫) જયંતિલાલ લક્ષ્મીચંદ શાહ સુમનલાલ છોટાલાલ કામદાર ! Vue hac Page #121 -------------------------------------------------------------------------- ________________ a : Thirts + G ક જ છે. સાંસ્કૃતિક રાજ્યતંત્ર અને તેના મૂળ તત્ત્વ –પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ ૧. ભારત અને ચીન વિગેરે દેશમાં કેટલાક રાજાઓને સાલીયાણા આપી રાજ્યવહીવટમાંથી દૂર રાખવામાં આવ્યા છે. પરંતુ એ વ્યવસ્થાનુભાડે કરવી પડી ? એવી વ્યવસ્થા કરવા પાછળના મુખ્ય હેતુઓ કયો છે તેના સારા પરિણે આજે પણ પડદા પાછળ છુપાયેલા છે. “રાજાઓ પ્રજા ઉપર સહી કરવામાનખરા-હતાં, રાજાઓ પ્રજા ઉપર જુલ્મ ગુજારાતા હતા. વિગેરે તે માત્ર તેમના વિરૂદ્ધને વિદેશી દેશી મારફત પ્રચાર જ હતે. અલબત્ પાછળના રાજાઓને ભારતીય રાજનીતિ ભૂલાવી દેવાથી તથા તેમને મે જશોખમાં પાડી દેવાથી કઈ કઈ વ્યક્તિગત રાજને નાનો માટે જુલમ હશે પણ ખરે, પરંતુ તેવા ગણ્યા ગાંઠ્યા દષ્ટાંતે ઉપરથી સર્વ રાજાએ જુલ્મી હતા, યા મોજશોખમાં પડેલા હતા એમ માનવાનું ડહાપણ સમતોલ બુદ્ધિને કોઈ પણ વિદ્વાન ન જ કરે. સર્વથા તેમ કહેવાને કઈ ગ્ય કારણે નથી જ. કેટલાએ રાજવીઓ વ્યકિતગત રીતે સજજનો અને પ્રજાના હિતમાં સદા તત્પર રહેનારા હતા. રાજાઓને વહીવટમાંથી બાજુએ હઠાવી દેવામાં આવ્યા પછી પ્રજા ઉપર જે સંખ્યાબંધ કરેનો બોજો વચ્ચે છે, અને હજુ પણ વધવાને છે, તેની અપેક્ષાએ રાજાઓના વખતમાં પરંપરાગત ચાલ્યા આવતા કરો તદન નજીવા જ હતા, વચલા કાળમાં કઈ કઈ રાજવીએ કેટલાક કરો વધાર્યાના પુરાવા રજુ કરી શકાય તેમ છે, પરંતુ તે રાજવીએની કૃતિ નહતી. ઉપરથી રેસીડન્ટ વિગેરેની સૂચના અને મૂંગી દોરવણી વિગેરે મુજબ આધુનિક શિક્ષણ લીધેલા કારભારીઓ અને દીવાનની કૃતિ હતી, અથવા બ્રિટિશ રાજ્યનું આંધળું અનુકરણ હતું. અલબત્ તેમાં સહી તે રાજાઓની જ થતી, છતાં તે દોષના પાત્ર રાજાઓ સ્વેચ્છાથી નહોતા. કે રાજા વ્યકિતગત-અન્યાય કરે તે તે વ્યક્તિને દોષ ગણાય. રાજ્યપદ્ધતિને તે દેષ ન ગણાય. અને એવા વ્યક્તિગત દેના દાખલા આજે પણ રાજ્યના અમલદારોના અને પ્રધાનના બહાર આવ્યા કરતા હોય છે. કેટલાક લોકે તે સારા પ્રમાણમાં કાનુની અથવા બીજી રીતના અન્યામાં વધારો થયો હોવાની બૂમ મારે છે. વર્તમાન રાજ્યતંત્ર જ્યાં કાયદાને આધારે ચાલતું હોય, ત્યાં ન્યાયની આશા શી રીતે રાખી શકાય? કાયદા ન્યાયને આધારે થવા જોઈએ, ત્યારે આજે ન્યાયને તે સ્થાન નથી ન્યાયની વ્યાખ્યા જ બદલી દેવામાં આવી છે. કાયદાને આધારે થતા ફેંસલાને આજે ન્યાય કહેવામાં આવે છે. અને છતાં ન્યાયાધીશ, ન્યાયાલય, ન્યાયની કોર્ટ વિગેરે શબ્દોને પ્રચાર ચાલુ રાખવામાં આવ્યો છે. તેથી જ આજે ન્યાયને આધારે કાયદો કે કાયદાને આધારે ન્યાય એ જટિલ પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. “રાજાઓ ખરાબ હતા, તેઓની રાજ્યનીતિ ખરાબ હતી, એ કારણને લઈને એમના કાકા - ગક - " - ' Page #122 -------------------------------------------------------------------------- ________________ DEZE TEJET TIETOA ૧૧૪ : પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) તેમને ગાદી ઉપરથી ખસેડવામાં આવ્યા હોય એ કોઈપણ રીતે ગળે ઉતરે તેમ નથી જ, રજાઓ ખરાબ હતા તો તેમાંનાં જ કેટલાક રાજાઓને ગવર્નર અને રાજ્ય પ્રમુખ કેમ બનાવવામાં આવ્યા? તેઓ એકાએક કયાંથી સારા થઈ ગયા? ઊંડાણથી વિચાર કરતાં જણાય છે કે, આંતરરાષ્ટ્રીય સામ્રાજ્યવાદના વિશ્વવ્યાપી ફેલાવામાં રાજાઓ અને તેની પરંપરાગત સત્તાઓ વિધરૂપ ન થાય, તે દુરગામી હેતુન ઉદ્દેશીને રાજાઓને ખસેડવામાં આવ્યા હોવાનું વધારે બંધ બેસતું માની શકાય તેમ છે. અને તે હેતુ માટે તેમને ખસેડવાના પ્રયાસે તે ઘણા વખતથી ચાલતા હતા. પરંતુ એગ્ય તક ન આવી ત્યાં સુધી તેઓને નામ સ્વરૂપે પણ ચાલુ રાખવામાં આવ્યા હતા. જે સંધિ પત્ર ઉપર તેઓ અટક્યા હતા, તે સંધિપત્રોને લોકશાસનનું બહાનું બતાવિને રદ ગણવામાં આવ્યા હતા. વડા પ્રધાન મી. એટલીના ભાષણમાં એ સ્પષ્ટતા જોઈ શકાતી હતી. અને છતાં કઈ રાજા પોતાના રાજ્ય ઉપર ચાલુ રહેવા માંગે, તે તેઓને આધુનિક ઢબનાં શક્તિશાળી લશ્કરી શસ્ત્રો ન આપવાની જાહેરાત ઇંગ્લંડના રાજ્યદ્વારી પુરૂષાના મતથી બહાર આવી હતી. તેની ગર્ભિત સુચના એ હતી કે “જે રાજ્ય ઉપથી ખસી જવામાં નહીં આવે, તે શકિતશાળી શસ્ત્રના અભાવે યુધના પ્રસંગે હારવાનું જ રહેશે, અને તે ગાદી છોડવાને પ્રસંગ આવશે. આથી પ્રથમથી જ ગાદી છોડવાનું મન થઈ જાય. વળી વકીલ વિગેરે શિક્ષિત સ્થાનિક પ્રજા તે ઘણા વર્ષોથી રાજાઓ સામે ઉશકેરાયેલી રહેતી જ હતી. (સરસ્વતીચંદ્રને ચોથો ભાગ વાંચવાથી સમજાશે) બ્રિટિશ રાજ્યસત્ત ભારતની સ્વાભાવિક રાજ્યસત્તા હોય, અને દેશી રાજાઓ વચ્ચેથી ઘુસી ગયા હોય એ વિકૃત ભાસ ઊભો થવાને કારણે, સી શિક્ષિતે ચિંતા કરતા હતા કે દેશી રાજ્યોનું શું કરવું? કેમ જાણે કે બહારથી આવેલા એ કોઈ રોગ ન હોય ! કઈ કઈ બ્રિટિશ અમલદારે પણ ઠાવકું મોં રાખીને દેશી રાજ્યનું શું કરવું એવી ચિંતામાં પડયા હવાને દેખાવ કરતા હતા. આમ છતાં ઋષિમુનિઓ પ્રણીત રાજ્યનીતિને વળગી રહીને પ્રજાનું રક્ષણ કરવાને રાજાએ બંધાયેલા હતા. તેથી રાજ્ય સંભાળી રાખવાની ફરજથી, મણને ભોગે પણ સ્વેચ્છાથી યુત થવાનું તેઓને માટે શકય નહોતું. પરંતુ સાંભળવા પ્રમાણે રાજાઓને એવી આશાઓ આપવામાં આવી હતી કે, “સ્વરાજ્ય મળ્યા પછી પ્રજા ઘણી સુખી થઇ જશે. દેશમાં દૂધ અને ઘીની નદીઓ વહેશે, પ્રજા સ્વર્ગનું સુખ ભોગવશે.” આવ. વચનેથી સમજુ રાજાઓ એ ખ્યાલમાં રહ્યા છે, જે રાજ્યના વહીવટમાંથી દૂર ખસી AGESA SSS SS Page #123 -------------------------------------------------------------------------- ________________ પ.પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : સાંસ્કૃતિક રાજ્યતંત્ર : : ૧૧૫ જવાથી પ્રજા સુખી થતી હોય, તે અમે જ છીએ. અમારું પણ એજ ધ્યેય છે. અને તે અમારે ખસી જવું યોગ્ય છે.” આવી ધારણાથી કેટલાક રાજાઓ પ્રામાણિકપણે ખસી ગયા. બીજા કેટલાક રાજાઓએ તેમનું અનુકરણ કર્યું. કેટલાક યુવાન રાજાઓ પોતાના વડવાઓની રાજ્યનીતિથી અપરિચિત હવાથી, તેમજ મોટે ભાગે, તેઓને નામે રાજ્યમાત્ર દીવાને અમલદારો કે વિદેશી સલાહકાર ચલાવતા હોવાથી, અને પોતે દેશ-વિદેશમ મોજશોખ માણતા હોવાથી. તેમના મનમાં થયું કે, “જયના વહીવટમાં નામની સહી કરવાથી યે શું અને ન કરવાથી કે શું ?” એ વિચારે પણ એકબીજાની દેખાદેખીથી તેઓ ખસી ગયા. આમ એક જ ઝપાટે રાજવીઓ ખસી ગયા અને સાલીયાણાથી સંતોષ પામી ગયા. સામ્રાજ્યવાદી મુત્સદીઓને જ્યિ છોડાવવામાં એટલી રકમ આપવી કઈ મોટી વાત હોય જ નહીં. સાલીયાણાને વ્યવહારથી લાંચ શબ્દ ન જોડી શકીએ. પરંતુ તેને વાસ્તવિક અર્થે વિચારીએ તે તેને બીજો કોઈ અર્થ એ દષ્ટિથી થઈ શકે તેમ નથી. રવરાજ્ય મળ્યા પછી ખરી રીતે દેશી રાજ્યમાં બ્રિટિશ રાજ્યને સમાવી દેવું જોઈતું "તું. અથવા જેના પ્રદેશો બ્રિટિશ રાજ્યમાં ભેળવાયા હતા, અથવા જે જે દેશી રાજ્યનું બ્રિટિશ રાજય બન્યું હતું, તેમાં બ્રિટિશ રાજ્યને ન્યાયપૂર્વક વહેંચી દેવાનું ગ્ય હતું. તેને બદલે બ્રિટિશ રાજય સ્વદેશી રાજય હતું અને દેશી રાજ્ય વિદેશી રાજ્ય હતા એવા ભાસથી. બ્રિટિશ રાજ્યમાં દેશી રાજ્યોને ભેળવી દઈ, તે દેશી રાજ્યોની પ્રજાને સ્વરાજ્યની પ્રાપિત થઈ એમ મનાવવામાં આવ્યું. શિક્ષિતાના માનસ ઉપર પરદેશી મુત્સદ્દીઓને અસાધારણ કાબુ લેવાનું આથી પૂરવાર થાય છે. ભારતમાં એકંદરે સર્વ રજાઓ એકી ઝપાટે રાજ્યવહીવટમાંથી દૂર થઈ ગયા. અથવા તેમને દૂર કરવામાં આવ્યાં. રાજાઓને ગાદી ઉપથી ખસેડવાની ઘણા વર્ષોથી ચાલી આવતી યુક્તિ-પ્રયુક્તિઓનું એ પરિણામ મેળવી લેવામાં આવ્યું, અને એ બાબતેને મોટામાં મોટો યશ દેશી-વિદેશીયે સરદાર વલ્લભભાઈ પટેલને આપે. જે કે “રાજાઓને સદંતર દૂર કરવા એ પ્રકારની ગંધ શ્રી ગાંધીજીની કોઈપણ વાતમાં નહોતી, છતાં તે પરિણામ લાવવામાં આવ્યું. ૨. રાજવીઓને ગાડી ઉપરથી દૂર કરવામાં આવ્યા એ એટલી ચિંતાને વિષય નથી. જેટલી ચિંતાને વિષય તેમના ગાદી ઉપથી દૂર થવાથી, ઋષિમુનિઓ પ્રણીત કલ્યાણકારી ભારતીય આર્ય રાજ્યનીતિ પ્રજાના જીવનમાંથી દૂર ખસી ગઈ–વે છે. ભારતીય આર્ય રાજ્યનીતિ પ્રજાના જીવનમાંથી ખસી જવાથી બ્રિટિશ પાર્લામેન્ટ અને યુ. એન. એ. વિગેરેની વિદેશીય રાજયનીતિ, તેના આદર્શો તથા તેની પાછળ જોડાયેલી સર્વયોજનાઓ અને તેનું અમલીકરણ વિગેરે, સમગ્ર ભારતમાં એક છેડેથી બીજા છેડા સુધી કોઈ પણ પ્રકારના અંતરાય વગર પ્રસરી શકે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬: પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) જેઓ માને છે કે સ્વરાજ્ય મળવાથી બ્રિટિશેનું અથવા વિદેશીઓનું વર્ચસ્વ ભારતમાંથી ચાલ્યું ગયું છે. તેઓ સરિયામ ભ્રમણામાં જ છે. યુ એન. ઓ. દ્વારા અને બીજી રીતે આજે પણ તે વર્ચસ્વ ચાલુ જ છે. ભારતનું વિધાન બ્રિટિશ પાર્લામેન્ટના થિ કાયદા પ્રમાણે છે તેમાં જરાપણ શંકા નથી. ભારતની ચાર પુરૂષાર્થની સંસ્કૃતિના આધારે ઉપર તે નથી જ. તેને તે ઈરાદાપૂર્વક દૂર રાખવામાં આવેલ છે એ વાસ્તવિક હકીકતમાં છે. આ સંબંધમાં “જન્મભૂમી પ્રવાસી'માં પ્રગટ થયેલું શ્રી કેશવલાલ શાહ બી. એ. 511 એલ. એલ. બી. નું લખાણ ખાસ ધ્યાન ખેંચે તેવું છે. સત્તાનું મૂળ એક શહેરની મ્યુનિસિપાલીટીએ એક પિટા કાનુન ઘ કે, “હાથગાડી રાખવી નહીં ) એ પેટા કાનુન ઘડવાની સત્તા તેને કોણે આપી? જવાબ મળશે કે, “યુનીસિપલ ). કાયદાઓ.” તે એ મ્યુનિસિપલ કાય કોણે ઘડશે? રાજ્યની વિધાન સભાએ. રાજ્યની વિધાનસભાને એ કાયદો ઘડવાની સત્તા કોણે આપી? “બંધારણ” બધારણ કેણે ઘડયું ? બંધારણ સભાએ.” એ સભાને એવું બંધારણ ઘડવાની સત્તા કેણે આપી?' ઇગ્લેંડની પાર્લામેન્ટ. 2. ઇંગ્લેડની પાર્લામેન્ટને એ કાયદો ઘડવાની સત્તા કેણે આપી? તેને જવાબ જ અટકી પડે છે. કારણ કે ઇગ્લેંડની પાર્લામેન્ટ સાર્વભૌમ છે. તે ધારે તે કરી શકે. તેના 2 ઉપર કેઈ નિયંત્રણ નથી. કેઈ કાયદાથી તે બંધાયેલ નથી. ' | (જન્મભૂમિ પ્રવાસી તા. ૧૧-૧૧-૫૮ સેમવાર પૃષ્ઠ ૧૨-અદાલતને આંગણે) વળી મંત્રી મિશનની ૨૬ કલમની દરખાસ્ત અને મી. સ્ટેફ કીસે બ્રિ. મેં પાર્લામેન્ટમાં પસાર કરાવેલ હિંદ સ્વાતંત્રય ધાર વાંચવાથી ભારતમાં નવા બંધારણનું S' મૂળ ઇગ્લેંડની સત્તા કેવી રીતે છે તે ખ્યાલમાં આવશે. વાસ્તવિક પરિસ્થિતિ આ હોવા છતાં, સ્વરાજ્યની પ્રાપ્તિના નશામાં સૌ ચકચૂર હોવાથી, નગ્ન એવું પણ આ સત્ય સમજાતું નથી. ૩. ભારતીય આર્ય રાજયનીતિ સર્વ કલ્યાણકારિણી રાજયનીતિ છે એમાં શક નથી. , આધુનિક વિદેશીય રાજયનીતિ ઘણી વ્યવસ્થિત અને ઉંચા પ્રકારની લેખાતી હોવા છતાં તેની પાછળ એક પ્રજાના સ્વાર્થો અને બીજી પ્રજાઓના માનવ તથા બીજા પ્રાણીઓની ગૂઢ કે પ્રત્યક્ષ હિંસા ગોઠવાયેલી છે. તેથી વાસ્તવિક રીતે તે રાજ્યનીતિની ભયંકરતા અત્યંત વધી જાય છે. SS & SSS e Page #125 -------------------------------------------------------------------------- ________________ પ”. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : સાંસ્કૃતિક રાજતંત્ર : : ૧૧૭ ૪. ભારતમાં કે કયાંય લેાકશાહી કે રાજાશાહી હતી જ નહી', સત્ર સ‘તશાહી જ હાવાનાં પ્રબળ પ્રમાણેા છે. માત્ર અ પુરુષાર્થાંના એક ભાગ તરીકે રાજ્યતંત્ર ગોઠવવામાં આવેલું છે. રાજયતંત્ર સિવાય પ્રજાનાં બીજા કોઈપણ અંગો ઉપર રાજાના અધિકાર છે જ નહીં; હતા જ નહીં, તેમ છતાં ભારતીય રાજ્યનીતિ અને રાજાને હલકા પાડવા ‘રાજાશાહી, સામંતશાહી.' વિગેરે શબ્દોના વિદેશીઓયે પ્રચાર કર્યાં છે. ૫. મહાસાએ પ્રજાને ધર્મ ગુરુઓ, ધ ધાદારી આગેવાના, અને સામાજિક જાતિજ્ઞાતિ વિગેરેના આગેવાના નીચે મુકેલી છે. ધર્માંશાસ્ત્રના નિયમોને, સામાજિક નિયમને તથા ધંધાદારી શ્રેણિઓના નિયમોને ધ્યાનમાં રાખીને પ્રજા જીવે, તેમાં રાજ્યને કયાંય વચ્ચે આવવાનું છે જ નહી.. તે વ્યવસ્થામાં કોઇપણ ભૂલ કરે, તો તે તે વ્યવસ્થાના આગેવાને તેને નિય‘ત્રણમાં રાખી ભૂલ સુધારે. રાજા અને રાજ્યતંત્રને તે મુખ્ય ત્રણ જ કાર્ય કરવાનાં. (૧) સામાજિક, ધાર્મિ ક અને ધ'ધાદારી નિયંત્રણાથી પર થયેલા વધુ ઉદ્ધત લાકાને બાહ્ય બળથી નિયંત્રણમાં રાખવા પૂરતા ન્યાય ચૂકવવા. (ર) લડાયત સામગ્રી ધરાવતા યુદ્ધથી બહારનાં આક્રમણા નિવારવાં, (૩) પ્રજા તરફથી દેશમાં ચાલતી પ્રવૃત્તિઓ પરસ્પર અથડાઇ ન પડે, તે માટે ચેાગ્ય વ્યવસ્થા અને નિયમન જાળવવાં. જેમ ધ, ધંધા અને કુટુબાની સંસ્થાએ પોતપેાતાની રીતે ધમ પ્રધાન સાંસ્કૃ તિક જીવન જીવવામાં પ્રજાને સહાયક થાય, તે પ્રમાણે રાજયતંત્રને પણ બાહ્ય ખળથી તેમાં સહાયક થવાનું. કાઇના ઉપર સત્તા ચલાવવાની નહી. રાજ્યતંત્ર પણ મહાસંતાએ ફરમાવેલી પ્રજાની એક સસ્થા જ છે, અને તેનું સ'ચાલન ચક્રવતીના હાથ નીચે રાજાઆને સાંપવામાં આવેલુ છે. ૬. ધાર્મિક આદિ કામળ નિય‘ત્રણેાથી પણ નિયંત્રણમાં ન રહે તેવા લેાકેા પણુ કુદરતી રીતે સંભવે જ. તેવા લોકો સામે રાજાની જાજવલ્યમાનતા તથા ભીષણતા રાખવામાં આવે. ઉદ્ધૃત, અવિનયી, અને ઉચ્છ્વ'ખલ લેાકા સામે રાજ્યતંત્ર ભયંકર સ્વરૂપે દેખાય એવા તેના ટાટોપ હાવા જોઇએ, અને તે હાવા તે એટલા અંશે વ્યાજખી પણ છે. જેથી તેવા લાકા ભયથી પણ નિયંત્રણમાં રહી, અન્યાય, અનીતિ, ભયંકર ગુન્હા અને અવ્યવસ્થા જન્માવી ન શકે. પરંતુ સજ્જને સામે કશાય ફ્રૂટાટોપની જરૂર નહી. સજજનાના તા રાજાઓ અને Page #126 -------------------------------------------------------------------------- ________________ Austurland ૧૧૮ : પ્ર. શ્રી હર્ષ પામૃત જેન ગ્રંથમાલા લાખાબાવળ (સૌરાષ્ટ્ર) રાજ્યતંત્ર સદા દાસ જ રહેતા આવેલા છે. ત્રણ લોકના નાથ જેના નાથ છે એવા સજજનેના તે રાજાઓ પણ સેવકે જ હોય છે. પ્રાચીન શાસ્ત્ર–ગ્રંથનું આ વાકય યથાર્થ જ છે. ભારતીય આર્ય રાજ્યનીતિ રાજાઓએ ઘડેલી જ નહોતી. તેના ઘડનારા તે મહાસંતે. ઋષિમુનિઓ હતા. ધર્મથી અનિયંત્રિત, અનાત્મવાદી, અને ભૌતિક આદર્શો ઉપર રચાયેલી રાજ્યનીતિનો પ્રચાર કર હેય તે આત્મવાદના પાયા પર રચાયેલી રાજ્યનીતિ ખસેડવી જ પડે. અને તે ખસેડવા માટે રાજાઓને પણ દૂર કરવા જ પડે. અને તે આબાદ રીતે પાર પાડવામાં આવ્યું. વર્તમાન ઉથલપાથલને નિર્દેશ આ સ્થળે ટુકમાં કર્યો છે. advance MuseukurSur Sacs સ્થાનિક સંઘએ જુદાં જુદાં બંધારણ ઘડવાની જરૂર નથી. નહિતર દરેક સંધને પોતાની મરજી મુજબ બંધારણ ઘડવાનો અધિકાર મળી જાય છે. અને તેથી ગમે તેવું બંધારણ ઘડી કાઢ. ખરી રીતે સૌ સ્થાનિક સંઘે પ્રભુએ સ્થાપેલા જૈન શાસનના બંધારણ પ્રમાણે વર્તવા બંધાયેલા છે, કારણ કે તે સર્વ બ્રાન્ચ છે. સ્થાનિક સંઘોએ સુવિહિત ધર્મગુરુઓની આજ્ઞા પ્રમાણે અને પરંપરાગત રિવાજ પ્રમાણે શાસન અને સંઘને છે અનુસરીને ચાલવું શ્રી સંઘની એટલે કે ધર્મગુરૂઓની આજ્ઞા વિના અમારાથી કઈપણ ' હું ફેરફાર થઈ ન શકે એવું વલણ સ્થાનિક સંએ રાખવું જોઈએ. નહીંતર આપણે જ હાથે ભગવાનનું શાસન અને તેને સંઘ નથી એવી કબુલાત થઈ જાય છે અને તેના | લેપના મહાપાપના ભાગીદાર બનીએ છીએ. - અત્યંત દુ:ખને વિષય તે એ છે કે પરમ પૂજય આચાર્ય મહારાજાઓ અને આગેવાન પુરૂષને એ ખ્યાલમાં જ નથી કે અમારી ઉપેક્ષાથી આ રીતે શાસનની મહા અપબ્રાજના થઈ રહી છે. હિંસાના પાપ કરતાં પણ શાસનની અપભ્રાજનાનું પાપ વધારે મોટું છે એમ શાસ્ત્રકાર ભગવંતોએ ફરમાવ્યું છે, કારણ કે તે મિથ્યાત્વ જેવા મોટા દોષને પોષણ આપનાર છે. હિત-મિત–૫ણ્યમ સત્યમમાંથી સાભાર. Erhvetur hastanesi Page #127 -------------------------------------------------------------------------- ________________ લKg #Ke Ke Ke ax-Ke Ke Dek બહુમતની ચુંટણીની ઘાતક પ્રક્રિયા પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ દ દ - હી હો - A -Ke - E આજે એમ કહેવામાં આવે છે. કે- બહુમતના આધાર ઉપર ચુંટણી એટલા માટે કરવામાં આવે છે. કે–આગેવાને શી રીતે પસંદ કરવા અને તેઓના અધિકારો શી રીતે નક્કી કરવા? માનવો રાગદ્વેષથી ભરેલા છે. પક્ષાપક્ષથી ભરેલા છે. તેથી હિતાહિતને નિર્ણય કરવાનું બીજું કોઈ સાધન જ નથી. આ સંજોગોમાં બહુમતઃ અને નીચેથી ચુંટણી એ સિવાય બીજો ઉપાય જ નથી. રાગદ્વેષ રહિત સર્વ હોય, તે આવી ચુંટણી વગેરેની જરૂર ન રહે. પરંતુ તે નથી. માટે તે સિવાય બીજો ઉપાય નથી.” આ દલીલ બેટી છે. કેમકે-સર્વજ્ઞ વિતરણની વ્યવસ્થા જ સર્વ મંગળમય છે. જગતભરમાં એ જ ફેલાયેલી છે. પરંતુ જગતની ગોરી પ્રજાએ બીજી પ્રજાઓ કરતાં જુદા પડીને ઈ.સ. ૧૪૯થી જ્યારે પોતાના જ વિશિષ્ટ સ્વાર્થો માટેની યોજનાઓ અમલમાં લાવવાની ગઠવણ કરવા માંડી ત્યારથી પોતાને ત્યાં તે આંતરિક રીતે આજ્ઞાપ્રધાન પરંપરા ચાલું રાખવા સાથે, બીજી પ્રજાઓમાંથી આજ્ઞાપ્રધાન વ્યવસ્થાને નકામી કરી નાંખી ઉડાડી દેવા માટે બહુમત: અને ચુંટણી નો પ્રચાર કર્યા છે. તે પહેલાં પોતાને ત્યાં બારથી દેખાવ પૂરતા ને કામચલાઉ બહુમતઃ અને ચુંટણીપ્રધાન વ્યવસ્થાને દેખાવે રાખી બીજા દેશની પ્રજામાં તે ફેલાવવામાં આવેલ છે. કેમકે-એ શસ્ત્રથી આજ્ઞાપ્રધાન વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરી નાંખવા બહુમત. ચુંટણી મતાધિકાર વગેરેના મોટા મોટા અંટો ઉભા કરવા-કરાવવામાં આવ્યા છે. પછી તે આજ્ઞા–ઓર્ડરને તેઓ પણ પ્રાધાન્ય આપે છે. જ્યાં સુધી મહાપુરૂની આજ્ઞાનું તંત્ર તુટે ત્યાં સુધી જ મતાધિકાર વગેરે છે. તેમાં સ્થાનિક વકિલવર્ગ વગેરે કે જે તેને તેઓ દ્વારા અનુસરતા કાયદાઓનાં નિષ્ણાત છે, એ વગને જોરદાર બનાવી. આજ્ઞાપ્રધાન આગેવાઃ સંસ્થાઓ તેના બંધારણીય તર વગેરેને નકામાં જેવા બનાવી દેવામાં આવતા જાય છે. તે સંસ્થાઓના સમેલનેમાંયે આડકતરા અંતરાયો નંખાવી, હવે તે લગભગ તેને બંધ જેવા જ કરવી નંખાતા જાય છે. જેથી આગળની પેઢીઓ તેને તદ્દન ભૂલી જ જાય, તથા તેના વિજ્ઞાન ' અને પરંપરાગત અનુભવથી વંચિત થતા જાય. ઉલટા મતાધિકારની પદ્ધતિથી પરિચિત તો ગઈ હોય. કારણ કે–તેને અનુભવ આપવા માટે નાના નાના મંડળ સભાઓઃ સાઈટીઓઃ એસોસીએશને સમિતિઓઃ વગેરે સ્થાપવાને વેગ આપ્યો હોય છે. તેના કાયદેસરપણાને ટેકો ઉભો કર્યો હોય છે. તે નવી સંસ્થાઓ અન્યાયી રીતે પણ મૂળભૂત સંસ્થાઓ સામે શિંગડા માંડે, તેને આડકતરી મુંગે ટેકો હોય છે. આવી આવી વિરૂદ્ધ Elokuvau Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ : : પ્ર. શ્રી હર્ષ પુપામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પ્રક્રિયાઓથી પરસ્પર ઘર્ષણઃ કુસંપઃ દરેક વર્ગોમાં વધતા જતા હોય છે. અને છેવટે ૨ સત્તાના ટેકાથી નવી સંસ્થાઓને ઉત્તેજન અને પ્રધાનતા આપવામાં આવતા હોય છે. પ્રથમની પરંપરાગત સંસ્થાઓને જુદા જુદા બહાનાથી નિયંત્રણમાં લઈને તેના ઉપર કાયદાના દબાણે અને આડકતરી મુશ્કેલીઓ મૂકાતી. અને પછી ક્રમે ક્રમે વધારતા જવાતી: હેય છે. આ બધી પ્રજાની ધર્મભાવનાની અને ધાર્મિક સામાજિક બળની <નિર્બળતાના મુખ્ય કારણ છે. આર્થિક અને પ્રજાકીય બળોની પણ એ જ દશા છે. બીજી તરફ કેંગ્રેસના નેતાઓના મનમાં એવું આર્થિક ભૂત ભરાવ્યું હોય છે. કે- દેશહિતને માટે સરખી નજરથી દરેકને જોવાની એવી મગજમાં પીચકારી મારી હોય છે કે “દશની ખેતીની ઉન્નતિના સર્વના લાભના પ્રશ્ન ખાતર આવા કેમી ધર્મસ્થાને દેશે એ જતા કરવા જોઈએ. પરંતુ સ્થાને ટકાવમાં દેશનું પ્રજાનું કયાં ભલું છે? તેની તેઓને માલુમ L નથી હોતી, અને કમીટીમાં તેવાજ માણસો લગભગ હોય, એટલે કાયદેસર કર્યું ગણાય અને આ મહત્ત્વના સ્થાનને ભવિષ્યમાં ફટકે પડી જવાના સંજોગો ઘેરાતા જાય. ખરી રીતે આપણે એવી લાગવગ લગાડીને પાર્લામેન્ટ મારફત સ્પેશ્યલ કાયદો કરાવી લે જોઈએ કે ખેતી, વેપાર, શહેરરચના ગ્રામ્યરચના કારખાનાને વિકાસ, કે એવા કેઈ \\). Rપણ કાયદાને લગતી ગમે તે કલમ એવી હોય છતાં આપણે કલ્યાણક સ્થાનો તીર્થ સ્થાના કે કોઈપણ પવિત્ર ભૂમિઓને અસર ન કરે.” નહીંતર કાળાન્તરે તે સ્થાને ઉપર મોટો ફટકો પડવાના સંજોગે ઘેરાતા જાય છે. આજે કેટલાક ત્યાંની દુરસ્તી કરાવવાનો વિચાર કરી રહ્યા છે. પરંતુ તેમાં ત્યાંની સત્તાની મંજુરી માંગવી પડે. કદાચ મંજુરી મળે પણ ધર્મસ્થાનોની રક્ષા માટે નહીં. માત્ર આજની આપણું શરમને લીધે મંજુરી મળે. પરંતુ આજે મંજુરી માંગવાનું આપણે સ્વીકાર્યા પછી આપણી ભાવિ સંતતિને મંજુરી આપવામાં કેટલાં ગલ્લાં તલ્લાં કરવાની રીત અખત્યાર થશે, તે ૨આપણને ભયરૂપ નિવાડવા માટે સંભવ છે. જ્યારે પ્રથમ આવી મંજુરી લેવાની આવશ્ય 'તા જ નહોતી, મંજુરી લેવા સામે કદાચ વધે ન લઈએ. પરંતુ તે મંજુરી પૂરતો જ 4 અંકુશ નથી. ભાવિમાં “જેની મંજુરી માંગવી પડે છે તે વાસ્તવિક રીતે આપણું નથી.” ૨૮એ તેને ગર્ભિત અર્થ થવાનું છે. ધારો કે ભવિષ્યમાં રાજ્યક્રાંતિ થાય, પરંતુ તે (દરમ્યાન આવા મુખ્ય સ્થાને ઉરિચ્છન્ન થઈ જાય, તો તેનું શું થાય? માટે ઉપેક્ષા KUકરવા જેવું નથી. –પંશ્રી પ્ર. એ. પારેખ 992 THANK Yach Page #129 -------------------------------------------------------------------------- ________________ તા : કામ હાલના કેવળ ભૌતિક વિજ્ઞાને માનવોને કરેલી ભયંકર હાનિ -પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ આત્મા અને તેના વિકાસ વિકાસના ઉપાયે અને છેવટના પરિણામ સુધીની જે ઉત્તમ વિચારણાઓ થયેલી છે, તેના અનુસંધાનમાં-(૧) વિશેષ શેર અને વિચારણાઓ ન કરતાં, હાલના વિજ્ઞાને (૨) તે સર્વને બાજુમાં જ રાખીને–ધકેલીને–સ્વતંત્ર રીતે વિશ્વને વિચાર કરવાની શરૂઆત કરી છે. (૩) સ્વતંત્ર રીતે જ મૌલિક અને વિભાગીય આ તમામ નવા શાસ્ત્રો રચવા માંડયા છે. (૪) ત્યાં સુધી તે કદાચ ઠીક પણ (૫) તે અપૂર્ણ અને અધકચરી શેના આધાર ઉપર (૬) માનવી જીવન વ્યવસ્થાય સજી છે, (૭) ને સર્જાવાય છે. અને (૮) તેને મોટા પાયા ઉપર મોટા ખર્ચે પ્રચાર કરાય છે. (૯) કરાવાય છે. એટલેથી ન અટકતાં-(૧૦) આત્મવાદ ઉપરના-કાંઈક કાળથી રૂઢ થયેલા પરંપરાગત ચાલ્યા આવતા-જીવનધોરણને માનવોના જીવનમાંથી (૧૧) કાઢી નંખાવવા(૧૨) અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, (૧૩) તે કારણે કરે: માનવીઓને તે કામે રોકવામાં આવેલા છે. તથા (૧૪) બીજા અનેક પ્રપંચેમિયઃ સાચા-ખોટા આકર્ષક અને ભયભીત કરાવનારા કે લલચાવનારા પ્રયાય કરવામાં આવે છે. (૧૫) : તે જ નવા જીવનધોરણોને (૧૬) વ્યવહારુ: (૧૭) ઉપયોગી અને (૧૮) પ્રાગતિક દ કહેવામાં આવે છે. (૧૯) તેને શિક્ષણ કાયદાઃ રાજ્યતંત્રઃ શોધઃ યંત્ર વગેરેનું પીઠબળ આપવામાં આવે છે. (૨૦) લોકશાસનઃ ગણતંત્ર: (૨૧) ધારાસભાઓઃ (૨૨) ચુંટણીઃ (૨૩) બહુમતવાદ (૨૪) બહુમત પ્રાપ્ત કરવા–સત્યાસત્યમિશ્ર વર્તમાનપત્રને બહોળો ફેલાવે (૨૫) મતાધિકારની પદ્ધતિ ઉભી કરવી (૨૬) નાટક-સિનેમા-મનોરંજનવગેરે પ્રચારક સાધનઃ (૨૭) સત્યાસત્ય મિશ્રિત ભાષણે–વકૃત ફેલાવવા: ને (૨૮) તેને ખોટી રીતે પ્રવચન નામ આપવું. વગેરે ધમધોકાર ચાલે છે. (૨૯) બીજી અનેક લાલચ દ્વારા જનતાને તે તરફ આકર્ષવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ (૩૦) ધંધા અને આજીવિકા તથા આર્થિક મુશ્કેલીમાં મૂકી તે દૂર કરવા માટે જનતાને ન છૂટકે લલચાવું પડે (૩૧) તેવી સ્થિતિ ઉત્પન્ન કરવા માટે (૩૨) જુદા જુદા નિમિત્તોથી (૩૩) વંશપરંપરાગત ધંધાઓ તેડાતા જાય, (૩૪) લેકો મુશ્કેલીમાં મૂકાતા જાય, (૩૫) પ્રાગતિક જીવન-ધારણને પાટે જે લોકે ન ચડે, ત્યાં સુધી તેઓને નવા ધંધા કે આર્થિક સગવડો આપવામાં ન આવે અથવા અતિ કરકસરથી અપાય, અથવા ઢીલ કરવામાં આવે (૩૬) મોંઘવારી: (૩૭) કરે. વધારાય. (૩૮) પરંપરાગત સાધનેને અનેક પ્રકારે અભાવ કે દુર્લભતા ફેલાવાય. (૩૯) નવાજુના વિચારેના ઘર્ષણો: (૪૦) ધર્મ (૪૧) અર્થ: (૪૨) કામઃ પુરુષાર્થના સાંસ્કૃતિક સાધનો અને (૭) તેના આધાર ઉપરના જીવનધોરણમાં (૪૪) જુદી જુદી દિશાએથી (૪૫) સુધારા (૪૬) પરિવર્તન ર ) Page #130 -------------------------------------------------------------------------- ________________ S ૧૨૨ : : પ્ર. શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) (૪૭) યુગાનુસારતા. (૪૮) બાળવિકાસ (૪૯) સ્ત્રીસ્વાતંત્ર્ય, (૫૦) પ્રજા સ્વાતંત્ર્યઃ (૧) શનિ ઉદયઃ (૫૨) જુનવાણીને વિદાય વગેરે જુદા જુદા નિમિત્તે આગળ કરીને કાપ 1 મૂકવાની યોજનાઓ કરાય. (૫૩) નવનિર્માણને અનુરૂપ પાંચ પાંચ વર્ષીય જનાઓ માટે ભાગે બહારનઃ સાધનથી અમલમાં મૂકાવાય. (૫૪) ભાષા પરિવર્તનઃ (૫૫) પ્રજાના રેજીંદા વેશમ પરિવર્તનઃ (૫૬) તેલ-માપમાં પરિવર્તનઃ (૫૭) સિક્કા–પરિવર્તનઃ (૫૮) કાળ અને વખતના પારિભાષિક શબ્દોમાં અને (૫૯) વ્યવહારમાં પરિવર્તનઃ (૬૦) શિપમાં અને તેના ઉપયોગમાં પરિવર્તનઃ (૬૧) ખાનપાનમાં પરિવર્તનઃ (૬૧) આરોગ્ય અને (૨૨) શારીરિક ચિકિત્સા પદ્ધતિમાં પરિવર્તનઃ માત્ર શારીરિક જ ચિકિત્સા પદ્ધતિને આશ્રય. (૩) વ્યાપાર (૨૪) ખેતીમાં પરિવર્તનઃ (૬૫) માલિકી હક્કોમાં પરિવર્તનઃ (૬૬) :) રાજ્યનીતિ (૬૭) અને તેના આદર્શોમાં પરિવર્તનઃ (૬૮) મોટા મોટા કારખાના (૬૯) બહારના ધન અને માલિકે દ્વારા નંખાવવાથી (૭૦) સ્થાનિક ધંધાદારીઓના ધંધાને નાશઃ (૭૧) અથવા થોડાઓને ધંધા ને ધનઃ મળે, મોટી સંખ્યાના કે ધંધારહિત થાય. (૭૨) કારખાનાઓને કમે ક્રમે જરૂરીયાત પ્રમાણે દેશમાંની પ્રજાના ધન-બુદ્ધિકુશળતા અને આવશ્યકતા પ્રમાણે ઉભા કરવાને બદલે, એકદમ આગળ વધવાના બહાના નીચે જદી જી મોટા પાયા ઉપરના વિદેશીય બુદ્ધિઃ ધન સંચાલકે નિષ્ણને ! આધારે બહારનાઓની સલાહ અને યોજનાઓથી પરિણામે તેઓના જ મુખ્ય હિત માટે જ સ્થાપિત કરી દેવા. (૭૩) ભારતના આયે પોતાનું બીજું પ્રસિદધ નામ “હિંદ” શબ્દ પણ ન વાપરી શકે, તેવા ઉપદેશને પ્રાથમિક પ્રચાર જેથી એક વિશિષ્ટ પ્રજા પોતાનું વ્યકિતત્વ અને અસ્તિત્વ ભવિષ્યમાં ટકાવી ન શકે. (૭૪) પ્રજાકીય ઈતિહાસની વ્યવસ્થાની મૂળભૂમિકારૂપ વહીવચાની જાતિઓઃ ને તેના ચોપડાટ રહેવા ન પામે. તેની તે જાતિઓના કાર્યને નિષ્ફળ બનાવી દેવામાં આવેલ છે. (૭૫) એકંદરે આત્મવાદ ઉપરની જીવન સંસ્કૃતિઃ (૭૬) સ્વતંત્ર પ્રજા તરીકેનું અસ્તિત્વ વગેરે ઉપર અસાધારણ માઠી અસર ઉત્પન્ન કરનાર અને (૭૭) બહારની પ્રજાને ભવિષ્યમાં આ દેશના વતની તરીકે સ્થાથિ વસવાટ મળે, તેને માટે સેંકડો પ્રાગતિક દૃષ્ટિથી રચનાત્મક અને સાંસ્કૃતિક દષ્ટિથી ખંડનાત્મકઃ બાબત શરૂ કરવામાં આવેલી છે. (૭૮) અણવિકસિત દેશ કહીને સંતતિ નિયમન મારફત ભવિષ્યમાં એક સંસ્કારી પ્રજાને કિમે ક્રમે ઉછિન્ન કરવાની કાયેલી બેઠવણ ધીમે ધીમે આગળ વધતી જાય છે. (૭૯) અને વિકસિત દેશોને મોટી સંખ્યામાં પ્રજા ઉત્પન્ન કરવાના હક્ક હેવાને માની લઈને તેના સંતાનને, બીજા દેશોના વિકાસમાં આર્થિક વગેરે મદદ કરવાને બહાને વિકસિત કરી ત્યાં ત્યાં (૮૦) બીજા નિમિત્તાથી મેકલી: વાવીઃ (૮૧) સ્થાયી નાગરિક તરીક-કાયમી વસવા માટેના (૮૨) સ્થાનિક કાયદાઓ કરાવી લેવ S SC Page #131 -------------------------------------------------------------------------- ________________ [2][][][] : ૧૨૩ પ'. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : વિજ્ઞાને કરેલી હાનિ વવામાં આવ્યા છે, (૮૩) એકપત્નીપણાના કાયદા વગેરેથી પરપરાગત જીવનમાં સયમ વગેરે ઉપર કાપ ઉત્પન્ન કરીને, વસતિ વધવાનો માર્ગ ખુલ્લા કરી આપીને (૮૪) તેના ઉપ૨ પછી કાયદાથી અંકુશ મૂકવાની અને (૮૫) સ્ત્રી-પુરૂષના જનન અવયવાન કપાવી નાંખવાની ગોઠવણને વેગ આપવામાં આવે છે, (૮૬) જન્મ થાય તેના ઉપર કર કે ફી કે દંડ નાંખવાની ગાડવણના પ્રયાસા (૮૭) પરિણામે સ્વતંત્ર અને વિશિષ્ટ વ્યકિતત્વવાળી એક પ્રાચીન પ્રજાને વિનાશ તરફ ધકેલવાની ગોઠવણને વેગ અપાઈ રહ્યો છે. તેે આ જાતના મહાપરિણામ તરફ પ્રજાને ન ધકેલવી હાય, તે પ્રજાહિતના કોઇપણ જરૂરી કાયદા થાય. તેમાં વાંધો લેવાને કારણ હોતું નથી. (૮૮) પ્રજાના મોટા ભાગ−ાધુ-સંત ત્યાગી બનતા હતા. તેની આજીવિકા િ બીજા ઉત્પાદકો ઉપર નિર્ભર છે.” એમ કહી, તેની સંખ્યા પર કાપ મૂકવામાં આવે છે. પરંતુ તે વર્ગમાંના લાખા ત્યાગી સ્ત્રી-પુરુષોના સંતાનો ૧૦ વર્ષમાં કરોડોની ખ્યામાં આવી જાય અને તેના મો બીજાના ધંધાઓ ઉપરના કામમાં-ભાગ પડાવવામાં કે પ્રજા ઉપર બીજી રીતે આવે તેને ધ્યાનમાં લીધા વિના તે વન ઘટાડવાના પ્રયાસો થાય. અથવા તેમાં લાકે દાખલ ન થાય, તેવા પ્રયાસ થાય પરિણામે-વસતિના વશેષ ધાને એક તરફથી મદદ આપો, અને પછી બીજી તરફથી વસતિ વધારા ઉપર નયમન ચાગ્યાચોગ્ય રસ્તે મૂકવામાં આવે. (૮૯) સ્ત્રીજાતિના જન્મના સ્વાભાવિક વધારાને લીધે એક પુરુષને અનેક સ્ત્રી હોવાથી પણ વસતિના વધારા ઉપર અંકુશ રહી શકતા હતા. કારણ કે-સંયમનું તત્ત્વ મુખ્ય હતું. દશ શ્રી જુદા જુદા પુરુષ પતિઓ મારફત-પ ને હિસાબે અંદાજ ૫૦ સંતાનોને જન્મ આપી શકું ત્યારે એક પુરુષ પાસેની ૧૦ શ્રી ૧૦ થી ૧૫ સંતાનોને કે થાડાઘણા વધારેને કદાચ જન્મ આપી શકે. ૫૦ ને જન્મ ન આપી શકે એમ સયમદ્વારા પણ સિિત નિયમન ભારતમાં જળવાતું હતું. વિધવા વૈધવ્ય પાળતી હતી, જેથી સંતતિ નિયમન રહેતું હતું. તે દરેકને ધૃષ્ટ આપીનેઃ સતિ વધે, તેવા માર્ગ ખુલો કરીને હવે તેના ઉપર અંકુશેઃ ખાનપાનની તંગીનું' નિમિત્ત આગળ કરીને. આપરેશનની સગવડ કરી આપીને વિકૃત સોગો ઉભા કરવામાં આવે છે, જેમ બને તેમ સ્ત્રીજાતિને છુટ આપીને, સૌંતિત વધ ચાના માર્ગો ખુલ્લા કરવામાં આવે છે. તે સયમને તોડવામાં આવે છે. (૯૦) ને પછી નોડાતું” આરોગ્ય અને જીવનમાં આર્થિ ક મુશ્કેલીઓ વધારીને પરિણામે પછી પ્રજા જ ધીમે ધીમે ઘટી જાય, તેવા પ્રખ‘ધ શરૂ કરવામાં આવ્યા છે. આવી આવી નાની-મોટી બનેય તરફ્ની: (માંસ્કૃતિક તત્ત્વોને અદૃશ્ય કરવાઃ અને પ્રાગતિકને વિકસાવવા) હજારો બાબતો છે. પ્રથમ પ્રવેરોલી નવી બાબતા આજે પરાકાષ્ઠાએ પહોંચતી જાય છે કેટલીક મધ્યમ હૃદે પહાંચી છે. કેટલીક શરૂ થઇ છે. કેટલીક હવે પછી પ્રવેશવાની છે. ને દિવસે ને દિવસે નવી પ્રવેશતી જાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ JEJRETETE ૧૨૪ : : પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) (અ) બહારની પ્રજાઓના સંતાને વધતા જાય. અને (આ) સ્થાનિક પ્રજાના સંતાનોને પોતાના જ આ દેશમાં રહેવું ભારે પડતું જાય. સાંસ્કૃતિક જીવન જીવવું ભારે પડતું જાય, અને છેવટે વિનાશ તરફ ધકેલાતી જ જાય-ધકેલાતી જ જાય. (૯૧) માત્ર કૃત્રિમ લાલચેથી અને બહારથી અપાતા દયા–દાનથી કે સાધનોથી પ્રજા પિતાને જીવંત અને સુખી માનતી રહે, ને વાસ્તવિક રીતે પરાશ્રિત થતી જાય. નંખાતા કરેથી પ્રજાના જીવનમાં કેટલી ભયંકર અસર થશે.” તેને ખ્યાલ આવવા છતાં, તે દૂર ન કરતાં તેના ઉપાય તરીકે સાથે જ “ગરીબ પ્રજા માટે સસ્તી ચીજો મળે, તેવી દુકાને સરકારે ખેલવાની ભલામણે સ્પષ્ટ શબ્દોમાં થતી રહી છે. તે ઉપરથી ગરીબ તરફ ધારાસભ્યોની સહાનુભૂતિ દેખાઈ આવે, પરંતુ તેમાં એક દેષ ) મોટામાં મોટે એ દાખલ થતું હોય છે, કે–પ્રજા આશ્રય ખાતાઓ ઉપર જીવતા એક માનવસમૂહ જેવી બનતી જાય છે–બનાવાતી જવાય છે. પોતાના જાતમહેનતના ધંધા ઉપર પ્રજા સૂકે રોટલો ખાય તે પણ તેનું ખમીર ટકી શકે છે. પરંતુ જેમ જેમ જ આ8 ઉપર જીવન જીવતી થાય, તેમ તેમ તેને નાશ વહેલો જ થાય. એટલે કે પ્રજાને એક તરફથી નિર્બળ બનાવીને બીજી તરફથી સહાય આપીને આશ્રયે જીવતી રાખવાની તે પરદેશીઓની મૂળભૂત નીતિ છે જ. તેને ધારાસભ્ય ટેકે આપતા હોય છે. એ પ્રજાના અહિતમાં જતુ હોય છે. બહારથી ભલે પ્રજા તરફ દયા અને સહાનુભૂતિ N દેખાતા હોય. એનાથી બીજી કઈ ઘટના ભયંકર હોઈ શકે? જુદા જુદા નિમિત્તે આગળ કરીને ઠામ ઠામ સરકારી અંકુશે; દરેક બાબતમાં નિયંત્રણ અને બીજી તરફથી વિશાળ પાયા ઉપર આશ્રયખાતાઓના ઉદ્દઘાટને; આ પ્રક્રિયા જ પ્રજાના ખમીરના નાશની સ્પષ્ટ રીતે જ નિશાની કેમ ન ગણી શકાય? દુનિયાભરનું નાણુકેન્દ્ર હેવાથી ભારતમાં પ્રાચીન કાળમાં પ્રજા પાસે ધન ઘણું દેખાતું નહોતું, પરંતુ દરેક પિતાના રળેલા રોટલા ઉપર કુટુંબના જીવનને પાયે ટકાવતા હતા. કેઈના ઓશીયાળા રહેવાનું પસંદ કરતાં જ નહીં. એટલે પ્રજાનું જીવન સાદુ સંયમી છતાં સ્વાશ્રયી હતું. આજે તે તત્ત્વ તુટતું જાય છે. RESTIGJERGJETES (૨) બોડીગેટ જેલે હેપ્પીટલે આશ્રમે અનાથાશ્રમે હેસ્ટે સસ્તા અના જની દુકાને સ્ત્રીઓના આશ્રમેટ વગેરે રૂપ આશ્રયસ્થાને વધતા જ જાય છે, વધતા છે fજ જ જાય છે, એ એક સ્વતંત્ર અને શક્તિશાળી પ્રજાની અવનતિના સચોટ પૂરાવા છે. િિ કવચિત્ એવા સાધને હોય તે જુદી વાત છે. પરંતુ તેમાં વધારો થતું જાય એ મહા દોષ વધતા જવાને સટ પૂરાવે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : વિજ્ઞાને કરેલી હાનિ (૯૩) ભારતની સ્થાનીક પ્રજા ધંધા દેશમાં ન મળવાથી બહાર તેને જવુ` પડે જ. અને બહારનાઓને કારખાના કરવાની—ધંધા કરવાની–મૂડી શકવાની નિષ્ણાતતા બતાવવાની સગવડ અહી વધતી જાય છે. ને કાઈ કેાઈ અહીના વતની બનતા જાય છે. બહાર ખેંચાઈ જવાની આંતરરાષ્ટ્રીય યાજનાના ખીજરૂપે અમેરિકાએ પ્રથમ ૧૦૦) સૌ ભારતીયેાને વસવાનો નિયમ રાખ્યા હતા. હવે કે આઇકે તે સખ્યામાં વધારા કરવાની પ્રવૃત્તિ શરુ કરી છે. એ ભારતની આ પ્રજાને વેરવિખેર કરવાની યેાજનાના બીજો છે. (૯૪) વળી આશ્રમ શબ્દે ભારે ગોટાળા ઉભા કર્યાં છે. આશ્રમ શબ્દ પ્રાચીનઋષિઓના તપેા આશ્રમના અથવા જીવનની ચાર ક્રમિક આધ્યાત્મિક વિકાસની કક્ષાઓને પણ-બ્રહ્મચર્યાશ્રમઃ ગૃહસ્થાશ્રમઃ વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્તાશ્રમ ના સૂચક છે. તે શબ્દ આજના આશ્રયસ્થાનની સંસ્થાઓને લાગુ પાડીને તેની પ્રતિષ્ઠા ઉભી કરવામાં આવી છે. (૯૫) મુંબઈ, કલકત્તાઃ કરાંચી: અને મદ્રાસઃ આ ચાર પશ્ચિમની પ્રજાની પ્રગતિના તથા ધંધાના કેન્દ્ર શહેરોએ દેશના ગામડા અને બીજા શહેરના સૉંગઠિત સાંસ્કૃતિક જીવનનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યા છે. અને બીજા નવા મેાટા શહે રચવાની ગાઠવણા ચાલુ થઇ ગઇ છે. ગામડા નવેસરથી વસાવી ત્યાંપણ પાશ્ચાત્ય પ્રગતિ લઇ જવા માટે આધુનિક પ્રાગતિક આદર્શના ગ્રામ્યાહારની વાર્તા કરવામાં આવે છે. (૯૬) પ્રથમની મહાજન સંસ્થાની ગ્રામ્ય પચાયતને ઉત્તેજન આપવાને મ્હાને તેને સ્થાને કહેવાતા લેાક્શાસનની ખરી રીતે સરકારી કાયદા મુજબની પંચાયતા સ્થાપી દીધી છે, ને તેઓ મારફત આધુનિક પ્રગતિને આગળ વધારવા સત્તા: અને સગવડો આપવામાં આવેલ છે. ને તેમાં વધારે કરાતા જશે. જેથી ગામડાએના સાંસ્કૃતિક સ્વાશ્રયી જીવન તૂટશે અને પાશ્રિત તથા મ્હારના ધનથી પ્રાગતિક પરાશ્રિત જીવન ખૂબ વિકસિત થશે. મેાસાળ વિવાહ: અને મા પીરસનાર જેવા ઘાટ થયા છે. : ૧૨૫ આમ હરેક રીતે આત્મવાદના પાયા ઉપરનુ જીવનધારણ તાડાઇ રહ્યું છે, જે આપણી પ્રજાના અણુવિકાસઃ અવનતિ; પાછળપણા વગેરેનાં કારણરૂપ છે. અને એજ વિદેશીઓના વિકાસઃ ઉન્નતિ: આગળ વધવાપણા:ના કારણરૂપ છે. એવા નાના મોટા હજારો પ્રયાસો ચાલુ થયા છે. તે સર્વને યાજનાનુ` રૂપાળુ' નામ અપાયું છે. અને માટી માટી યાજનાઆમાં બીજી રીતે નાની મોટી હજારે યાજનાઓને સમાવેશ થતા હાય છે. આનું નામ ક્રાંતિ: મહા પરિવર્તન: નવસર્જન છે. આથી વિશેષ અહી લખવાને સ્થાન નથી. Page #134 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિના પ્રખર અભ્યાસી અને મહાન વિચારક જૈન પંડિતજી. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે શ્રી પિપ ઉપર કરેલ નારનું અસલ ગુજરાતી લખાણુ Ballkarlucru Suzas પિપ પલ છઠા ૧૦, ભક્તિનગર સોસાયટી, મુંબઈ રન તિ, રાજકેટ-ર તા. ૨-૧૨-૧૯૬૪ કોઈપણ ધર્મના ધર્મગુરૂ હોવાથી તમે ધર્મને અને માનવેના ભલા માટે ધર્મ ની - જરૂરીયાતને સ્વીકાર કરે છે એમ સમજવામાં હરકત નથી. - ધર્મ સન્માનને પાત્ર છે. તેથી કોઈ પણ ધર્મ માનનારા સાચા સંત ધર્મગુરૂ તરફ સામાન્ય રીતે પણ સન્માનની દૃષ્ટિથી જોઈ ઉચિત આચરણ જાળવવાની દરેક સંસ્કારી ? માનવની અનન્ય ફરજ છે. તમે યુકેરીસ્ટીક ખ્રીસ્તી કેન્ફરન્સમાં હાજરી આપવા તથા બીજા બહાર બતાવાતા કારણેથી ભારત આવે છે, પરંતુ વિચાર કરતાં એ બધા બહાના ન્હાના જ પૂરવાર થાય છે. કેમકે -ગુપ્ત રાખવામાં આવેલ ખરા કારણે જુદા જ છે, તે ગુપ્ત રાખવાની કોશીષ જ મર્મજ્ઞોના મનમાં સહજ રીતે ભારે શંકા જન્માવે છે. | મી. કોડીનલ વેલેરીયન ગ્રંશીય એતિહાસિક સંસ્થા તરીકે ઓળખાવેલી ચર્ચા છેT 1 સંસ્થાને સાડા ચાર વર્ષના ઇતિહાસના આંતરિક ભાગમાં ડોકીયુ કરાયુ તે તે બહારની ઈ ઉજળામણ કરતાં હિંસા, અશાંતિ, અન્યાય, વિગેરેને લીધે કાળાશથી વધુ ભરપૂર છે. ઉજળા ભવિષ્યની આશાના તેરણ બાંધવા છતાં તેની ભવિષ્યની કાર્યવાહી પણ તેના કરતાં ય વધુ કાળા રંગથી રંગાયેલ હશે. એમ ભૂત અને વર્તમાનથી પૂરવાર થાય તેમ છે. ટૂંકામાં તેના મુખ્ય છે કારણ આપી શકાય છે. ૧. વિશ્વ વત્સલ મહા સંત પુરૂષોના અહિંસક સંસ્કૃત્તિમય ન્યાયી સન્માગને તથા આ તેના સર્વ કલ્યાણકર મહા વ્યવસ્થા તંત્રને તમારી ચર્ચ સંસ્થાએ છિન્ન ભિન્ન કરી છે નાખેલ છે. અને ખ્રીસ્તી ધર્મ પણ જેનો એક ભાગ છે, તેના ઉપર પણ પપ સર્વાધિકાર અને સર્વાધિશપણું સ્થાપી રાખવા માટે બીજ સર્વ ધર્મોની કેન્દ્ર ધર્મ | સંસ્થાઓ અને તેના પરંપરાગત મૂળ ધર્મગુરૂઓને નકામાં બનાવી નાંખીને મહાપ્રપંચ દેષ કરવું પડે છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ પ. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : અસલ ગુજરાતી લખાણ : ૧૨૭ એ વ્યવસ્થા તંત્રને હરકત પહોંચાડવા જેવું બીજું પાપ જગતભરમાં સંભવતું નથી. ? આ પહેલું કારણ ? ૨. સમગ્ર વિશ્વના સજીવ અને નિર્જીવ સર્વ પદાર્થો ઉપર સાડાચારસે વર્ષોથી પાપને સર્વસર્વ માલિકી હક્ક અન્યાયથી સ્થાપિત કરી રાખવામાં આવેલ છે. તેથી પાપ વિશ્વના સર્વ રાજ્યતંત્રના સાર્વભૌમ રાજ્યકર્તા માનવામાં આવે છે. અને સર્વ થર્મોના સત્તાધીશ ધર્મ સાર્વભૌમ પણ માનવામાં આવે છે. તેને ભારતની પ્રજામાં જાહેર નિર્દેશ કરવા માટે સૌથી મોટા મુગટ પહેરેલા પોપના ફટાએ પ્રસિદ્ધ થવા દેવામાં આવેલ છે. આંતરિક રીતે એમ હોવા છતાં આજે બહારથી તેમને સાર્વભૌમ વેટીકનના રાજા અને ખ્રિસ્તી ધર્મ પાળનારાઓના વડા તરીકે ઓળખાવવામાં આવે છે. આવી આવી ઘણી બાબતે ચલાવવામાં આવે છે, ' આ રહાર્વભૌમપણાને લીધે જમાનાનું નામ આગળ કરીને નવસર્જન કરાવવામાં આવે છે, તથા કપિત લેકશાસનને નામે અપાયેલા સ્વરાજ મારફત બીજા ધર્મોના તો ઉપર કાયદાના બંધને પહેલ વહેલા મુંકાવવાની શરૂઆત કરી છે. આ બીજું કારણ. 3 આંતરિક રીતે પાપને વિશ્વના અને સર્વ ધર્મોના સાર્વભૌમ માનવામાં આવે છે. તેમાં સાચા ન્યાયને કોઈ આધાર નથી. તથા ખ્રીસ્તી ધર્મમાં ધર્મને લાયકની સર્વ લાયકાત સંભવતી નથી. એ ત્રીજું કારણ. ૪. ચર્ચ સંસ્થાનું દરના ભવિષ્યનું ધ્યેય બહુમતના ખોટા સિદ્ધાંતને આધારે ખ્રીસ્તી અને બિનખ્રિીસ્તી રંગીન પ્રજાઓને તથા બિનખ્રીસ્તી ધર્મોને જગતમાંથી અદ્રશ્ય કરવાના છે. જેથી જગતમાં માત્ર ક્રિશ્ચિયન વેત પ્રજા જ વિદ્યમાન રહી શકે. આ મહા હિંસા અને મહા અન્યાય છે. એવું કારણ. ૫. વિશ્વ વત્સલ મહાપુરૂના પ્રતિનિધિઓ અને વિશ્વ કલ્યાણની ભાવનાથી બંદગીભર પ્રયાસ કરતા ભારતના પ્રાચીન મહાધર્મોના તથા બીજા ધર્મોના ધર્મગુરૂઓની અપમાન ભરી ગંભીર ઉપેક્ષા ચર્ચ સંસ્થાએ કરેલી છે. વિશ્વાસને દુરૂપયોગ કર્યો છે અને તેમાં તમારો પણ સાથ છે. તે શી રીતે ક્ષમ્ય ગણી શકાય? | સર્વ ધર્મ મૈત્રી, સર્વધર્મ સંશોધન, સર્વધર્મ સમન્વય, સર્વ ધર્મ અભ્યાસ વિગેરે કેવળ બહાર બતાવવાની બાબત છે. જે બીજા સર્વ ધર્મો માટે ખતરનાક નિવડે તેમ છે. આ પાંચમું કારણ Page #136 -------------------------------------------------------------------------- ________________ Clutukasha Suzuki Swack ૧૨૮ : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) ૬. આંતરિક રીતે તપાસતાં તમારી ચર્ચ સંસ્થા બીજી પ્રજાઓ તથા બીજા ધર્મો માટે ભૂતકાળની તથા ભવિષ્ય કાળની તમામ આંતરિક કાર્યવાહી અન્યાય, અશાંતિ, હિંસા, જુઠ, પ્રપંચ, દંભ, શબ્દછળ, ભ્રમ પ્રચાર, વિશ્વાસ ભંગ, શેષણ, લુંટ, જુલમ, શોષણથી લાચારી ઉત્પન્ન કરવી, જુઠી લાલચ આપવી વિગેરે દોષથી ભરેલી છે. જેથી આધુનિક વિશ્વનું આડંબરી વ્યવસ્થા તંત્ર આંતરિક રીતે અપ્રમાણિક સાહિત્ય અને ઘણુ અપ્રમાણિક દસ્તાવેજોના સંગ્રહ વિગેરેથી ભરપૂર છે. આ છઠું કારણ. આ બધી બાબતેને વિચાર કરી લેતાં ભારતની શાંત, ધર્મપ્રિય અને વિશ્વકલ્યાણમાં સતત આશક્ત ધર્મગુરૂઓની સેવા કરતી ભારતની પ્રજાને માનવ બંધુને નાતે તમારા સાના વર્તનથી પારાવાર દુઃખ થાય. તેમાં શું આશ્ચર્ય છે? ભારતની ભૂમિને સંપર્ક કરવાની તમારી સાચી મનોભાવના હોય તે તમારી ચર્ચા સંસ્થાએ કરેલા મહાપાપોનું પશ્ચાતાપ પૂર્વક તમે અને તમારૂં ખ્રીસ્તી જગત અંતઃકરણથી પ્રાયશ્ચિત અગ્નિથી શુદ્ધ થાઓ. અને બીજી પ્રજાઓને કરેલા ભારે નુકશાન ભરપાઈ કરી આપવા તત્પર રહી શુદ્ધ બને, બેટી રીતે જમાનાને નામે સ્વાથી નવસર્જન બંધ કરે તે જ સાચી વિશ્વશાંતિ થાય તેમ છે. અને તે જ મહાપુરૂષોની ચરણરજથી પવિત્ર ભારતની ભૂમિ ઉપર પગ મૂકવાના અધિકારી બની શકે છે. અને તેજ ઉભા કરાયેલા બનાવટી સન્માનેને બદલે ભારત તરફના યાચિત સાચા સન્માનને પાત્ર બની શકશે. જેથી પરસ્પરને આનંદ થશે. અને એ રીતે તમારૂં ઉચિત સન્માન કરવામાં પરસ્પરનું ગૌરવ જળવાશે. આ દેશની મહાન પવિત્ર ભૂમિમાંથી કંઈક શીખીને જાઓ કે જ્યાં ભગવાન રૂષભદેવ સ્વામી, બુદ્ધ, મહાવીર સ્વામી, રામ, શિવ, કૃષ્ણ કે જેમણે પોતાના જ શરીરને કષ્ટ આપીને પિતાને ભેગ આપીને નાનામાં નાના પ્રાણીઓ ઉપર પણ કંરૂણ દાખવીને જેમણે ધર્મને સાચે ઉપદેશ આપેલ છે, જેને વિશ્વમાં જેટ નથી. તમારી ભવિષ્યની ) ખતરનાક ચાલને તાત્કાલીક અટકાવીને કલ્યાણકારી સાચા ધર્મના માર્ગે પાછા વળે. પરમાત્માના તમારા ઉપર આશિર્વાદ ઉતરો. -પ્રભુદાસ બેચરદાસ પારેખ | સર્વધર્મ સમભાવની વાત કરી ચુસ્તતા ઢીલી કરાવી ખ્રિસ્તી ધર્મ તરફ આકર્ષવાની મટી મેટી જનાઓ, તેમાં આપણું મેટા આગેવાનોને સહકાર લેવાજ વિશ્વધર્મ પરિષદ અને સર્વધર્મ પરિષદો મારફતની સજજડ જનાઓ ચાલે છે. પ્ર. . પારેખ THIS Saribas Page #137 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રુતનું મહત્ત્વ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ © આધુનિક વિજ્ઞાનની શેાધાના ઇતિહાસના લેખકો કહે છે કેઃ “હજુ તે આટલી બધી મહેનતને અંતે પણ પાશેરામાં પહેલી પૂણી કંતાઈ છે.” અર્થાત્ હજુ તેા જગતના તત્ત્વા આધુનિક શેાધ ખાળથી શેાધાયા છે, તેના કરતાં અનંત ગુણા શેાધવા બાકી છે. માટે આધુનિક વિજ્ઞાન સાધ્યમાન છે. તેથી તેનુ સાહિત્ય પણ સાધ્યમાન છે, સિધ્ધ નથી. સર્વ વિજ્ઞાના શેાધાઇ રહે, અને સ વિજ્ઞાનાના તારણુ રૂપ તત્ત્વજ્ઞાન વ્યવસ્થિત થાય, તે પછી નિશ્ચિત જીવન મા શેાધાય, પછી જગત તે માર્ગે ચાલે અને શાશ્ર્વત્ કે સર્વોત્તમ-વૈજ્ઞાનિકાએ છેવટના જે ઠરાવ્યા હોય તે આનદ મેળવી શકે. શું આ અનંતકાળે પણ શકય છે ? નથી જ. માટે આધુનિક વિજ્ઞાન અને તેને લગતું સાહિત્ય વિશ્વાસ કરવા લાયક જ નથી. તેમજ તે ઉત્તેજન પાત્ર પણ નથી. માત્ર નવી નવી ફાસલામણી વાતો અને દેખાવા કરીને અત્યારની ગારી પ્રજા પેાતાના સ્વાર્થી સિદ્ધ કરવા મથે છે, તે શિવાય કાંઈ પણ તાપય દેખાતું જ નથી. અમુકને પાડે છે, અને અમુકને ચડાવે છે. અમુકને મોટા બનાવે છે, અમુકને આશ્રિત બનાવે છે, આજે અમુક સિદ્ધાંતા મૂકે છે, કાલે અમૂક નવા સિદ્ધાંતા મૂકે છે. પરમ દિવસે તેને રદ કરે છે. આમાં જગતના કલ્યાણનું કાંઇપણ સ્થાયિ તત્ત્વ નથી. તેથી અત્યારનું સાહિત્ય એ સાહિત્ય જ નથી, ખાલી ઇંદ્રજાળ છે. પ્રાચીન સાહિત્યમાં—દરેક ધર્મગ્રંથા જેવાકે–વેદા, ઉપનિષદો, અવેસ્તા, બાઇબલ, કુરાન, ગણિપિટકા. વિગેરેના અને તેને અનુસરતા ધર્મગ્રંથાના, અને દાર્શનિક ગ્રંથા તથા જુદા જુદા વિજ્ઞાના, કળા, નેાંધો વિગેરેના સમાવેશ થાય છે. પરંતુ તે દરેક પણ જુદા જુદા વિજ્ઞાના પૂરા પાડે છે. બાઈબલ માત્ર નીતિના ઉપદેશ આપીને ચૂપ રહે છે. કુરાન મેઘમ નીતિ અને ધર્મ સમજાવીને બાજુએ રહે છે. તેમજ અવેસ્તા અને વેદોમાં પણ લગભગ એવા માદ્યમ વિષયા જ ઇં. વેદાંત, વૈશેષિક, વિગેરે દર્શાના જગતનું એકીકરણ કે પૃથક્કરણ વિગેરે જુદા જુદા વિજ્ઞાના જ સમજાવે છે. યાગશાસ્ત્ર, અશાસ્ત્રો, વૈદ્યક, ધનુર્વેદ, પુરાણ વિગેરે તે સ્પષ્ટ જ જુદા જુદા વિજ્ઞાના છે. બૌધા કેવળ વૈરાગ્યનું વિજ્ઞાન પૂરુ પાડે છે. ત્યારે જૈન શાસ્ત્રો લાખા અર્ક કરાડા વિજ્ઞાના સમજાવી ટ્રુ છે. અને ઉપરાંત સ્યાદ્વાદમય તત્ત્વજ્ઞાન સમજાવે છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રમય જીવન માગ નક્કી કરી આપે છે. જો કે એ માર્ગથી વિરુદ્ધ તા જગતમાં કોઈથી જઈ શકાતુ જ નથી. Page #138 -------------------------------------------------------------------------- ________________ જે ૧૩૦ : : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પણ એ માર્ગની સાબિતી અને જીવન સિદ્ધિમાં સાંગોપાંગ ઉપયોગીતા જેન શિવાય કેઈથી સાબિત કરી શકાઈ નથી. આ દૃષ્ટિથી આ જગતમાં આજે પણ એટલું જૈન દશનજ સંપૂર્ણ તત્ત્વજ્ઞાન દર્શન છે, અને ગ્ય જીવન માર્ગનું તેણે જ સંશોધન કર્યું છે. તે માટે જ છે તે સિદધ છે, પણ સાધ્યમાન નથી. - જૈન ગ્રંથની ભલે સંખ્યા ઓછી હોય, પણ તે અમુક માનવેનાજ હિત માટે નથી, પણ સમસ્ત પ્રાણી માત્રના કલ્યાણની મહા અહિંસા તેમાં ઉપદેશાયેલી છે. તેને ઉદ્દેશ ઘણે ઉંચે છે. તેમાં અનેક વિજ્ઞાન અને તાવિક વસ્તુઓ છે. એટલું જ નહીં પણ તેના ઉપદેષ્ટા મહાન પરોપકારી પુરુષ છે. અને તેને પ્રચારમાં લાવનારા પણ એવા જ 21 સર્વોત્તમ જીવન જીવનાર છે. તે નીચેના ટુંક ઈતિહાસ ઉપરથી સમજી શકાશે. હાલના જેન આગમ પ્રભુ મહાવીર સ્વામી પ્રભુએ આપેલા ઉપદેશને અનુસરીને ગણધર ભગવંતએ રચેલા, તે જ કાળક્રમે જે બચ્યા છે, તે અત્યારે આપણને વારસામાં મળ્યા છે. ગણધર ભગવંત સુધર્મા સ્વામીના ગણના આગમો પરંપરાએ પૂર્વાચાર્યોએ પિતાના શિષ્યને સંભળાવ્યા તે પ્રમાણે તેઓએ મોઢે રાખ્યા. જેમ જેમ મોઢે રાખવાની શકિત ઘટતી ગઈ, તેમ તેમ કેટલોક ભાગ તુટક પડતે ગયે. અને ભયંકર દુષ્કાળ જેવા પ્રસંગમાં જ્યારે જ્યારે વધારે છિન્ન ભિન્નતા થઈ ત્યારે ત્યારે દરેક મેટા આચાર્યો મળીને જે કંઈ બચ્યું હોય તેને સંગ્રહ કરી લેતા હતા. એવા સંગ્રહ ત્રણ વખત થયા છે. ઝ પહેલી વાર પાટલીપુત્ર (પટણા)માં, બીજીવાર મથુરામાં અને ત્રીજીવાર વલભીપુરમાં Sત પુસ્તાકારૂઢ થયા છે. જે પુસ્તક રૂપે લખાયા હતા તે ઉત્તરોત્તર લખાતા લખાતા આવીને આજે પણ વિદ્યમાન છે. D આગમને મૂળવિષ્ય સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રય સામાયિક ધર્મ છે. અને તે Aસામાયિક ધર્મનું આરાધન જુદા જુદા દ્રવ્ય ક્ષેત્રઃ કાળ અને ભાવઃ ને ઉદ્દેશીને થઈ ૮ શકે છે, તે સમજાવતાં–આખા વિશ્વનું તત્વજ્ઞાન સમજાવતાં સ્યાદવાદ સિદ્ધાંતના આશ્રમયિથી જગતના જુદા જુદા લાખો કરેડો વિજ્ઞાને અને સમગ્ર વિજ્ઞાનના સારરૂપ તત્ત્વજ્ઞાનનું આ પ્રતિપાદન કર્યું છે. અર્થાત્ તેને મુખ્ય વિષય એક જ છે પણ તે એટલે બધે વિગતવાર Lટુંકામાં સમજાવવામાં આવેલ છે કે–તે આખા શાસ્ત્રના બાર ભાગો પાડવામાં આવ્યા છે. જે બાર અંગેને નામે કહેવાય છે. તેનું પુરૂં નામ દ્વાદશાંગી છે, હાલ અગ્યાર અંગે મેટે ભાગે વિદ્યમાન છે. પણ બારમું અંગ નાશ પામ્યું છે. જેમાં ચૌદપૂર્વે, પ્રથમાનુગ, વિગેરે વિસ્તૃત ભાગે હતા, લાખ કરોડે વિજ્ઞાને સમજાવતાં અને સૂત્ર રૂપે ગુંથતાં પણ હજાર હાથી પ્રમાણે શાહીથી લખાય તેટલું દ્વાદશાંગીનું પ્રમાણ થવા S5223 งงงงงง Page #139 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : જેન શ્રતનું મહત્તવ : ૧૩૧ જાય એ સ્વાભાવિક છે. જો કે બારમું અંગ નાશ પામેલ છે, છતાં તેમાંથી ઉદ્ભૂત ઘણા ગ્રંશે વિદ્યમાન છે. જેમકે-દશાશ્રુતસ્કંધ કે જેમાં કલ્પસૂત્ર આવે છે, ને પચ્ચખાણ પ્રવાદ નામમાં પૂર્વમાંથી ઉદ્ભૂત છે. છઠ્ઠ કર્મગ્રંથ બીજા આગ્રાયણીયપૂર્વમાંથી ઉદત છે. કમ્મપયડી પંચસંગ્રહ વિગેરે કર્મપ્રવાદ પૂર્વમાંથી, ઉદધૃત સંભવિત છે. તે સિવાય આવશ્યક નિયુકિત, ભાષ્ય, વિગેરેમાં જુદી જુદી પૂર્વોતર્ગત ગાથાઓ છે. વળી– નિપાત, સિધપ્રાકૃત, નિમિત્તપ્રાકૃત શબ્દપ્રાભૂત, ગણિતમાભન. વિદ્યાપ્રાભૂત” [ચિકિત્સાપ્રભુત,] વિગેરે પ્રાભૂતે પૂર્વ માંથી ઉદધૃત હોવાનો સંભવ છેજ. કેમકે પૂર્વેમાંના અમુક પ્રકરણ પ્રાભૂત કહેવાય છે. હાલના આગમે તુટક છે. છતાં જે ભાગ છે તે અસલને છે, પણ નવી રચના નથી. તેમજ સંપૂર્ણ જેટલા હતા તેટલા પ્રમાણમાં નથી. તદ્દન નવાજ છે એમ પણ નથી. માટે તે માન્ય છે. ત્યાગી પ્રભુએ જગતું શ્રેષ્ઠ રીતે ચાસ્ત્રિ પાળી મહાન ઉચ્ચ જીવન જીવી સર્વજ્ઞ થઈ કેવળ જગતના કલ્યાણ માટે નિઃસ્વાર્થ ભાવે ઉપદેશ આપ્યો છે. અને તેમના ' શિએ પણ એવું જ જીવન ગાળી તેની રચના કરી છે. તેમજ પાછળના આચાર્યોએ પણ એવી જ રીતે સંપૂર્ણ ભેગો આપીને તેને કેવળ જગતના હિતને માટે ભયંકર કષ્ટ સહન કરીને ટકાવી રાખેલ છે. તેમાંના ઘણા ઋદ્ધિવંત કુટુંબનાં પુત્ર પુત્રીઓ હતા. અને જગતમાં ભોગવી શકાય તેવા ભેગે ભેગવવાની સગવડવાળા હતા. તેમજ પિત ન ધર્મ ચલાવી શકે તેવા સમર્થ હતા. છતાં તેમાંનું કાંઈ ન કરતાં કેવળ આ આગમને જ વળગી રહ્યા અને નિઃસ્વાર્થ ભાવે તેનું મનન કરતા રહ્યા. અને ટકાવના ઉપાયો લેતા રહ્યા. તથા તેને આશય સમજાવનારા અનેક ગ્રંથો જુદા જુદા પાત્રોને ઉદ્દેશીને રહ્યા. નિર્યુકિતઓ, ભાળે, ચૂણિઓ, ટીકાઓ, વૃત્તિઓ, અવચેરિકાઓ, ટીપ્પણે, અવતરણ, નો ઉતારાઓ, ટબાઓ, વિવેચન, સ્વતંત્ર ગ્રંથ, રાજાઓ. વિગેરે અનેક ગ્રંથ રચીને એક યા બીજી રીતે આગામે સમજાવવા, પાત્રને તેને રસ ચખાડવા જીવનને માટે ભાગ રોકે છે. માણસને બીજો સ્વાર્થ ન હોય પણ માન તે હોયજ, તે માન 0 પણ મૂકીને પિતાની બુદિધ કે વિચારણાને દૂર મૂકીને કેવળ પ્રભુના વચન આજ્ઞાને અનુ સરવામાં જ પોતાનું કર્તવ્ય માન્યું છે. એટલે સુવિહિત આચાર્યોની રચનાઓ પણ માન્ય અને વિશ્વાસ પાત્ર ગણવા લાયક ઠરે છે. આગની ભાષાના શબ્દો જગને કેઈપણ સાહિત્યની ભાષાના શબ્દો કરતાં જુદોજ વનિ ઉત્પન્ન કરનાર છે. તેની પરિભાષાઓ ઘણી જ ગૂઢ છે. સ્યાદવાદને લીધે એક એક શબ્દ અનેક પ્રતિબિંબે ઉભા કરે છે. રચના શૈલી કળામય, અને અદ્ભુત છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ DETEJEJEJEJEA ૧૩૨ પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) જેની તુલના જગતના કેઈ પણ સાહિત્ય સાથે થઈ શકે તેમ નથી. આ તેની રચના શિલીનું જ્ઞાન સ્વતંત્ર અભ્યાસ સિવાય થઈ શકે તેમ નથી. તેને ટીકા વિગેરે વિવેચને પણ અમુક ભાગજ સમજાવતા હોય છે, છતાં ઘણી ? બાજુઓ બાકી રહી જાય છે. અનેક અનુગો અને અનેક નયનિક્ષેપ, અનુપુવી અને અનાનુપુવી વિગેરે દષ્ટિબિંદુથી એકજ સૂત્રપાઠ અનેક સ્વરૂપ ધારણ કરી શકે છે. એક જ સૂત્ર કથાનુયોગ, ચરણનુગ દ્રવ્યાનુગ, અને ગણિતાનુયેગની દષ્ટિથી વિવેચી શકાય છે. આવા સૂત્રોના ભાષાંતર કરવામાં તેની ભયંકર આશાતના અને ભયંકર અપમાન છે. આજ આગમ છપાય તો અન્યથા યોજનાથી જડવાદની સંસ્કૃતિની અસર થવાથી યથાકંચિત્ મિથ્યાત્વ વાસિત થઈ જાય છે. તે વાંચવા, ભણવા, ભણાવવાની સરણિ પણ આગમમાં બતાવી છે તે પ્રમાણે રાખવાથીજ સમ્યગદર્શન રૂપે રહે છે. આજના જડવાદ અને વૈજ્ઞાનિક સાહિત્યના ઉત્કર્ષ માટેના પ્રયત્નમાં આગમસાહિત્યની જગતમાં વિદ્યમાનતા વિપ્ન રૂપ છે. તેથી તે પોતાના વિજય માટે વિશ્વાસમાં લઈને તેને નાશ કરવાના ઉપાયે રચે છે. જ્યાં સુધી આગમ જગતમાં જાગૃત ભાવે હોય, ત્યાં સુધી માન ના જીવન પર તેની અસર રહેજ, તેવા સંજોગોમાં હાલનું વૈજ્ઞાનિક જમાનાનું જીવન શી રીતે વિજય મેળવી શકે ? હમણાંજ અમદાવાદમાં યુરોપના એક વિદ્વાન પરદેશી ગૃહસ્થ ભાષણ આપ્યું હતું. તેને વિષય એ હતો કે “વિજ્ઞાન અને ધર્મ” તેને આશય એ હતું કે: “ધમ વહેમ વધારે છે. અને વિજ્ઞાન સત્ય સમજાવે છે.’ માટે વિજ્ઞાનની ખીલવણીમાં ધર્મો આડે આવે છે. લોકે ધર્મે છેડે, તે વિજ્ઞાનની શોધનો વધારે ભાવ પૂછાય, અને તેની ચીજોના વધારે વકરાથી વિજ્ઞાનને ખીલવામાં નાણાની મદદ પણ મળે. માટે ધર્મોની જરૂર નથી” એ આશય હતેવિષયનું નામ પણ એવું હતું કે “હિંદને ધર્મોની જરૂર છે કે વિજ્ઞાનની ?” આ ઉપરથી હાલનો જમાનો ધર્મ અને તેને લગતા સાહિત્યને યુકિતપૂર્વક ધીમે ધીમે અદશ્ય કરવા માંગે છે, એમ સમજાય છે. ચાલુ જીવનપ્રવાહમાંથી તેને ખસેડીને માત્ર પ્રાચીન શોધખોળની વસ્તુ ગણીને તેને સંગ્રહ પણ સત્તાની માલિકીમાં લાવીને કેટલેક કાળ ગયા પછી “હવે આ વસ્તુઓ જીવનમાં ઉપયેગી નથી, માટે તેને સાચવવાનો બોજો શા માટે ઉપાડે? શા માટે મકાનો અને ખર્ચ રાખવા. જે જોઈએ તે વિજ્ઞાન આપણને આપે છે. આવી મનેદશા થયા પછી જેમ ભારતના ઘણા પ્રાચીન અવશેને ઈડિયા ઓફીસ તરફથી ઈગ્લાન્ડમાં નાશ કરવામાં આવ્યા. તથા હમણાં બે વખત મનુસ્મૃતિ બાળવામાં આવી. આ વિગેરે ભણકારા ભાવિ અનિષ્ટના જરૂર સૂચક છે. એક તરફથી તેના વખાણ થાય છે. તેમ કરીને પ્રાચીન મિકતે સાચવવાને બહાને કન્નો કરવા માટે પ્રયત્ન જણાય છે. RETEJEJEJEJECTES Page #141 -------------------------------------------------------------------------- ________________ :૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : જૈન શ્રુતનું મહત્ત્વ : ૧૩૩ માટે બહુજ ચેતીને ચાલવા જેવું છે. આ જગતકલ્યણી પ્રભુમહાવીરની વાણી માટે ઉત્તરાત્તર વધારે ભય ભરેલા જમાના આવતા જતા હોય તેવું અનુમાન કરી શકાય છે. આ આગમ જ્ઞાનની મજબુત રક્ષા માટે પૂર્વાચાર્યાએ સાત ક્ષેત્રોમાં જ્ઞાનખાતુ રાખ્યું છે. પણ આજે તેા તે જુદા જુદા પુસ્તકા છપાવવામાં અને પડતાના પગારમાં ખર્ચાય છે, અને કદાચ સરકારી અધિકારી નીચે આવ્યા પછી તો તે નાણાં છપાવવામાં વિશેષ ખર્ચાય એ સ્વભાવિક છે. ત્યારે આપણે એ નાણાં આ જમાના ચાલ્યા જાય કે તે પછી ગમે તેવા જમાના ચાલ્યા જાય, તાપણ તે વખતે પણ જે વજ્ઞ માનવા હોય તે વખતે અત્યારના આગમા અને તેના વિવેચન રૂપ રાસ વિગેરે પણ લીટીએ લીટી જેમ બને તેમ બચી રહે, અને તેના હાથમાં મળી શકે, તેવી મહા દીર્ઘદૃષ્ટિવાળી ચેાજના આજથી કરવી જોઇએ. નહીતર છપાયેલા ગ્રંથાનુ આયુષ લાંબુ નથી. તથા નવી આવૃત્તિઓ હવે પછીના વધતા જતા વિજ્ઞાનના જમાનામાં લગભગ અલ્પસ`ભવિત બનશે. અને સો વષઁ સુધીમાં તે તે ઘણુ કબજે પડી ગયું હશે. પઠન પાઠન પણ ઘણું ભાગે તેનુ બંધ જેવુ' હશે. કોલેજોમાં માટે ખર્ચે કોઇકજ ભણશે: અને તે વખતે કહેવાતુ વિજ્ઞાન ઘણું આગળ વધી ચૂકયુ હશે. જૈન સંઘ કે જૈન સાધુને તેને જૈન શૈલી અનુસાર વાંચવુ... 'વિચારવું કે ઉદ્ધરવું હશે, તેા તે તેને મળી શકશે કે કેમ એ પણ સંશય છે. કારણકે તેના માલિકી કોઇ જુદી જ સત્તાની હશે. દેશનાયકા ભંડારામાંથી ચારી જવાની વાત કરે છે અને કેટલાક જાહેર ભંડારમાં મૂકવાની વાત કરે છે, એ બધા ઉપરથી આપણે ઘણા ધડા લેવા જેવા છે. આજે કેલેજોમાં ચાલતા અ` માગધી કાસ ૩૦-૩૫ વર્ષથી વધારે વખત ટકી શકશે નહીં. અમુક સખ્યામાં થયા પછી તેની જરૂર નહીં રહે, વિદ્વાના તૈયાર અલબત્ત ગમે તેવા પ્રતિકૂળ સજોગોમાં પણ જૈન સંધ ધારે તે આગમાને માટે ઘણીજઅત્યન્ત દીર્ઘદૃષ્ટિથી પાતાની ઘણે દૂરની ભાવિ જગતમાં વારસા મૂકી જઈ શકે તેમ છે. આગમે આ મુદ્રણ, ભાષાંતરો વિગેરે તરફ શક્તિ ખર્ચવાને બદલે, જો જૈન સંધ વિશ્વમાં લાંખે! કાળ કેમ ટકી રહે તેને માટે પ્રયાસ કરે, તે તેજ પ્રયાસ વધારે ચાગ્ય છે. બીજી પ્રજાએ ભણશે, જાણશે, ને બચાવશે. એ વિચાર ચેાગ્ય નથી. તેમાં આપણી અશક્તિની અને બીજા ઉપર આધારની કબુલાત છે. બીજી પ્રજાએ વાંચે ભણે છે. તે માત્ર વ્યાપારી બુદ્ધિથી અને પેાતાના રાષ્ટ્રની સ્વાર્થ ષ્ટિથી તેઓ વાંચે ભણે છે. નહીં કે આધ્યાત્મિક હેતુથી. કારણ કે તે પ્રજામાં આ લોહી નથી. ધર્મમાં પ્રવેશ પણ રાષ્ટ્રીય દૃષ્ટિ જ હોય છે. મોટા વિદ્વાનો પ્રવેશ કરે છે. તેઓએ યુનિવસીટીની પદવી લીધી હોય છે. અને આત્મા તથા પુનર્જન્મ વિષે તો સર્વથા સદિગ્ધજ હાય છે. માત્ર જાણવા તથા અનેક રાષ્ટ્રીય હેતુઓથી અભ્યાસ કરે છે, તથા ધર્મ પાળવા દોરાય છે. અને એક જન ખાઈના એક લેખ ઉપરથી તા ધ ગુરુને બદલે ઉપદેશક અને પોતાના પૂજ્ય પ્રજા માટે પણ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ : ૧ પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) અધ્યાપક બનવા માટે પણ તેઓને પ્રયાસ છે. છતાં કોઈ હાદિક રીતે જૈન વિગેરે આર્ય ધર્મોને અભ્યાસ નજ કરે તેમ નથી. પણ હાલ એવા ચિહ્નો દેખાતા નથી કારણ કે–તેઓના હૃદયમાં આજે રાષ્ટ્રીય સ્વાર્થ છલછલ ભર્યો છે. વિજ્ઞાન જ્યાં સુધી આત્મા અને પુનર્જન્મ ન શોધે ત્યાં સુધી તેઓ હૃદયથી કબુલવા તૈયાર નથી. આ સ્થિતિમાં તેઓ ઉપર વિશ્વાસ મૂકો અસ્થાને છે. જે કે સાચા વિજ્ઞાનને અને સાચા ધર્મને પરસ્પર વિરોધ નથી જ, પણ સંબંધ છેજ. વિજ્ઞાન વિના ધર્મ નથી. અને ધર્મ વિના વિજ્ઞાન નથી. પણ આ બાબત આજે કે ઈ. વિચારે તેમ નથી. માટે ટુંકામાં સિદધ આગમને આજે પણ પરમપૂજ્ય માનીને-સુશ્રદ્વિ ય માનીને, સર્વકલ્યાણપ્રદ માનીને તેને જ અનુસરવું એ આજના જમાનામાં પણ જેને પરમધર્મ છે. આર્ય સંસ્કૃતિ ટકાવવા માગે છે. વૈદિક દર્શને, ઇસ્લામ, અવેસ્તા બૌદ્ધ, બાઈબલ એ પોત પોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર છતાં આર્ય સંસ્કૃતિના વિરોધી નથી. પણ આજને સીવીલાઈઝ અને તેને અનુસરતા દશ-આર્ય સમાજ, અસહકાર, થીઓફીસ્ટ, ભ્રાતૃભાવની ભાવના, કમ્યુનિસ્ટ પક્ષ, સર્વ ધર્મ પરિષદ, વિજ્ઞાન વાદી વિગેરે આર્યસંસ્કૃતિના વિરોધી છે. ઉંચામાં ઉંચા જેન કુટુંબમાં જન્મેલી વ્યકિત પણ જેટલે અંશે આજની સીવીલાઈઝ સંસ્કૃતિને હાર્દિક જાણતાં અજાણતાં ટેકો આપે, તેટલે અંશે એક મુસલમાન કે એક ખ્રીસ્તી કરતાં પણ વધારે આર્ય સંસ્કૃતિને ધક્કો પહોંચાડે છે. કારણ કે ઇસ્લામ કે બાઈબલને ચુસ્તભક્ત આર્ય સંસ્કૃતિને ટેકો આપનાર નહીં હોય, પણ તેટલે વિરોધી તે નથી. ત્યારે આજ સવિલાઇઝ સંસ્કૃતિ સર્વ સંસ્કૃતિને અને સર્વની શિરેમણિ આર્યસંસ્કૃતિને બદલે પોતાનું સ્થાન જમાવવા માંગે છે. માટે ખાસ વિરોધી છે. આ સંસ્કૃતિનું કેન્દ્ર જૈન આગમ છે. માટે આ જમાનામાં જૈન આગને બચાવ અને તેની પ્રતિષ્ઠાનો વાસ્તવિક બચાવની મોટામાં મોટી જવાબદારી જૈન સંઘ ઉપર આવી પડી છે. પરંતુ જ્યાં સુધી જૈન સંઘના સર્વ અંગોના હૃદયમાં - એ આગમ તરફ અનન્ય શ્રદ્ધા અને ભકિત હશે, અને આગેવાને ચેતતા હશે ત્યાં સુધી બહુ ભયને અવકાશ નથી. પણ ચેતતા નર સદા સુખી. હજારો વર્ષ ટકી શકે તેવી ) રીતે સુવૈજ્ઞાનિક સાધનોથી લખાવવા અને હજારો વર્ષ ટકી શકે તેવી રીતે સુરક્ષિત રાખવા યોજના કરવી. તથા પઠન પાઠન ચાલુ રાખવું. જ્ઞાન પંચમી વિગેરે આગમભકિતના દિવસોને ઉજવવા. દીક્ષિત થઈ સારા માણસો સાંસારિક સુખોને ભોગ આપી આગમોનું જ્ઞાન લોકપ્રિય કરવા છંદગી આપે વિગેરે ઉપાય જણાય છે. રેજની આવશ્યક ક્રિયામાં આ દૃષ્ટિથી આગમોની સ્તુતિ, કાઉસ્સગ્ગ ખાસ પૂર્વાચાર્યોએ ગઠવ્યા છે. તે દરરોજ સંઘને જાગૃત રાખવા માટે છે, તે હવે હેજે સમજાશે. અને પ્રતિકમણાદિ વખતે પુકૂખરવર૦ સૂત્ર કેવા ભાવથી ઉચ્ચારવાનું છે ? તે પણ સમજાશે. આજને સંઘ જે બેદરકાર રહેશે, તે ભાવિકાળમાં આગમ જ્ઞાનને જબર ફટકો પડશે, આજે થતી ગ્રંથપ્રસિદ્ધિ ભૂલ ખવડાવનારી છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા પંડિત શ્રી પ્રભુદાસભાઇને અભિનંદન પંડિત સુખલાલજીના સાહિત્યની મહાઘાતકતા ૧. પંડિત સુખલાલજીનાં સાહિત્યના ઉંડાણથી અભ્યાસ કરી શ્વેતાં સ્પષ્ટ રીતે માલુમ પડી આવે છે કે તે જૈન-શાસનઃ સ`ધ: ધ અને એકદર આત્મવાદનાં સવ ધર્મા માટે ભારતમાંયે એક અસાધારણ ફટકારૂપ છે. માટે જ વમાન પ્રગતિમાં તેમને યશ કલગી મળવાની સભાવના ગણી શકાય. તેનું સર્જન અનાત્મવાદી ભૌતિકવાદના અતિમ આદર્શોને સામે રાખીને જ કેમ જાયે લખાતું હોય રીતનું સર્જન ભારતના મુખ્ય પ્રાચીન આત્મવાદી ધર્માને તે તરફ ઘસડી જવાના સંગીન પ્રયાસરૂપે જ જણાઈ આવે તેમ છે. સ તામુખી તુલના ઘણા એચ્છા લેાકેા કરતા હાય છે. તેથી આ સત્ય એકાએક ભલભલા વિદ્વાનાનાચે ધ્યાનમાં આવી શકતું નથી; તેમાં કોઇવાર સ્પષ્ટ રીતે, અને કોઇવાર ગુઢ રીતે સૂચિત કર્યાનું જોઇ શકાય છે, કે—અનાત્મવાદ અને તેના આધાર ઉપરનું વર્તમાન પ્રાગતિક જીવન જ માનવા માટેનું હિતકર અને આદર્શ જીવન છે’આ સૂર તેમના પ્રત્યેક લખાશેામાં, એક યા બીજી રીતે લખાયેલા હોય છે. : ૧૩૫ ૨. તેમના લખાણામાંથી આત્મવાદી જીવનધારણના સિદ્ધાંતા અને મંતવ્યાના શાસ્ત્રોનુ ખાસ કરીને સીધે-સીધું અને સ્પષ્ટ ખડન મળશે નહિં, પરંતુ “તે શાસ્ત્રોના વિધાને જ અનાત્મવાદી—ભૌતિક આદર્શોના પ્રતિપાદનનુ સમર્થાંન કરતા હોય છે.” એમ વાચકાના મગજમાં યુક્તિએ લડાવીને ઠસાવવાના પ્રયત્ન હોય છે. એ રીતે તેના ખંડન કરતાંયે વધારે જોરદાર ઉપાય તરીકે તેને ઉથલાવી નાંખીને તેને જુદા જ સ્વરૂપમાં રજુ કરી જુદી જ વસ્તુસ્થિતિ અને આશય સ્થાપિત કરી દેવાતા હાય છે. ૩. તેરાપંથ (વે॰) સપ્રદાયને લગતી ચર્ચાની એક પુસ્તિકામાં તેમના પત્રને થોડા ભાગ શરૂઆતમાં છપાયેલા છે. જેમાં તેમણે પરરંપરાગત પ્રાચીન ધર્માં માત્ર ઉપર માનવાને અવળે રસ્તે ઢારવવાના શબ્દાન્તરથી સખ્ત આક્ષેપ કર્યો છે. અને તેવા ધર્મથી છૂટા પડવાના વિચારને વાસ્તવિક ગ્રંથિભેદ તરીકે ખુખીથી ઓળખાવેલ છે. ભયંકર અજ્ઞાન અને ભ્રમણાઓની ગાઢ ગાંઠના નાશ પછી જ ગ્રંથિભેદ થાય, ને પછી સમ્યગ્દર્શીનની પ્રાપ્તિ થવાનું શાસ્ત્રામાં વર્ણન છે, તેને તેઓ ‘કાઈપણ ધર્મને માનવા એ જ મિથ્યાત્વની ગાંઠ છે.' અને તેનાથી છૂટવુ' તેને ગ્રંથિભેદ તરીકે ઓળખાવવાના ઘણે ઠેકાણે પ્રયાસ કર્યાં છે. -૫. શ્રી પ્ર. એ. પારેખ 010 ગે લ ક સી પ્રિન્ટ સ ઢેબર રોડ, અલંકાર ચેમ્બર રાજકોટ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ? : શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પંડિતરત્ન શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને અભિનંદન આધ્યાત્મિક વિકાસ એ જગતમાં એટલું બધું ગહન કામ છે, કે—કેટલાયે ભવાંતરો થાય, ત્યારે થોડેક જ આધ્યાત્મિક વિકાસ થાય છે. એટલે સ્વભાવઃ રહેણી-કરણી વિગેરે બધા જીવોના એક જ ભવમાં એટલા બધા બદલી ન જ જાય. પરંતુ ભવાન્તરમાં કમે ક્રમે તેનું પરિણામ જણાય, અને એમ કમે કમે ઉત્તરોત્તર પરિણામ વધતું જાય છે ' છતાં આજે નિંદા કરવામાં આવે છે કે “ગમે તેટલી ક્રિયા કરવા છતાં ઘણાના સ્વભાવો ઘણા વિચિત્ર હોય છે.” એ વાતમાં કંઈક સમજ-ફેર પણ છે. સ્વભાવની વિચિત્રતા તે દુન્યવી અને વ્યાવહારિક કર્તવ્યની જવાબદારીને આભારી પણ હોય છે. કઈ જવાબદારી ઉપાડવામાં ન આવે, અને શાંતિ રાખવામાં આવે તે તે શાંતિની કિંમત શી ? કરી આજની વકિલાતઃ કે ડોકટરી કરનારમાં શાંતિ વધારે દેખાય, તેમાં નવાઈ શી? કેમકે-જવાબદારી જ ઓછી હોય છે, મહીને થાય કે બાંધેલ પગાર અને ઠરેલા ચાર્જ લઈ લેવાના હોય છે. પરંતુ વેપારની જવાબદારી ઉપાડનારને શંતિ રહેવી મુશ્કેલ હોય છે. કેમકે તેના માથે જવાબદારીને ભાર પહાડ જેટલો હોય છે. છતાં તે શાંતિ રાખે, તેમાં ઘણી બહાદુરી ગણાય છે. માટે ક્રિયા કરનાર અને જવાબદારીવાળી વ્યક્તિના સ્વભાવની વિચિત્રતાના દાખલા તદ્દન ખોટા છે. આવા અણઘટતા એકદેશી દાખલા આપીને ઘણું ક્રિયાની વિરૂદ્ધ પ્રચાર કાર્ય કરે છે. પરંતુ તે ઉપેક્ષા કરવા લાયક છે. તેવી અર્ધદગ્ધ વાત સાંભળવી ન જોઈએ. - આજે સમજીને કરવાની વાત પણ ક્રિયાથી વંચિત રાખવા માટે જ થાય છે. આપણે શાસનના સભ્યોએ ક્રિયા કરવી, અને સાથે સમજવું. દવા ખાવી ને સાથે સમજાય તેટલું સમજવું, પણ દવાના પ્રયોગથી રોગ મટાડવે. સમજીને દવા ખાવા જઈએ, તો સમજતાં જ આયુષ્ય પૂરું થાય. -પં. શ્રી પ્ર. એ. પારેખ _િMeeeSeeS@308 પર શાહ શિવલાલ ભુદરભાઈ 1 સપરિવાર ૧ વધમાનનગર, રાજકોટ Page #145 -------------------------------------------------------------------------- ________________ 000000:00:0000 poopera તત્ત્વાર્થાર્થાધગમ સૂત્ર 0 ve පපපපපපපපපප (૧) વિશ્વમાં અનંત પદાર્થો છે. છતાં તે દરેકના મૂળભૂત તત્ત્વભૂત-પદાર્થો કયા કયા છે? તે તત્ત્વના વિચાર આ સૂત્રમાં છે. ર. તે દરેક તત્ત્વનું અ-ક્રિયાકાવિ શું શું છે ? અર્થાત્ તે દરેક તત્ત્વ વિશ્વમાં શા શા ભાગ ભજવે છે ? તે અર્થા પણ તેમાં બતાવેલા છે. ૩. ગમે તેટલા તત્ત્વો હોય, અને ગમે તે પ્રયાજના—અક્રિયાએ તે સફળ કરતા હાય, તેથી શુ' ? તેના પ્રત્યેક આત્માને ઉપયાગ શેા ? તે જાણુવાની: સમજવાની; તેને જરૂર પણ શી ? ભલે જેમ હોય, તેમ વિશ્વઃ અને વિશ્વના પદાર્થા હોય. તેમાં આપણે શુ? પરંતુ તે પદાર્થો આપણા આત્માના વિકાસ વગેરેમાં કેવી રીતે ઉપયાગી: કે નિરુપયેાગી: થાય છે ? એટલે કે કયારે અને કેવી રીતે ઉપાદેય અને હેય: હાય છે ? તે વિચાર વાસ્તવિક તત્ત્વાર્થી છે. માટે તત્ત્વોના અર્થ પ્રયાજના અક્રિયાત્વ જાણવાની જરૂર રહે છે. ૪. કેટલાક આત્માઓને કુદરતી રીતે ખાસ બાહ્ય નિમિત્તો વિના અને કેટલાકને બાહ્ય નિમિત્તોની સહાયથી તત્ત્વમેધ થાય છે. તત્ત્વમેધ થયા વિના તેઓના મેાક્ષ માર્ગ જ પ્રવૃત્ત થઈ શકતા નથી. જેમ કેટલાકના કેટલાક રોગ ખાસ ઔષધ કર્યા વિના ઉપશાંત થતા જ નથી, તેમ કેટલાક જીવાના કર્મો જ એવા હોય છે, અથવા તેની તથાભવ્યતા વિકાસ પામી શકતી નથી. તથાભવ્યતાના પરિપાક થઈ શકતા નથી. ૫. તેવા આત્માઓને મેાક્ષની પ્રાપ્તિ કરતાં પહેલાં તત્ત્વાના અર્થના બાધ મેળવવા પડે છે. તેવા બેધ ટુકામાં મેળવવાનું સાધન આ તત્ત્વાર્થાધિગમ શાસ્ત્ર છે. ૬. અધિગમ એટલે બાધ: બાહ્ય નિમિત્ત: ઉપદેશઃ વાંચન: મનનઃ વગેરે તેના અથ થાય છે. અધિગમેરૂપે પરિણમીને મેાક્ષની સાધનામાં ઉપયાગી થાય, તેવા તત્ત્વાબેધ કરાવે તે અધિગમ કહેવાય છે. ૭. ભલે તમામ તત્ત્વોનું અને તેના અર્થોનું જ્ઞાન થાય, પરંતુ તે જ્ઞાન અધિગમરૂપ ન ખને ત્યાં સુધી મોક્ષ તરફ પ્રયાણ થઈ શકતું નથી, એથી આ સૂત્રના નામમાં અધિગમ શબ્દ જોડવામાં ખાસ સ`કેત છે. ૮. એટલે આ ગ્રન્થ તત્ત્વા અને અર્થાના ખાધ કરાવે છે. તે થવા ઉપરાંત, અધિગમ પણ કરાવે છે, “તન્નિસffધનમાār” !-રૂ. આ સૂત્રમાં મેક્ષમાં પ્રધાન બીજભૂત સમ્યગ્દર્શીનની ઉત્પત્તિનું કારણ અધિગમ બતાવેલ છે, Page #146 -------------------------------------------------------------------------- ________________ 0$ Jay • પ્ર. શ્રી હષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ) KOK ૧૩૮ : ૯. તે અધિગમ કરવાનું સામર્થ્ય આ ગ્રંથ ધરાવે છે. તે ભાવ બતાવવા માટે પણ આ ગ્રંથના નામની સાથે અધિગમ શબ્દ ખાસ જોડવામાં આવેલે છે. ૧૦. તત્ત્વજ્ઞાનના ગણાતા બીજા ઘણા ગ્રંથાના નામેામાં આ જાતની વિશિષ્ટ મુખી હોતી નથી. તત્ત્વજ્ઞાન: તત્ત્વોધ: વગેરે નામેા હોય છે. પરંતુ જ્ઞાન: કે ખેાધથી અધિગમ થાય જ એમ ચાક્કસ કહી ન શકાય.” અને અધિગમ વિના તેવા ગ્રંથાન રચનાનું પ્રત્યેાજન સિદ્ધ ન થાય. ૧૧. પરંતુ “આ ગ્રંથ એ પ્રયેાજનની સફળતા માટે રચવામાં આવેલા છે” તેથી તથાપ્રકારના જીવા માટે જેમ બને તેમ આબાદ રીતે પ્રયાજન કરી આપનાર છે. તે સૂચન કરવા માટે ગ્રંથના નામમાં અધિગમ શબ્દ ખાસ કરીને જોડવામાં આવેલા છે. ૧૨. મહાઅધ્યાત્મશાસ્ત્ર અને સકળ વિશ્વજ્ઞાન દ્વાદશાંગીના સક્ષિપ્ત પ્રતિબિમ્બરૂપ હાવાથી આ ગ્રંથ પણ અધ્યાત્મ અને વિશ્વજ્ઞાનમય શાસ્ત્રના ગ્રંથ છે. આ રીતે નામમાં ગાઠવાયેલા તત્ત્વ: અં: અને અધિગમ ત્રણે શબ્દો સપૂર્ણ રીતે સાક છે. —પ'. શ્રી મ. એ. પારેખ તમામ જ્ઞાનભડા: કે પૂજ્ય પુરૂષષ હસ્તકના શાસ્ત્રગ્રંથો પણ પ્રભુસ્થાપિત મહાશાસનની મિલ્કતા છે. અને તેના ઉપર પણ શ્રમણ પ્રધાન ચતુર્વિધ સ'ઘના વહીવટ અને સંચાલન છે” એમ સમજીને કોઇપણ સ્થાનિક સÖધ કે ત્યાગી કે ગૃહસ્થ જૈનધર્માંના અનુયાધિ વ્યક્તિને પેાતાની ઇચ્છા પ્રમાણે શાસ્ત્રાના ને શાસ્ત્રબુડારાના ગમેતેમ ઉપયાગ કરવાના કે કરવા દેવાના અધિકાર નથી. રાજ્ય કે સામાજિક ખળાના પણ વાસ્તવિક રીતે અનિવાય સંજોગામાં સેવક તરીકે રક્ષણ કરવાના અધિકાંર છે, નહિ કે પાતાની માલિકી માનીને કબજે લેવાના, અને રક્ષણને મ્હાને કબજે લીધા પછી તેના ઉપર પાતાનો માલિક હક્ક કે સર્વોપરિ સત્તા સ્થાપિત કરી દઇ, ગમે તેમ ઉપયાગ કરવાના કે કરવા દેવાના કરાવવાના અધિકાર છે. તેવા કોઇ અધિકાર છે જ નહી. પોલીસ ચાકી કરે, કે રક્ષણ માટે કામચલાઉ વખત માટે કાઈ વસ્તુ કબજે રાખે, માટે તેની માલિકી કે ગમે તેમ તે વિષે કરવાના અધિકાર તેને થતા નથી. તેમ ગુરુઆજ્ઞાનિષ્ટ શ્રમણ ભગવ'તા સિવાય બીજા માટે આ પ્રમાણે સમજવુ જોઇએ. શ્રી શ્રમણ ભગવંતા પણ ગીતા માન્ય આજ્ઞાવિરૂધ્ધ વર્તાવાનાઃ ઉપયોગ કરવાના; કે વહીવટ કરવાના અધિકાર ધરાવતા નથી. આ ન્યાયપૂર્વકની વ્યવસ્થા છે. —પ', શ્રી પ્ર. બે. પારેખ MONXOXO Page #147 -------------------------------------------------------------------------- ________________ 3 ભારતીય સંસ્કૃતિની જતન છે. તાલીza III એક જૈન સાધુ એક ખુણામાં બેસીને જે ધાર્મિક ક્રિયા કરે, તેની અસર આખા જગતુ ઉપર કલ્યાણની થાય છે. તેની એ ક્રિયાથી તેના આત્મામાં પવિત્રતા વધે છે. લાયક માણસે તેને ટેકો આપે છે. અને તેની અસર સામાન્ય જનસમાજ ઉપર પડે છે. જેથી પાપી માણસે પાપ કરતાં સંકેચાય છેઃ પાપ દૂર રહે છેઃ જુલમ દૂર રહે છે. એ સર્વ એ ક્રિયાને પ્રતાપ હોય છે. પ્રત્યક્ષ સેવા કરતાં માનસિક, અને તે કરતાં આધ્યાત્મિક સેવા તીવ્ર હોય છે. આ દેશની પ્રજા હજુ પિતાનું વ્યકિતત્વ જાળવી રહેલ છે. તેનું પણ મુખ્ય કેન્દ્રભૂત કારણ આ જ છે. નહીંતર અમેરીકાની મૂળ પ્રજાના મોટા ભાગને નાશ કરીને ગોરી પ્રજા એ પ્રદેશમાં સંસ્થાનિક સ્વરાજય ભોગવે છે. તે પ્રમાણે અહીં પણ ક્યારની સંસ્થાનિક સ્વરાજ્ય ભગવતી હેત. પરંતુ હજી તે સ્થિતિ કુર છે. જો કે તે સ્થિતિ લાવવા માટે કોગ્રેસ ઉભી કરીને તે મારફત ગેરી પ્રજાના તમામ મુત્સદ્દીઓ તે સંસ્થાનિક સ્વરાજયની સ્થાપના કરવાની ક્રિયાઓ કરી, કરાવી રહ્યા છે. “મોતને વળગે એટલે તાવ આવે.” કેગ્રેસ મારફત સંપૂર્ણ સ્વરાજય માટે હીલચાલ ઉપડાવે. અને અહિંસક [પરિણામે મહાહિંસક] લડાયક બળ-માનસિક વિચારમાં પરિવર્તન–અજમાવે, એટલે પરિણામે વચલે માર્ગે સંસ્થાનિક સ્વરાજ્ય પ્રજાને ગળે વળગાડી શકાય. તે કાર્યમાં તેઓને અહીં ચાલતી-દરેક ધર્મોવાળાઓની ક્રિયાઓની અસર મારફત ટકી રહેતી અહીંની સંસ્કૃતિ નડે છે, તે હઠાવવા આ દેશમાંના લોકેની કેટલીક સંકુચિતતાને નાશ કરેઃ ધર્મ કરતાં રાષ્ટ્રધર્મ મુખ્ય છેઃ વક ઈઝ વશીપ [પ્રાર્થનામાં વખત ગાળવાને બદલે કામ ધંધા કરો. ધર્મગુરુઓ નવરા બેસી રહે છે. સેવાનું કામ કરે.” વિગેરે હિલચાલમાં ધાર્મિક ક્રિયાઓને ગર્ભિત વિરોધ છે. [આજના દેશનેતાએ કોઈ પણ ધર્મની સઢ ક્રિયા નથી કરતા હતા. કેમકે તેમને કોઈપણ એક ધર્મ નથી. અર્થાત્ એકેય ધર્મમાં તેઓ નથી. કોઈવાર ચાંદલા કરાવે છે, અને ચોખા ચડાવે છે, જ તે તે પિતાના કાર્યની જાહેરાત માટે અને લોકપ્રિયતા મેળવવા માટે હોય છે.] એવી એવી વાત કરાવીને અહીંની પ્રજાને પોતાને ખરે માર્ગેથી ચલિત કરવા જ પ્રયાસે થઈ રહ્યા છે. “રૂઢિ ચુસ્ત લેકે પ્રણાલીકાના પત્થરને જળ માફક ચોંટી રહેલા છે. તેમાંથી પ્રજાને છોડાવવા યુવકોએ યા હોમ કરીને ક્રાંતિ કરવી જોઈએ.” [ક્રાંતિનો ઉપદેશ, પ્રણાલીકાવાદનું નામ આપીને અહીંની સંસ્કૃતિ સામે જ ક્રાંતિના ઉપયોગ માટે છે. કેટલાક યુવકે બિચારા અજ્ઞાન હોવાથી આમ હથીયાર બની જાય છે.] વિગેરે આકરા અને નિંદાના શબ્દો કહીને તથા દેશસેવા માટે પ્રાણ આપવાની તૈયારીના લલચામણું શબ્દો કહીને મૂળ રસ્તેથી પ્રજાને ભ્રષ્ટ કરાવાના અનેક પ્રયાસ ચાલે છે છતાં પ્રજાને III IIGI>a IIING Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા લાખાબાવળ (સૌરાષ્ટ્ર) મોટે ભાગ હજુ પિતાનું હિત સમજીને પોતાના હિતસ્વી પૂર્વ પુરૂષના ઉપદેશને વળગી રહ્યો છે. વળી, દેશમાંથી ઉત્પન્ન થતા વાર્ષિક આર્થિક ઉત્પનને મોટો ભાગ પરદેશીઓ વહેંચી લે છે. અને આ દેશમાં પણ જેમ બને તેમ નવી સંસ્કૃતિને મદદ કરનારાઓમાં વધુ વેંચાય છે. જુની સંસ્કૃતિને મદદ કરનારમાં માંડ માંડ જે તેવો ધનને પ્રવાહ જાય. અથવા જેટલા ધંધાના મથકે તેઓના હાથ નથી ગયા, તેમાંથી જુના ધંધાર્થીઓ કમાઈ ખાય છે. તે સિવાય તેમાં બેકારી ફેલાય તેવા સંજોગો દિવસે ને દિવસે ઉત્પન્ન થયે જાય છે, કેમકે-બેકાર થયા વિના જ ચીલે છોડીને નવે ચીલે પ્રજા ચડે જ નહી. અને નવે ચીલે ચડયા પછી તેને માટે અનેક સગવડે આપવામાં હરત પણ નહીં. આમ છતાં ઘણે મોટે ભાગ પિત પિતાના ધર્મોમાં મક્કમ છે. તે સદ્દભાગ્યની વસ્તુ છે. -૫'. શ્રી એ. એ. પારેખ | વિજયહીરસૂરીશ્વરજી મહારાજ અને શ્રી વિજયસેન સૂરીશ્વર મહારાજના સમય કરતાં આજને સમય વધારે ભય ભરેલો જણાય છે. છતાં આજે આપણે છુટા છુટા વર્ગમાં છુટી છુટી સંસ્થાઓને નામે વહેચાઈને આપણું પગમાં જ કુહાડા મારી રહ્યા છીએ, જે પરમ આશ્ચર્ય છે. સૌ પોતપોતાની જ ધૂનમાં ચડ્યૂર છે. આજની આપણું સામેની તમામ સ્થિતિનો પ્રજાકીય સંરક્ષણની દૃષ્ટિથી આપણે સ્વતંત્ર વિચાર કરવાની જરૂર છે. અને તેને માટે યોગ્ય અને ધોરણસરના શક્ય અને પરમ હિતાવહ જે માર્ગ હોય, તે લેવાને ક્ષણવારનો વિલંબ કરે જરાપણ યોગ્ય નથી. આજે આપણે દિવસે દિવસે વિષમ વિટંબણામાં ઉતરતા જઈએ છીએ. આપણી અને આપણી સંસ્કૃતિની આજુ બાજુ ઘેરે ઘલાતે જાય છે. તેમાંથી આજની કઈ પણ કેગ્રેસ વિગેરે સંસ્થા, ધારાસભાઓ, પ્રજાપરિષદો, કોમી કેન્ફરન્સ, એસોશીએશન, સાઈટીઓ, મંડળ, પ. વર્તમાનપત્ર, શિક્ષણ સંસ્થાઓ, વિગેરે કોઈપણ બચાવી શકે તેમ નથી. પરંતુ એ સર્વ ઉલટા આપણને વધુ ગુચવે તેમ છે. આપણને થતું નુકશાન આપણી નજરે ચડવા દેતા નથી, તેમજ તેમાંથી બચવાને માર્ગ પણ સૂજવા દેતા નથી ઉલટા ભળતેજ રસ્તે આપણી બુદ્ધિને દોરી જાય છે. આ બુદ્ધિ ભેદ થાય, માટે જ આ જમાનાના પરદેશી ધુરંધરોએ એવા સાધને લેકસમાજમાં લોકપ્રિય બનાવ્યા છે. માટે તેવા લાક્ષાગૃહ જેવા આશ્રય સ્થાનોથી સે ગાઉ દૂર હાસીને, પચ્ચાસ વર્ષ પહેલાના ભૂતકાળ અને પચ્ચાસ વર્ષ પછીના ભવિષ્ય કાળને બુદ્ધિથી અનુસંધાન કરીને બચાવના સંગીન માર્ગો શોધી કાઢવા જોઈએ. આજની સભાઓ ફસાવવાની જાળો છે, અને આપણી મૂળ સંસ્થાઓને તેડવા માટે લોકોને આકર્ષિ બુદ્ધિભેદ કરવાનું સાધન છે. આપણી મૂળ સંસ્થાઓમાં બંધાયેલા આપણને એવી સભાઓમાં જવાને કાયદેસર હક નથી, છતાં જેમાં જાય છે, તેઓ IT સ્વદ્રોહ કરે છે. એ ઝેરી જાગે છે. –પં. શ્રી પ્ર. એ. પારેખ KETTEJEJJEFETTE Eાજુ Page #149 -------------------------------------------------------------------------- ________________ - અનુષ્ઠાનની સમજ –પં. શ્રી પ્ર. એ. પારેખ અનુષ્ઠાન તે ચાર છે, પ્રીતિ: ભક્તિ: ને વચન: અસંગ રે; ત્રણ ક્ષમા છે દેયમાં, અગ્રિમ દયમાં દેય ચંગરે, સંવે. ૪–૨૬ વલભ-સ્ત્રી: જનની: તથા, તેહના કૃત્યમાં જુઓ રાગરે; પડિડકમણાદિ કૃત્યમાં, એમ પ્રીતિ: ભક્તિને લાગશે, સંવે. ૪-ર૭ વચન તે આગમ આશારી, સહેજે થાયરે અસંગરે; ચકભ્રમણ જિમ દંડથી, ઉત્તર તદભાવે ચંગરે, સંવે. ૪-૨૮ –પૂ. મહે. શ્રી યશ વિ. મ. સા. અર્થ:-ક્ષમાનાં ચાર અનુષ્ઠાન એટલે ક્રિયાઓ છે, ને તેના છ આવશ્યક છે. એટલે શ્રાવકનું પ્રતિકમણ અને યતિ–પગામ સજઝાય, અતિચાર, આલોચના વગેરે તેપડિકમણવશ્યક કહેવાય. તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર: સંબંધી કાઉસ્સગ્ન કરવા, તેકાઉસ્સગ આવશ્યક કહેવાય. શક્તિ મુજબ પચ્ચકખાણ કરવું, તે પ્રત્યાખ્યાનાવશ્યક કહેવાય. આ ત્રણે આવશ્યકની અંદર પ્રીતિ-અનુષ્ઠાન જાણવું. અને સામાયિક: ચઉવિસલ્ય જિનવંદનાવશ્યક એ બેઉ તથા વાંદણ દેવાં એ ગુરૂવંદનાવશ્યકઃ એ ત્રણેય આવશ્યકની અંદર ભક્તિ અનુષ્ઠાન છે. આગમનુસારે પ્રવર્તવું તે વચનઅનુષ્ઠાન. અને સહેજે બની શકે તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. - આ ચારેય અનુષ્ઠાનને આગળ કહેવામાં આવેલી પાંચેય પ્રકારની ક્ષમાઓ, પૈકી પહેલી ત્રણ ક્ષમાઓમાં પ્રીતિઃ અને ભક્તિઃ એ બન્નેય અનુષ્ઠાનને સમાવેશ છે. ચારેય પાછળનાં બે અનુષ્ઠાન સુંદર માનીને અંગીકાર કરવાં. અનુષ્ઠાનનાં લક્ષણ શું હોય? તે હવે કહેવામાં આવે છે. પિતાની સ્ત્રી અને પિતાની માતા એ બનેય સ્ત્રી જાતિ છે, અને બનેય ઉપર વહાલ પણ હોય છે. તથાપિ તે બેઉનાં કાર્યોની અંદર જુદા જુદા પ્રકારને રાગ હોય છે, મતલબ કે સ્ત્રી ઉપર છે પ્રીતિરાગ અને માતા ઉપર ભક્તિરાગ હોય છે. તે જ મુજબ પડિક્કમણુ કાઉસ્સગ્ગ: અને પચ્ચકખાણ: એ ત્રણ આવશ્યકમાં પ્રીતિ અનુષ્ઠાન છે, કેમકેતેઓના સંગથી આગળ વિશેષ ગુણ વધે, એથી પ્રીતિરાગ હોય છે, અને સામાયિક રૂપ ચારિત્ર ચઉવિસત્થા રૂપ પ્રભુનંદન અને વાંદણું રૂપ ગુરૂવંદન: એ ત્રણ આવશ્યકમાં કિયા ભકિતપૂર્ણ છે. એમ પ્રીતિ આ લોકના આશ્રયી અને ભક્તિ પરલોકની આશ્રયી હોવાથી અનુષ્ઠાનના લાગ હોય. વચનઃ અને અસંગઃ એ બે અનુષ્ઠાનના ખુલાસા હવે કહે છે. કે-જેમ કુંભારને ચાકડે પ્રથમ દાંડાના લાગથી વેગમાં ચાલી શકે છે, પણ પછીથી પિતાની મેળે સહેજે ફરી શકે છે, તેમ શ્રી વીતરાગ પ્રરૂપિત આગમની અંદર જેવી રીતે જ્ઞાનક્રિયાનાં આલંબન કથેલ છે, તેના અનુસાર આજ્ઞા મુજબ ધર્મમાં પ્રવર્તન કરે, તે વચનાનુષ્ઠાન સમજવું, અને પાછળથી ઉત્તર કાળે તેના અભાવ વડે કોઇના આધાર વગર પણ સહેજે આદત પડી રહેતાં પાંચ કિયા થાય, તે અસંગાનુષ્ઠાન સમજવું.” વિગેરે. I Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ છે : પ્ર. શ્રી હર્ષ પુષ્પામૃત જૈન ગ્રંથમાળા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઇને અભિનંદન અમેરીકા વગેરે ખુલ્લા શબ્દોમાં બેલતા હોય છે, કે-“અમારા સ્વાર્થ માટે દરપૂર્વના દેશોની વિકાસયેજનાઓમાં અમે પૈસા આપીયે છીએ.” આ અર્થતંત્રના પરિવર્તનથી એક તરફ વિકાસ અને બીજી તરફ શોષણ, કરે, ફી, પ્રથમના ધંધા તૂટવા, નવી નવી ગ્રામ્યજનાઓ, જગાતે વગેરેથી ગરીબી, બેકારી, અજ્ઞાન, આપઘાત વગેરે વધતા જાય છે. તેથી ધંધા ખાતર શિક્ષણ લેનારા વધતા જાય છે, અને રંગીન પ્રજાઓ વધુ ને વધુ ગુલામ બનતી જાય છે. પરંતુ વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરૂજી જણાવે છે, કે આધુનિક ભારતમાં જન્મ, નાણું, નાત, જાત અને કુટુંબ પર આધાર રાખતી જુના જમાનાની પ્રણાલિકાને કશું પણ સ્થાન રહેશે નહીં. જે લોકો આ જુની પ્રણલિકામાં માને છે. તેઓએ કાંતે પોતાની વિચારસરણિ ફેરવવી જોઈએ, અથવા તે જાહેરમાંથી દૂર થઈ જવું જોઈએ” ......“નહીં કે બીજાઓની મહેનત ઉપર આવનારા એની.” (આ ધર્મગુરૂઓ કે જેઓ ત્યાગપૂર્વક જીવી જનતા ઉપર ઉપકાર કરે છે. તેની સામે કટાક્ષ છે. લે.) મુંબઈ સમાચાર પૃ૦ ૧૩ તા. ૧-૧૧-૬૧ ચાર પુરૂષાર્થની જીવનસંસ્કૃતિને જુની પ્રણાલિકા વિદેશીઓએ નામ આપ્યું. તે નામ ભારતવાસીઓ પણ ઉપયોગ કરે, એ કેટલું અસત્ય અને હિંસા ? તેમણે કહ્યું હતું કે-“હવે દુનિયા એક બાજુ પ્રગતિ અનેં બીજી બાજુએ વિનાશને આરે ઉભી છે.” “શકય છે, કે–ભાવિ પેઢીઓ અપંગ બને અથવા ખેડખાંપણ સાથે જમે.” “એક બાજુ વિજ્ઞાન સારા જીવન માટે તમામ સગવડો પૂરી પાડે છે. અને બીજા હાથ પર તે માણસ જાતને પાંગળી બનાવી અને નાશ કરે તેવી શોધો કરે છે” અણુપ્રયોગે અનિષ્ટ છે અને કઈ પણ પ્રકારની દલીલ તેને ઈષ્ટ બનાવી શકશે નહીં. સલામતી અને રક્ષણ માટે આ પ્રયોગો કરાય છે, એવી દલીલને વ્યાજબી ઠરાવી શકાય નહી. | મુંબઈ સમાચાર પૃષ્ઠ ૧૬ તા. ૧-૧૧-૬૧ વર્તમાન પ્રગતિમાં અનિવાર્ય રીતે જન્મનારા આ સર્વ પરિણમે છુપાયેલા જ હતા અને છે. આ વાત વડાપ્રધાનજીના લક્ષ્ય બહાર હતી અને છે. ઉપરના તેમના વકતવ્યથી પણ જુની જીવનપદ્ધતિ એટલે વાસ્તવિક રીતે તે તે સંસ્કૃતિનું જીવન જીવવાથી ને તેને વળગી રહેવાથી નાશ થવાની સ્પષ્ટ આગાહી છે. – – –પં. શ્રી પ્ર. એ. પારેખ. Office Telephones : 86 28 70 86 33 64 | 872 16 85 Merchants & Commission Agents 107, Keshavji Naik Road, BOMBAY-400009 New Page #151 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૩ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા સૂક્ષ્મચિંતક દીર્વાદશ પંડિત શ્રી પ્રભુદાસભાઇને અભિનંદન.. આધુનિક સંશોધકે “પ્રથમ માનવ જંગલી હાલતમાં હતા અને પછી ધીમે ધીમે આ સુધર્યા હતા.” તેને માટે જુદા જુદા કાળના જુદા-જુદા હપ્તા બતાવે છે. પત્થર યુગ, લેહ યુગ, વિગેરે. અને મળી આવેલા પ્રાચીનકાળના ફેસિલ વગેરે સાધને માનવીય હાડપીંજરો તથા બીજા અવય: ઉપરથી એ બધું સમજાવે છે. તે ઉપરથી એટલું નકકી થાય છે, કે આજના કરતાં પ્રાચીનકાળમાં માનવ શરીર ઘણા મોટા સંભવિત હતા. બીજા પ્રદેશોમાં જંગલી હાલતમાં માન હોય, એ પણ સંભવિત માનવામાં હરકત નથી. પરંતુ ભારતમાં તે પ્રાચીનકાળથી જ સંસ્કારી માનવે હેવાના પ્રમાણે જગતુ ભરના ધર્મશાસ્ત્રો અને “ભારત તરફથી નિડર થાલ કાળમાં જે લેકે યુરોપ તરફ ગયા, તે સંસ્કારી હતા” એ જાતની લગભગ એચ. જી. વેલ્સની નોંધ ઉપરથી ભારતમાં સંસ્કારી માનવો પ્રાચીનકાળથી હતા” એમ કહી શકાય તેમ છે. આધુનિક ખક પ્રાચીન ઈતિહાસ વિગેરેની શરૂઆત ભારતથી ન કરતાં ગ્રીક રોમ અને બીજા પાશ્ચાત્ય પ્રદેશોથી કરે છે. એટલે સાચી વાત જ ન મળતાં દરેક બાબતમાં વિકૃત અને ભૂલ ભરેલી હકીકત રજુ થાય છે, અને તે ફેલાય છે. કેમકે ભારતના વ્યક્તિત્વને ભાવિ પ્રજાના માનસમાં જરા પણ સ્થાન ન પામવા દેવાનું મજબૂત વલણ તેઓને આ જાતના વિધાનો કરવા કાયમ માટે પ્રેરણા કરતા હોય છે. પરંતુ ભારતના નેતૃત્વ નીચે ચાર પુરુષાર્થની વ્યવસ્થિત સંસ્કૃતિ ભારત અને બહારના લોકોમાં અને જીવનમાં વ્યવસ્થિત રીતે વણાયેલી, ગુંથાયેલી, આજે પણ વિદ્યમાન છે. એ કોઈ પણ એક મહાદીર્ઘ-દષ્ટિ વ્યકિતની રચના શિવાય બીજી રીતે સંભવિત નથી. અને દરેક ધર્મોને પ્રાચીન ધર્મશાસ્ત્રોમાંની નોંધ એના પૂરાવામાં છે. પ્રથમ વાંદરા હતા, તેમાંથી મનુષ્ય રૂપે તે વિકસિત થયા.” વિગેરે વાતો બુદ્ધિગ્રાહ્ય નથી. ને સાથે જ આધુનિક સંશોધકોએજ એવી વાતોને લગભગ બેટી અને હાસ્યાસ્પદ ઠરાવી દીધી છે. –પં. શ્રી પ્ર. . પારેખ શાહ જગજીવનદાસ જીવરાજભાડલાવાળા જિતેન્દ્ર' ૬, એ-વર્ધમાનનગર, રાજકોટ જિતેન્દ્ર જવેલર્સ શરાફ બજાર, રાજકોટ Page #152 -------------------------------------------------------------------------- ________________ કઈ ૧૪૪ : પ્ર. શ્રી હર્ષ પુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) હાર્દિક અભિનંદન સાથે અભિનંદન... VaRukahalulahusture સ્યાદવાદની સમજ, દરેકને પરસ્પર સમન્વય સ્યાદવાદની મદદથી જ નિરૂપિત થઈ શકતે હોય છે. આથી “તે અનિશ્ચિતઃ અવ્યવસ્થિતઃ ડામાડોળા દર્શન છે” એમ માનવાની કોઈએ કદી પણ ભૂલ કરી ભ્રમણમાં પડવાની જરૂર નથી. કેમકે અપેક્ષાઓના દષ્ટિભેદે એ સઘળી વ્યવસ્થા સુસંગત હોય છે. દા. ત. એક માણસ બાપ છે અને તે જ દીકરે પણ છે. બાપ પણ નથી ને દીકરે પણ નથી. જેનો બાપ છે તેને જ તે બાપ છે, બીજાને નથી. બાપ બીજાને છે ત્યારે એ જ માણસ દીકરો બીજાને છે. જેને બાપ છે તેને દીકરી નથી. બીજાને દિીકરે છે. એમ જ્ઞાન એ જ આચાર, અને આચાર એ જ જ્ઞાન એમ અનેક અપેક્ષાએ પણ પદાર્થો નિરૂપાયેલા હોય છે. આ વિશ્વમાં આવું આ અતિગહનતમ દર્શન છે, શાસ્ત્ર છે, શાસન છે, ધર્મ છે. કેમકે વિશ્વની વસ્તુસ્થિતિ પણ આ પ્રકારની છે. આ જૈનદર્શન સર્વ દશનેને સર્વ જ્ઞાનમાત્રાઓને સમન્વય કરનાર છે. તેમજ તેમાંના નિદેશાની સંપૂર્ણતાને અને પરસ્પર સંબંધને ખ્યાલ પણ બરાબર આપનાર છે. કેઈએ તે સમજી જવાનું જલ્દી જલ્દી સમજી લેવાનું અભિમાન કરવું નહીં. પહાડ ઉપર ચડનારા શરૂઆતમાં દોડતા માલુમ પડે છે. પરંતુ માઈલ સુધીના ચઢાણ આવતાં પછી ધીરે ધીરે પગ માંડવા પડે છે. જૈનધર્મ આધ્યાત્મિક વિકાસની તમામ સાધનાનું કેન્દ્ર છે. વ્યાવહારિક યોજનાએનું મધ્યબિંદુ છે. સર્વોપરિ જીવનધોરણને પરાકાષ્ઠાએ પહોંચવાની સંપૂર્ણ શકિત તેનામાં છે. તે સર્વ ધર્મોને આત્મા છે. સર્વ ધર્મોને મૂળભૂત આધાર છે. તે સ્યાદવાદની મદદથી બરાબર સમજી શકાય છે. –પં. શ્રી પ્ર. એ. પારેખ w whakaraucis Tel. 855 8577 c/o. 8553559 * હે મા ટ્રેડીંગ કુ. એક અનાજ અને કઠોળના વેપારી ર૭૮, નરસી નાથા સ્ટ્રીટ, ભાત બજાર, મુંબઈ-૪૦૦ ૦૦૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ '' અ Hon ને એક Fa૧ કદાચ ન માં એક જ ઘર્મ રાખવા અને બીજા ધર્મોને નિઃશેષ કરવા તરફની પ્રવૃત્તિનો નિર્દેશ પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ G+જ+જ) - - - - - - - - - - -- - - પાશ્ચાત્યાએ ભારતમાં આવતાંની સાથે પિતાની બાબતે અને તેની મહત્તાઓ ખુબીથી ફેલાવવા માંડી હતી, એમ જણાઈ આવે છે. ભારતના પ્રચલિત મોટા મોટા ધર્મોની હરેળમાં દાખલ થવાની ગોઠવણ-દીને–ઈ–લાહી પંથ કઢાવી કરી હતી. ઇસ્લામી રાજ્ય તરફની ભેટ વગેરે અપાવી ભારતમાં પણ ધર્મને રાજ્યના અંગ રૂપ ગણાવવાનું ચાલુ કર્યું હતું. તેવી જ રીતે ભારતની બીજી ગમે તેવી ઉચ્ચ કક્ષાની બાબતને ગૌણ અને ઉપેક્ષિત રાખવાના પાશ્ચાત્યના પ્રયત્નો થતા રહ્યા જણાય છે. હવે તે તે દરેકને જગતમાંથી દૂર થવા દેવા તરફનું અગમ્ય રીતે વલણ વધતું જાય છે, જેથી જગતને અને માનવ જાતને સાચી અને હિતકર બાબતોથી વંચિત રહેવું પડતું જવાય તેમ કરાવી રહેવાયું છે. આ બધું અતિ ધીમી શરૂઆતથી અને જેમ બને તેમ ગૂઢ રીતે શાંતિથી થતું–કરતું ભારતમાંયે ચલાવાતું રહ્યું છે જો કે, આખી દુનિયાનું સાહિત્ય અને ધર્મ સાહિત્ય પણ તેઓ તરફથી મોટા પાયા ઉપર છપાવાય છે, પ્રસિદધ કરાય છે. છતાં મુખ્ય પઠન-પાઠન, પ્રચાર, મહત્તા અને જીવનમાં મુખ્ય સ્થાન તેને અપાવવાથી તેઓ ખુબીથી દૂર–રહે છે. જેને મહત્વ આપવાનું પોતે માનતા હોય છે, તેનું જ મહત્વ તેઓ તરફથી રખાવાય છે. આખા જગતમાં લગભગ એ છે વધતે અંશે તે પ્રકારનું શિક્ષણ ગોઠવવામાં આવ્યું છે, ને ગોઠવાય છે. વખત જતાં જગત્ની માનવ જાત જીવનમાં–તેને જ મુખ્ય સ્થાન આપે, તે જાતનું વલણ સર્વત્ર રખાવાઈ રહ્યું છે. અનેક ખુબીઓથી પિતાના ધર્મની પ્રધાન ક્રિયા ખાસ કરીને જે પ્રાર્થના છે, તેને તેઓ તે શબ્દથી મોટા પાયા ઉપર પ્રસારે છે, ને બીજા મારફત પ્રસરાવે પણ છે. આજે મેટા પાયા ઉપર ખ્રિસ્તી ધર્મ અને તેના ધર્મ શાસ્ત્રને જે સ્થાન જે રીતે અપાય છે, તે માનવ જાતિ ઉપર ન્યાયની દૃષ્ટિથી એક જાતના અન્યાયરૂપ બની રહે તેમ કહી શકાય તેમ છે. પહેલાં તેમ નહોતું. છેલ્લા પાંચ વર્ષથી આ સ્થિતિ તેના અનુયાયી એ ઉભી કરી છે. પિતાને ધર્મ પ્રચાર એ જુદી બાબત છે, અને તેને જે દુનિયાનો એક જ ધર્મ કરી, એ એક જ ધર્મ રાખવે અને બીજા ધર્મોને અસ્તિત્વરહિત કરવા, એ જુદી બાબત છે. બીજા ધર્મો દૂર કરાવવા. અસાંપ્રદાયિકતાને (ધર્મ Se૭% Page #154 -------------------------------------------------------------------------- ________________ TETEJERETETTEL ૧૪૬ : ? પ્ર. શ્રી હર્ષપુ પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) A રહિતતાને નહી) પ્રચાર કરે એ કેટલું અયોગ્ય ગણી શકાય? “પોત પોતાની રીતે સી પિત પિતાના ધર્મમાં, રહે, ને બધા ધર્મોને—ટેકે અપાય છે.” વગેરે વિશ્વાસ પમાડવા પ્રથમ પ્રચારાયું હતું. પરંતુ-તે તે દરેક ધર્મોને ધીમે ધીમે ખુબીથી હાથમાં લઈ, તેને અભ્યાસ કરવામાં આવ્યું અને તેને સહકાર મેળવી, “જગતમાં બહુમતને એક જ ધર્મ રાખવો, અને બીજા બધા ધર્મોને સંપ્રદાય ઠરાવી, તેઓનું-વિસર્જન થવા દેવું.” જગતમાં તે જાતની નવી સ્થિતિ ઉત્પન્ન કરવાના પ્રયત્નો થતા જણાઈ આવતા જાય છે. બીજા ધર્મોને-જગતમાંથી દૂર કરવાની સ્થિતિ સર્જવા બીજા દરેક ધર્મોની સેવા, પાલન, ધર્મોમાં પ્રવેશ, તે તે ધર્મના નવા આકારોના સર્જન, તથા તેને પ્રચારોને વેગ વગેરે અપાય છે. પરંતુ એક શિવાયના બીજા બધા ધર્મોના વિસર્જનમાં પરિણામ લાવવા માટે એ બધું કરાતું જણાય છે. કેઈ મહાપુરૂષ આ સ્થિતિ અટકાવે તેવી આશા સેવવામાં કશું અાગ્ય–જણાતું નથી. ઉચ્ચ કક્ષાના ધર્મોને પણ સંપ્રદાયે ઠવી અસાંપ્રદાયિકતા કરવાના એક જ ધડાકાથી તે બધાયને દંદ કરવાની સ્થિતિ સર્જવી, એ કેટલે અન્યાય છે? એક જ ધર્મ રાખો કે કર હોય તે જગતમાં જે કારણે ધર્મની જરૂર છે, તે માટેની પૂરી લાયકાત, યોગ્યતા, કાર્યક્ષમતા વગેરેથી ધર્મની પરીક્ષા કરી, તે એકને ટકાવવું જોઈએ. બહુમત–લઘુમત-એ કઈ ધર્મની ધર્મ તરીકેની પરોપકાર કરવામાં એક શરત હેવાનું અનિવાર્ય જણાય છે. પરોપકારમાં પિતાનું સર્વસ્વ તજવામાં હરકત નથી. પરંતુ પવિત્રતા તજવી જરૂરની નથી. પરંતુ તે ન તજવી એ ખાસ અનિવાર્ય શરત છે. કારણ કે-પરોપકારનું આચરણ પણ આત્માની પવિત્રતા વધારવા માટે છે. તે પોપકાર કરવા જતા જે પવિત્રતા ખોઈ બેસાય, તે પછી મેળવ્યું શું? સતી સ્ત્રી કામી પુરુષના કામની શાંતિ માટે શિયળ ભંગ કરીને પરોપકાર ન કરી શકે. તે જ પ્રમાણે મુનિ બ્રાહ્મણ ઉચ્ચ કુળવાને પોતાને વારસાગત કે સંગ ગતઃ સંપાદન કરેલીઃ નૈતિક ગુણ રૂપ કે જાતિગત જે પવિત્રતા હોય, તેને ભોગે પરોપકાર ન કરી શકે. સારાંશ કે–પવિત્રતા જાળવીને, જીવનસિદ્ધાંત જાળવીને, જે પોપકાર કરવામાં આવે, તે જ ખરો પરોપકાર છે. શિવાયના પરોપકારની કિંમત પણ નથી અને તે નામ માત્ર પરોપકાર છે. આની સામે ઘણુ પરોપકારી પુરૂએ બેટા કલંક પોતાને માથે ઓઢી લીધાના, અપયશને ભાગી થવાના, તથા પરોપકારની લાગણીને વશ થઈને ગમે તેવી હીન સ્થિતિમાં પ્રવેશ્યાના દાખલા રજુ કરશે. પરંતુ તેમાં પરોપકારી પુરુષોએ પિતાની જાતને અપવિત્ર કરી નહીં હોય, અથવા ક્યાંક અપવિત્રતા સ્વીકારી હશે, તે તેમાં માત્ર પોપકારને ભાસ હશે. પં. શ્રી પ્ર. એ. પારેખ ક@exoC&SS તે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૯િ તાલä જ્ઞા|| III I all પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : એક જ ધર્મ : ૧૪૭ લાયકાત માપવાનું સાચું, ને એગ્ય સાધન-માપ છે? કે ઉટપટાંગ રીતે ઉભી કરેલી બાબત છે? ધર્મ તરીકેની ઉચ્ચ યોગ્યતાની પરીક્ષામાં કોણ પાર ઉતરે તેમ છે? તે ખરી રીતે તપાસવું જોઈએ. આજે એ કેણ કરે ? ગોઠવણ એવી થતી જણાતી જાય છે, કે “(૧) બહુમતને એક જ ધર્મ જગતમાં રાખ. (૨) લઘુમતી ધર્મોને સંપ્રદાય-(ધર્મો નહીં) ઠરાવવા. (૩) સંપ્રદાય એટલે ધર્મોના બગડેલા ભાગો-આત્મ વિનાનાં શબ-ખાલી કલેવર તરીકે ઓળખવા. (૪) તેથી માનવોને નુકસાન વગેરે છે. તે ગૂઢ પ્રચાર થવા દે. (૫) માટે તે જગતુમાંથી રદ થવાને પાત્ર છે, ને રદ થવા જોઈએ. (૬) ધર્મ રહિતતા કરવા નહીં, પરંતુ સંપ્રદાયોને હટાવી દઈ, અસાંપ્રદાયિકતા સર્જવી જોઈએ. (૭) સાથે જ તે તે ધર્મોમાંથી અમુક અમુક બાબતે લઈ તેના નમુનાના તે તે ધર્મના નવા આકાર ઉભા કરવા (૮) ને તે તે ધર્મના માન્ય પુરૂષના નામે મોટા મોટા પાયા ઉપર ઉત્સ કરી ખરી રીતે, તે નવા આકારોને હવે લોકપ્રિય બનાવવા. (૯) તેમાં મોટી સંખ્યામાં પિતે તેઓ પણ દાખલ થઈ, ધર્મ બુદ્ધિથી તેનું રીતસર પાલન કરવાનો દેખાવ કરી, તેને પ્રચાર પણ મોટા પાયા ઉપર કરવાને. (૧૦) ને સંપ્રદાય રૂ૫ ઠરાવેલા ધર્મોને પણ રદ થવાની સ્થિતિમાં રખાતા રહી બહુમતના એક જ ધર્મમાં તે નવા આકારના સર્વ ધર્મોને પણ પછી દાખલ કરી દેવાની તક ઉભી કરવાની (૧૧) જેથી છેવટે જગતમાં એક જ ધર્મ રહી શકે, ને બીજાઓનું અસ્તિત્વ જ લુપ્ત થયુ, હોય કે થતું હોય, કે વિસર્જન વગેરે થતા હોય.” આ જાતને પાશ્ચાત્યને હવે કાર્યક્રમ જણાય છે. યુનો તથા યુનેસ્કો દુર રહ્યા રહ્યા પણ આ બાબતો પદ્ધતિસર પિતાની શાખાઓ દ્વારા સર્જી રહ્યા હોય, તેમ ઉંડાણથી વિચારતા બરાબર જણાઈ આવે છે. જગત્ ઉપરના જુદા જુદા ધર્મો તે તે પ્રદેશના માનને ધર્મમાં સ્થિર રાખી એક યા બીજી રીતે. (૧) ધર્મ (૨) અર્થ (ધંધા ને રાજય) (૩) કામ (સામાજિક ને કૌટુંબીક જીવન) (૪) ક્ષ——એવા ચાર પુરૂષાર્થની ધર્મપ્રધાન સંસ્કૃતિનું જીવન એ છે વધતે અંશે જીવાડતા હોય છે. અને એ રીતે જગમાં સ્થાયી–સાચી––શાંતિ ટકાવી રાખી, તેમાં માનવેને જીવાડાતા હોય છે, ને પોત પોતાની ક્ષેત્ર મર્યાદામાં રહેતા આવ્યા હોય છે. કેઈ કઈવાર ખાસ વ્યકિત વિશેષથી તેમાં મોક્ષ ઉત્પન્ન કરાયો હોય છે, પરંતુ જગત ઉપર અગાધ ધર્મ-સામ્રાજ્ય સાગરમાં તે નાના પરપોટા રૂપે જ ભાસે તેમ હોય છે જગતમાં માનવેના જીવન બે ભાગમાં વહેચાયેલા હોય છે. એક, માનવ પ્રાણી માત્ર તરીકેનું જીવન, અને બીજુ, મુક્ત થવા તરફ દોરવાતું આધ્યાત્મિક-સાંસ્કૃતિક જીવન. જેના પ્રાથમિકથી માંડી ઉચ્ચ કક્ષાના દરજજા હોય છે તે તેના ઉપર તે તે કક્ષાના II G ||KHIS Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ : પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) માનવે જીવન ચલાવતા હોય છે ખરી સાંસ્કૃતિ છે. - ઈસ્લામ ધર્મના અનુયાયીઓને પોતાને ધર્મ સારે લાગવાથી “માનવ જાત તેને સ્વીકાર કરી લાભ ઉઠાવે, તે સારૂં.” એ કઈ સારા આશયથી ને પછી સાથે સાથે રાજ્ય મેળવવાની ઈચ્છાથી પણ દબાણ પૂર્વક ધર્મને સ્વીકાર કરાવ્યાની હકીકત મળે છે. તેઓ ભારતથી તે વખતે દૂર હોવાથી “ઉચ્ચ કક્ષા ધરાવતા ધર્મો પણ જગમાં છે. તેને તેઓને ખ્યાલ ન પણ આવેલ હોય. તેમ છતાં જે માનવે ધર્મથી અલિપ્ત જેવા હશે, તેમાંના કેટલાકને પણ ધર્મથી વાસિત કર્યા છે. કેટલાક ખલીફાના જીવન નિરાળા અને સંત જેવા જણાતા રહ્યા છે. એકંદર ધર્મ તરીકે જનતાને અપેક્ષાએ એ છે વઘતે અંશે પણ એક યા બીજી રીતે ન્યાય, નિતિ, સદાચાર, તપ, ત્યાગ, સંયમ, દાન, પપકાર વગેરે ગુણના વિકાસમાં દેરવેલ પણ છે. એ પ્રમાણે ખ્રિસ્તી ધર્મની બાબતમાં પણ તેમની રીતે સમજી શકાય તેમ છે. ઈસુ ખ્રીસ્ત પોતે ન્યાય, નીતિ, સદાચાર, પરોપકાર વગેરેને પસંદ કરતા હતા ને તે પ્રમાણે વર્તતા હતા, તે તેમના જીવનના અહેવાલ વગેરે ઉપરથી જાણી શકાય છે. તે ખાતર તેમણે પોતાને આત્મભોગ આપ્યો. તેની ખાસ અસર પણ જગમાં તરી આવી. જેથી તેમના પછી નજીકના જ વર્ષોમાં તેમના શિષ્યો તેમના નામે એક ધર્મ ઉપસ્થિત કરી શક્યા છે, ને તેને પ્રચાર કરી, તેને ફેલાવો કર્યો છે. ' પાશ્ચાત્ય યુરેપીયન વેત પ્રજાના મોટા ભાગે જેને ધર્મ તરીકે અપનાવ્યો છે, જેને આધારે ન્યાય, નીતિ, સદાચાર વિગેરેના ઓછા-વઘતા લાભ, તે તે લોકેને મળતા રહ્યા છે. ઈતિહાસકાળમાં તે ધર્મને પણ અનેક–આઘાત પ્રત્યાઘાત વગેરે જે કે સહન કરવા પડેલા છે. - કેન્સટટીનાપલની ઘટના પછી એ પ્રજા સફાળી સન ૧૪૫૪ લગભગથી ઉભી થઈ, ને દુનિયા ઉપર ફરી વળવા લાગી, ને પિતાનું રાજ્ય, ધર્મ, અર્થ–સત્તા, માલિકી તથા અમારૂં કહેવું એટલું જ છે, કે-“સર્વજ્ઞ વીતરાગઃ પ્રભુએ વિશ્વના કલ્યાણને માટે જે ઉપદેશ આપે છે, અને આગમાદિક રૂપે તેના જ અવશેષે આપણી પાસે છે, તે જગતની એક અસાધારણ ચમત્કારિક વસ્તુ છે. તેના રક્ષણમાં-“સાહિત્ય અને પુસ્તકનું જ રક્ષણ માત્ર છે.” એમ નથી. તેની પાછળ મહાઅહિંસક સંસ્કૃતિને જીવન પ્રાણ ધબકે છે. એ તેની અતિ મહાન મહત્તા છે. ભલે તે ગ્રંથાના કદ નાના છે, ભલે તેના ગંભીર વાક નાના હશે, પરંતુ તે વિશ્વકલ્યાણનું મહાસાધન છે. તેથી પાત્ર છના છે જ કબજામાં તે રહેવા જોઈએ. પાત્ર છને જ તે મળવા જોઈએ. --પં. શ્રી પ્ર. . પારેખ દE Page #157 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : એક જ ધર્મ : ૧૪૯ સામાજીક જીવન વગેરે લાગુ કરતા થઈ ગયા. સન ૧૮૯૨ માં એલેકઝાંડર છઠ્ઠા પપે “દુનિયાનું રાજ્ય વગેરે પિતાના છે.” એમ માનીને તે બધું હાથ કરવાની તૈયારી શરૂ કરેલી જણાઈ આવે છે. તેની વ્યાપક અસર પહોંચાડવા સ્પેન અને પોર્ટુગાલ વચ્ચે પશ્ચિમ અને પૂર્વની આખી દુનિયા તેમણે વહેંચી આપી હતી. તેઓના આશ્રયથી પાશ્ચાત્ય પ્રજા પિતાને ધર્મ, રાજ્ય વગેરે દુનિયામાં વિસ્તારતા રહ્યા છે, ને પાછળથી યુરેપની જાગીરે વગેરે એકત્ર કરીને મોટા સામ્રાજ્ય રચી સમ્રાટે બનાવીને તેમની મારફત મોટા મોટા સંસ્થાને વિસ્તાર્યા ને સામ્રાજ્ય જમાવ્યાનું જણાઈ આવે છે. તેઓના ઉત્થાન નના પાયામાં સ્પેન અને પોર્ટુગાલ ભૂમિકા તરીકે ગોઠવાઈને પ્રોત્સાહન અને વેગ આપી રહ્યા હતા, અને એ રીતે આખું યુરેપ કામે લાગ્યું હતું. વડા ધર્મગુરુ પોપની પ્રે- તે ણાઓ, માર્ગદર્શન વગેરે અપાતા રહેતા હતા, ને ધર્મને પ્રચાર, ઉપદેશ વગેરે કરાતે રહેતે જણ હતું. ભારતની પ્રજામાં ભેજનાપૂર્વક તેઓને કામ લેવું પડયું છે, ને સ્વધર્મ પ્રચારવાને બદલે “તે એક જ ધર્મ જગતમાં રહે.” તેવી ગોઠવણે હવે ઉતારી રહ્યા છે. તેઓના સ્વાર્થની માત્રા વધુ પડતી હોવાથી તેઓએ ખાનગીમાં ક્યારેક પણ એ કેઈ નિર્ણય લીધે હવે જોઈએ-કે, “આખી દુનિયામાં પોતાને એક જ ધર્મ વ્યાપક કરી દે, જેથી બીજા ધર્મો છેવટે નામ શેષ બની રહે.” ધર્મ તરીકે ઉરચ કક્ષાના બીજા કેટલાક ધર્મોની સ્પર્ધામાં ઉભા રહી શકાય તેમ ન જણાતાં, બહુમત–લઘુમતનું હાસ્યાસ્પદ જુદું જ ઘેરણ ઉભું કરી, તે લાગુ કરવાની યુક્તિ ગોઠવી. એટલે કે “જેને બહુમત મળે, તે ધર્મ, બીજા બધા લઘુમતી ધર્મો, તે સંપ્રદાયો. સંપ્રદાયો એટલે ધમની બગડેલી સ્થિતિ, તે સ્થિતિને રદ કરવી જોઈએ. ને તે દૂર થવા જોઈએ. ધર્મોના પેટા ભાગોને–ભેદને સંપ્રદાય શબ્દ લાગુ હતો, તે ફેરવીને દુનિયાના બધા મૂળ–લઘુમતી માનેલા ધર્મોને જ એ શબ્દ લાગુ કર્યો હોવાનું હવે બરાબર સમજી શકાય તેમ છે. એક જ ધર્મ, બીજા બધા સંપ્રદાયે. તેથી અસાંપ્રદાયિકતા સર્જવી. જેથી એક સિવાયના બીજા બધા ધર્મોને સમાપ્ત થવું જ પડે.” ધર્મના પેટા ભાગ રૂપે સંપ્રદાયે પરસ્પર ચર્ચા-વિચારણુ–સ્પર્ધા કરતા હતા. “તે ઠીક નહીં. તેથી સંપ્રદાય ન જોઈએ.” તેવી હવા ઉભી કરી દીધી. ને સાથે સાથે લઘુમતના સર્વ ધર્મોને સંપ્રદાયે હરાવી, તે રદ કરવાની યોજનાઓ પણ કરી, ને તેથી “અધાર્મિકતા સર્જવાની નહીં, પરંતુ “અસાંપ્રદાયિકતા” સર્જવાનું પ્રચારવામાં આવે છે. કેમકે પોતાને એક ધર્મ તે રાખવાનો હતો, ને છે. તેથી તેવા પ્રયત્નો પ્રચારથી કરાતા રહ્યાં. તેની અપેક્ષાએ ભારત Page #158 -------------------------------------------------------------------------- ________________ થઈઝઝઝ. Glutuska laulu Susu ૧૫૦ : ? પ્ર. શ્રી હર્ષ પુષ્યામૃત જેન ગ્રંથમાળા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) વગેરેના બધા લઘુમતી ગણેલા ધર્મોને સંપ્રદાયે ઠરાવવાથી ભારતને “બિન સાંપ્રદાયિકતા” બનાવવાથી એકી સાથે એક જ શબ્દથી બીજા બધા ધર્મોની નિશેષતા–અભાવ થવાની કરવાની શકયતા ધારી, તે માર્ગ લીધે. તેથી ભારતમાં પણ અસાંપ્રદારિકતા નિપજાવવાના ઉપાયે ફેલાવાતા રહ્યા જોવાય છે. ભારતની સરકાર “સેક્યુલર” બનાવાઈ, એટલે કે ધર્મ રહિત નહીં, પરંતુ “સંપ્રદાય રહિત” બનાવવાનું ઠરાવાતું ગયું. તમામ લઘુમતી ધર્મોને નિ:શેષ કરવા તરફ ભાર દેવાતો જાય છે. ભારતમાંથી જ અસાંપ્રદાયિકતામાં માનનાર લોકે અને તેની સંસ્થાઓ ઉભી કરાવાઈ હોય છે, ને તેને લાગવગ વગેરેની અસર પહોંચાડી સમગ્ર રાષ્ટ્રને તથા સરકારને પણ અસાંપ્રદાયિક ગણી પોતાનો એ આદર્શ વેગપૂર્વક સિદ્ધ કરી શકે, તેવી ગોઠવણે થતી જાય છે. ધર્મ તો પ્રચારાય તેમાં કેઈ વર્તમાન સરકાર કદાચ વાંધો ન લે, તેને ટેકે પણ આપે. પરંતુ અસાંપ્રદાયિકતા સર્જવાના કાર્યક્રમે ઉપાડી લેવામાં આવ્યાં છે, તે દુઃખદ હકીકત છે. નવું બંધારણ ધડાવાતી વખતે પાશ્ચાત્ય મુત્સદ્દીઓએ જ ખુબીથી તેમાં “સેકયુલર' શબ્દ પ્રવેશાવી દીધે હોય, તેમ જણાય જ છે. | ભારતના ભદ્ર લકે એમ સમજે છે કે-“અસાંપ્રદાયિકતા એટલે ધર્મના ભેદ. પેટા ભેદ નહી, કે કઈ પણ એક ધમને પક્ષપાત નહીં-નિષ્પક્ષ પાતપણું અને તે સારું પણુ ગણાય.” તેથી અજ્ઞાત ભાવે અસાંપ્રદાયિકતા કરવાને કેટલાક લોકે અણસમજથી વધારે છે. પરંતુ પોતાના ધર્મને અભાવ પણ થવા દેવાથી એ સ્થિતિ સફળ થાય તેમ છે.” તેને ખ્યાલ જ એ લોકોને નથી. પરંતુ “લઘુમતી સર્વ ધર્મોને સંપ્રદાય કરાવી, તે સર્વ અભાવ કરવામાં વેગ પકડાવાઈ રહ્યો છે. આ સત્ય પ્રજા હજી સમજતી થઈ નથી. પાશ્ચાત્ય આ સમજ કે ગેરસમજ ચાલવા દઈ, પિતાના દયેયની સફળતામાં આગળ \ વધી રહેલા હોય છે, ને આજે વચલી સ્થિતિમાં વખત પસાર થવા દે છે, ને પિતે ધારેલા ભવિષ્યના પરિણામની રાહ જોતા રહે છે, તેથી તે તમામ તેઓ ચલાવે છે. પરંતુ તે બધું દેશી લોકોને તૈયાર કરી, ઘણું ખરું તેમની મારફત ચલાવાય છે. એમ બેવડી કામગીરી ચલાવાતી જણાય છે. નજીકના જ ભવિષ્યમાં આવનારી પ્રજા માટે દેશની ઉન્નતિ કરાતી રહે, અને સ્થાનિક રંગીન પ્રજાની પરિણામે અવનતિ કે સમાપ્તિ થતી રહે, આમ બેવડી કામગિરી ચાલતી જણાય છે. પંડીચેરી પાસે અરવલ શહેરમાં YO પાશ્ચાત્યોની સારી સંખ્યા ભારતના વતની બનાવા રહેતા થયા સંભળાય છે. ને ધીમે SN ધીમે બીજા શહેરે-તેઓના થવાની શક્યતા જણાય છે. ભારતને તે સ્થિતિમાં મૂકાવાની - શરૂઆત થતી હોવાની બૂમ પડતી જણાય છે. બીજે ધીમી શરૂઆત છે. Shyhracias Sa katulia kama Page #159 -------------------------------------------------------------------------- ________________ ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : એક જ ધમ : ૧૫૧ આ રીતે ગુ ́ચવાડા ઉત્પન્ન થયા છે. બીજા રંગની પ્રજાને સમાપ્ત કરવાની રોચક-અરેચક અનેક જાતની પ્રવૃત્તિએ ચાલી રહી જેનુ' લક્ષ્ય એકજ ધર્મ અને એક જ ર'ગની પ્રજા રાખવા તરફ જણાય છે. ‘અમેરિકન સ‘દેશ’ માં એક લેખ થાડાક જ મહિન પહેલાં છપાયા હતા, કે જેમાં એક જ ધર્મ રાખવાના આદેશ તરફ લક્ષ્ય ખે‘ચાવવા, એક આંગળી ઉંચી કરેલા હાથની આકૃતિનું ચિત્ર પણ છપાયું હતું. પ્રાય; તેમાં જીસીસઃ ક્રાઈસ્ટને લગતા કોઇક અક્ષરા પણ હતા. ધર્મના જગા કેન્દ્રભૂત ભારતને લઘુમતી ધર્માથી રહિતપણુ બનાવવા અસાંપ્રદાયિકતાના આદર્શ સર્જવાને મોટા પાયા ઉપર પ્રચાર વગેરે થઇ રહેલ હોવાનું જણાતુ રહે છે, અને તે વાત ઠેઠ ધારાસભા સુધી કદાચ ખુલ્લી રીતે પહેાંચે પણ. તેમ તેના પડઘા વાગી રહ્યા છે. શાળા-કોલેજો વગેરેમાં પણ તેની હવા મજબૂત પાયાની એક યા બીજી રીતે ફેલાવાતી હાય છે. ખ્રીસ્તી ધર્મ પાસે વ્યવસ્થિત વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન એટલા હેાવાના જણાતા રહેતા નથી. તે માટે ભાગે સેવાભાવના પ્રધાન ધર્મમાં પ્રાચીન કાળથી છે, તેથી તેને સમૃદ્ધ કરવા શાધાને નામે અને જ્ઞાન-વિજ્ઞાન વિકસાવવાને નામે અનેક વિદ્વાના પાંચસે વર્ષથી કામે લાગી ગયા છે. તથા તેના અનુસંધાનમાં અનેક શેાધે પણ કરવામાં આવે છે, તેમ કરીને તેમાં આગળ પડતા ભારતને ય મહાત કરી, જગતમાં આગળ પડતુ' સ્થાન મેળવવા અનેક પ્રયત્નો થાય છે, જેના ઠીક ઇતિહાસ પણ મળે તેમ છે. આથી અવકાશયાના વગેરેથી અનેક આકાશી શેાધેા થાય છે. તેમાં પણ ભારતની ઉછરતી પ્રજાને આકષી, તેમાં કેટલાક ભારતીય નવા સ તાની વિચારણાઓ વગેરે મેળવી, ઉછળતી પ્રજાને પ્રથમની ચાલી આવતી સમોથી દૂર કરી, તે સમજથી છુટા પાડવાના પ્રયત્ના થાય છે. તેમાં પ્રચાર તરીકે “ પૃથ્વી આવડી છે. વિશ્વ અમુક પ્રમાણમાં છે. ” (જો કે તે જોતાં એ બાબતમાં વિજ્ઞાન હજી ખાલ્યાવસ્થામાં છે, એમ પણ કહી શકાય તેમ છે.) એમ ઉછરતી પ્રજાને સમજાવવામાં આવે છે. જૈન ધર્મશાસ્ત્રમાં વિશ્વની વિશાળતા, જગની વિશાળતા, તેના ભાગા અને તેમાંના અનેક પદાર્થોના વિગતથી માા, પ્રમાણેા, સંખ્યા વિગેરે પ્રમાણપૂર્વક બતાવેલા છે. એ પગ પહેાળા કરી, કેડે હાથ દઇ ઉભા રહેલા પુરુષના આકારનુ' સામેથી દેખાતુ' ચૌદ રજજી લેાકનું (ધન) વિશ્વ બતાવાય છે, તેના પણ અનેક સ્થાને જોવામાં આવે છે. તેની સુક્ષ્મ સૂચિ શ્રેણીઓ, પ્રતર શ્રેણીઓ, ક્ષેત્રફળ, વગેરે શાસ્ત્રોમાં બતાવેલા છે. મુંબઈ સમાચારની હાથમાં મળી આવેલી એક રખડતી કાપલીને ઉપયાગી જાણી સાચવી રાખેલી છે. તેમાંથી નીચે પ્રમાણે હકીકતા મળે છે. જેમાં કૃષ્ણલાલ કોટડાવાળાનું Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર : Blut wekistan Vanuatu Sutures પ્ર. શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) નામ નીચે છપાયેલ છે. ફાટેલી એ કાપલી ક્યારની છે? તેના સાલ સંવત વગેરે જાણી શકાતા નથી. પ્રકાશની ગતિ કેટલી છે? એક સેંકડમાં ૧,૮૬,૨૮૪ માઈલની છે.” તે કાપલીમાં નીચે પ્રમાણે વિશેષ પણ જણાવેલ છે, કે અસંખ્ય તારાઓના પટાની આકાશગંગા કહેવાય છે. તેમાં આપણા સૂર્યમંડળ જેવા દશ હજાર કરોડ જેટલી રચનાઓ આવેલી છે. આકાશ ગંગાના એક છેડા સુધી પ્રકાશને મુસાફરી કરતાં એક લાખ પ્રકાશ વર્ષ લાગે. ઓછામાં ઓછી દસ કરોડ . આકાશ ગંગા દેવી જોઈએ.” મહાન વૈજ્ઞાનિક ડો. આઈન્સટાઈનની ગણત્રી પ્રમાણે આખા વિશ્વને મેળે કલ્પીએ, ને તે ગેળાની ત્રિજ્યા પાંત્રીશ અબજ વર્ષની છે (આ વર્ષે પ્રકાશ વર્ષો લવાના સમજાય છે.) તે આખે ગળે કેટલા પ્રકાશ ચેરસ માઈલને થાય? જૈન શાસ્ત્રોમાં ચૌદ રજજુ લોકેનું વિશ્વ બતાવેલ છે. તેમાં કયાં કયાં શું શું છે? તે પણ કેટલાક વિસ્તારથી બતાવ્યું હોય છે. અસંખ્યાત યેજનેને એક રજજુલેક બતાવેલ છે. હાલના વૈજ્ઞાનિકે પણ વિશ્વની અસાધારણ વિશાળતા માનતા થયા છે, તે ઉપર જણાવેલા અવતરણેથી સમજાય તેમ છે. જૈન ધર્મ શોમાં ચાર અનુગ મારફત જે જે બતાવ્યું, ને સમજાવ્યું છે, તેની યથાર્થતાને કેણ પહોંચી શકે તેમ છે? આ વિષયમાં ઘણા વિદ્વાનેએ લખ્યું છે. સ્વ. ' વસંતલાલ કાંતિલાલ બી. એ નું પુસ્તક જેવાથી વિશેષ ખાત્રી થાય તેમ છે. એક તરફ આધ્યાત્મિક જ્ઞાન આપવાની વાત આગળ કરવામાં તે આવી છે. ત્યારે બીજી તરફથી “ધર્મની ક્રિયા વિના તે ચાલે નહીં, ” ત્યારે ધર્મની ક્રિયાઓ પણ -૧ શિખવાનો ક્રમ તેમાં સૂચિત કરવામાં આવ્યા છે. તેમાં પ્રાર્થના, જા૫ તથા ધ્યાનને સ્થાન આપવામાં આવેલું છે. એ ત્રણેયને સ્કૂલોમાં શિખવવામાં આવે એટલે પોત-પોતાના ધર્મસ્થાનમાં જઈ, પોત-પોતાના ધર્મની ક્રિયા કરવાનું ભાવિ પેઢીને રહે જ નહીં. એ રીતે તે તે ધર્મની ક્રિયાઓ લુપ્ત થતી જાય, ધર્મસ્થાને શૂન્ય બનાતા જાય, પછી પરંપરાગત ધર્મો શી રીતે જગતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે? કેમકે આચરણ દિયાજ ધર્મોને ટકાવાના જીવનપ્રાણ છે. તે જ રૂંધાઈ જાય. - પ્રાર્થનાકિયા એ મુખ્યપણે પ્રીસ્તી ધર્મની છે. તેને આજે વ્યાપક કરાતી જવાય છે, અને તે સ્કૂલે મારફત વ્યાપક થવાથી તેને વિશાળ સ્થાન મળી ગયા પછી પ્રતિક્રમણ ) N) સંધ્યા કોણ કરે? નિમાજ કેણ પહે? દેવદર્શન-પૂજા-ગુરુવંદન-ભક્તિ વગેરેને કયાં : ૭ સ્થાન રહે? આ બધું આપણે વિચારવાનું છે. –પં. શ્રી પ્ર, બે. પારેખ , wwuulakalararlacis Page #161 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : એક જ ધમ : ૧૫૩ એક જ ધમ રાખીને ખીજા ધર્માને નામ શેષ કરવાના લક્ષ્યથી આંતર રાષ્ટ્રીયતાને નામે માટા ધર્મ પ્રણેતા વિગેરેના નામ આગળ કરી મોટા મોટા પ્રચારક ઉત્સવા કરાવાય છે, તેથી આકર્ષાઇ, તેમાં સહકાર આપવામાં “પેાતપાતાના ધર્માને મૂળમાંથી દૂર કરવામાં સહકાર આપવાનું બની રહે તેમ છે,” તે ખ્યાલ બહાર રહે છે. તે ઉપર આપેલા અવતરણા ઉપરથી સમજી શકાય તેમ છે. (૬૦x૬૦×૨૪×૩૦×૧×૧૮૬૨૭૪=૫૭૯૪૧૭૭૫૩૬૦૦૦) માઇલ એક પ્રકાશવના થાય. તેવા વિશ્વના ગાળાની અર્ધા ગાળાની પાંત્રીસ અબજ વર્ષની એકત્રિજ્યા થાય છે. તે આખા ગાળાનું સમગ્ર ક્ષેત્રફળ કેટલા વર્ષોંના પ્રકાશ વર્ષોંના માઇલેાનુ' થાય ? તા આ હિસાબે પણ વિશ્વ કેવડુ મોટુ ? આવતી કાલે વિજ્ઞાન આથી પણ માઢું કદાચ બતાવતું થાય. જૈન શાસ્ત્રામાં જડ પરમાણુઓના છવ્વીસ ભેદ જણાવવાનું યાદ આવે છે. પ્રત્યેક પરમાણુના અનંત ણુ સ્વભાવ જણાવ્યા છે. તેના વણુ-ગ ́ધ રસ-સ્પૂની ષડ્ ગુણ અને ષડ્ ભાગ હાનિ વૃદ્ધિ ગણિતના નિયમાથી જણાવેલ છે. પરમાણુઓના વર્ગીકરણ પણ અનેક રીતે બતાવ્યા છે. જુદી જુદી જીવ રાશિઓમાં જીવાની સંખ્યા અનંત–અનંત અસખ્ય-અસખ્ય અને સંખ્યાતા બતાવ્યા છે, તે સમજાય તેવી રીતે છે. એવી જ રીતે જડ પદાર્થોની પણ સંખ્યાઓ બતાવી છે. એક કાંકરી અનંતાનંત પરમાણુઓની બનેલી હાય છે, એવી એક મોટા પત્થરની કેટલી કાંકરી થાય ? એક મકાન, એક ગામ એક શહેર, એક દેશ, એક ભૂ પ્રદેશ તથા સમગ્ર વિશ્વની તે કેટલી થાય ? પ્રત્યેક પરમાણુના અનંતાનંત ગુણ્ણા, સ્વભાવા, પરિવતના, પર્યાય। થાય, જડ પદાર્થોના સબંધમાં પણ તે બતાવેલ છે. તે સમગ્રની અનેક સંખ્યા, પ્રત્યેકમાં અનંત ગુણા- સ્વભાવા બતાવ્યા છે. તે જરા તપાસીને વિચારીએ, તો અનંત અન ́ત હોવાના ભાસ. થાય તેમ છે. જેમ દરેક આત્માના અનંત ગુણા સ્વભાવા વગેરે બતાવેલા છે, તેમ જ પ્રત્યેક પરમાણુનાં પણુ જુદી જાતના અનંતાનંત ગુણા—સ્વભાવા–પર્યાયા હોય છે, તે પણ બતાવ્યા છે. ૩ સંખ્યાત, ૯ અસંખ્યાત ઉપરાંત ૯ અનંતાનતની સંખ્યા એમ કુલ ૨૧ બતાવેલી છે, તેની આજે પણ શેાધ થઇ રહી છે. આઠમા અનંતા સુધી જગતના તમામ પદાર્થાં જણાવ્યા છે, નવમે અનંતે કાઇ પદાર્થં નથી વજ્ઞ જ્ઞાનીના જ્ઞાનગમ્ય તે બતાવેલ છે. એટલે શાસ્ત્રામાં એક દર એ કમત્ય આવે છે. બીજા દનકારાની જેમ જુી જુદી તત્ત્વ વ્યવસ્થા વગેરે હાતા નથી. Page #162 -------------------------------------------------------------------------- ________________ JANONME KEDERA ૧૫૪ : ૐ પ્ર. શ્રી હ`પુષ્પામૃત જૈન ગ્રં′થમાલા-લાખાબાવળ (સારાષ્ટ્ર) “બહુમતના એકને જ ધર્મ ગણવા. અને તે એક જ ધર્મ જગમાં રાખવા. બીજા બધા ધર્મોને લઘુમતમાં રહેલા જણાવી, તે બધાનુ નામ સ`પ્રદાય રાખી, અસાંપ્રદાયિકતા કરવાના એક શબ્દથી જ એ ખીજા બધા ધર્મોને સમાપ્ત ઠરાવી શકાય, તેવી શાબ્દિક ગોઠવણ પણુ પાશ્ચાત્યાએ ઉતારી છે. જેથી અમુક અમુક ધર્મોને રદ કરવાનું જુદું જુદુ ખેલવાનું ન રહે” “બિનસાંપ્રદાયિકતા કરવી એટલે એ એક શબ્દથી જ એક શિવાયના તમામ ધર્મોથી રહિતતા જગનમાં કરવી.” એમ સહેજે થતું જાય શબ્દો ગોઠવવામાં પણ પાશ્ચાત્યોએ કેવી ખુબી વાપરી છે ? અસાંપ્રદાયિકતા કરવાથી એકી ઝપાટે બીજા ધર્માને સમાપ્ત કરી દેવાના અદ્દભુત કાયડા ગાઠવી લેવામાં આવ્યા છે. “એક જ રંગ રાખવા.” તેમાં રંગભેદ નાબુદીને “એક જ ધર્મ જોઇએ.” તેમાં ધર્મ ભેદ નાબુદી, એટલે કે માનવીના બીજા રંગના માનવાની નાબુદી અને અસાંપ્રદાયિકતા સર્જવી. આ બાબતાના પ્રચાર આજે થાય છે? કે નહીં ? તે તપાસે. તેમ નથી જ” કાઈ પ્રમાણ પૂર્વક બરાબર સાબિત કરી આપે, તે એક સિવાયના બીજા બધા ધર્મોનું અસ્તિત્વ રહેવા દેવાનું જરૂરી નથી.” એમ પાશ્ચાત્યોની પ્રવૃત્તિ છે.” એમ કહેવાનુ બંધ જ કરવામાં વાંધો જ નથી. તથા “અનેક ધર્મો ધરાવતા ભારતમાં પણ “અસાંપ્રદાયિકતા” કરવાના પ્રયત્ન ચાલી રહ્યા જ છે.” એમ પ્રચારાય છે. તેના અ-માત્ર પેટા સ ́પ્રદાયેા રહિત મૂળ ધર્મો રાખવાના જ છે. તે એમ સાચા પ્રમાણેા પૂર્વક સમજાવાય કે એમ નથી જ. જગતના તમામ લઘુમતી ધર્મોને સમાપ્ત કરવા, આખી દુનિયામાં એક જ ધમ રાખવા માટે તે તે ધર્મીના નવા આકાર કામચલાઉ પણ ઉભા કરી તેના પ્રચાર કરવાના શરૂ કરાય છે. “જેથી દરેક ધમ વાળાઓને પેાતાના ધર્મના પ્રચાર વગેરે થતા હેાવાના દેખાય.” પરંતુ પછી તે બધાયને એક બહુમતના ધમ માં દાખલ કરી દઇ, તેને પણ સમાપ્ત કરવાની ગેાઢવણુ આગળ વધતી જાય છે.” એ ધ્યાનમાં આવે જ નહીં. “આ બધું નથી” એમ પ્રામાણિકપણે બરાબર કોઇ સાબિત કરી આપે, તો તે બાબતોના વિરાધ કરવાના રહેતો નથી. નહીતર, ખેતપેાતાના ધર્માંને ટકાવી રાખવા અસાંપ્રદાયિકતાના વિરાધ કરવાની ફરજ પડે જ છે. પ્રજાના માટે ભાગ પાતપાતાના ધર્મોમાં નિષ્ડ હોય છે. છતાં સરકાર અને તેમાંના આગેવાન પ્રધાને વગેરે બિનસાંપ્રદાયિકતાને ખોટી રીતે પકડી બેઠા હોય છે. અને બીજી તરફ આંખ મીંચામણાં રાખી, તેને પ્રચાર, કાયદા વગેરેથી કરવા તરફ વલણ રાખતા હાય છે. અને “ભારત બિન-સાંપ્રદાયિકતા ધરાવે છે.” એમ પ્રચારતા હેાય છે. કેટલું જુઠાણું ? શુ એમ જ છે ? NONNONXOL Page #163 -------------------------------------------------------------------------- ________________ હિતા હિતની વિચારણું હાલમાં દારૂ નિષેઘની પ્રવૃતિ પરેપકારાભાસ પ્રવૃત્તિ છે, મનિષેધ એ સપ્ત વ્યસનમાંના એક વ્યસનને નાબુદ કરવા રૂપ સારે પરોપકાર છે. પરંતુ હાલને દારૂનિષેધ કૃતિમ છે. કેમકે-આ દારૂ નિષેધનું પરિણામ દેશી દારૂ જે હાથથી ગાળવામાં આવે છે, તેના ધંધા ઉપર જરૂર કાબુ મૂકનાર છે. પરંતુ તેટલેથી મદ્યપાનને નિષેધ થશે, એમ માનવાને કારણ નથી, એ સર્વથા જગતમાંથી કદી બંધ થઈ શકે તેમ છે જ નહીં. અલબત્ત શરૂઆતમાં તેના ઉપર ઘણે અંકુશ આવવાને અને મદ્યપાન એર છું થયેલું એટલે કાયદામાં પણ એટલી અપવાદ તરીકે છુટ મૂકવી પડશે, એ છુટ ઉપયોગ ધીરે ધીરે મશીનથી બનતા અને આ દેશમાં રીતસરના કારખાનાઓ મારફત અનેક વિવિધ પ્રકારના મંદ, મંદતર, ઉગ્ર, ઉગ્રતર અસર કરનારા દારૂઓ વિવિધ નામે અને પ્રકારે પ્રસરશે. તે રોકી શકાશે નહી. નવા પ્રકારને સ્થાન આપવા અને જુના પ્રકારને નાશ કરવા આ હિલચાલ છે. સારાંશ કે-સર્વથા મધ નિષેધ નથી. પણ મધ પ્રકાર નિષેધ છે. જેથી વાસ્તવિક રીતે મનિષેધ નથી જ. બાકી દેખાવ માત્ર જ છે. કેમકે-માનવ જાતમાં આજે આદર્શ આરોગ્ય નથી. આદર્શ આરેગ્યવાળાને આવા પીણાની જરૂર હોતી જ નથી. આદર્શ આરોગ્ય ન હોય છતાં પ્રજાને આદેશ આગ્યવાળી કરી શકાય તેવા સાત્વિક ખોરાક અને પ્રયોગો આર્યવૈદ્યક વિજ્ઞાનમાં પુષ્કળ છે. પરંતુ તેની અજમાયેશની આમ્નાયનો લગભગ લોપ છે. અને કદાચ તેને ઉદ્ધાર થાય તે તે ખર્ચાળ છે. જેને હાલની આ દેશની પ્રજા પહોંચી શકે તેમ નથી, અને બીજો પ્રકાર ઉત્તેજક ઔષધે – ઉપચારોની મદદથી આરોગ્યવાળા દેખાઈને જીવન નિર્વાહ કરે, એ છે. તેમાં ઉજક અને માદક દ્રવ્ય પ્રધાન છે. કેઈ દારૂડીયા દારૂ પીવાનું બંધ કરે, તે તે વધારે ઉગ્ર ચા પીવે. શરબતે વિગેરેમાં તે ઉત્તેજક બીજે નામે થોડાં ટીપા પીવાને પ્રચાર થાય, અને એમ કરતાં લાંબે કાળે એક યા બીજા સ્વરૂપે મદ્યપાન વધુ ને વધુ ફેલાવાનું. સર્વથા મધનિષેધની પરિસ્થિતિ નથી. કેમકે તેની સામે ય વિરોધી હિલચાલ છે અને નોન એશિયાટિક માટે છુટ છે. એટલી કાયદામાં છૂટ રાખી છે, એ ભવિષ્યમાં બીજા સ્વરૂપે વધવાનું બીજ છે. યુરોપ અમેરિકામાં મનિષેધના હેવાલ આવે છે, તે પણ દેખાવ માત્ર છે. અને કેટલીક હાલના મુત્સદ્દીઓની એવી રીત છે કે–અહી જે પ્રવૃત્તિ કરાવવી હોય. તેની હિલચાલ પ્રથમ યુરોપ અમેરિકામાં ચલાવે છે. અહીં ફરજીઆત લશ્કરી શિક્ષણ કરવાને યુરેપમાં યુદ્ધનું વાતાવરણ કરવામાં આવ્યું છે. બીજી પ્રજાઓને અહીં વસવાટના હક્ક આપવાને જની મારફત યુરેપે જુદા જુદા બહાના નીચે યહુદીઓને ત્યાંથી કાઢી Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ : પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) મૂકાવ્યા અને પછી દુનિયાની સહાનુભૂતિ મેળવી અહીં ગોઠવવાની શરૂઆત કરી. ભવિષ્યમાં બીજી ગેરી પ્રજાઓને વસાવવાને માર્ગ ખુલ્લે કર્યો છે. આ રીતે હાલની મધનિષેધ પ્રવૃત્તિ કૃત્રિમ છે. તે છોડાવવા પીકેટીંગ વખતે દારૂડીયા દારૂ છોડે તે સ્ત્રીઓને પિતાની પવિત્રતા જોખમમાં મૂકવા સુધી લાગણીવશ કરવામાં આ પ્રવૃત્તિને જાહેરમાં વધુ વેગ આપવાની યેજના સિવાય બીજું કાંઈ પણ નથી. એવી રીતે સ્ત્રીઓએ પિતાની પવિત્રતાને જોખમમાં મુકવી એ પરેપકારાભાસ છે. એટલું જ નહીં પણ સ્વપર વિનાશ છે, સ્વ પર અપકાર છે. જગતની અંદર લેકે પરોપકાર કરી શકે છે, તેનું કારણ બીજા કરતાં જે લેકે પાસે બુદ્ધિ, સંસ્કાર, ઘન, તથા બીજી સામગ્રી વધારે હોય છે, તે પરોપકાર કરી શકે છે. જેની પાસે કાંઈ ન હોય કે ન્યુન હોય તે પરોપકાર શો કરી શકે? બાહ્ય સાધન ન હોય, ' પણ આંતરિક બળ જેની પાસે વધુ હોય તે પરંપકાર કરી શકે. પણ જેની પાસે બાહ્ય કે આંતર ઓછું બળ હોય, તે શી રીતે પરોપકાર કરી શકે? અને એ આંતર કે બાહ્ય સામગ્રી પ્રજા પાસે હોવાનું મૂળ જીવનની પવિત્રતામાં છે. જીવનની પવિત્રતા ગુમાવ્યાથી પોપકારની સામગ્રીને લેપ થાય. માટે તેની રક્ષા રાખવી જોઈએ. એટલે દારુડીયાના ચાપલ્યને વશ થઈને તેને દારૂ છોડાવવાની લાગણી આર્ય ૮ સ્ત્રીઓમાં ઉત્પન કરવી. એ પવિત્રતાને નાશ કરવા રૂપ હોવાથી પોપકારને જ ધક્કો મ મારનાર છે. જે તેવા પોપકારને કે દારૂડીયાને પણ પરિણામે હિતાવહ નથી. એવાજ , હાલના શિક્ષણ, અસ્પૃશ્ય નિવારણ, અનાથાશ્રમ, ઉદ્યોગશાળાઓ, જાતિભેદ નિવારણ , વિગેરે પ્રવૃત્તિઓ પરોપકારભાસ છે. –પં. શ્રી પ્ર. એ. પારેખ . એટલું જ નહીં, પરંતુ “સાચી અહિંસાના પ્રણેતાષ્ઠ શ્રી ભગવાન મહાવીર પ્રભુ મા વિગેરેની પણ અહિંસા અને આજની અહિંસા એક જ છે.” એ ભ્રમ ઉભું કરીને , તેઓના નામે પણ આજની અહિંસાને વ્યાપક કરવાના પ્રયાસ થાય છે. એ તે અસત્યની ગજબની પરાકાષ્ઠા જ ગણાય. અર્થાત “તે મહાપુરૂષને નામે પણ આજની જ હિંસામય અહિંસા પિષણ પામે.” તેવી ઘટના કરી લેવામાં, ગેડવી લેવામાં પાશ્ચાત્યેની વ્યવસ્થા શકિતની પરાકાષ્ઠા ગણી શકાય. તે અજબ-વેજનાશક્તિના વખાણ આપણે એટલા માટે કરી શકતા નથી, કે તેના પરિણામે સાથે મહાહિંસા જોડાયેલી છે એ જ છે) શક્તિ તેઓએ જો મહાપુરૂષોની ઉપદેશેલી સાચી અહિંસાના પિષણમાં વાપરી હતા તે આજે જગત ખરેખર અર્થમાં અહિંસક સ્વર્ગ હોત. –પં. શ્રી પ્ર. એ. પારેખ Aિ Page #165 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી પ્રભુદાસભાઈ પારેખ અભિનંદન ગ્રન્થઃ શુભેચ્છા ક ૧૫૭ પંડિતવર્યશ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને હાર્દિક શુભેચ્છા શ્રી છેદ વિષેની ભ્રાંતિઓના નિરાસ ૧ કેટલાક બંધુઓ જૈન-છેદ આગમાથી અકળાઈ ઉઠે છે. પરંતુ, તે પણ જેન થી શાસ્ત્રોને સમજવાને યોગ્ય દષ્ટિના અભાવનું પરિણામ છે, કેમકે-જેનશાસ્ત્રો સાધક અને આ બાધક સર્વ દ્રવ્યઃ ક્ષેત્રે કાળ અને ભાવે ની સંગ્રાહક છે. સાધકનો ઉપયોગ કરે અને બાધકને ત્યાગ કરે છે તેમાં હેતુ હોય છે. તેથી તેમાં પુષ્ટાલંબને ઉદ્દેશીને તથા પાત્રના બધિબીજા ચારિત્ર: વગેરે આધ્યાત્મિક ગુણોના રક્ષણને ઉદ્દેશીને અનેક પ્રકારના વિધિ નિષેધે ઉત્સર્ગ–અપવાદે હોય એ સ્વાભાવિક છે. નહીંતર, શાસ્ત્રો જ અપૂર્ણ ગણાય. કેમકે દરેક જીવ સરખા નથી હોતા. તેથી દરેકને ઉદ્દેશીને ધર્મવ્યવસ્થા . હવા જોઈએ. જેનશાસન સર્વ વ્યાપક ધર્મ છે. ૨ જો કે, વર્તમાનમાં કેટલાક ગ્રંથો પૂર્વાદિકમાંથી જુદા-જુદા વિષયને ઉદ્દેશીને અધિકારી વિશિષ્ટ પૂર્વાચાર્યોકૃત સંક્ષિપ્ત ઉદ્ધારણે રૂપ ગણાય છે. તેથી સંક્ષેપને લીધે ત૬ આજુબાજુની ઘણી ઘણી વિશિષ્ટ બાબતે છોડી દેવી પડી હોય, એ સ્વાભાવિક છે. તેથી ઘણા વિષયેના અનુસંધાને આપણને પૂરા ન પણ સમજાય. જેથી ટીકાકારોને પીઠિકાર ભૂમિકા પ્રસ્તાવનાઃ રૂપે ખાસ લખવું પડે છે. એટલા જ માટે ગીતાર્થ ગુરૂ . અને ગીતાર્થગુરૂનિશ્રિત વિના બીજાઓએ તે શાસ્ત્રો ન વાંચવાની મર્યાદાઓ અનર્થના : નિવારણ માટે મૂકવી પડેલી છે. આથી આગ વિષેની કેટલીક બાબતથી ચકિત અને શંકિત થયા વિના, તેના તરફને સદભાવ જરાપણ ઓછો ન થવા દેવે જોઇએ. ૩. શ્રી છેદ શાસ્ત્રોનું લય-સંયમ–ચારિત્ર-ગુણની છેલામાં છેલી હદ સુધીની છૂટ આપી શકાય ત્યાં સુધી લઈ જવાનું હોય છે. તેમ છતાં–મર્યાદાની છેલી હદ ન ઓળંગાવવામાં બરાબર દઢ હોય છે. છેલી હદ-સીમા તુટી કે અનાચાર. એ જ પ્રમાણે છે જેમ બને તેમ ઉંચી સ્થિતિ ટકાવી રાખવા સુધીને તેમાં આગ્રહ હોય છે. ઉંચી સ્થિતિમાં ટકી ન શકનાર માટે તેને લાયકની સમજપૂર્વકની નીચી કક્ષા ગોઠવી આપી હેય છે. એમ કરતાં કરતાં ઠેઠ સુધી લઈ જવાનું હોય છે. ત્યાં સુધી પ્રસ્તુત ગુણ સંયમઃ ચારિત્ર: વગેરેને અક્ષત ગણવામાં આવે છે. કાંઈ ન આવડે, પરંતુ એકડો ઘુંટતા આવડે, ત્યાં સુધી પણ તેને વિદ્યાર્થી માનવાને હરકત ગણવામાં ન આવે. અર્થાત્ છેલ્લી હદના પ્રાયશ્ચિતની લાયકાત સુધી વ્યક્તિને પ્રસ્તુત ગુણ-પ્રસ્તુત ગુણધારક માનવામાં હ- કત લેવામાં આવતી નથી. તેથી પણ આગળ વધી જાય, તે પછી તે વ્યક્તિ તે ગુણની કક્ષામાંથી બહાર ગણાઈ જાય છે. –પં. શ્રી પ્ર. એ. પારેખ શાહ પદમશી વાઘજી ગુઢકા પરિવાર લાખાબાવળ-શાંતિપુરી (વાયા જામનગર). Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ : : પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) મહાઅહિંસક જૈન સંસ્કૃતિની સૂક્ષ્મતા બતાવનાર પં. શ્રી પ્રભુદાસભાઇને અભિનંદન ધાર્મિક ઉત્સવ, વડા વિગેરેથી પણ બાળજીને લાભ થાય છે. છેવટે-શુક્લપાક્ષિક છે આવા પ્રસંગેથી ધર્માભિમુખ થાય છે. અને કેટલાક શફલ પાક્ષિક થવાની તેયારીવાળા જીવે તે ભૂમિકા ઉપર ખેંચાઈ આવે છે, ને પરિણામે માર્ગ પ્રાપ્ત કરે છે. એ જીના ઉપકાર માટે પણ એવા ઉત્સવ ચાલુ રાખવા જરૂરી છે- કર્તવ્ય છે, યેગ્ય જના પૂર્વક છે, શરમ સંમત્ત છે, પરહિત અને કલ્યાણના સાધન રૂપ છે, શિષ્ટ | સંમ્મત છે, ધાર્મિક શિક્ષણના સબળ સાધનરૂપ છે, જાહેરમાં પ્રજા હકક સાબિત કરવાના ૨ પૂરાવા રૂપ છે, પ્રજાની સત્તા ટકાવવાના સાધનરૂપ છે, જેન પ્રજા અને બીજી હિંદુ પ્રજા ' પણ જે કાંઈ ટકી રહી છે, તેના કારણભૂત છે. આ સૂક્ષમ તત્વે જો કે સહેજે સમજાય " તેમ નથી, પરંતુ એગ્ય વિચારણાથી સહજમાં સમજી શકાય તેવા છે. વણનું અનુકરણ છે, આવા ખોટા છે, દેશ ગરીબ છે” તે પ્રસંગે આવા ખર્ચ નકામા છે, અજ્ઞાનીઓ આ પ્રમાણે ધામધૂમ ખર્ચ કરે છે” વિગેરે દલિલો આ દેશમાં ખ્રીસ્તીઓએ ચલાવેલા પ્રચારનું પરિણામ છે, એ એ હવે સાબિત થઈ ચૂકયું અને કોઈને સમજવું હશે, તે સાબિત કરવું જરા પણ મુશ્કેલ નથી. શાસ્ત્રકારોના જુદા જુદા દષ્ટિબિંદુએથી ઉચ્ચારેલા જુદા જુદા વાક અને પ્રમાણે ઉપરની પોતાની દલીલ સાથે જોડીને શાસ્ત્રકારોને નામે પણ તેઓએ પિતાની કેટલીક વાતે ફેલાવી દીધી છે. કેળવણીને પ્રચાર કરતી વખતે, જ્ઞાનના વિકાસ જેટલા શાસ્ત્રના વાકય હતા, તે 2 બધાના ભાષણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, તેના દાખલા સેંકડો પરંતુ વિષયાન્તર થવાથી અહીં ટાંકતા નથી. માટે આવી વાત સાંભળી ધાર્મિક ક્રિયા છોડવી નહીં. અને પિતાના સંતાનો તેમાં કેમ દઢ થાય તેવો પ્રયાસ અવશ્ય કરે જરૂર છે. ધાર્મિક અનુષ્ઠાન માટે સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર સર્વ કાળ અને સર્વ ભાવ સદા અનુકુળ જ માનવાના છે. જ્યારે વખત મળે ત્યારે જે અનુષ્ઠાન શકય હોય, તે અવશ્ય કરવું. નવરા પડયા કે છેવટે નકારવાળી ગણવી વખત હોય તે સામાયિક કરવું. તથા બીજા અનેક અનુષ્ઠાને છે, તે કરવા અવશ્ય તત્પર રહેવું જ –પંમ. એ. પારેખ હ' આ સૌભાગ્યચંદ તલકચંદ વસા સપરિવાર છે દિવાનપરા સિધ્ધાથનગર ન્યુ વર્ધમાનનગર રાજકેટ પેલેશ રેડ રાજકેટ Takarta Utara Page #167 -------------------------------------------------------------------------- ________________ ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : શુભેચ્છા ૫. પ્રભુદાસભાને અભિનંદન 100 જ્ઞાનના મહા ખજાના મેળવવાનુ સાધન ધાર્મિક ક્રિયાએ છે. જેમ બને તેમ તેની નિકટ રહેશેા, તેમ તેમ તમને કોઇક દિવસે પણ તે જાણવાના પ્રસંગ મળશે: ધાર્મિક ક્રિયાઓ કરવા તમારા ધર્મસ્થાનમાં પ્રવેશ થશે, તે રીતે તમારા પરિચય વધશે, તે સદ્ગુરુ મારફત કાઇ દિવસે પણ તમને તે ખજાના જાણવાના સુયોગ મળશે. છેવટે તમને તેમાંથી તમારે માટેના સન્માર્ગ તા મળ્યા જ કરશે, તેમાં ક્રિયાના રાગી હશેા, તા ધર્મ સ્થાનાને ઉત્તેજન મળશે, તે તે ટકશે, તેમાં ખજાના સચવાશે, અને તેના જાણકાર વિદ્વાના તૈયાર થવાના પ્રસંગ પણ બન્યા રહેશે, ને ભવિષ્યમાં તેની પર પરા ટકશે, એટલે તમારા સંતાનોને પણ તેના લાભ મળવાના સયાગ ટકી રહેશે. માટે સર્વાં શુભનુ મુખ્યદ્વાર જૈન ક્રિયા રૂચિઃ ક્રિયા રાગઃ અને ક્રિયા કરવી: એ છે. ધર્માંના ટકાવના અને પ્રજાના ટકાવના નાના મેાટા સવ ઉપાયાનું એ મુખ્ય પ્રતિક છે. જો કે બહારથી પણ એ ખજાના લલચામણા આહ્વાના થશે. તેમ કરનારી અને આપણને ભૂલાવા ખવડાવે તેવા આપણા જ મોટા પુરૂષોના નામ નીચેઃ અનેક સસ્થાએ શરૂ થઇ ચૂકી છે, ને હજી થયા કરશે. પરંતુ તેમાંથી રહસ્ય મળશે નહિઃ સાચું. રહસ્ય મળવાનુ` સદ્દગુરુ જ ખરૂ દ્વાર છે. માટે તેને છેડીને તેવી સંસ્થા તરફે લલચાવુ નહી. મંદિર અને ઉપાશ્રય જ આપણી અજોડ સંગીન અને મહત્ત્વની સંસ્થાએ છે. ૫. શ્રી પ્ર. એ. પારેખ. Phone : : ૧૫૯ Off. Resi. SHAH NANJI DHARSHI & Co. Dall, Grain & Cattlefeed merchants 238, Narshi Natha street, BOMBAY-400 009 8551459 8555467 485284 4221071 Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ : : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) : પંડિતરત્ન શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને અભિનંદન Qurš ruskea Suluhu Su Suces સ્વાધ્યાય-શ્રાવકે શ્રાવક ધર્મમાં સ્થિર રહેવા, આગળ વધવા, તથા શુદ્ધ આત્મ પરિણતિ ટકાવી રાખવા, અવશ્ય સન્શાસ્ત્રોને અભ્યાસ કરવા જોઈએ, પુનરાવર્તન કરવું જોઈએ; તેવા પ્રકારના વારંવાર કેટલાક નિત્ય પાઠ કરવા જોઈએ, તત્ત્વાર્થીદિક દ્રવ્યાનુઆ યોગના અભ્યાસથી બુદ્ધિમાં વિકાસ થાય છે, અને વિવસ્વરૂપ સમજાય છે. આવશ્યક તત્ત્વાર્થસૂત્ર, વિગેરેના અભ્યાસથી આત્મપરિણતિ વધે છે. પંચસૂત્ર, ચતુશરણ વિગેરેના નિત્ય પાઠથી આત્મ પરિણતિ આદું અને તાજી ને તાજી ટકી રહે છે. તથા કર્મગ્રંથાદિકની ગાથાઓ ભૂલી ન જવાય, માટે તેનું જ પુનરાવર્તન કરવું જોઈએ. કેમકે તેમને વિષય કઠણ હોવાથી મૂળ ગાથાઓ મારફત સારી રીતે યાદ રાખી શકાય છે. માટે તેનું પુનરાવર્તન કરવું જોઈએ. તેમજ ભિન્ન ભિન્ન ધાર્મિક આચારમાં ઉપયોગી, સ્તવને, રીત્યવંદને સજાયે, યે વિગેરે મુખ પાઠ કરવા, ભાવપૂર્વક બલવા, તેમજ તેમાંના ભાવાર્થ સમજવા, પદ્ધતિસર ગાવા, તથા કેટલાક તાત્વિક સ્તવને કે સજઝા ઉપરથી તત્ત્વજ્ઞાન મેળવી આગમાર્થને પરમાર્થ સમજવા, હમેશ વ્યાખ્યાન શ્રવણ કરવું. ચિંતવવું ચર્ચવું, બીજાને સમજાવવું, એ વિગેરે અનેક પ્રકારે સ્વાધ્યાય કૃત્ય સાચવી શકાય છે. બીજાનાં સ્વાધ્યાયમાંથી અંતરાય દુર કરવા, તેને સાનુકુળ સાધને આપી સ્વાધ્યાયમાં મદદ કરવી. તેથી પણ સ્વાધ્યાય કૃત્ય સચવાય છે. પરંતુ હાલમાં યુનિવર્સિટીના શિક્ષણને મદદ કરતી બેડીગો, સ્કુલે, બાળાશ્રમે, ભવને વિગેરેમાં સ્વાધ્યાય નથી. પણ ધંધાની દૃષ્ટિથી તથા આર્ય સંસ્કૃતિ વિરૂદ્ધ છે સંસ્કૃતિને ફેલાવવા માટે–લેવાતી અને દેવાતી તાલીમના એ સ્થાને છે. માટે એ શ્રાવકના સ્વાધ્યાય કૃત્યમાં સમાઈ શકશે નહીં. પરંતુ સૂક્ષમ રીતે તપાસી જોતાં તે અસ્વાધ્યાય અથવા સ્વાધ્યાય વિરોધિ અથવા વિપરીત સ્વાધ્યાય છે. તેને સ્વાધ્યાયનું નામ આપવું જ ઉચિત નથી, તે પછી એક ખેડુતને છોકરો પોતાના બાપ પાસે હળ હાંકતાં શીખે. તેને પણ સ્વાધ્યાય ગણ જોઈએ. પરંતુ તે જેમ સ્વાધ્યાય ગણતા નથી, તેમ આ પણ સ્વાધ્યાય ગણી શકાય નહીં. ત્યાં અપાતું ધાર્મિક શિક્ષણ પણ ગૌણ અને પ્રજાને ભૂલાવામાં નાંખનાર હોવાથી ગૌણ અને દ્રવ્ય ધર્મજ્ઞાન છે. ભાવ ધમજ્ઞાન નથી. -પં. શ્રી પ્ર. એ. પારેખ ). 1 શાહ લાડકચંદ છવરાજ વઢવાણવાળા F S જયંતિલાલ જગજીવન શાહ ૬, વર્ધમાનનગર, પેલેસ રોડ, રાજકેટ Page #169 -------------------------------------------------------------------------- ________________ [2][]) પુખરાજ સિ...ધી, અધ્યક્ષ રાજસ્થાન જૈન સંઘ, સિરોહી સમરણ પરમ પૂજય ઉપાધ્યાય શ્રી ધસાગરજી મહારાજ સાહબને મુજે બતાયા થા કી જૈન પડિતા મે* શ્રી પ્રભુદાસ બેચરદાસભાઇ પારેખ એક વિલક્ષણ, જૈન શાસ્ત્રો કે વિખ્યાત પૉંડિત હી નહી વન્ એક મૌલિક વિચારક હૈ । ઇસલિએ ઉનસે સમ્પર્ક કરના ચાહિએ। ઉન્હોને મુજે સુઝયા કિ ઉન્હે આબુ પર આમત્રિત કિયા જાવે, જબ હિન્દુ ધર્માંસ્વ આયાગ આખુ આવે! આયોગ કે આખુ આને કે પૂર્વ મેને ઉન્હેં આખુ આમંત્રિત કિયા ઔર ઉનકી વિદ્વતા સે મેં પ્રભાવિત હુએ બિના નહીં રહ સકા । વે દૃષ્ટિબિંદુ પર અટલ રહતે થે ઔર ઉન્હે વિચારોં સે વિચલિત નહી કિયા જા સકતા થા। શાયદ દ્રઢતા ઉનકે વ્યક્તિત્વ કી પરિચાયક થી ઉનકા વેચારિક સ્તર સામાન્ય સ્તર કે લાગાં કે સ્તર સે કાફી ઔર ઉનકે સાથ વાર્તાલાપ વ વિચાર વિનિમય મે ઐસા પ્રતીત અપની દુનિયા મે. વિચરતે હૈં ઔર જન સાધારણ જો વિચાર આજ સે ૫૦ વર્ષી પૂર્વ પ્રતિ કિયે થે હાતે હો. । ઉચ્ચકોટિ કા થા હોતા થા કિ વે અપની દુનિયા મેં। લેકિન ઉન્હોંને વે આજ યથા રૂપ મેં ષ્ટિગોચર પૂજય ઉપાધ્યાય શ્રી· ધસાગરજી મહારાજ સાહબ કે આદેશ લે મે" શ્રી મહાવીર સ્વામી ૨૧૦૦મી જન્મ શતાબ્દી સમારોહ કે વિષય મેં ઉનકે વિચાર જાનને કે રાજકોટ ગયા થા ઔર વહાં ૩ દિન રાજકીય દૃષ્ટિકાણુ વ સામાજિક દૃષ્ટિકોણ કો સમક્ષ રખકર કે નિર્ણય પર પહુંચને કી કેશિશ કી કિન્તુ ઉનકી યહ દ્રઢ માન્યતા થી કિ યહ સરકાર યદિ મહાવીર સ્વામી જન્મ શતાબ્દી કે લિયે લાખ રુપયે દેતી હું તા બૌદ્ધ ધર્મ કે લિયે ૨ કરોડ રૃગી ઔર ઈસાઈધમ કે લિયે કરોડો રુપયા વ્યય કરેગી સમાજ કે રાજકીય સહાયતા પર આધાર નહી રખના ચાહિયે ઔર અપના કાર્યક્રમ સ્વયં બનાના ચાહિયે। હિત–મિત–નામ કે ઉનકે અપને પત્ર મે ઉન્હાને અપને વિચાર પ્રકટ કિયે હું ! લેકિન વે અપને વિચારેાં કો કાન્ક્રીટવ્યુ દૈને મેં અસમર્થ રહે । સમાજ ને અપેક્ષિત સહયોગ નહી. દિયા જિસસે જૈન સસ્કૃતિ એવ ધકા જે કાય ઉનકે માધ્યમ સે હૈ। સકતા થા વર્ષ નહીં હુઆ। યહ ખડે દુર્ભાગ્ય કી બાત હૈ કિ સમાજ ઉનકા સહચેગ નહી દિયા, જિસસે જૈન સંસ્કૃતિ, જૈન દર્શન એવ' જૈન ધર્મ કા જો સમૃદ્ધિ પ્રાપ્ત હોતી, ઉસસે સમાજ વંચિત રહ ગયા । કલકત્તા મેં વે શ્રી કનૈયાલાલજી કે જૈન શાસ્ત્રો કા અધ્યયન કરાને કે લિયે જાતે થે ! શ્રી કન્ યાલાલજી (જે શ્રી પારખ કે વ્યક્તિત્વ સે પૂર્ણતયા પરિચિત થે)ને ઉનકે બારે મેં જો વિવરણ મુજે દિયા ઉસસે એસા પ્રતીત હૈાતા કિ ઇતના મહાન્ વિચારક શ્રાવક એવ* વિલક્ષણ વિભૂતિ સેા વર્ષ કી અવિધ મેં પેદા નહીં હુઆ । ભવિષ્ય કે બારે મેં કુછ કહા નહી. જા સકતા ! દિવંગત આત્મા કે મે' અપની હાર્દિક શ્રદ્ધાન્જલિ અર્પિત કરતાં હૂઁ। S Page #170 -------------------------------------------------------------------------- ________________ DXNON JEROME REX e : પ્ર. શ્રી હષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પંડિતજીશ્રી પ્રભુદાસભાઇને અભિનંદન સાથે અભિવદન સર રાધાકૃષ્ણન્ સવ પલ્લીજીના ઉપયોગ, ૧. ભૂતપૂર્વ પ્રા॰ સર રાધાકૃષ્ણન્ સવ પલ્લી જેવા કાંઇક તત્ત્વજ્ઞાનમાં રસ લેનાર પુરુષના પણ આવા જ કામમાં “આધ્યાત્મિક જીવન અને વિચારધારાને ગૂંચવી નાંખીને, પ્રજાને દહી'માં અને દૂધમાં પણ રાખતી કરવા માટે વિદેશીયાની તરફેણમાં ઉપયોગ કરવામાં આવે છે. જેના તેમને પાતાને પણ ખ્યાલ નથી. તેથી તેવી વ્યક્તિ શી રીતે તદ્દન સાચી પ્રેરણા આપી શકે? “હા જી હા” પણા સિવાય તેમની પાસેથી બીજી શ આશા રાખી શકાય ? તેમની વાતેામાં ભારતીય તત્ત્વાજ્ઞાન રહેલુ છે.” એમ કહેવુ', તે પણ ભારતીય તત્ત્વજ્ઞાનની વિડંબના કરવા બરાબર છે. કેમકે તેમની તથાપ્રકારની વિદ્વત્તાના લાભ જડવાદી પ્રગતિના પ્રચાર અને પ્રતિષ્ઠા ઉત્પન્ન કરવામાં આડકતરી રીતે લેવાઈ રહ્યો છે. તે પેાતાના ભાષણામાં જુદી જુદી રીતે ખેલતા હોય છે. એકવાર ધર્માને વખાણે, તે બીજી વખત આધુનિક વિજ્ઞાનને વખાણે, ત્રીજી વખત બન્નેયના સમન્વયને વખાણી મિશ્રણ કરવાની ભલામણ કરે, અને ચેાથી વખતે આધુનિક વિજ્ઞાનના આધાર ઉપર ધર્મ ઉભા કરી તેનુ સામ્રાજ્ય ફેલાવવાના પ્રચાર તરફે જાણતાં-અજાણતાં ઢળી જાય. ૧૬ : ર. પરંતુ રાજ્યતંત્ર; અર્થતંત્ર અને સમાજતંત્રના પણ પિતામહ એવા ધર્માંને પણ આજની રાજ્યસત્તાના સાભૌમ સરકારના એક અંગ તરીકે એક અદના સેવક તરીકે ગોઠવવામાં, આવી નામાંકિત વ્યકિતઓની સહાયની, આજની પ્રગતિના પ્રેરકાને ધર્મ અને તત્ત્વજ્ઞાનપ્રધાન ભારતમાં જરૂર પડે છે. માટે ધર્મ અને તત્ત્વજ્ઞાનને નામે તેમના નામના અને વ્યકિતત્વના જયાંત્યાં ઉપયાગ લેવાઈ રહ્યો હેાય છે. આમ તેની સરળતાના અને ભદ્રિકતાના લાભ આંતરરાષ્ટ્રીય દોરી સંચારાથી લેવાઇ રહ્યો હાય છે.. આટલા જ માટે તેમના ભાષણા પહેલાં ઓકસફર્ડ યુનીવર્સીટી વગેરેમાં કરાવાયા હતા. તથા બુદ્ધધર્માંના અવશેષોના આદાન-પ્રદાન માટે લા` લિલિન્થગા વાઈસરાયે ચિન-તિબેટ વગેરે સ્થળે કરીને તેમના ઉપયાગ કર્યાં હતા. જેના તિબેટ અને ભારત વચ્ચે આજે અનેક પરિણામે આવી રહ્યા છે, તે જ સંકેતાને પરિણામે ધર્મગુરુ લામાનું ભારતમાં બુદ્ધધર્મના પ્રચાર માટે આગમન થયુ છે વગેરે સૂક્ષ્મરહસ્યા છે. –પં.શ્રી પ્ર, બે, પારેખ જસ્મિન RA વેલસ મ ( ભાડલાવાળા ) શાહ હેમેન્દ્રકુમાર મનસુખલાલ જીવરાજ શરાફે બજાર, . રાજકાટ NONNONXOY Page #171 -------------------------------------------------------------------------- ________________ તાલી€à II ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન થઃ શુભેચ્છા... : ૧૬૩ આ જૈન મર્યાદા પ્રમાણે સ્ત્રી-પુરૂષના સ્વાતંત્ર્યને વિચાર – ૦ - વ્યક્તિ સ્વાતંત્ર્યની દૃષ્ટિથી સ્ત્રી કે પુરૂષ બ્રહ્મચર્ય પાળવાને સ્વાતંત્ર છે, પરંતુ કોઈપણ ધોરણને અનુસરીને પતિ-પત્ની તરીકે જોડાય, એટલે સ્વાર્થ ઉત્પન્ન થયો ગણાય. અને સ્વાર્થ હોય ત્યાં વ્યવહારનું ધોરણ દાખલ થાય છે. એટલે એક બીજાને સ્વાર્થ જાળવવાને પરસ્પર બંધાયેલા રહે છે. એ સ્થિતિમાં સ્ત્રીની રજા સિવાય પતિ બીજી પત્ની ન કરી શકે. તેમજ પત્ની પણ અન્ય પતિ કરવાની છુટવાળી જ્ઞાતિમાં હોય તે પણ અન્ય પતિ ન કરી શકે. પરંતુ બ્રહ્મચર્ય પાળવામાં કઈ પણ કેઈને રોકી શકે નહીં. લગ્નના કાયદાનો અર્થ એ છે કે-એક બીજાની ઈચ્છા વિરૂદ્ધ અન્ય પતિ કે અન્ય પત્ની કરી શકાય નહીં. એક બીજાની સલાહ, સમ્મતિ લે, એક બીજાની સગવડ અગવડનો વિચાર કરે, એ બધું વ્યક્તિઓની ઈચ્છાને આધીન છે, પરંતુ તેથી સ્ત્રી કે પુરૂષના સ્વાતંયને વાંધો આવતે નથી, અને લગ્નના કરારની જવાબદારી રહેતી નથી. બ્રહ્મચારી કે સર્વ ત્યાગી ન હોય ત્યારે તે પુરૂષ સામાજીક કે કૌટુંબિક કાયદાઓને પરતંત્ર છે, તેમજ સ્ત્રી પણ વિશેષમાં સ્ત્રી સ્થિતિ વિશેષમાં પિતા, પતિ અને પુત્રને પરતંત્ર છે, તેમજ પુરૂષ પણ માતા, પિતા, પત્ની, વડીલે, પુત્રને પરતંત્ર છે. હાલના કાયદાના કરારથી માંડીને અનેક જાતના પ્રજામાં પ્રચલિત અનેક પ્રકારના લગ્નના કરારની પદ્ધતિઓ કરતાં આર્ય લગ્ન વ્યવસ્થાના કાયદાઓ વધારે આદર્શ, સચેટ વ્યવસ્થિત પ્રજા પોષક અને સુતત્ત્વરક્ષક છે. માટે જેમ બને તેમ આ પદ્ધતિ ટકાવવી. તેમાં ખર્ચ થાય છે, તે જીવનના ઉલ્લાસ માટે છે. તે પણ પરાણે ખર્ચ કરવાનું કેઈ કહેતું નથી. છતાં પ્રજા ખર્ચ કરે તેમાં પ્રજાની શક્તિનું માપ છે. દેવું કરીને કરવું તેટલું સારું નથી, પણ કરજે ધીરનાર મળે તેમાં પણ પ્રજાની શક્તિનું માપ તે છે જ. શકિત ઘટશે, તેમ ખર્ચ ઘટશે. -પંશ્રી પ. બે. પારેખ III IIGI[>Page #172 -------------------------------------------------------------------------- ________________ ROZEROE ૧૬૪ : : પ્ર. શ્રી હ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) તા ચારેય પ્રકારના અનથ દડથી અનથ થાય છે, અનથ દઉંડ સેવ્યા વિના જીવનનિર્વાહ ન નલે તેવું નથી હાતુ. બુદ્ધિમાય, કુતૂહલેા, અસાવધતા વગેરે કારણેાથી અનં દઉંડ સેવાય છે. જે સેવવાની ખાસ જરૂર નથી હોતી. તથા ખાસ જરૂરને પ્રસંગે તે અનર્થં દંડ ગણાતા નથી. આત તથા રૌદ્ર ધ્યાનથી ઉદ્ભ ગ, શરીરની ક્ષીણતા દુર્ગતિ, ધાર પાપનું બંધન, વિગેરે અનર્થા થાય છે. કદાચ અપધ્યાન થઈ જાય, પણ મનોનિગ્રહ કરીને તે દૂર કરવુ', ધર્માંધ્યાન અને શુલ ધ્યાન ધ્યાવાની સ્થિતિને અભાવ એ પણ અનથ દંડ છે. ભાઇ, પુત્ર, સ્ત્રી, મિત્ર, વિગેરેને, ખીજી રીતે નિર્વાહ થાય તેમ ન હોય તા, કાંઈક સલાહ દેવી પડે, કે જેમાં હિ'સાર્દિકના કઇંક સ`ભવ હાય, પણ તે અશકય પરિહારેજ એવી સલાહ દેવી પડે તે જ દેવી પર ંતુ, અન્યને અતિખાસ કારણ વિના તે પણ ન આપવી જોઇએ. તેવી સલાહ દેવામાં તા વિના કારણ પાપ જ છે. —પુ'. શ્રી પ્ર. બે. પારેખ 00 ॥ શાહ વેલજી હીરજી ગુઢકા F પર, બી. એમ. આઝાદ રોડ, ક રંગવાલા ચાલ, મુંબઇ—૧૧ d 10101 ૫. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને અભિનંદન શાસ્ત્રામાં આવતા દૃન્યઃ ક્ષેત્રાદિને અનુસરવાનું' રહસ્યઃ કોઇપણ ધર્માંસ સ્થા પરંપરાગત પેાતાના સાધક દ્રવ્ય: ક્ષેત્ર કાળા અને ભાવના સંગ્રહને આધારે અને તેને બાધક દ્રવ્યઃ ક્ષેત્ર: કાળ; અને ભાવને જેમ બને તેમ દૂર રાખીને ચાલે, તેમાં જ તેની સલામતી છે. જૈનશાસ્ત્રોમાં સમ્યક્ત્વના આલાવામાં સમ્યક્ત્વને પોષક દ્રવ્યક્ષેત્રાદિકના સંગ્રહ કરવાનુ. ઉવસ પજજામિ' શબ્દથી જણાવ્યું છે. આમ ભેદ પાડેલા છે. જે દ્રવ્ય ક્ષેત્રાદિક સામે આવે તેને વળગી પડીને તેને અનુસરવાનું કથન છે જ નહીં.) ૫. પ્ર. જે. પારેખ ફોન : ૩૨૯૮૩ ચાંદ્નીના દાગીનાના જથ્થાબ`ધ વેપારી ધર્મેશ જવેલર્સ શામા શેઠની શેરી માંડવી ચાક, રાજકોટ થાળી-વાટકી ઢીવી-પીચુ કળશ-કેશર ખારાસ નડવી તેમજ ફેન્સી દાગીનાના તેમજ પ્રેઝન્ટટેશન આટીકલના અદ્યતન શા રૂમ ફાન : ૩૨૯૮૩ જીજ્ઞેશ વેલસ Omo જુની ગંધીવાડ, મીની ઝવેરી બજાર રાજકાટ MONNOYXOX - Page #173 -------------------------------------------------------------------------- ________________ પ.પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : શુભેચ્છા પૉંડિતવચ` શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને અભિનંદન — . * : ૧૬૫ થયા છે, તથા બીજી મૌન એકાદશીને દિવસે તીથ કરપ્રભુના ૧૫૦ કલ્યાણુક કલ્યાણક તિથિએ ૫ કલ્યાણક દિવસ રૂપ હોવાથી આરાધ્ય છે. કેટલાક એમ કહે છે કે તિથિએ તા રાજ આવે છે, તેમાં વિશેષતા શી ?” આ પણ અજ્ઞાન મૂલક વાકય પ્રયાગ છે. વસ્તુસ્થિતિ સમજનાર આમ ખેલે નહી.. જૈન તિથિએ ધર્મારાધન નિમિત્તે જ છે. કારણ કે જૈન ધર્મ દરેક ધર્મ કરતાં ખાસ આધ્યાત્મિક છે. એટલે તેની તિથિઓ પણ આધ્યાત્મિક જ છે. વૈદિક તિથિએ અને તેની જાહેર ઉજવણીના પ્રકાર ઉપરથી જ તેની આધ્યાત્મિકતા કેટલી છે ? તે સમજી શકાય છે. ધર્મનું મુખ્ય તત્ત્વ આધ્યાત્મિક હોવુ જોઇએ. એ જો નક્કી હાય, તા જગમાં ધર્મ તરીકેની ચેાગ્યતા જૈન ધર્મમાં સૌથી વિશેષ છે. એમ અતિશયાક્તિ વિના કહી શકાશે, અને એ વાતની સાબિતી તેના પર્વોની જાહેર ઉજવણીએ જ કરી આપે છે. જે લોકા “તિથિ દરરાજ આવે છે” એવુ' ખેલે છે તેઓ રાષ્ટ્રીય સપ્તાહ વિગેરેમાં બરાબર ભાગ લે છે. દેશનાયકાની જય તીના દિવસેામાં બરાબર ભાગ લે છે. તે વખતે તે તિથિએ દરરોજ નથી આવતી, પણ કોઇક વખત જ આવે છે, એમ તે પણ કબુલ કરે છે. આ રીતે–રાષ્ટ્રીય સમાહેા–ટીયા ખારસ–ક્રીસ મીસ–નાતાલ વિગેરે નવા તથા પરદેશીઓના પર્વા ધીમે ધીમે મેાટુ' રૂપ લેતા જાય છે, અને તેમાં સ`ખ્યાના ઉમેરા થતા જાય છે. તેના ઉત્સવા વધતા જાય છે, તેના જાહેર સરઘસ આ દેશમાં નીકળતા જાય છે. તેની સામે વાંધા ન લઇએ. સૌ સૌને ઈષ્ટ હાય તે પ્રમાણે કરવામાં વાંધા લેવાની શકયતા કદાચ હાલમાં ન હોય, પરંતુ આ પવિત્ર જૈન પર્વો ઢંકાઈ જાય, ઉચ્છરતી પ્રજા તેના તરફ વિશેષ ન આકર્ષાય, એ માટુ નુકશાન છે. માટે જૈન પર્વો સર્વોત્કૃષ્ટ રીતે ઉજવવા જોઇએ, જેથી કરીને આ જંગના આ ધર્મોંમય મહાપર્વો ઉજવળ રીતે સ જીવાના ધ્યાનમાં આવે, તેમાં તેનુ કલ્યાણ છે, અને આ પર્વોની આરાધનાની પરંપરા વધે. માટે ખાસ આગ્રહ પૂર્વક ધાર્મિ ક જીવાએ તેમાં વિશેષ ભાગ લઈને આરાધના કરવી. —પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ વસા જયંતિલાલ હીરાચ'દ ( જેતપુરવાળા ) શ્રેયાંસ, ૩ વર્ધમાનનગર પેલેશ રાડ, રાજકાટ Page #174 -------------------------------------------------------------------------- ________________ ward awachten BAB TukaSavu zulu Sutures પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઇને અભિનંદન - એક અમેરીકન વિદ્વાને, મી. ડાવીનની વાંદરામાંથી માણસેની ઉત્પત્તિની પ્રક્રિયા બેટી પાડી છે. અને જણાવ્યું છે, કે-“કેઈપણ પ્રાણીની ઉલ્કાતિ તેની સજાતીય જાતિમાંથી થઈ શકે છે. વિજાતીયમાંથી થાય નહિ.” એ મતલબની વાત ઘણા પ્રમાણેથી સિદ્ધ કરી છે. તે વાત “છઠ્ઠા આરામાં મનુષ્ય–વૈતાઢય પર્વતના બિલમાં આશ્રય લઈને રહે છે, ને પાછા ઉત્સર્પિણી કાળે તેમાંથી જ વિકાસ પામીને-બધી જાતિઓમાં માન ખુલ્લામાં રહેતા અને વસતા થાય છે. તથા સંસ્કારી બની, ધર્મપ્રધાન સાંસ્કૃતિક જીવન જીવતા થાય છે.” એ શાસ્ત્રીય વાત સાથે મેળ ખાય છે. - ધર્મનું શિક્ષણ આપવાની સચોટ જનારૂપ પર્વો ઓછોઃ મહોચ્છઃ તીર્થયાત્રા: વિશિષ્ટ અનુષ્ઠાને પ્રતિષ્ઠાઓઃ વરઘોડા વગેરે લુપ્ત થતા જાય, તેમાં તે ખર્ચ રાષ્ટ્રીય દુર્થય ગણાતે જાય. પાઠશાળાઓ અને તેના શિક્ષકે સ્કુલના અનુસંધાન સાથે જોડાતા જાય, આ ભય અમે મુંબઈ જેન ધાર્મિક શિક્ષણ સંધ સ્થાપિત વખતે સૂચવ્યું હતા. પરંતુ જે વાણીયાએ એક વખત અગમબુદ્ધિ ગણાતા, તે હવે પશ્ચિમબુદ્ધિ અથવા તરતબુદ્ધિ થતા જાય છે. કેને દોષ કાઢવો? ધાર્મિક શિક્ષણ શબ્દને બદલે ઠામ ઠામ આધ્યાત્મિક વિજ્ઞાનનું શિક્ષણ શબ્દો નિવેદનમાં મૂકવામાં અદભુત ખુબી છે. આધ્યાત્મિક જ્ઞાનમાત્રથી કે દરેક ધર્મોને માન્ય આધ્યાત્મિક વિજ્ઞાનના સંગ્રહના જ્ઞાનમાત્રથી ધાર્મિક કે ધર્માત્મા થઈ શકાતું નથી. આધ્યાત્મિક જ્ઞાનને જુદા જુદા આચારો મારફત જીવનમાં ઉતારવા માટે જુદા જુદા નામે પરંપરાગત ચાલી આવતી ધર્મસંસ્થારૂપે વ્યવહારુ સાધનરૂપ ધર્મોની ને સંપ્રદાયની આવશ્યક્તા પડે છે. તે જ જુદા જુદા સંપ્રદાયમાં રહેલા લોકોને ધર્મનું સેવન સુલભઃ સ્થાપિઃ અને રસમયઃ બની શકે છે. એટલા માટે ધાર્મિક ઉત્સઃ ૫: ધર્મસ્થાનેઃ ત્રઃ નિયમ વગેરેની ગોઠવણ હોય છે, પરંતુ આધ્યાત્મિક વિકાસનું જ્ઞાન આપવાની વાતને આગળ કરવામાં પરંપરાગત ધર્મોને લુપ્ત કરવાની ગંભીર ગઠવણને ગૂઢ રીતે છુપાવવામાં આવતી હોય છે. આધ્યાત્મિક વિજ્ઞાનનું કેરું જ્ઞાન આપવાને આદર્શ એ જ પરંપરાગત ધર્મોને લુપ્ત કરવાનું હથિયાર, આ વસ્તુ સૂક્ષમદષ્ટિ વિના સમજાશે નહીં. – ૦૦ – –પં. શ્રી પ્ર. એ. પારેખ ફોન : ઓ. ૩૨૩૪૭–૩૨૭૮૫ રેસી. ૩૩૭૮૫ 1 શાહ પ્રાણલાલ ભુદરભાઈ 7 જે. પી. શાહ એન્ડ કુાં. ચાંદીના ફેન્સી દાગીના બનાવનાર તથા વેચનાર સેની બજાર, ૦ રાજકેટ k www Page #175 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી પ્રભુદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા ' : ૧૬૭ પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને અભિનંદન મુંબઈમાં જેન યંગ મેન્સ સેસાયટીના સમેલન વખતે-બેકાર જેન ભાઈઓ માટે શ્રાવક ક્ષેત્રના ઉદ્ધાર માટે ફંડ કરવાને ઠરાવ ન કરવા વિષે મેં પ્રસંગે સૂચના આપી હતી. કેમકે એ ક્ષેત્ર એટલું બધું વિશાળ થવાનું છે, કે તેમાં સાતેય ક્ષેત્રોનું ધન રેડી દેવામાં આવશે, તે પણ તે પૂરૂં થશે નહીં. અર્થાત્ અત્યારે કરવામાં આવતું નાનું ફંડ પણ આગળ ઉપર મોટા ફંડના રૂપમાં ફેરવાઈ જશે, અને તે સાતેય ક્ષેત્રને સંકેચી નાંખશે. આ જાતને ઠરાવ ધર્મિષ્ઠ ગણાતા વર્ગને હાથે થાય, તેના જેવું પરદેશીઓને મંગળરૂપ બીજું હોઈ શકે ? આજ તો માત્ર “આવા ફંડમાં ચુસ્ત ગણતાઓની પણ સમ્મતિ છે.” એટલે દાખલો જ ભવિષ્યમાં બસ છે. તાત્વિકદષ્ટિથી વિશેષ બેકારીને વધુ વેગ આપવાનું ફંડ લાગવાથી, એ ઠરાવ ન થવા દેવામાં મેં સાધર્મિક વાત્સલ્ય જ કર્યું છે. એમ મારે અંતરાત્મા સંતેષ અનુભવે છે. અહી તે માત્ર કેટલાક મુખ્ય મુખ્ય મુદ્દાઓને જ માત્ર નિર્દેશ કરવામાં આવ્યો છે. અર્થશાસ્ત્રની ગુંચે અને વધારે સચોટ પુરાવા તથા બીજા હજારો આ વિધાન સામેના વિરોધી પ્રશ્નના જવાબ બાકી જ રાખવામાં આવ્યા છે. અવકાશને અભાવે હજુ એ મહત્ત્વની હિતકારી વાત હું પ્રસિદ્ધિમાં મુકી શક નથી. એ ઠરાવ ન કરવાની મારી સૂચના સાથે ઘણી વ્યક્તિઓએ એ વખતે અણગમો બતાવ્યું હતું. અને તેને ખુલાસો વિસ્તારથી કરવાની તેજ વખતે ઈચ્છા છતાં તથા પ્રકારના સમય–સંજોગેને અભાવે કરી શક ન હતું. એટલે અહીં ટુંકમાં તેને નિર્દેશ કર્યો છે. તેટલાથી વિચારકે હાલમાં સંતોષ માનશે એટલી આશા સાથે હવે આ બાબતને ઉપસંહાર કરતાં જણાવું છું કે' દીન-દુઃખી શ્રાવકભાઈઓને સહાય કરવાની મહાશ્રાવકેની ફરજ શાસ્ત્રકારોએ વર્ણવી છે, પરંતુ આજની બેકારીમાંથી બચાવવાના જે જે ઉપાય સૂચવવામાં આવે છે, તે ઉલટા બેકારીમાં વધારે કરનારા અને પરિણામે અહિત કરનારા છે. માટે શાસ્ત્ર સમ્મત તેમજ આજકાલના દેશકાળમાં પણ સાચું સાધમિ વાત્સલ્ય કયું હોઈ શકે ? તે વાચકેના ખ્યાલમાં આવશે. આજકાલ સાધર્મિકવાત્સલ્યને નામે જુદા જુદા ફંડ માંગવાની જે રીતભાત ચાલે છે, તેમાં સાધર્મિક વાત્સલ્ય નથી. પણ પરિણામે સાધર્મિકેને પરિણામે હાની પહોંચવાની છે. તે સ્પષ્ટ સમજાશે. એમ વિચારકે અવશ્ય વિચારી જેશે. -૦૦ –પં. શ્રી પ્ર. એ. પારેખ સ્વ. ચિ. ચંદ્રકાંત તથા કિશોર જગજીવન શાહ શ્રીમતી રૂપાબેન જગજીવનદાસ કચરા . નાઇબી (કેન્યા) Page #176 -------------------------------------------------------------------------- ________________ wwwmem 27) પ્ર. શ્રી હ`પુષ્પામૃત જૈન ગ્રંથમાલા લાખાબાવળ (સૌરાષ્ટ્ર) સસ્કૃતિના સત્ય દર્શન ૫ 'ડિતજીને અભિનંદન વિધિના ખપ કરીને સર્વ ક્રિયા કરવી અવિધિ ટાળવા પૂરા જાગ્રત રહેવુ, પણ અવિધિથી ડરીને ન કરવું, એ વધારે દોષપાત્ર થવા બરાબર છે. ન કરનાર કરતાં, અવિધિ અને આશાતનાથી ઘેરાયા છતાં તેની નજીક આવનારના આત્મવિકાસ વધારે પડતા છે. અવિવિધ અને આશાતના ટાળવા પ્રયાસ કરનાર વધારે આગળ છે. આશાતના ટાળનાર વધારે આગળ છે. સાવચેત રહેનાર-અવિધિ આશાતના થઈ જાય તો શુદ્ધ થનાર તેથી વધારે આગળ છે, અને અવિધિ આશાતના થવા જ ન દેનાર તેથી એ વિશેષ આગળ છે, પરંતુ ક્રિયા ન કરનાર તા સૌથી ઉતરતા છે. માટે કરનાર બાળજીવ અવિવિધ આશાતના ટાળી ન શકે, તે પણ તેની ધાર્મિક ક્રિયા છેડાવવી નહીં, અવિધિ દૂર કરાવવા પ્રયાસ કરવા જોઇએ. –પુ. શ્રી પ્ર. એ. પારેખ Gram RELYSETH Lucu ૧૬૮ : O. 333075 R. 5124752 SHETH SONS 51, A. D, Gandhi Marg, Mandvi BOMBAY-400003 Associate Firm SURENDRA SHETH & BROS.S. T. SHETH Cardamom Merchants & Commission Agents ભારતીય સંસ્કૃતિનાં દીદી ૫'ડીતજીને અભિનંદન, કેટલાક સામાયિકને બદલે યાન કરે છે, કેટલાક પ્રતિક્રમણને બદલે વાંચવુ' પસંદ કરે છે. તેમાં દોષ છે. સામાયિકની સાથે આજના ધ્યાન ઘટાવી શકાય નહિ. તેમજ પ્રતિક્રમણ સાથે વાચનને ઘટાવી શકાય નહિ. ધ્યાનના અભ્યાસ કરવા હાય, તે ભલે કરા. વાંચવુ... હાય તે ભલે વાંચા: પણ આ બેને બદલે તે કરવાની વાત પણ ન કરી. આચાર ખાતર: કુટુંબમાં ઉત્તરોત્તર વારસા ચાલુ રાખવા ખાતર પણ: અનિચ્છાએ પણ: ડાહ્યા માણસોએ ક્રિયા ચાલુ રાખવી. તા જ શાસન અને જૈન ધર્મ તરફની વાદારી જળવાય છે. ન થાય તેા કરનારની અનુમાદના કરવી. તે ક્રિયા થતી હાય તેવા સ્થળોના પરિચય રાખવા, તેમાં આરાધના છે. –૫. શ્રી પ્ર. એ. પારેખ Phone : O: 333759 R : 5619020 INDIAN SPICES Spices Merchants & Commission Agent Ginger Black Pepper Cardamom Jaifal Javantri & All Other Spictes & Malabar Hill Products 101, Kazi Sayed Street. Khandbazar. BOMBAY-400003 is that he att Page #177 -------------------------------------------------------------------------- ________________ 3 શ્રી હર્ષપુષ્યામૃત જૈન જ્ઞાન ભંડાર ટ્રસ્ટ (લાખાબાવળ) | (સંચાલિત) શ્રુતજ્ઞાન ભક્તિ, રક્ષણ, પ્રચાર અને સંશોધનની યોજના શ્રીમતી જમાબેન વિ. મેઘજી વિ. તથા વેલજી વીરજી દેઢીયા 5 શ ત ણી ન મ ન ; ૪૫, દિગ્વિજય પ્લેટ, શ્રી વિમલનાથ જૈન દેરાસર પાછળ 1 જામનગર [સૌરાષ્ટ્ર) INDIA પરમપૂજ્ય તપોભૂતિ આચાર્યદેવ શ્રી વિજય કપૂરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર હાલાર દેશો ધારક કવિરત્ન પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય અમૃતસરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્ય આગમોદધારક પ્રાચીન સાહિત્ય દ્ધારક આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજના ઉપદેશ માર્ગદર્શન મુજબ જામનગરમાં શ્રુતજ્ઞાન ભવનનું ભવ્ય આયોજન થયું છે. ભવનમાં શ્રુતજ્ઞાનની ભક્તિ, રક્ષણ, પ્રચાર સંશોધનની યોજના વિશાળ પાયા ઉપર સાકાર બનશે. આ વિશાળ શ્રુતજ્ઞાન ભવનમ જે આયોજન થયું છે. તેની આછી રૂ૫ રેખા અત્ર અંકિત થાય છે. આ જ્ઞાન ભવનમાં જૈન સાહિત્યના રક્ષણ પ્રચાર આદિ માટે જુદા જુદા વિભાગનું આયોજન થયું છે. આ વિભાગે અને તેના સ્થાને તથા તેમાં કરવાની કાર્યવાહી. ભોંય તળીયે વિભાગો : (૧) જેન જ્ઞાન ભંડાર વિભાગ-આ વિભાગમાં જ્ઞાન ભંડારોનો સંગ્રહ થશે. જ્યાં જ્યાં અરક્ષિત અસ્તવ્યસ્ત અથવા ન સચવાતા જ્ઞાન ભંડારે અત્રે આપી શકાશે અને તે તે ભંડારો સુવ્યવસ્થિત રાખી તેને ઉપગ રક્ષણ વગેરે આ વિભાગમાં થશે. | () જૈન પુસ્તક વાંચનાલય–આ વિભાગમાં જે જે ભાવિકોને ધાર્મિક પુસ્તક વાંચવા જોઈતા હશે તેમને આપવામાં આવશે એ પુસ્તક આપવાની વ્યવસ્થા તેમજ જરૂરી પુસ્તકે વસાવીને વાંચનારને શ્રુતજ્ઞાનને વધુને વધુ લાભ મળે તે જાતની વ્યવસ્થા થશે. (૩) જૈન પુસ્તક ફરતું વાંચનાલય–આ વિભાગમાં ધાર્મિક પુસ્તક વાંચનાની ભાવનાવાળા છતાં લેવા માટે ન પહોંચી શકે તેવા ભાવિકને પુસ્તક ઘેર પહોંચાડવામાં આવશે. પુસ્તકના લીસ્ટની નકલ પણ તેમને આપવામાં આવશે. જેથી પુસ્તક બદલવા ଇ09ଅ zeżWICKYSau = = = Page #178 -------------------------------------------------------------------------- ________________ TE JEREZETETA ૧૭૦ : ? પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) , તથા પુસ્તક મંગાવવા માટેની વ્યવસ્થા સરળ બનશે ઘર બેઠા શ્રુતજ્ઞાનને ઘણે લાભ મેળવી શકાશે. (૪) શ્રુતજ્ઞાન ભવન મુલાકાતી સન્માન વિભાગ–વિશ્વમાં અદ્વિતીય દર્શન નીય બનનાર આ શ્રુતજ્ઞાન ભવનની મુલાકાત દેશ પરદેશના પુષ્કળ ભાવિકે લેશે. આ યોજનાનું મૂળ શ્રુતજ્ઞાન પ્રચારનું છે. જેથી આવેલા મુલાકાતી ભાવિકોનું વિવિધ સાહિત્ય અર્પણ કરવા સાથે તેમનું સન્માન કરવામાં આવશે જેથી તેઓ જ્યાંથી આવેલા હોય ત્યાં આ શ્રુતજ્ઞાન સાહિત્ય લઈ જાય આવું સાહિત્ય વ્યવસ્થિત ગોઠવાશે અને મુલાકાતીઓ જોઈને ઉપયોગમાં આવે તેવું જ પસંદ કરશે તે સાહિત્ય લેજના મુજબ ભેટ આપવામાં આવશે. (૫) જૈન આગમ દર્શન વિભાગ–આ વિભાગમાં જૈન શાસનને અર્ક અને સાર કહી શકાય તે ૪૫ આગમને દર્શનીય પવિત્ર સંગ્રહ રહેશે. જેના દર્શન આદિથી અને તેની સમજ મેળવીને ભાવિકો શ્રુતજ્ઞાનની મહાનતા પવિત્રતા અને કલ્યાણકારિતા જાણી ધન્ય બનશે. જૈન આગમ નિર્યુક્તિ ભાગ્ય ચૂર્ણિ ટીકા વિ. માહિતી મેળવી શકશે. (૬) હસ્તલિખિત જૈન સાહિત્ય વિભાગ–જૈન શાસનમાં પરંપરાથી જે શ્રુતજ્ઞાન ટકી રહ્યું છે તેમાં આ હસ્તલિખિત સાહિત્ય પ્રાણ છે. આ સાહિત્ય અમૂલ્ય બહુમુલ્ય છે. આ વિભાગમાં તે સાહિત્યનું રક્ષણ ઉપયોગ વિગેરે વ્યવસ્થા થશે તથા જ્યાં જ્યાં હસ્તલિખિત ભંડાર અવ્યવસ્થ, અરક્ષિત જેમતેમ હોય તે તે ભંડાર તથા સાહિત્ય આ વિભાગમાં સંગ્રહિત થશે. તે ભંડાર જેમના હશે તેમના નામથી રહેશે. તેને સુરક્ષિત કરી તેને સારો ઉપયોગ અને રક્ષણ તથા વૃદ્ધિ થાય તે જાતના પ્રયનો આ વિભાગમાં થશે. (૭) પૂ. ગુરૂદેવ અમૃત સ. મ. સ્મૃતિ વિભાગ–આ વિભાગમાં પરમ ઉપકારી આ કૃતસાહિત્ય પ્રદેશમાં લાવવા માટે અનુમતિ આશીર્વાદ દાતા તથા હાલાર દેશના ઉદઘાર તથા જૈન શાસનના પ્રભાવક અને રક્ષક પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજના જીવન કવન અને સાહિત્ય આદિને આશ્રીને વિવિધ સામગ્રી : આદિ અત્રે સ્મૃતિ રૂપે સંગ્રહિત થશે. જેથી તેઓશ્રીનું મહાન જીવન અને મહાન ઉપકારો જાણીને પુણ્યાત્માઓ ધન્ય બની સુકૃતના સહભાગી બની શકશે. (૮) શ્રી મહાવીર શાસન વિભાગ–આ વિભાગ દ્વારા જૈન સાહિત્ય, જૈન સમાચાર આદિને વિશ્વમાં પ્રચાર થશે. તથા સંસ્થા દ્વારા કરવાના વિશિષ્ટ કાર્યોમાં સરળતા પેદા થશે. આ વિભાગ દ્વારા શ્રુતજ્ઞાનની ચેજનાને વિસ્તૃત રીતે પ્રચાર પ્રસારી શકાશે, Page #179 -------------------------------------------------------------------------- ________________ A0110101010MOJA પં.પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શ્રુતજ્ઞાન ભવન યેજના : ૧૭૧ શ્રી મહાવીર શાસન માસિક દ્વારા હાલ જે પ્રચાર થાય છે તેમાં વૃદ્ધિ રૂપે જૈન શાસન અઠવાડિક તા. ૮-૮-૮૮ થી શરૂ થયું છે. | (૯) જૈન સાહિત્ય પ્રકાશન વિભાગ–આ વિભાગમાં શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા દ્વારા જૈન સાહિત્યનું વિવિધ રીતે સંશોધન સંપાદન કરીને પ્રકાશન થાય છે. તે સાહિત્યને વધુ ને વધુ પ્રકાશન થાય અને પ્રચાર પામે તે માટે આ વિભાગમાં પ્રયત્ન થશે. અને અપ્રાપ્ય દુર્લભ ગ્રંથે પણ શ્રી સંઘમાં પ્રાપ્ય અને સુલભ બનશે. આ સંસ્થા દ્વારા અત્યાર સુધી ૧૮૦ ગ્રન્થ પ્રકાશિત થયા છે. (૧૦) જૈન પ્રાચીન સાહિત્ય વિભાગ–આ વિભાગમાં જેને પ્રાચીન સાહિત્ય સંગ્રહિત થશે અને સુરક્ષિત રહેશે. પૂર્વના મહાપુરૂષે કેવું સાહિત્ય રચી ગયા છે અને જગત ઉપર ઉપકાર કરી ગયા છે. વિ પ્રાચીન સાહિત્યનું જ્ઞાન પ્રકાશને અને તેને પ્રચાર આ વિભાગમાં થશે. (૧૧) જેન અર્વાચીન સાહિત્ય વિભાગ–આ વિભાગમાં વર્તમાન કાલમાં ઉપયોગી તથા અગત્યનું અને જરૂરી પ્રકાશિત સાહિત્ય સંગ્રહિત થશે જેથી વર્તમાન કાલમાં ઉપયોગી સાહિત્ય શું છે કેવી રીતે મળે અને કેવી રીતે તેને સદુપયોગ થાય વિગેરે આ વિભાગ દ્વારા જાણવા મળશે અને વર્તમાનમાં જરૂરી સાહિત્યને પ્રચાર થઈ શકશે. (૧૨) વિહાર ભૂમિ ભકિત વેયાવચ્ચ વિભાગ–આ વિભાગ દ્વારા જ્યાં જ્યાં સાધુ સાધ્વીજીના વિહારના રસ્તા છે અને ત્યાં રહેતા શ્રાવકે નબળા પડી ગયા છે ત્યાં ત્યાં વૈયાવચ્ચ માટે, વિહારની સગવડતા માટે તથા નબળા શ્રાવકોની ભક્તિ કરવા માટે આ વિભાગનું આયોજન છે જેથી વિહાર સ્થાને તથા ત્યાં રહેતા શ્રાવકોની ભક્તિ થઈ શકશે. ભાવિકે તે કાર્ય માટે ઉત્સાહપૂર્વક લાભ લઈ શકશે. ' (૧૩) જૈન સાહિત્ય પ્રચાર વિભાગ–પ્રગટ થતું બધું સાહિત્ય ફેલાય શકે નહિ જોઈતું હોય તેને પહોંચે પણ નહિ. તેવું બને. વળી જેમણે જૈન સાહિત્યની ભકિત ફેલાવે કરવું હોય પોતાના વર્તુળ પ્રદેશ વિગેરેમાં પ્રચાર કરે હોય, પિતાના સંબંધી આદિને શ્રેય માટે પુસ્તક પ્રકાશન કરી વહેંચણી કરવી હોય તેમને માટે આ વિભાગ દ્વારા જૈન સાહિત્યના પ્રકાશને અને તેના પ્રચારની વ્યવસ્થા થશે, જેથી સારૂં સાહિત્ય જયાં ન પહોંચે તેવા અનેક સ્થળે પહોંચતાં જૈન સાહિત્યને પ્રચાર થશે અને સુખી ભાવિકને તે લાભ મળશે. ૯ પહેલે માળ-વિભાગે આ (૧૪) જૈન તીર્થ દર્શન વિભાગ–આ વિભાગમાં ભારતભરનાં જૈન શ્વેતાંબર તીર્થે જિનબિંબે તથા મેટા શહેરના મંદિર તથા અન્ય સ્થળોના ભવ્ય મંદિરે તથા જિનબિંબના આબેહૂબ પ્રકૃતિ દ્વારા દર્શન આ વિભાગમાં થઈ શકશે. Page #180 -------------------------------------------------------------------------- ________________ છે. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) હાલ ૨૦૦ તીર્થોના લેટા વિ. ગોઠવાયા છે. વે. જૈન તીર્થદર્શન ગ્રંથને પ્રકાશિત કરવાની ચેજના પણ છે. (૧૫) જૈન આચાર્યાદિ પરંપરા વિભાગ- આ વિભાગમાં પ્રભુ મહાવીરના શાસનમાં જેન આચાર્યો આદિ દ્વારા ધર્મ વિકાસ પામ્ય અને અવિરત ચાલુ રહ્યો છે, તે તે છે, કાળની અંદર થયેલા પ્રભુ મહાવીરની પરંપરાના આચાર્યો તથા તે તે કાલના પ્રભાવક મુનિએ આદિના સમય પ્રભાવકતા વિગેરે આ વિભાગ દ્વારા જાણી શકાશે અને પૂર્વ પુરૂષના મહાન કાર્યને વંદના કરી શકાશે. (૧૬) ગ્રામ્ય જિન મંદિરાદિ રક્ષા વિભાગ- આ વિભાગ દ્વારા ગામડા આદિના જિનમંદિર, ઉપાશ્રય વિગેરે નાશ પામતા હશે તેનું રક્ષણ ઉદ્ધાર તેમજ વ્યવસ્થા કરવામાં આવશે. આ વિશાળ કાર્યને સમજવા તથા તેમાં લાભ લેવા આ વિભાગ દ્વારા પ્રેરણા મળશે. (૧૭) જૈન સાધર્મિક ઉત્થાન વિભાગ- સરોવરની પાળે ખુંચી ગયેલા હાથીને મણ કાઢવા બીજા હાથી બોલાવવા પડે તેમ કેઈ કર્મ યોગે નબળા પડેલા ધર્મપ્રેમી શ્રાવકેને તેમને ધર્મને ભાવ વધે અને ધર્મની આરાધનામાં ઉલ્લાસથી જોડાઈ શકે તે માટે તેમની ભકિત આદિ કરીને તેમને ઉંચે લાવવા આ વિભાગ દ્વારા પ્રયત્ન થશે અને ધર્મપ્રેમીઓને પણ સાધિમિક સમું સગપણ નહિ તે ખ્યાલ આ વિભાગ દ્વારા આવશે. (૧૮) જૈન સ્નાતક કેન્દ્ર- જૈન સાહિત્ય જૈન તત્વજ્ઞાન આદિને સંગ વશાતુ. અભ્યાસ ન કરી શકનાર પણ નિવૃત વયે કે નેકરી વેપાર આદિમાંથી સમય ફાળવીને જેન તત્વજ્ઞાનને અભ્યાસ કરે તેમને તથા પૂજ્ય સાધુ સાધ્વીજીને પણ ધાર્મિક અભ્યાસની અનુકુળતા થઈ શકે તે માટે આ વિભાગ દ્વારા વ્યવસ્થા થશે. ગૃહસ્થને જરૂરી સહાય, શિષ્યવૃત્તિ આપીને અભ્યાસક્રમ મુજબ સ્નાતક (ઓલર) બનાવાશે. (૧) જૈન ઇતિહાસ સંશોધન વિભાગ– જૈન ધર્મને ભવ્ય ભાતિગળ ઈતિહાસ ઘણે નષ્ટ થઈ ગયો છે. જેને જ્ઞાતિ, જૈન સંઘ, જેન જાઓ, રાજ્ય, મંદિર, સાધુ- 75 સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, આદિના ઈતિહાસ મેળવી તેનું સંશોધન આ વિભાગ દ્વારા કરવામાં આવશે જે વિશાળ કાર્ય હોવા છતાં આ દિશામાં કંઇક પ્રવેશ આ વિભાગ દ્વારા થતાં ભવિષ્યમાં વધુ વિકાસ થશે. (૨૦) જેન વિશ્વ માહિતી કેન્દ્ર- જૈન ધર્મ, જૈન તીર્થ, જેને, જેન સાહિત્ય આદિ અંગે વિશ્વભરની માહિતી આ વિભાગમાં સંગ્રહિત થશે અને તે વિષયના રસીયાઓને આ માહિતી દ્વારા ઘણું ઘણું જાણવા મળશે. તે માહિતી વિવિધ જાતના ડાહટ Page #181 -------------------------------------------------------------------------- ________________ પુ. શ્રી પ્રભુદાસ પારેખ અભિન`દન ગ્રંથ : શ્રુતજ્ઞાન ભવન ચાજના : ૧૭૩ નકશા દ્વારા આ વિભાગમાં અકિત બનશે. અને આ વિષયમાં ઘણું કરવા જેવુ છે તેમ ખ્યાલ આવશે. (૨૧) જૈન પ્રાકૃત સંસ્કૃત ભાષા પ્રચાર વિભાગ- જૈન ધર્માંનું વધુ સાહિત્ય પ્રાકૃત અને સૌંસ્કૃત ભાષામાં છે પણ આ ભાષાના અભ્યાસ અપ થતાં આ ભાષામાં રહેલ જૈન તત્વજ્ઞાન આદિથી જૈનાને વંચિત રહેવુ પડે છે. જેથી આ ભાષાઓના પ્રચાર અભ્યાસ દ્વારા જૈન સૂત્ર જૈન તત્વા અને સાહિત્યનુ જ્ઞાન ભાવિકા મેળવી શકે તે માટે વર્ગો શિષ્યવૃત્તિ દ્વારા પ્રયત્ન થશે, (૨૨) જૈન પ્રાચીન સાહિત્ય સૂચિ— જૈન સાહિત્યના લાખા ગ્રંથા છે તેની સૂચિ (જૈન એન્સાઇક્લેપીડીયા) તેના વિષયાની સૂચિ, જૈન ચરિત્રોની સૂચિ, જૈન કથાએની સૂચિ વિગેરે અનેક સૂચિ દ્વારા આ વિભાગમાં મોટું કાર્ય કરવાનું રહેશે. માત્ર જૈન સાહિત્ય જયાં જયાં છે. તેની સૂચિ તૈયાર કરી ગુજરાતી હિટ્ઠી અંગ્રેજીમાં પ્રગટ થાય તે ૩૦ લાખ રૂા જેટલા ખચ થવાના સ`ભવ રહે. આ વિભાગમાં આ દિશામાં પ્રયત્ન થશે. (૨૩) જૈન સાહિત્ય સ’શાધન વિભાગ–આ વિભાગ અંગે આજે અઢળક કાર્યાં પડ્યું. છે જૈન સાહિત્ય પ્રગટ અપ્રગટ; ખ`ડિત સ્ખલિત, જર્જરિત વિગેરે સ્થિતિમાં હોય તેને મૂળ પાઠ પ્રતા તથા ભાષાની શુદ્ધિ આદિ દ્વારા સ ંશાધન કરીને તેના ભવ્ય આદર્શો (નકલા) તૈયાર કરવાનુ કાર્ય આ વિભાગ દ્વારા થશે. અને તે એટલુ` વિશાળ કાર્યોં છે કે કોઈ એક સસ્થા પુરૂ` કાર્ય ન કરી શકે. જૈન શાસનની બલિહારી છે કે જૈન આચાર્યાદિ મુનિવરે આદિ દ્વારા આ કાર્ય અવિરત ચાલે છે અને આ સાહિત્ય પરંપરામાં ખચ્યુ' છે. આ વિભાગમાં આ દિશામાં પ્રયત્ન થશે. બીજે માળે વિભાગ (૨૪) જૈન દર્શન-કલા દર્શન વિભાગ– આ વિભાગમાં જૈન દશ્તુન એટલે જૈન ધર્મમાં જે ઉત્તમ કલા બતાવી છે તે કલાને અત્રે અંકિત સંગ્રહિત કરવામાં આવશે અને વિશ્વમાં જેમ અજાયખીઓ ગણાય છે તેમ તેમ જૈન દÖનની કલાના દર્શનથી જૈન દર્શીનની મહાનતા, વિશિષ્ટતા અને સાર્થકતાના ખ્યાલ આ વિભાગ આપશે. બહારના ભાગમાં બધાશે (૨૫) જૈન ચિકિત્સા કેન્દ્ર- જૈન અને જૈનેત્તરાને ધબુદ્ધિ અને દયાબુદ્ધિના વિકાસ થાય તે રીતે આ વિભાગ દ્વારા ઉપચારાની વ્યવસ્થા થશે અને તે દ્વારા સામિકાની ભકિત તથા દીન દુ: ખીને અનુકંપા આદિ વ્યવસ્થા થશે જે વિભાગ ભવિષ્યમાં બહારના ભાગમાં 'ધાશે. Page #182 -------------------------------------------------------------------------- ________________ જઈઝર * પંડિત શ્રી પ્રભુદાસભાઇનું મનનીય લેખ સાહિત્ય જ ૧ દિવ્ય પ્રકાશ, ૨ શ્રી વે. મૂ. જૈન કેન્ફરન્સ માર્ગ દર્શન, ૩ થનારી ચુંટણીના લાભાલાભ, ૪ મનનીય નિબંધ સંગ્રહ, ૫ પંડિત સુખલાલજીને હાર્દિક શુભેચ્છા સુચક પત્રનું આમંત્રણ, ૬ શાસ્ત્રીય પૂરાવા, ૭ સ્પૃશ્યતા-અસ્પૃશ્યતા અને જેને, ૮ ધાર્મિક ખાતાના વહીવટ કરનારાઓને ઉતાવળ ન કરવાની વિનંતી, ૯ પ્રજાના ભલા માટે વિનેબાજીનો ખુલ્લો પત્ર, ૧૦ હિન્દુ ધર્મસ્વ આયોગ (પ્રશ્નાવલી), ૧૧ શ્રી જિન પૂજા પદ્ધતિ સમાલોચન, ૧૨ ધર્મ કોઈ રાજ્યસત્તાને તાબે નથી માટે જ ધર્મ સર્વોપરી છે, ૧૩ ટ્રસ્ટ એકટ અને ટ્રસ્ટીઓને ધર્મ, ૧૪ સુપ્રીમ કેટને નિર્ણય હિન્દી અને અંગ્રેજી ( ૧૫ શ્રી જૈન શાસન સંસ્થા (હિન્દી), ૧૬ જગતના તાતને હાર્દિક અપીલ, ' ૧૭ મહાવીર પ્રભુનું ત્રિકરણ મેગે પ્રણિધાન, ૧૮ મુંબઈ ટ્રસ્ટ એકટ અંગે ઉગ્ર વિરોધ - ૧૯ અહિંસાના કેટલાક મૂળભૂત સિદ્ધાંત, ૨૦ દહેરાસરમાં (ઇલેકટ્રીક) લાઈટ બંધ કરવા અંગે થયેલ ઠરાવ. ૨૧ સાતક્ષેત્ર વ્યવસ્થા, ૨૨ ખેડુત અને મજુર વર્ગને આજે તે દુરૂપયોગ, ૨૩ ધમ સેવકનું કર્તવ્ય–ઉતાવળ ન કરશે, ૨૪ મુંબઈમાં મળતી ધર્મ પરિષદને વિચારવાના કેટલાય ગૂઢ પ્રશ્ન, ૨૫ ધમ પરીષદ, સામેની આ લાલબત્તીને કોઈ અવગણશો નહિ, ર૬ લીમીટેશન ઓફ એડમીનીસ્ટ્રેશન વાય વાયોલેશન ધેર ઓફ? ર૭ ઘર્મ ખાતાના વહીવટદારને કટીને પ્રસંગ ચાલ્યા આવે છે. ૨૮ જયતિની ઉજવણીમાં શા માટે ન ભળવું, ૨૯ જૈન સંસ્કૃતિ રક્ષક સભાને પ્રથમ સંક્ષિપ્ત હેવાલ. IN ૩૦ જૈન સંસ્કૃતિ રક્ષક સભાનો દ્વિતીય હેવાલ, ૩૧ ક્રિયા ઉદ્ધાર. ૩૨ સ્વપ્ન બેલી 6 માર્ગદર્શિકા, ૩૩ આપણું સ્વરાજ્ય એટલે વિદેશીઓએ નકકી કરેલ રસ્તે આપણી દેટ, ૩૪ પબ્લીક ટ્રસ્ટ એકટ અંગે ગોધરાની જનતાએ કરેલા વિરોધ, ૩૫ આયર કમીશનને રીપોર્ટ, ૩૬ હિન્દુ ધર્મ અને જૈન સમાજનો ગુંચવાડો, ૩૭ ૫બ્લીક ટ્રસ્ટ બીલ અને આમ જનતા, ૩૮ આપણે વસ્તી ગણત્રીની ગેરસમજના ભોગ ન બનવું જોઈએ?, ૩૯ હાલના તબક્કે જૈન સંઘે શું કરવું જોઈએ?, ૪૦ મહાવીર પ્રભુ નિર્વાણદિને આરાધકોને નમ્ર નિવેદન. ૪૧ સાતમું અધિવેશન સુંદરલાલ કાપડિયાનું ભાષણ, ૪૨ ધાર્મિક સખાવતી ટ્રસ્ટ વિષે જૈન મત, ૪૩ પબ્લીક ટ્રસ્ટ બીલને અમલ ન થાય માટે ધર્મના આગેવાનોને ઉચીત ખુલાસા [દ્રવ્ય સપ્તતિકા પુસ્તક નેંધના આધારે Swatara Saraces પ્રેષક-શ્રી અરવિદ એમ. પરીખ 3 Era Karta Marcelo Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી હર્ષ–પુષ્યામૃત જૈન ગ્રંથમાળા (લાખાબાવળ)ના પ્રકાશને. નં. પુસ્તકનું નામ કિંરૂા.પ. | નં. પુસ્તકનું નામ કિ.રૂા.૨. ૧ દીક્ષાનું સુંદર સ્વરૂપ ૧–૫૦ ૨૦ મંગલ કલશ કથા ૨ વિધિ યુક્ત વિધવિધિ ૧-૩૫! | (૨ જી આવૃત્તિ) ૦-૮૦ ૩ સ્વાધ્યાય સુધારસ (નૂતન સઝાયે) | ૨૧ પ્રભુ મહાવીરદેવ (બીજી આવૃત્તિ) ૦-૨૫ ૦-૫૦ | ૨૨ નિત્યને ૦-૨૦ ૪ સ્તવનામૃત સંગ્રહ ૧-૧૦ ૨૩ બે પ્રતિક્રમણ ૫ જિનેન્દ્ર ભક્તિ ભાવના - (પાંચમી આવૃત્તિ) (૧૨૦ પેજ) પ-૦૦ ? : (ચેથી આવૃત્તિ) ૩-૦૦] ૨૪ શ્રી વિવિધ પૂજામૃત સંગ્રહ ૬ જય વિજય કથાનકમ ૦-૫૦ ' (૨ જી આવૃત્તિ) ૨૦-૦૦ ૭ નવસ્મરણાદિ ત્રેત્ર સંગ્રહ ૧-૧૦ | ૨૫ મહાત્મા મત્સ્યોદર (સચિત્ર) ૮ ચતુર્વિશતિજિન ચૈત્યવંદનાદિ ૦-૫૦ (૨ જી આવૃત્તિ) ૨-૦૦ ૯ શ્રી લેખામૃત સંગ્રહ ભા.૧ લે ૧-૦૦ ૨૬ શ્રી લેખામત સંગ્રહ ભા. ૪ ૦–૭૫ ૨૭ , , ભા. ૫ ૦–૭૫ ૧૦ સદગુરૂવંદન ચૈત્યવંદન ૨૮ , ભા. ૬ ૦–૭૫ | સામાયિક વિધિ ૧-૦૦૨૯ શ્રી અમૃત ગહુલી સંગ્રહ ૦-૭૫ ૧૧ ચૌદ નિયમ ધારવાની બુક | ૩૦ ભક્તિરસ પ્યાલા (3જી આવૃત્તિ) ૧-૦૦ - (ત્રીજી આવૃત્તિ) ૦-૨૦ / ૩૧ શ્રી લઘુ પૂજામૃત સંગ્રહ ૧૨ લેખામૃત સંગ્રહ ભા. ૨ જે ૧-૦૦ | (જિનેન્દ્ર પૂજા પીયૂષ) ૨૦-૦૦ ૧૩ અમૃત બિન્દુ ૦-૫૦, ૩ર તિથિચર્ચામાં સત્યનું સ્પષ્ટીકરણ ૦-૫૦ કરો ૧૪ જિનેન્દ્ર ભક્તિ સુધા ૩૩ સામાયિક રમૈત્યવંદનાદિ સૂત્રો | (આવૃત્તિ પાંચમી) ૧૨-૦૦ | (૩ જી આવૃત્તિ) ૦-૭૫ ૧૫ સેમ ભીમ કથા તથા તપમૂર્તિ ૩૪ મહાસતી (લસા પૂ. આ. શ્રી વિજ્યકરસૂરિજી ૩૫ શાસ્ત્રદર્પણ | મ. નું જીવન ચરિત્ર ૦-૫૦ (પર્વ આરાધના અંગે પ્રમાણે) ૦-૪૦ ૧૬ સંક્ષિપ્ત શ્રાદ્ધધર્મ પ્રથમ ભાગ ૨-૧૦ ૩૬ અક્ષય તૃતીયા (સચિત્ર) ૧૭ સ્નાત્ર પૂજા (ત્રીજી આવૃત્તિ) ૧-૦૦ (૩ જી આવૃત્તિ) ૧-૫૦ ૧૮ શ્રી લેખામૃત સંગ્રહ ભા. ૩ ૦-૫૦ | ૩૭ કાર્તિક પૂર્ણિમા મહિમા ૧૯ હોલિકા વ્યાખ્યાન (૩ જી આવૃત્તિ) ૦-૫૦ (ચેથી આવૃત્તિ) ૦-૫૦ |૩૮ છન્દોમૃત રસ: (૨જી આવૃત્તિ) ૨-૦૦ - Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ : : પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) નં. પુસ્તકનું નામ કિરા પૈ | . પુસ્તકનું નામ કિરૂા.પં. ૫ ૩૯ સમેતશિખર તીર્થ વંદના ૦-૨૦, ૬૦ જય શંખેશ્વરનાથ ૧-૦૦ ૪. નારકી ચિત્રાવલી ૬૧ પૌત્રી પૂર્ણિમાનો મહિમા (પાંચમી આવૃત્તિ) ૩૦-૦૦ | (૨ જી આ.) ૦-૫૦ ૪૧ શત્રુંજય તીર્થ વંદના (૨જી આ) ૦-૨૦| ૬૨ શ્રી ઉપાસક દશા (સટીક) પ-૦૦ ૪૨ ભકતામર સૌરભ (મહિમા કથાઓ) ૬૩ શ્રી અંતકૃત દશા અનુત્તરે પપાતિય (૩ જી આ.) ૬-૦૦ | દશા (સટીક) ૪-૦૦ \ ૪૩ નારકી ચિત્રાવલી ૬૪ નવસ્મરણ અને ' (હિન્દી બીજી આવૃત્તિ) ૩૦-૦૦ ગૌતમસ્વામી રાસ (પ્રત) ૨-૦૦ ૪૪ ઉત્તરાધ્યયન મૂલ (૨ જી આ.) ભેટ ૬૫ શ્રી વિજયચંદ્ર કેવલી ૪૫ મહામંત્ર પ્રભાવ ચરિત્ર ભાષાંતર ભેટ ૪૬ શ્રી નમસ્કાર પદ સ્તવના ૦-૨૦ ૬૬ શ્રીપાલ રસ (પ્રત) ૮-૦૦ ૪૭ વાર્તા વિહાર ૧-૦૦ ૪૮ સત્કર્મ ચિત્રાવલી (૪ થી આ.) ૨૦-૦૦ ૬૭ નવલખા જાપ નેધ ૧-૨૫ ૪૯ કલ્પસૂત્ર પૂજા વ્યાખ્યાન (સચિત્ર) ૬૮ શ્રી આગમ સુધા સિધુ ભા. ૧ ૬૦-૦૦ તથા પર્યુષણ અષ્ટાબ્લિકા વ્યાખ્યાન ભા. ૨ ૬૫-૦૦ (૨ જી આવૃત્તિ) ૧૦-૦૦ ભા. ૩ ૬૫-૦૦ છ, ૫૦ પૂ. બાપજી મ.ને ખુલાસો ૦-૨૦ ભા. ૪ ૭૦-૦૦ પ૧ કુલભૂષણ કથા (૨ જી આ.) ૧૦-૦૦ ભા. ૫ ૬૫-૦૦ SS પર લક્ષમી સરસ્વતી સંવાદ ૦-૫૦ ભા. ૬ ૪પ-૦૦ 6 પ૩ શ્રી આચારાંગ સૂત્ર મૂલ ભા. ૭ ૭૫-૦૦ (૨ જી આવૃત્તિ) ભેટ ભા. ૮ ૨૫-૦૦ (૫૪ સુનંદા રૂપસેન ૦-૫૦ ભા. ૯ ૬૦-૦૦ 6' ૫૫ પારસમણિ- વાર્તા સંગ્રહ) ૧–૨૫ ભા. ૧૦ ૭૦-૦૦ K૫૬ જન્મપત્રિકા રજીસ્ટર ભા. ૧૧ ૪૦-૦૦ (૩૦૦ કુંડલી માટે) ૪-૦૦ » » ભા. ૧૨ ૩૫-૦૦ ૫૭ ધનંજય નામમાલા (૩ જી આ.) ૨-૫૦ » » ભા. ૧૩ ૩૫-૦૦ ૫૮ જિનેન્દ્ર સંગીતમાલા ભા. ૧૪ ૨૫-૦૦ ૩-૫૦ ૫૯ અનેકાર્થ સંગ્રહ સટીક (૪૫ આગમ સેટ ભાગ ૧ થી ૧૪ રૂા. ૭૦૦) ' | (ભાગ ૧ લો) ૧૫-૦૦ | ૮૨ સિદ્ધિ પ્રબંધ wa Tawa Savadis Page #185 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : એક જ ધર્મ : ૧૭૭ નં. પુસ્તકનું નામ કિં.રૂા.પં. | નં. પુસ્તકનું નામ કિંરૂા.૨. ૮૩ પચ્ચક્ખાણ સમય દર્શન ૧૦૮ જગડુ ચરિત્ર મહાકાવ્ય (પ્રતાકાર) ભેટ (૩ જી આવૃત્તિ) ૪-૦૦ | ૧૦૯ સ્વપ્ન પ્રદીપઃ શાકુન સાદ્ધાર& ભેટ ૮૪ દેવવંદન માલા ૩-૦૦ ૧૧૦ તર્કસંગ્રહ અનુવાદ ૮૫ શ્રી પાતાંજલિ યોગદર્શન ૧૧૧ પૃથ્વીપાલ રાજાની કથા ૧-૨૫ (પૂ. યશ વિ. મ. ટીકા) તથા ૧૧૨ રામ રાજ્યને પરમાર્થ ૧-૨૫ યોગવિંશિકા સટીક ભેટ | ૧૧૩ બપ્પભટ્ટ સૂરિ ૧-૦૦ ૮૬ શ્રી આચારાંગ સટીક (ભા.૧) ૩૫–૦૦ | ૧૧૪ આપણી પાઠશાળા અને ૮૭ , (ભા. ૨) ૪૦–૦૦ ઉચ્ચાર વિચાર ૧૨-૫૦ ૮૮ ચઉમાસી પર્વ કથા ૧-૫૦ ૧૧૫ વૃદ્ધવાદી સૂરિ ૧-૨૫ ૮૯ પર્વકથા સંગ્રહ ૮-૦૦ ૧૧૬ સિન્દર પ્રકર ટીકા ભેટ ૯૦ કેશરી ચારને ઉદ્ધાર ૧-૫૦ ૧૧૭ જેન ધર્મની પ્રાણ કથાઓ ૬-૦૦ ૯૧ અનેકાર્થ સંગ્રહ ટીકા ભા.૨ ૩૫-૦૦ / ૧૧૮ ઉપદેશ શતક અન્યક્તિ શતકમ્ ભેટ ૯૨ વિધિ સહિત બે પ્રતિક્રમણ ૧૦-૦૦ ૫ ૧૧૯ રાત્રિ ભોજન પરિહાર રાસ ભેટ ૯૩ પરોપકારી ચક્રવતી ૧-૦૦ ૫ ૧૨૦ સુમતિવિલાસ અને લીલાવતી ૯૪ ગજસિંહ રાજાની કથા ૧-૫૦ રાસ તથા એલાચીકુમાર રાસ ભેટ ૯૫ બોધક કથા પ્રસંગે ૨-૦૦ 1 ૧૨૧ સપ્તતિકા ભાષ્ય ટીકા ભેટ ૯૬ દિવાળી પર્વ વ્યાખ્યાન ૨-૦૦ ૫ ૧૨૨ સુધ લેખામૃત સંગ્રહ ભેટ 46 Samayik Sutra ૧૨૩ કાહ્નડ કઠિયારાને રાસ તથા (અંગ્રેજી) (૨ જી આવૃત્તિ) ૩-૦૦ મદનરેખા રાસ તથા અધ્યાત્મ ૯૮ સુચિવેદ અને શ્રીદેવ ૨-૦૦ ગીતા (મોટી) ૯૯ વિચાર સપ્તતિકા ટીકા ભેટ | ૧૨૪ આત્મારામજી મ. ગુણાનુવાદ ૧-૫૦ ૧૦૦ સિદ્ધાચલજીના લેક (૨ આ.) ૧-૫૦] ૧૨૫ ભરટક કાત્રિશિકા ૧૦૧ રન મહોદધિ ૧૨-૦૦ | ૧૨૬ નવવિલાસમ ૧૦૨ ધન્યકુમારના જીવન પ્રસંગે ૩-૫૦ | ૧૨૭ પ્રમેયરત્ન કેશઃ ૧૦૩ નાભાકરાજ ચરિત્રમ્ ભેટ | ૧૨૮ અંબડ ચરિત્રમ ૧૦૪ પ્રશ્નોત્તર સુધા ભા-૧ ૫-૦૦] ૧૨૯ નલદેવદત્યુપાખ્યાનમ ૧૦૫ સ્યાદવાદ ભાષા ભેટ ૧૩૦ નિરયાવલિકા (૫ ઉપાંગ) ૧૦૬ શત્રુંજય ઉદ્ધાર રાસાદિ સંગ્રહ ૫-૦૦ સૂત્ર ટીકા ૧૦૭ જગડુ ચરિત્ર મહાકાવ્ય પુસ્તક ભેટ | ૧૩૧ સભ્યત્વફ કૌમુદી ગીતા (મોટી) Page #186 -------------------------------------------------------------------------- ________________ MJMJKNOW Komme ૐ પ્ર. શ્રી હર્ષોં-પુષ્પામૃત જૈન ગ્રંથમાળા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) ૧૭૮ : i. ૧૩૨ ચિરત્ર સપ્તકમ્ (મૂલદેવ નૃપ ચરિત્ર, મૃગાંકચરિત્ર, સુભૂમચક્રી કથા, દામનક કથા, વંકચૂલ કથા નર્માંદા સુદરી કથા, કામકુભ કથા) પુસ્તકનું નામ કિં.રૂા.પૈ. | નં. ૧૩૩ દાન ધર્મ: ૧૩૪ ઉપમિતિ ભવપ્રપંચ થા વિવરણ ભા. ૧ ૧૩૫ શાંતિસ્નાત્રાદિ વિધિ સમુચ્ચયઃ ૧૩૬ સુમિત્ર ચરિત્રમ્ ૧૩૭ ષત્રિશિક સ’ગ્રહઃ સટીક ૧૩૮ અઢાર અભિષેક ધ્વજદંડ પરિકર પ્રતિષ્ઠાવિધિ ૧૩૯ ચતુઃશરણ પ્રકીણું ક સાવચૂરિષ્ઠમ્ ૧૪૦ ચંદ્રવીર શુભાદિ કથા ચતુષ્ટકમ્ ભેટ ભેટ ૬૦-૦૦ ૧૪૧ શ્રી ઔપપાતિકસૂત્ર સટીકમ ૧૪ર ઉપમિતિ ભવપ્રપ’ચા કથા વિવરણ ભા. ૨ ૧૪૩ ધનવાલ કહા સટીક ૧૪૪ જિનશતક' સાનુવાદમ્ ૧૪૫ શ્રી ચંદ્રપ્રભસ્વામી ચિરતમ્ ૧૪૬ તંદુલનૈચારિક પ્રકીર્ણક ૧૪૭ સ્વરોદય જ્ઞાન ૧૪૮ અંજના સુંદરી રાસ ૧૪૯ ધબુદ્ધિમત્રિ અને પાપબુદ્ધિરાજાના રાસ ૧૫૦ ઉપમિતિ ભવપ્રપ ચા કથા વિવરણ ભા. ૩ ૨૦-૦૦ ભેટ ભેટ ૬-૦૦ ભેટ ભેટ ભેટ પુસ્તકનું નામ કિં.રૂા.પૈ. ૨-૦૦ ૧૫૧ કાકજ ધ કાકાશ કથા 152 Devashia Raia Pratikraman Sutra 6-00 6-00 153 Mahatma Matsyodara ૧૫૪ ગુણુ સ્થાનક મારેહ સટીક; ૧૫૫ ઉપદેશ તર‘ગિણી ભેટ ભેટ ૧૫૬ નારકી ચિત્રાવલી (અગ્રેજી) ૪૦-૦૦ ૧૫૭ પર્યન્ના સંગ્રહ (ભાષાંતર) ભેટ ૧૫૮ કુમારપાલ પ્રખધા ૧૫૯ સ્થૂલભદ્ર ચરિત્રમૂ ૧૬૦ હખિલ રાસ ૮-૦૦ ૧૬૧ ચિત્રસેન પદ્માવતી ચિત્રમ્ ૧૬૨ ૫ચ પરમેષ્ઠી ધ્યાનમાલા (ટબા સાથે) ૧૬૩ વૈરાગ્ય કલ્પલતા ભાષાંતર (પ્રત) ભા. ૧૧૬૪ સૂક્ષ્મા વિચાર સારાદ્ધાર સાર્ધશતક ટીકા ૮૦-૦૦ ભેટ ભેટ ભેટ ૧૬૯ દાનકર્ષમાં ભેટ ૧૭૦ મેઘમાલા ગ્રન્થ ભેટ | ૧૭૧ જિનેન્દ્ર સ્તવનાવલી ભેટ ૧૬૫ સખ્યા. વાચક શબ્દકોષઃ ૧૬૬ જ્ઞાતાધમ કથા સૂત્ર સટીક' ૧૬૭ અનેકા સગ્રહ ભાષાંતર ૧૬૮ મુનિપતિ ચરિત્ર ભાષાંતર ભેટ ' ' ' ' ભેટ ભેટ ભેટ ભેટ ભેટ ૩૦-૦૦ ભેટ ભેટ ભેટ ૧૦-૦૦ ૧૭૨ ગચ્છાચાર પ્રકીર્ણ ક" સટીક' ૧૭૩ ધર્મ પરીક્ષા કથાઃ ૧૭૪ વૈરાગ્ય કલ્પલતા પૂર્વામ્ (પુસ્તક) CNYCXXCX ROMANERA ભેટ ભેટ ભેટ લો Page #187 -------------------------------------------------------------------------- ________________ INCILણીII પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : એક જ ધર્મ : ૧૭૯ નં. પુસ્તકનું નામ કિ.રૂાપે | . પુસ્તકનું નામ કિરૂા. ITI ૧૭૫ ભરસર સજઝાય કથાઓ ભેટ | ૧૮૪ વિકેદ કથા સંગ્રહ છપાય છે ૧૭૬ મહ જિણાણના ૩૬ કર્તવ્ય ભેટ ૧૮૫ ધન્ય ચરિત્રમ ૧૭૭ પ્રતિક્રમણ હેતુ અને સજઝાય ભેટ | ૧૮૬ શ્રાવિશતિ પરીસહ કથા , ૧૭૮ ચિત્ર સંભૂતિ ચરિત્રમ ૧૮૭ પ્રશ્નવ્યાકરણ સૂત્ર સટીક , ૧૭૯ ધન્ય ચરિત્રમ ભેટ | ૧૮૮ વિંશતિ સ્થાનક ચન્દ્રિ I [ ૧૮૦ પંચ પ્રતિક્રમણ ૧૮૯ નિયુકિત સંગ્રહ | (વિવરણ ૯૦૦ પેજ) ૧૨પ-૦૦ | ૧૯૦ સમવાયાંગ સૂત્ર સટીક ૧૮૧ પં શ્રી પ્રભુદાસભાઈ ૧૯૧ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર અભિનંદન ગ્રંથ ૧૫-૦૦ પર્વ ૩-૪-૫-૬ ૧૮૨ દ્રાવિંશતિ પરિસહ કથાઃ ભેટ | ૧૨ પંચ નિર્ચથી પ્રકરણમ , ૧૮૩ રઘુવંશમ્ મૂલ-પૂર્ણ ૧૯૩ પ્રજ્ઞાપના તૃતીય પદ સંગ્રહણી (૩, સર્ગ ટીકા) છપાય છે | ૧૯૪ કુમાર સંભવમ્ હાર્દિક અભિનંદન હાર્દિક અભિનંદન પ્રથમના વખતમાં ધર્મમાં નવા નવા સંપ્રદાય નીકળ્યાં છે. પરંતુ તે તે અમુક – ૦૦ – અમુક બાબતમાં અમુક અમુક મતભેદઃ | ધર્મ એ જીવનનું ધ્યેય છે. તે ધ્યેયને કે વિચારભેદથી ઉત્પન્ન થયા છે, ત્યારે | આજે તે તીર્થકરોની રચના સામે જ તદ્દન સિદ્ધ કરવા–પ્રચાર કરવા, કેઈ પણ સંસ્થા, જુદા પ્રકારની રચનાને ફેલા કરવાની | ખાતું કે સાધન જોઈએ; અને તે પ્રસિદ્ધ, તૈયારી માટે સંસ્થાઓ ઉભી થઈ હોય છે. સુલભ, પ્રાથમિક, સરળ, ગમે તેવા બાલ તે જ જુદે જુદે વખતે ધીમે ધીમે જીવનમાં અને જલદી દરવનાર, આકર્ષક, અને ગોઠવાતી જાય છે, અને તેને વેગ મળતું જાય છે. હજી આટલેથી જ અટકે તે પણ સહસા ધ્યાન ખેંચનાર, સંસ્થા, ખાતું કે ઠીક છે, પરંતુ ધીમે ધીમે તદ્દન મૂળ ઉખેડીનું સાધન હોવું જોઈએ, અને તેવું સાધન શ્રી નાંખવા સુધી આ પ્રક્રિયાને ૧૦૦ વર્ષોમાં | જિન-મૈત્ય જ છે. પહોચાડવાનું ધ્યેય છે. –પં. પારેખ –પં. શ્રી. . એ. પારેખ મહોત્સવ પત્રિકા, વિગેરે માટે દક્ષિણ : - ૦૦ - ભારતની સર્વોત્તમ ગુરુ ગૌતમ પ્રિન્ટર્સ અનંતરાય એન્ડ કુ. છે. પ્રાધ્યાપક સુરેદ્ર સી. શાહ ૨૨. બેલીમઠ રોડ બેંગલોર ૫૩ || ૩૦૭ નરશી નાથા સ્ટ્રીટ મુંબઈ-૯ ઉર્જા Page #188 -------------------------------------------------------------------------- ________________ JEJERETETTE છે જ છે - શ્રી સંઘ એજ સાચી સંસ્થા પૂ. મુ. શ્રી નયદર્શનવિજ્યજી મ. જ શ ક જ છે જ જ પંડિતજીને મારે ઘેડ પરિચય છે. મને તેમના પરિચયથી જે જાણવા મલ્યું છે તે નીચે મુજબ છે. આજથી ત્રીશેક વર્ષ પહેલાં તેઓ રાજકેટ હતા ત્યારે પર્વતિથિને પૈષધ હોઈ એકાસણું કરવા પધારવા મે સંસારીપણામાં હતું ત્યારે આમંત્રણ આપેલ હતું તેથી વિશેષ પરિચય થયો. સુશ્રાવક લીલાધરભાઈ છત્રાસાવાળા તેમના સંસારી સંબંધમાં થતા હતા તેમના દ્વારા તેઓનો પરિચય મારે થયેલ હતું. રાજકોટ માંડવી ચેક દેરાસરજીના કંપાઉન્ડમાં અમે વાત કરતા ઉભા હતા ત્યારે તેમના જેવામાં એક બેડું આવ્યું જેના ઉપર “શ્રી જૈન તપગચ્છ સેવા સમાજ' લખેલું જોઈ તેઓએ અમને પુછયું કે આ શેનું બેડ છે? ત્યારે અમે કહ્યું કે આ અમારા અહિંના એક મંડળનું બેઠું છે ત્યારે તેમણે પુછ્યું કે આ સંસ્થાની પ્રવૃતિ શું? અમે કહ્યું કે દર રવિવારે રાત્રે દેરાસરજીમાં ભાવના કરીએ છીએ. શ્રી સંઘમાં કાંઈ પણ ઓચ્છવ મહોત્સવ હોય ત્યારે તેમજ સ્વામિવાત્સલ્ય આદિ શ્રી સંઘના જમણ હોય ત્યારે જરૂરી સેવા ભક્તિ કરીએ છીએ. ત્યારે તેઓએ કહ્યું કે - આવી અન્ય એક પણ સંસ્થા આપણું સંઘમાં હોવી ન જોઈએ. આપણે સંધ એ એકજ સંસ્થા હોવી જોઈએ કે જેની સ્થાપના અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએજ કરેલી છે. પેટામાં જે સંસ્થા સ્થાપવામાં આવે તે તેના પરિણામે ઝઘડાઓજ થવાના છે. આ સંસ્થા મારી, આ સંસ્થા મારી નહિ. આ સભ્ય મારા, આ સભ્ય મારા નહિ. મારા હોય તે કહે તેને મારે ટેકે, મારા ન હોય તે કહે તે મારે માનવાની જરૂર નહિ. મતમતાંતરે પડયાજ કરવાના આપણા મતથી વિરૂદ્ધ મત દર્શાવનારા તે મારા વિરોધીઓ છે. અવસરે તેના પ્રત્યે દ્વેષ પણ થઈ જવાને એટલે સંસ્થાઓની સ્થાપનાઓથી બધા મારા સાધર્મિક બંધુઓ છે તે ભાવના ધીમે ધીમે નષ્ટ થઈ જવાને સંભવ રહે છે. તેના કારણે જ દરેક સંઘમાં રગડા ઝઘડા અત્યારે પણ દેખાય છે તેની વૃદિધ જ થયા કરવાની માટે શ્રી સંઘ સિવાય અન્ય એક પણ સંસ્થા ન જોઈએ. પશ્ચિમના લેકેએ ૧૫૦ વર્ષ પહેલા બ્રીટીશ પાર્લામેન્ટમાં ઠરાવ કરીને નવી શિક્ષણ પદધતિ શરૂ કરી છે તે આપણી સંસ્કૃતિને નાશ કરવા માટે જ જનાપૂર્વક દાખલ કરાઈ છે. આ સંસ્થાએ તે પણ તેની જ પેદાશ છે. તેનાજ અંગભૂત છે. આવા પ્રયાસેથી તે આપણી પ્રાચીન સંસ્કૃતિને આપણા જ હાથે નાશ થઈ જશે. Page #189 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રન્થઃ શ્રી સંઘ એજ સાચી સંસ્થા ૧૮૧ આપણા બાળકને ઘરની બનાવેલી મીઠાઈ આપી શકાય પણ બજારમાં વહેંચાતી આધુનિક પધ્ધતિના બિસ્કીટ–પીપરમેન્ટ પણ ન અપાય. પતાસા આપે તે વાંધો નહિ પણ બિસ્કીટ પીપરમેન્ટના વપરાશ દ્વારા તેઓ આપણા બધા ખોરાકમાં અભક્ષ્ય પદાર્થો ભેળવીને આપણને અભય ભક્ષણ કરનારા બનાવી દેશે. ધીમે ધીમે આપણી સંસ્કૃતિને સર્વથા નાશ કરવાની તેઓની જે પેજના છે તેના આ સંસ્થાઓ આ આધુનિક ખેરાક અને રહેણીકરણી બધા અંગે છે માટે આપણે તેને આધીન ન બનવું જોઈએ નહિતર આપણી સંસ્કૃતિને નાશ આપણા હાથે જ થઈ જશે. અત્યારનું આ શિક્ષણ તે સંસ્કૃતિના નાશનું મુખ્ય અંગ છે. માટે આપણે ગાડરીઆ પ્રવાહમાં નહિં ખેંચાઈ જતા આપણી સંસ્કૃતિ, આપણું શાસ્ત્રોની આજ્ઞાં, આપણા મહાપુરૂષોએ પ્રચારેલા આપણા અહિંસા મૂલ્ય પ્રાચીન રીતરિવાજોને વળગી રહેવું પડશે. આપણી પ્રજાના આપણા શાસ્ત્રીય રીતરીવાજોનું આપણે મક્કમ બનીને જનત કરશું તેજ આપણી સંસ્કૃતિની આપણે રક્ષા કરી શકશું. બીજી પણ ઘણી વાતો થઈ હતી પણ આ ખાસ મુખ્ય ધ્યાન ખેંચવા લાયક વાત હતી તે ખાસ જાણવાની અને તેને અનુસરવાની આપણી સહુની ફરજ છે. પંડિતજીના વિચારે બહુજ ઉંડા ચિંતન કરીને આપણી સંસ્કૃતિના રક્ષણ માટે બહુજ વિચારવા અને શ્રદ્ધાપૂર્વક અમલ કરવા લાયક હતા. સુશ્રાવક પ્રભુદાસ બેચરદાસ પંડિતના આ સંસ્કૃતિ રક્ષક વિચારને સંપૂર્ણપણે સમજનારા અને તેને સારી રીતે પ્રચારનારા વિદ્વાને પણ આ કાળમાં સંસ્થાઓ સ્થાપવામાં અને આધુનીક શિક્ષણ બરોબર મળી શકે તેવા આયોજન કરવામાં રસપૂર્વક પ્રવૃતિ કરનારા બની રહ્યા છે તે પણ આ કલિકાળની એક બલિહારી જ ગણાય ને! આજે સ્થાને સ્થાને નવી નવી સંસ્થાઓ સ્થાપવા દ્વારા દેરાસર ઉપાશ્રય આદિના નિર્માણ થઈ રહ્યા છે કે જે આપણા શ્રી સંઘ રૂપ સંસ્થાના પાયામાં નુકશાન કરનારા શું નહિ બને ? આજે લગભગ દરેક સંસ્થાઓનાં વહીવટે પણ લોકશાહી પદ્ધતિથી થઈ રહ્યા છે. કે જ્યારે આપણે શ્રીસંઘ લોકશાહીમાં–બહુમતિમાં-સર્વાનુમતિમાં પણ માનતે જ નથી આપણે તે ફક્ત શાસ્ત્રમતિને જ માનવાવાળા, અનુસરનારા છીએ. આવી રીતે સંસ્થાઓની સ્થાપનાથી થઈ રહેલા ભયંકર નુકશાને આ કાળમાં પ્રત્યક્ષ દેખાય છે ત્યારે આપણી સંસ્કૃતિની રક્ષા અને પ્રચાર કરનારાને શું ચેતી જઈને પાછા, વળવાની જરૂર નહિં સમજાય. Page #190 -------------------------------------------------------------------------- ________________ SaSA Saraces N ૧૮૨ : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) દીધદશી જેન તત્વજ્ઞાનના અભ્યાસી પં. શ્રી પ્રભુદાસભાઈને હાદિક અભિનંદન ૦— – કાળને ભૉસ નથી. મ૨ણ અનિવાર્ય છે. તે કયારે આવે, તે કહી શકાતું નથી. હાર્ટ ફેઈલ વિગેરે કારણથી ઘણીવાર રાત્રે સુતાને સુતા અને સવારમાં ઉઠતાં જ પંચત્વ પામેલા જાણ્યાના સમાચાર સાંભળીએ છીએ, અરે ! કેઈ ઝેરી જંતુ, અગિ, મકાન પડવા વિગેરેના ઉપદ્રવ, વિજળી પડવી, ધરતીકંપ વિગેરેથી પણ મરણને સંભવ છે. કઈ વખતે મરણ ઉત્પન્ન કરનાર કે સંજોગ આવી પડશે ? તે કઈ ચક્કસ કહી શકતું જ નથી. કેમકે-મરણ એક એ બનાવ છે, કે કઈ વખતે અને કયા નિમિત્તથી અચાનક આવી પડે, તેને માટે કાંઈ પણ ચોકકસ કહી શકાતું જ નથી, એટલે રાત્રિમાં કદાચ મરણ આવી પડે, તે પણ આરાધકને ચિંતા ન રહે, માટે તે ખાતર તત્પર થઈને તૈયાર ' થઈ જાય છે. અહીં મરણ એટલે દેહને એક જાતને પ્રમાદ-મહાપ્રસાદ ગણ્યો છે, અને તેથી આહારઃ ઉપધિઃ તથા શરીરને પણ ત્યાગ કરી દે છે. શરીરસત્કારના ત્યાગમાં કપડાં દાગીન: બાહ્ય ઉપભેગેનો ત્યાગ કરાવ્યો હતો. અહીં આગળ વધીને-ઉપાધિ ' અને શરીરને પણ ત્યાગ કરાવે છે. પરંતુ એ સર્વને આ રાત્રિ પુરતે જ ત્યાગ કરે છે. • મરણ ન આવે, તે ત્યાગ થતો નથી. જે સર્વથા કાયમને ત્યાગ હોય, તે પછી તે ચીને ઉપયોગ કરી શકાય નહીં; એ ત્યાગ નથી પરંતુ એ શરતી ત્યાગ છે. , “આ રાત્રિમાં જે મરણ આવે, તે જ ત્યાગ છે.” આ યોજનામાં જૈનાચાર્યે કેટલા N' દીર્ધદષ્ટિવાળા અને વ્યવહારુ છે તે સમજાશે. આ પ્રમાણે આ રાત્રિમાં મરણ આવી જાય તે–૧ આહારદિને ત્યાગ ૨ ચાર મંગળ , ચાર લોકોને સ્વીકાર અને ચાર શરણાનું સ્મરણ-એકરાર, અને શરણ ગ્રહણ કરવામાં \ આવે છે ? તથા અઢાર પાપસ્થાનકેને ત્યાગ કરવામાં આવે છે. આથી આત્મા તદ્દન નિર્મળ થઈ જાય છે. મૃત્યુ આવે તે પણ આરાધના થાય છે. પં. શ્રી . એ. પારેખ – – – Jacek Vuculukuuta છે. જ શાહ કાલીદાસ જમનાદાસ | ( શિહોરવાળા) ૨-વર્ધમાનનગર શેરી નં. ૨ “ચિંતામણી” રાજકેટ Strahvusvaheline Page #191 -------------------------------------------------------------------------- ________________ પ'. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : શ્રી સધ એજ સાચી સસ્થા : ૧૮૩ ભારતીય સંસ્કૃતિના રૂમ અભ્યાસી પતિવય શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખને હાર્દિક અભિનદન આજના વકીલ, બેરીસ્ટરો વગેરેને શાસનના 'ધારણીય તવાના બિલકુલ ખ્યાલ નથી હોતો. પરપરા તથા પૂર્વાચાર્યના ઠરાવા વગેરેના ખ્યાલ નથી હોતો. તેમજ વર્તીમાન પ્રાગતિક આંતરરાષ્ટ્રીય કાયદા ધમ ઉપર કેવી રીતે આખરે આક્રમણ કરનારા છે ? તેને ખ્યાલ નથી હાતા. તેથી માત્ર વચલા માર્ગ તરીકે તેની સાનુકૂળતાએ તેઓ આપણી સામે રજુ કરી શકતા હેાય છે. અને આજે દરેક બાબતમાં તેની આગેવાની મુખ્ય થતી જાય છે અને ધર્માંગુરુઓની ઘટતી જાય છે, કેમ કે રાજય અને સત્તાતંત્રની એ જાતની ગોઠવણ છે. આ બાબત આપણે સમજી શકતા નથી. તેથી શાસન વ્યવસ્થાત...ત્ર વધારે છિન્નભિન્ન થતુ જાય છે. આ મોટામાં મોટા ભય અને અસાધારણ વિઘ્ન આવી પડેલ છે. તેથી શાસનની રક્ષાની ખાખતમાં કેવી રીતે ભયકર મુશીબતે ઉપસ્થિત થઈ છે? અને થતી જાય છે ? માટે નવા નવા તુક્કા અને બુદ્ધિભેદ કરનારા પ્રસંગો ન ઉભા થાય અને સામાન્ય રીતે ચાલતુ હોય, તેમ ચાલવા દઇ તેવા તુક્કા ઉભા થાય તા ખુબીથી તે દખાઈ જાય ને તેથી પડતી અગવડનું નિવારણ પણ ચૂપચાપ એવી ખુબીથી કરી દેવુ' જોઈએ કે ઉહાપોહ વિના જ બધું ઠીક ઠીક ચાલ્યા કરે. તુકકા એ કારણે ઉભા થાય છે. પરપરાગત કે પ્રચલિત ખાખતા વિષેના અજ્ઞાન અને આધુનિક પ્રગતિના પ્રવાહમાં દોરવાઈને ફેરફારો કરી નાંખવાની તાલાવેલી. એ ખનેય અનિષ્ટો છે. www N 4 ॥ 45 શાહ શાહ ડાયાભાઈ ગણેશભાઈ !; કાંતિલાલ ડાચાભાઈ ! ૩૭–વમાન એપાર્ટમેન્ટ પેલેશ રોડ, ૦ રાજકોટ Page #192 -------------------------------------------------------------------------- ________________ જ SZTchaki અભિનંદન... સી. શિ૯પી પ્રવિણચંદ્ર વી. સોમપુરા ટેમ્પલ આર્ટિકટ પાક AIRA AHM* * * IIT ક hiko Swarachi નિર્માણ શ્રી નેમિવલભ પ્રાસાદ (ભવ્ય પ્રાસાદ) ડો ની યા નિર્મિત શ્રી સુમતિનાથ પ્રાસાદ ૨૦-૧૨ રણ છેડનગર , રાજકોટ શીતલનાથ જૈન ટેમ્પલ સજકેટ દીક્ષા કલ્યાણક સહસાવનું જુનાગઢ હાલાર કાકાભાઈ સિહ ણ વડાલીયા સિંહણ ઉપકારી ગુરુદેવ પૂ. આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ જેમની કૃપાથી | જિન મંદિર નિર્માણ આદિમાં ઉત્સાહ અને શ્રદ્ધા પ્રાપ્ત થઈ છે. Rucku Same મંદિરના શાસ્ત્રયુક્ત પ્લાન્ટ એસ્ટીમેન્ટ, કોન્ટ્રાકટ-સુપરવિજન, પટ્ટ-ઈન્ટીરીયર ડેકેરેશન માટે શિ૯પી પ્રવિણચંદ્ર વી. સોમપુરા રાજભવન ગોવીદ બાગ, પેડક રોડ ૦ રાજકેટ-૩ uw S Page #193 -------------------------------------------------------------------------- ________________ પ'. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : સ્વપ્ન એટલીનુ' દ્રવ્ય ( પેજ નં. ૧૬ થી ચાલુ ) આ પ્રશ્ન પણ જૈન શાસ્ત્રકારાની વ્યવસ્થાના પાછળના અભિપ્રાયનું અપાર જ્ઞાન સુચવે છે. સમજવા માટે પ્રશ્ન કરવામાં આવે, તે દ્વેષ રૂપ નથી કેમકે એમ પૂછવાથી જ જૈન શાસનની ગહન ખાખતા જાણવામાં આવી શકે છે. તે ગુણુરૂપ છે.સમજાય છતાં આગ્રહ પકડી રાખવા તે દોષરૂપ છે. ખુલાસા-ત્યાં નય જુદો છે. પરમાત્મા તે વખતે ગૃહસ્થાવસ્થામાં હોય છે. ચક્રવર્તિ પણ હોય, તે તેના રાજ્યમાં રહેતા હોઈએ છીએ, તેમને ઘેર મેમાન થઇ જમવામાં પણ વાંધે નથી. એ સ*પત્તિ એક ગૃહસ્થ તરીકેની છે. દાન પણ એજ દૃષ્ટિથી આપે છે. નહીંતર તે વખતના જિનનાં કાઇ દેહરાસરના દ્રવ્યમાંથી ખુદ ચક્રવર્તિના અવસ્થામાં દાન આપવાના અધિકાર તીથંકર પ્રભુના જીવને પણ નથી હોતા તેથી ત્યાં જુદો નય લાગુ પડે છે. અને ભક્તોએ ભક્તિથી દેવ તત્ત્વની ભક્તિ નિમિરો સમર્પિત દ્રવ્યને જુદો નય લાગુ પડે છે. જેથી તે સઘળું દેવદ્રવ્ય બને છે. ત્યારે તેમના ગૃહસ્થાવસ્થાની મિલ્કત દેવદ્રવ્ય બનતુ નથી આ સૂક્ષ્મ દૃષ્ટિથી સમજવા જેવુ છે. ધાર્મિક દ્રવ્ય તે બેમાં અંગત માલિકીનું દ્રવ્ય અને આકાશ-પાતાળનું અંતર છે. દેવાદિ બુધ્ધિથી આપેલ ધ્યાનમાં રાખવુ જોઇએ. (૧૦) સ્વપ્ન દ્રવ્ય ચ્યવન કલ્યાણકની ભક્તિ નિમિત્તે ખેલાયેલુ દ્રવ્ય છે. તેની સામે અમારે કાંઇપણ કહેવાનુ રહેતું નથી. પરંતુ તેને દેવ-દ્રવ્ય માનવા માટે કોઇ શાસ્ત્ર પૂરાવા આપશે। ? આ પ્રશ્ન પણ સ્હેજે જ થાય તેવા છે. (૧) દેવ ભક્તિ નિમિત્ત નિમિત્તક દ્રવ્ય તે દેવદ્રવ્ય એ તા પ્રસિધ્ધ ખાખત છે. (૨) ‘તે દેવ ભક્તિનું છે' એમ ઉપર ૮ મી કોલમમાં વિગતવાર પૂરાવા આપ્યા છે. (૩) પરમાત્માની ભક્તિના અનેક પ્રકારો જૈન શાસ્ત્રોમાં બતાવ્યા છે. બે પ્રકારી, ત્રણ પ્રકારી, ચાર પ્રકારી, પાંચ પ્રકારી, આઠ પ્રકારી, ૧૭ ભેદી, ૨૧ પ્રકારી, ૧૦૮ પ્રકારી સ્નાત્ર, મહાસ્નાત્ર, તીથ યાત્રા, રથયાત્રા, ચૈત્યપરિપાટી, પ`ચ કલ્યાણકની પૂજા, મહાસ્નાત્ર વિગેરે સે...કડા હજારો પ્રકારાનુ વર્ણન આવે છે. તેમાં ત્થા પ્રતિષ્ઠા અંજનશલાકા વિગેરેમાં જુદા જુદા અનેક નિમિત્તોને ઉદ્દેશીને દ્રવ્યાપણુ, નકરા ચડાવા (ત્સ`ણા) વિગેરે પ્રકારે ભક્તિ તથા દેવદ્રવ્યની વૃધ્ધિનુ એક ધાર્મિક કૃત્ય વગેરે તમામનું દેવદ્રવ્ય ગણાય જ છે. એ સામાન્ય નિયમ સત્ર લાગુ પડે છે. (૪) આથી કરીને શાસ્ત્રકાર ભગવતા સને લાગુ પડે તેવુ' સામાન્ય લક્ષણ આપી ઢે અને તે જયાં જયાં લાગુ પડે છે ત્યાં ત્યાં બધેય લક્ષણ મુજબ લક્ષ્યની વ્યવસ્થા કરી લેવાની રહે છે. (૫) આટલા જ માટે ભક્તિ માટેની ચીને પોતાના ઘરના દ્રવ્યની ન બનાવી શકાય, : ૧૮૫ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ : પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) તે દેવ દ્રવ્યાદિકમાંથી બમણું હોય તો તે શ્રાધ્ધ વાપરી શકે નહીં. એટલા માટે નકરો યા ઉત્સર્પણા ચડાવાથી બેલીની ગોઠવણ રાખવામાં આવી છે. જેથી દેવદ્રવ્યથી દેવભક્તિ કરવાને દોષ ન લાગે તેથી દેવભક્તિ નિમિત્તની કેઈપણ બાબતને નકરો કે બોલી દેવા દ્રવ્યમાં જ જાય. જ્ઞાન ભક્તિ નિમિત્ત હોય તે તેમાં જ જાય જ્ઞાન ભકિત નિમિર હોય તે તેમાં જ જાય આ સીધી-સાદી સમજની વાત છે. (૬) તેને માટે કાળનો નિયમ છે કે “જે નિમિત્તે નકરે આપવાને કબુલ કરાય અથવા બેલી બોલાય કે અર્પણ કરવામાં આવે ત્યારથી તે દ્રવ્યદેવ કે જ્ઞાનાદિદ્રવ્ય બની જાય છે. તેને માટે સ્થળનો નિયમ નથી.” દહેરાસરજીમાં ઉપાશ્રયમાં કે સ્થાથિ સ્થાપનાના નિક્ષેપાથી નિક્ષિપ્ત સ્થાપના સામે કે અસ્થાયિ સ્થાપના નિક્ષેપાથી નિક્ષિપ્ત સ્થાપના સામે જ બોલાય કે અર્પણ થાય, તે જ દેવદ્રવ્ય બને.” એવું નથી. ગમે ત્યાં જંગલમાં કે ઘરના ખુણામાં પણ અર્પણ થાય ત્યારે દેવાદિદ્રવ્ય બની જાય છે. કેઈ જિનમંદિર બંધાવવાના અભિલાષી કે તીર્થમાં દ્રવ્ય ખર્ચવાના અભિલાષી શ્રાવક ઘરને ખૂણે બેસીને પોતાના ચોપડામાં વટાવ ખાતે લખીને દહેરાસર બંધાવા વિગેરે દેવ નિમિત્તક ખાતામાં જમા કરે, ત્યારથી જ તે દેવ દ્રવ્ય બની જાય છે. જૈન શાસનને તેને ઉપર અધિકાર થઈ ચુકે છે. શ્રી સંઘને તેની સંભાળ રાખવી પડે છે. કર્મના ઉદયથી તે ન આપે તે કોઈપણ ઉચિત્ત પ્રયત્ને તે વસુલ કરવાની ફરજ શ્રી સંઘે બજાવવી જ પડે છે. નહીંતર ઉપેક્ષા કરવાથી સંઘ દોષિત બની જાય છે. (૭) જે જે ભક્તિ આદિ પ્રકાર જે જે રીતે કરેલ હોય, તે રીતે જ તે દ્રવ્ય તેમાં જાય છે તેમાં બોલનારની ઈચ્છા ચાલી શકિત નથી. આ પણ વ્યવહારની રીતે પણ સમ- , જાય તેવી બાબત છે. માટે સ્થાપનાની સામે કે સ્થાપના વિના જ્યાં સમર્પણને સંકલ્પ થાય ત્યાં ત્યારથી તે દ્રવ્ય જેને સમપર્ણ કરવામાં આવ્યું હોય તેનું તે થઈ ચુકે છે. (૮) એટલે કયુ દ્રવ્યું? ક્યારે ? કેનું ગણાય? તેને માટે જે સામાન્ય લક્ષણ શાસ્ત્રમાં આપ્યું છે તે સ્વપ્નની બોલીને પણ લાગુ પડે છે. એટલે તે દરેક પ્રકાર માટે ) શામાં અલગ અલગ પાઠ ન મળે તે પણ તેની જરૂર રહેતી નથી. નિયમ બુદ્ધિથી દેવદિક માટે જ્યારે ધનધાન્ય વગેરે જે પ્રકલ્પાય ત્યારે, તેઓનું દ્રવ્ય અહીં (સમજદારોએ) જાણવું અવધારણ બુદ્ધિથી એટલે કે ભક્તિ વિગેરે વિશિષ્ટ ઈ પ્રકારના નિયમની બુદ્ધિથી દેવાદિકની જે ધનધાન્ય વિગેરે વસ્તુ જ્યારે તે વખતે પ્રકલ્પિત હોય ઉચિંતપણે “આ દેવાદિક માટે જ છે તે અરિહંતાદિક બીજાની સાક્ષીએ વાપરવું પરંતુ મારા વિગેરેને માટે ન વાપરવુ” એ જાતની પ્રકૃષ્ટ ખાસ ઉંચા પ્રકારની બુદિધના વિષયભુત કરેલું અર્થાત નિષ્ઠા કરેલું ત્યારે તે આ પ્રકરણમાં તેનું દેવાદિકનું દ્રવ્ય એટલે દેવાદિ દ્રવ્ય જાણવું સમજુઓએ એ શબ્દને અધ્યાહાર કર. : Page #195 -------------------------------------------------------------------------- ________________ પાલીäJI[CIL પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : સ્વપ્ન બેલીનું દ્રવ્ય : ૧૮૭ મૂળ ગાથા અને ટીકાને ઉપર પ્રમાણે ગુજરાતી ભાષામાં અર્થ થાય છે. તેથી નિવેદના થાળ વિગેરે દેવદ્રવ્ય બની જતાં નથી. (૧૨) આ ઉપરથી નીચેની બાબતમાં વિસંવાદને લેશ માત્ર અવકાશ નથી. - (૧) ચૌદ સ્વપ્ન સ્પષ્ટ રૂપે માતાજી ત્યારે જ જોઈ શકે છે કે જ્યારે તીર્થકર દેવ ગર્ભમાં યેવે છે માટે તીર્થંકર પ્રભુના સ્વપ્નના સુચક છે. (૨) ચક્રવતી અને તીર્થકર ભગવાનના ચ્યવન સિવાય ચૌદ સ્વપ્ન આવતાં નથી. અને ચકવતિ આવે ત્યારે તે સ્પષ્ટ દેખાય છે. (૩) પાંચ કલ્યાણકમાં વ્યવન કલ્યાણક પણ એક અને તે પણ પહેલું કલ્યાણક છે. (૪) તીર્થકર પ્રભુના પાંચેય કલ્યાણ કે તીર્થકર પ્રભુના સંબંધથી પૂજ્ય છે તે રીતે કલ્યાણકો સાથે સંબંધ ધરાવતાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પણ પૂજ્ય બને છે. તેથી જ આપણે કલ્યાણક ભુમિઓની આજે પણ સ્પર્શના કરીએ છીએ. અનેક કલ્યાણક સંબંધિ કાળ દિવસોને પણ પૂજ્ય ગણીને તે દિવસે તપશ્ચર્યાદિક ઉત્સવાદિક આજે પણ ચાલતી પર. પરાગત પૂર્વાચાર્યોના ઉપદેશ મુજબની રીતિ મુજબ ચાલીએ છીએ. (૫) તે મુજબ ચૌદ સ્વપ્નના પદાર્થો ચ્યવનના સૂચક હોવાથી ચ્યવન કલ્યાણક સાથે સંબંધ ધરાવતાં દ્રવ્યો છે તેથી તે મારફતની ભકિત તે તીર્થંકર પરમાત્માની ભક્તિ છે તે નિમિત્તે ભક્તિ વ્યક્ત કરવા સ્વપ્ન ઉતારવાની વિગેરેને પ્રવૃત્તિ મેરૂસ્નાત્રાદિકની માફક અનેક ભકિતના અંગમાનું એક અંગ છે. (૬) ૧૪ સ્વપ્ન માતાજીને આવવા છતાં તે તીર્થંકર પ્રભુના એવન વખતે જ સ્પષ્ટરૂપે આવે છે બીજા કેઈની માતાને કે તે જ માતાને કઈ (ચકવત) પુત્ર કે પુત્રીના ચ્યવન વખતે આવતાં જ નથી. (૭) ભકિતના અનેક પ્રકારો શાસ્ત્રોમાં બતાવ્યા છે તેમાંના કોઈપણ પ્રકારનો ઉપયોગ ગમે ત્યારે અને ગમે ત્યાં ઉચિત રીતે વ્યક્ત કરી શકાય છે. (૮) કેઈ સ્થળકાલમાં કઈ પ્રકાર ચાલતો હોય છે. કેઈ દેશકાળમાં કોઈ પ્રકાર ચાલતો હોય છે. કેટલાક પ્રચલીત નથી હોતા, ત્થા કેટલાક પ્રચલીત હોય છે. અથવા ભવિષ્યમાં કઈ પ્રચલીત થઈ શકે. કેમકે શાસ્ત્રવિહિત કર્તવ્ય યથા શકિત ગમે ત્યારે કરી શકાય. શકિત ન હોય તે ન પણ થાય. ઉપર જણાવેલ આઠ બાબતમાં આજે જૈન શાસ્ત્રાજ્ઞાને માનનાર કેઈનય લેશ- | માત્ર મતભેદ છે જ નહીં, તેમજ હોય પણ નહીં, હોઈ શકે પણ નહીં, જેઓ ચાર નિક્ષેપ તેના પેટા ભેદો- તેને મૂળ પદાર્થ સાથેનો સંબંધ વિગેરેને ન માનતા હોય Page #196 -------------------------------------------------------------------------- ________________ JE TORTEIRA ૧૮૮: પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) શાસ્ત્રોકત સાત ક્ષેત્રાદિકની વ્યવસ્થા ન માનતા હોય, શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘને માન્ય પ્રમાણભૂત શાને ન માનતા હોય સુવિહિત પૂર્વાચાર્યોની આજ્ઞાને માન્ય ન ગણતાં હોય “જૈન શાસન અને આધ્યાત્મિક વિકાસરૂપ ધર્મને ન માનતે હોય, આત્મા પરલેકને ન માનતે હોય, શાસન અને ધર્મને સહાયક દ્રવ્યક્ષેત્ર કાલ ભાવ આદરણીય છે. તથા તેને બાધક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અનાદરણીય અને અનાત્મ વાદના ભૌતિક વાદના આદર્શો અને પ્રતીકે અનાદરણીય છે. એમ ન માનતા હોય, તેમા મતભેદ કે વિચાર ભેદ ગમે તેટલા હેય તેને અહીં સ્થાન નથી. તથા આધુનિક અર્થતંત્રની દૃષ્ટિથી સામાન્ય વ્યવહારીક દ્રવ્ય અને ધર્મ દ્રવ્યને ભેદ ન સમજતા * હોય તેના મતભેદને પણ અહીં અવકાશ ન હોય તે સ્વભાવિક છે. (૧૩) આટલી સ્થલ વિચારણા પછી સ્વપ્ન ઉતારવાની છેલીનું દ્રવ્ય દેવદ્રવ્ય હોવા વિશે શંકા કરવાનું કેઈપણ કારણ રહેતું નથી. તેમાં ગર્ભિત રીતે પણ અવAS ધારણ બુદ્ધિ આવી જાય છે. (૧૪) અને તેને બીજી રીતે કરાવવાનો અધિકાર કેઈપણ સ્થાનિક સંધને સકલ , સંધને, સર્વ આચાર્ય મહારાજાઓને સકલ ચતુવિધ સંઘને કે કેઈનેય પહોંચતું નથી. (૮) એ સ્પષ્ટ કરવાની આવશ્યતા રહેતી નથી. કેમકે દરેક, અધિકારની મર્યાદા જ હોય પોતાની મર્યાદાના ક્ષેત્રની બહાર જવાને કોઈનેય અધિકાર નથી. (૧૫) તેથી જેને પરિભાષામાં તમારા પ્રશ્ન નીચે પ્રમાણે મુકી શકાય છે “તીર્થકર પરમાત્માના યવન કલ્યાણકની ભકિત નિમિતે ભાદરવા સુદ-૧ને દિવસે પર્યુષણ જેવા મહાપર્વમાં પયુર્ષણ કલ્પસૂત્ર જેવા મહાસુત્રનાં વિધિપૂર્વકના વાચન પ્રસંગમાં પરમાત્મા મહાવીરદેવના જન્મ શ્રવણના ઉત્સવ માટે ચ્યવન તથા જન્મ કલ્યાણકને ઉદેશીને સ્વપ્નાવતાર તથા ઘડીયા-પારંણની બેલી વિગેરેનું ભકિતદ્રવ્ય દેવદ્રવ્ય હોવા છતાં 7 તેને બીજે લઈ જવાનો ઠરાવ સ્થાનીક સંઘ વિગેરે કરી શકે કેમ? લગભગ આ 1 જાતને પ્રશ્ન જોનના મુખમાં ઉચિત હોય તે શોભી શકે છે? બીજી ભાષા કે કલ્પના જ અયોગ્ય છે. M (૧૬) આ ઉપરથી એ સ્પષ્ટ રીતે જ સમજી શકાય તેમ છે કે - SB ૧ કઈ કઈ સ્થળોએ દેવ દ્રવ્ય સિવાય સ્વપ્નની બેલીનું દ્રવ્ય બીજા ક્ષેત્રમાં લઈ Zો શ જવાતું હોય તે તે પ્રમાણે બંધ કરી દઈને ભૂલ સુધારી લેવી જોઈએ. IN ૨ આજ સુધીની ભુલને માટે ઈરાદા પૂર્વક દુરાગ્રહથી ભૂલ ન કરવામાં આવી હોય, જ તે યથા શક્તિ પ્રાયશ્ચિત કરી લેવું તે સારો ઉપાય છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : સ્વપ્ન બેલીનું દ્રવ્ય : ૧૮ ૩ અજાણતા કે કેઈના વિશ્વાસ ઉપરથી છેટી રીતે સમજાયુ હોય, કે આચરણ કરાયુ હોય, તેટલાથી કાંઈ બહુ દોષ લાગી જ નથી. ભવિષ્યને માટે ચેતવુ. ૪ બહુ દેષતે ત્યારે જ લાગે છે કે સમજાય પછી પણ દુરાગ્રહથી ભૂલ ને વળગી રહેવામાં આવે, કે તેનું દુરાગ્રહથી સમર્થન કરવામાં આવે તો લાગે તે સિવાય, અતિચાર લાગે છે, અનાચાર લાગતું નથી. - આ જૈન શાસનની મયાર્દો છે છવસ્થપણામાં અજાણતાં ઘણી ભૂલે, થવાની સંભાવના છે. ભૂલ કરવાની ભાવના ન હોવા છતાં થઈ જાય તે માત્ર અતિચાર જ લાગે છે. અનાચાર લાગતું નથી. ૫ તેથી સીધે રસ્તો એ છે કે – ભૂલ વહેલાસર સુધારીને શુદ્ધ થઈ જવું જોઈએ. અને શુદ્ધ કેમ થવાય? તે સુવિહત ગુરૂ મહારાજાઓ પાસેથી દરેકે પોત પોતાની પરિસ્થિતિ અનુસાર સમજી લેવું. ને શુદ્ધ થઈ જવું તેજ ભવભીરૂ જીવોને માટે ઉચીત માર્ગ છે. (૧૭) આ વિષયને સ્પર્શતા ઘણા પ્રશ્નને હેવાની સંભાવના છે છતાં મુખ્ય મુખ્ય બાબતેને નિર્દેશ ઉપર આવી જાય છે. છતાં તે જાતનાં પ્રશ્નને મળશે, તે તેના ઉપર ઉચિત વિચારણા કરવાને યથા શક્ય પ્રયાસ કરી યેગ્ય ગણાશે. (૧૮) મુખ્ય મુદ્દો એ છે કે સાધારણ દ્રવ્યમાં જવા ગ્ય દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય તે દેષ નથી. પણ દેવદ્રવ્યમાં જવા ગ્ય સાધારણ દ્રવ્યમાં લઈ જવાય તે મહાદેષ લાગે છે. દેવદ્રવ્યનું ભક્ષણ, મુનિને ઘાત, જેના શાસન હેલના અને સાધ્વીજીને બ્રહ્મચર્યનું ખંડન કરવું એ ચાર મોટામાં મોટા પાપો છે” દેવ દ્રવ્યને હાનિ પહોંચે તેવા પ્રસંગમાં સાધુ મહારાજા પણ ઉપેક્ષા કરે, કે તેને ચોગ્ય ઉપદેશ ન આપે તે તે અંનત સંસારી થાય છે.” વહીવટ તથા રક્ષણને અધિકાર એગ્ય શ્રાવકને છે છતાં પણ મુખ્ય પણે તે સાધુઓ અધિકારી છે. ઈત્યાદિ ભાવાર્થોના શાસ્ત્રવાળે ઠામ ઠામ જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે માટે આમાં જરાપણ ગફલત ન રાખવી હિતાવહ છે, એજ વિજ્ઞપ્તિ. | ( પેઈજ ૧૨ નું ચાલુ ) ૬૧ રાજન એન્ડ કુ. રાજકેટ ૧૯૪ ૫૭ ગુરુકૃપા ટ્રાવેલ્સ મુંબઈ ૧૯ર ૬૨ શાહ કલ્યાણજી દેરાજ મુંબઈ ૧૯૫ ૫૮ સૌરાષ્ટ્ર ઇલે. સ્ટેર રાજકેટ ૧૯૩ ૬૩ શા. અરવિંદકુમાર મગનલાલ ” ૧લ્પ ૫૯ મહેતા ટી ડીપ ” ૧૯૩ ૬૪ મેહુલ ટ્રેડીંગ કુ. ” ૧૯૬ ૬૦ શાહ લહમીચંદ ઢામજી મુંબઈ ૧૯૩ ૬૫ મહેન્દ્રકુમાર ખીમજીભાઈ ” ૧૯૬ Page #198 -------------------------------------------------------------------------- ________________ lhätŠvč Am xmxmxmp ૧૯૦ : પ્ર. શ્રી હ`પુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) સૂક્ષ્મચિંતક પ’ડિતવય હાર્દિક અભિનંદન કેટલાક “એકાંતમાં શાંતિ રહે છે.” એમ કહીને—ઉપાશ્રયની મંડળીમાં ક્રિયાના ગર્ભિત રીતે વિરોધ કરે છે, તેમ કરવાથી તે શાંતિની વાત પણ ઉત્તેજન પાત્ર નથી. જાહેર ક્રિયા ઉપાશ્રયમાં માંડલીમાં જ થવી જોઇએ, મુનિ મહારાજાઓએ પણ માંડલીમાં પ્રતિક્રમણ કરવુ જોઇએ, અને માંડલીમાં ક્રિયા કરનારા કેમ વધે ? તેવા પ્રયાસ કરવા જોઈએ. કાય પ્રસંગને લીધે માંડલીમાં ન પહેાંચી શકાય, તે છેવટે એકાંતમાં પણ કરી લેવુ પડે, એ વાત જુદી છે. કેમકે પ્રતિક્રમણ જાહેર સંધમાં કરવાની ક્રિયા છે, એ ભૂલાવુ ન જોઇએ. –૫. પ્ર. જે. પારેખ or Off. : 8727809-8721359 Tsle. Add : RICE KIRANA 860335 4375166 Khushalbhai મારા ઘર ની કાર Resi : 5513130 Ramnikbhai Arun Trading Co. SANDEEP TRADING CO. RICE, GRAIN, 0IL, ILSEEDS, KIRANA É CATTLE FEED MERCHANTS & COMMISSION AGENT Sarswati Sadan, 1st Floor, 115, New Chinch Bunder, B0MBAY-400009 હાર્દિક અભિનંદન કદાચ બીજુ કાંઇ ન કરે. ન કરી શકે. તા પણ તીથ કર પ્રભુને તા ન જ ભૂલે તે ઠીક, પરંતુ તી કર ભગવંતા તા વિદ્યમાન છેજ નહીં, કદાચ વિદ્યમાન હોય, ત્યારે પણ દરેક ક્ષેત્રમાં દરેક વખતે તે ન જ હાય, માટે તેમની પ્રતિમાએ હોય તે જ તેમનુ' સ્મરણ તાજુ રાખવાના એ ઉદ્દેશ -૫. પ્ર. જે. પારેખ સાધી શકાય. ફોન : ૮૬૨૩૪૬ શ્રી સરસ્વતી મસાલા મા (પ્રીતી મસાલા ) મેન્યુફેકચરર, સપ્લાયર્સ અને એકસપોર્ટ સ મસાલા, પાપડ અને અથાણાં ૨૩૯૪૧, નરસીનાથા સ્ટ્રીટ, ભાતખજાર. પંડિતજીને અભિનંદન સ્ત્રીના રાગોત્પાદક ઢાંકેલા અંગાને ખાસ ઇરાદાપૂર્વક જેવાં પણ નહી', તેમજ તેના સ્પર્શથી પણ સથા દુર રહેવું: અને તેના જોવાના કે સ્પવાના જેટલા પરિચય પ્રસ`ગા હાય, તે સર્વના સવથા ત્યાગ કરવા કદાચ અજાણતાં, કાઇ 'એવા સજોગામાં તા રાગ ઉત્પન્ન ઇન કે સ્પર્શ થઈ જાય, ન થાય; તેમ વર્તવું, અને શુદ્ધ ભાવના જળથી તેને ધોઈ નાંખવા. | –૫. પ્ર. એ. પારેખ Tel. 8727313 8519681 JAGDISHCHANDRA HARILAL THAKKAR Dates Merchants & Commission Agents KHAJOORWALA 25-C/B, Keshavji Niak Road. Bhat Bazar, 0pp. Fuvara B0MBAY-400009 GOD IS GREAT મુ*બઈ-૪૦૦૦૦૯ In the ANNAN Page #199 -------------------------------------------------------------------------- ________________ ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા : ૧૯૧ | શ્રાદ્ધ શ્રાવક અને દેશવિરતિઃ બુદ્ધિશાલી, દીર્ધદષ્ટિ, કર્તવ્યનિષ્ઠ, ઉચિત્તજ્ઞ, અપ્રમાદી, વજનદાર, પ્રતિષ્ઠિત, સ્વ–પર ઉપકારમાં આસક્ત, લોકસંગ્રહી, કપ્રિય, અગ્રેસર, નેતા, હિત-મત-પરિમીત-ભાષી; દક્ષ-ચતુર, ઉદાર, નિર્લોભી ઉચિત વ્યયી, શુભહેતુ છે પ્રયુકત અનેક પ્રકારે લાભ દાયિ કાર્ય પ્રણાલીના યજક-પ્રચારક, શિષ્ટ માન્ય વ્યવહાર કુશળ, ન્યાય માર્ગમાંથી ધન પાક ધનોપાર્જનના માર્ગોમાં કુશલ, ધીર, વીર, નિર્ભય, ધર્મ, ધર્માચારણ શીલ, ઇઢિયાર્થી સંપન્ન, શરીરસૌષ્ઠવવાનું. અલ્પનિદ્રી, અલ્પજી, દેશકાલજ્ઞ, દ્રવ્ય ક્ષેત્ર કાળઃ ભાવઃ વિભાગજ્ઞ, અનતિકામભેગાસકત, ઉચિત પ્રકારે ઇંદ્રિયાર્થ વિષપભેગી; આદર્શ જીવન જીવી, સદા અપ્રમાદી ઉદ્યમવંત, ઉત્તમ ચલાવનાર સંધિવિગ્રહ કુશળ, શિષ્ટઆર્ય રાજય પદ્ધતિને સન્માન્ય, નિઃસ્વાર્થપણે હિત બુદ્ધિથી ધાર્મિક-સામાજીક-કૌટુંબિક-પ્રજાકીય અને દેશ સંબંધી હિતકર સંસ્થાઓ સંચાલનકુશલ, દેશ-વિદેશની બાહ્ય અને અન્યન્તરપ્રવૃત્તિમર્મજ્ઞ, અક્ષુબ્ધ, સ્થિરબુદ્ધિ. સમ્યગ્દષ્ટિ, સદા શુદ્ધશાસ્ત્રશ્રવણેદ્યત, તત્વજ્ઞ, તત્વચિંતક, સારગ્રાહી, દેવ ગુરુ ધર્મારાધક, સંયમી, ગુરૂ શુશ્રુષા તત્પર, ધર્મમાગ પ્રભાવક, દાંત સ્વામીની, નિરભિમાની દયાળુ, દમામદાર સાદાઈયુકત અનુદ્દભટ પણ સ્વવૈભવનુરૂપ ઉદાર વેશધારી, અનુદ્ધત, સદાનમ્ર, કેળવાયેલ વિનયી, વિવેકી, ખાનદાન, અભંગદ્ધારી, અપ્રાથ, અપ્રાર્થનાભંજક, મકકમ, અકદાગ્રહ સમતલબુદ્ધિધારક, ધાર્મિક પરિણતિવાળા સાધર્મિક પાડોશીઓની વચ્ચે સ્વકુળ પરંપરાનુવૈભવનુસારિગૃહપસ્કરયુક્ત, શ્રાવકુલાનુરૂપસવવ્યવહારી, સ્વવૈભવકુલગુણ-પ્રતિષ્ઠા-ખાનદાની-શાખ-આબરૂ વિગેરેને અનુરૂપ તેવા જ સ્વપ૨૫ક્ષના સગાં નેહીઓ વડે યુક્ત જવાબદારી સમજનાર સમજીને ઉપાડનાર, ઉપાડીને પાર મૂકનાર, સત્કાર્યોની અને સત્કાર્યોમાં આવતા વિજોની ઉપેક્ષા ન કરનાર, ઉત્તમ કાર્યોમાં સચોટ લાગણી અને બેહદ કાળજી ધરાવનાર, ન્યાયી; અનુગ્રહ-નિગ્રહ સમર્થ, જનસ્વભાવગુણદોષપરીક્ષક, અવંચક અવંચનીય, નિદભી, પરંભg, સભ્ય, સત્કારશીલ, ઉત્તમાર્થલક્ષી, સુરુચિવાન, કળાદક્ષ, કળા, કલાપ્રિય, ધર્મનિષ્ઠ, ઉત્તમ કુળ જાતિ સંપન્ન આવી આપ્તશ્રદ્ધાળુ, વ્યવહારમાં સદા અવિશ્વાસુ, ઉપધાશુદ્ધ, લાયક-વિશ્વાસુ અને ગ્ય-પરિવારયુક્ત, કુળપરંપગત-ગુણલક્ષમી વૈભવ-પ્રતિષ્ઠા-ખાનદાની-શાખ રક્ષક તથા સ્વયં ઉપાર્જક અને સંવર્ધક, કુટુંબપાલક, કુટુંબ સંસ્કાર, કુટુંબ વત્સલ, સર્વની પ્રીતિને પાત્ર, અને સૂક્ષમણ હોવા જોઈએ. ગૃહસ્થના ભૂષણ રૂપ આ ગુણેમાં જેટલી ખામી રહે તેટલા, આ જીવનમાં અને પરજીવનમાં પણ અનર્થ દંડ ભોગવવા પડે, એ સ્વાભાવિક છે. માટે ગૃહસ્થ ધર્મ, અર્થ, અને કામનું એટલે--અર્થનું એવી રીતે આચરણ કરવું જોઈએ, કે જેથી કરીને અધર્મ અનર્થ અને દ્વેષ રૂપ અનર્થ ઉત્પન્ન ન થાય. –પં. શ્રી પ્ર. એ. પારેખ -: શાહ પ્રેમચંદ ભારમલ દેઢીયા : મુકેશ એન્ડ કુ. ૪૫ મૂડી બજાર, મુંબઈ-૩ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ : ૫. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) શાસન હિત ચિંતક પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસને અભિનંદન... – – અમારા પૂ. પિતાશ્રી સાથે મુ. શ્રી પ્રભુદાસભાઈ પંડિતજીને ઘણે આત્મીય ભાવ ! હતે. ઘણી વખત વઢવાણ સીટી અમારે ઘરે આવતા અને અમારા શ્રી સંઘના ભાઈઓ સાથે શાસનની–શાસ્ત્રોની ચર્ચા કરતા હતા. એ વખતે અમે નાના હતા પણ મુ. શ્રી પ્રભુદાસભાઈના એ વખતના શાસન પ્રત્યેના રાગના શબ્દો આજની શાસન–સંઘની અવદશા જોઈને મને હજારો વીંછી એક સાથે ડંખ દેતા ' હોય તેવી તીવ્ર વેદના પ્રતિક્ષણ થાય છે.” આ શબ્દો આજે પણ અમારા કાનમાં ગુંજે છે. Blusukarsia Suluhu suures Mwaka wa Maracin શાહ રતિલાલ જીવનલાલ અબજીભાઈ જીવદયા પરિવાર શાહ રતિલાલ જીવનલાલ અભય કેટરર્સ-મુંબઈ કાપડના વેપારી, સુરેન્દ્રનગર લક્ષ્મીગ્રહ વસ્તુ ભંડાર–મુંબઈ અતુલ પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ-મુંબઈ મહેશ ટ્રેડીંગ કાં.-અમદાવાદ ગુરૂકૃપા દ્રાવેલ્સ-મુંબઈ .. धौलासलागर सूरि शानमीप નર ન મારાજના , ૬ ૧. નવીનર વિન–382002 - ફેન : C/o. ૮૫૫૭૬૮૪ – જૈનતીર્થોના યાત્રા-પ્રવાસ જવા માટે – * ગુરૂકૃપા ટ્રાવેલ્સ એક C/o. કનૈયાલાલ એન્ડ કુ. સ્વામીનારાયણ બીલ્ડીંગ, ૨૪, ૩ જો ભઈવાડા લેન, મુંબઇ-૪૦૦૦૦૨. Supermarket sharta Page #201 -------------------------------------------------------------------------- ________________ પ'. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા પં. શ્રી પ્રભુદાસ બેચરદાસભાઇને અભિનદન... પરિગ્રહ એટલે મૂર્છા મમત્વબુદ્ધિ. જો કે કોઇ મુનિમહારાજાઓની પુસ્તકો, ઉપકરણા વિગેરે ઉપર મમત્વ બુદ્ધિ જોવામાં આવતી હાય, તેટલા ઉપરથી તેના મહાવ્રતને વાંધા આવતા નથી. દુનિયામાં જેમ મિલ્કત અને તેની માલિકી હાય છે, તેવી કોઇ પણ ચીજ કે મિલ્કતને તેમની માલિકી નથી લેતી, એટલે તેઓનુ મહાત બરાબર —પ્ર. જે. પારેખ સચવાય જ છે. મૈં સૌરાષ્ટ્ર ઈલેકટ્રીક સ્ટાર EF હ: કિશારભાઇ જેઠાલાલ દોશી-રાજકોટ સાધુ સાંવી રૂપે સ્વેચ્છાથી બ્રહ્મચર્ય પાળનારા વર્ગ આ દેશમાં સારા પ્રમાણમાં મળી રહેલ હોવાથી વિધુર કે વિધવાના માનસિક દુઃખના અતિશયોક્તિવાળા ભાષણા પ્રજાના માનસને સ્પર્શી શકતા નથી. પરંતુ જે દેશમાં બ્રહ્મચારી શ્રી પુરૂષોની સસ્થા નથી ત્યાં એ ભાષણા અસરકારક લાગે છે. બ્રહ્મચારીઓની આવશ્યક સંસ્થા છે એ સ્હેજે સમજાય તેમ છે. રાજ્યાદિ દરેક સસ્થામાં કોઇ કોઇ વ્યકિત લાંચ લેનાર હાય, તેથી આખી સંસ્થા ખોટી ઠરતી નથી. તે પ્રમાણે બ્રહ્મચર્ય પાળનારાઓની સંસ્થા વ્યકિતના દોષથી સંસ્થાની જરૂરીઆત ઉડી જતી નથી. —પ્ર. એ. પારેખ IF મહેતા પુનમચંદ અવિચલ મીલપરા રાડ : ૧૯૩ મહેતા ટી. ડીપા રાજકાઢ આ પ્રસંગે જણાવવાનું કે-પૂજ્ય મુનિવરોને તા માંદા પડવાના સંભવ જ છે છે. કેમકે-બ્રહ્મચર્ય, તપશ્ચર્યા વિહાર, આ ત્રણ તત્ત્વા ભયંકરમાં ભયંકર રોગાના મહાન્ શત્રુ છે. નખમાંથી યે રાગ કાઢી નાંખે તેવા છે, શરીરની કાંતિ વધારે તેવા અદભુત એ સાધના છે. તેા પછી રોગ થવાની તા વાત જ શી ? પરંતુ, ત્યાગી મુનિઓને સાધુનિયમ પ્રમાણે ગોચરી લેવાની હોવાથી વિવિધ પ્રકારના તીખા, તેલવાળાં, ખાટાં, લુખા, ટાઢા, નરમ, કઠણ, સુકાં એમ અનેક જાતના આહાર મળે, તેથી આહાર પ્રક્રિયા ખરાઅર સચવાય નહી' અને અજીણુ થવાથી રાગના સભવ રહે છે. અથવા અનુભવી પુરૂપાનું કહેવુ` છે કે—એવા માપસર ખાધેલા ખારાકો પણ બરાબર પાચન થાય ત્યાં સુધી વખત જવા દઇ પચી ગયા પછી ખરી ભૂખ વખતે પછીના ખારાક ખાવામાં આવે. તે હજમ થઈ જઈ પિરણત થઈ ગયા પછી કશું' નુકશાન કરી ન શકે.—પ્ર. બે. પારેખ IF શાહ લક્ષ્મીચંદ દામજી !F મુંબઈ Page #202 -------------------------------------------------------------------------- ________________ GYMONMOXMD ૧૯૪ : 15. Rela : પ્ર. શ્રી હપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાખાવળ (સૌરાષ્ટ્ર) પં. શ્રી પ્રભુદાસ બેચરદાસભાઇને અભિન'દન... 101 જૈનધમે સભ્ય જીવનધારણા જગતમાં સ્થિર કર્યો છે. ચાર પુરૂષાની જીવન–સસ્કૃતિમાં સભ્ય માનવાના સર્વ પ્રકારના જીવન વ્યવહારો વ્યવસ્થિત કરવામાં આવેલા છે. જેમાં સામાજિક, આર્થિક, ધંધાદારી, રાજકીય, પ્રજાક્રીય, વ્યકિતગત, કૌટુંબિક, શ્રી-પુરૂષને લાયકાતના જીવનધાણા વગેરે સર્વાં સદ્દવ્યવહારોના સમાથેશ કરવામાં આવ્યા છે. એ દરેક સદાચારઃ નીતિઃ ન્યાયઃ અને ધાર્મિકતત્ત્વોથી ગુંથાયેલા હોય છે, તે સવે છે—વધતે અંશે અધ્યાત્મિક વિકાશમાં મદદગાર થાય, તેવી રીતે વ્યવહારૂ સ્વરૂપમાંયે ગોઠવાયેલા હેાય છે. તેની સાથે સંબંધ ધરાવતા વિજ્ઞાનાના શાઓ અને વિજ્ઞાના પણ ગાઠવાયેલા હોય છે. જેના સક્ષિપ્ત અને વિસ્તૃત સૂચના દ્વાદશાંગી–આગમામાં હાય છે. —પુ: પ્ર. બે. પારેખ Tel. : 34439 R.: 45048 RAJEN & G0. Laxmiwadi Main Road, Krishna Bhuvan, RAJKOT-360 002, HIRA Cycle & Auto Centre “Tyre House... 8o_Feet, Road Garbi Chowk, RAJKOT-360 002. JENENE TRICYCLE, CYCLE & AUTO TYRE TUBE E PARTS * હસમુખલાલ પ્રભુદાસ પારેખ તથા પરિવાર રત્ન જયાત, ૧૦-ભકિતનગર-રાજકોટ-૨ GNNON xigu Page #203 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા : ૧૯૫ પં. શ્રી પ્રભુદાસ બેચરદાસભાઇને અભિનંદન... પુરૂષમાં એક પત્નીત્વ સામાન્ય ભૂમિકા રૂપે છે, છતાં એકી સાથે અનેક પત્નીત્વના દાખલા ઘણા છે, એકના અભાવમાં અન્ય પત્નીત્વના દાખલા જેમ છે, તેમજ સ્ત્રીઓમાં પણ એક પછી એક એમ અનેક પતિત્વના દાખલા ઘણા બીજી ઘણી કોમોમાં છે. માત્ર આર્ય પ્રજાને અમુક જ શુદ્ધ ભાગ એ છે કે જેમની પત્નીએ બીજા પતિને સ્વીકાર કરતી જ નથી. આ વ્યવસ્થા ટકે ત્યાં સુધી ટકાવવામાં પ્રજાને હાનિ નથી, તેને તેડવામાં પ્રજાને હાનિ છે. ઉચ્ચ કુટુંબની પત્ની અન્ય પતિ ન કરે, તેમાં કોઈને વ્યકિતગત નુકશાન થવાના દાખલા મળે, પરંતુ એ રીવાજ ચાલુ કરવામાં પ્રજાના શુદ્ધ તમે ધક્કો લાગતાં આખી પ્રજાને જ માટે ધક્કો લાગે. માટે અમુક અંશે સ્વતંત્ર અને અમુક અંશે પરતંત્ર, અમુક અંશે સમાન અને અમુક અંશે અસમાન શ્રાવક અને શ્રાવિકાનું તત્ત્વ બરાબર વ્યવસ્થિત છે. “સ્ત્રી જાતિ ઉપર પુરૂષ જુલમ કરતો આવ્યો છે. તેના ઉપર સત્તા ચલાવતે આવ્યા છે.” એ વિગેરે બેટા આક્ષેપ છે. કારણ કે તેમ હોય તે, પ્રજા જીવી શકે જ નહીં. –એ. . પારેખ 1 શાહ કલ્યાણજી દેરાજની કુ. Ei મુંબઈ પુસ્તકો વિગેરે ઉપર મમત્વ જોવામાં આવે, તે તેમાં પણ વિચારવાનું છે કેપુસ્તકો એ મુનિરાજેને ચારિત્ર આરાધનામાં મોટામાં મોટી સહાયક વસ્તુ છે, તેથી તેઓ તેને સંગ્રહ કરે, પણ તે મમત્વબુદ્ધિ ન ગણાય. એ ગણાય છેસંઘની વસ્તુ પોતે જ વાંચે, બીજાને ન આપે, શિષ્યાદિકને માત્ર આપે, એ વિગેરે સંઘની વસ્તુનો પણ ઉપયેગ કોને કરવા આપ, કે કોને ન આપે? તે લાભાલાભની દૃષ્ટિથી વિચારવાનું તેઓને છે. બરાબર સાચવવા, આશાતના થવા ન દેવી, અગ્યના હાથમાં ન જાય, પોતે કરેલું ટીપ્પણ સુધારા વધારા વિગેરેની પિતાને જરૂર પડે ત્યારે પોતે ઉપયોગ કરી શકે, બરાબર સાર સંભાળ રાખી શકે, વિગેરે. જ્ઞાનની અનાશાતના, પોતાની સગવડ, અને અગ્યના હાથમાં જઈ બનતા સુધી દુરુપયોગ ન થાય, માટે તેઓ જે કેટલીક કાળજી ધરાવે છે, તેમાં મમવ ન ગણાય. તે પુસ્તકો વિગેરે પોતાના શિષ્યોને જ આપે વિગેરેમાં પણ મમરવ નથી. પરંતુ જે રીતસર તેના ઉપર પોતાની માલિકી ઠરાવે, અને સાંસારિક માલિકી હક્કના નિયમ લાગુ કરી અંગત જરૂરીઆત માટે વેચે, તે પરિગ્રહ વતને ભંગ થાય છે. –મ. એ. પારેખ 1 શાહ અરવિંદકુમાર મગનલાલ દi મુંબઈ SY Page #204 -------------------------------------------------------------------------- ________________ Youtu Puur 0000000 પ્ર. શ્રી હપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) ૧૯૬ : પં. શ્રી પ્રભુદાસ બેચરદાસભાઇને અભિનંદન... —— ભારતવર્ષમાં એક પત્નીવાળા પુરૂષો નથી એમ નથી, ફરીથી ન પરણનારા પુરૂષો નથી હાતા એમ પણ નથી. જીંદગીભર બ્રહ્મચય પાળનારા સાધુ અને સાધ્વીના રૂપમાં તથા ગૃહસ્થ સ્ત્રી પુરૂષોમાં પણ ઘણા મળી આવે છે. એટલે બ્રહ્મચય માટેના આદર્શથી માંડીને પ્રજાના બંધારણપૂર્ણાંકના નિયમને અનુસરનારા સ્ત્રી પુરૂષોની સારી સખ્યા મળી શકે છે. એ ખીજા દેશા કરતાં નવીનતા છે. ખાનદાન વિધુરા યાવજ્રજીવ સયમ રાખનારા મળી આવે છે. મૂળથી જ અપરિણત છતાં એવા જ ખાનદાન સંયમી પણ ઘણા મળી આવે છે. ) —પ્ર, બે, પારેખ आ श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर श्रीमहावीर जैन आराधना केन्द्र == મૈં મેહુલ ટ્રેડીંગ કુાં. ! મુંબઇ પ.... શ્રી પ્રભુદાસ બેચરદાસભાઇને અભિનદન... એવા (મંધીનર) પિ૩૮૦૦૧ ચારિત્ર પાત્ર મુનિરાજના ચારિત્રની અનુમાદના ખાતર પણ અતિથિ વિભાગ કરવાઘી ચારિત્ર ધર્મની આરાધના થાય છે; ને પેાતાને ચારિત્રના લાભ તેમના સહવાસથી તત્કાળ થાય છે. અને પરભવમાં પણ અવશ્ય લાભ થાય છે. —ત્ર. એ. પારેખ 47 મહેન્દ્રકુમાર ખીમજીભાઈ સુબઈ V Z Z v M V Page #205 -------------------------------------------------------------------------- ________________ 38383382838382333X3X338XXX883 રાજકોટના શ્રાવક રત્ન પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને હાર્દિક અભિનંદન UF આવશ્યક અને અનિવાર્ય પE આજે આત્મવાદના જીવન પોષક સાહિત્યની હજારો નકલો પ્રસિદ્ધ થાય છે. તે સંજોગોમાં સામા પક્ષના અનાત્મવાદ પોષક સાહિત્યની લાખે કે કરોડો અને પરિણામે અબજો નકલે પ્રચારમાં આવી ચૂકતી હોય છે. એ જ તેના આક્રમણની મોટામાં મોટી મુખ્ય સાબિતી છે. એ બધું કેમ થાય છે ? અને તેની શી શી યોજના છે ? તથા આજે કેટલી સ્થિતિ સુધી એ પહોંચી શકી છે ? અને હજી પણ ભવિષ્યમાં આથી વિશિષ્ટ કઇ સ્થિતિ સુધી તેને પહોંચાડવાનું છે ? તેને માટે ભૂતકાળમાં પાયો નાંખવાની શરૂઆત કેવી રીતે કરવામાં આવેલી હશે ? એ વિગેરે ઘણાં સૂક્ષ્મ વિચારનો વિષય છે. પરંતુ આજના પરિણામોનું બીજ પણ તેવી જ પ્રબળતાથી ભૂતકાળમાં નંખાયેલું હશે તે તે સૌ કોઈ સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકે તેમ છે. આજના ભૌતિક સાધનાથી આત્મવાદી પ્રજાએ અંજાવું: એ પગમાં કુહાડો મારવા બરાબર છે. પરંતુ ‘જમાનાને અનુસરો: આગળ વધા:’ વગેરે બૂમ—બરાડામાં હિતકારી પીપુડીનો અવાજ કયાંથી સંભળાય ? 4583XXXXXXXXXXXXXXXXXXXX<3XXXXXXXXXXXXXXX33XXXXXXXXX XXXXXXXXXXXXXXXX8383XXXXXXXXXXXXXXXXXXXXXXXX8383834 | “તો પછી તમે આવા ગ્રંથો કેમ છપાવો છો ?” આ પ્રશ્ન અમારી સામે આવે જ છે. તેને સાચો જવાબ એ જ છે, કે—“કુવૃષ્ટિ ન્યાયે અમારે પણ સૌની સાથે ગાંડા થવું પડે છે.” પૂર્વાચાર્યોએ પણ લખ્યું છે કે-“પ્લેચ્છાને સમાવવા માટે તેની ભાષા બેલીને તેને સમજાવવું પડે છે. તેથી અનિચ્છાએ પણ તેની ભાષા બોલવી પડે છે. આવશ્યક કર્તવ્ય: અને અનિવાર્ય સંજોગોમાં કરવું પડે. તે બેમાં મોટો ફરક હોય છે. અમારે અનિવાર્ય સંજોગોમાં આ ખોટું કામ કરવું પડે છે. | કુવૃષ્ટિ ન્યાયની સમજ એ છે, કે–“એક વખત એવો વરસાદ થયો,” કે–તેનું પાણી જે પીએ, તે ગાંડો ૨ થઇ જાય. રાજા અને દિવાન શિવાય બધા લોકોએ તે પાણી પીધું તેથી સૌ ગાંડા થયા. બન્ને બચી તે ગયા. પરંતુ 3 સૌ તેને જ ગાંડા કહેવા લાગ્યા. અને ગાંડાઓને શિક્ષા કરવા તૈયાર થયા. તેથી બચવા રાજા અને દિવાનને પણ પોતે ગાંડા હોવાને ઢોંગ કરવો પડયો. છેવટે પાછી સુવૃષ્ટિ થઇ ને સૌ ડાહ્યા થઈ ગયા.’ આ એ ન્યાયને ભાવાર્થ છે. - પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ શાહ રાયચંદ પ્રેમચંદ સપરિવાર શરાફ બજાર, રાજકોટ (સૌરાષ્ટ્ર) $18388883########3838XXX8383XXXXXXXXXXX83838388 LFX333X8332 Page #206 -------------------------------------------------------------------------- ________________ 4XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX જૈન શાસનની મહાન સંરકૃતિના ચિંતક પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને હાર્દિક અભિનંદન “આવશ્યક સૂત્રમાં આપવામાં આવેલા મુખ્ય સૂત્રો જ અનેક વિધિમાં ગોઠવાયા છે. અને તેટલા સૂત્રેથી જ સેંકડો બકે હજારો વિધિ: વિધાનો અને અનુષ્ઠાન: ગોઠવાયા છે. આ ઉપરથી જુદા જુદા પાત્ર જીવના દ્રવ્ય: ક્ષેત્ર: કાળ: ભાવ:ની અપેક્ષાએ જૈન ધર્મ ની કેટલી વ્યાપકતા છે ? અને વ્યાપક થવાની તેની કેટલી તાકાત છે ? તે બરાબર સમજાશે. 3XXXXXXXXXXXXX | પરંતુ દરેક વિધિઓમાં માત્ર-૧ ચૈત્યવંદને 2 સ્તવને. 3 સજઝા 4 આલોચના પાઠો. 5 શાંતિ સ્તોત્રો. 6. સ્તુતિઓ. આ છ ઐચ્છિક હોય છે. આ છ સિવાય કોઈ પણ વિધિને લગભગ તમામ ભાગ આવશ્યક સૂત્રમાંના મુખ્ય સૂત્રથી જ ગુંથાએલ હોય છે. X3X3X25X3X3X3X3X3X3X3X3X3XEXXEX3X3X3X3X3X3X3E3E3X3X3X3X533X3X3X3X3 EX3EXX3*3*3*3585231 એટલે વિધિઓમાં “અશાસ્ત્રીય ન ઘુસી ગયા છે.” એમ બોલવાને કોઈને માટે અવકાશ પણ નથી. ઉપરના છ માટે વ્યકિતને છુટ છે. જો એટલી છૂટ ન હોય, તે કોઈ પણ વિધિ તે તે વ્યકિતગત ન બની શકતાં, માત્ર યાંત્રિક બની જાય. વ્યકિતનું સ્વાશય તેમાં ન ઉમેરાત, તેથી તે માત્ર જડ રટણ બની જાત. ચૈત્યવંદન કરવાની દશ જણાની ઈચ્છા થઈ, પરંતુ મારી ઈચ્છા મહાવીર સ્વામી પ્રભુ: ચૈત્યવંદન કરવાની હોય અને મને તેમના નિર્વાણ પ્રસંગના વર્ણનનું સ્તવન સુંદર આવડતું હોય, અને તેથી મારા ભાવમાં વૃદ્ધિ થતી હોય, તો હું તે પ્રમાણે કરી શકું. એટલે એ સ્તવન સાથે મેં કરેલું તે ચૈત્યવંદન વિધિ મારો જ ગણાય. અને બીજાએ પોતાની ઈચ્છા પ્રમાણે ચૈત્યવંદન, સ્તવન, થાય કહી હોય, તે તે તેમનો ગણાય આ રીતે સર્વ સામાન્ય વિધિને - વ્યકિતગત બનાવવાની પણ સગવડ થઈ શકે છે, અને દરેક વ્યકિત ઉલાસપૂર્વક પોતાના સંજોગો અનુસાર પોત પોતાની ક્રિયા કરી શકે છે. આથી જ જિન મંદિરમાં ઘંઘાટનું બહાનું કાઢીને વ્યક્તિગત ઉલાસને રોકવા નહિ જોઈએ. દરેકને છૂટથી બોલવા દેવાની છુટ છે. શાંતિ રાખવાની સૂચના આપનારા પાટીયાં વિપરીત જણાય છે. સામાયિક પ્રતિક્રમણાદિક સાથે ભણાવાય, તે ઈષ્ટ છે. SEXXXXXXXXXXXXXXXXXXXX - પંડિતવય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ વસા વાડીલાલ પોપટલાલ ઘરાજીવાળા સમસ્ત પરિવાર તરફથી | રા જ કે ટ 33333 $1238XXXXXXXXXX3X3X383838383XXXXXXXXXXXXXXXXXX