Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/005198/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ત સાહિત્ય સંબંધી લખોનો સંગ્રહ. પ્રસિદ્ધ ક7. - શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. nal Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સંબંધી લેખોને સંગ્રહ. ભાવનગર ખાતે ભરાયેલી સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં જેનો લેખ રર આવેલા હતા. તેમાંથી થોડા વંચાયેલા અને તેના રિપોર્ટમાં ૧૨ લેખ છપાયેલા છે. તેની સે નકલે વધારે કઢાવેલી છે. તે પાકા પુઠાથી બંધાવી છે. તેમાં નીચે જણાવેલા લેખો છે, તે દરેક બહુજ ઉપયોગી છે. - લેખક ફતેહચંદ કપૂરચંદ લાલન. . . જૈન સાહિત્યની હિતાવહ દિશા.” .. .... પૃષ્ઠ ૨૮ ૧ પંડિત સુખલાલજી. .... .... .. ૧ થી ૧૨ “જેન ન્યાયને કમિક વિકાસ.” ... ૨ શાહ, કુંવરજી આણંદજી .... .... ૧૩ થી ૨૮ કર્મસંબંધી જેન સાહિત્ય.” . ૩ શા. પુલચંદ હરીચંદ. . . બપાશ્ચાત્ય વિદ્વાને ને જૈન સાહિત્ય. ૪ મુનિરાજશ્રી ન્યાયવિજયજી. ... ... જેન કવિઓ” ... ૫ મુનિરાજશ્રી ન્યાયવિજયજી .... જૈન દાનવીર” ... ૬ મુનિરાજશ્રી ન્યાયવિજયજી જેન મંત્રીએ” .... .... ૭ મુનિરાજશ્રી ન્યાયવિજયજી .... જૈન રાજાઓ” ... ... .. ૮ ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ. ભાવનગર. .... “જન રાસાઓ ” .... ... ... ૯ મુનિરાજશ્રી ન્યાયવિજયજી .. ... ... ... જૈન ભૂગોળ” . .. . . ૧૦ . રા. મણિલાલ મોહનલાલ પાદરાકર ... ... ...... ૧૧૫ શ્રીમદ્દ દેવચંદ્રજી” .... .... .... .... * ૧૧ રા. રા. મેહનલાલ દલીચંદ દેશાઈ-મુંબઈ. .. ૧૪૧ થી ૧૭૦ કવિવર સમયસુંદર” .... .... ..... ઉપર પ્રમાણેના લેખે ફોરમ ૨૫ માં સમાયેલા છે, છતાં કીમત બહુ જુજ રાખી છે. તરત મંગાવશે તેજ મળશે. કિંમત માત્ર બાર આના. પિસ્ટેજ ચાર આના. Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ - - - ૦૦૦૭ GE સાતમી ગુજરાત સાહિત્ય પરિષદના જૈન વિભાગના અધ્યક્ષ શ્રીયુત પંડિત ફત્તેચંદ કપૂરચંદ લાલનનું © ભાષણ - જેન સાહિત્યની હિતાવહ દિશા. '0 SIL Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ સાતમી ગુજરાત સાહિત્ય પરિષદના જૈન વિભાગના અધ્યક્ષ શ્રીયુત પંડિત ફત્તેહચંદ કરચંદ લાલનનું ભાષણ. જૈન સાહિત્યની ૯ હિતાવહ દિશા. यो विश्वं वेदवेद्यं जननजलनिधे गिनः पारदृष्या, पूर्वापर्याविरुद्धं वचनमनुपमम् निष्कलंकं यदीयम्; तं वंदे साधुवंद्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषन्तम्, बुद्धं वा वर्द्धमानं शतदलनिलयं केशवं वा शिवं वां. १ बोधागाधं सुपदपदवीनीरपूराभिरामम्, जीवाऽहिंसाऽविरललहरिसंगमागाहदेहम्। चूलावेलं गुरुगममणिसंकुलं दूरपारम्, सारंवीरागमजलनिधि सादरं साधु सेवे. २ ૧–જેમના જ્ઞાને જાણવા યોગ્ય સમગ્ર વિશ્વને જાણ્યું છે, જેઓના દર્શને સંસારરૂપ મહાસમુદ્રને પાર દીઠે છે, જેમનું પ્રવચન ( આગમ ) પૂર્વાપર અવિરૂદ્ધ છે, અનુપમ છે, ને નિષ્કલંક છે, જેઓ સાધુજનોને પણ વંઘ છે, સકળ ગુણના ભંડાર છે, દોષરૂપ શત્રને નાશ કરનાર છે, એવા કેઇપણ પુરૂષવિશેષને હું વંદન કરું છું. પછી જોઈએ તે તે બુદ્ધ છે, વધમાન છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, કે મહાદેવ હૈ. ૨–જેમ સમુદ્ર અથાગ હેય છે તેમ અપરિમિત જ્ઞાનવાળા જિનાગમ પણ અથાગ છે. જળની અતિશયતાને લીધે જેમ સમુદ્ર સુંદર લાગે છે, તેમ લલિત પદોની રચનાને લઈને આગમ પણ સુંદર લાગે છે. ઉપરાઉપરી મેજાએ ઉડતા હોવાથી સમુદ્રમાં પ્રવેશ કરવો કઠણ લાગે છે, તેમ જીવદયા સંબંધી સમ વિચારોથી જિનાગ પરિપૂર્ણ હોવાથી તેમાં એકદમ પ્રવેશ કરે કઠણ લાગે છે. સમુદ્રમાં મોટા મેટા તટ હેય છે તેમ આગમમાં પણ મોટી મોટી ચૂલિકાઓ --પૂરવણી હોય છે. સમુદ્રમાં રત્ન–મોતી અને પરવાળા જેવી વસ્તુઓ છે તેમ આગમમાં ઉત્તમ ગમ-આલાવા (અર્થાત્ અનેકાર્થ બોધવાળા સદશ પાઠ ). હોય છે. સમુદ્રની જેમ આગમને પાર પામ-અર્થાત તે સંપૂર્ણ રીતે સમજવું અત્યંત કઠિણ હોય છે. એવા આગમતી હું ભક્તિ તથા વિધિપૂર્વક સેવા કરે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) શ્રીયુત્ પંડિત લાલનનું ભાષણું. સાહિત્યરસિક આત્મપ્રિય સુશીલ મ્હેના અને સુજ્ઞ બાંધવા ! સમાજસેવા અને જ્ઞાનસેવા કરવા જેટલું મારામાં બળ હે કે ડહાપણ હા યા ન હ। પણ મારા અંતરને તે અત્યંત પ્રિય છે; એટલા માટે જ્યારે આ પરિષદના વિદ્વાન મંત્રીએ તરફથી પરિષદના જૈન વિભાગનું પ્રમુખપદ સ્વીકારવાના આદેશ આબ્યા ત્યારે મને મારી અયેાગ્યતાનુ` સપૂર્ણ ભાન હેાવા છતાં મેં તે આદેશ શિરસાવદ્ય કર્યાં. એટલુંજ નહીં પણ સાહિત્યના ક્ષેત્રમાં મને સેવા કરવાની એક અલભ્ય તર્ક આપી તે માટે તેજ વખતે મેં તેમને અંત:કરણ પૂર્વક ઉપકાર માન્યો. અત્યારે ફરીથી વાણીથી એ ઉપકાર હું વ્યક્ત કરૂ છું. વકતૃત્વકળાને અપનાવવા જે કાંઇ મે શ્રમ લીધા છે તેવા લેખ લખવાના પ્રયત્ન ન થવાથી સ્વાનુભવદણના દુ:ખદ પ્રસગ અને યાદ આવ્યા વિના રહેતા નથી. ફ્રુટનેટમાં રહેલ પ્રમાદને લઇ મ્હારો સમાજ મ્હારા આશયને સમજી શકયા નહીં. જાતે મૂત્તિપૂજક, શ્રદ્ધાએ મૂત્તિપૂજક અને મૂર્તિદ્વારા પ્રભુપૂજનમાં કેવા આનંદ રસ લેવાય છે તેવાં ભાષણા આપવા છતાં અને એ મારા લેખ મારા આશયને બીલકુલ સ ંદિગ્ધ ન કરતા હોવાથી હું હજીપણ એ લેખની ધીરજપૂર્વક ફુટનેટ વાંચી જવાની ભલામણ કરૂ તો મને ક્ષમા થશે. એટલુ કહી આ લેખના શબ્દો કરતાં આશયપર વિશેષ લક્ષ આપવાની સુજ્ઞ શ્રોતા જનેાને પ્રાર્થના કરી આ લેખ વાંચવા પ્રારંભ કરૂ છું. જૈનાનુ વાડ્મય સાહિત્ય—જૈનાના વાડ્મય સાહિત્ય ઉપર હું જ્યારે વિચાર કરૂ છું ત્યારે મને એમ લાગે છે કે જ્ઞાન એક એવી પવિત્ર પૂર્ણ અને અદ્ભુત વસ્તુ છે કે શબ્દમાં આવતાં તેની પવિત્રતા વધવાને બદલે કંઇક ન્યૂન થતી હાય અને લિપિમાં ઉતરતાં તો તેથી પણ વિશેષ ન્યૂન થતી હોય. શ્રી તીર્થંકરોના ઉપદેશ વિષે દિગંબર સપ્રદાયના એવા મત છે કે તીર્થંકરો માત્ર ૩ નાજ ધ્વનિ કરે છે અને તેમના મુખ્ય શિષ્યા તેને ભાવ સમજી વાણીમાં ઉપદેશ આપે છે. શ્વેતાંબર સંપ્રદાય એવા મત ધરાવે છે કે શ્રી તીર્થંકર પ્રભુએ પાતાના ગણધરોને ઉત્પાદ થય ને ધ્રુવ ( ઉત્પત્તિ વ્યય, અને સ્થિતિ) એ પ્રકારનીત્રિપદીમાં ઉપદેશ આપેછે અને ગણધરો તેને શબ્દમાં ગુંથે છે. આ રીતે વાડ્મયની પવિત્રતા છેક મહાવીરથી માંડીને ઇ. સ. ના પાંચમા ૧ ધ્વનિમય ૨ વાઙમય ૩ લેખમય, ૪ મુદ્રામય. Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હતાવહ દિશા. (૩) છઠ્ઠા સૈકા સુધી રહી પછી જેમ જેમ સ્મૃતિભ્રંશ થવા લાગ્યો તેમ તેમ ગણધરો અને શ્રુતકેવળીએ વિગેરેના ઉપદેશેલા પાઠ ભૂલાવા લાગ્યા. એ સમયે એક એવી કથા છે કે‘ એક વેળા એક મુનિશ્રીએ કાન ઉપર હળદરના ગાંઠીયા રાખેલા તે પાછા વાપરવા ભૂલી ગયા; તેથી સમજાયુ કે હવે સ્મૃતિભ્રંશ થવા લાગ્યા છે.' એટલે ત્યાર પછી જ્ઞાનને પુસ્તકારૂઢ કરવાનુ હતુ અને સઘળા જૈન શ્રમણાએ તે બુલ રાખ્યું. પછી મથુરામાં સૈા પ્રથમ મુનિર્ધારષદ મળી અને જે જે મુનિઓને પાઠ યાદ હતા, તે તે તેમણે લખાવ્યા. આ રીતે વાડ્મય સાહિત્ય હતું તે ગ્રંથસાહિત્યનુ સ્વરૂપ પામ્યુ’. ત્યારપછી શ્રી દેવવિધ ક્ષમાશ્રમણ સુરિના પ્રમુખપણા નીચે વધભીપુરમાં બીજી મુનિપરિષદ મળી, અને તે વખતે પણ પહેલાની જેમ વામય સાહિત્ય ગ્રંથારૂઢ થયું. મથુરાની સાહિત્ય સચૈાજનાને માધુરી વાંચના અને વલ્લભીપુરની સાહિત્ય સયેાજનાને વલ્લભી વાંચના તરીકે જૈન સાહિત્યમાં ઓળખાવવામાં આવે છે. ત્યારપછી વિદ્વાન જૈનાચાર્યાએ અનેકાનેક વિષય વિષે ગ્રંથો લખ્યા અને તેના પ્રચાર કર્યાં. એ ભૂતકાળના પ્રસંગને છેાડી હવે આપણે વમાન ઉપર આવીએ. આજથી લગભગ ૪૦ કે ૫૦ વર્ષ ઉપર જૈન સાહિત્યને છપાવી મહાર પાડવાના પ્રયત્ન થયા, ત્યારે જેઆ પરંપરાની પવિત્રતાને સાચવી રાખવા ઉત્સુક હતા તેમના તરફથી તેના વિરોધ કરવામાં આવ્યા; કારણ કે તેઓ એમ માનતા હતા કે એમ થવાથી વાડ્મયની પવિત્રતા નહીં જળવાય. પરંતુ કાળબળે પેાતાનું કામ કર્યુ અને આજે પણ કર્યું` જાય છે. એટલુ' । નિર્વિવાદ છે કે વાડ્મય સાહિત્ય કરતાં લેખન સાહિત્ય વિશેષ પ્રચાર પામે છે અને હસ્તલિખિત સાહિત્ય કરતાં મુદ્રિત થયેલુ સાહિત્ય બહોળા પ્રમાણમાં વંચાય છે. સ્મૃતિ શક્તિનો અનાદર કરી જડ સાધનાનો આશ્રય લેવા એ એક પ્રકારનુ પરાવલંબન તેા છેજ, પણ જે વખતે સ્મૃતિભ્રંશ વધતા જતા હાય, તે વખતે સ્મૃતિને સહાયક થાય તેવા સાધનાના ઉપયોગ ન કરવા તે કદાચહુજ લેખાય અને એવા કદાગ્રહ અનેકાંત મતના ઉપાસકેાને તે ખીલકુલ શાભાસ્પદ ન ગણાય. પ્રસંગોપાત હું મારા પર પરાપ્રિય અને પ્રતિપ્રિય પૂજ્ય મુનિવરો અને ગ્રહસ્થાને સૂચના કરવાની રજાલઉ છું કે હવે વિશેષ સ્મૃતિભ્રંશ ન થાય એટલા માટે ગ્રંથને ફળવિસ્તાર વધારવાના તથા જીના-ઉપયાગી પ્રથાના ઉદ્ધાર કરવાના આપણે બને તેટલા પ્રયત્ન કરવા જોએ. જૈન સાહિત્યના વિસ્તાર માપવા એ સહુજ નથી. જૈનાચાર્યોએ તેને ચાર ભાગમાં વહેંચી નાંખ્યું છે. (૧) દ્રવ્યાનુયાગ (૨) ગણિતાનુયાગ (૩) ચિર Page #9 -------------------------------------------------------------------------- ________________ (૪) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. તાનુગ અને (૪) ચરણકરણાનુયોગ. આ ચારે અનુયાગમાં ચાર વેદની પેઠે જૈન સાહિત્ય જીવે છે અને જીવશે. વિશ્વના સાહિત્યમાં હિંદના સાહિત્યનું સ્થાન ક્યાં છે અને હિંદના સાહિત્યમાં જૈન સાહિત્યની જગા કયે સ્થળે છે તે આલેખવાને પ્રયત્ન કરે એ મારી શકિતની બહાર છે; તથાપિ જેને સાહિત્ય જેટલું પ્રકટ થઈ શકયું છે. અને અપ્રકટ રહેલું પ્રકટ થાય તો હિંદ સાહિત્યનું ગૌરવ કેટલું વધે અને તેથી વિશ્વના સાહિત્યમાં કેવું મને અભિવર્ધન થાય એ દાખવવા યથાશક્તિ પ્રયત્ન કરીશ. માનવસૃષ્ટિની ઉન્નતિ કે અવનતિ તેની વિચારની કક્ષા ઉપર આધાર રાખે છે. જેવા વિચાર મનુષ્ય પ્રકટ કરે છે તે તે થાય છે. ઉચ્ચ વિચારના ભ્રષ્ટા પ્રતિભાશાળી વિદ્વજ્જને છે અને તેમની ગ્રંથસુષ્ટિ તથા વ્યાખ્યાનસૂષ્ટિના ઉપજીવી માનવજી જેવી સૃષ્ટિમાં રહે છે તેવા બને છે. જૈન-સાહિત્ય શોધખેાળને વિષય-આનંદની વાત છે કે બાદ્ધસાહિત્યના જેટલું નહીં પણ કેટલેક અંશે જૈનસાહિત્ય પણુ દ્વસાહિત્યની પેઠે પાશ્ચાત્ય દેશમાં ને હિંદમાં પણ હવે શેધખોળને વિષય થઈ આદર પામવા લાગ્યું છે. વેદબાહ્ય પણ આર્યદર્શનમાં ગણતા બુદ્ધ ભગવાન કેણ હતા ? અને હૈદ્ધ ધર્મ કે છે? એમ જ પૂછવામાં આવે તે સૌ કઈ સમજુ ઉત્તર આપે કે બુદ્ધ મહારાજ એક મહાન ધર્મના ઉત્પાદક હતા અને એ ધર્મનું મુખ્ય લક્ષ્ય નિર્વાણપ્રાપ્તિ છે. એ નિર્વાણ આખા મંડળના સર્વ પર અનુકંપા રાખી વર્તવાથી પ્રાપ્ત થાય છે. બુદ્ધ ભગવાનના સ્વર્ગારહણ પછી એમના ઉપદેશેલા ધર્મે માત્ર બે એક સૈકામાંજ હિંદને ધર્મમહિમા વિસ્તારી મૂક્યો, એટલું જ નહિ પણ પિતાની વિજયપતાકે પૂર્વ એશિયાના જાપાન, ચીન ને પાસીફીક મહાસાગરના દ્વિપ, ને સેબીરીયા ઉપર પણ ફરકવી. બુદ્ધ ધર્મનું સાહિત્ય હાલ તે તે દેશમાં યુરોપમાં અને તેમાં પણ જર્મનીમાં વિશેષ છે. જેન કોણ છે? અને જિનધર્મ છે? એ પ્રશ્ન વિદ્વજનેને પૂછવામાં આવે તે તેને મનમાનતે ઉત્તર આ દેશમાં બહુ થોડા આપી શકે. યુરોપ અમેરિકામાં તે વિષયના અભ્યાસીએ હેવાથી તે પ્રશ્નનો ઉત્તર આપનારા કેઈ કઈ મળે છે. આપણી ધમપ્રકૃતિ અને સંસ્કારના પ્રમાણમાં Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. આપણે આ દેશના વિદ્વાન અને શિધકે પાસે જિન ધર્મ અને જેનદનના સંબંધમાં ઘણું આશા રાખી શકીએ. આપણે એ આશા સંપૂર્ણપણે કેમ ન ફળી? એ પ્રશ્ન વિચારવાનું મને મન થાય છે. બૌદ્ધધર્મે જે દયાને ઉપદેશ કર્યો છે, તેના કરતાં જિનધર્મ શું કેદ પણ પ્રકારે ન્યૂન ઉપદેશ કર્યો છે ? બુદ્ધ ભગ વાનના જીવન કરતાં જિનભગવાનનું જીવન શું કેઇ પણ પ્રકારે માનવકલ્યાણમાં પછાત છે ? મને તે લાગે છે કે જેનધર્મનો સાહિત્ય સર્વ કરતાં ઉચ્ચતર અને ઉપકારક છે, માત્ર તેને અદ્યાવધિ જે જોઈએ તે પ્રકાશ અને પ્રચાર નથી થયો. આજે હિંદની સંસ્કૃતિ પર તેને અ૫તર વિસ્તાર પણ કે મહત્વને ભાગ ભજવી રહ્યો છે અને હિંદના ધર્મો તથા નીતિબંધારણે પર વિશેષ કરી તે કેવી અસર કરી રહ્યો છે, તેમજ કળ ને વિજ્ઞાન, સાહિત્ય ને ભાષા વિગેરેમાં નિગૂઢભાવે રહ્યો રહ્યો કેવાં મીઠાં ને મધુર ફળે ઉપજાવી શકે છે તે સર્વ કે ઉદાર હૃદયને જાણવા યોગ્ય છે. બુદ્ધધર્મના પ્રભાવ વિસ્તારને એક કાળે ઘણા સારા સગો હતા. પરંતુ, તેમનું સાહિત્ય રચાય ને વિસ્તરે તે પૂર્વે, એટલે કે આઠમા સૈકામાં બુદ્ધધર્મ હિંદભૂમિપરથી પલાયન થઈ ગયા. જેનધર્મ તેને સહયોગી હોવા છતાં હિંદમાં જ ટકી રહ્યો અને આર્યસંસ્કૃતિની પ્રત્યેક શાળામાં પ્રવેશ કરી, ને જ રસ અને બળ પ્રેર્યા. જૈનધર્મ અનુસરનારા જેનેના બે વિભાગ થયા. દિગંબર ને વેતાંબર. દિગંબર સંપ્રદાયના અધ્યાત્મગ્રંથે સાથે મને થડે પરિચય થયું છે, કે કેઈ ગ્રંથપર મનન કરી વિવેચનો પણ લખ્યાં છે, પરંતુ સ્વાભાવિક રીતે જ વેતાંબર સાહિત્યને મને વધારે અનુભવ છે. જૈનસાહિત્યમાં શિરમણિરૂપે શ્રી જિનાગામ છે. જે જિનાગમ “વેતાંબર સંપ્રદાય માને છે તે જ નામવાળા ગ્રં દિગબર પણ માને છે. પરંતુ નામ એક હોવા છતાં બન્ને ગ્રંથોમાં વસ્તુ તે ભિન્ન જ હોય છે. દિગબરોનું માનવું એવું છે કે શ્રી તીર્થકરોના ઉપદેશે અને આગને તે ક્યારનોએ વિરદ થઈ ગયે છે. સૂત્ર-અધિકાર–હિંદુઓના મોટા ભાગની એવી માન્યતા છે કે વેદને અધિકાર અબ્રાહ્મણે કે સ્ત્રીઓને નથી; તેમ શ્વેતાંબર સંપ્રદાયમાં જે વર્ગ દરાવાસીના ઉપનામથી ઓળખાય છે તેમની એવી માન્યતા છે કે મુનિવગ સિ વાયના ગૃહસ્થ એવાં સ્ત્રી-પુરૂષને જિનામે વાંચવાને કે ભણવાનો અધિકાર નથી. મુનિવર્ગમાં પણ સાધ્વીજીઓને અમુક અંશે એ અધિકાર નથી. જિના Page #11 -------------------------------------------------------------------------- ________________ (૬) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. ગમોના લગભગ બધા વિષયો ઉપર પૂર્વાચાર્યોએ પ્રકરણ ગ્રંથ લખ્યા છે તેથી જિનાગમની ખોટ ઘણે અંશે પૂરી પડે છે. વેતાંબર સંપ્રદાયમાં જે વર્ગ સ્થાનકવાસીના ઉપનામથી ઓળખાય છે તેઓ ૮૪, ૬૩ કે ૪૫ આગમસૂત્રોમાંના માત્ર કર ને માને છે અને સાધુ, સાધ્વી કે શ્રાવક, શ્રાવિકાને સર્વને વાંચવાભણવાની છુટ આપે છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રકરણ ગ્રંથ કે જેના વિષયો સવ કે સહેલાઇથી સમજી શકે તેવી શૈલીથી લખાયા છે તેને બહુ પ્રચાર નથી. તેઓ ફર સૂત્રો શિવાય તેની ટીકા વિગેરેને કે અન્ય ગ્રંથને માનતા નથી–સ્વીકારતા નથી. કંચનશ્રીને મહિમા–અમારા પરમપૂજ્ય આચાર્યો કેવળ-જ્ઞાનશ્રીથી જ વિશેષ કરીને ભતા, અને અમારો જેનવર્ગને મોટે ભાગ જ્ઞાનશ્રીને જ પૂજનારે ગણાય છે, છતાં આજે અમારા જેનસમાજમાં કંચનશ્રીને મહિમા વધી પડ્યો છે; અને તેથી જ્ઞાનને રત્નાચળ માટે ભાગે ઉપેક્ષિત રહ્યો છે. અને મારા બધા સુમાં આચાર સૂત્રો પર મને વિશેષ ભકિત હોવાથી મુનિઓના આચારને દર્શાવનારૂં શ્રી આચારાંગ સૂત્ર અને શ્રાવકના આચારને દર્શાવનારૂં શ્રી ઉપાશક દશા સૂત્ર મારા જેવા જાણવામાં આવ્યાં છે. અમારા આદર્શ પુરૂષ શ્રી મહાવીરનું ચરિત્ર હવાસમાં અને મુનિપણમાં કેવું ઉત્તમત્તમ હતું તેને ખ્યાલ તે સૂત્રો ઉપરથી આબેહુબ આવી શકે છે. વિષયાંતર નહીં પણ વિસ્તારભયથી કંપિત દદય હોવા છતાં, શ્રી વીરે સ્વબળે કેવળજ્ઞાન સંપાદન કરી સ્વચરિત્રથી સ્વાવલંબનને પાઠ માનવજાતને કે શીખવ્યું? એ કહેવાની લાલચ હું રોકી શકતો નથી. તે માટે આચારાંગ સૂત્રના ર૪ મા અને ધ્યયનમાંથી હું ડું અવતરણ અહીં ટાંકુ છું: ભગવાન માગશર વદિ ૧૦ ના સુવ્રત નામના દિન, વિજય મુહૂ, છેલ્લા પહોર, પાણી વગરને બે ઉપવાસ, સહસ્ત્રવાહિની ચંદ્રપ્રભા નામની શિબિકાપાલખી ઉપર ચડી, દેવ, મનુષ્ય તથા અસુરોની પર્ષદાઓ સાથે ચાલતાં ચાલતાં ક્ષત્રિયકંડપુરના મધ્યમાં થઇને જ્યાં જ્ઞાતવનખંડ નામે ઉઘાન હતું ત્યાં આવ્યા. આવીને ભૂમિથી એક હાથ ઉચી શિબિકા સ્થાપી. પછી ધીમે ધીમે તેમાંથી ઉતર્યા. ઉતરીને ધીમે ધીમે પૂર્વાભિમુખે સિંહાસન ઉપર બેસી આભરણ અલંકાર ઉતારવા લાગ્યા. શક ગદહાસને રહી સદ વસ્ત્રમાં આભરણ -અલંકાર ગ્રહણ કર્યા. તો તમને મજાવું મારે નહિ ાળેિ ત્યારેપછી શ્રમણ ભગવાન મહાવીરે જમણા હાથથી જમણી તરફને-અને વાળ વાÉ ડાબા હાથથી ડાબી તરફને પંરપુ િસ્ત્રો -પંચમુષ્ટિ લોન્ચ કર્યો. Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. ( ૭ ) શક્રદેવેન્દ્રે તે વાળ રત્નના થાળમાં ગ્રહણ કરી, ક્ષીરસમુદ્રમાં પહોંચાડ્યા. પ્રભુના ખભા ઉપર એક વજ્ર મુકયું. આ પ્રમાણે ભગવાને લાચ કર્યા પછી નો સિદ્ધા–શ્રી સિદ્ધને નમસ્કાર કર્યા. પછી મિ સમાર્ચ-હું સામાયિક-સમાધિયોગમાં રહીશ, ભારા શુદ્ધ સ્વરૂપમાં રહીશ, મન્વં મૈં સહળિનું વાવજન્મ-મારે કોઇ પણ પ્રકારનું પાપકર્મ કરવુ નહીં; એ રીતે ભગવાને સામાયિક ચારિત્ર લેવાની પ્રતિજ્ઞા કરી. તુજ ભગવાનને મન:પર્યાવજ્ઞાન ઉત્પન્ન થયુ, અર્થાત્ સ કોઈના મનાભાવ તેમને દેખાવા લાગ્યા. પ્રવ્રજ્યા લીધા પછી ભગવાન પોતાના મિત્ર, જ્ઞાતિજના તથા સગાસંબં ધીએની આજ્ઞા લઇ પાતે ત્યાંથી અન્યત્ર જવા ચાલ્યા. અને એવા અભિગ્રહ લીધા કે:— 1 મુજ આત્મવિકાસ કરીશ સદા, હર એક પળ ધરી તત્પરતા: મુજ સાધ્ય વિષે યદિ કાંઠે નડે, મન વાચ શરીર તણીજ જરી, પ્રકૃતિ દૂર કરીશ વળી, બસ જીવસટોસટ યત્ન કરી, પ્રભુના સાધનકાળના કેટલાક નિશ્ચયા પણ જાણવા જેવા છે: ( ૧ ) પરસહાયની અપેક્ષા ન રાખતાં પેાતાના જ વીર્ય થી જ્ઞાન પ્રાપ્ત કરી મેાક્ષ મેળવવું; કારણકે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આત્મબળજ ઉપયોગી છે. 39 ( ૨ ) જે કંઈ ઉપસર્ગા એટલે કે દેવ-દાનવ કે માનવકૃત વિઘ્નો કે કલેશા આવી પડે તેમજ પિરસહા-નેગિક આપત્તિઆ આવી પડે તેમાંથી નાસી છુટવાના બીલકુલ પ્રયત્ન ન કરવા. કારણ કે ઉપસર્ગો અને પિરસહે। સહુન કરવાથીજ પાપક ના ક્ષય થાય છે, ચિત્તની શુદ્ધિ થાય છે. દુ:ખ માત્ર પાપકમ નુ ફળ છે. ફળ ભોગવવાની કાયરતાવાળા પ્રાણીઓ તેમાંથી બચવા પ્રયત્ન તો કરે છે, પણ તેનુ પરિણામ એ આવે છે કે આજનું દુ:ખ માત્ર આવતી કાલ ઉપર ઠેલાય છે. જેઆ શાંત અને હિમ્મતથી પોતાના પાપકર્મોના પરિપાકરૂપ દુ:ખને વેઢે છે તે જ પેાતાનું આત્મબળ ખીલવવાવાળાં ભાગ્યશાળી થાય છે. શ્રી મહાવીર પ્રભુનું ચરિત્ર, મનુષ્યોને માટે એક આદર્શ ચરિત્ર છે. જેનેમાં જેએ મુનિવના નામથી પ્રસિદ્ધ છે, તે મ્હોટ ભાગે તેમના આદર્શ ચરિત્રને જ અનુસરે છે અને દીક્ષા લેતી વખતેજ એવી પ્રતિજ્ઞા કરે છે કે નૈમિ મતે સામાāહે ભગવાન ! હું આત્મ સ્વરૂપમાં-પરમાત્મસ્વરૂપમાં સ્થિર રહીશ, મન્ત્ર સાવન ઓરું પહ«ામિ-પ્રત્યેક પાપચ્યા Page #13 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) શ્રીયુત્ પંડિત લાલનનું ભાષણ. આધ્યાત્મિક સાહિત્યના અભ્યાસીઓ હિરાત્મા, અંતરાત્મા અને પર્માત્માની વાત તે સારી પેઠે જાણતા હુરા. જૈનસિદ્ધાંતે ઠામ હામ નાખત વગાડીને જાહેર કર્યુ છે કે પ્રત્યેક જીવ પાતાના નશીને-સદ્ભાગ્યને કે દુર્ભાગ્યના વિધાયક છે. પાતાની કૃતિથી જ તે પાતાને માટે નરક રચે છે અથવા નરકમાં ઉતરી પડે છે અને પાતાની કૃતિથીજ ઉંચામાં ઉંચા સ્વર્ગ ઉપર આરહણ કરી શકે છે; એટલુંજ નહીં પણ આત્મબળે ક જાળને છેદી નાંખી સકળ સંસારસમુદ્રની પેલી પાર્ એવા મેાક્ષને-મહા આનદ્રુમય સ્થિતિને-પામી શકે છે. વસ્તુત: જૈનદ્રષ્ટિએ મનુષ્ય કે ઇતર પ્રાણીઓના નિયતા પોતાની જ અંદર રહેલ ધર-આત્મા છે; અર્થાત્ પાતાના સિવાય બીજી કોઇ નથી. આ રીતે જૈનદર્શન પુરૂષાકાર કે આત્મબળવાદી છે. યજ્ઞમાં પશુના અલિદાનથી કે કોઇ એક તારણહારના ભાગથી જેના પાતાની મુક્તિ થશે એમ માનતા નથી. પાતાને જન્મ જન્માંતરની સાંકળે બાંધનાર અથવા છેડનાર જા કોઇ હાય તો તે પાતાના જ આત્મા છે. જૈન સાહત્ય, ખરૂ જોતાં, પચ કારણના સ્વીકાર કરવા છતાં મુખ્યત: આત્મબળ અથવા આત્મપ્રભાવ છતાવનારૂ' સાહિત્ય છે. જૈન સાહિત્યના આત્મા જ સ્વાવલંબન છે એમ કહુ તા અતિરાયાક્તિ નહીં ગણાય. જેમના સાહિત્યમાં, આચારમાં ને વિચારમાં આવા પુરૂષાકાર, સ્વાવલંબન ભર્યાં હેાય એવા જૈનસમાજ કેવળ એકાંતે કવાદી ગણાઇ જાય અથવા તા તેમનાપુર એવા આક્ષેપ લાવવામાં આવે એ શુ સમયની જ બાલહારી નથી ? કમ પ્રથાના અભ્યાસી સહેલાઇથી જોઈ શકે એમ છે કે જો કર્મના અર્થ નસીબ કે એવા જ કઇ થતા હાય તો જીવ તેને જીતી શકે નહીં અને જો જીતી ન શકે તે તે જિન કે જૈન શી રીતે થઇ શકે ? હું જેટલું જોઇને વિચારી શકયા છેં. તે પરથી મને તો એમજ લાગ્યુ` છે કે પેાતાના ભાગ્યના પારા હું ત્યાગ કરું છું, તવિક વિદ્યુ” મન, વચન અને કાયાના યાગથી ક્રાઇ પશુ પાપ કાર્ય ન મિનાāમિ કતમપિ અન્નન સમJrif, કરૂં ની, કરાવું નહીં, કરનારને અનુમેદન આપું નહીં. આ નિયમ યાવત્વન પાળીશ- નાઝીવાન પન્નુથાનામિ અને આમ કરતાં ભૂલું તે તુર્તજ પરિક્રમામિ માત્ર શુદ્ધ સ્વરૂપમાં પાછા ક્રૂં, અને સÆ નિવામિ-એ વૃત્તિને નિર્દુ, ગુરૂસાક્ષીએ નિયામિંગ, અપ્પાળ જોત્તિરાગ્નિ અને દેહાત્મભાવને સર્વથા ત્યાગ કરું છું. આમ મુનિએ જીવન પર્યંત અને શ્રાવકે શ્વેતાના નિત્યકર્મ માં આછામાં ઓછું એ ઘડી કે એક મુર્ત્ત પંત સામાયિક, યોગ કે સમાધિ મ્યાન કરે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ (૯) જૈન સાહિત્યની હિતાવહ દિશા. વિધાયક કે સૃ પિતાને જ માનવામાં જેન સિદ્ધાંત બીજા બધા કરતા અગ્રણી છે. જેનાગમનું રહસ્ય * દૂરપાર –બહુ દૂરવર્તી છે એમ કહેવામાં શ્રી હરિભદ્રસૂરિજી જૈનસિદ્ધાંતના અભ્યાસીઓને હૃદયને જ પડઘો પાડી રહ્યા હોય એમ મને લાગે છે. વિશ્વવિદ્યા– પ્રત્યેક જીવમાં કેટલીક શક્તિઓ સ્વાભાવિકપણે જ રહેલી હોય છે. જેનસિદ્ધાંત તેને “પતિએ” (Capacities) ના નામથી ઓળખાવે છે. ચેતન્ય પોતાની આંતર કે ઉચ્ચતર શક્તિઓને છુપાવી-છધ રાખી–એ પર્યાપ્તિ કે બાહ્યશક્તિવડે આ વિધપ્રકૃતિમાંથી પુદ્ગલના સ્કને આકર્ષી, તેનો રસ કરી, ( આહાર પર્યાપ્તિથી ) પિતાની શરીર રચના કરી, ( શરીર પર્યામિ ) દન્દ્રિયો (ઈદ્રિય પર્યાપ્તિ) ઘડી, એક કુશળ શિલ્પકાર અથવા વિશ્વકમની પેઠે, પ્રાણ સજી, ( ધાસોશ્વાસ પર્યાપ્તિ ) ભાષા ( ભાષાપર્યાપ્તિ ) અને મનની ( મન:પર્યાપ્તિ ) પણ રચના કરી શકે છે. દાખલા તરીકે વૃક્ષમાં રહેલું ચૈતન્ય પોતે જ પોતાની શક્તિ વડે, પિતાની આસપાસ રહેલા પ્રકૃતિ સમુદ્રમાંથી પુલ પરમાણુના સ્કંધને આકર્ષી–ગ્રહી એવું રૂપ આપે છે કે જેથી આપણે તેને વૃક્ષરૂપે ઓળખી શકીએ છીએ. એ રીતે વૃક્ષમાં રહેલું ચિતન્ય જ વૃક્ષને સૂછા, વિધાતા અથવા નિયામક છે, અને એજ ચેતન્ય પિતાની વિકસિત શકિતના પ્રમાણમાં બીજી ઉન્નત શરીરરચનાઓ પણ કરી શકે છે. તેવી જ રીતે જળ, અગ્નિ, વાયુ, પર્વત, પૃથ્વી, વનસ્પતિ, જંતુ, પશુ, પક્ષી, જળચર, સ્થળચર, મનુષ્ય, નારક, ચંદ્ર, સૂર્ય અને દેવ વિગેરે દેહને સૃષ્ટાવિધાતા પણ જીવ પોતે જ છે. ચિત્રકાર પોતાની કલ્પના અને મનોભાવને વ્યક્ત કરવા નાના પ્રકારના ચિત્રો આલેખે છે, તેમ છવરૂપી ચિત્રકાર પણ પ્રકૃતિપટ પર પિતાની નામકર્મરૂપી શક્તિવડે નાના પ્રકારના ચિત્રો રચે છે. આથી સ્પષ્ટ થશે કે ચેતન્ય પિતાની શક્તિ પર જ નિર્ભર રહેવાવાળું છે. અંત શક્તિ પ્રભાવ–જેમ બાહ્ય શક્તિથી–પર્યાપ્તિથી ચિતન્ય પિતાની બાહ્ય શરીરરચના કરી લે છે તેમ અંત:શક્તિ કિવા અંતરાત્માથી પિતાના આંતર ગુણેને પણ વિકાસ કરે છે. તે એટલે સુધી કે પોતાનું પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ પોતે જ પ્રકટાવે છે. એ ભાવના ઉદ્ગારોથી જૈનસાહિત્ય પરિપૂર્ણ છે. આપનામાંથી કદાચ કેટલાકએ શ્રીપાળ-મયણાસુંદરીના ચરિત્રનું વાંચન કર્યું હશે; અથવા તે તે ચરિત્ર પરથી સ્વ. ડાહ્યાભાઈ ધોળશાજીએ રચેલું વીણાવેલી નાટકનું વસ્તુ જોયું કે સાંભળ્યું હશે. અમારે જેનસમાજમાં તો વર્ષમાં બે વાર શ્રીપાળરાજાના રાસને પાઠ થાય છે. એ આખા ચરિત્રમાં સ્વ Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૦) શ્રીયુત પડિત લાલનનું ભાષણ. કર્મવાદ અથવા આત્મબળને જ સિદ્ધાંત પ્રરૂપવામાં આવ્યું છે. આ પ્રકારનું કથા સાહિત્ય તેમજ તાત્વિક સાહિત્ય તો સંપૂર્ણપણે બહાર આવે અને તેને પૂરેપૂરે પ્રચાર થાય તે જનતાને કેટલું લાભ થાય ? અહિંસા પ્રભાવ–આત્મબળની જેમ અહિંસાના સિદ્ધાંતને પણ જેનેએ કે અપનાવ્યો છે તે વાત હવે ગુજરાતની પ્રજાને નવેસરથી કહેવાની કંઈ જરૂર ન હોય. જીવવું ને જીવવા દેવું, મરવું પણ મારવું નહીં એ અમારી મૂળ ભાવના છે. પ્રત્યેક જીવની સાથે દર્શનાપગે અભેદ અને જ્ઞાનેપગે સમભાવ-પહેલાથી એકતા અને બીજાથી વિધવિધ પણ સમતા, એમ જનધર્મના સિદ્ધાંત ઠામ ઠામ ઉપદેશી રહ્યાં છે. જૈનસાહિત્યરૂપી સમુદ્રમાંથી નિરંતર “બાળ ને જ ગંભીર નાદ નીકળી રહ્યો છે. ધર્મના નામે યજ્ઞમાં થતી પશુહિંસા અને તેને જેવો હિંસા ન મારિ-વેદમાં ઉપદેશાયેલી હિંસા એ હિંસા જ ન કહેવાય એવું થતું બચાવ હવે હિંદુસમાજમાં ઘણા છેડાજમાનતા હશે. કળિકાળમાં હિંસાવાળા ય બંધ કરવા જોઇએ-વસ્ત્રૌ ચ નિવેષત, એવા જે વચનો જેનેતર ગ્રંથમાંથી મળી આવે છે તે જૈન સાહિત્યમાં પ્રરૂપાયેલ અહિંસા અને જૈનજીવનમાં ઉતરેલી આચરણાને જ પ્રભાવ છે. એ વાત હવે સે કઈ સ્વીકારે છે. એ રીતે એક તરફ પશુહિંસા સામે અને બીજી તરફ અધ:પાત પામેલા વાતંત્ર સામે જૈનસાહિત્યને યુદ્ધ કરવાં પડ્યાં છે. અમારા પૂર્વજોએ પિતાના સુંદર ચારિત્ર્યની રાજા-મહારાજાઓ અને સામાન્ય જનતા ઉપર પણ એટલી સરસ રીતે છાપ પાડી હતી કે આજે અમે જેને મહાજનના ગૌરવભર્યા નામથી ઓળખાઈએ છીએ. દયા અને પ્રાણુસેવા એ અમારો વારસો લેખાય છે. અને એ વારસે સાવ નિષ્ફળ ગયો છે એમ પણ શી રીતે કહેવાય ? અમારે અહિંસાવાદના પ્રતાપે જેનેપ્રજામાંથી કઈ ખુની તે ભાગ્યે જ જડે, માંસાહારી કે શીકારી કેઈ જેન હેઈ જ ન શકે. કેદખાનાના સરકારી રીપાર્ટીના આધારે પણ ફોજદારી ગુન્હાનું પ્રમાણુ બીજી સમાજે કરતાં જેનસમાજમાં અત્યંત હાનું હોય છે. એમ છતાં હિંસાથી રંગાયેલાં રેશમી વસ્ત્રો અને સંચામાં બનેલાં કપડાં વાપરવાને રીવાજ જેનસમાજમાં વધી પડ્યો એ દુર્ભાગ્યની વાત છે. ૧ માદા નો પાઠ-જપ કરનાર પાછળથી બ્રાહ્મણો ગણાયા એવી એક વિચાર પ્રણાલી છે. બ્રાહ્મણ અને જેને વચ્ચે વિચારભેદ હેવા છતાં, સદ્દભાગે એવો સુસંપ સ્થપાયો છે કે હાલમાં જેના મંદિરોમાં મોટે ભાગે બ્રાહ્મણ પૂજારીઓ જ હોય છે. “ હસ્તિના તાળમાં પિ " વાળ વાર્તા હવે કઈ યાદ પણ નથી કરતું, Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિયા. (૧૧) . સ્થાપત્યકળા - ચારિત્ર્ય એ જીવનનો પાયો છે. એ ચારિત્ર્ય ઉપર જેનસાહિત્ય કે પ્રભાવ વિસ્તાર્યો છે એ મેં ટુંકમાં કહ્યું. પરંતુ તે સિવાય જ સાહિત્ય, સાહિત્યની બીજી ઘણી શાખા-પ્રશાખાઓમાં રસ ભર્યો છે. મને આ પ્રસંગે મારા જર્મન વિદ્વાન મિત્ર પ્રોહર્મન જેકબનો એક પ્રસંગ યાદ આવે છે. પ્રો. જેકેબી અને હું ગુજરાત અને રાજપુતાણાના દેરામાં પ્રવાસ કરતાં કરતાં પાટણ પહોંચ્યા અને ત્યાં જેનભંડારમાંના તાડપત્ર પર તેમજ બીજા કાગળપર સુંદર અક્ષરોએ લખેલા શ્રી જૈન સાહિત્ય દેવીનાં દર્શન કર્યા. મેં મારી ભકિતકસુમાંજલી પ્રેમાકૃવડે સમપીં. તે વખતે અમને શ્રી હિંમતવિજયજી નામના એક સ્થાપત્યવિદ્યામાં નિષ્ણાત યતિવયને સહજ સમાગમ થયે. મહારા વૃદ્ધ મિત્ર-છે- જેકેબીએ મને નમ્ર સ્વરમાં પૂછયું કે –“ભાઈ આ યતિવર્ય મને પિતાને શિષ્ય બનાવી તેમની ચરણસેવા કરવાની તક ન આપે?” જે સ્થાપત્યકળા એક વાર જેને પ્રજાના પ્રતાપે ઉન્નતિની ટોચે પહોંચી હતી તે કળા વિશે આજે ગણ્યાગાંઠયા જેને જ રસ લેતા જણાય છે. જૈન મંદિરની સ્વચ્છતાની પાશ્ચાત્ય પર અસર ને કળાપૂજા-- ગુજરાતને શિલ્પકળા અને સ્થાપત્યકળાથી સમૃદ્ધ કરવા જેનેએ લાખો રૂપિયા ખર્ચા છે. જેને મંદિર અને ગૃહરાસરની સ્વછના જોઈ મારા મિત્ર પેલ રીશાર, પ્રો. હમન જેકેબી તથા ડૉ. એફ. ડબલ્યુ થોમ્સ મુગ્ધ થયાનું મેં જાણ્યું છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ હિંદના જુદા જુદા પ્રાંતમાં પણ જેનેએ પિતાની કળાપૂજાની ભાવના સાર્થક કરવા પ્રાસાદ, પૈષધશાળાએ અને તીર્થક્ષેત્રને બને તેટલાં મનહર બનાવ્યાં છે. કઠણમાં કઠણ આરસ પત્થરમાં પુષ્પની મૃદુતા જેવી હોય તે આબુના જૈન મંદિરોની એકવાર મુલાકાત લઈ આવશે. એમ કહેવત છે કે એક શ્રી આદીશ્વરના મંદિરમાં વિમળશાએ (આબુ પર) ઓગણુશ કરોડ રૂપિયા ખર્ચા છે; અને નેમિનાથના મંદિરમાં વસ્તુપાળ તેજપાળે કરોડ રૂપિયા ખરચ્યા છે. મહિપુર રાજ્યમાં આવેલા દિગબર આમ્નાયમાં મનાતા શ્રવણ બેલગુલની શ્રી ગોમધરની પ્રતિમાજી પણ ભવ્યતાને એક ઉચામાં ઉચે નમુને છે. એ પ્રતિમાજી લગભગ એક હજાર વર્ષથી એ સ્થળે છે. તેની ઉચાઈ અઠ્ઠાવન ફીટની છે. રિરભાગથી તે કાન સુધી છ ફીટ અને છ ઇંચ છે. જૈન સમાજની કળાપૂજાને આપને એટલા પરથી જ ખ્યાલ આવી શકશે. લેક પ્રકાશJain Encyclopaedia-જૈન સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં ભિપજીવી-નિગ્રંથ-ત્યાગી મુનિવરેએ શા શા સાહિત્યરને વેર્યા છે? તેનું વર્ણન એક ક્લાકમાં તે શું પણ ત્રીસ દિવસ સુધી એક એક કલાક કહેવામાં Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૨) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. આવે તો પણું પૂરું ન થાય. હું માત્ર લોકપ્રકાશ તરફ જ આપની દ્રષ્ટિ આકર્ષ" , આપને લાગશે કે Encyclopaedia નો વિચાર એક કાળે પૂર્વાચાને જરૂર હોવો જોઈએ. શ્રી હેમાચાર્ય–જન સાહિત્યમાં ચક્રવર્તી સમા પ્રભાવશાલી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના અસાધારણ સામર્થ્ય અને પ્રતિભા વિષે આપે અવશ્ય કંઈક સાંભળ્યું હશે. એમ કહેવામાં આવે છે કે એ એકજ આચાર્યું સાડાત્રણ કરોડ જેટલી કલેક સંખ્યા જૈન પ્રવચન માતાના ચરણકમળમાં ધરી દીધી છે. સાહિત્ય, વિજ્ઞાન, દર્શન, ઇતિહાસ, ભૂગોળ, જ્યોતિષ કે રાજનીતિને એવો એક પણ વિષય નથી કે જેને શ્રી હેમચંદ્રાચાર્યું ન વિસાવ્યું હોય. ડે. કીલોર્નના લખવા પ્રમાણે તેમને અષ્ટાધ્યાયી” નામને વ્યાકરણ ગ્રંથ પાણિનીની “અષ્ટાધ્યાયી ' સાથે સ્પર્ધા કરે છે. { જુઓ, જર્મનીનું એારીઅન્ટલ રીવ્યુ. ) તેમના અભિધાન ચિંતામણિ અને દેશી નામમાળા વિગેરે કે, તેમની છંદશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર વિષેની રચનાઓ, તેમનું ત્રિપછી શલાકાપુરૂષ ચરિત્ર, તેમના ન્યાયશાસ, જ્યોતિષશાસ્ત્ર, તકશાસ્ત્ર, ધર્મશાસ, અહંન્નીતિ જેવા કાયદા શાસ્ત્ર વિગેરે વિષયના ગ્રંથ તરફ આપની સની દ્રષ્ટિ આકર્ષ છું. કેગના વિષય ઉપરનું તેમનું યોગશાસ, વાદના વિષય ઉપરનું વાદશાસ્ત્ર, ભક્તિભાવભર્યા તેમનાં સંસ્કૃત સ્તોત્રો અને પાણિની મુનિની જેમ ધાતુપાઠ, ગણપાઠ, લિંગાનુશાસન, ઉણાદિપાઠ વિગેરે ગ્રંથે પણ વિદ્વજનને આશ્ચર્ય પમાડે એવાં છે. દ્વાશ્રય નામનું તેમનું એક કાવ્ય ગુજરાતની ઐતિહાસિક સામગ્રી ગણાય છે. એ કાવ્ય ભટ્ટકાવ્યની સ્પર્ધા કરે છે. તેને એક અર્થ ગુજરાતના મહારાજા સિદ્ધરાજને લાગુ પડે છે અને બીજો અર્થ પોતે રચેલી વ્યાકરણ વિષયક અષ્ટાધ્યાયીને લાગુ પડે છે. ભાષા–જેન લેખકોએ કેવળ સંસ્કૃત કે પ્રાકૃત સાહિત્યજ નથી ખેડ્યું, પણ માગધી, અર્ધમાગધી, અપભ્રંશ, જુની મહારાષ્ટ્રીય ભાષા, હિંદી, જુની ગુજરાતી અને પશીયન ભાષામાં પણ પિતાનું સાહિત્ય લખ્યું છે. તામીલ અને કાનડી ભાષામાં દિગંબર જૈન સાહિત્ય પ્રચૂર પ્રમાણમાં મળી આવે છે એમ બ્રીટીશ મ્યુઝીયમના એરીયંટલ ડીપાર્ટમેંટના લાઇબ્રેરીયન ડો. બાને મને કહ્યું હતું. આ ભાષામાં પ્રાથને પરિચય અંગ્રેજી જેન ગેઝેટ દ્વારા તેના વાચકેને થયે હશે. ઈતિહાસ–ડેવ ભંડારકર, કે. પીટરસન, મેકેજી, બરકેલિબૂક, Page #18 -------------------------------------------------------------------------- ________________ જેન સાહિત્યની હિતાવહ દિશા. (૧૩) કોલ્હાન તથા ડો. ગેરીને વિગેરે વિદ્વાનોએ જૈનસાહિત્યના સંશોધનને લગતા જે રીપેર્ટો બહાર પાડ્યા છે તે જૈનનું ઐતિહાસિક સાહિત્ય કેટલું અગાધ છે તેને અચો ખ્યાલ આપે છે. જેમને બહુ અવકાશ ન હોય તેઓ આ રીપોર્ટી જોઈ જવાની તકલીફ લેશે તે પણ તેમાંથી તેમને ઘણું નવું જાણવાનું મળી આવશે. તેમાં મૂળ ગ્રંથ, ગ્રંથને વિષય, ગ્રંથનું પ્રમાણ, ગ્રંથની શૈલી અને ભાષા તથા છેવટે ગ્રંથની પ્રશસ્તિઓ પણ આપવામાં આવી છે. તે પરથી ગ્રંથ રચાયાના કાળની તથા ગ્રંથકર્તાની તેમજ તેમના પૂર્વ પુરૂષની પણ સંક્ષિપ્ત માહિતી મળી રહે છે. જેનગુરૂઓની પાવલી કે જે લગભગ છેલ્લા અઢી હજાર વર્ષની મળે છે તે પણ ઇતિહાસપ્રેમીઓને માટે એક અગત્યનું સાધન છે. પુસ્તક ભંડાર–પાટણમાં છેપ્રાચીન ગ્રંથ ભંડાર છે, અમદાવાદમાં બે, જેસલમીર, ખંભાત, લીંબડી, કચ્છનું કાશીરૂપ કેડાય વિગેરે સ્થળે એક એક અને મુંબઈમાં દશા ઓશવાળનો તથા દિગબર બંધુઓને મળી છે, તેમજ (પુના) ડકનકેલેજમાં રાધનપુરમાં અને જામનગરમાં જુનાં જૈન ગ્રંથના ભંડાર છે. લિપિ કૈશલ્ય–જુના જૈન સાહિત્યનું લિપિકેશલ્ય પણ જરા મેહ પમાડે તેવું છે. લહિયાઓએ એ સાહિત્ય તાડપત્રો પર, દેશી કાગળ પર, તેમજ શીલાલેખ ઉપર ઉતારવાના યત્ન ક્યાં છે. કેઈ કઈ પ્રાચીન પ્રતમાં છાપખાનાના અક્ષરોને પણ મહાત કરે એવા સુંદર અને સોનેરી-રૂપેરી શાહીથી લખાયેલા લેખો મળી આવે છે. પ્રસંગને છાજતા પ્રાસંગિક ચિત્રો પણ તે કાળની ચિત્રકળાનું દર્શન કરાવે છે. પુસ્તક પ્રસિદ્ધિ છેલા એક બે દશકામાં જેન આચાર્યોએ તથા તેમના શિષ્ય પરિવારે જૈન સાહિત્યને ઉદ્ધાર કરવા જે કમ્મર કસી છે તેને હું અત્રે આનંદપૂર્ણ ચિત્તે ઉલ્લેખ કર્યા વિના રહી શકતે નથી. તે સિવાય જૈન ધર્મ પ્રસારક સભા, આત્માનંદ સભા, વિદ્યા પ્રસારક વર્ગ, અમદાવાદની વિદ્યાશાળા, શ્રી દેવચંદ લાલભાઈનું પ્રકાશન મંદિર, પરમકૃત પ્રભાવક મંડળ, આરાનું સેંટ્રલ પબ્લીશીંગ હાઉસ, પં. હિરાલાલ હંસરાજનું જૈન ભાસ્કર ગ્રંથ પ્રસિદ્ધિ ખાતું, આગ્રાની આત્માનંદ સભા, આગમેદય સમિતિ અને શા. ભીમસિંહ માણેક વિગેરેએ એ દિશામાં ઘણા આવકારદાયક પ્રયાસ કર્યા છે. એ સંસ્થાઓના પ્રતાપે જૈન ગ્રંથ ગુહાઓને છેડી પુસ્તકાલયમાં અને જ્ઞાનમંદિરોમાં અધિષત થઈ પિતાનું મંગળ દર્શન આપી રહ્યાં છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ (૪) શ્રીપુત્ પંડિત ભાલનનું ભાષણ નવુ` કોષ વ્યાકરણ સાહિત્ય—નવું સાહિત્ય હાલમાંજ ૫. બેચરદાસજીએ પ્રાકૃત વ્યાકરણ સાંપ્રતકાળની પદ્ધતિએ લખી મ્હાર પાડ્યુ છે, તેમજ ૫. હુરગાવિંદદાસે એક પ્રાકૃત કોષ બહાર પાડી પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ ઉપર માટો ઉપકાર કર્યાં છે. પં. શ્રી રત્નચંદ્રજીએ આગમાભ્યાસી મુનિવરોની સગવડ માટે એક માગધીભાષાના શબ્દ સંગ્રહ પ્રશ્ન કર્યાં છે. આ નવાં સાધનાથી, મને આશા છે કે જૈનસાહિત્યના સંસ્કૃત અને પ્રાકૃત પ્રદેશેાના પ્રવાસ કેટલેક અંશે સુગમ થઇ પડશે. લાપકારક સાહિત્ય—જૈનાચાર્યાં સિવાય જે બ્રાહ્મણ પડિતાએ પ્રાચીન કાળમાં પ્રથા લખ્યા છે તેઓમાંના મ્હોટા ભાગ ઘણુ કરીને કોઈ રાજામહારાજાને રીઝવવા અર્થે જ લખાય હાય એવા ભાસ થાય છે. કારણ કે જીના કાળમાં વિદ્વાનેને સારો રાજાશ્રય મળતા એ નિર્વિવાદ છે અને તેથી તેઓ રાજદરબારમાં કીર્ત્તિ કે પ્રતિષ્ઠા મેળવવા પાતાની શક્તિ વાપરે એ સ્વાભાવિક છે. જૈનાચાએ રાજ્યના અને પ્રજાના આશ્રય મેળવ્યા છે. તેઓએ કેવળ રાજકર્તાઓને રીઝવવા માટે જ પ્રથા નથી લખ્યા. રાજસભામાં પૂજાવા હતાં તેમણે સાધારણ જનસમાજ તરફ જરાય દુર્લક્ષ નથી કર્યું. વિક્રમના દરબારમાં કવિલય ધનપાળ એક કવિરત્ન તરીકે પંકાયા છે, કુમારપાળ અને સિદ્ધરાજના દરમાં શ્રી હેમચ’દ્રાચાર્ય નું સ્થાન અતિ ઉચ્ચ છે, અને અકબરની રાજસભામાં શ્રી હીરવિજયસૂરિજીના પ્રભાવ ઇતિહાસપ્રસિદ્ધ છે. છતાં તે તે આચાર્યાંનું સાહિત્ય લાકસેવાની ભાવનાથી અળગું નથી થયું એ એક અભિમાનના વિષય છે. તત્ત્વજ્ઞાન, કાવ્ય, વૈરાગ્ય કે નાટ્ય વિગેરે વિષયા ઉપરાંત જૈનાચાર્યોએ ધનુર્વિદ્યા, ગવિદ્યા, અવિદ્યા, રસાયણવિદ્યા અને વૈદ્યકવિદ્યા વિષે પણ ઘણા ગ્રંથો લખ્યા છે. તે સિવાય મંત્રવિદ્યા, જ્યાતિષવિદ્યા, સુવણ - પરીક્ષા અને રત્નપરીક્ષા જેવા વિષયા વિષે પણ ઘણું સાહિત્ય મળી આવે છે. એક ફ્રાન્સના વિદ્વાને રત્નપરીક્ષા નામના જૈન ગ્રંથ ફ્રેંચ ભાષામાં અનુવાદ કરાવી બહાર પાડ્યો છે. જૈનધમ પાળતા ઝવેરીએને પણ પાતાના સાહિત્યની જે માહિતી ન હોય તે યુરોપીયન વિદ્વાના હજારો કાસ દૂર રહેવા છતાં મેળવી રહ્યા છે. જૈન સાહિત્યની સમન્વય દ્રષ્ટિ—જૈન સાહિત્યની વિશેષતાઓમાં તેની સમન્વયપદ્ધતિ પણ એક છે. એ પદ્ધતિએ ઘણા વિદ્ભજ્જનેને આકર્ષ્યા છે. કેટલાકો તો એ સમન્વયપદ્ધતિને આશ્રયીને એટલે સુધી માનવાને તૈયાર થયા છે કે જૈન એ કઈ ધમ ( Religion ) નથી, પણ જગત્ત્ને નવું દ્રષ્ટિબિંદુ આપનાર એક દનવિશેષ જ છે. ( Philosiphy ) હું તેમ માનતા નથી. કારણ કે જો જૈન Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. (૧૫) કેવળ દર્શન જ હેત તે આજે વૈશેષિક, સાંખ્ય કે મિમાંસક દર્શનની જેમ તે માત્ર એક પાર્થ દર્શન જ બની ગયું હતું. જેન એ ધર્મ છે, અને તે જ વખતે દર્શન પણ છે. હવે જૈન દર્શન અમને જુદા જુદા માર્ગો વિષે કેવું સમાધાનભર્ય” સમન્વય કરી આપે છે. તે ઢંકામાં કહીશ. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે “પ દર્શન જિન અંગ ભણજે, ૧ સવગી સર્વ નય ગ્રહી રે, જ સાગરમાં સઘળી તટિની છે, તદિનીમાં સાગર ભજન રે." –જિનશાસનરૂપી પુરૂષનું મસ્તક જૈનદર્શન છે, તેમને જમણે હાથ વેદાંતદર્શન છે, ડાબે હાથ બદ્ધ દર્શન છે, જેમણે પગ ગદર્શન છે, ડાબો પગ સખ્ય દર્શન છે, અને કખ (પેટ) લેકાયત ( ચાર્વાક ) મત છે કે જે કેવળ પ્રત્યક્ષપ્રમાણને જ માને છે. વળી શ્રી નેમિનાથ પ્રભુના સ્તવનમાં તેઓ “વ દર્શન નિજ અંગ ભણજે, ન્યાય જગ જ સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, વદન આરાધે રે છએ દર્શન જિનના અંગ કહેવાય છે. તે શી રીતે ? જિનેશ્વર ભગવાનની આકૃતિમાં છ અંગને વિષે એ છએ દર્શનની સ્થાપના કરવી. શ્રી નેમિનાથ જિનેશ્વરના ચરણ ઉપાસકે–અર્થાત ખરે જેને-એ છએ દર્શનની આરાધના કરે છે. પણ એ સ્થાપના (ન્યાસ) શી રીતે કરવી ? તે વિષે તેઓ કહે છે કે – જિન સુરપાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દેય ભેદે રે; આત્મસત્તા વિવરણ કરતાં, લહે દુગ અંગ અખેદે રે. એટલે કે જિનેશ્વર ભગવાન રૂપે કલ્પતરૂ તેના પાય { મૂળિયાં ) રૂપે બે Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રીયુત પંડિત લોલનનું ભાષણ. પગ વખાણે. હવે જિનેશ્વરનાં તે બે અંગે કયા ? સાંખ્ય અને ગ. આ બને અંગે આત્માની સત્તા માને છે. એ અપેક્ષા શ્રી જિનની પણ હોવાથી તે અપેક્ષાએ સાંખ્ય અને યોગને બે પગરૂપ કહ્યા છે. એ પ્રમાણે ગ્રંથકાર પિતાની આગ્રહરહિતતા પ્રકટ તે કરે છે જ પણ સાથે વાચકવર્ગને પણ ભલામણ કરે છે કે એ વાત તમે ખેદરહિતપણુ ગ્રહ. ભેદવાદી અને અભેદવાદી અથવા સુગત (બુદ્ધ) પ્રણિત બદ્ધદર્શન અને જેમિનિપ્રણિત પૂર્વ મિમાંસા તથા વ્યાસ પ્રણિત ઉત્તર મિમાંસા (દાંત) મળી મિમાંસા દર્શનને બે હાથ કહેતાં કહ્યું છે કે – “ ભેદ અભેદ સુગત મિમાંસક, જિનવર દાય કર ભારી રે; લેફાલેક અવલંબન ભજિએ, ગુરૂગમથી અવધારી રે. ” શ્રી જિનદર્શનમાં સ્વભાવમાં જુદા જુદા રોયના જ્ઞાનરૂપ અને વિભાવમાં-કર્મને આશ્રિત પુદ્ગલથી પ્રાપ્ત થયેલ દેહમાં પર્યાયને ક્ષણે ક્ષણે બદલતા માન્યા છે; અને બૌદ્ધ દશને પર્યાયને ફેરફાર મૂળના રફાર રૂપ માન્ય છે. મિમાંસકે આત્મા એક જ છે, નિત્ય છે. અબદ્ધ છે, ત્રિગુણબાધક નથી એમ માને છે. જિનદર્શનને નિશ્ચય નયની અપેક્ષાએ એ વાત યોગ્ય જ છે. જુદા જુદા ને પ્રત્યે આવી રીતે ઉદાર દ્રષ્ટિ રાખવામાં શ્રી આનંદઘનજી મહારાજે પિતાની મતાંતરક્ષમતા તેમજ જિનદર્શનની મહત્તા પ્રકટ કરી છે. ચાર્વાક અથવા જેને નાસ્તિક કહીએ તેમના પ્રત્યે પણ ખંડનમય દ્રષ્ટિથી જોવાને બદલે બહુ જ ઉદાર ભાવથી નજર નાંખી છે; પણ વિસ્તારના ભયથી એ વાત અહીં ન લખતાં જતી કરૂ છું. જિનદર્શન પૂર્વાપર અવિરૂદ્ધ શી રીતે?— જિનદર્શનમાં અનેક નિશ્ચયો, અપેક્ષાઓ, અને દ્રષ્ટિઓનો સમાવેશ થઈ જાય છે, કારણ કે બ્રહ્માંડના જડ-ચેતન્ય વિગેરે દ્રવ્યો પોતે જ અનેક ધર્મવાળા છે. તેને જે એક ચકાસ દ્રષ્ટિથી જોઈએ તે સત્ય ન પામીએ. એટલા માટે અનેક દ્રષ્ટિથી જ જોવાની રીત રાખવી ઘટે. કેઈ પદાર્થ વિષે બોલતી વેળા મુખ્ય ધર્મને બોલવાની પદ્ધતિ છે, પણ તેજ વેળા તેના અનેક ગણધર્મોનો અધ્યાહાર હોય છે, એ વાત લક્ષમાં હોવી જોઈએ. એજ કારણથી જેનવાદને સ્યાદવાદ કે અનેકાંતવાદ Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. (૧૭) કહેવામાં આવે છે. જેમ એક પદાર્થ ઉપત્તિ અને લયની અપેક્ષાએ અનિત્ય કે નાશવંત છે, ક્ષણિક કે પર્યાયવંત છે તેમ તેજ પદાર્થ મૂળરૂપ સત છે. સોનાની મુદ્રિકામાં મુદ્રાપણાની કે આકારપણાની ઉત્પત્તિ અને વિનાશ પણ છે, પરંતુ સુવર્ણરૂપે તો તે સત્ અને નિત્ય જ છે. એ દ્રષ્ટિએ બ્રહ્માંડના ઇએ દ્રવ્યને નિત્યનિત્ય કહેવામાં આવ્યા છે. કેઈ જીજ્ઞાસુના કલ્યાણ માટે ઉપદેશ કરતાં પહેલાં તેની ભૂમિકા વિચારવી પડે છે અને એ ભૂમિકા અનુસારે નય કે અપેક્ષાની પદ્ધતિનો સ્વીકાર કર્યો જ છુટકે થાય છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ યોગબિંદુમાં ૧૩ર મા - કમાં કહે છે કે – चित्रा तु देशनैतेषां, स्याद् विनेयानुगुण्यतः । यस्माद् एते महात्मानो, भवव्याधिभिषग्वराः ।। અર્થાત–“તમે જે મહાત્મા કપિલ, મહાત્મા બુદ્ધ, મહાત્મા મહાવીર, મહાત્મા કણાદ, મહાત્મા ગૌતમ વિગેરેના નામની ખાતર અને તેમના વચનના સમર્થન માટે લડવા ભેગા થયા છે તે તમારો વ્યાએહ છે. તેમણે આત્મા નિત્ય છે અથવા આત્મા અનિત્ય છે, પરમેશ્વરે કર્તાહર્તા છે એ પ્રકારે જુદી જુદી દેશનાઓ આપેલી છે તે બધી તે તે વિનેશિની અનુકૂળતા અને યોગ્યતા તરફ લક્ષ્ય રાખીને જ આપેલી છે. કારણ કે ( ટીકાકાર લખે છે કે જે જે પુરૂષ મહત્માઓ અને સર્વજ્ઞ હતા તેઓ આ સંસારરૂપ વ્યાધિ નાબુદ કરવા માટે ઉત્તમ બેઘ સમાન હતા.” વળી લખે છે કે –“શ્રોતાને-શિષ્યને જે પ્રકારે સમજાવવાથી આત્મજ્ઞાનના બીજનું આધાન થવાનો સંભવ હોય અને તે સંભવ પણ પ્રતિદિન વધમાન હોય તે શિષ્યને તેઓએ તે તે પ્રકારે–જુદી જુદી દ્રષ્ટિએ સમજાવ્યું હોય એ બનવા જોગ છે. અથવા કદાચ તેઓએ તે એકસરખી દેશના કરેલી હોય તો પણ જુદી જુદી ભૂમિકા પર રહેલા સાંભળનાર અને જુદી જુદી ભૂમિકાપર રહેલા સમજનારા એ બધાની બુદ્ધિમાં તરતમતાનો ભેદ હેવાથી સંભવિત છે કે એકદેશના પણ અનેક રૂપમાં સમજાઇ હાય. જુદી જુદી વાનીઓ જેમ જુદા જુદા જમનારના ચિત્તને સંતોષ આપે છે, Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૮) શ્રીયુત્ પંડિત લાલનનું ભાષણ. તેમ જુદી જુદી દેશના દરેક સાંભળનારને તેની યોગ્યતા પ્રમાણે કંઈને કંઈ લાભ તો કરે છે જ; માટે એ દેશનાઓને અવંધ્ય કહેવામાં કશે બાધ નથી. અને દેશ કાળ તથા નયને લક્ષ્યમાં રાખી તદ્રષ્ટિએ જોતાં એ દેશનાના મૂળમાં દેશના જ પ્રતીત થશે. ” શ્રી હરિભદ્રસૂરિજીની મતાંતરક્ષમતા-શ્રી હરિભદ્રસુરિજી યાગદ્રષ્ટિ સમુચ્ચયમાં કહે છે કે-“ આપણે એ વાદવિવાદ, ખંડનમંડન કે તકાળ છેડીને મહાપુરૂષના માર્ગને આશ્રય કરવો જોઈએ. ” ટૂંકામાં જે રીતે સાંભળનારાએને મિથ્યા મોહ દૂર થાય, દેહાધ્યાસ છૂટે, આત્મજ્ઞાનનું બીજ રોપાય અને સંસારના પ્રપંચ તરફ દુર્લક્ષ રહે તે રીતે ઉપદેશ આપે એ જ એક સેનું લક્ષ્ય હેવું જોઈએ. '' કે મુમુક્ષુ ગુરૂજન પાસે આવીને કહે કે –“હુ તે મરી જઈશ. અરે રે! મારું કલ્યાણ શી રીતે થશે ? મારી ઉમર પણ બહુ થઈ ગઈ ! ” આવા કાળભીરૂ અને કાયરને તેના ગુરૂજવાબ આપે કે-“ભાઈ ! તું મુંઝા મા. (રારીરરૂપી વ્યંજનમાં શાશ્વત સ્વરની પેઠે રહેલો) તું પતેતકદિ મરતો જ નથી, તું નિત્ય છે, તારે વળી કાળની બીક શી ? કાળ–દેશને અને કાર્ય કારણને માપનાર તે તું જ છે. તને તેઓ શી રીતે માપી શકે ? તું તારૂં સાધન કરે જા.” આ પ્રકારે કાળજી શિષ્યની નિરાશા અને કાયરતા દૂર કરવા તથા તેની આત્મસાધનાને નિરંતર ચાલુ રાખવા માટે શરીરાદિ પર્યાને ગણ કરી અને દ્રવ્યને પ્રધાન રાખી અને દ્વૈતવાદ ઉપદેશવામાં આવે તે શું સર્વાગી જૈનદર્શનનું જ તે એક અંગ નથી? વળી કઈ બીજે મુમુક્ષુ શિષ્ય ભોગો ભોગવવામાં જ રોપૂર રહેતા હોય અને મહાત્મા ટોલય' કહે છે તેમ એ ભોગેની પાછળ કેટલાય પામર પ્રાણીઓની હાયવરાળ રહેતી હોય તે એ જડાભ્યાસી-વિષયાસક્ત પુરૂષના મનને ઠેકાણે લાવવા બુદ્ધ ભગવાનને ક્ષણિક વિજ્ઞાનવાદ કે ટેલટેયને સમાનવાદ કામમાં લાવી શકાય અને તેને કહી શકાય કે–“ભાઈ ! તું આખે બંધ કરીને બેઠે છે. આ બધું જે તું જુએ છે અને ભોગવે છે તે ક્ષણસ્થાયી છે. ઘડી પછી તેમાંનું કંઈ જ નહીં હોય. તું આ સર્વને સ્થાચી માની બેઠા છે તે તારી અજ્ઞાનતા છે.” આવી રીતે દ્રવ્ય (રૂપ સ્વર) ને ગોણ કરી (વ્યંજન ૧ First steps Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા, (૧૯) રૂ૫) શરીરપર્યાયને મુખ્યત્વે સ્થાપી સમજાવવામાં આવે તો એ અનિત્યવાદના ઉપદેશને પણ જૈનદર્શનનું એક અંગ કેમ ન લેખાય? સત્ય મહાન છે, વ્યાપક છે, મન-બુદ્ધિની પેલી પાર ગયા વિના તેની ઝાંખી થતી નથી અને જે ઝાંખીમાં આવે છે તે શબ્દવડે સંપૂર્ણપણે વ્યક્ત કરી શકાતું નથી. છતાં સઘળા દર્શને પિતાને સર્વગ્રાહી અને બાકીનાને અં શાહી કહેવાની હિમ્મત કરે છે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ એવા અંશગ્રાહી પ્રત્યે પણ કેવી ઉદાર દષ્ટિથી નીહાળે છે તે તમે જોશે તે મને ખાત્રી છે કે એ ઉદાર પુરૂષ માટે તમને અભિમાન ર્યા વિના નહીં રહે. કેઇકને હથી જોતાં તેની હડપચી સુંદર લાગે અને તેથી તે તેને કુંજર કહે, બે મહેઠેથી પાણી પીને જોઇ દ્વિપ કહે, તેને બહાર આવેલા દાંતને જોઈ કઈ તેને દંતી કહે, કઈ મદ ઝરતું જોઈ તેને મતંગજ કહે, કેઇને ઉચા પહાડ જેવો લાગવાથી નાગ કહે, સૂંઢવડે ઘણા કામ કરતો જોઈ કઈ હસ્તી કહે તે તેથી શું એ બધાને આપણે અંધ કહી શકીએ ? સૂંઢ જેનાર અથવા દાંત જોનાર આખા હસ્તીને તે જુએ છે જ, પણ તે આખા સત્યને વ્યક્ત કરવા એક અંશને આશ્રય લે તેથી શું થયું ? એવી જ રીતે સત્યને સાક્ષાકાર કરનાર દઈને કેએક અંશે વર્ણવે છે તેથી આપણે તેને અંધની કેટીમાં મુકવાનું સાહસ ન કરી શકીએ. એવા ભાવનું શ્રી હરિભદ્રસૂરિએ પોતાના શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને ગબિંદુ વિગેરે ગ્રંથોમાં નિરૂપણ કર્યું છે. ( જુઓ ચાર સંજીવીની ન્યાય.) શ્રી આનંદઘનજી મહારાજે પણ મેઘ સમા ગંભીર સૂરમાં ગાયું છે કે – રામ કહો રહેમાન કહે કેઈ કહાન કહે મહાદેવરી; પારસનાથ કહે કેઈ બ્રહ્મા, સકળ બ્રહ્મ સ્વરૂપ રી.” અર્થાત-રામ, રહેમાન, કાન, મહાદેવ, પાર્શ્વનાથ, બ્રહ્મા એ સર્વ શુદ્ધાભાનાં જ નામે છે. કારણકે જે સમયે પોતે નિજરૂપમાં રહે છે ત્યારે આત્મા રામરૂપ બને છે, જ્યારે સર્વ પર કરૂણા (રહેમ ) કરે છે ત્યારે તેજ આત્મા રહેમાન બને છે અને જ્યારે કર્મનું નિકંદન કરે છે ત્યારે તે કાન કે કૃષ્ણ થઈ જાય છે. આવું સર્વ દ્રષ્ટિઓ. સર્વ અંશે અને સર્વ ખંડેનું સમન્વય જૈનેનું ૨ વાદવિવાદ ન થાય તેટલા માટે કદાચ સર્વ અંશને જણાવનાર શબ્દ બનાવીએ તે તે કેવો લાંબો અને બેહુદો થઈ પડે તેનું એક ઉદાહરણ આપું છું. તુષતિgત્રતવિસ્ટિવીતાનમ્ ( ખુરશી ) Page #25 -------------------------------------------------------------------------- ________________ (૨૦) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. યોગસાહિત્ય કરી શકે છે. પણ તે માટે અપેક્ષાઓ અને નયો વિગેરેનો અને ભ્યાસ જરૂરી છે. જેને આપદેશિક સાહિત્ય–જેને જેને પરિભાષામાં ધર્મસ્થાનુગ કહેવામાં આવે છે તેવા પદેશિક સાહિત્યથી જૈન સાહિત્ય ભરપૂર છે. સાધારણ સંસારી જનોને માટે રસાત્મક કથાએ ઘણું ઉપકારી ગણાય છે. જૈન લેખકોએ આવા કથાનકો ગદ્યમાં, પદ્યમાં, રાસારૂપે, ચરિત્રરૂપે, રૂપકરૂપે કે આખ્યાન રૂપે બહેળા પ્રમાણમાં લખ્યાં છે. હું આપને તેમાંના થોડા કથાનકનો વાનગીરૂપે પરિચય કરાવીશ:– પટપુરૂષ ચરિત્ર–આ ચરિત્રમાં આખી માનવ જાતિને છ વિભાગમાં વહેંચી અંગ્રેજીમાં જેને Reprenestative અર્થાત પ્રતિનિધિ સ્વરૂપ મનુ કહીએ તેનું આમાં વર્ણન છે. મનુષ્યમાં (૧) અધમાધમ (૨) અધમ (૩) મધ્યમ (૪) વિમધ્યમ (૫) ઉત્તમોત્તમ અને (૬) ઉત્તમ-કણ કહેવાય તેનું નિરૂપણ આ પપુરૂષ ચરિત્રમાં છે. આ પ્રત્યેક વર્ગમાં એકેક ચરિત્ર તેની પ્રકૃતિ પ્રમાણે આલેખ્યું છે. આ ગ્રંથ વાંચવાથી વાચક કે શ્રોતા પોતે જ પોતાની કેટી નક્કી કરી શકે છે અને પિતાનામાં જાણતાં-અજાહતાં જે કંઈ અધમતા રહી ગઈ હોય તેને ખંખેરી આગળ વધવાના અને ભિલાષ બાંધે છે. પ્રતિજ્ઞાપાલન–આ વિષય ઉપર ચાર ગૃહલક્ષ્મી-વધુની કથા છે. તેનું સંક્ષિપ્ત કથાનક આ પ્રમાણે છે:–એકવાર એક સસરાને વિચારે છે કે ચાર પુત્રવધુમાંથી કઈ વહુને ઘરનું કયું કામ સોંપ્યું હોય તો સમુચ્ચયે સર્વને અનુકૂળ થાય? તેને નિર્ણય કરવા સસરાજીએ ચારે વહુને બેલાવી જ્યારે માગું ત્યારે આપજો' એમ કહી, પાંચ પાંચ શાળના દાણા આપ્યા. દરેક વહુએ આ દાણાને કે ઉપયોગ કરે તેને પોતાની બુદ્ધિ પ્રમાણે નિર્ણય કર્યો. એક વહુએ દાણાને નિરૂપયોગી ગણી વાસીદાની સાથે કાઢી નાંખ્યા. બીજી વહુ ખાઈ ગઈ, ત્રીજીએ પોતાના દાગીને સાથે એ દાણું પણ સાચવી રાખ્યા અને ચોથીએ પિતાના ભાઈને તેમેકલી આપ્યા અને કહેવરાવ્યું કે “આ દાણું આપણું ખેતરમાં વાવજે, એટલું જ નહીં પણ જે પાક ઉતરે તે પણ ફરી ફરીને વાવ્યા કરજે.' સસરાએ પાંચ વર્ષ પછી ચારે વહુને બોલાવી પેલા દાણા ભાગ્યા. પહેલી વહુએ કહ્યું કે મેં તો નકામા જાણી વાસીદામાં કાઢી નાંખ્યા.” બીજીએ કહ્યું કે “હું તે ખાઈ ગઈ.” ત્રીજીએ કહ્યું કે મેં મારા ઘરેણાં સાથે સંઘરી રાખ્યા છે” Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા, ( ૨૧ ) આ અને ચેાથીએ કહ્યું કે મારું પીયર ગાડાં મોકલી મગાવી હ્યા. ’’ પરથી સસરાએ પહેલી વહુને વાસીદા વાળવાનું સાંધ્યું; કારણકે તેને નાંખી દેતાં ઠીક આવડતું હતું અને તેનું નામ ઉર્જાઝતા રાખ્યું. બીજી વહુને રસોડાનુ કામ સોંપ્યું, કારણ કે જેને ખાતા આવડે તે કદાચ સારી રીતે ખવરાવી પણ શકે, અને તેનું નામ ભક્ષિકા રાખ્યું. ત્રીજીને સારી રીતે સાચવતા આવડ્યુ અટલે તેને પટારાની ચાવીઓ સોંપી, અને તેનું નામ રક્ષિતા રાખ્યું. ચેાથીને ઘરના મેાભા વધારનારી સમજી ઘરની ઉપરી નીમી અને તેનું નામ વર્ધિતા ( રહિણી ) પાડ્યુ. પ્રતિજ્ઞા પાળવામાં ઉત્સાહ પ્રેરવા અર્થે આ કથા ઘણી ઉપયોગી ગણાય છે. વિધેતા નારીએ જેવી રીતે પાંચ દાણામાં અસંખ્ય ગણી વૃદ્ધિ કરી તેવી રીતે વ્રતી જીવેએ ક્રમે ક્રમે પેાતાના વ્રત–જપ-તપમાં પણ વૃદ્ધિ કરવી જોઇએ, એવા આ કથાના નિ છે. દીક્ષા લેનાર સ્ત્રી-પુરૂષને ખાસ કરીને આ કથાનુ વસ્તુ સમજાવવામાં આવે છે. અને ક્રમશ: સયમપાલનમાં આગળને આગળ વધવાની પ્રેરણા કરવામાં આવે છે. ઉપમિતિ ભવ પ્રપ ́ચા કથા—આ એક રૂપક કથા છે અને પ્રોધ ચદ્રોદય નાટક અથવા Pilgrim's Progress ની સાથે રૂપક, રસ અને ભાપામાં સ્પર્ધા કરે તેવુ છે; તેનું ભાષાસાં કાદંબરીની સ્મૃતિ કરાવે છે. છતાં ખુબી એ છે કે તેમાં કલ્પનાનુ કે લાંબા લાંબા સમાસાનું કાઠિન્ય નથી. જીવસ્વભાવની હલકામાં હલકી સ્થિતિ-નિગાઢની સ્થિતિથી લઇને તે ૐ મેાક્ષની સ્થિતિએ શી રીતે પહોંચાય તેનું આમાં સુંદર વર્ણન છે. કથાની સાથે જૈનતત્ત્વ અથવા સિદ્ધાંતાની પણ ઘણી સુંદર રીતે ગુંથણી કરવામાં આવી છે. તેના ગુજરાતી તથા હિંદીમાં પણ ભાષાંતરે થયા છે, અને પ્રે. હુમ્હન જેકેાખીએ એકવાર તેને અંગ્રેજી અનુવાદ કરવાની તત્પરતા દર્શાવી હતી. કથાના કર્તા કલિકાળ કેવળીનું બિરૂદ ધરાવનાર શ્રી સિદ્ધષિ ગણિ છે. આને મળતી દ્રિગબર સાહિત્યમાં એક ચેતન કથા પણ મળી આવે છે, અને તેને અનુવાદ પણ થયા છે. સમરાદિત્ય કેવળીના રાસ—આ રાસમાં બે મિત્રાના, જન્મજન્માંતરથી ચાલતા આવતા એકપક્ષી વૈરની વાર્તા છે. આખરે એ વેર શી રીતે ભાંગે છે તેના સરસ રીતે ખ્યાલ આપવામાં આવ્યા છે. રાસના વાંચનથી વાંચનારને કની કઠિનતાનું અને તેમાંથી છૂટવાનું સામર્થ્ય સ્ફુરે છે. મનુષ્ય Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. ઘણી વાર પિોતે પોતાના કામથી ઉપજાવેલાં ફળે ભેગાવવામાં કાયરતા દાખવે છે એ દુબળતા છે. જેણે નારીના અને તિય"ચપણના અનેક અસહ્ય દુ:ખ ભગવ્યા છે તે દુ:ખ કે કલેશથી નિરાશ તે ન જ થાય, ઉલટું તે આત્મબળે ભેગાવી કર્મથી ટવાને જ નિશ્ચય કરે. આ રાસથી જુનાં કર્મો ભોગવી લેવાનું અને નવાં પાપ ન કરવાનું દદીભૂત થાય છે. પંડિત સુખલાલજીએ કમથની પ્રસ્તાવનામાં લખ્યું છે કે – प्राक्कर्म प्रविलाप्यतां चितिवलान् नाप्युतरैः श्लिष्यतां । प्रारब्धं त्विहभुज्यतामथ परब्रह्मात्मना स्थियताम् ॥ અર્થાત–પહેલાના બાંધેલા અશુભ કર્મોને જ્ઞાનબળથી ગાળી નાખે, આત્મબળથી નવા અશુભ કર્મના બંધનમાં ન બંધાઓ, અને આત્મવીર્યથી પ્રારબ્ધ કર્મને ભાગવતાં ક્ષીણ કરી નાંખે. એ રીતે આખરે બ્રહ્મપદમાં અનંતકાળ પર્યત સ્થિર રહે. ” ઇલાયચી કુમારની સ્થા–આ કથા બહુ રસિક અને બેધપ્રદ છે. મેહવશ પ્રાણીઓ શુભ ધ્યાનમાં આરૂઢ થતાં કેવી રીતે આત્મજ્ઞાન અને કેવળજ્ઞાન પામે છે તેનું મનહર નિરૂપણ આ કથામાં છે. હુ ટુંકામાં તેને સાર કહી જઉ છું. ઈલાયચીકુમાર એક ધનવાન છીને કમાર છે. તરૂણાવસ્થામાં તે એક નાટક જેવા જાય છે. ત્યાં નટની એક રૂપવતી પુત્રી ઉપર મહી પડે છે અને નાટક ખલાસ થવા છતાં વિચારમાં ને વિચારમાં તે ત્યાંને ત્યાંજ બેસી રહે છે. તેના મિત્ર તેને સમજાવી પટાવી ઘેર લઈ જાય છે. ઘેર જવા છતાં તેનું ચિત્ત કેમે શાંત થતું નથી. તે એક ભાંગલી-તૂટલી ખાટલી ઉપર પડે છે. ( પૂર્વકાળમાં કેદ કુમાર રીંસાય ત્યારે ભાંગલી-તૂટલી ખાટલીનેજ આશ્રય લેતા અને પછી મેટેરાઓ આવી સમજાવટ કરતા.) ઘરના વડીલ અને વૃદ્ધ પુરૂષ તેને સમજાવવા આવ્યા. પણ તેણે તો એક જ વાત કર્યા કરી કે –“ મને પેલી નટની પુત્રી સાથે પર . ” કુળવાન અને ધનવાન શેનું કુટુંબ એકદમ એક નીચ કુળની નદી સાથે પોતાના કુળદીપકનું લગ્ન કરવાને શી રીતે તૈયાર થાય ? શરૂઆતમાં તે તેમણે આનાકાની કરી, પણ લાડકવાયા પુત્રનું મન સંપાદન કરવા આખરે તેમણે સમ્મતિ આપી. નટે પિતાની પુત્રી પરણાવવાનું કબુલ્યું, પણ એક એવી આકરી સરત કરી કે– જે લાયચીકુમાર નાટકકળામાં કુશળ બની, Page #28 -------------------------------------------------------------------------- ________________ જેન સાહિત્યની હિતાવહ દિશા. (૨૩) કેઈ એક રાજાને રીઝવી. તેની પાસેથી દ્રવ્ય મેળવી, એ દ્રવ્યવડે અમારી આખી નાતને ભેજન કરાવે તે હું મારી પુત્રી તેને પરણાવું. ” રૂપમુગ્ધ કુમારે તે સરત પણ સ્વીકારી. પછી તેણે નાયકળાની તાલીમ લેવા માંડી. ક્રમે ક્રમે તે એક કુશળ નટ બન્યા. પછી એક રાજા પાસે જઇ તેણે પિતાનો ખેલ બતાવવાની રજા માગી. રાજાએ તે આપી અને પિતે પિતાની રાણી તથા બીજા અમલદારો સાથે નટના ખેલમાં હાજર થયે. ઇલાયચીકુમારે એક પછી એક એવા અદ્દભુત ખેલ કર્યા કે આખા પ્રેક્ષવર્ગ ચકિત થઇ ગયા. ખેલ ખલાસ થવા આવ્યો, પણ રાજાજીએ ઇનામ સંબંધે એક શબ્દ સરખે પણ ન ઉચ્ચાર્યો. ઇલાયચીકુમારની આટઆટલી કુશળતા અને શ્રમ તરફ તેનું લક્ષ્ય પણ ન ખેંચાયું; કારણકે તે તે કુમારની કુશળતા જેવાને બદલે પેલી રૂપવતી નટપુત્રીની સુંદરતા નિહાળવામાં ચકચૂર બની ગયું હતું. મોહાંધ મનુષ્યનું મન પિતાના મોહપાત્રને છોડી બીજી તરફ જઈ શકતું નથી. કુમારે ફરી ફરીને બે ત્રણ વાર પોતાના પ્રયોગ કરી બતાવ્યા, પણ રાજાનું ચિત્ત પેલી દેલ વગાડતી નરપુત્રીમાં પરોવાયેલું તે કેમે કરતાં કુમાર તરફ ન વળ્યું તે નજ વળ્યું. તે ચિંતવવા લાગ્યા કે—. આ ઉંચા વાંસ ઉપર આધાર વગર નાચતે કુમાર જે નીચે પડે અને મરી જાય તો કેવું સારું ? જો તેમ થાય તે આ સુંદર નદી મને પ્રાપ્ત થાય. ” બરાબર તે જ વખતે ઉંચા વાંસને છેડે ચડેલા ઇલાયચીકુમારે એક અદભુત દૃશ્ય જોયું. ગામની એક પળમાં એક મુનિ મહારાજને એક અત્યંત રૂપ-સાંદર્ય-લાવણ્યવતી નારી નિર્ભયપણે આહારાદિ સામગ્રી બહેરાવી રહી છે અને પિલા સંયમી મુનિરાજ પૃથ્વી તરફ નીચાં ને ઢાળી શાંત ભાવે ઉભા છે. ઇલાયચીકુમારે વિચાર કર્યો કે-પિતાની સામેજ જગતના સમસ્ત સિાંદર્યના ભંડાર ખુલ્લા હોવા છતાં આ મુનિ મહારાજનું તે તરફ લેશમાત્ર ચિત્ત નથી જતું એ કેવું આશ્ચર્ય ? તેમના પિતાના મનમાં જ કેટલું અગાધ સાંદર્ય હોવું જોઇએ કે જેથી આ સામેનું સૌદર્ય તેમને તુચ્છ અને તૃણવત્ લાગે છે ? ધન્ય છે તેમના સંયમને, ધન્ય છે તેમની અચંચળ મનવૃત્તિને ! આ રીતે શુભ વિચારની શ્રેણીએ ચડતાં તેને મોહને પડદા તુલ્યો અને આત્મજ્ઞાનનો ઉદય થયો. રાજાને પેલી નટીમાં અને રાણીને પિતાનામાં મેહમુગ્ધ થયેલાં પિતાના જ્ઞાનદર્પણમાં જયાં. અંતે તેમને સૌને પણ તેના ઉપદેશથી આત્મસૌંદર્યનું દર્શન થયું. આ કથા અમારા જનસમાજમાં સારી પેઠે પ્રચાર પામેલી છે અને તેને લગતાં ચિત્ર પણ છે કે મંદિરમાં જોવામાં આવે છે. અછવિધ સામાયિકમાં પરિજ્ઞાનાત્મક સાતમી સામાયિક સાથે આ કથાને સંબંધ છે, Page #29 -------------------------------------------------------------------------- ________________ (ર૪) શ્રીયુત્ પંડિત લાલનનું ભાષણ. જૈન કથા સાહિત્યને ઉપયોગ અને જાળવણું–જેના કથાનું સાહિત્ય એ તે માત્ર ફરસદને વખતે વાંચવાનું સાહિત્ય હેત તો આટલું જળવાત કે કેમ ? એ એક શંકા છે. મુનિ મહારાજાએ સવારના વ્યાખ્યાનમાં આવું એકાદ કથાનક પસંદ કરી શ્રોતાઓને સંભળાવે છે અને તે એક આવશ્યક ધર્મકર્તવ્ય ગણાય છે. બપોરના વખતમાં ઉપાશ્રયમાં સ્ત્રી સમુદાયમાં સાધ્વીજીના કે કઈ શીક્ષિતા શ્રાવિકાના અધ્યક્ષપણ નીચે રાસ કે ચરિત્ર વાંચવાને રીવાજ છે; અને સાયંકાળે પ્રતિક્રમણમાં, સક્ઝાયમાં અથવા તે પછી કેટલેક સ્થળે આવી વાત ચર્ચાય છે. આથી કરીને જેન કથા સાહિત્ય સંપૂર્ણ યથાર્થરૂપમાં અત્યારસુધી જળવાઈ રહ્યું છે અને જ્યાં સુધી એ કમ અખંડિત રહેશે ત્યાં સુધી જળવાશે એ નિર્વિવાદ છે. બદ્ધ કથાનક સાથે તુલના–ઘણીખરી જેન કથાઓને અંતે કથાકાર કેવળીને અથવા સર્વજ્ઞ જિન ભગવાનને લાવે છે અને તેમની દ્વારા જન્મ જન્માંતરના વિવિધ કારણે પ્રકટ કરાવી સમગ્ર ઘટનાનું રહસ્ય ખુલ્લું કરે છે. જૈન વાર્તાકારની આ પદ્ધતિ જૈધ જાતક કથાનું સ્મરણ કરાવે છે; પરંતુ જાતકે કરતાં જૈન કથામાં એક વિશેષતા છે. જાતક કથાઓ એવી રીતે શરૂ થાય છે કે ઘણે ભાગે સમજવું મુશ્કેલ થઈ પડે. અમુક સાધુને અમુક થયું એવી રીતે જાતક કથા પ્રારંભ થાય છે. પછી બુદ્ધ ભગવાન પધારે છે. અને પ્રશ્નના ઉત્તરમાં બુદ્ધ ભગવાન તે શ્રમણના પૂર્વજન્મનું વૃત્તાંત કહી સંભળવે છે. જાતકની મુખ્ય કથા ભતકાળને ઉદેશી હોય છે; જ્યારે જૈન કથા ભવિષ્ય કે પરિણામ તરફ વહેતી હોય છે. લગભગ બધી જાતક કથાઓમાં બાધિસત્વ કે ભાવિ બુદ્ધ પિતજ ભાગ લેતા હોય છે. જેને કથાઓમાં તેમ નથી હોતું. આનું કારણ મને એમ લાગે છે કે જાતક કથાઓ પ્રાય: હિંદુદુસ્તાનની જુદી જુદી લોકકથાઓમાંથી જન્મ પામી હોય છે તેથી તેમાં રસિકતા, અદ્દભુતતા અને વિચિત્ર્ય જળવાય છે પણ તેને સુઘટિત બનાવવા કેટલાક પરિવર્તન કરવાં પડે છે અને આમ પરિવર્તન કરવાથી કઇ કઇ વાર મૂળ કથા શુષ્ક પણ બની જાય છે. જૈન લેખકે એ મૂળ પ્રચલિત લેકકથાઓને આશ્રય લીધો છે પણ પિતાને અનુકૂળ બનાવવા તેમાં વિરૂપતા આવે એવી કાપકુપ નથી કરી. બનતાં સુધી તો તેમણે લેકરીવાજ અને યુગની ભાવના તેના ખરા સ્વરૂપમાં જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. બુદ્ધ કથામાં અર્થસ્થા કે રાજકથા પાપરૂપ છે. જૈન લેખકો એ વિષયમાં સ્વતંત્ર છે. તેઓ તે વાર્તામાંના પાત્રને સદગુણી કે દેવી ચિતરવાને પણ બંધાતા નથી. Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. (૨૫) કારણકે તેઓ જાણે છે કે વાર્તાને સાર કંઈ વાર્તામાં બનેલા બનાવે ઉપરજ અવલંબત નથી, પરંતુ કેવલી ભગવાન વાર્તાને અંતે જે રહસ્ય બતાવશે તેના ઉપરજ અવલંબે છે. આથી જેન લેખકે વાર્તાના પાત્રોને પૂરેપૂરી સ્વતંત્રતાથી ઘાત પ્રતિઘાત અને સુખ દુઃખમાં થઈને લઇ જાય છે. આખરે કેવલી ભગવાન આવી પાને પડેલા દુ:ખે ક્યા કયા દુષ્કર્મના ફળ છે તે સમજાવે છે અને પડદો ઉચકી જતાં અનંત પ્રકાશ પ્રાપ્ત થાય છે. જૈન લેખકોએ જેમ જુની પ્રચાલત લેકકથાઓમાં વિવિધ રંગ પૂર્યા છે તેમ ધર્મ પ્રચાર અને ધર્મદેશના માટે સિદ્ધાંતને દૃષ્ટિમાં રાખી ઘણુ ઘણુ નવી કથાઓ પણ રચી છે. જૈન સાહિત્યની અસર-જૈન સાહિત્યને પ્રભાવ કેવળ તેની સાંપ્રદાયિક સીમામાં જ સમાપ્ત નથી થતો. પોતાના પાડોશી સાહિત્ય ઉપર પણ તેણે અસર કરી છે. ડો. વેલર કહે છે કે જેને ધર્મ સંબંધી મારૂં જ્ઞાન પણ ઘણે અંશે બ્રાહ્મણોના શાસ્ત્રમાંથી જ આવ્યું છે. શ્રીમદ્ ભાગવદુમાં બુદ્ધ ભગવાનને જેમ વિનુના અવતાર માન્યા છે, તેમ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવને પણ વિષ્ણુના અવતાર તરીકે ઓળખાવ્યા છે. યોગવાશિમાં રામ પોતાના ગુરુ શ્રી વશિષ્ઠને કહે છે કે – नाहं रामो न मे वाञ्छा, भावेषु च न मे मनः । शांतिमासितुमिच्छामि, स्वात्मनीव जिनो यथा ॥ શાન્તિપર્વના મોક્ષપર્વમાં પણ લખ્યું છે કે – एतदेवं च नैवं च, न चोभे नानुभे तथा। कमस्था विषयं ब्रुयुः, सत्त्वस्थाः समदर्शिनः ।। એ જ પ્રકારે જૈન સાહિત્ય પણ હિંદના સાહિત્યમાંથી ઘણું સારું લાગ્યું તે ઝીલવામાં સંકોચ નથી કર્યો. કાલીદાસના મેઘદત ઉપર કેટલાક જૈન કવિઓ મુગ્ધ થઈ ગયા છે અને તેમણે મેઘદૂતના અનુકરણમાં ઘણું સરસ કાવ્ય જેને સાહિત્યને ભેટ ધર્યા છે. મેઘદૂતના પ્રત્યેક કલાકના અંતીમ ચરણને લઈ અને કેટલાકમાં પ્રત્યેક ચરણને લઈ જૈન કવિઓએ સરલ કલ્પનાવૈભવ તથા ભાવાલાલિત્ય પ્રકટ કર્યા છે. કેટલાક વિદ્વાન જૈન લેખકેએ જૈનેતર ગ્રંથ ઉપર પિતાની વ્યાખ્યાઓ અને વૃત્તિઓ પણ રચી છે. આમ ધર્મસિદ્ધાંતમાં મત મતાંતર હોવા છતાં સાહિત્યમાં તે જૈન લેખકે એ ભેદભાવને એક કેરે રાખી એક ચિત્ત અને શુદ્ધ ભાવે સાહિત્યસાધના કરી છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૬) શ્રીયુત્ પંડિત લાલનનું ભાષણ. ઉપસંહાર. સજ્જને ! ચાર વેદની પેઠે જૈનસાહિત્યના પણ ચાર ભાગ છે. પ્રથમ દ્રવ્યાનુગ Philosophy of Religion, જેમાં તત્વજ્ઞાન, અધ્યાત્મજ્ઞાન, ન્યાયે જ્ઞાનના સાહિત્યને સમાવેશ થાય છે. બીજા ભાગમાં ચરણકરણાનુગ Conduct of Religion જેમાં ધર્મને આચારમાં ઉતારવાના સિદ્ધાંતને સમાવેશ થાય છે. ત્રીજો ભાગ કે જેને ધર્મકથાનુગ Demonstruation of Religion કહે છે. આ ભાગમાં ઉપર કહેલા બને અનુયોગના સિદ્ધાંતને અમલમાં મુકનારના ચરિત્રો હોય છે અને ચોથા ભાગ ગણિતાનુગ ne jain Cosmology ને છે. જેમાં ક્ષેત્રમાસ તથા જેન ભૂગોળ-ખગોળનો સમાવેશ થાય છે. આ ચારે ભાગના સાહિત્યને યથાવિધિ અભ્યાસ કરે છે જેને પરમાત્મવિદ્યા ( Theology ), 241421951, ( Psycology ), aurat ( Bosmology ), અને પરલોકવિદ્યા ( Estachology ) એ ચારે વિષયોને જૈન માન્યતા સંબંધીને નિર્ણય અભ્યાસીને જણાઈ આવે તેમ છે. જૈન આગમમાંથી માત્ર મેં આચાર વિધાનવાળા સૂત્રોના ઉલ્લેખ કર્યો છે. જૈનના ન્યાય સાહિત્ય, તત્ત્વજ્ઞાન સાહિત્ય, ભાષાસાહિત્ય અને વિજ્ઞાન સાહિત્ય વિષે કુશળ જેને વિદ્વાનો આપણને વિશેષ કહેશે. મારા લેખમાં મેં ઉપદેશિક સાહિત્યનો ઉલ્લેખ કર્યો છે અને તેનું વર્ણન આ લોકમાં શુભ પ્રવૃત્તિ કરાવવાનું અને અધ્યાત્મ દ્વારા જીવનના અંતિમ સાધ્ય મોક્ષ કે મહાનંદ તરફ લઈ જવાનું છે એ જણાવ્યું છે. મારા લેખમાં ઘણું વ્રટીઓ રહેલી છે એમ હું જાણું છું, તથાપિ લેખ લખીને નિબંધ વાંચવાને આ મહારે પ્રથમ પ્રયાસ હોવાથી આપ ઉદારતાથી ક્ષમા કરશો. છેવટે મારે આ લેખને મારા જમને મિત્ર પ્રો. હરમન જેકેબીની જેમ સાહિત્યની પ્રગતિ વિષેની ગાથા ટાંકી સમાપ્ત કરૂં છું. जिणपवयणं पसिद्धं, जंबुदिवम्मि चेव सव्वम्मि । कीत्ति जस्सं च अचिरा, पायवो सयल पुढविए ॥ इति शुभम्. Page #32 -------------------------------------------------------------------------- ________________ (૨૭) જૈન સાહિત્યની હિતાવહ દિશા. પરિશિષ્ટ. સાહિત્યની પરસ્પર અસર, ૧ જૈન સૂત્ર ગ્રંથમાં કલ્પસૂત્ર પણ ગણાય છે. પવિત્ર સૂત્રોમાં આ સૂત્ર અગ્રગણનીય એટલા માટે ગણાય છે કે આમાં શ્રી તીર્થકરોના સંક્ષિપ્ત પણ મૂળ ચરિત્ર છે. અને કયા વર્તનથી તેમણે કેવળજ્ઞાન ને મોક્ષને મહા આનંદ પ્રાપ્ત કર્યો હતે એ વતનરૂપ આચાર જેને સાધુસમાચારી કહે છે તે પણ તેમાં છે. આ પવિત્ર સૂત્રમાં ગણધરવાદ છે. તેમાં શ્રી મહાવીરસ્વામીએ ઇંદ્રભૂતિ નામના ગામગોત્રી વિદ્વાન બ્રાહ્મણને સંશય विज्ञान धन एव एतेभ्यः भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न છેત્યાંજ્ઞાવર્તીતિ એ વેદ પાઠવડે દૂર કર્યો હતે. ૨ જૈન ગ્રંથ–પગબિન્દુ, ગદષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, ગશાસ્ત્ર, શતક, યોગસાર, સમાધિ શતક, પરમાત્મા પ્રકાશ, જ્ઞાનાંકુશ, સમભાવશતક, ધ્યાનશતક, ધ્યાનસાર, ધ્યાનદીપીકા, ધ્યાનવિચાર, અધ્યાત્મ ઉપનિષદ્ અધ્યાત્મબિન્દુ, અધ્યાત્મતરંગિણી, અધ્યાત્મ ગીતા–વિગેરે. ૩ પ્રથમ જ્યારે મેં આચારાંગ સૂત્ર અવલકર્યું ત્યારે મને તેમાં સમજણ પડી હતી નહી, પરંતુ જ્યારે Francis of Assisi નું ચરિત્ર વાંચ્યું કે આચારાંગસૂત્ર સમજાયું એટલું જ નહી, પણ એ ફ્રેંચ સાધુ ચરિત્ર કરતાં જૈની દીક્ષા મને કાંઇ ન્યૂન ન લાગી. કાન્સિસે જ્યારે બ્રહ્મચર્ય (Chastity), અકિંચનત્વ ( Poverty ), વિનય (Obedience) અને શ્રદ્ધાને ( Faith ) મુખ્ય ર્યા હતા ત્યારે જૈન સાધુના ચારિત્રમાં ઉપરના સગુણે ઉપરાંત અહિંસા, સત્ય વિગેરે બીજા પણ ગુણે ક્રિયાગત છે, અને કાળાનુસાર હાલ પણ ઘણેક અંશે યથાશક્તિ તે ગુણેનું સેવન થયા કરે છે. ૪ જેન સાહિત્ય પિતામાં રહેલા આત્મા સિવાય બીજા કોઈને જગતના કર્તા, ભેતા કે હર્તા માનતું જણાતું નથી, તથાપિ તે નાસ્તિક નથી, કારણકે પાણિની મુનિ કહે છે કે परलोकोऽस्तीति मतिर्यस्यास्तीति आस्तिकः । परलोको नास्तीति मतिर्यस्यास्तीति नास्तिकः । પરલેક છે એવું માનનાર આસ્તિક છે. અને એવું નહીં માનનાર નાસ્તિક છે. પ આદર્શ પુરૂષને જેનો શિલાકા પુરૂષ-મહા પુરૂષ ને યુગપ્રધાન અને ધર્મને પ્રભાવ વધારનારને જૈન સાહિત્યમાં પ્રભાવિક પુરૂષ ગણેલા છે. ૬ સમાજવાદના એક પ્રશ્નને નિવેડે જેનમાન્યતા દાખવી શકે એવું Page #33 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. તેમના સાહિત્યમાં મળી આવે છે. મનુષ્ય ખાવા માટે અન્ન, પહેરવા માટે વસ્ત્ર, અને રહેવાને માટે નિવાસસ્થાન એટલા ઉપરાંત કાંઈપણ મીલકત ન રાખવી. આવી મર્યાદા કરનાર લોભને નિગ્રહ કરવા પરિગ્રહનું પ્રમાણ કરે છે. પરિમાણ ઉપરાંત જે મીલક્ત હોય તે શુભ કામમાં ખચી નાંખે છે. આ ઉપરથી અમેરીકામાં સાંભળેલ એક વિચારનું સ્મરણ થાય છે કે જે મનુષ્યની દાલત ત્રણ કરોડ ડોલર કરતાં વધારે હોય તે વધારાની દાલત દેશના લોકોને આપી દેવા તેમણે ગવર્મેન્ટને સંપવી. ૭ જૈન સાહિત્ય પિતાના કાવ્યોમાં, કથાનકમાં, રા માં નાટકમાં નવે રસને પડ્યા છે. તહેતુને લઈ શંગારરસને ગણ રાખી શાન્ત રસને પિપે છે. આ દેશમાં જ્યારે બાળલગ્ન નહિ હતા, અને બ્રહ્મચારી આશ્રમમાંજ બારબાર વર્ષ સુધી વિધાથી અભ્યાસ કરતા, ત્યારપછી પતિ-પત્ની થનારાઓને વાત્સાયન શાસ્ત્રને અભ્યાસ કરાવતા. પરંતુ આ કાળે શંગારરસે સ્વચ્છેદ બિભિત્સરસ અને વ્યભિચારનું સ્વરૂપ લીધું છે, ત્યારે શુંગારનું પિષણ સમાજને હિત કરતાં હાનિકર્તા વિશેષ છે, એવું સમજી જૈનસાહિત્યકારોએ શૃંગાર ગણ કરી શાન્ત રસને પાળ્યો હોય એવું અનુમાન થાય છે. ૮ જેને જ્ઞાનપંચમીને દિવસે વ્રત કરી જ્ઞાન પૂજા કરે છે. આ દિવસ દર વર્ષે કાર્તિક શુદિ પંચમીએ આવે છે. પૂર્વના વખતમાં જ્ઞાનપંચમીનું વ્રત કરનાર વ્રતની પૂર્ણાહુતી વખતે ઉજમણું કરીને જ્ઞાનના સાહિત્યો એટલે સાપડા, નવકારવાળી, કાગળ, કલમ, ઉપરાંત પુસ્તકે લખાવી કિંમતી પાઠાઓમાં રાખી, દાબડામાં મૂકી ભંડારમાં રખાવતા હતા. હાલમાં એ પ્રચાર ઓછો થઈ ગયો છે. ૯ કળિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કેવા જ્ઞાનશ્રીમંત હતા, તેમનું ઉદાહરણ આ પ્રમાણે છે. તેઓ શતાવધાન કરતા, વિશેષ અવધાન પણ કરતા, શાહીના કુંડની આસપાસ એકી સાથે પાંચસે લહિયાઓને લખવા બેસાડતા, અને પ્રત્યેક લહિયાને ભિન્ન ભિન્ન વિષય પર વારાફરતી કલેકે લખાવતા હતા. ૧૦ જેના દર્શને છે કે ધર્મ ? Philosiphy or Religion? કેટલાએક જૈનેતર વિદ્વાનોનું માનવું એવું સંભળાય છે કે ન્યાયાદિષદર્શનની પેઠે જેને એક નજ છે-એક પ્રકારની દૃષ્ટિ છે, એટલે કે વસ્તુને અનેક સ્વરૂપે જોવાની દૃષ્ટિ છે. જૈન સાહિત્યનું વિશેષ અવલોકન કરનારને માલુમ પડશે કે જૈન દર્શન કે ફલસુફી તે જ પરંતુ તેનું વિશેષ લક્ષ્ય ધર્મ કે રીલીજીયનપર છે; કારણકે પિતાનામાં રહેલા શુદ્ધાત્મા કે પરમાત્માને પામવાને, તેના માનનારને સર્વે પર સમભાવ શિખવો પડે છે, અને એ સમભાવના આચરણ પછીજ મનુષ્ય શુદ્ધાત્મા અર્થાત પરમાત્માનું ધ્યાન-દર્શન-પૂજન-મનન-ભક્તિ યથાર્થ રીતે કરી શકે છે; અર્થાત ધર્મની ભીંતપર જૈન--સાહિત્યને પ્રાસાદ નિર્ભર છે. સમભાવ તેના હૃદયમાં છે, અને સ્યાદવાદ તેના મુગટને ચૂડામણિ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ Page #35 -------------------------------------------------------------------------- ________________ આનંદ પ્રીન્ટીંગ પ્રેસ-સ્ટેશન રોડ—ભાવનગર. Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાવનગરમાં ભરાયેલી સાતમી ગુજરાતી સાહિત્ય પરિષઢ્યાં પંડિત સુખલાલજીનું વિચાયેલું ભાષણ. જેન ન્યાયને ક્રમિક વિકાસ. ન્યાય અને ન્યાયશાસ્ત્ર–જે અનુમાન પ્રણાલિકાથી સંદિગ્ધ વસ્તુને નિર્ણય કરી શકાય છે, તે અનુમાન પદ્ધતિને ન્યાય કહેવામાં આવે છે. જે શાસ્ત્રમાં આવી અનુમાન પદ્ધતિને વિચાર મુખ્યપણે હેવ છે, તે શાસ્ત્ર ન્યાયસાહિત્યમાં સ્થાન લે છે. ન્યાયશાસ્ત્રમાં માત્ર ન્યાયની અનુમાન પદ્ધતિની જ ચર્ચા હોય તેમ કાંઈ નથી હોતું, તેમાં સમગ્ર પ્રમાણેનું નિરૂપણ હેય છે. એટલું જ નહીં પણ તેમાં પ્રમેયોનું નિરૂપણ સુધાં હોય છે. છતાં એટલું ખરૂં કે તેવી જાતના સાહિત્યમાં પ્રમાણ નિરુપણે અને તેમાંયે અનુમાન પદ્ધતિને નિરૂપણે એ ભાગ રેકેલ હોય છે, તેથી જ તેવી જાતનું સાહિત્ય “ખાધાજોન ચાલવા મવનિ ) એ ન્યાયને અનુસરી ન્યાય સાહિત્ય કહેવાય છે.' ચેતન સૃષ્ટિમાં મનુષ્ય જાતિનું મહત્વ તેની બુદ્ધિને લીધે છે. તેની બુ. દ્વિની મહત્તા વિચાર-સ્વતંત્રતાને લીધે છે. વિચાર-સ્વાતંત્ર્ય એ તક અને . નામા શક્તિનું પરિણામ છે. તેથી જ્યારે કેઈ બહારનું કે અંદરનું દબાણ ન હોય ત્યારે હરકેઈ મનુષ્યની બુદ્ધિ આપો આપ શંકા અને તર્ક કર્યા કરે છે, અને તેમાંથી જ કલ્પનાશક્તિ ખીલતાં ક્રમે ક્રમે અનુમાન પદ્ધતિ નિષ્પન્ન થાય છે. આ કારણથી ન્યાય એ કઈ પણ દેશની કેઇ પણ મનુષ્ય જાતિની વિકસિત કે વિકાસ પામતી બુદ્ધિનું એક દ૨ય સ્વરૂપ છે. થોડામાં કહીએ તે મનુષ્ય જાતિની વિચારશક્તિ એ એક માત્ર ન્યાયશાસ્ત્રનું ઉદ્ગમ સ્થાન છે. છતાં દેશભેદ કે સંપ્રદાયભેદથી ન્યાયશાસ્ત્રના વિભાગ પડી જાય છે. જેમ કે –પશ્ચિમ ન્યાયશાસ્ત્ર, પુવીય ન્યાયશાસ. પુર્વના ન્યાયશાસ્ત્રમાં પણ વૈદિક, બદ્ધ અને જેને એ મુખ્ય ભાગ છે. ત્રણ ભેદનું પારસ્પરિક અંતર–આવા ભાગે પડી જવાનું મુખ્ય કારણ સંપ્રદાય ભેદ એ તે છે જ, પણ બીજાએ ખાસ કારણો છે. જેમકે ભાષાભેદ, નિરુપણ પદ્ધતિની ભિન્નતા અને ખાસ કરી સાંપ્રદાયિક પ્રમેયની અને માન્યતાઓની ભિન્નતાને લીધે ઉપસ્થિત થયેલ પ્રસ્થાન ભેદ, વૈદિક ન્યાયનું પ્રસ્થાન વેદને પ્રમાણ માની તેને અનુકૂળ ચાલવામાં છે. બૌદ્ધ ન્યાયનું પ્રસ્થાન વેદ કે અન્ય આગમ પ્રમાણુને આશ્રિત ન રહી પ્રધાનપણે અનુભવને આધારે થાલવામાં છે. નિ ન્યાયનું પ્રસ્થાન વેદના પ્રામાણ્યને સ્વીકાર ન ક્યાં છતાં Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨) પંડિત સુખલાલજીનું ભાષણ. પણ શબ્દનું પ્રામાણ્ય સ્વીકારી ચાલવામાં છે. તે ઉપરાંત આ ત્રણે મુખ્ય સંપ્રદાયના ન્યાયની ભિન્નતાનું એક બીજું પણ બીજ-કારણ છે અને તે વિષય ભેદ છે. વૈદિક ન્યાય કઈ પણ તને સિદ્ધ કરતે હોય ત્યારે તે સાધ્યતત્વને અમુક એક રૂપેજ સિદ્ધ કરે છે. જેમકે આત્મા વગેરે તને વ્યાપક અથવા નિત્યપેજ અને ઘટ આદિ પદાર્થોને અનિત્ય રૂપેજ, બાદ્ધ ન્યાય આંતર કે બાહ્ય સમગ્ર તને એકરૂપેજ સિદ્ધ કરે છે, પણ તે એકરૂપ માત્ર ક્ષણિકત્વ. તેમાં ક્ષણિકતના વિરૂદ્ધ પક્ષ સ્થાયીત્વને કે નિત્યત્વને બિલકુલ અવકાશ નથી. જેન જાય એ વૈદિક અને દ્ધ ન્યાયની વચ્ચે રહી પ્રત્યેક સાધ્ય તને માત્ર એકરૂપે સિદ્ધ ન કરતાં અનેક રૂપે સિદ્ધ કરે છે. આ કારણથી જેને ન્યાય બીજા ન્યાય કરતાં જુદો પડે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે જે ન્યાય જૈનાચાર્યોએ રચેલે હોય, જે કેવળ પિરુષેય આગમનું પ્રામાણ્ય સ્વીકારી ચાલતું હોય અને કઈ પણ તત્ત્વનું સાપેક્ષ દષ્ટિએ નિરૂપણ કરતો હોય તે જેને ન્યાય એક બીજાના પ્રભાવથી થયેલ વિચારક્રાંતિ–એક સંપ્રદાય અમુક તો ઉપર વધારે ભાર આપતો હોય, ત્યારે જાણે કે અજાણે તેનો પ્રભાવ બીજા પાડોશી સંપ્રદાય ઉપર અનિવાર્ય રીતે પડે છે. જે જૈન અને બૌદ્ધ સંપ્રદાયની અહિંસાને પ્રભાવ વૈદિક સંપ્રદાય ઉપર પડ્યાની વાત માની લેવા તૈયાર થઇએ તે સત્ય ખાતર એ પણ માની લેવું જોઈએ કે વૈદિક વિદ્વાનોની દાર્શનિક પદ્ધતિની અસર બીજા બે સંપ્રદાય ઉપર પડી છે. જો કે સામાન્ય ન્યાયસાહિત્યના વિકાસમાં ત્રણે સંપ્રદાયના વિદ્વાનેએ અને આચાર્યોએ ફાળે આપે છે, છતાં પહેલેથી છેલ્લે સુધી ન્યાયસાહિત્યનો તથા પાઠન-પાઠનને ઇતિહાસ જોતાં એવા નિર્ણય ઉપર આપોઆપ આવી જવાય છે કે ન્યાયના તની વ્યવસ્થા કરવામાં પ્રધાનસ્થાન વૈદિક વિદ્વાનોનું છે. એ વિષયમાં તેઓને પ્રભાવ સ્પષ્ટ છે અને આજ કારણથી ક્રમે ક્રમે બદ્ધ અને જૈન વિદ્વાને પોતાની આગમામાન્ય પાલી અને પ્રાકૃત ભાષા છોડી વૈદિક સંપ્રદાય માન્ય સંસ્કૃત ભાષામાં પિતાની પદ્ધતિએ ન્યાયના ગ્રંથ રચવા મંડી ગયેલા છે. જૈન સાહિત્યની પ્રધાન બે શાખાઓ –ભગવાન મહાવીરના સમયમાં જૈન સંઘ પ્રધાનપણે મગધ અને તેના આસપાસના પ્રદેશમાં હતો. પછી લગભગ એક સૈકા બાદ તે સંઘ બે દિશાઓમાં વહેંચાય. એક ભાગ દક્ષિણમાં અને બીજો ઉત્તરમાં. ત્યાર બાદ થોડાક સૈકાઓ વ્યતીત થયા કે તે વહેંચાયેલ બે ભાગે સ્પષ્ટ રૂપે જુદા પડી ગયા. એક દિગંબર અને બીજે તાંબર - ક્ષિણવતી શ્રમણ સંઘ પ્રધાનપણે દિંગબર સંપ્રદાયી થયે, અને ઉત્તરવતી શ્રમણ સંઘ પ્રધાનપણે વેતાંબર સંપ્રદાયી થયે. આ રીતે વિભક્ત થયેલ શ્રમણ સંઘે જે સાહિત્ય રચ્યું તે પણ બે ભાગમાં આપોઆપ વહેંચાઈ ગયું. પહેલું દિર Page #38 -------------------------------------------------------------------------- ________________ જેન ન્યાયને ક્રમિક વિકાસ. (૩) બરીય સાહિત્ય અને બીજું શ્વેતાંબરીય સાહિત્ય. મૂળમાં અવિભક્ત જૈન સાહિત્યના આ રીતે મુખ્ય બે ભાગલા પડી ગયા. દિગબરીય શ્રમણ સંઘનું પ્રાધાન્ય દક્ષિણમાં હેવાથી તે સંપ્રદાયનું માલિક સાહિત્ય ત્યાંજ ઉત્પન્ન થયું, પાષાણું, વિકાસ પામ્યું અને સંગ્રહાયું. તે સાહિત્યના રચયિતા પ્રધાન પ્રધાન આચાર્યો જેવા કે, કુંદકુંદ, સમંતભદ્ર વગેરે ત્યાંજ થયા, ‘વેતાંબર શ્રમણ સંઘનું પ્રાધાન્ય પહેલાં તો ઉત્તર હિંદુસ્તાન (રજપુતાના ) માં અને ક્રમે ક્રમે પશ્ચિમ હિંદુસ્થાન ( કાઠિયાવાડ, ગુજરાત ) માં વધતું ગયું. તેથી તે સંપ્રદાયનું સાહિત્ય ઉત્તર અને પશ્ચિમમાં ઉત્પન્ન થયું અને વિકસ્યું છે. તેમ જ તે સાહિત્યના રચયિતા આચાર્યો પણ તે જ પ્રદેશમાં થેચેલા છે. ઉત્તર કરતાં પશ્ચિમ હિંદુસ્થાનમાં વેતાંબર સંપ્રદાયની સત્તા વધેલી તેથી જ છેલ્લા લગભગ પંદર વરસનું તે સંપ્રદાયનું સાહિત્ય પ્રધાનપણે કાઠિયાવાડમાં અને ગુજરાતમાં લખાયું, રચાયું, પોષાયું, વિકસિત થયું, અને સંગ્રહાયું છે. આ રીતે જૈન સાહિત્યની મુખ્ય બે શાખાએ આપણી નજરે પડે છે. બનને શાખાઓ ના સાહિત્યમાં નવયુગ-આ બને શાખાઓના શરૂઆતના ગ્રંથે જોતાં એમ સ્પષ્ટ જણાય છે કે, તેની નિરૂપણ પદ્ધતિ માત્ર સિદ્ધાંત રૂપે હતી. તત્ત્વજ્ઞાન હેાય કે આચાર હેય બનેનું નિરૂપણ ઉપનિષદુ જેવી સરળ પ્રા ચીન પદ્ધતિએ થતું, પણ પહેલાં કહેવામાં આવ્યું છે તેમ વૈદિક દર્શનેમાં ન્યાય દર્શને વિશિષ્ટ સ્થાન અને વિકપ્રિયતા મેળવ્યા પછી જૈનસાહિત્યમાં પણ ન યુગ દાખલ થયે. ન્યાયદર્શનની તપદ્ધતિને પ્રભાવ બોધ સાહિત્ય ઉપર પ્રથમ પડ્યો. બધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય એમ બનેની મિશ્રિત અસર જે વાભય ઉપર પણ થઈ. તેથી જેન આચાર્યો પણ બોધ આચાર્યોની પેઠે પિતાની અગમસિદ્ધિભાષા ઉપરાંત સંસ્કૃત ભાષામાં ગ્રંથ રચવા લાગ્યા. આ પહેલાં જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને સ્થાન નહોતું એમ માનવાને કઇ ખાસ પ્રમાણ નથી, પણ એટલું ખરું કે આ સંસ્કૃત યુગ પહેલાં જેન સાહિત્યમાં પ્રાકૃત ભાવાનું સામ્રાજ્ય હતું. જેના સાહિત્યમાં સંસ્કૃત ભાષાને અને તક પદ્ધતિને પ્રથમ પ્રતિષ્ઠિત કરનાર વેતાંબર આચાર્ય કે દિગંબર આચાર્ય ? એ કહેવું કઠણ છે. પણ એમ કહી શકાય છે કે મને સંપ્રદાયના આ પરિવર્તન વચ્ચે વધારે અંતર ન હોવું જોઈએ. જેન ન્યાયનું કાળમાન અને વિકાસની દષ્ટિએ તેના ચાર ભાગે– શાસપ્રદેશમાં વિચારક્રાંતિ તથા ભાષા અને શૈલીભેદ થવાને પરિણામે જૈન સા હિત્યમાં સ્વતંત્ર ન્યાયપદ્ધતિ જન્મી તેથી પ્રથમ એ જોવું જોઈએ કે આ જૈન ન્યાયનું વય–કાળમાન કેટલું છે અને તેના વિકાસક્રમને સમજવા માટે તેને કેટલા ભાગમાં વહેંચી શકીએ ? Page #39 -------------------------------------------------------------------------- ________________ પતિ સુખલાલજીનું ભાષણ જેને ન્યાયના જન્મસમયની પૂર્વ સીમા વધારેમાં વધારે વિક્રમના પહેલા સેકાથી આગળ લંબાવી શકાતી નથી અને તેના વિકાસની ઉત્તર સીમા વિકમના અઢારમા સિકાથી આગળ આવતી નથી. આ રીતે વધારેમાં વધારે જૈન ન્યાયનું કાળમાન અઢારસો વરસ જેટલું આંકી શકાય. પણ ઉત્તર સીમા નિશ્ચિત છતાં વિવાદાસ્પદ પૂર્વ સીમાને ઓછામાં ઓછી પાંચમી શતાબ્દીથી શરૂ કરીએ તોયે તેનું કાળમાન તેરસે ચિાદસો વરસ જેટલું તે છે જ. જૈન ન્યાયના વિકાસની ક્રમિક પાયરીઓના ભેદ સમજવા ખાતર તે કાળમાનને સ્થળ રીતે ચાર ભાગમાં વહેંચી શકાય છે. પહેલે ભાગ વિક્રમના પાંચમા સૈકા સુધીને બીજે છઠ્ઠા સૈકાથી દશમા સુધીને ત્રીજો ભાગ અગીઆરમાથી તેરમા સુધીને અને ચોથે ચોદમાથી અઢારમા સુધીના. આ ચાર ભાગને અનુક્રમે બી. જારે પણ કાળ, પલ્લવિતકાળ, પુષિત કાળ, અને ફળકાળના નામે ઓળખીએ તે જેનન્યાયના વિકાસને વૃક્ષના રૂપકથી સમજી શકીએ. જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાની પ્રતિષ્ઠા થતાં જ શરૂઆતમાં કયા વિષે ઉપર ગ્રંથો લખાયા ? એ વિચાર પ્રસ્તુત નથી, પણ જૈન સાહિત્યમાં ન્યાય સૂત્રપાત કેણે અને કયારે કર્યો ? એટલું જ અહીં કહેવાનું છે. દિગંબર સાહિત્યમાં તક પદ્ધતિની સ્પષ્ટ પ્રતિષ્ઠા આચાર્ય સમંત અને વેતાંબર સાહિત્ય વાં તપદ્ધતિની ખલવતી પ્રતિષ્ઠા આચાર્ય સિદ્ધસેન દિવાકરે કરી. આ બંને આ ર્યમાં કેણ પૂર્વવર્તી અને કોણ પશ્ચાતવર્તિ એ હજી નિર્ણત થયું નથી. પણ એ બે વચ્ચે વિશેષ અંતર ન હોવું જોઈએ એવી સંભાવના માટે પ્રમાણે છે. આ બે આચાર્યોના સમયની ઉત્તરસીમાં ઈ. સ. પાંચમા સૈકાથી આગળ લંબાવી શકાય તેમ નથી અને પૂર્વ સીમા લગભગ ઈ. સ. ના આરંભ પહેલાં નિટિ કરી શકાય તેમ નથી. સિદ્ધસેન અને સામંતભદ્ર એ બન્નેની કૃતિઓ-સંપ્રદા જુદા હેવા છતાંએ બંનેનું એક એવું પરંપરાગત સામ્ય છે કે જે તરફ ધ્યાન ગયા વિના રહેતું નથી. દિગંબર સંપ્રદાયમાં ગંધહસ્તિના નામથી સમંતભદ્ર પ્રસિદ્ધ છે; અને તવાઈ ઉપરની ગંધહતિ મહાભાષ્ય ટીકા તેઓની કૃતિ તરીકે પ્રસિદ્ધ છે. અને આજે ઉપલબ્ધ આતમિમાંસા તે જ મહાભાગ્યનું મંગલ મનાય છે. - તાંબર સંપ્રદાયમાં સિદ્ધસેન દિવાકર ગંધહસ્તિ કહેવાય છે અને તરવાથ ઉપર તેઓએ ગંધહસ્તિ મહાભાષ્ય રચ્યું હતું એમ મનાય છે. બંને સંપ્રદાયની આ માન્યતાઓ નિરાધાર નથી, કારણ કે બન્ને સંપ્રદાયના ઘણા ગ્રંથોમાં તે બાબતના સૂચક ઉલ્લેખ મળી આવે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈન ન્યાયને કમિક વિકાસ. આ બે આચાર્યોની વિશિષ્ટતા છેડામાં આ પ્રમાણે બતાવી શકાય. સમતભદ્ર પિતાના દરેક ગ્રંથોમાં જૈન દર્શન, તેના પ્રણેતા અન્ન અને તેને મુખ્ય સિદ્ધાંત અનેકાંત એટલાં તત્ત્વોની તર્ક પદ્ધતિએ ઓજસ્વિની પ્રવાહબદ્ધ સંસ્કૃત ભાષામાં સૂક્ષ્મચર્ચા કરે છે અને સાથે સાથે અન્ય દશને, તેના પ્રણેતાઓ અને એકાંતને સો પહાસ પ્રતિવાદ કરે છે. તેઓની ઉપલબ્ધ કૃતિઓ જોતાં એમ જણાય છે કે, સમંતભદ્ર તર્કસિદ્ધ દાર્શનિક મિમાંસા કરવામાં સિદ્ધહસ્ત હતા. સિદ્ધસેન દિવાકરે પણ જૈન દર્શન, તેના પ્રણેતા તીર્થકર અને સ્વાદ્વાદ એ વિ યોની તાર્કિક પદ્ધતિએ પ્રતિષ્ઠા કરવા સાથે અન્ય દર્શનેને સપરિહાસ નિરાસ કર્યો છે. તેઓની મધુર અને પ્રાસાદિક સ્વત:સિદ્ધ સંસ્કૃત ભાષાને પદ્યપ્રવાહ જોઈ આચાર્ય હેમચ તેઓને કવિશ્રેષ્ઠ જણાવવા “ અનુસરે જાય ? એ ઉદાહરણ ટાંકયું છે. સિદ્ધસેને જેન ન્યાયનું વ્યવસ્થિત સ્વરૂપ બાંધી તેને સંક્ષેપમાં અભ્યાસ કરવા ઈચ્છનાર માટે ન્યાયાવતાર નામનો એક નાનકડે પદમય ગ્રંથ રચ્યા છે. જેની મર્યાદાને આજ સુધીના સમગ્ર પ્રસિદ્ધ વેતાંબર દિગંબર વિદ્વાને અનુસર્યા છે. તે સિવાય તત્કાલીન સમગ્ર ભારતીય દર્શને સંક્ષેપમાં પણ મિલિક અભ્યાસ કરવા ઈચ્છનાર માટે તે તે દર્શનનું યથાર્થ સ્વરૂપ બતાવનારા પદ્યમય ગ્રંથે રહ્યા છે અને તે રીતે આચાર્ય હરિભદ્રને પદર્શન સમુચ્ચય રચવાની અને માધવાચાર્યને સર્વદર્શન સંગ્રહ રચવાની કલ્પનાને ખેરાક પૂરે પાડ્યો છે. તત્કાલીન ભારતીય સમસ્ત દર્શનનું નિરૂપણ કરનાર બીજી કઈ કૃતિ તેનાથી પ્રાચીન ન મળે ત્યાં સુધી દર્શન સંગ્રહ કરવાનું પ્રાથમિક ગરવ સિદ્ધસેનને આપવું જોઈએ. સિદ્ધસેનની એક વેદવાદ દ્વત્રિશિકા જોતાં એમ તુરત ભાસે છે કે, તેમણે વેદ અને ઉપનિષો મલિક તેમજ તલસ્પર્શી અભ્યાસ કરે. સિદ્ધસેન દિવાકરને પ્રસિદ્ધ ગ્રંથ સમ્મતિતર્ક છે, જે પદ્યમય પ્રાકૃતમાં ત્રણ ભાગમાં કુંદકુંદના પ્રવચન સારની પેઠે પૂરે થયેલ છે. આ ગ્રંથ ઉપર Aવેતાંબર અને દિગંબર એમ બને આચાર્યોએ ટીકાઓ રચી છે. તેમાં વર્ણવેલા સિદ્ધાંતે એટલા સતર્ક અને હૃદયગ્રાહી છે કે, આગળના આચાર્યો પણ તેથી વધારે મૂળ વસ્તુ કહી શક્યા નથી. સમંતભદ્રની ઉપલબ્ધ કૃતિઓમાં સિદ્ધસેનના ન્યાયાવતાર જેવી કે વૈદિક છએ દર્શન અને બોદ્ધ દર્શનનું નિરૂપણ કરનાર બત્રીશીઓ જેવી કઈ કૃતિ નથી. વાંચકેએ સિદ્ધસેનની ઉપલબ્ધ એકવીશ બત્રીશીઓ અને સમંતભદ્રની આતમિમાંસા, યુકત્યનુશાસન અને સ્વયંભૂસ્તોત્ર એ એક સાથે સામે રાખી અવેલેકવાં, જેથી બંનેનું પરસ્પર સદશ્ય અને વિશેષતા આપેઆપ ધ્યાનમાં આવશે. બીજા ભાગનું પલ્લવિત કાળ એ નામ રાખ્યું છે, તેને અભિપ્રાય એટલો Page #41 -------------------------------------------------------------------------- ________________ (૬) પંડિત સુખલાલજીનું ભાષણ. છે કે, સિદ્ધસેન અને સમતભદ્ર દ્વારા બંને સંપ્રદાયમાં જે જેન ન્યાયનું બીભારેપણું થયું, તેને જ આ યુગમાં પલ્લવિત કરવામાં આવ્યું છે. આ યુગમાં દિગંબર સંપ્રદાયમાં અનુક્રમે અકલંક, વિઘાનંદ અને પ્રભાચંદ્ર એ ત્રણ પ્રધાન આચાર્યોએ મુખ્યપણે જેને ન્યાયને વિસ્તાર્યો અને વિશદ કર્યો છે. વેતાંબર સંપ્રદાયમાં પણ પ્રધાનપણે ત્રણ આચાર્યોએ આ યુગમાં જેન ન્યાયને વિસ્તૃત અને વિશદ બનાવ્યું છે. મત્સ્યવાદી, હરિભદ્ર અને રાજગચ્છીય અભયદેવ. એ ત્રણેએ અનુક્રમે કાંઈને કાંઈ વધારે વિશેષતા આપી છે. અકલંક આદિ ત્રણે. દિગંબર આચાર્યોએ જૈન ન્યાયના સ્વતંત્ર ગ્રંથ લખ્યા છે અને સમતભદ્ર આદિ પૂર્વાચાર્યોની ન્યાયવાણને પલ્લવિત પણ કરી છે. તેવી જ રીતે મતલવાદી વગેરે આ યુગના *વેતાંબર આચાયો છે જેનન્યાય ઉપર સ્વતંત્ર ન્યાયન ગ્રંથ લખ્યા છે અને પિતા પિતાના પહેલાની તર્કવાણને પલ્લવિત પણ કરી છે. ઉક્ત દિગંબર ત્રણ આચાર્યો અને ઉક્ત તાંબર ત્રણ આચાર્યોની કૃતિઓ બ. રાબર સામે રાખી જોવામાં આવે તે એક બીજા ઉપર પડેલો પ્રભાવ, પરસ્પરનું સદશ્ય અને વિશેષત્વ ધ્યાનમાં આવ્યા વિના રહે તેમ નથી. ત્રીજા ભાગનું નામ પુષિત કાળ છે. પુપો કઈ સંખ્યામાં પલવે જેટલાં નથી હતાં. કદાચિત પુપોનું પરિમાણ પડ્યુથી નાનું પણ હોય છે, છતાં પુષ્પ એ પલવેની ઉત્તર અવસ્થા હોઈ તેમાં એક જાતને વિશિષ્ટ પરિપાક હોય છે. બીજા યુગમાં જૈન ન્યાયને જે વિસ્તાર અને સ્પષ્ટીકરણ થયા તેને પરિણામે ત્રીજો યુગ જમે. આ યુગમાં અને આ પછીના ચેથા યુગમાં દિiબર આચાર્યોએ ન્યાયવિષયક કેટલાક ગ્રંથ રચ્યા છે, પણ હજુ સુધી મારી નજરે એ એકે ગ્રંથ નથી પડ્યો કે જેને લીધે જૈનન્યાયના વિકાસમાં તેને સ્થાન આપી શકાય. ત્રીજા યુગના વેતાંબર સંપ્રદાયમાં વાદીદેવસૂરિ અને હેમચંદ્ર એ બેનું મુખ્ય સ્થાન છે. એ ખરું કે આચાર્ય હેમચંદ્રની પરિચિત કૃતિએમાં જૈનન્યાયવિષયક બહુ કૃતિઓ નથી, તેમ પરિમાણમાં મોટી પણ નથી. છતાં તેઓની બે બત્રીશીઓ અને પ્રમાણુમિમાંસા જેનારને તેઓની વિશિષ્ટતા ધ્યાનમાં આવ્યા સિવાય નહીં રહે. અને એમ આપોઆપ જણાશે કે મેટા માટા ને લાંબા લાંબા થથી કંટાળેલ અભ્યાસીઓ માટે સંક્ષેપમાં છતાં વિશેષતાવાળી રચનાઓ તેઓએ કરી અને કુલનુ સૌરભ તેમાં આપ્યું. વાદીદેવસૂરિ કાંઈ કંટાળે એવા ન હતા. તેઓએ તે રત્નાકરની સ્પર્ધા કરે એ એક સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથ રચે અને કોઈ અભ્યાસીને જૈન ન્યાય માટે તેમજ દાર્શનિક ખંડન મંડન માટે બીજે ક્યાંય ન જવાની સગવડ કરી દીધી. Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈન ન્યાયના ક્રમિક વિકાસ. (૭) ચેથા ફળકાળ- યુગમાં જે સાહિત્ય રચાયુ તે મૂળરૂપ છે. ફળમાં બીજથી ફુલ સુધીના ઉત્તરોત્તર પરિપાકના સાર આવી જાય છે. તેવી રીતે આ યુગના સાહિત્યમાં પહેલા ત્રણે યુગના સાહિત્યમાં થયેલે રિપાક એક સાથે આવી જાય છે, આ યુગમાં જે જૈન ન્યાય સાહિત્ય રચાયુ છે તે જ જૈન ન્યાયના વિકાસનું છેલ્લું પગથિયું છે. કારણકે ત્યારમાદ તેમાં કોઇએ જરાયે ઉમેરો કર્યાં નથી. મલીની સ્યાદ્રદમજરી ખંઢ કરીને આ યુગના ફુલાયમાન ન્યાયવિષયક ઉચ્ચ સાહિત્ય તરફ નજર કરીએ તેા જણારો કે તે અનેક વ્યક્તિઓના હાથે લખાયું નથી. તેના લેખક ફક્ત એક જ છે અને તે સત્તરમા અઢારમા સેકામાં થયેલા, લગભગ સે! શટા સુધી મુખ્યપણે શાસ્રયોગ સિદ્ધ કરનારા, સસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને મારવાડી એ ચારે ભાષાએમાં વિવિધ વિષયેની ચર્ચા કરનારા ઉપાધ્યાય ચોવિજયજી છે. ઉપાધ્યાયજીના જૈન તત્ત્વજ્ઞાન, માચાર, અલંકાર, છંદ વગેરે અન્ય વિષયાના ગ્રંથૈને ખુદ કરી માત્ર જૈન ન્યાય વિષયક ગ્રંથા ઉપર નજર નાખીએ તે! એમ કહેવુ પડે છે કે, સિદ્ધસેન ને સમતભથી વાદિદેવસુર, અને હેમચંદ્ર સુધીમાં જેત ન્યાયના આત્મા જેટલા વિકસીત થયા હતેા, તે પૂરેપૂરા ઉપાધ્યાયજીના તર્ક ગ્રંથામાં મૂર્તિમાન થાય છે; અને વધારામાં તે ઉપર એક કુશળ ચિત્રકારની પેઠે તેઓએ એવા સૂક્ષ્મતાના, સ્પષ્ટતાના અને સમન્વયના રંગ! પૂર્યાં છે, કે જેનાથી મુદ્રિતમના થઈ આપે!આપ એમ કહેવાઈ જાય છે કે, પહેલા ત્રણ યુગનું અન્ને સંપ્રદાયનું જૈન ન્યાયવિષયક સાહિત્ય કદાચ ન હોય અને માત્ર ઉપાધ્યાયજીનું જૈન ન્યાય વિષયક સપૂર્ણ સાહિત્ય - પલબ્ધ હોય તેાયે જેન વાડ્મય કૃતકૃત્ય છે. ઉપાધ્યાયજીએ અધિકારી ભેદને ધ્યાનમાં રાખી, વિષયેાની વહેચણી કરી તે ઉપર નાના મેટા અનેક જૈન ન્યાયના ગ્રંથો લખ્યા. તેઓએ જૈન તક ભાષા જેવા જેત ન્યાય પ્રવેશ માટે લઘુ ગ્રંથ રચી, જૈત સાહિત્યમાં તર્ક સગ્રહ અને તર્ક ભાષાની ખેાટ પૂરી પડી, રહસ્ય પાંકિત એકસો આઠ ગ્રંથ કે તેમાંના કેટલાક રચી જેત ન્યાયવઙમયમાં નૈયાયિકપ્રવર ગદાધર ભટ્ટાચાર્યના ગ્રંથાની ગરજ સારી. નયદીપ, નયરહસ્ય, નયામૃતતર ગણી સહિત નાદેશ, સ્યાદ્વાદ કલ્પલતા, ન્યાયાલાક, ન્યાયખડન ખાદ્ય, અષ્ટસહુસ્રી ટીકા આદિ ગ્રંથ રચી જે ન્યાય વાડ્મયને ઉદયત:ચાય, ગગેશ ઉપાધ્યાય, રઘુનાથ શિરોમણિ અને જગદીશની પ્રતિભાનુ નવેદ્ય ધર્યું. અધ્યમસાર, અધ્યાત્મપનિષદ જેવા ગ્રંથેથી જેત ન્યાય વાડ્મયને ગીતા, ચેગવાસિષ્ટ આદિ વૈદિક ગ્રંથા સાથે સંબંધ જોડ્યો. ઘેાડામાં એટલુ જ કહેવુ બસ છે કે, વિદક અને ખાધ સાહિત્યે દાર્શનિક પ્રદેશમાં સત્તરમા સૈકા સુધીમાં જે ઉત્સવ સાધ્યા હતા, લગભગ તે બધા ઉત્ક ના સ્વાદ જૈન વ:ડ્મયને આાથવા ઉપાધ્યાયજીએ પ્રામાણિકપણે આખું જીવન વ્યતિત કર્યું અને તેથી તેના એક તેજમાં જે ન્યાયનાં મીજા બધાં તેજો લગભગ સમાઇ જાય છે. એમ કહેવુ પડે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) પંડિત સુખલાલજીનું ભાષણ. . ઉપસ’હાર---આ લેખમાં જૈત ન્યાયના વિકાસક્રમનુ` માત્ર દિગ્દર્શન અને તે પણ અધુરી રીતે કરાવવામાં આવ્યું છે. આ સ્થળે જૈત ન્યાયના વિકાસક તરીકે જે જે આચાર્યાંનાં નામ લેવામાં આવ્યાં છે, તેમેનાં જીવન, તેનેા સમય, તેની કાર્યાવિલ વગેરેના ઉલ્લેખ જરાયે નથી કર્યાં. તેવીજ રીતે તેએ!ના સબંધમાં જે કાંઇ થાડું ઘણું લખ્યું છે, તેની સાબીતી માટે ઉતારાઓ આપવાના લાભનુ પણ નિયંત્રણ કર્યુ છે. આ નિયંત્રણ કરવાનું કારણ જોઈતા અવકાશ અને સ્વાસ્થ્યના અભાવ એ એકજ છે. આચાર્યાંના જીવન આદિની વિગત એટલી બધી લાંબી છે કેતે આપતાં વિષયાંતર થઈ જવાય. તેથી જેઆ તે ત્રિષયના જિજ્ઞાસુ હોય તેઓની જાણ ખાતર એક છેવટે એવું પરિશિષ્ટ આપવામાં આવે છે કે, જેની અંદર ઉપર આવેલા આચાર્યાંના સંબંધમાં માહિતી આપનાર ગ્રંથો નાંધેલા છે અને તેએનું પ્રકાશિત થયેલુ કેટલુંક સાહિત્ય નાંધેલુ છે. એ સાહિત્ય અને એ ગ્રંથો જોવાથી તે તે આચાર્યાંના સંબધમાં મળતી આજ સુધીની માહિતી ઘણેભાગે કોઈપણ જાણી શકો. આ લેખમાં જૈત ન્યાયના પ્રણેતા અમુકજ વિદ્વાનેાના ઉલ્લેખ છે. બીજા ઘણાને છેડી દીધા છે. તેનું કારણ એ નથી કે તેએનેા જૈત ન્યાયના વિકાસમાં સ્વપ પણ હિસ્સા ન હોય; છતાં તેવા નાના મેટ: દરેક ગ્રંથકારનો ઉલ્લેખ કરતાં લેખનુ કલેવર કંટાળા ભરેલ રીતે વધી જાય તેથી જે વિદ્વાનાનુ` જૈન ન્યાયના વિકાસમાં થોડું છતાં વિશિષ્ટ સ્થાન મને જણાયું છે. તેનાજ ઉલ્લેખ કર્યો છે. માકીનાઓના નામનું બીજી એક પરિશિષ્ટ અંતમાં આપી દેવામાં આવે છે. આ લેખ સમાપ્ત કરતાં એક વાત તરફ વાચકોનું ધ્યાન ખેંચુ છું, તે આ— હિંદુસ્થાનના કે બહારના વિદ્વાના ગુજરાતના સાક્ષરોને એમ પૂછે કે ગુજરાતના વિદ્વાનાએ દ્વાર નિક સાહિત્ય રચ્યું છે ? અને રચ્યુ હોય તા કેવું અને કેટલું? આ પ્રશ્નના કોઇ પણ સાક્ષર હામાં અને પ્રામાણિક ઉત્તર આપી ગુજરાતનુ નાક રાખવા ઈચ્છે તે તેણે જૈન વાડ્મય તરફ સપ્રેમ દૃષ્ટિપાત કરવા જ પડશે. એવી સ્થિતિમાં ગુજરાતના દાર્શનિક સાહિત્યનું મુખ ઉજ્વલ કરવા ખાતર અને દાર્શનિક સાહિત્યની સેવામાં ગુજરાતનું વિશિષ્ટ સ્થાન જણાવવા માટે દરેક સાહિત્યપ્રેમી વિદ્વાનની એ ફરજ છે કે તેણે કેવળ સાહિત્યેાપાસનાની શુદ્વષ્ટિથી જૈન ન્યાય સાહિત્યના ગુજરાતીમાં સરલ અને વ્યવસ્થિત અનુવાદા કરી સર્વસાધારણ સુધી તેનેા ધેાધ પહોંચતા કરવા. જેનેાનુ આ સબધમાં એવડુ... ક બ્ય છે. તેઓએ તે સાંપ્રદાયિક મેાહથી પણ પેાતાના દાર્શનિક સાહિત્યને વિશિષ્ટ રૂપમાં અનુવાદિત કરી પ્રચારવાની આવશ્યકતા છે. સુખલાલ સધવી. ગુજરાત પુરાતત્ત્વ મંદિર—અમદાવાદ. Page #44 -------------------------------------------------------------------------- ________________ રિફિટ નં. ૨. નામ - - - નિબંધાતર્ગત દાર્શનિકે વેતાંબરીય. ન્યાય વિષયક કૃતિઓ. તેમની માહિતીનાં સાધને. પ્રભાવક-ચરિત, પ્રબંધ ચિંતામણિ, ચતુર્વિશતિ પ્રબંધ, સિદ્ધસેન દિવાકર | સમ્મતિતર્ક, ન્યાયાવતાર અને બત્રીશીઓ. જૈનસાહિત્ય સંશોધક વર્ષ અંક ૧.ગુર્નાવલી, વીરવંશાવલી જેન. સાસં. વ. ૧. અં. ૩). પ્રચ૦, પ્રબં, ચિ, ચતુપ્ર ગુર્નાવલી, વીરવંશાવબાદશાર નયચ, સમ્મતિ ટીકા. ભલવાદી. લી (જેન. સા. સં. વ. ૧ અં૦ ૩ ). અનેકાંતજ્યપતાકા, બદર્શન સમુચ્ચય, લલિતવિસ્તરા, | પ્રવચ૦ ચતુપ્રશ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર, જૈન દર્શન હરિભદ્ર ન્યાય પ્રવેશ-પ્રકરણ ઉપર ટીકા, શાસ્ત્રવાર્તા–સમય લોક-T(૫. બેચરદાસ કૃત ) ની પ્રસ્તાવને, જેન સાવ સં૦ વ) અં ૧ વરવંશાવલી, ધર્મસંગ્રહણિની પ્રસ્તાવના, ઉપતત્ત્વનિર્ણય ધર્મસંગ્રહણી અને ન્યાયાવતાર-વૃત્તિ, મિતિ ભવપ્રપંચાની પ્રસ્તાવના વગેરે. અભયદેવ રાગીય) સન્મતિ ટીક. પીટર્સને રિપોર્ટ માં લેખકેની અનુક્રમણિકા. વાદી દેવસરિ સ્યાદ રત્નાકર. પ્ર. ચ. પ્રબં. ચિ. વીરવંશાવલી, - - --- -- આચાર્ય હેમચંદ્ર | પ્રમાણ મીમાંસા, અન્ય રોગ વ્યવદ ત્રિશિકા | પ્ર. ૨. પ્ર. ચિં. ચતુ. પ્ર., કુમારપાળ પ્રતિબંધ, કુ | મારપાળ પ્રબંધ. કુમારપાળ ચરિત્ર, રાસમાળા વગેરે. ૬ Page #45 -------------------------------------------------------------------------- ________________ મહિણ સ્યાદ્વાદ મંજરી. - - અધ્યાત્મમત પરીક્ષા સટીક, અધ્યાત્મસાર, અધ્યાત્મ- | યશોવિજયજીવન-ચરિત્ર(આ.બુદ્ધિસાગરકૃત).અ.નંમહોપાધ્યાય યશો | પનિષદ,આધ્યાત્મિકમતદલન સટીક, અષ્ટસહસ્ત્રી વિવરણ, | ઘન પદ્ય રત્નાવલી પ્રસ્તાવના ( મો. ગી. કાપડીયા કૃત). વિજ્યજી. | ઉપદેશ રહસ્ય સટીક, જ્ઞાનબિંદુ, જૈનતર્ક ભાષા, દ્વાચિંશ- | આત્માનંદ પ્રકાશ પુત્ર ૧૩ અં. ૬. શાસ્ત્રવાર્તા સંમુચ્ચયની હાવિંશિકા-ટીક ધર્મ પરીક્ષા સટીક, નયપ્રદીપ, નયામૃત | પ્રસ્તાવના, ધર્મ સંગ્રહની પ્રસ્તાવના વગેરે. તરંગીણી, ન્યાયે ખંડન ખાદ્ય-સટીક, ન્યાયાલેક, પાતંજળ ગદશન વિવરણલેશ, ભાષારહસ્ય ટીક, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, ન રહસ્ય, તત્ત્વાર્થસૂત્ર-વૃત્તિ. વગેરે. ( 4 ) દિગબરીય. સમંતભદ્ર દેવાંગમસ્ત્રોત્ર, તત્ત્વાનુશાસન, યુનત્યનુશાસન; સ્વયંભૂસ્તેત્ર. | જેન હિતધી ભા૬-અં.૨, ૩, ૪, વિદ૬ રત્નમાળા ભા. ૧, અષ્ટસહસ્ત્રીની પ્રસ્તાવના.. અકલંક રાજવાર્તિક, અદૃશતી, ન્યાયવિનિશ્ચય, લધીયસ્ત્રયી. લધી સ્ત્રી આદિની પ્રસ્તાવના, વિદુરનમાળા ભા.૨, રાજવાર્તિકની પ્રસ્તાવના. વિદ્યાનંદ પ્રમાણુ પરીક્ષા, અષ્ટસહસ્ત્રી, લોકવાર્તિક, આપ્ત | જેન હિતવી ભા. ૮ પૃ. ૪૩૮, યુટ્યનુશાસનની છે. પરીક્ષા, પત્ર પરીક્ષા વગેરે.. અષ્ટસહસ્ત્રીની પ્ર. પ્રભાચંદ્ર | ન્યાય કુમુદ ચંદ્રદય, પ્રમેય કમળ માર્તડ. વિદરત્નમાળા ભા. ૨, પ્રમેય કમળ માર્તડની પ્રસ્તાવના. નોંધ-આ આચાર્યોએ અનેક વિષયો ઉપર અનેક ગ્રંથો લખ્યાના પ્રમાણો મળે છે, પણ અહીં ફકત તેઓના ન્યાયવિષર્થક સાહિત્યને ઉલ્લેખ પ્રસ્તુત હોવાથી તે દરેક આચાર્યની ન્યાયવિષયક કૃતિએનો જ ઉલ્લેખ કરેલો છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ. ૧ ર ૩ ૪ ૫ ; છ ટ્ ૧૦ ૧૧ ૧૨ અનુક્રમ. પરિશિષ્ટ નં. શ્ નિબંધ બાહ્ય અનન્યાયના લેખ. નામ. શ્રી ગુણરત્નસૂરિ શ્રી ચંદ્રસેન શ્રી ચંદ્રપ્રભસૂરિ શ્રી દેવભદ્ર મલ્લધારી શ્રી દેવચંદ્રજી શ્રી પદ્મસુંદર શ્રી બુદ્ધિસાગર શ્રી મુનિચંદ્ર શ્રી રાજશેખર શ્રી રત્નપ્રભ શ્રી શુભવય શ્રી શાંતિસૂરિ ગ્રંથકાર. અનતાચાય શ્રી સુમતિ શ્રી દેવસેન શ્રી ધસાગર સ્વામી ( ૬ ) શ્વેતાંબરીય. ન્યાયવિષયક ગ્રંથા. યદશ ન સમુચ્ચય વૃત્તિ ઉત્પાદસિદ્ધિ પ્રકરણ પ્રમેયરત્નકાષ ન્યાચાવતાર ટિપ્પન યયક્ર પ્રમાણસુંદર પ્રમાણલક્ષ્યલક્ષણ અનેકાંતજયપતાકા પ્શન સ્યાદ્રાહકલિકા, રત્નાકરાવતારિકા ટિપ્પન રત્નાકરાવતારિકા સાદાદ ભાષા પ્રમાણ પ્રમેયકલિકા વૃત્તિ દિગબરીય. (7) ન્યાયવિષયક ગ્રંથા. ન્યાયવિનિશ્ચયાલ કારવૃત્તિ સિદ્ધસેનના સમ્મતિતર્ક પર ટીકા, ઉલ્લેખ. શ્રવણ ખેલગુલાની મલ્લિષેકૃત પ્રશસ્તિ તથા વાદીરાજ કૃત પાર્શ્વનાથરિત્ર નયચક્ર, આલાપપદ્ધતિ યા Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મભૂષણ ન્યાયદીપિકા, પ્રમાણુવિસ્તાર પ્રમિતિવાદ, મુક્તિવાદ, અવ્યાપ્તવાદ, શ્રી પ્રભાદેવ સ્વામી તર્કવાદ તથા નયવાદ શ્રી નરેન્દ્રસેન પ્રમાણુ પ્રમેય કલિકા શ્રી પંડિતાચાર્ય પ્રમેયરત્નાલંકાર, પ્રમેયરત્નમાલિકા પ્રકા શિકા, સપ્તભંગી તરંગિણું ટીકા. શ્રી ભાવસેનાચાર્ય ન્યાયદીપિકા શ્રી ભાવસેન કવિ વિશ્વસ્તવ પ્રકાશ શ્રી વાદીરાજ મુનિ વાદમંજરી શ્રી વાદસિંહ પ્રમાણનકા, તર્કદીપિકા શ્રી વિમળદાસ સપ્તભંગીતરંગિણી શ્રી શ્રુતસાગર સ્વામી સંમતિ તક શ્રી કૃતસાગર તર્કદીપક परिशिष्ट नं. ३ જૈનેતર ન્યાય ઉપર લખનારા જૈનાચાર્યો. વેતાંબરીય. અનુક્રમ.. નામ, ન્યાયવિષયક ગ. - શ્રી અભ્યાતલક શ્રી ક્ષમાકલ્યાણ શ્રી ગુણરત્ન શ્રી જયસિંહ શ્રી જિનવર્ધને શ્રી નરચંદ્રસૂરિ શ્રી મલવાદી શ્રી ભુવનસુંદર શ્રી રત્નશેખર શ્રી રાજશેખર શ્રી શુભવિજય શ્રીહરિભદ્ર ન્યાયાલંકાર ટિપ્પન તર્ક ફાકકા તર્ક રહસ્યદીપિકા ન્યાય સારવાર (મૂળ ભા, સર્વ કૃત) સપ્તપદાથટીકા કંદલી ટિપ્પન (મૂલ શ્રીધર કૃત ) ન્યાયબિંદુ વૃત્તિટિપ્પન (મુળ વૃત્તિ ધર્મોમહાવિદ્યા વિડંબને વૃત્તિ [ રર રચિત) લક્ષણ સંગ્રહ કંદલિપંજિકા તકભાષાવાતિક [ ગાચાર્ય રચિત ) ન્યાયપ્રવેશ પ્રકરણ-ઋત્તિ (મળ દિન ૮ e = ૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ ભાવનગરમાં ભરાયેલી સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં શા. કુંવરજી આણંદજીએ વાંચેલું ભાષણ. કર્મ સંબંધી જૈન સાહિત્ય. - અનેક દર્શનના પ્રાચીન અને અર્વાચીન તમામ સાહિત્ય તરફ દષ્ટિ કરતાં . જિનદર્શનમાં કર્મને લગતું જેટલું સાહિત્ય પૂર્વ પુરૂષોએ રચેલું છે અને જેટલું છપાયેલું છે તેટલું કઈ પણ દર્શનમાં લખાયેલ કે છપાયેલ નથી. પ્રાયે એમ કહીએ તે ચાલી શકે કે એ વિષયમાં અન્ય દશનકાર તેટલા ઉતરેલ જ નથી. કર્મને વિષય અતીન્દ્રિય છે, તેથી તેના મુખ્ય પ્રણેતા સર્વજ હેઈ શકે; એમાં કલ્પના ચાલી શકતી નથી. એ કલ્પનાતીત વિષય છે. આ સંબંધમાં જૈન સાહિત્ય કેટલું છે? તેની ટુંક ધ આ સાથે આપેલી છે તે ઉપરથી સમજી શકાશે કે એ વિષયમાં લા કલેક જેનાચાર્યોએ રચેલાં છે અને તેને બહેળો ભાગ તેજ રૂપમાં (પ્રાકૃત ને સંસ્કૃતમાં ) છપાયેલ છે, તેમજ ગુજરાતી ભાષાંતર સાથે પણ ઘણે ભાગ બહાર પડેલ છે ( છપાયેલને નોંધ પણ આ સાથે આપેલ છે. ) જૈન દર્શન ખાસ પુરૂષાર્થવાદી છે, કારણ કે પુરૂષાર્થ વડેજ આત્મા પૂર્વકૃત કર્મોને નાશ કરીને શિવસ્થાન-નિરુપદ્રવ સ્થાન-અપુનરાવૃત્તિવાળું, સ્થાન મેળવી શકે છે, છતાં કમને લગતા શાસ્ત્રો તેમાં ઘણું હોવાથી તેમજ તે સંબંધમાં ઉપદેશ, ચર્ચા તેમજ તેનાથી ડરવાપણું વિશેષ હોવાથી જેને કર્મવાદી કહેવામાં આવે છે. ખરે જેને જેમ બને તેમ નવાં કર્મ ન બંધાય, ઓછા બંધાય, શુભ બંધાય તેને માટે પ્રયત્નશીલ હોય છે, કારણકે ઉપર જણાવેલા મક્ષસ્થાનમાં જતાં રોકી રાખનાર કર્મો જ છે; તેથી વ્યવહારવિચક્ષણ વણિક જેમ આવક વધારે ને ખર્ચ એ છે કરી શ્રીમંત થાય તેમ ખરે જૈન પણ આત્મિક સંપત્તિ જેમ બને તેમ વધારે મેળવે-પ્રગટ કરે અને ન કર્મબંધ રૂપ ખર્ચ ઓછો કરે, એમ કરીને સાચો શ્રીમંત બને. કર્મ બે પ્રકારના છે-શુભ અને અશુભ. શુભ કર્મ સુખ આપે છે ત્યારે અશુભ કર્મ દુઃખ આપે છે. આ વિષય વધારે સમજવા માટે કર્મના મૂળ ૮ વિભાગ પાડવામાં આવ્યા છે, અને તેના ઉત્તર ભેદ ૧૫૮ પાડવામાં આવ્યા છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) કુંવરજી આણંદજીનું ભાષણ. તે સબંધી અહીં વધારે વિસ્તાર ન કરતાં માત્ર આ કર્મનીજ ટુંકી વ્યાખ્યા આપવામાં આવે છે. ૧ જ્ઞાનને આવરણ કરે-કે-ખરી સમજ પડવા ન દેય તે જ્ઞાનાવરણીય કર્મ ૨ ઇંદ્રિયેથી ને આત્માથી જોવાતા વિષયને રેકે તે દશનાવરણય કર્મ. ૩ સુખ અને દુઃખ આપે તે સાતા ને અસતા રૂપ વેદનીય કમ. ૪ સંસારમાં મેડ પમાડે-મુંઝવે અનેક પ્રકારની ખટપટમાં ઉતારે-સંસારમાં પરિભ્રમણ કરાવે–ખરી સમજ પડવા ન દેય, શુભાચરણ પણ થવા ન દેય તે મોહનીય કર્મ. ૫ ઉંચ અને નીચ જાતિમાં ઉત્પન્ન કરે-જન્મ આપે તે ગાત્ર કર્મ ૬ દાન દેતાં, લાભ મેળવતાં, વસ્તુઓને ભોગ-ઉપભોગ લેતાં અટકાવે-- તેમાં ખામી લાવે, આત્મવીર્ય કે શારીરિક બળ પૂરતું ફેરવવા ન દેય તે અંતરાય કર્મ. ૭ મનુષ્ય, તિર્યંચ, દેવાદિક ગતિ, એકેઢિયાદિક જાતિ, શરીર, તેની આકૃતિ તેમાં બળ ઈત્યાદિ અનેક બાબતે શુભ અને અશુભ-એછું ને વધતું આપનાર વિચિત્ર પ્રકારનું નામ કર્મ ૮ મનુષ્યમાં કે દેવાદિક ગતિમાં એક ભવ આશ્રી અમુક વર્ષો સુધી રહેવા દેય રાખે રહેવું પડે તે આયુ કર્મ આ કર્મો બાંધવાના અનેક કારણે છે. તે પૈકી ટુંકામાં નીચે જણાવેલા ચાર કારણ કહ્યાં છે તે ખાસ ધ્યાન આપવા લાયક છે. ૧દેવ ગુરૂ ધર્મ સંબંધી તેમજ જગતના અન્ય પદાર્થો સંબંધી ખોટી માન્યતા, ભૂલ ભરેલી માન્યતા અને તેને આગ્રહ, તે મિથ્યાત્વ નામનું સૈથી પ્રબળ પ્રથમ કારણ ગણાય છે. - ૨ હિંસાને, અસત્યને, ચારીને, પરસ્ત્રી સાથેના સંબંધને અત્યાગ, પરિગ્રહ-દ્રવ્યાદિકની મૂચ્છ (તૃષ્ણ)નું અપરિમિતપણું તેમજ બીજી પણ અનેક બાબતમાં અવિરતિ ભાવ (અત્યાગ ભાવ) એ કર્મબંધનું બીજું કારણ છે. ૩ કેદની ઉપર કેધ કરે, અભિમાન કરવું, માયાકપટ કરવું, અતિશય લાભ કરે, હાસ્યાદિક કરીને અન્યને દુઃખ ઉપજાવવું, ઇન્દ્રિયજન્ય સુખની અત્યંત અભિલાષા (વાંચ્છા ) કરવી એ કષાય નામનું કમબંધનું ત્રીજું કારણ છે. : Page #50 -------------------------------------------------------------------------- ________________ કર્મ સંબંધી જેન સાહિત્ય. ( ૧૫ ) ૪ મન, વચન અને કાયાને અશુભ કાર્યમાં પ્રવર્તાવવાથી જે અધ્યવસાયની મલિનતા જણાય છે, તેથી કર્મબંધ થાય છે, તે પેગ નામનું કર્મબંધનું શું કારણ છે. આ ચારે કારણનું જેનશાસ્ત્રમાં ઘણું વિસ્તૃત વર્ણન છે, અને તે ખાસ ધ્યાન આપવા લાયક છે. તે ધ્યાનમાં લીધા પછી તે કારણેમાં આત્માને ન વર્તવા દે અને તેથી વિરૂદ્ધના શુભ કારણોમાં આત્માની પ્રવૃત્તિ કરવી તે શુભ બંધના અથવા કર્મની નિર્જરાના કારણે છે. એમાં પ્રગતિ કરતાં આ આત્મા છેવટે સર્વ કર્મથી વિમુક્ત થાય છે અને સર્વ ઉપદ્રવ રહિત એક્ષરથાનને પામે છે. આ પ્રગતિને જૈનશાસ્ત્રકારોએ ગુણસ્થાનરૂપે ગુણસ્થાનના નામથી વર્ણવેલ છે. એવા ગુણસ્થાન મુખ્ય ૧૪ કહ્યા છે. તે દરેકના પણ તરતમતા મેગે અનેક ભેદે થાય છે. તેમાં છેવટના બે ગુણઠાણું તે તરતમ ભાવ વિનાના છે. એ સ્થાને પહોંચેલા સર્વ જીવ ( આત્માઓ) સમાન હોય છે. કર્મગ્રંથની અંદર કર્મબંધના મુખ્ય ચાર પ્રકાર બતાવેલા છે. ૧ પ્રકૃતિ બંધ-(કર્મોને સ્વભાવ) આત્માને તે શું લાભ અથવા હાનિ કરે ત, ૨ સ્થિતિબંધ-અધેલાં કર્મ કેટલા વખત સુધી ભેગવવાં પડે તે. ૩ અનુભાગ બંધ-જેવા જેવા મંદ અથવા તીવ્ર શુભ કે અશુભ અધ્યવસાયથી કર્મ બાંધેલ હોય તે તેની અંદર તીવ્ર કે મંદ અથવા શુભ કે અશુભ રસ પડે છે તે. અને ૪ પ્રદેશ બંધ-તે આત્માની સાથે કમના પ્રદેશનું ચૂંટવુંએકરૂપ થવું તે. - હવે “આત્મા અરૂપી છે અને કર્મ રૂપી છે તે તે બન્નેને સગા સંબંધ શી રીતે થાય?” એ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે-આત્મા અરૂપી છતાં તેને મદિરાપાનાદિ બેશુદ્ધ બનાવે છે, વિષભક્ષણદિવડે દેહમાંથી નીકળવું પડે છે, વિષને પગલે તેને શરીરમાંથી કાઢે છે જુદા પાડે છે, તે રીતે કર્મ રૂપી છતાં પણ અરૂપી આત્માની ઉપર અસર કરી શકે છે, એમાં સંશય કરવા જેવું નથી. કેટલાએક દર્શનકાર કર્મને અરૂપી માને છે પણ તે માન્યતા ભૂલભરેલી છે; કારણ કે જે કર્મ અરૂપી હોય તે અરૂપી આકાશ જેમ આત્માને ઉપઘાત કે અનુગ્રહ કરી શકતું નથી તેમ તે પણ કરી શકે નહીં. આત્મા સાથે કર્મ અનંત કાળથી-અનાદિથી લાગેલા છે અને તે જાના ઘટે. નવા ચૅટે એમ થયા કરે છે. પ્રવાહે અનાદિ છે અને જો એમ ન હોય તે Page #51 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) કુંવરજી આણંદજીનું ભાષણ પ્રથમ કમરહિત આત્માને પછી કમ લાગ્યા એમ કહેવામાં આવે તે કર્મ રહિત થયેલા–મુક્તિ પામેલા સિદ્ધના જીવોને પણ કમને સંભવ થાય; પરંતુ કારણ વિના કાર્ય બનતું નથી તેમ જીવને પણ પૂર્વકર્મ કારણરૂપ છે અને તેથીજ નવા કર્મ બંધાય છે. કર્મરહિત હોય તે પૂર્વકમરૂપ કારણ વિના નવા કર્મ બંધાય જ નહીં. આ વાત ન્યાયથી પણ સિદ્ધ થાય તેવી છે. આત્મા (જીવ) અને કમ બને અનાદિ છે. તેની આદિ માનવાથી અનેક પ્રકારના દૂષણે પ્રાપ્ત થાય છે. તે અહીં વિષયાંતર થઈ જવાના કારણથી બતાવવામાં આવેલ નથી. બાકી તેના અનાદિપણાની સિદ્ધિ માટે જેનશાસ્ત્રમાં ઘણું લખાયેલ છે. આ જગતની જે રચના છે, જે વિચિત્રતા છે, પ્રાણી જે સુખ દુઃખ પામે છે, અનેક પ્રકારના ધાર્યા અણધાર્યા ફેરફાર થાય છે, તે બધા કર્મને આભારી છે. કર્મને લઈને જ થાય છે. આ જીવ તેમજ સર્વ જી કોઈપણ એનિમાં જન્મ ધારણ કરે છે ત્યારથી તેની જે પ્રગતિ થાય છે તેમાં ખાસ કારણ કર્મ જ છે. કંઈપણ કર્મના કારણ સિવાય બનતું જ નથી. કર્મની પ્રક્રિયાને જે બરાબર સમજે છે તેને એમાં કોઈપણ આશ્ચર્ય થતું નથી. તેને તે સૂર્યના પ્રકાશની જેમ આત્મામાં એ પ્રકાશ પડી જાય છે કે તેની અંદર બધી હકીક્તને અત્યંત સ્કુટપણે ભાસ થાય છે. - કેટલાએક દર્શનકારે અથવા બીજાઓ કર્મની જ આવશ્યકતા સ્વીકારતા નથી. તેમણે એજ વિચાર કરવાને છે કે-જે કર્મ ન હોય અને તેનું શુભાશુભ પરિણામ ન હોય તો એક જીવ સુખી ને એક દુઃખી, એક ધનવાન ને એક નિર્ધન, એક રાજા ને એક રાંક, એક મનુષ્ય ને એક પશુ, એક સ્ત્રી ને એક પુરૂષ, એક રૂપવંત ને એક કુરૂપી, એક સદ્દગુણ ને એક દુર્ગુણ, એક બુદ્ધિશાળી ને એક મૂખ, એક સન્માનપાત્ર અને એક નિર્જછનાનું પાત્ર ઈત્યાદિ અનેક પ્રકારને દ્વિર્ભાવ દેખાય છે તે કેમ બની શકે? તેમજ એકજ માણસ એક ક્ષણમાં સુખીને દુઃખી થઈ જાય, નિરોગીને રેગી થઈ જાય, શુદ્ધિમાન મટીને બેશુદ્ધ થઈ જાય ઈત્યાદિ આકસ્મિક ફેરફાર પણ કર્મ વિના સંભવેજ નહીં; માટે કર્મની અવસ્થિત માનવા યોગ્ય જ છે. દરેક દર્શનકાર એક કે બીજે રૂપે પણ કમને માને તે છે. તેને માન્યા વિના છુટકે થતું નથી. બૈધે કર્મને વાસનારૂપ માને છે, તૈયાયિક ને વૈશેવિક તેને આત્માના ગુણ ધર્મ અધમ રૂપે માને છે, સાંખ્ય કર્મને પ્રકૃતિ Page #52 -------------------------------------------------------------------------- ________________ કર્મ સંબંધી જૈન સાહિત્ય. ( ૧૭ ) રૂપ કહે છે, મિમાંસકે તેને અપૂર્વ કહે છે, વેદાંતી માયા સ્વરૂપ કહે છે, અને જેનદર્શન તેને પુદગળરૂપ માને છે. તે પુગળે દ્રવ્યકર્મ કહેવાય છે અને તેના ઉદયથી આત્માના જે શુભાશુભ પરિણામ થાય છે તે ભાવકર્મ કહેવાય છે. ભાવકર્મથી દ્રવ્યકર્મ બંધાય છે અને દ્રવ્યકર્મથી ભાવકર્મ થાય છે. આમ તે બને પરસ્પર કાર્ય કારણભાવ ધરાવે છે. જેમ તેલાદિકથી સ્નિગ્ધ શરીર ઉપર ચારે તરફથી રજ ચૂંટે છે તેમ શુભાશુભ અધ્યવસાયરૂપ ચકાશથી દ્રવ્યકર્મ આત્માને ચૂંટે છે અને ચીકાશના પ્રમાણમાં તીવ્ર કે મંદ એવા કર્મના ભેદ પડે છે. આ જગતમાં રહેલા પુગળસમૂહની જેનશાસ્ત્રકારોએ આઠ પ્રકારની વહેંચણ ( જુદાઈ) બતાવી છે. તેને વર્ગણાઓ કહે છે. તે વર્ગણાઓ એક બીજા કરતાં સૂક્ષ્મ છે. કાશ્મણ વર્ગણ સર્વ કરતાં સૂક્ષમ છે-આઠમી છે. એ વર્ગણાઓ અનંત પરમાણુઓના બનેલા અનંતા સ્કંધની બનેલી હોય છે. તેવી વર્ગણાઓ પ્રતિસમય આ જીવ શુભાશુભ અધ્યવસાયવડે ગ્રહણ કરે છે; અને તે આત્માની સાથે ક્ષીરનીરની જેમ અથવા લેહને અગ્નિની જેમ એક'રૂપ થઈ જાય છે, અને તે પોતપોતાના સ્વભાવ ( પ્રકૃતિ ) પ્રમાણે આત્માના જ્ઞાનાદિ ગુણોને હણે છે, રેકે છે, સુખ દુઃખ આપે છે અને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. આ ચેતન અનંત શક્તિવાળો છે, છતાં કર્મના સંબંધથી તે કાયર થઈ ગયેલ છે. સદગુરૂ ગે તેનામાંથી કાયરતા જશે અને શૂરવીરતા પ્રગટ થશે ત્યારે તે કર્મોને હઠાવીને પિતાની સત્તાને પોતાના ગુણોને પૂર્ણ પણે પ્રગટ કરશે. ' - કર્મ મૂર્ત હોવા છતાં જેમ અતિ સૂક્ષ્મ વસ્તુ આકાશમાં રહેલ હોય છતાં આપણે જોઈ શકતા નથી, તેમ તે અત્યંત સૂક્ષ્મ હોવાથી જોઈ શકાતા નથી. તેના ફળ તરીકે પ્રાપ્ત થયેલા દારિક ને વૈકિય શરીરે વિગેરેજ દેખાય છે. મનુષ્ય અને તિર્યંચના શરીરે દારિક કહેવાય છે અને દેવતા નારદીના શરીરે વૈકિય કહેવાય છે. આત્મા ને કમને અનાદિ સંબંધ (સગ) છે તે પછી તેને વિયોગ કેમ થાય?” એમ કોઈ શંકા કરે તે તેને ખુલાસો એ છે કે સુવર્ણ અને મૃત્તિ- કાને અનાદિ સંબંધ છતાં પણ અગ્નિ વિગેરેના પ્રયોગથી તે બને છુટા પડે. ‘છે, તેમ આત્મા સાથે લાગેલા કર્મો પણ શુભ ધ્યાનરૂપ અગ્નિવડે છુટા પડી શકે છે, બીજી રીતે પણ છુટા પડે છે. વળી કર્મો પણ એકના એક કાયમ રહેતા Page #53 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) કંવરજી આણંદજીનું ભાષણ નથી. જુના ખરે છે ને નવા બંધાય છે. એમ પ્રવાહની અપેક્ષાએ જ તેને અનાદિ સંબંધ કહ્યા છે. આઠ પ્રકારના કર્મ બાંધવાની જેમ ઉપર મિથ્યાત્વ, અવિપતિ, કષાય ને વેગ એ ચાર સામાન્ય હેતુ બતાવ્યા છે તેમ આઠે પ્રકારના કર્મના જુદા જુદા કારણે પણ બતાવવામાં આવ્યા છે. તે અહીં ટૂંકામાં બતાવવામાં આવેલ છે. આઠ પ્રકારના કર્મબંધના વિશેષ હેતુ. ૧-૨ જ્ઞાન અને જ્ઞાનીઓનું પ્રત્યનિકપણું–શત્રુપણું કરનાર, ગુરૂને ઓળવનાર ( તેને છુપાવનાર), ઉપઘાત કરનાર (પીડ કરનાર), પ્રદ્વેષ કરનાર, અંતરાય કરનાર (વિન કરનાર) તેમજ અત્યંત આશાતનાકરનાર જ્ઞાનાવરણીય ને દશનાવરણીય કર્મ બાંધે છે. (આ બંને કર્મના બંધહેતુ સરખાજ છે; કારણ કે દર્શન સામાન્ય ઉપગ છે અને જ્ઞાન વિશેષ ઉપગ છે.) ૩ ગુરૂમહારાજની, ધર્માચાર્યની તેમજ માતાપિતાની ભક્તિ કરવાથી, તેમનું બહુમાન કરવાથી, ક્ષમાથી, કરૂણાથી, વ્રત પાળવાથી, ગની ક્રિયાથી, કષાયે ન કરવાથી અને દાનાદિક કરવાથી શાતા વેદનીયકર્મ બંધાય છે અને તેથી વિરૂદ્ધ વર્તન કરવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે, ૪ ઉન્માર્ગને ઉપદેશ કરવાથી. સન્માર્ગને નાશ કરવાથી, શુભ નિમિત્તે વાપરવાના દ્રવ્યને વિનાશ કરવાથી, તેમજ દેવ, ગુરૂ, દેવાયતન અને ધર્મારાધન કરનારાઓનું પ્રત્યેનીકપણું કરવાથી, તેમની વિરૂદ્ધ વર્તન કરવાથી, દર્શન મેહનીય કર્મ બંધાય છે; અને ચાર કષાય (ધ, માન, માયા ને લેભ) હાસ્યાદિક ષક (હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક ને દુગચ્છા,) અને ત્રણ વેદ, (પુરૂષદ, સ્ત્રીવેદ ને નપુંસક વેદ ) થી વિવશ–પરવશતેને વશ મનવાળા જીવે ચારિત્ર મેહનીય કર્મ બાંધે છે કે જે કર્મ સદાચરણ (ચરિત્ર)ને રોકનાર છે. તેમાં દૂષણ લગાડનાર છે. પ આયુ ચારે ગતિનું બાંધવાના કારણે જુદા જુદા છે. ૧ મહા આરંભના–મહાપાપના કર્મો કરનાર અને પરિગ્રહની અત્યંત તૃ ષ્ણુવાળે તેમજ કર પરિણામવાળો જીવ નરકનું આયુ બાંધે છે. ૧ સુવર્ણ ને મૃરિકાને અનાદિ સંબંધ અપેક્ષાએ કલ્લે છેકારણ કે તે સંબંધ પણ આદિવાળે છે, પરંતુ પ્રવાહે અનાદિ કહેવાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ કર્મ સંબધી જૈન સાહિત્ય. ' (૧૯) ૨ મહા કપટી, પ્રપંચી, મિષ્ટભાષી ને અંતઃકરણને મહામલિન, શલ્યયુકત હૃદયવાળ, વ્રત નિયમમાં દોષ લગાડનારે તિર્યચનું આયુષ્ય બધે છે. ૩ સ્વભાવેજ મંદ કષાય (કેધાદિ ) વાળ, દાન કરવાની રૂચિવાળે, અને મધ્યમ પ્રકારના ગુણવાળે મનુષ્યનું આયુ બાંધે છે. જ અજ્ઞાન કષ્ટ કરનાર, દેહને બહુ દમનાર, કર્મની નિર્જરા કરનાર, વતાદિકનું મધ્યમ પરિણામે સેવન કરનાર દેવગતિનું આયુ બાંધે છે. (જે ગતિનું આયુ બાંધ્યું હોય તે ગતિમાં આ જીવ મરણ પામીને જાય છે.) દ માયા ( કપટ ) વિનાને, સરલ સ્વભાવવાળે, ગર્વવિનાને, સંસારભીરૂ, ક્ષમામાર્દવાદિ ગુણવાળ શુભ નામકર્મ બાંધે છે અને તેથી વિરૂદ્ધ વર્તનવાળે અશુભ નામકર્મ બાંધે છે. ૭ ગુણગ્રાહી, મદવિનાને, અધ્યયન ને અધ્યાપનમાં રૂચિવાળો, પરમાત્મા ઉપર ભક્તિવાળ, ગુરૂ વિગેરેને ભક્ત એ જીવ ઉચ્ચગેત્ર બાંધે છે અને તેથી વિરૂદ્ધ વર્તનવાળે નીચગેત્ર બાંધે છે. ૮ પરમાત્માની તેમજ સદગુરૂની ભક્તિમાં વિદન કરનારે, હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મચર્ય સેવવામાં અને પરિગ્રહ (દ્રવ્ય) મેળવવામાં અહર્નિશ તત્પર, કેઈને દાન કરતાં અટકાવનારે, લાભમાં વિદ્ધ કરનાર, કેઈની ભેગ ઉપભેગાદિકની વસ્તુને નાશ કરનારે અને અન્યની શક્તિને હણનારે જીવ દાનાંતરાયાદિ પાંચ પ્રકારના અંતરાય કર્મ બાંધે છે. કર્મના સંબંધમાં લખવા બેસીએ કે કહેવા માંડીએ તે ઘણું કહેવાનું ને લખવાનું લભ્ય થઈ શકે તેમ છે, પરંતુ અહીં તે ટુંકામાં કર્મ એ શું વસ્તુ છે, તે અને તેનું સ્વરૂપ બતાવવાને માટે જૈન સાહિત્યકારેએ કેટલે પ્રયાસ કરેલ છે તે બહુ ટૂંકામાં બતાવવાનેજ ખાસ હેતુ છે; અને જૈન દર્શનની મહત્તાનું એ પણ એક ખાસ કારણ છે. પ્રાચીન અને નવ્ય તેમજ સંસ્કૃત કર્મગ્રંથોમાં ખાસ કરીને કર્મના બંધ, ઉદય, ઉદીરણ ને સત્તાને જ અધિકાર છે. કર્મ કેવી રીતે બંધાય છે? અમુક અમુક ચડતી ચડતી હદવાળા ( ગુણઠાણુવાળા) છો કયા કયા કર્મ બાંધે છે અને ક્યા બાંધતા નથી? તે (બંધ) પ્રથમ બતાવવામાં આવેલ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) કુંવરજી આણંદજીનું ભાષણ. . ત્યારપછી તે બાંધેલા કર્મ ક્યારે અને કેવી રીતે ક્યા સ્વરૂપમાં ઉદય આવે છે? : તે બતાવ્યું છે. જેમ જેમ આત્મા ઉંચી હદે ચઢતા જાય છે તેમ તેમ અશુભ કર્મો તેને ઉદયમાં આવી શકતા નથી. વળી કમ તે સમયે સમયે બંધાય છે,. તે કાંઈ તરત ઉદયમાં આવતા નથી. અમુક કાળ જેને અબાધા કાળ કહે છે તે વ્યતીત થયા પછી ઉદય આવે છે. અત્યારે આપણે જે શુભ કે અશુભ કર્મ ભેગવીએ છીએ તે તે પૂર્વના બાંધેલા કર્મો ભેગવીએ છીએ; એટલું છે કે યુuપુષપાપન કૈર જન -કઈ અતિ ઉગ્ર પુણ્ય કે પાપ કરવામાં આવે તે તેના ફળ અહીં પણ ભોગવવા પડે છે. ઉદય પછી ઉદીરણું પ્રકરણ આવે છે. કેટલાક કર્મો ઉદીરણા કરીને તેની સ્થિતિ પાક્યા અગાઉ પણ ભેગા વવામાં આવે છે, તેનું એ પ્રકરણમાં સ્વરૂપ બતાવેલું છે. ઉદયના બે પ્રકાર બતાવ્યા છે. ૧ પ્રદેશઉદય ને રવિપાક ઉદય; એટલે કેટલાક કર્મો માત્ર પ્રદેશ ઉદયથીજ ભેગવાઈ જાય છે. તેનું ફળ કાંઈ આત્માને દેખાતું નથી અને કેટલાંક કર્મ-પ્રાયે ઘણા કર્મ ભોગવવાથીજ છુટે છે તે વિપાક ઉદય કહેવાય છે. આમાં પણ એક કેદી, જેમ તેને સજા કરેલી પૂરી મુદતે છૂટે છે અને એક કેદી સારી ચાલથી તેમજ કેઈ શુભ નિમિત્તથી (રાજાને ત્યાં પુત્રજન્માદિ કારણથી ) વહેલે છુટી જાય છે, તેમ કમને માટે પણ બને છે. કેટલાંક કમ લાંબી સ્થિતિના બાંધ્યા હોય છતાં શુભ નિમિત્ત મળવાથી શુભ અધ્યવસાયથી વહેલા પણ છુટી જાય છે. કર્મને બંધ થયા પછી જ્યાંસુધી ઉદયમાં ન આવે ત્યાં સુધી તે કમ' આત્માની સાથે સત્તા તરીકે આત્માને ચોંટેલા રહે છે. તે સંબંધી હકીકત', સત્તા નામના ચોથા પ્રકરણમાં આવે છે. કર્મપ્રકૃતિ ને પંચસંગ્રહ શિવાયના બાકીના કર્મ સંબંધી ગ્રંથમાં ઉપર જણાવેલ ચાર બાબત ( બંધ, ઉદય, ઉદીરણ ને સત્તા ) નેજ વિસ્તાર છે. જ્ઞાનદૃષ્ટિએ તેનું જે જે પ્રકારનું જુદું જુદું સ્વરૂપ સમજવામાં આવ્યું તે સર્વાએ કહ્યું છે અને તેને ગણધરોએ તેમજ ત્યારપછીના પૂર્વાચાર્યોએ ગ્રંથરૂપે ગુંચ્યું છે. તે અત્યારે આપણને મહા ઉપકારક થઈ પડયું છે. તેમને જેટલે ઉપકાર માનીએ તેટલે થોડો છે. ' આઠ કર્મના ઘાતી ને અઘાતી એવા બે ભેદ પાડ્યા છે. ચાર ઘાતી છે. ને ચાર અઘાતી છે. ઘાતી કર્મે આત્માના જ્ઞાનાદિ ગુણેને ઘાત કરે છે અને અઘાતી કર્મે આત્માના ગુણને ઘાત કરતા નથી, પણ તે કર્મો હોય ત્યાં સુધી Page #56 -------------------------------------------------------------------------- ________________ કર્મ સંબધી જન સાહિત્ય (૨૧) આ જીવને સંસારમાં રહેવું પડે છે. સર્વ કર્મને ક્ષય થાય ત્યારે જ પ્રાણ મુક્તાવસ્થા-સિદ્ધાવસ્થા પામે છે. કર્મપ્રકતિ–નામના ગ્રંથમાં આઠ કરણને ઉદય, સત્તા–એમ દશ પ્રકરણે છે. આઠ કરણ ખાસ જાણવા જેવા છે. તેના નામ-૧ બંધન, ૨ સંક્રમણ, ૩ ઉદીરણા, ૪ ઉપશમના, ૫ ઉદ્વર્તન, અપવર્તના, ૭ નિધત્તિને નિકાચના છે. આ આઠેનું સ્વરૂપ તે ગ્રંથમાં તે ઘણું વિસ્તારે આપેલું છે. અહીં તે માત્ર તેનું ટુંકુ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, કે જે જાણવાથી વધારે જાણવાની અભિલાષા થાય તે તે ગ્રંથ વાંચવા પ્રયત્ન કરે. ૧ બધન–જીવનું કર્મની સાથે બંધાવું એકરૂપ થઈ જવું તે. - ૨ સંક્રમણ—અધ્યવસાયના ફેરફારથી-શુભના અશુભ થઈ જવાથી અને અશુભના શુભ થઈ જવાથી પૂર્વે બાંધેલા શુભ કર્મો અશુભ કર્મપણે સંક્રમે છે અને અશુભ કર્મો શુભપણે સંક્રમે છે તે. (બીજી રીતે બીજા કારણથી પણ કર્મોનું સંક્રમણ થાય છે. ) ' ૩ ઉદીરણ તેનું લક્ષણ ઉપર બતાવેલું છે અર્થાત ઉદયમાં આવવાની સ્થિતિ થયા અગાઉ ઉદીરણ કરીને કર્મોને વહેલા ઉદયમાં લાવવા તે. ૪ ઉપશમના–ઉદયમાં આવેલા કને પ્રદેશ વેદના અને અનુદય કમને ઉદય આવતાં રેકવા તે ઉપશમના કહેવાય છે. જે કર્મ પ્રકૃતિની ઉપશમના કરી હેય તે વિપાક ઉદયે વેદાતી નથી. પ ઉદ્વર્તના–શુભ અથવા અશુભ અધ્યવસાયની તીવ્રતાથી પૂર્વબદ્ધ કર્મોના રસમાં ને સ્થિતિમાં વૃદ્ધિ થાય તે. ૬ અપવર્તના–શુભ અથવા અશુભ અધ્યવસાયની તીવ્રતાથી પૂર્વબદ્ધ કર્મોના રસમાં ને સ્થિતિમાં હાનિ થાય-ઘટાડો થાય તે. * ૭ નિધત્તિ—અધ્યવસાયની તીવ્રતાથી–પૂર્વે કરેલા શુભ અથવા અશુભ કાર્યની વધારે વધારે ચાયણ-પ્રતિયણ કરવાથી પૂર્વે બાંધેલા શુભ કે અશુભ કર્મોને વધારે દઢ-મજબુત કરવા તે. ૮ નિકાચના–ઉપર જણાવેલા કારણની જ વધારે પુષ્ટતા કરવાથી પૂર્વે બાંધેલા કર્મો અવશ્ય જોગવવાંજ પડે, ભગવ્યા વિના છુટકેજ ન થાય એવા કરવા તે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) કુંવરજી અણિંદજીનું ભાષણ. આ આઠ કરણ કહેવાય છે. તે ઉપરાંત કર્મ પ્રકૃતિના ઉદય અને સત્તાની હકીકત પણ કમ પ્રકૃતિમાં દાખલ કરેલ છે. કર્મગ્રંથ કરતાં આ કર્મ પ્રકૃતિ ગ્રંથમાં ઘણી વિશેષ હકીકત છે. તેની ઉપર બે ટકા છે. પ્રથમ ટીકાકાર મલયગિરિજી છે, બીજા ટીકાકાર યશવિજયજી ઉપાધ્યાય છે. તેમણે મલયગિરિજીએ કહેલ તમામ હકીકત કહ્યા ઉપરાંત બીજી વધારે હકીકતે કર્મના અંગની દાખલ કરી છે, તેથી પ્રથમની ટીકા ૮૦૦૦ કલેક પ્રમાણ છે ને બીજી ટીકા ૧૩૦૦૦ કલેક પ્રમાણ થઈ છે. પંચ સંગ્રહ–આ ગ્રંથના બે વિભાગ છે તેના પહેલા વિભાગમાં પાંચ અધિકારને તેમજ બે ભાગમાં થઈને પાંચ ગ્રંથને સમાવેશ કરેલ છે. તે પાંચ ગ્રંથે પૈકી શતક, સપ્તતિકા ને કર્મપકૃતિ લભ્ય છે અને સત્કમ તથા કષાય પ્રાભત નામના બે ગ્રંથ હાલ લભ્ય નથી. એ ગ્રંથના બીજા વિભાગમાં કર્મ પ્રકૃતિ ગ્રંથને જ બહેળો ભાગ અક્ષરશઃ દાખલ કરેલ છે. કર્મ સંબંધી ગ્રંથનું લીસ્ટ આ સાથે આપેલ છે, તેમાંથી બહાળે જરૂરી ભાગ છપાયેલે પણ છે, તેનું લીસ્ટ પણ તેની નીચે આપેલ છે. આ કાર્ય સુનિમહારાજની પૂરતી સહાયતાથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તથા શ્રી જન આત્માનંદ સભાએ વિશેષે કરેલ છે. કર્મને વિષય એટલે ગૂઢ છે તેટલેજ જાણવાની જરૂરીયાતવાળો છે. જે આપણે જાણીએ કે અમુક જાતિનું સુખ કે દુઃખ આપણે અમુક કર્મપ્રકૃતિના ઉદયથી ભેગવીએ છીએ અને તે પ્રકૃતિને બંધ અમુક કારણોથી થાય છે, તે કદી આપણે ઉદયને તે રોકી ન શકીએ પણ નવા બંધને તે રેવા અવશ્ય પ્રયત્ન કરીએ કે જેથી કરીને તે સંતાપકારી ઉદય ભેગવ ન પડે સુજ્ઞ મનુષ્ય આ હેતુને ધ્યાનમાં લઈને કર્મસંબંધી ગ્રંથને ગુરૂગમથી અભ્યાસ કરશે અને જેમ બને તેમ કર્મથી હલકા થવા તેમજ અશુભકર્મ બંધને રોકવા પ્રયત્ન કરશે એટલું ઈચ્છીને આ ટુંકે લેખ સમાપ્ત કરવામાં આવે છે. આશા છે કે આ લેખને અવશ્ય સદુપયેગ થશે. કુંવરજી આણંદજી, Page #58 -------------------------------------------------------------------------- ________________ ' ૧ કમ પ્રકૃતિ ગ્રંથ “મૂળ ગાથા ૪૭૫. શ્રી શિવશમ સૂરિવિરચિત. ચૂર્ણિ ૭૦૦૦ ટિપ્પન ૧૯૨૦ મુનિચંદ્રસૂરિ કૃત. વૃત્તિ ૮૦૦૦ મલયગિરિજી કૃત, ૧૩૦૦૦ યશોવિજયજી કૃત. ૨ પંચ સ ́ગ્રડ ગ્રંથ—શ્રી ચંદ્રષિ`મહત્તર કૃત-ગાથા ૯૬૩ વૃત્તિ સ્વપન શ્લોક ૯૦૦૦ ૧ કર્મના સંબંધમાં જૈન સાહિત્ય, વૃત્તિ મલયગિરિજી કૃત. ૧૮૮૫૦ દીપક જિનેશ્વરસૂરિ શિષ્ય વામદેજી કૃત, શ્લોક ૨૫૦૦ ૩ પ્રાચીન ક ગ્રંથ. કુલગાથા ૫૬૭ ( છની ) કગ્રંથ પહેલા. ( કર્મ વિપાક ) ગાથા ૧૬૮ ગકૃિત. વૃત્તિ પરમાનંદ કૃત ૯૨૨. દ્વિપ્ન ઉદયપ્રભ કૃત ૪૨ વ્યાખ્યા ( કર્તાનુ' નામ નથી ) ૧૦૦૦ ,, કમ ગ્રંથ ખીજે. ( ક સ્તવ ) ગાથા ૫૭ ( કર્તાનું નામ નથી. ) ભાષ્ય તાડપત્રપર લખેલ છે. ગાથા ૨૪ વૃત્તિ, ગાવિંદાચાય કૃત. ૧૦૯૦. ટિપ્પન ઉદયપ્રભ કૃત.રર "" કર્મ ગ્રંથ ત્રીજો. ( અંધસ્વામિત્વ ) ગાથા ૫૪ [કર્તાનું નામ નથી.] ,, -કમ વૃત્તિ. હરિભદ્રકૃત ૫૬૦ .. કમ ગ્રંથ ચેાથેા. ( ષડશીતિ ) ગાથા ૮૬. શ્રી જિનવદ્યુભકૃત. ( પ્રાકૃત અને સ'સ્કૃતમાં ) વૃત્તિ. હરિભદ્ર કૃત ૮૫૦. રામદેવ કૃત ૮૦૫. પ્રાકૃત. ', મલયગિરિજી કૃત ૨૧૪૦. યશેભદ્ર કૃત ૧૬૩૦ "> અવસૂરિ ૭૦૦. ઉદ્ધાર ૧૬૦૦, વિવરણુ—મેવાચક કૃત. 39 ૪ પ્રથ પાંચમે [ શતક ] ગાથા ૧૧૧ શિવશસૂરિ કૃત. 22 ,, લઘુ ભાષ્ય ગાથા ૨૪. બૃહદ્ભાષ્ય ચક્રેશ્વરસૂરિ કૃત. ૧૪૧૩૦ ચૂણિ ર૩૮૦. વૃત્તિ ૩૭૪૦ મલધારી હેમચંદ્ર કૃત. ટિપ્પન ૯૭૪ ઉદયપ્રભ કૃત. અવસૂરિ પત્ર ૨૫ ગુણરત્ન કૃત. * આમાં જે સંખ્યા આપેલ છે તે ૩૨ અક્ષરાના એક શ્લોક ગણીને તેવી શ્લાક સંખ્યા સમજવી. ૧ પેાતાની કરેલી [ ગ્રંથકર્તાએજ કરેલી, ] Page #59 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ) કુંવરજી આણુજીનું ભાષણ, ૩ સૂક્ષ્માથે વિચાર સારોદ્ધાર સાધશતક ( કર્મગ્રંથ. ) જિનવલ્રભસૂરિ કૃત. ગાયા ૧૫૨. ભાષ્ય ગાથા ૧૧૦ "" "" ૪ પાંચ નવ્ય કર્મ ગ્રંથ. કુલ ગાથા પર. ચૂર્ણિ રર૦૦ મુનિચંદ્ર કૃત. વૃત્તિ ૩૭૦૦ ધનેશ્વરસૂરિ કૃત. વૃત્તિ સ્થાપન્ન. ૧૦૧૩૭. અવસૂરિ ર૫૮ મુનિશેખર કૃત. અવસૂરિ. ૫૪૦૭ ગુણુરત્નકૃત. ( છ ક ગ્રંથની ભેળી ) "" ૫ સત્તરી [ સંમતિકા છઠ્ઠા ક`ગ્રંથ ] ગાથા. ૯૧ ચંદ્રષિ` મહત્તર કૃત. ચૂર્ણિ પત્ર ૧૩૨ કર્તાનુ નામ નથી. ,, "" "7 39 વૃત્તિ સ્વાપન્ન ૨૩૦૦. શ્રી મુનિશેખરસુરિ કૃત ૪૧૫૦ મલયગિરિજી કૃત ૩૭૮૦ ટિપ્પન્નક ગાથા ૫૪૭ રામદેવ કૃત, 99 ભાષ્ય શ્રી અભયદેવ સૂરિષ્કૃત ગાથા ૧૯૧. તેની ઉપર વૃત્તિ શ્રી મેરૂતુ ંગ આચાય વિરચિત. ગ્રંથાત્ર ૪૧૫૦ વૃત્તિ ૮૫૦ હરિભદ્ર કૃત. ટિપ્પનક ૧૪૦૦ (કર્તાનું નામ નથી) શ્રી દેવેંદ્રસૂરિ કૃત. શ્લોક ૫૬૯ ૧ પ્રકૃતિવિચ્છેદ પ્રકરણ. ૧૩૯ ૨ સુક્ષ્માસ ંગ્રહ પ્રકરણ. ૨૦૨ ૩ પ્રકૃતિ સ્વરૂપ સરૂપણું પ્રકરણ. ૧૮૧ ૪ અંધસ્વામીત્વ પ્રકરણ. ૪૭ ૬ સંસ્કૃત કમ ગ્રંથ ૪. શ્રી જયતિલકસૂરિ વિરચિત. ૭ કમસ્તવ વિવરણુ, કમળસંયમ ઉપાધ્યાય કૃત. ૮ કમ સંબધી હકીકતવાળા ૫--૭ નાના નાના પ્રકરણા-સટીક છે. ગુજરાતી ભાષાંતર સાથે (છપાયેલ.) ૧ પ્રકરણમાળામાં છ કર્મગ્રંથ અર્થ સહિત. ( અમદાવાદ વદ્યાશાળા ) ૨ મહેસાણા જૈન શ્રેયસ્કર મંડળ તરફથી છ ક ગ્રંથ વિસ્તાર અયુક્ત. ૩ ૫'ડિત સુખલાલજી કૃત, હિંદી વિવેચનવાળા. ચાર કમ ગ્રંથ. ૪ પ્રથમ કગ્રંથ વિવેચન સહિત. [ પ ંડિત ભગવાનદાસ હરખચંદ ] ૫ ક પ્રકૃતિ ગ્રંથ સટીકનું ભાષાંતર. (શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ) ૬ કર્મવિચાર ભાગ ૧ લે. [ પરભુદાસ બેચરદાસ પારેખ ] સ્વતત્ર લેખ, ૭ યંત્રપૂર્વક કર્મગ્રથાદિ વિચાર. [ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ] ૮ કખાધ પ્રભાકર, વાગરાનિવાસી વજંગ સદાજી જૈન વિરચિત. ઉપયોગી સંગ્રહ ) ( મહુ Page #60 -------------------------------------------------------------------------- ________________ કર્મ સંબંધી જન સાહિત્ય, (૨૫), સંસ્કૃતમાં છપાયેલ ૧ પ્રાચીન ચાર કર્મગ્રંથ સટીક. ( શ્રી જેને આત્માનંદ સભા) ૨ નવ્ય કર્મગ્રંથ પાંચ. સટીક. ( શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ) ૩ સપ્તતિકા ( છઠ્ઠો ) કર્મગ્રંથ મલયગિરિજીકૃત ટીકા યુક્ત. ૪ સંસ્કૃત ચાર કર્મગ્રંથ મૂળ ૫ સપ્તતિકા ભાષ્ય મેરૂતુંગસૂરિકૃત ટીકાયુક્ત ૬ કર્મપ્રકૃતિ ટકા મલયગિરિજી કૃત ૭ , ટીકા યશવિજયજી કૃત ૮ સૂક્ષમાર્થ વિચાર સારોદ્ધાર સાર્ધશતક ટીકા સહિત ૯ પંચસંગ્રહ સટીક, મલયગિરિજી કૃત. વિભાગ ૧ લો (શ્રી જેને આત્માનંદ સભા) ૧૦ બીજા કર્મ સંબંધી વિવરણવાળા નાના નાના પ્રકરણે સટીક છપાયેલા છે. ( શ્રી જૈન આત્માનંદ સભા તરફથી) કર્મ સંબંધી દિગંબરીય સાહિત્ય. – -9 – ૧ મહાકર્મપ્રકૃતિ પ્રાભૃત. આચાર્ય પુષ્પદંત ને ભૂતબલિકૃત. છ ખંડ કલેક સંખ્યા ૩૬૦૦૦ તેની ઉપર જુદી જુદી છ ટીકાઓ છે. ૧ પચનંદી આચાર્ય કૃત. ત્રણ ખંડ ઉપર ૧૨૦૦૦ ૨ શામકુંડ આચાર્ય કૃત. પાંચ ખંડ ઉપર ૩ તંબુલુર આચાર્ય કૃત. કાનડીમાં પાંચ ખંડ ઉપર ૫૪૦૦૦ છઠ્ઠા ખડ ઉપર પંજિકા. ૪ સમતભદ્રાચાર્ય કૃત પાંચ ખંડ ઉપર ૪૮૦૦૦ પ બખ્ખદેવગુરૂ કૃત. પ્રાકૃતમાં (કર્મ પ્રાકૃતને કષાયપ્રાભૃત ઉપર) ૧૪૦૦૦ ૬ વીરસેન આચાર્ય કૃત. પ્રાત, સંસ્કૃત ને કાનડીમાં ७२००० ७००० Page #61 -------------------------------------------------------------------------- ________________ (૧૬) કુંવરજી આણંદજીનું ભાષણ. ૦ ૨ કષાય પ્રાભૂત, ગુણધર આચાર્ય કૃત. ગાથા ૨૩૬ ૧ ચૂર્ણ વૃત્તિ. યતિવૃષભાચાર્ય કૃત. ૨ ઉચ્ચારણ વૃત્તિ. ઉચ્ચારણાચાર્ય કૃત. ૧૨૦૦૦ ૩ શામકુંડ આચાર્ય કૃત. ६००० ૪ /બુરાચાર્ય કૃત. (કર્મ પ્રાભૂતની આની મળીને ) ८४००० ૫ બખ્ખદેવગુરૂ કૃત, પ્રાકૃતમાં ૬ વીરસેન ને જિનસેન કૃત. જયધવળા નામની. પ્રાકૃત, સંસ્કૃત, કર્ણાટકી ભાષામિશ્રિત. આ ઉપર જણાવેલ ગ્રંથ કે ટીકા છપાયેલ નથી. લખેલ છે પણ દુર્લભ્ય છે. ૩ ગમ્મસાર-ગાથા ૧૭૦૫, નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી કૃત. એમાં છવકાંડ ગાથા ૭૩૩ માં ને કર્મકાંડ ગાથા ૯૭૨ માં છે, એનું નામ પંચ સંગ્રહ પણ છે. તે અવસ્થાન, સુદ્રબંધ, બંધસ્વામી, વેદનાખંડ ને વર્ગણુખંડ– એ પાંચ વિષય હોવાથી પડેલ છે. એની ઉપર કનડી, સંસ્કૃત ને હિંદીમાં ઘણી ટીકાઓ બનેલી છે. તેમાં મુખ્ય નીચે પ્રમાણે છે. કર્ણાટકી ટીકા ચામુંડરાય કૃત. સંસ્કૃત ટીકા કેશવવણી કત. સંસ્કૃત ટીકા, બીજી, શ્રીમદભયચંદ્ર કૃત, હિંદી ટીકા ટેડરમલજી કૃત. તે ભાષા ટીકા સાથે છપાયેલ પણ છે. ૪ લબ્ધિસાર-નેમિચંદ્રાચાર્ય કૃત–એમાં પાંચ લબ્ધિઓ ને ઉપશમ તથા ક્ષેપક શ્રેણિનું વર્ણન ગાથા ૬૫૦ માં છે. ૫ ક્ષપણાસાર–માધવચંદ્ર ગ્રેવિદ્યદેવકૃત, સંસ્કૃત ગદ્યમાં છે; ટેડરમલજીએ કરેલી ગેમ્સટરસારની ભાષા ટીકામાં લબ્ધિસાર ને લપણુસાર બંનેને સમાવેશ કર્યો છે. ૬ પંચસંગ્રહ-અમિતગતિ વીતરાગ કૃત-સંસ્કૃત. Page #62 -------------------------------------------------------------------------- ________________ કમ સંબંધી જન સાહિત્ય. (૧૭) જૈનહિતૈષી પુ. ૧૨ માના પૃષ્ટ ૩૭૪-૭૫ ઉપરથી શ્રીયુત મુનિ જિનવિજયજીના લેખમાંથી જરૂરી વિભાગ, જૈનધર્મકા તત્ત્વજ્ઞાન “કર્મવાદ” કે મૂલ સિદ્ધાન્ત પર રચા ગયા હૈ, કર્મવાદકે જેનધર્મક મુદ્રાલેખ માનના ચાહિએ, જિસ પ્રકાર શ્રીકૃષ્ણકા મુખ્ય પ્રબોધ નિષ્કામ કર્મવેગ. બુદ્ધદેવકા સમાનભાવ, પતંજલિકા રાજયોગ ઔર શંકરાચાર્ય જ્ઞાનગકે પ્રકટ કરને કે લીયે થા, વૈસે હી શ્રમણ ભગવાન શ્રી મહાવીરકે ઉપદેશકા લક્ષ્ય-બિન્દુ કર્મવાદને પ્રકાશિત કરનેકા શ્રી મહાવીરદેવને કમકે કુટિલ કાર્યોકા એર કઠેર નિકા જૈસા ઉદ્દઘાટન કિયા હૈ પૈસા ને નહીં કિયા. ભગવાન મહાવીરકા યહ કર્મવાદ અનુભવગમ્ય ઔર બુદ્ધિગ્રાહ્ય હોને પર ભી સ્વરૂપમેં અત્યન્ત સૂક્ષ્મ ઔર ગહન હૈ. ઈસકી મીમાંસા બહુત વિકટ ઔર રહસ્ય વિશેષ ગંભીર હૈ. ઈસ વિષયકા સમ્યગ-અવગાહન કરનેકે લીયે શાસ્ત્રીય જ્ઞાન સમ્બન્ધી યોગ્યતાકી આપેક્ષાકે સિવા, ઈસ તત્ત્વકે ખાસ અનુભવી જ્ઞાતાકી ભી આવશ્યકતા રહેતી હૈ. કેવલ પુસ્તકને આધારપર મનુષ્ય ઇસકે સ્વરૂપસું યથાર્થ પરિચિત નહીં હૈ સકતા. યહી કારણ હૈ કી બહુતસે વિદ્વાન જૈનધર્મ કે સામાન્ય ઔર કુછ વિશેષ સિદ્ધાન્ત કો જાનતે હએ ભી કર્મવાદકે વિચારેસે સર્વથા અપરિચિત હેતે હૈ. હમારે ઈસ કથનકી સત્યતાકે પ્રમાણમેં, યહી બાત કહી જા સકતી હૈ કિ આજપર્યંત અનેક જૈનેતર વિદ્વાને જૈનધર્મ કે ભિન્ન ભિન્ન વિચારેક આલેચન-પ્રત્યાચન કિયા હૈ, પરંતુ ઈસ કર્મવાદકા કીસીને નામ તક ભી નહીં લીયા. જેનધર્મકા યહ કર્મવાદ સર્વથા ભિન્ન, અપૂર્વ ઐર નવીન છે. જિસ પ્રકાર જૈન, બૌદ્ધ ઔર વૈદિક ધર્મ કે અન્યાન્ય તકા એક દુસરેકે સાહિત્યમેં પ્રતિબિમ્બ (છાયા) દષ્ટિગોચર હેતા હૈ પૈસા ઈસ કર્મવાદકે વિષયમેં નહીં પ્રતિત હતા. યદ્યપિ पुण्यो वै पुण्येन कर्मणा भवति, पापः पापेन । ( बृहदारण्यक ) कर्मणो ह्यपि बोदव्य बोद्धव्यं च विकर्मणः । अकर्मणश्च बोद्रव्यं गहना कर्मणां गति: ॥ ( भगवद्गीता ४, ५.) येषां ये यानि कर्माणि प्राक् सृष्टया प्रतिपेदिरे । તાજ્જૈવ પ્રતિપથને માના પુનઃ પુન: / (મહામાત. જ્ઞતિઃ ૨૩૧. ૪૮.), शुभाशुभफलं कर्म मनेाधाग्देहसम्मवम । જર્મના તપો નામુમધમમમા : . ( મનુસ્મૃતિ ૧૨. ) ઈત્યાદિ કિમતત્વ પ્રતિપાદક વિચાર વૈદિક સાહિત્યમેં ઔર– Page #63 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮ ) કુંવરજી આણંદજીતુ ભાષણું. '' कम्मस्स केहि कम्मदायादो कम्मयोनि कम्मबन्धु कम्मपरिसरण, ये कम्मं करिस्सामि कल्याणं वा पापकं वा तस्स दायादो भविस्यामि । "" " कम्मना वत्तती लोको कम्मना वत्तती पजा । कम्मनिबंधन सत्ता रथस्साणीव यायतों । ( सुत्तनिपात. वासेठ सुत्त, ६१. ) ઇસ પ્રકાર કર્મ-સત્તાકે! પ્રદર્શિત કરનેવાલે ઉદ્દગાર ઐદ્ધ-સાહિત્યમે અવશ્ય ઉપલબ્ધ હોતે હૈં; પરન્તુ જૈનધર્મ કે કાર્મિક વિચારકે સાથ ઇનકા કાઇ સામ્ય નહીં. ભગવાન મહાવીરકે કાર્મિક વિચાર શ્રીકૃષ્ણે આર બુદ્ધદેવકે વિચારસે સર્વથા ભિન્ન સ્વરૂપ રખતે હૈ. કિતનેક આધુનિક વિદ્વાનાંકે ઐસે વિચાર દ્રષ્ટિગાચર હોતે હૈ કિ “ જૈન ધર્મ આર ઔદ્ધધર્મ કાઇ સ્વતંત્ર મત નહીં હૈ, પરન્તુ વૈદિકધર્મ હીકે ભેદવશેષ હૈં. ચે દાન ધર્મ વૈદિકધહીકે અપને પિતાકે સમીપસે અપની આવશ્યકતાર્ક અનુસાર વિચાર-સ ́પત્તિકા હિસ્સા લેકર કીસી કારણવશ જુદા નિકલે હુએ પુત્ર સમાન હૈં, અર્થાત્ યે ધમ પરકીય--ભિન્નજાતિય ન હોકર ઇનકે પૂર્વવત્તિ બ્રાહ્મણુધર્મહીકી પૃથક્-ભૂત શાખાયે હૈં. યહાં મ કેવલ ઇતના હી કહુ કર આગે બઢતે હૈં કિ યે વિચાર જૈનસિદ્ધાન્તાંકા સમ્યગ્ અભ્યાસ-વિશેષાવલેાકન-કીચે બના હી પ્રદર્શિત કીયે ગયે હૈ, અતએવ ઇનમે... સત્યકી માત્રા બહુત કમ હૈ. જૈન ધર્મકે સ્યાદ્વાદ, જીવવાદ, કમવાદ, એર પરમાણુવાદ અદિ અનેક પ્રૌઢ વિચાર-તત્ત્વ હૈં જિનકા વૈશ્વિક-સાહિત્યમે કહી પર આભાસ ભી દૃષ્ટિગોચર નહીં હોતા. યદિ જૈનધમ કે સિદ્ધાન્તાંકા મૂળસ્થાન વૈદિકધર્મ માના જાય, તે ભગવન્મહાવીર પ્રતિપાદિત જૈનતત્ત્વાંકા મૂલ સ્વરૂપ વૈદિકસાહિત્યમેં અવશ્ય ઉપલબ્ધ હાના ચાહીએ; પર વડાં ઉસકા કાઈ ચિન્હ નહીં મીલતા. જૈનધર્મકે ઉપર્યુક્ત અનેક વાઢાંકા છેડકર કેવલ અકેલે કર્મવાદહિકા લેકર વિચાર કીયા જાય, જો ઇસ લેખકા ઉષ્ટિ વિષય હૈ, તે પ્રતિત હાગા કી જો કર્મવાદવિષયક સાહિત્ય જૈનસમાજમે' વિદ્યમાન હૈ ર ઉસમે કર્મસબંધી જિન્ હજારાં વિચારશંકા સંગ્રહ હૈ ઉસકે એક ભી અંશ યા વિચારકા સામ્ય કર સકે એસા કોઈ ઉલ્લેખ વૈદિક સાહિત્યમે નજર નહીં આતા. હજારાં વર્ષા કે પ્રચર્ડ આઘાત-પ્રત્યાઘાતાંકે કારણુ કલિકાલકે કરાલ ગાલામે વિલીન હાતે હાતે ભી જો કુછ અત્ય૫ ભાગ, જૈનધર્મકે ઇસ કર્મવાદવિષયક સાહિત્યકા ઉપલબ્ધ હૈ ઉસકા ઠીક ઠીક અવલેાકન કરનેસે. હમારે ઇસ કથનકી સત્યતાકા અનુભવ હૈા સકતા હૈ. જો કુછ કાર્મિકસાહિત્ય ઇસ સમય વિદ્યમાન હૈ વહેં ભી ઇતના વિશાલ હૈ કી ઉસકા યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરનેકે લીયે મનુષ્યકા અપને આયુષ્યકા બહુત બડા ભાગ લગાના પડતા હૈ. એસી દશામે, જૈનધર્મ કે વિચારેાં-સિદ્ધાન્તાંકા મૂલસ્થાન વૈદિક ધર્મ હૈ, યહુ કથન કૈસે યુક્તિ-યુક્ત માના જા સકતા હૈ. ( સંયુત્તરનિયાય તથા નૈત્તિરળ, ) Page #64 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચાત્ય વિદ્વાનો ને જૈન સાહિત્ય ૩ પાશ્ચાત્ય વિદ્વાના ને જૈન સાહિત્ય ( લેખક:—રા. રા. ફુલચંદ હરિચંદ શાહુ, ) એક સમય એવા હતા જ્યારે જૈન ધર્મ જૈન સાહિત્ય ને જૈન ઇતિહાસ વિષે પાશ્ચાય તેમજ પૌર્વાય વિદ્યાનેામાં ભારે અજ્ઞાન હતું. જૈન ધર્મને નવા ધર્મ જૈન સાહિત્યને કંટાળા ભરેલું સાહિત્ય ને જૈન તિહાસને અવ્યવસ્થિત માનવાની લાગણી ફેલાઇ રહી હતી. ધર્મ મનુષ્યને ધૃજે કેટલું બધું અજ્ઞાન ડેા. હાકિન્સે તે! ત્યાંસુધી કહેવાની હિંમત કરી હતી કે “ જે છે ને કીડી મકેાડીને પોષે છે તેને જગતમાં જીવવાના અધિકાર નથી.” તે અમાન ! ૨૯ : આજસુધી પણ અનેક વિદ્વાનની માન્યતા ભૂલભરેલી છે. આ માન્યતા એ છે કે ૧. જૈન ધ યુદ્ધ ધર્મની શાખા છે; ૨. મહાવીર તેના સ્થાપક છે; ૩. જૈન ધર્મ હિંદુ ધર્મમાંથી ઉત્પન્ન થયેલ નવા ધર્મ છે: ૪ જૈન ધર્મ નાસ્તિક ધમ છે કારણ કે તે શ્વરને માનતા નથી. આ માન્યતાએ મહાન વિદ્વાન ગણાતા ડા. વેશ્વર, પ્રેા. લાર્સન, મી. બાર્થ, મી. વિલ્સન વગેરેની હતી. બુધની શાખા એ ઉપરથી કે શ્રી મહાવીર સ્વામી ખુદ્દ ભગવાનના સમકાલીન હતા, અને ધમ યજ્ઞ-યાગાદિના વિરાધી હતા, બન્ને મહાન તપસ્વી અને અહિંસાના પ્રચારક હતા, તેમજ અન્ય ધર્મના સિદ્ધાંતેમાં પણ કેટલુંક સામ્ય ઉપર ઉપરથી જણાઇ આવે છે. મેજર-જનરલ ફેલીગે પણ પોતાનાં ( Rivers of Life ) પુસ્તકમાં જૈનધર્મને યુધર્મની શાખા તરીકે ગણાવ્યા હતા પણ પાછળથી તેમણે જ ૧૭ વર્ષ આબુના દિને પહાડામાં શોધખેળ કરી લખ્યું કે “ Jainisn thus appears as the earliest faith in Indie '’-ભારતવર્ષમાં જૈનધર્મ તુના કાળથી છે તેમ જણાય છે. ડા. પેરાલ્ડે પોતાના એક Comparutive Scienc of Religions “તુલનાત્મક ધર્મ શાસ્ત્ર વિષેના ભાષણુમાં જૈનધર્મ વિષે જે કહ્યુ છે તેમાંથી એ વાક્યા નીચે પ્રમાણે છે: ,, 66 The Jaiu view of God is a very n‰tural one to a think ing being. I am strongly opposed to those, who may call Jainism an Atheism and there-by deny its being a religion at all. " અર્થાત-એક વિચારક મનુષ્યને તે જૈનધર્મને ધિર વિષે વિચાર ઘણા જ સ્વા ભાવિક જણાય છે. જૈનધર્મને નાસ્તિક ધર્મ કહેનાર અને તેથી તેને ધર્મ તરીકે સ્વીકારવા ના કહેનારને હું મજબૂત રીતે વિરોધ કરું છું. * To make a final conclusion I venture to say, that the Jain religion is for the comparative Science of religion one of the વિ. કે. પુ. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જેનવિભાગ most important developed religions because of its advanced view of religious matter as well as of the methods." અર્થાત–છેવટે હું કહેવાને હિમત કરું છું કે ધાર્મિક બાબતો અને પદ્ધતિઓમાં તેના વિચારે આગળ પડતા હોવાથી જૈનધર્મ તુલનાત્મક ધર્મ-શાસ્ત્ર માટે વિકસિત ધર્મોમાં અત્યંત ઉપયેગી છે. આમ આજે અનેક વિદ્વાનોને પ્રયાસથી આ અજ્ઞાનનો નાશ થતો જાય છે. બૌદ્ધ સાહિત્યમાં જૈનધર્મના ઉલ્લેખ છે તેમજ ડો. હરે (Tuarer) મથુરામાં કરેલી શોધખેળના પરિણામે માલુમ પડ્યું છે કે મથુરા ક્રાઈસ્ટ પહેલાં પહેલી બીજી સદીમાં જૈન ધર્મનું કેન્દ્ર હતું જે ત્યાંથી કંકાલી ટીલામાંથી નીકળેલ મૂર્તિઓ અને તૂપના લેખેથી જણાય છે. શ્રી ઋષભદેવ-જૈન ધર્મના પ્રથમ તીર્થકરનું જીવન ને નામ ભાગવત પુરાણમાં આવે છે તેથી સાબીત થાય છે કે જૈન ધર્મના સ્થાપક શ્રી મહાવીર નહિ પણ શ્રી ઋષભદેવ હતા અને શ્રી મહાવીર, શ્રી પાર્શ્વનાથ ત્યાર પછીના સુધારક ગણાય છે. વિદ્વાનો પણ હવે ધીમે ધીમે આ માનવા લાગ્યા છે. જૈન ધર્મ વિષે હજી આજે પણ દુનિયાના ઘણાખરા ભાગમાં ભારે અજ્ઞાન છે એટલું જ નહીં પણ આ દેશમાં પણ તે માટે ગંભીર અજ્ઞાન ફેલાઈ રહ્યું છે જે લાલા લજપતરાયના ભારતવર્ષના ઇતિહાસમાં જૈન ધર્મ વિષેની ધથી-પંડિત શીવશંકર મિશ્નના ભારતના ધાર્મિક ઈતિહાસના જૈન ધર્મના ઉલ્લેખ ઉપરથી તથા–. શ્રમ (અમેરિકા કેલ્મબીયા યુની.) જે હમણું જ મુંબઈ અને લાહેરમાં ભાષણો આપી ગયા તેમણે જૈન ધર્મ વિષે બતાવેલ અજ્ઞાનથી સાબીત થાય છે. પાશ્ચાત્ય વિદ્વાનોમાં જૈન ધર્મ વિષેનું અજ્ઞાન દૂર કરવા માટે વિદ્વાન છે. યાકોબી જે વર્ષો થયાં જૈન સાહિત્યને ઉંડા અભ્યાસી છે તેમણે અથાગ પરિશ્રમ કર્યો છે અને ડે, બુલર તથા ડે. હનલે અત્યંત ઉત્સાહથી આ વિદ્વાનને મદદ કરી છે. આજે જે ઘણા ખેટા ખ્યાલ નાશ પામ્યા છે તે તેઓને આભારી છે. પાળા પ્રદેશોમાં જૈન ધર્મને જૈન ધર્મના પવિત્ર પુસ્તક-સૂત્રોના અભ્યાસની-સંશોધનની શરૂઆત કરનાર જર્મન . તે પર હતા. તેમજ જે ધર્મના અભ્યાસના પ્રથમ યારક કહેવાય છે. પહેલ વહેલા-સને ૧૮૭૬ માં પ્ર. વેબરે હિન્દી સાહિત્યનો ઈતિહાસ લખે તેમાં જૈન ચરિત્ર વિશે ટુંક નેધ તેમણે લખી હતી-તેમજ જૈન ધર્મનાં પવિત્ર પુકે વિશે ઉલ્લેખ કર્યો હતો અને જન સાહિત્યની અને તેમાં પણ વ્યાકરણ અને કોષનું જૈન સાહિત્યમાં શું મહત્વ છે તે તેઓશ્રીએ બતાવ્યું હતું. સને ૧૮૮૭ માં પ્ર. લીઓપેલ્ડ-ફોન-મૂહરે Literature and Culture of India માં માત્ર અર્ધા પાનામાં જૈન જાતિને ઉલ્લેખ કર્યો હતો સને ૧૯૦૦ માં છે. એ. મેકડોનલે સંસ્કૃત વાયના ઇતિહાસમાં નહિ જેવો ઉલ્લેખ કર્યો હતે. સને ૧૯૦૨ માં એ. બેમગાર્ટનરે તેના “Die-literaturen-Indiens und Pstasiens”માં ચાર પાનામાં જૈને અને તેના સાહિત્યને ઉલ્લેખ કર્યો હતે. સને Page #66 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચાત્ય વિદ્વાને ને જૈન સાહિત્ય ૩૧ ૧૯૦૩ માં એચ. લીડનબર્ગે પિતાના Literature of Ancient India માં જેને વિષે ત્રણ લીટી જ લખી છે. સને ૧૮૯૮ માં ('. W. Frazer) પી. ડબલ્યુ. ફેઝરે પિતાના Literary History of India માં વિડીયન સાહિત્યમાં જૈન ધર્મની ને જૈન સાહિત્યની મહાન અસર બતાવી છે અને કહ્યું છે કે “ It was through the fostering (are of the Jains, that the South first seems to have been inspired with new ideals and its literature enriched with new forms of expression. તે જેનોની કાળજી ભરી સંભાળનું પરિણામ છે કે દક્ષિણમાં પહેલવહેલા નવા આદર્શોને ઉત્તેજના મળી અને તેનું સાહિત્ય નવીન પદ્ધતિથી સમૃદ્ધ બન્યું.” ૨૫-૩૦ વર્ષ પહેલાં આ સ્થિતિ હતી તે આજે નથી-આજે યુરોપમાં અનેક દિશામાં પ્રયત્ન થાય છે. જન સાહિત્ય તરફ અભિરુચિને માન વધતું જાય છે. અભ્યાસકે ઉત્સાહ ને પ્રેમથી કામ કરી રહ્યા છે અને અનેક અંધારાને અજ્ઞાનમાંથી પ્રકાશ થવા લાગે છે. જ્યારે ૨૫ વર્ષ પહેલાં ગણ્યા ગાંઠયા જ વિદ્વાન હતા ત્યારે આજે સ્થળે સ્થળે અનેક કામ થઈ રહ્યાં છે. આ ઉપરાંત સૌ કહેવા લાગ્યા છે કે “ જૈન ધર્મ પ્રાચીન ધર્મ છે-તુલનાત્મક Science of Riligion (ધર્મ-શાસ્ત્ર) માં જૈન ધર્મના સિદ્ધાંતોએ ઉંચો ભાગ ભજવ્યું છે, જૈન સાહિત્ય સમૃદ્ધ, વિશાળ અને વ્યવસ્થિત છે. એવી એક પણ શાખા નથી જેમાં જૈન સાહિત્ય ન લખાયું હાય જૈન આગમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ ને કથાનુયોગ એક સમૃદ્ધ સાહિત્યની સાક્ષી પૂરે છે. કેબ ને વ્યાકરણ ઉત્તમ કેટીનાં છે. ન્યાય, જ્યોતિષ, અધ્યાભ, વૈદક અને જતુશાસ્ત્રમાં ઉચ્ચતમ ગ્રંથોનો ખજાને છે ને ન ધર્મમાં મહાન પ્રચંડ વિતાને થઈ ગયા છે.” છે. વીન્ટરનીટઝે પોતાના Jains in the History of Indian Literature Hivy }: “ It would take it fairly big volume to give it History of all that the Jains have contributed to the treasures of Indian literature." " Jains have contributed their full share to the Religious, ethical, poetical, and Scientific literatures of Ancient India. હિન્દી સાહિત્યના ખજાનામાં જેને એ જે સઘળા હિસ્સો આપ્યો છે તે બધાનો ઈતિહાસ આપવા જતાં એક મોટું પુસ્તક ભરાય. જૈનોએ પ્રાચીન હિંદી સાહિત્યમાં ધાર્મિક નિતિક કાવ્ય સંબંધી અને વૈજ્ઞાનિક સાહિત્યને સુંદર ને સંપૂર્ણ હિસ્સો આપ્યો છે.” - પશ્ચિમમાં જૈન સાહિત્ય તત્ત્વજ્ઞાનને સિદ્ધાંતને પ્રચાર કરવામાં બે સમર્થ ધર્મવીર પુરુષોનાં નામ જૈન કામ સદાને માટે યાદ કરશે. તેઓશ્રીની ઉદારતા, ધર્મ-પ્રેમ, સાહિત્ય Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જનવિભાગ સેવા અને પ્રચાર-કાર્ય જૈન સમાજ આજસુધી ભલે નથી પીછાણી શકી-પણ અનેક વિધાને જૈન ધર્મના અભ્યાસકે તેઓના હંમેશના ઋણી ને આભારી છે તેમાં શક નથી. એક તે સ્વર્ગસ્થ પૂજયપાદ શ્રી આત્મારામ (વિજયાનંદ સૂરિ) કે જે પ્રખર વિદ્વાન અને જૈન સમાજના તે વખતના નેતા ને આચાર્ય હતા–સને ૧૮૯૩ માં અમેરિકાના ચિકાગો શહેરમાં જગતની સર્વ ધર્મ–પરિષદ” માં તેઓશ્રીને નિમંત્રણ કરવામાં આવ્યું હતું. સાધુ હદને અને જૈન સાધુ સદાને માટે પગે ચાલીને ગામેગામ ને દેશદેશ વિચરનાર અને દર ચોમાસામાં એક જ સ્થાનમાં રહેનાર તેમ જ ભિક્ષા લાવીને જીવન નિર્વાહ ચલાવનાર તે સત્ય-બ્રહ્મચર્ય-અહિંસા-અસ્તેય અને અપરિગ્રહના વત વાળા હોઈને તેઓ ત્યાં જઈ શકે તેમ નહોતું, તેથી તેમણે મહુવાના વતની તે વખતના જૈન એસેસી. એશનના મંત્રી રા. વીરચંદભાઈ રાઘવજી ગાંધીને પિતાના પ્રતિનિધિ તરીકે મોક૯યા અને રા. વીરચંદ રાઘવજી ગાંધીએ પરિષદમાં અત્યુત્તમ ભાષણ આપી જૈન ધર્મના ઉત્તમ સિદ્ધાંતની ઝાંખી વિદ્વાનને કરાવી. તેઓએ ત્યાર પછી અમેરિકા અને યુરોપમાં પ્રવાસ કરી સ્થળે સ્થળે ભાષણ આપી અનેક વિદ્વાનોને આકર્ષ્યા, કેટલાક જૈન ધર્મનું રહસ્ય સમજાવ્યુંશીખવ્યું અને ત્યારથી અનેક વિદ્વાનો આ દિશામાં વળ્યા. શ્રીયુત ગાંધીએ અનેક વિદ્વાનને જૈન ધર્મ તર૬ એટલા આકર્ષ્યા કે મી. હટ વોરન અને મી. એ ગોર્ડન જેવા વિદ્વાનોએ Jain તરીકે પિતાની સરનેમ રાખી અને જૈન કહેવડાવવાને તેઓ ગૌરવ માનવા લાગ્યા. મો. હર્બટ-વોરન પિતાના પત્રમાં લખે છે કે “મારી ૩૪ વર્ષની ઉમરે શ્રીયુત વીરચંદ ગાંધીના સહવાસથી ૧૯૦૦ ના માર્ચમાં જૈનધર્મ વિષે મને પહેલો પરિચય થયો. આજે પણ લંડનમાં તેઓ અને બીજા વિદ્વાને “Jain Literature Society” ચલાવી રહ્યા છે. ડે. હોર્નેલ આચાર્યશ્રી આત્મારામજી મહારાજના આભારી હતા. તેમના ઘણું પ્રશ્નોના જવાબ તેઓશ્રીએ આપ્યા હતા. કે. હોને તેમનું અંગ્રેજીમાં તૈયાર કરેલું ઉવાસદસાઓ સૂત્ર તેમણે આચાર્યશ્રીને અર્પણ કર્યું હતું. બીજા વીર પુરુષ સ્વ. આચાર્યશ્રી વિધર્મ સરિ હતા, જેઓએ દોઢ વર્ષ પહેલાં શિવપુરીમાં સ્વર્ગવાસ કર્યો અને જેનાં સંસ્મરણે અનેક વિદ્વાને અને તેમના યુપીયા શિષ્યોએ લખેલ હૃદદગાર આજે પ્રેસમાંથી બહાર પડી ચૂક્યાં છે. એ આચાર્યશ્રીએ પાશ્ચાત્ય વિદ્વાનમાં જેટલું કામ કર્યું છે, જેટલો પ્રચાર ને પ્રયાસ કર્યો છે તેટલો કઈ પણ વિદ્યાને નથી કર્યો તેમ તટસ્થ દ્રષ્ટિએ પણ કહેવા મન થઈ જાય છે. આચાર્યશ્રી પિતે પ્રખર વિદ્વાન અને સાહિત્યપ્રેમી હતા. તેમણે અનેક કામ કરીઅનેક સંસ્થાઓ ખેલી-ગામેગામ ને દેશદેશ ભ્રમણ કરી ધર્મવીર નામ સાર્થક કર્યું છે. અનેક વિદ્વાનોના કાગળો ને પક-આભારે ને અભિનંદનો-મારી સામે હું જઈ રહ્યો છું અને તે વાંચી તેમની ઉદારતા, વિદ્યાને અપનાવી લેવાની શક્તિ, પ્રચંડ જલ્સ ને અનેક યોજનાઓની ઝાંખી થાય છે. કેઈને પત્રધારા, કેદને પ્રશ્નનાં સમાધાન લખી, કોઈને સૂચના ને સલાહ આપી કેને હસ્તલિખિત પ્રતો જેવા અપાવી, કોઈને જૈન સાહિત્યના પુસ્તકોના સંગ્રહ મેલ્લી Page #68 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચાત્ય વિદ્વાને ને જેન સાહિત્ય ૩૩ ૩૨ કેઈને જરૂર પડ્યે ઉત્તેજનાથે કાંઈક મદદ અપાવી, કોઇને રૂબરૂ મળી અને કેઈને આમંત્રી અનેક વિદ્વાનેને અપનાવ્યા છે. તેઓનું આ પ્રચારકાર્ય જો કે હજી જન સમાજની દષ્ટિપથની બહાર છે, પણ નજીકના ભવિષ્યમાં તેનું રૂ ફળ ને પારણામ બહાર આવવા સંભવ છે. તેમના યુરોપીય શિષ્યોમાં છે. ઓટોસ્ટાઇન, ડે. વિન્ટરનીટઝ, ડો. પેરોલ્ડ, ડો. ડુંગેની ડે. મસ, ડે. હેલમાઉથ, ડે. બિંગ, ડે. ઝાયર, ડે. સ્ટેન કેને, ડે. ઇટુચી અને ડે. સીલ્વન લેવી વગેરે છે. આજે પણ તેઓશ્રીના વિદ્વાન શિષ્ય આચાર્યશ્રી વિજયેન્દ્ર સૂરિ આ દિશામાં કામ કરી રહ્યા છે અને તેને વ્યવસ્થિત કરવા ધારે છે. આટલું આવશ્યક અને ટુકું વિવેચન તે બે મહાન પુરુષોના પ્રચારકાર્ય સબંધી લખવાની જરૂરીયાત જણાયાથી લખ્યું છે. તે સિવાય આ નિબંધ અધૂરો જ ગણાત. પચાસ વર્ષ પહેલાં કોણ જાણતું હતું-કેની કલ્પનામાં પણ હશે કે જૈન સુત્રોનાં પ્રકાશને જર્મનન્યુરોપીયન વિદ્વાનો કરશે, તેના અનુવાદ અંગ્રેજી અને જર્મનમાં થતા જશે, એક બે કે પાંચમાંથી વધતા વધતા સો વિદ્વાને આ દિશામાં મૂકશે અને રવમમાં પણ કેને ખ્યાલ હતો કે મિસ કાઉઝ જેવી જર્મન કુમારિકા Ph. D. થઈને હિંદીગુજરાતી-મારવાડી-સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરી આપણું ધર્મ પુસ્તકોનું તેની ભાષામાં ભાષાંતર કરશે તેમ જ અમેરિકન કન્યા મિસ. જેન્સન Ph. D. પણ મહાવીર ચરિત્રનું ભાષાંતર કરશે ! આજે યુરોપમાં શું શું કામ થઈ રહ્યું છે ? આજ સુધીમાં કેટલું થયું છે? તેના સવિસ્તર સમાચાર હું અભ્યાસી ન આપી શકું અને આ ટુંક નિબંધમાં તે આવી પણ ન શકે, બની તેટલી હકીકત મેળવી-વાંચી–અભ્યાસની દષ્ટિએ આવયું તેમ-લખવા પ્રયાસ કર્યો છે. તે પણ-પશ્ચિમમાં અને ખાસ કરી જર્મનીમાં જન સાહિત્યના સબંધમાં જે કામ થઈ રહ્યું છે તે પ્રશંસનીય છે. તેવા કામને ઉત્તેજન આપવામાં આવે તે જૈન સાહિત્યનું પ્રકાશન કામ જલ્દી પ્રચાર પાયા વિના ન રહે. પાશ્ચાત્ય વિદ્વાનોએ જૈન સાહિત્ય સબંધી અનેક સંશોધન ભર્યા લેખો લખ્યા છે, અભ્યાસ દૃષ્ટિએ તુલનાત્મક દૃષ્ટિએ નિબંધ લખ્યા છે. સૂત્રોનાં પ્રકાશન કર્યા છે, અનેક ભાષામાં અનુવાદ કર્યા છે અને હજી તો કામ વધતું જ જાય છે. આજે તે ઈટલી ને છે કેસ્વાવીયા, જર્મની ને અમેરીકા, ઇગ્લાંડ અને કાન્સ ચારે દિશામાં-દેશદેશમાં વિદ્વાને કામ કરી રહ્યા છે–અને જૈન ધર્મને અભ્યાસ કરે છે, અનેક તુલનાત્મક નિબંધ લખે છે. અનેક સંસ્કૃત ગુજરાતી, હિન્દી, માગધી ભાષા શીખે છે તેથી એ દિવસ પણ આવશે કે જ્યારે જૈન ધર્મ સાહિત્યરસિક વિદ્વાનોના મગજમાં ઉચ્ચ સ્થાન પામશે. કેટકેટલા વિદ્વાને કામ કરી રહ્યા તેની ચેકસ સંખ્યા તો હું નથી મેળવી શો પણ મળ્યાં તેટલાં નામ આ નીચે જણાવ્યાં છે. ડે. એટેસ્ટાઈન (પ્રાગ), ડો. જેન નેબલ (બર્લીન) ડે. એ. પેરાલ્ડ (પ્રાગ) છે.-મી-ડે ગાન (હેલેન્ડ) મી. એચ વારેન (લંડન) ડે. હર્મન યાકે બી (જર્મની), ડે. સ્ટેન કેન ( ક્રીશ્ચીયાનીયા ) , હ્યુમન Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈનવિભાગ (જર્મની), ડો. વીન્ટરનીટઝ (પ્રાગ), ડે. હેલમાઉથ (જર્મની) ડે. કિરફેલ (જર્મની) ડે. મિસ-ક્રાઉઝ (લીપઝીગ) , ડે. છે. ચરીમ (જર્મની) ડે, બિંગ (જર્મની), ડે, ઝીમર (જર્મની) . લી (જર્મની) ડે. જેન્સહટલ, મી. એ. ગાર્ડન, ડે. બેલનીફિલીપ ( ઈટલી) ડો. એગેરીનેટ (પારિત) ડે. સિલ્વન લેવી (કાન્સ) ડો. જી. ટુચી (ઇટલી ) ડે. મેસન એરસેલ (કાન્સ ) ડે. થોમસ (લંડન) ડો. ફ્રેન્કલીન-મિ. જોન્સ અમેરિકા--આ અને બીજા અનેક વિદ્વાને કામ કરી રહ્યા છે. આ નિબંધને અંતે એક લીસ્ટ આપ્યું છે જેમાં બહાર પડેલ અને તૈયાર થતાં પુસ્તકનું સૂચીપત્ર આપ્યું છે, તેથી પણું ઘણું જાણવાનું મળશે. જૈન સમાજમાં આટલું પણ જાણવાની ઉત્કંઠા ધરાવનાર બહુ થોડા છે તે આવી પ્રવૃત્તિને પિષણને સિંચન આપવાની તે વાતજ કયાં કરવી ? જન સાહિત્યનો અપૂર ખજાનો સંભાળી રાખો–તેને પ્રચાર કરવો-તેને વિકાસ કરે-તેમાં સંશોધન કરાવવું તે આજે જૈન શ્રીમંતની પહેલી ફરજ છે. આજે તે જૈન વિદ્વાને આ દેશમાં બહુજ ઓછા છે, જે છે તેને સમાજ અપનાવી નથી શકી, તેઓને ઉત્તેજન પ્રેરણા ને બળ આપનાર ઘણા થોડાજ છે અને તેથી વ્યવસ્થિત કાર્ય થવામાં પણ સમય લાગશે, એમ જણાય છે. આજની કેળવણી પદ્ધતિ તે એટલી દેજવાળી છે કે શ્રી મહાવીરના જીવન ઉપર યા કાંઈ પણ તુલનાત્મક દૃષ્ટિએ નિબંધ લખવા માટે ઈનામ કાઢે તે પાંચ આઠ લેખ સાધારણ લખાણના પણ ન આવી શકે. જૈન સાહિત્ય ઈતિહાસ ને તત્ત્વજ્ઞાનના અભ્યાસીને અજમાસ કરવા સ્થળ ને સાધનજ નથી. આ લેખ ધાર્યા કરતાં મેટો થઈ ગયો છે, હવે થોડુંક ઉમેરવાની ઇચ્છા છતાં મન ના કહે છે. તે પણ ભવિષ્યના પ્રચારકાર્ય માટે દિશાસૂચન કરી મારે નિબંધ પુરા કરીશ. જૈન સાહિત્યના પ્રચાર માટે નીચે પ્રમાણે વ્યવસ્થિત કાર્ય હાથ ધરવાની પ્રથમ આવશ્યકતા મને લાગે છે. જૈન સમાજ દર વર્ષે લાખો રૂપીઆ ખર્ચે છે તેને ખરો સદ ઉપગ વ્યવસ્થિત રીતે કરવા યુવક ને શ્રીમંત, મુનિમહારાજે ને વિદ્વાને પ્રયાસ કરે તે છેડા વખતમાં રૂડું પરિણામ આવે જ. ૧ ક જન ડીરેક્ટરી કરવી કે જેમાં પાશ્ચાત્ય તેમજ પૂર્વના વિદ્વાની કાર્ય દિશાની નોંધ આવી જાય. ૨ એક “ જૈન ઈન્ફર્મેશન બ્યુરે” સ્થાપવા પ્રયાસ કરો કે જે પાશ્ચાત્ય જૈન વિધાનેને આ દેશમાં છપાતા પુસ્તકોની નૈધ ત્રમાસિક મેલે, જરૂરી પ્રશ્નોના * જૈન ડીરેકટરી માટે મારા વિદ્વાન મિત્ર લાલ બનારસીદાસ જૈન એમ. એ. પંજાબ યુનિવર્સીટીની સાથે અમે કામ શરૂ કર્યું છે. પાશ્ચાત્ય વિદ્વાનેએ ઠીક જવાબ આપ્યો છે પણ આ દેશના વિદ્વાને તેમજ સાધુ-સાધવીએ મૌનજ સેવ્યું છે. એક પૂજ્ય મહરાજશ્રી કેશરવિજયજી ગણું સૂચવે છે તેમ એક મુસાફરી કર્યા પછી જોઈએ તે કામ થશે એમ ધારી તે માટે ઉત્તેજન મળે વિચાર રાખ્યો છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પાશ્ચાત્ય વિદ્વાનને જૈન સાહિત્ય જવાબ વિદ્વાન વર્ગ કે મુખ્ય મહારાજે ને પૂછીને આપે, જરૂરી સહાય તેમના પુસ્તકપ્રકાશનમાં આપે, તેઓના કાર્યની ત્રિમાસિક નોંધ આ દેશમાં ફેલાવે અને તેઓને જરૂરી પુસ્તકો વગેરે સાધને મેળવી આપે. ૩ જ્યાં જ્યાં પુસ્તક-સંગ્રહ કે ભંડાર હોય તેને જીર્ણોદ્ધાર થાય. કીડાના ઉદરમાં જતા હજારે ખજાનાનાં પુસ્તકે બચે તે સ્થળે સ્થળે જ્ઞાનમંદિર ખોલાય ને વ્યવસ્થિત થાય. ૪ જૈનસાહિત્યના અભ્યાસકો વધારવા-ઉત્તેજન ને ઈનામી નિબંધ-પત્રિકાઓ ને ટેકો દ્વારા પ્રયાસ કરે ૫ ઈતર દેશના જૈનસાહિત્યમાં રસ લેનાર વિદ્વાનોને પ્રસંગે પ્રસંગે આમંત્રણ કરી હિંદમાં લાવવા ને ભાષણો અપાવવાં. ૬ આ દેશના ઉત્સાહી જૈનસાહિત્યના અભ્યાસની આંકાક્ષા રાખનાર વિદ્યાથીઓ-યુવકને જર્મની કે અમેરિકા-થોડી ઘણી તાલીમ આપીને મોકલવા ને તેઓને સારી ર્કોલરશીપ આપવી. ૭ એક જૈન-વિધાપીઠ સ્થાપવા પ્રયત્ન કરવો જેની દ્વારા જૈનસાહિત્યને સ્વતંત્ર પ્રચાર થાય, વિદ્વાનને કાર્ય કરવા ક્ષેત્ર મળે, સ્વતંત્ર શિક્ષણ અપાય અને તે અનેક સંસ્થાઓનું કેન્દ્ર બને. આજ સુધી થયેલા કામકાજની ટુંક નોંધ ૧ આચારાંગ સૂત્ર ડે. યાકેબી, પાલી ટેકસ્ટ સોસાયટી. લંડન ૧૮૮૨ (મૂળ) ૨ આચારાંગ સૂત્ર છે. ડબલ્યુ શીંગ, જર્મન એરીઅન્ટલ સાએરી લીપઝીગ ૧૮૧૦ પ્રથમ સૂર્યખન્ડ-પ્રાકૃત સંસ્કૃત શબ્દકોષ સાથે. ૩ ભગવતી (ખક કથા) છે. વેબર, બલાંન ૧૮૬૧ -૬. ૪ ન્યાયધર્મકથા છે. ટીનથલ, લીપઝીગ-૧૮૮૧ પ્રથમ પ્રકરણ ૫ ઉપાસકદસાઓ છે. હોર્નેલ કલકત્તા ૧૮૮૯ મૂળ-ટીકા. ૬ અનુત્તરપપાતિક મૂત્ર-એલ. ડી. બારનેટ, લંડન ૧૯૦૭. ૭ ઔપપાતિક સૂત્ર છે. યૂમેન લીપઝીગ ૧૮૮૩ (પ્રાકૃત સંસ્કૃત શબ્દકેપ સાથે) ૮ નિયાવલી સૂત્ર એસ. જે. વોરન આમ્સટરડામ ૧૮૭૯ (પ્રા. સં. શબ્દશ). ૯ કલ્પસૂત્ર ડે. યાકેબી લીપઝગ. ૧૮૭૯ ૧૦ દશવૈકાલિક ઈ. લ્યુમેન ૧૮૯૨ જર્મની ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર કારપેન્ટીયર ૧૯૨૧ ૧ર વ્યવહારમહાનિશીથ. જર્મની. Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈનવિભાગ અંગ્રેજી-અનુવાદ ૧ આચારાંગ, કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયન, સૂત્રકૃતાંગ, (ચાર) હર્મન યા બી-Sacred Books of the East Series ૨ ઉવાગદત્તાઓનેલ-૧૮૫ર. ૩ અંતકૃત્સવ-અનુત્તરપપાતિક સૂત્ર-એલ. ડી. બેનેટ-લંડન. ૧૯૦૭. છે. કુહરરે મથુરામાં શોધ ખોળ કરી છે. તે વિશે-વિન્સેન્ટ સિમથે-મથુરા-જન સૂપ વિષે પુસ્તક લખ્યું છે. ડો. એ. ગેરીનેટ કેન્ય ભાષામાં જીર્વાવચાર લખ્યો છે. ડો. બેલોની ફીલીપીએ ઇટાલીઅન ભાષામાં યોગશાસ્ત્ર પ્રકાશિત કર્યું છે. એ -બેલીનીએ ઉપમિતભવ-પ્રપંચથા ઈટાલીઅન ભાષામાં ઉતારી છે. ડૉ. પીશેલે હેમચંદ પ્રાકૃત વ્યાકરણનું જર્મન ભાષાંતર કર્યું છે. આ જૈન પ્રાપ્ત વિષે ઈ. મૂલરે (જર્મન) નિબંધ લખે છે. : હિન્દી સાહિત્યનો ઈતિહાસ (જર્મન) ભાગ. ૨ વીન્ટરનીટ. મી. પીટર્સન–ડે. કલહન અને ડે. વેબરે હસ્તલિખિત પુસ્તકોના કેટલેગના રીપોર્ટ સંશોધન કરી બહાર પાડ્યા છે તેમાં જેપુર–ખંભાત (૧૮૮૨) અલવર ૧૮૮૩-૮૪, ખંભાત ૧૮૮૪-૮૬, પાટન-૧૮૮૭-૯૨-૯૫-૯૮-તેમ જ બલીનની રાયલલાયબ્રેરીના સંસ્કૃત ને પ્રાકૃત હસ્તલિખિત પુસ્તકેનાં કેટલેગ પણ છે. આજે જે કામ થઈ રહ્યું છે તેની વિગત. ડે ઓટ સ્ટાઇન-Ph. . એ જૈન આગમમાંથી દુર્ગ, શહેર, ગ્રામવ્યવસ્થા, ભૂગોળ, ન્યાય, નીતિ અને રાજ્ય વ્યવસ્થાના સૂત્રોનું સંશોધન કર્યું છે. પ્રે. ડોહેલમાઉથ- Ph.D. (બેલન ) તેમણે ૫૦૦ પાનાનું “જન ધર્મ” નામનું જર્મન અને અંગ્રેજી ભાષામાં પુસ્તક લખ્યું છે તે પ્રેસમાં છે. તેમાં નીચે પ્રમાણે પ્રકરણો રાખ્યાં છે. ઇતિહાસ, સાહિત્ય, સિદ્ધાંત, તત્ત્વજ્ઞાન, નીતિ, લેધ્યકાર, ચરિત્ર, સમાજ, ક્રિયાવાદ, કળા અને દુનિયામાં જૈન ધર્મનું સ્થાન, - મિસ-કાઉ4 Ph. D. (લીપઝાગ આચાર્ય વિધર્મસૂરિજીની ધમાં દેશનાનું જર્મન ભાષાંતર કરે છે છે. બ્લમલ્ડિ (અમેરિકા) Ph. D. શાલીભદ્ર ચરિત્ર અંગ્રેજી ભાષામાં તૈયાર કરી પ્રેસમાં મોકલ્યું છે. મિસ. જેન્સન Ph. D. (અમેરિકા) મહાવીર ચરિત્ર દસમ પર્વના ૧૧ મા સગને અનુવાદ કરી છે. સ્કૂમી પર છપાવા મોકલ્યા છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચાત્ય વિદ્વાને તે જૈન સાહિત્ય ૩૭ છે. પરરોહ “જૈનધર્મ” વિષે એક પુસ્તક લખી રહ્યા છે. મે માસમાં બહાર પડશે. આ ઉપરાંત અનેક વિદ્વાનોએ નિબંધ લખ્યા છે. તે પણ વિકતા ભરેલા સંશોધન પૂર્વક લખેલા છે. આ ઉપરાંત અનેક વિધારે . હેલમાઉથ-ડે. એરસેલ વગેરે પોતપોતાની વિદ્યાપીઠમાં ભાષણ આપી રહ્યા છે તે જુદું જ. વાસ્તવિક જે કામ થઈ રહ્યું છે, તેની આ ઝાંખી રૂપરેખા માત્ર છે. આટલાથી શું જૈન સાહિત્યપ્રેમીને આનંદ નહિ થાય? મારી દ્રઢ માન્યતા છે કે આ દિશામાં કામ કરવા ક્ષેત્ર વિશાળ છે. ઉત્તેજન–સાધન ને વ્યવસ્થિત કામ કરવાથી ભવિષ્યમાં રૂડું ફળ મળશે. પ્રેમ મહાવીરનાં સૂત્રો ને સિદ્ધાંતને પ્રચાર અવશ્ય વિશેષ થશે. એક વિદાને ઠીક જ કહ્યું છે કે – The Spirit of Jaivism is the Spirit of India. Page #73 -------------------------------------------------------------------------- ________________ જનવિભાગ ૪ જૈન કવિઓ ( લેખક–આચાર્ય શ્રી મુનિ ન્યાયવિજયજી) પ્રસ્તાવના. સુજ્ઞ પ્રમુખ સાહેબ, ભગિનીઓ અને ભાઇઓ, મેં મારા આ નિબંધો સાહિત્ય પરિષદે નક્કી કરેલ નિબંધો પૈકી જેન નિબંધમાંથી જૈનાચાર્યો જેન રાજાઓ જૈન મંત્રીઓ અને જૈન દાનવીરે એ નિબંધ મારા વિષય તરીકે સ્વીકારી તે કામ મારી શક્તિ મુજબ કર્યું છે. જો કે આ કાર્ય મારા જેવા સામાન્ય અભ્યાસ કરતાં કોઈ બીજા વિશેષ અભ્યાસી સહિત્યપ્રેમી મહાશયે બહુ સુંદર રીતે કર્યું હત, તે પણ મહાપુરુષોનાં વચનાનુસાર એ મહાન નિયમને અનુસરી આ પ્રયત્ન કર્યો છે. હવે મેં લીધેલા વિષયમાંથી કેટલીએક મહાન વ્યક્તિઓની ટુંકાણમાં ઓળખાણ કરાવીશ. પ્રાચીન કાળમાં જૈન ધર્મ અને જૈન પ્રજા ભારતવર્ષના દરેક પ્રદેશમાં ઉચ્ચ સ્થાને ભોગવતી હતી. કર્નલ ટોના કથન પ્રમાણે હિંદુસ્થાનના દરેક શહેર પ્રાયઃ જૈન ધનાવ્યોશ્રાવકેથી ગૌરવ ભર્યા શોભી રહ્યાં હતાં. પૂર્વમાં બંગાલ અને એરિસાથી માંડી પશ્ચિમમાં ઠેડ સમુદ્રના કાંઠા સુધી અને ઉત્તરમાં છેક હિમાલયથી માંડી દક્ષિણમાં છેક કન્યાકુમારી સુધી દરેક દેશો અને સુંદર સ્થાન, પવિત્ર જૈન તીર્થો અને ગગનચુમ્બી ભવ્ય મંદિરથી સુશોભિત હતાં. જૈન પ્રજાએ પિતાનાં તીર્થસ્થળો અને ભવ્ય મંદિર બંધાવવામાં જે અગણિત દ્રવ્યનો વ્યય કર્યો છે તેને નમુને હિંદુસ્થાનના ઈતિહાસમાં મળવો મુશ્કેલ છે બલ્ક અલભ્ય છે. જૈનાચાર્યોના ઉપદેશથી જેવાં ભવ્ય આદર્શ સ્થાન ધનાઢય ધર્મપ્રેમી જૈન ગ્રહએ બંધાવ્યાં છે તેવાં ભવ્ય આદર્શ સ્થળે હિં દુરથાનના મોટા મોટા રાજા મહારાજાઓ પણ નથી કરાવી શક્યા એમ કહેવામાં કંઈ અતિશયોક્તિ નથી. પ્રથમ નાચાર્યોએ ભારતવર્ષમાં જે અગણિત ઉપકાર કર્યો છે તેની નાની આ સમય નથી. જૈનાચાર્યોએ ભારતવર્ષના દરેક પ્રદેશોમાં વિચરી આપણે ધર્મનું મૂલ-શ્રદ્ધાને ટકાવી રાખવાનું સતત કામ કર્યું છે. તેઓએ નિસ્પૃહપણે ઉધાડે માથે અને ઉઘાડે પગે ભારતવર્ષના શહેરે શહેર અને ગામે ગામડામાં વિચરી અનેક મનુષ્યોને ન્યાય અને નીતિના સુંદર ઉપદેશો પિતાની મનોહર વાણીમાં આપ્યા છે-હતા. તેઓના ઉપદેશમાં ભારતવર્ષના અન્ય સાધુમહાત્માની પે ભીક્ષા સિવાય કોઈ પણ જાતની પૃહા-ઈચ્છા કર્યા સિવાય પિતાના ઉચ્ચ ચારિત્ર દ્વારા અનેક મનુષ્યોને ઉત્તમ ચારિત્રવાન કયાં છે. ભારતવર્ષને ઉન્નત બનાવવામાં જૈનાચાર્યોએ અથાગ પ્રયત્ન સેવ્યો છે. જેવી રીતે હિંદુથાનને ધર્મપ્રેમી અને દયા દેવીના પરમ ભક્ત બનાવવામાં તેમને મુખ્ય હિરો છે તેવીજ રીતે સંસ્કૃત, પ્રાર, આગધી, સૌરોની, પિશાચ, અપભ્રંશ, ગુજરાતી આદિ બાવા સહિ Page #74 -------------------------------------------------------------------------- ________________ જ કવિઓ વાનને સિંચી સિંચી નવવિકસિત બનાવવામાં પણ તેઓએ નિર્જન વનમાં રહી રહીને પણ અથાગ પ્રયત્ન સેવ્યો છે. મહાન પ્રખર નિયાયિક આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર ૧૮૪૪ ગ્રંથના પ્રણેતા, શ્રીહરિભદ્રસૂરિ, અને કલિકાલ સર્વત્ર બાલબ્રહ્મચારિ પંડિતવર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વર જેવા ધુરંધર આચાર્યોની અથાગ સેવાથી ધન પ્રજાજ નહિ બલ્ક સમસ્ત આર્યાવર્ત ગર્વભર્યું હાસ્ય કરી રહ્યું છે. તેમાંથી સિદ્ધસેન દિવાકરે મહાન વીર વિક્રમની સભા શોભાવી હતી, આચાર્ય શ્રી બપ્પભટ્ટ સૂરિએ ગોપુર (વાલિયર ) ના મહારાજાની આમ સભા શોભાવી હતી. નવાંગીટીકાકાર શ્રીઅભયદેવસૂરિએ ગુજરાતના મહારાજા ભીમદેવની સભા શોભાવી હતી. તેમજ બાલબ્રહ્મથારિ શ્રી હેમચંદ્રસૂરિશ્વરે ચક્રવતી કુમારપાલની સભા શમાવી હતી અને છેલ્લે જગદ્ગુરૂ શ્રીહીરવિજયસૂરીશ્વરે મોગલ કુલતિલક સમ્રાટ અકબર જેવા વિદેશી રાજ્યકર્તાની સભા શોભાવી અહિંસાના પવિત્ર મંત્રથી તેના હૃદયને કોમળ બનાવ્યું હતું. આ સિવાય ઘણું જૈન સાધુ મહાત્માઓએ ભારતવર્ષમાં અહિંસાના પવિત્ર મંત્ર ફેલાવી ભારતવર્ષને નંદનવન બનાવવાનું મહત પુણ્ય ઉપાર્જન કરેલ છે. જેમાં તેમણે ભારતવર્ષની અથાગ સેવા કરી છે તેમ આપણી ભાષા સાહિત્યરૂપી બગીચાને પિતાની વાણી અને કલમ દ્વારા વિકસિત બનાવી સુંદર ફલોથી લચકતો બનાવ્યો છે. આવી રીતે જૈન કવિઓએ પણ પોતાની સુંદર કલમથી સુંદર કવન કરી સાહિત્યને અપૂર્વ રીતે ખીલવ્યું છે. જે કદી સંસ્કૃત, પ્રાકૃત કે ગુજરાતી ભાષા સાહિત્યમાંથી જૈનોને ફાળો બાદ કરવામાં આવે તો બાકીનું સાહિત્ય નહિ જેવું જ થોડુંક જ રહેશે. ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા, પાદર્શન શાસ્ત્રવેત્તા શ્રીહરિભદ્રસૂરિશ્વર તથા શ્રી હેમચંદ્રસૂરિશ્વરને ઈને સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્ય રડે તેમ છે. જૈન સાધુમહાત્માઓનાં સુંદર કાવ્યો ઘણાં છે. પરંતુ હું લાચાર છું કે તેમાંથી કોઈ પણ સાધુ મહાત્માનું જીવનચરિત્ર–તેમના જીવનનાં નામ નિશાન પણ નથી મેળવી શક્યો. માત્ર પ્રખ્યાત કવિઓનાં પણ કવચિતજ જીવનચરિત્ર મળી શકે છે કે જેમાંના પ્રખ્યાત કવિઓમાં, કવિ શિરોમણી શ્રી હેમચંદ્રસૂરિશ્વર કે જેઓશ્રીનાં મહાકાવ્ય બે સાશ્રય, ત્રિષષ્ટિ તથા સાહિત્યમાં કાવ્યપ્રકાશની કક્ષાને કાવ્યાનુશાસન એક અદ્ભુત ગ્રંથ છે. આ સિવાય જ્યન્તવિજય કાવ્યના કર્તા શ્રીઅભયદેવસૂરિ (બીજા) તથા શ્રીવર્ધમાન સૂરિ પણ મહાકવિ હતા કે જેમનું અત્યારે પ્રખ્યાત વાસુપૂજય ચરિત્ર કે જે ચરિત્ર કરતાં મહાકાવ્યની ગણતરીમાં પણ શ્રેષ્ઠ છે. આ બન્ને મહાત્માનાં જીવનચરિત્ર મને નથી મળી શક્યાં તેમજ શ્રીસમપ્રભસૂરિ કે જેઓ મહાન ગ્રંથકાર, પ્રસિદ્ધ આચાર્ય અને મહા કવિ તરીકે સુપ્રસિદ્ધ છે. તેઓશ્રીની સૂક્તમુક્તાવલી, વૈરાગ્યતરંગિણી તેમજ પ્રાકૃતમાં કુમારપાલ પ્રતિબંધ મહાકાવ્ય તરીકે પ્રસિદ્ધ છે. ગુ. વિ. આ. શ્રીજિનવિજયજી તેમને છેલ્લા પાકત કાવ્યના કર્તા તરીકે ઓળખાવે છે, તેમજ સપ્તસંધાન મહાકાવ્ય (કે જેમાં એકી સાથે સાત મહાપુરુષોનાં જીવનચરિત્ર શરૂ થાય છે.) ના કર્તા મહોપાધ્યાય શ્રીમેઘવિજયજી ગણી આ બંને મહાપુરુષોનાં જીવનચરિત્ર પ્રસિદ્ધ હોવાથી મેં નથી આપ્યાં. હું કવિઓનાં જીવનચરિત્ર બહુ ઓછાં મેળવી શકે છું તેમાં મુખ્ય દોષ મારે છે તો પણ ઘણું જૈન ગ્રંથકારે કે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જેનવિભાગ કવિઓએ પિતાને જીવનની રૂપરેખા પણ નથી આપી. માત્ર પોતાના ગુરુની પરંપરા જ ઘણાં આચાર્યોએ જણાવી છે કે જે પરંપરા ઉપરથી મૂળ વતન, માતપિતાનું નામ આદિ મેળવવામાં બહુ મુશ્કેલી પડે છે, બલકે ન મળી શકે એમ કહું તે પણ ચાલે. હવે માત્ર રહ્યા મહાકવિ ધનપાલ અને કવિ શિરોમણિ શ્રીશાભનાચાર્ય ( કે જેમનાં જીવનચરિત્ર ટુંકાણમાં મેં આપ્યાં છે ) કે જેઓ મહારાજા ભેજની સભાના પંડિતરન હતા અને ભનાચાર્ય તેના ગુરુ હતા. મહાકવિ ધનપાલની તિલકમંજરી કે જે “ બાણની કાદમ્બરી જ્યારે રસિક વાચકજમને લાંબા લાંબા સમાસે, લાંબા લાંબા વાકો અને અનૌચિત્ય વર્ણનથી કંઈક કંટાળો આપે છે ” ત્યારે તિલકમંજરી રસલુપી રસિક વાચકબ્રમરને ટુંકાં અને સરલ વા, ટૂંકા સમાસો અને ઉચિત વર્ણને સાથે ચેડા પઘથી સુંદર મધુને રસ આપે છે અને આ વિશે ટકર તેિજ પિતાની પ્રસ્તાવનામાં કરે છે. આ સિવાય ધનપાલ પંચાશિકા કે જેનાં વખાણ પ્રખર પંડિત હેમચંદ્રસૂરિશ્વરે પણ કર્યા હતાં. આ સિવાય બીજી પણું કૃતિઓ હોવી જોઈએ. તેમજ તેમના લઘુબંધુ શ્રીશાભનાચાર્ય કે જેઓ મહાન શીઘ્ર કવિ હતા તેમણે ગોચરી જતાં રસ્તામાં શોભનસ્તુતી બનાવી હતી કે જેના દ૬ લોક છે અને જે વર્ણાલંકાર શબ્દાલંકાર અને યમકથી ભરપુર છે. આવી જ રીતે સક્ષેત્રી રાસના કર્તા કે જેમને અત્યારે તે હું આધકવિ તરીકે ઓળખાવું છું. તેમજ ગૌતમ રાસના કર્તા શ્રી ઉદયવંત કે જેમનું ચરિત્ર હું નથી મેળવી શકો, તેમજ પ્રખ્યાત મહા કવિ શ્રી લાવણ્યસમય કે જેમનાં કાવ્યો વિમલપ્રબંધ આદિ ગુજરાતી સાક્ષરેથી અજાણ નથી તેઓશ્રીનું જીવનચરિત્ર પ્રખ્યાત હોવાથી મેં નથી આપ્યું. ત્યાર પછી શ્રાવક કવિ શ્રી ઋષભદાસ કે જેમનું જીવનચરિત્ર પાંચમી સાહિત્ય પરિષદુ ઉપર રા. મેહનલાલ દેશાઈએ રજુ કર્યું હતું. ત્યાર પછી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કે જેઓએ ગુજરાતી ભાષામાં બહુ સારાં કાવ્ય કર્યા છે જેમાં દ્રવ્યગુણપર્યાયને રાસ, શ્રીપાલરા ઉત્તરાર્ધ આદિ પ્રસિદ્ધ છે, તેમની ઓળખાણ ટુંકાણમાં મેં કરાવી છે. તેમજ તેમના કાકાગુરુ મહેપાધ્યાય શ્રીવિનયવિજયજી પણ બહુ સારા કવિ હતા. તેઓશ્રીને શ્રીપાલરાસ પૂર્વાર્ધ, વિનયવિલાસ આદિ પ્રસિદ્ધ છે. આ સિવાય મહાગીશ્વર આનંદધનજી પણ બહુ સારા કવિ હતા. ત્યાર પછી છેલ્લા મહાકવિ શ્રીવિરવીજય અને રૂપવિજયજી કે જેમાંના મહાકવિ શ્રીવીરવિજયજીની ઓળખાણ મેં કરાવી છે. જૈન રાજાઓના વિષયમાં ચંપાપતિ શ્રેણીક અને વિશાલાને મહારાજા ચેડા (ચેટક) કે જેઓ પરમ કૃપાળુ શ્રી મહાવીર સ્વામીને સમકાલીન હતા. તેઓ પહેલાં બૌદ્ધ ધર્મ પાળતા પરંતુ પાછળથી શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્ત થયા હતા કે જેમની ઓળખાણ મેં કરાવી છે. આ સિવાય શ્રી મહાવીર સ્વામીના સમકાલીન ઘણું રાજાઓ હતા કે જેમાં ચંપાપતિ અશોકચંદ્ર (શ્રેણીકને પુત્ર અજાતશત્રુકોણક) કાશી અને કૌશલના નવમલીક અને નવગ્લેચ્છીક રાજાઓ, પુલાશપુરને વિજયરાજ, વિતભદ્રપટ્ટનને ઉદાયન જેણે મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી હતી અને જૈન ગ્રંથોમાં જેને અંતિમ રાજર્ષિ તરીકે ઓળખાવ્યો છે. કૌશામ્બીને ઉદાયનવસ, ક્ષત્રિય કુંડનો રાજા નંદિવર્ધન (શ્રી મહાવીર સ્વામીના મોટાભાઈ) ઉજજયનીશ ચંડકત, હિમાલયની ઉત્તરે પૃચંપાના સ્વામી શાલ અને મહાશાલ, પતનપુરને પ્રસન્નચંદ્ર (તેણે મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી હતી અને તે પણ Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈન કવિઓ રાજર્ષિ તરીકે ઓળખાય છે. ) હસ્તશીને અનિશત્રુ, ઋષભપુરના ધનવાહ, વીરપુરનેા વીરકૃમિત્ર, વિજયપુરના વાસવદત્ત, સૌગ ંધિકને અપ્રતિહત, કનકપુરના પ્રદીપચંદ્ર, મહાપુરના અલ, સુધાષતિ અર્જુન, અને શાકેતપુરના રાજા દત્ત ત્યાદિ અનેક રાજાએ શ્રી મહાવીર પ્રભુના સમયમાં મઢાવીર ભક્ત-ચુસ્ત જૈન હતા. આ બધા રાજાની આળખાણ જૈન સૂત્રમાં કરાવી પરંતુ મને તે જોવાના સમય નહિ મળવાથી હું આ રાજાએની ઓળખાણ નથી કરાવી શક્યા. આ સિવાય ત્યાર પછી બૌદ્ધ સમ્રાટ્ અશાકને પૌત્ર ચક્રવર્તિ સંપ્રતિ ( સપષ્ટ ) મહાન્ ચુસ્ત જૈન રાજા હતા. તેણે જૈન દર્શીનની ઉન્નતિમાં બહુ કીંમતી મદદ આપી છે કે જેની એળખાણ મે` ટુંકાણમાં કરાવી છે. તેમ જ વીર વિક્રમ શ્રી સિદ્ સેન દિવાકરના ઉપદેશથી ચુસ્ત જૈન થયેા હતેા. ત્યાર પછી અપ્પભટ્ટ સરના ઉપદેશથી ગ્વાલીયરના આમરાજા જૈન થયા હતા. આ અને ખીજા ઘણા જૈન રાજાએ છે જેએએ જૈન ધર્મની ઉન્નત પાછળ પેાતાના રાજ્યની પણ દરકાર કર્યાં સિવાય પુષ્કળ ફાળા આપ્યા છે. આ બધા મહારાજાનાં જીવન ચરિત્ર મને નથી મળ્યાં. સમય મળ્યે જૈન રાઆનાં જીવન ચરિત્ર આપવાની વૃત્તિ છે. છેલ્લા જૈન રાજા “ મહારાજાધિરાજ પરમાત ” કુમારપાલ કે જે શ્રીહેમચંદ્રસુરિશ્વરના ઉપદેશથી ચુસ્ત જૈન થયા હતા તે રાજર્ષની મેં એળખાણુ કરાવી છે. જૈન મંત્રીએ!માં બુદ્ધિનિધાન શ્રી અભયકુમાર મંત્રી કે જેએ! શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્ત હતા અને મહારાજા શ્રેણીકના મુખ્ય મત્રી હતા, તેઓનું જીવન ચરિત્ર જૈન સમાજમાં બહુ હર્ષોંથી ગવાય છે. સમયે ગુર્જર સાક્ષરને તેની આળખાણ કરાવીશ. આ સિવાય નવમા નંદના મહામાત્ય શકટાલ ( શકડાલ ) મંત્રી ( સ્થુલીભદ્રજીના પિતા) અને તેમને પુત્ર મહામંત્રી સિદ્િયક ( શ્રીયક ) તેમ જ ગુજરાતમાં વનરાજથી માંડી ડેડ વીરધવલ સુધી ઓછાવત્તા પ્રમાણમાં જૈનેએ મત્રીપણું ભાગવ્યું છે. તેમાં મુખ્ય મંત્રીઓમાં વનરાજને મંત્રી ચાંપે! કે જેણે ગુજરાતની ગાદી સ્થાપવામાં વનરાજને અણુમેાલી મદદ કરી હતી. ત્યારપછી એસવાલકુલતિલક શ્રી વિમલમ`ત્રી કે જેમની એાળખાણુ મેં કરાવી છે અને જેણે માળવાના ભેાજની પ્રતિસ્પર્ધીમાં ગુજરાતને! ગબહુ સારી રીતે સાચવ્યા હતા અને જેમણે આણુનાં જગસિદ્ધ જૈન મંદિરા બંધાવી ગુજરાતને બલ્કે હિંદુસ્તાનને ગૌરવવાન બનાવ્યું છે; તેમ જ ગુજરાતના નાથ સિદ્ઘારાજદેવના મહામાત્ય મુંજાલ કે જે પાકકા મુસદ્દી અને મહાન યોદ્દા હતા અને ચુસ્ત જૈન હતા. આ સિવાય ઉદાયનમંત્રી, સૌરાષ્ટ્રના અધિપતિ સજ્જન તેમ જ તેના પુત્ર પરશુરામ, સહારાજના ધર્મપુત્ર ચાહડ ( ઉદાયન મંત્રીના પુત્ર ) આદિ ચુસ્ત જૈન હતા. તે અહિંસાના પરમ ઉપાસક હતા છતાં તીક્ષ્ણ ક્લમની માફક હાથમાં ઉઘાડી તરવાર લઇ રણુાંગણમાં વીર યેદ્દાની માક લડયા હતા અને ગુજરાતનું ગૌરવ સદાને માટે ટકાવ્યું હતું. કુમારપાલનેા મંત્રી વાગ્ભટ, બાહુડ, આત્રભેટ આદિ પણ ચુસ્ત જૈન હતા. તેમણે શત્રુંજયતીના મંદિરના ઉદ્દાર કરાવ્યા હતા. આ સિવાય વીરધવલના મંત્રી વસ્તુપાલ તેજપાલ પણ પ્રસિદ્ધ છે કે જેમની એળખાણ મે ટુંકાણમાં કરાવી છે. તેઓએ ગુજરાતની એલવાઇ જતી વીરતાને સતેજ બનાવી હતી—કરી હતી. આ બન્ને ભાઈઓ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જનવિભાગ ચુસ્ત જૈન હતા અને યુદ્ધવિશારદ પણ હતા. તેમણે આબુમાં લાખો રૂપિયા ખર્ચા હિંદુસ્તાનની શિલ્પકળામાં એક મંદિર કરાવ્યાં છે. આ સિવાય મેગલ સમ્રાટ અકબરના મંત્રી ટોડરમલ અને કર્મશાહ પણ પ્રસિદ્ધ છે જેમાં ટોડરમલ મુસદ્દી મંત્રી અને વીર ધે હતો. તેણે જ અકબરના સમયમાં ખેતરોની માપણી કાઢી હતી કે જે માપણી થોડા ઘણું ફેરફાર સાથે હજુ પણ ચાલુ છે. લંબાણના ભયથી હું બધા મંત્રીઓનાં જીવન નથી આપી શકો. ધીમે ધીમે તેમની પણ ઓળખાણ કરાવીશ. હવે છેલ્લે જૈન દાનવીર સંબંધે ટુંકાણમાં કહી હું વિરમીશ. જૈન દાનવીરોની ઓળખાણ કરાવવી એ તો સૂર્યને દીપકવડે એાળખાવવા સરખું છે. જૈનોની દાનવીરતા ઘણે સ્થલે પ્રસિદ્ધ છે. જૈનધર્મના સિદ્ધાતિ જ એવા ઉદાર છે કે જેમાં દરેક મનુષ્યએ થોડે ઘણે અંશે ઉદાર બનવું જ જોઈએ. તેઓએ હરકઈ રીતે શક્તિ પ્રમાણે દરરોજ થોડું ઘણું દાન આપવું જોઈએ. જૈન રાજાઓએ, મંત્રીઓએ અને જૈન શેઠીયાઓએ અનેક સ્થળે અઢળક પૈસો ખચ પિતાની દાનવીરતા બતાવી છે. તેમાંય મંદિર પાછળ, જૈન દર્શનની ઉન્નતિ પાછળ અને દેશના રક્ષણ માટે ભયંકર દુષ્કાળમાં લગાર પણ આંચકે ખાધા સિવાય પુષ્કળ પૈસો ખચ પિતાની દાનવીરતા કાયમ રાખી છે. તેમાંના ઐતિહાસિક દષ્ટિએ મહમ્મદ બેગડાના સમયમાં ૧૩૧૫ ના ભયંકર દુષ્કાળમાં ગુજરાતના દાનવીર શેઠ એમાહોડલીયે પિતાની ઉદારતાથી ગુજરાતમાં દુષ્કાળને બદલે સુકાળ જેવું કરી પિતાનાં બીરૂદ સાચવ્યાં હતાં. તેમજ કચ્છભદ્રેશ્વરના શેઠ જગડુશાહે ( ગુજરાતના કુબેર ભંડારી) પણ ભયંકર દુષ્કાળના સમયમાં આખા હિંદુસ્તાનને મદદ કરી કાળના મુખમાંથી ઘણું મનુષ્યોને બચાવ્યા હતા. તે વખતના હિંદના પ્રખ્યાત રાજા મહારાજાઓને પણ તેણે પિસ અને દાણા આપી બહુ મદદ કરી હતી. આ ગુજરાતના કુબેર માટે ઘણું ઘણું કહેવાનું છે પરંતુ સમય ન હોવાથી વિશેષ કંઈ નથી લખતે. તેને માટે કહેવાય છે કે જ્યારે આ દાનવીર શેઠ મરણ પામ્યા ત્યારે હિંદુસ્તાનની પ્રજાએ અને રાજા મહારાજાઓએ તેના ઉપકારે સંભારી ઘણું દિવસ સુધી શોક પાળી તેના મરણ પછી આજે ખરો કળીયુગ માન્યો હતો. અત્યારે પણ જૈનેની દાનવીરતા કંઇ ઓછી નથી. છેલ્લે થયેલા શાંતિદાસ, શેઠ પ્રેમચંદ રાયચંદ અને મોતીશા શેઠ આદિની દાનવીરતા કાંઈ અપ્રસિદ્ધ તેમ ઓછી નથી. તેમજ ૧૮૫૬ના દુકાળમાં અને ૧૯૭૪-૭૫ ના ઈન્ફલ્યુએન્ઝામાં પણ કંઇ જૈનેની સેવા કે દાનવીરતા ઓછી નહોતી. તેમ જ અત્યારે પણ કચ્છના એક ગૃહસ્થે કચ્છમાં દુષ્કાળમાં ૫૦૦૦૦ રૂ. જેટલી રકમની ઉદારતા બતાવી છે. ખરેખર એવા પ્રસિદ્ધ અપ્રસિદ્ધ દાનવીર ગૃહસ્થને સદાને માટે અમારા અભિનંદન છે. મેં આ નિબંધમાં મુખ્યપણે નીચેના ગ્રની મદદ લીધી છે. કલ્પસૂત્ર, ચતુર્વિશતી પ્રબંધ, વિમલપ્રબંધ, પ્રબંધચિંતામણી, જેનઐતિહાસિક રાસમાળા ભા. ૧, વીરવંશાવલી (જૈનસાહિત્ય સંશોધકમાંથી ). જૈન ધર્મને ઇતિહાસ, તપગચ્છની પટ્ટાવલી, જૈન કેન્ફરન્સ હેરલ્ડને દિવાળીને અંક, પુરાતત્ત્વ અને આત્માનંદ પ્રકાશ માસિક આદિ ઘણા ગ્રંથો અને નિયતકાલિકેની મદદ લીધી છે, તેટલે અંશે તેમને હું આભારી છું. Page #78 -------------------------------------------------------------------------- ________________ મહાકવિ ધનપાલ ૪૩ મહાકવિ ધનપાલ વિક્રમના તેરમા સૈકામાં જૈન સાહિત્યનો સૂર્ય ગગન મળે ઉપર ચડે. જૈન સમર્થ કવિઓ ભારતવર્ષના ભૂષણરૂપ વિદ્યમાન હતા. તેઓમાં મહાકવિ ધનપાળ અને શોભન મુખ્ય હતા. તેઓ બંને ભાઈ થતા હતા. તેઓ ઉદારચરિત ભોજ રાજાના સમયમાં થઈ ગયા. ધનપાળની કાવ્ય ચમત્કૃતિ અભુત હતી. તેણે જૈન ધર્મના ઘણું ગ્રંથો રચ્યા છે. તેના દરેક ગ્રંથમાં તેની બુદ્ધિનું ચમત્કાર ભરેલું ચાતુર્ય પ્રકાશી નીકળે છે. ધનપાળની કવિતામાં કોઈ અનેરા એજિસ સ્થળે સ્થળે ઝબકી રહેલ છે. તેની અદ્ભુત પ્રતિભા, તેની લોકોત્તર કવિત્વશક્તિ આદી ગુણે તેના કાવ્યના વાચકને રસમન બનાવી દે છે. ભોજરાજ સંસ્કૃત સાહિત્યનો અતિ પ્રેમી હતા. તે સ્વયં સારો કવિ પણ હતું. તેની સભામાં આર્યાવર્તના બધા ભાગોમાંથી કવિઓ અને વિદ્વાનો આવતા અને પોતાનું પાંડિત્ય પ્રદર્શન કરી રાજા અને સભાજનોનું ચિત્ત આકર્ષણ કરતા. રાજા પણ તેમને યોગ્ય સત્કાર આપી પ્રજાનું મનરંજન કરતો. તેના આશ્રય હેઠળ સંખ્યાબંધ કવિઓ વિદ્વાનો રહેતા અને સાહિત્યની સેવા કરી યશોરાશિને મેળવતા. મહાકવિ પદ્મનાભ વિદ્વાનની સભાને પ્રમુખ હતા અને ભજનો ગાઢ પ્રેમી હતા. બાલ્યાવસ્થાથી ભેજ અને ધનપાલ મિત્ર હતા. ધનપાળના પ્રખર પાંડિત્ય ઉપર મુગ્ધ થઈ મુંજરાજે તેને જ “સરસ્વતીનું ગૌરવસૂચક બિરૂદ આપ્યું હતું. ધનપાલ પ્રથમ વૈદીક ધર્માવલંબી હતો અને પાછળથી તે જૈન ધર્માવલંબી થયો હતો. તેનું જન્મ સ્થળ ધારાનગરી હતું. તેના પિતાનું નામ સર્વદેવ હતું અને તે પણ ચુસ્ત બ્રાહ્મણ હતો. એક વખત ધારાનગરીમાં પ્રસિદ્ધ વિદ્વાન શ્રી મહેન્દ્ર સૂરિ પધાર્યા અને તેમને ઉપદેશ સાંભળવા સર્વદેવ દરરોજ આવતા ૧. પછી અમુક કારણસર તેણે પોતાના પુત્ર શોભનને શ્રી મહેન્દ્ર સૂરિને વહોરાવ્યો. જો કે આ કામ શોભનની ઈચ્છાથી જ થયું હતું પરંતુ ધનપાલને ખોટું લાગવાથી તેણે ભોજરાજાને કહી ધારાનગરીમાં સાધુઓને આવવાને રસ્તો જ લગભગ બંધ કરાવ્યો. બીજી બાજુ ધનપાલન ભાઈ શબને દીક્ષા લઇ પોતાના ગુરુ પાસે અભ્યાસ કરી પ્રખર વિદ્વાન થયા. તેમના ગુરુએ તેમની ગ્યતા જોઈ આચાર્ય પદવી આપી. હવેથી શેભમુનિ શોભનાચાર્યના નામથી પ્રસિદ્ધ પામ્યા. તેમની વક્તત્વ શક્તિ બહુ અસાધારણ હતી. તેમની શકિતની કીર્તિ દેશદેશ ફેલાવા લાગી. ધારાનગરીના જેન સંધે પણ તેમનો આ કિર્તિનાદ સાંભળ્યું. તેમને ઈચ્છા થઈ કે શોભનાચાર્ય અત્યારે પધારે તો સારું. તેમને વિનંતિ કરવાને માટે સંધના શેઠીને તેની પાસે મોકલ્યા. શોભાનાચાર્ય ગુરુ આશા લઈ ધીમે ધીમે ત્યાં આવ્યા. શોભન મુનિની અસાધારણું વકત્વ શક્તિથી ધારા ૧ જૈન સમાજમાં આને માટે એક દતકથી ચાલે છે પરંતુ મને તેમાં વજુદ નહિ લાગવાથી મેં સ્થાન નથી આપ્યું. કેટલાએક લકે તેને મહત્વની ગણે છે પરંતુ કદાચ આમ પણ બન્યું હોય કે એક વાતમાં બીજી વાતને કેળભેળ થઈ ગયો હોય કે જેથી, વાચકને કે લેખકને માન્ય ન થાય.. Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈનવિભાગ નગરીની પ્રજામાં નવચેતન આવ્યું. એક વખતે તેમના શિષ્યો શ્રી ધનપાલને ત્યાં પહેરવા ગયા. (ધનપાલને લાંબે વખતે ષ ઓછો થઈ ગયો હતો તેથી જ તેમના ભાઈ જૈનમુનિ ત્યાં આવી શક્યા હતા) ધનપાલ નહાતો હતે. ઘરમાં તેની સ્ત્રીએ દહીં લાવી વહેરાવા માંડ્યું ત્યારે તેમણે પુછયું. કેટલા દિવસનું છે? ત્યારે તેણે કહ્યું કે ત્રણ દિવસનું દહીં છે. ત્યારે તેમણે કહ્યું કે સાધુને તે લેવું યોગ્ય નથી, કારણ કે તેમાં જીવ પડી જાય છે. ધનપાલ આ સાંભળી કાંઈક આશ્ચર્ય પામ્યો અને કાંઈક મશ્કરી જેવું લાગ્યું. તેણે કહ્યું કે આપ શા ઉપરથી એમ કહો છો ? ત્યારે તેમણે કહ્યું કે તમને પ્રત્યક્ષ દેખાડીએ પછી વાં નથીને ? તેમણે અળતાનો રંગ મંગાવી દહીંમાં નાંખે કે જેથી અંદર રહેલા જીવો પ્રત્યક્ષ દેખાવા લાગ્યા. ધનપાળે આશ્ચર્ય સાથે પિતાની ભૂલ કબુલી મુનીઓને ભક્તિથી પુછયું કે આપના ગુરુ કોણ? ત્યારે તેમણે કહ્યું કે અમારા ગુરુ શ્રી શોભનાચાર્યું છે. બીજે દિવસે ધનપાલ તેમની પાસે આવ્યો શોભનાચાર્યને પૂર્વ ભ્રાતૃપ્રેમ એકદમ ઉભરી આવ્યો અને એકદમ ઉઠી તેને પ્રેમથી ભેટયા. ધનપાલની આંખમાં હર્ષનાં આંસુ આવ્યાં. પોતાની ભુલ માટે માફી માગી. ઉદાર દીલના શોભનાયાયે તેને માફી આપી. પછી બને ભાઈએ ખુબ ધર્મચર્ચા કરી. અંતે ધનપાળે પિતાના ભાઈનાં વખાણ કરતાં કહ્યું કે ભાઈ તેં તારું સુધાર્યું. આ પવિત્ર સત્ય સનાતન ધર્મ અંગીકાર કરી તારા જીવનને સાર્થક કર્યું અને આપણું કુળને તેં તાર્યું. ધનપાળને શોભનાચાર્ય ઉપર અનન્ય પ્રેમ ઉત્પન્ન થયે ધીમે ધીમે તેણે જૈન સિદ્ધાંતને અભ્યાસ તેમની પાસે શરૂ કર્યો. તેણે સંસર્ગથી શ્રી મહેન્દ્ર સરી પાસે જૈન ગાધ્ય દીક્ષા અંગીકાર કરી. ધનપાળના આમ એકાએક ધર્મ પરિવર્તનથી વૈદિક ધર્મમાં ચુસ્ત ભોજને કાંઈક આશ્ચર્ય થયું અને વારંવાર ધનપાળ સાથે જૈન ધર્મ વિશે વાદવિવાદ કરતા. પરંતુ જૈન દર્શનમાં નિષ્ણાત પામેલા ધનપાળની યુક્તિઓ સાંભળી મહારાજા ભોજને કાંઇક નમતું આપવું પડતું-બલ્ક નિરતર થતો. વખતના વહેવા સાથે રાજાને આગ્રહ કાંઈક મંદ થયે. તે જૈન સાહિત્ય ઉપર સદભાવ ધરાવવા લાગે. ધનપાલ પણ પિતાના ગુરુ શ્રી મહેન્દ્ર સૂરિ પાસે અભ્યાસ કરી જૈન દર્શનનો પાશ્વા થયો. ભેજરાજા પણ સ્વયં પંડિત અને તત્ત્વજ્ઞ હોવાથી સ્વધર્મ-વૈદિક ધર્મમાં નિષ્ણાત હતો. જૈન ધર્મના વિશેષ પરિચયના અભાવે જૈનના સ્યાદ્વાદથી તે અજાણ હતું. હવે તેને તે જાણવાની ચિ થઈ અને કવિએ તે ઈચ્છા પુરી પણ કરી છે. ( કવિએ તેની ઇચ્છાથી પ્રેરાઈને જ તિલકમંજરીની અદ્દભુત કથા રચી હતી) હવે આપણે તેમની ઇતિ તરફ વળીએ. કવિએ પિતાની પછવાડે અસાધારણું મૌલીતાવાળાં ત્રણ રત્નો મુક્યાં છે જે આઠ આઠ શતાબ્દિ થઈ ગઈ છે છતાં હજી જવલંત ભાવે શોભી રહેલ છે. તેમાં તિલકમંજરી, ઋષભપંચાશિકા અને પાયેલછીનામમાલા (કેશ, આ કેશ પ્રાપ્ત છે). શોભનસ્તુતિ ઉપર ટીકા પણ તેમણે રચી છે. તે બધામાં તિલકમંજરી એક અદ્ભુત ગધમય મહાકાવ્ય છે. તેમાં કવિનું અસાધારણ પાંડિત્ય સ્થળે સ્થળે પ્રકાશી રહેલ છે. તિલકમંજરીની રચના બાણની કાદંબરી જેવી વિસ્તૃત આખ્યાયિકાના રૂપમાં બનેલી છે. પાત્ર અને વસ્તુ કવિએ કલ્પેલાં હોવાથી તે સંસ્કૃત સાહિત્યનું અદ્ભુત પુસ્તક કહી શકાય. સુબંધુની વાસવદત્તા, દંડિનું દશકુમાર, વિક્રમની નલકથા અને બાણની કાદંબરીમાં ઘણે ફેર છે. ગુલાબના કંટક સમાન કાદંબરીનાં લાંબાં વાકયો રસપ્રવાહમાં આઘાત પહોંચાડે છે, ત્યારે ધનપાલની તિલકમંજરી કામધુ લોલુપ રસિક ભ્રમરોના ચિત્તવિવેદ Page #80 -------------------------------------------------------------------------- ________________ મહાકવિ ધનપાલ માટે ઋતુનાં પુષ્પોથી સુગંધિત અને નવનવા રસથી પૂરિત કમનીય કાવ્ય છે. સાથે વચ્ચે વચ્ચે ઉપયોગી કે આપી તેની શોભામાં એર વધારે કર્યો છે. આ કવિને માટે પ્રભાવક ચરિત્રકાર કહે છે કે રાજ ના ઘોટિ કfજતા જવવા . આમાં સહૃદય વાચકને અતિશયોક્તિને લેશ પણ માલુમ નથી પડત. શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રખર વિદ્વાન પણ ધનપાળની મુક્તકઠે સ્તુતિ કરી તેનું ગૌરવ-મહત્તા બતાવી ગયા છે. આવી રીતે કાવ્યાલંકાર આદિ ગ્રંથમાં ગદ્ય કાવ્યના ગ્રાનાં નામ આપતાં પ્રથમ નામ ધનપાલની તિલકમંજરીનું છે. ધનપાળની તિલકમંજરી જૈન વેતામ્બર સાહિત્યસાગરમાં એવું અદ્ભુત રત્ન છે કે જેની કીર્તિને અન્ય સંપ્રદાયના દિગંબર જેવા આગ્રહી સમાજના વિદ્વાને પણ નમસ્કાર કરે છે. અને તેની આવી અનન્ય કીર્તિ-અસાધારણ કીર્તિ જોઈ તેના ઉપર મુગ્ધ થઈ પિતાના સામાજિકોને લાભ આપવા પ્રશંશનીય પ્રયત્ન કરી તિલકમંજરી સાર પુસ્તક રચી (વેતાંબરોમાં પણ દિગંબરીને તિલકમંજરી સાર જે તિલસ્પંજરી સાર ગ્રંથ રચવામાં આવ્યો છે, સ્પર્ધાથી પણ એક રીતે સાહિત્ય તે વધ્યું જ) કર્તાના વિષયમાં પિતાની કૃતજ્ઞતા પ્રગટ કરી છે. પ્રબંધચિંતામણીકાર કહે છે કે – _ वचनं श्री धनपालस्य चंदनं मलयस्य च सरसां हृदि विन्यस्य का भून्नामनिवृतिः॥ ૧. તિલકમંજરીની ઉત્પત્તિ માટે જૈન સમાજમાં એક દંતકથા પ્રચલિત છે અને તે બહુ રસિક હોવાથી તેને અહીં ટાંકવાની લાલસા હું રેકી શક્તિ નથી. આના સંબંધમાં જૈન ઈતિહાસ લેખકે જણાવે છે કે-ભેજરાજાએ કેટલા દિવસ સુધી ધનપાલકવિને અનુપસ્થિત જોઈ એક દિવસ તેનું કારણ પુછતાં કવિએ જણાવ્યું કે હું આજ કાલ એક તિલકમંજરી નામની અસાધારણ કથા રચું છું. (આ ઠેકાણે સચવા સત્તતિ ના લેખકે ભરતરાજસ્થાનું તથા ઉપદેશપ્રાસાદમાં ગુજરાત્રિ નું નામ - આપેલું છે) તે કાર્યની અંદર વ્યગ્ર મનવાળો હોવાથી નિયમિત સમયે આપની સભામાં હાજર થઈ શકતો નથી. રાજાએ વાત સાંભળી પિતાને તે કથા સંભળાવવા કવિને આગ્રહ કર્યો. કવીશ્વરની વિનંતિથી રાજા નિરંતર પાછલી રાત્રીએ તે કથા સાંભળત (તે સમય બહુ રમણીય હવાથીજ રાજા તેમ કરતે, નહિ કે રાજકાર્યના અભાવને લીધે એમ સમ્યકત્વ સપ્તતિકાકાર કહે છે) કથા સાંભળતી વખતે રાજા કથાના પુસ્તક નીચે સુવર્ણ પાત્ર એવા આશયથી રાખતો કે રખેને કથામૃત વહી ન જાય. સંપૂર્ણ કથા સાંભળ્યા પછી રાજા અતિ આનંદિત થયો. કથાની સર્વોત્કૃષ્ટતાએ રાજાનું મન બહુ આકર્ષે. આ કથાની સાથે મારું નામ અંક્તિ થાય તો યાવચંદ્રદિવાકર મારે યશ આર્યાવર્તની પવિત્ર ભૂમિપર અખંડિત રહે એવી અસહુ અભિલાશાને વશ થઈ રાજા કવિને કહેવા લાગ્યા કે કથાના નાયકને સ્થાને મારું નામ, અધ્યા નગરીને ઠેકાણે અવંતીનું નામ, એને શક્રાવતાર તીર્થને ઠેકાણે મહાકાલનું નામ દાખલ કરે તે બહુ માન, ધન, અને ઈચ્છિત વર પ્રદાન કરું. રાજાની વિ. ૬, ૭. Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈનવિભાગ મહા કવિ શેાભનાચાર્ય જેમ ધનપાલ અધિારણ કવિ હતા તેમ તેના નાનાભાઈ શેાભનાચાય પણ અસાધારણ કવિ હતા. તેઓશ્રી કૃત શાભનસ્તુતિ વિધમાન છે. તે સ્તુતિ બહુ કાણુ છે. જે કદી તેની ટીકા યા ટીપણુ ન હેાય તેા તેના અર્થ કરતાં વિદ્વાનને લગાર વિચાર કરાવે તેવી છે. તેમાં તેમણે એક અદ્ભુત ખુખી કરી છે. દરેક શ્લાકનું બીજું અને ચેાથું પદ સમાન છે. છતાં અર્થમાં અસાધારણ નવીનતા છે આપણે તેને માટે ઘેાડા છુટા છુટા શ્લોકા જોશું તે! અસ્થાને નહિ કહેવાય. ૪૬ भव्यां भोजविबोधनैक तरणे विस्तारि कर्माबली रंभा सामज नाभिनंदन महा नष्टा पदा भासुरै । भक्त्या वंदित पादपद्म विदुषां संपादय प्रोज्झिताम् रंभासामजनाभिनंदन महानष्टा पदा भासुरै ॥ અઃ— ભવ્યાત્મારૂપી કમલેશને વિકાસ પમાડવામાં સૂર્ય સમાન અને વિસ્તાર પામેલી કન પક્તિરૂપી કેળને માટે તેા હસ્તિ સરખા ( હસ્તિને કેળ ભાગતાં જેટલી વાર લાગે તેટલી વારમાં કર્મોના વિસ્તારને તેમણે હણ્યાં હઠાવ્યાં છે) અને મેટી નાશ પામી ગઇ છે આપત્તિ-દુ:ખ જેને અને કાન્તિના સમૂહવડે કરીને શાભતા, દેવાવડે કરીને પુજાયેલા છે ચરણકમળ જેના, એવા અને પ્રક રીતે તયા છે સાવધ આરંભ ( સાવધ એટલે પાપ સહિત આ અનુચિત પ્રાર્થના સાંભળી કવીશ્વર મેલ્યા કે શ્રેત્રીઓના હાથમાં રહેલે અને પવિત્રજળથી ભરેલા પૂર્ણ કુંભ જેમ મદ્યના એક બિંદુથી અપવિત્ર થઇ જાય છે તેમ ઉપર્યુંક્ત નામેાના પરિવર્તનથી સંપૂર્ણ કથાનું પાવિત્ર્ય નષ્ટ થઇ જાય છે અને તેના પાતકથી કુલ, રાજ્ય અને રાષ્ટ્રને નાશ થાય છે. માની રાજાએ આ ઉત્તર સાંભળી ક્રુદ્ધ થઇ પાસે પડેલી ભડભડતી અંગારાની સગડીમાં મુર્ખતાને વશ થઈ પુસ્તક બાળી નાખ્યું. રાજાના એ દુષ્ટ કૃત્યથી કવીશ્વર બહુ ખિન્ન થયેા. પેાતાને સ્થાને આવી નિશ્વાસ નાખતા એક જુના ખાટલામાં એઠે. કવિને સાક્ષાત સરસ્વતી સરખી એક નવ વરસની તિલકમંજરી સુંદર બાળા હતી, તેણે પેાતાને પિતાને કા શૂન્ય, ખિન્નમનસ્ક જોઇ તેનું કારણ પુછ્યું. પુત્રીના અત્યાગ્રહને વશ થઇ કવિએ કથાના વિષયમાં બનેલે સમગ્ર વૃત્તાંત સ`ભળાવ્યા. સાંભળીને તે ખાળા એટલી કે પિતાજી આપ ખેદ ન કરે. આપ સ્નાન પૂજન અને ભેાજન કરી લ્યા મને તે કથા સંપૂર્ણ યાદ છે, તેથી હું આપને તે બધી ઉતરાવીશ. કવિ એ સાંભળી ષિત થયા અને પેાતાના નિત્ય નિયમ કરી પુત્રીના મુખકમળથી આખી કથા લખી; અને પેાતાની પુત્રીનું નામ ચિરસ્મરણીય કરવાને માટે તેનું નામ તિલકમજરી રાખ્યું. આ વૃત્તાંત સમ્યકત્વ સપ્તતિકામાં આપેલું છે. જો કે પ્રભાવકત્રમાં આ કથા થાડા ફેરફાર સાથે ઉપલબ્ધ છે પરંતુ લંબાણુના ભયથી તેને હું સ્થાન આપવું ઉચિત ધારતા નથી ( આત્માનંદ, પુ. ૧૭, અ. સાથે. પૃ. ૧૫૮, ૧૫૯ ). Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૭. મહા કવિ શોભનાચાર્ય તો છે વ્યાપાર જેમણે) અને નથી રોગ જેમને એવા અને મનુષ્યોને આનંદ આપનાર એવા હે નાભિરાજાના પુત્ર (આદિનાથ) પંડિતોને ઉસવ-આનંદ આપે. આ શ્લોકમાં નાભિરાજાના પુત્રને સૂર્યની સાથે સમાન ભાવ કવિએ બતાવ્યો છે. હજી આગળ એક લોકમાં જૈન આગમ-સૂત્રનું વર્ણન કરતાં કવિવર્ય લખે છે કે – श्रान्तिछिदं जिनपरागममाश्रयार्थमाराममानमलशं तमसंगमानाम् । धामाग्रीमम् भवसरित् पतिगशेतुमसी माराममानमलशं तमसंगमानाम् ॥ અર્થ શ્રમ-થાકને છેદવાવાળું અને સાધુઓના આશ્રય માટે તે સુંદર બગીચા સરખું (ગૃહો તે બાહ્ય બગિચામાં નિરંતર ફરી ઈહ લેક સંબંધી આનંદ ભોગવે છે પરંતુ ત્યાગી સાધુઓ કે જેઓને માટે આ બાગ બગિચા નકામા છે તેમને માટે જૈન આગમે એક સુંદર બગિચા સરખા આનંદદાયક છે. તેમાંથી સાધુપણાને યોગ્ય જીવનનાં મને હર સૂત્રો રૂપી સુગંધ સ્થળે સ્થળે બહેકી રહેલી-શોભી રહેલી છે.) અને મોટા મેટા આલાવા (પેરીગ્રાફ ) ના સ્થાન સરખું અને આ ભવસાગર ઉતરવાને માટે પુલ સરખું અને નાશ કર્યા છે કામ, રોગ, અહંકાર, પાપ, અને અજ્ઞાન જેણે એવા આગમને હેમનુષ્યો તમે નમસ્કાર કરે. આવી રીતે એક દેવીનું સુંદર વર્ણન કરતાં કવિવર્ય લખે છે કે – સર્વ પ્રતિસ્પર્ધા અને (સૂર્ય કરતાં પણ રનની કાન્તિ વધારે છે એમ કવિવર્યના આશય છે.) પાણિદાર રત્ન અને કાન્તિવડે અસ્ત કર્યો છે સૂર્યને જેણે એવી નવી તરવારખડગને ધારણ કરતી અને હાથીઓનો શત્રુ–સિંહ તેના ઉપર બેઠેલી અને રણ-યુદ્ધ ક્ષેત્રના શબ્દથી ક્ષય પામેલી-ત્રાસ પામેલી શત્રુની પંકિતને-સમૂહને નાશ કરતી એવી મહા માનસી દેવી (મનુષ્યને) ઇચ્છિત આપ. આવી રીતે કવિએ ગ્રેવીસ ભગવાનની સ્તુતિમાં ૮૬ લોકે બનાવ્યા છે અને દરેક કેમાં નવીન અર્થે અલંકારો અને રસ સ્થળે સ્થળે મુક્યા છે. કહે છે કે કવિવરે આ સ્તુતિ ગોચરી-મધુકરી જતાં રસ્તામાં જ બનાવી હતી. આ ઉપરથી આપણને પ્રતીતિ થાય છે કે કવિમાં કેવી અસાધારણ નૈસર્ગિક કવિત્વશક્તિ હશે! Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈનવિભાગ ગુજરાતી મહાકવિ શ્રી વીરવિજયજી - કવિવર્ય શ્રી વીરવિજયજી જૈન સમાજમાં એક મહા કવિ તરીકે સુપ્રસિદ્ધ છે. આ મહા કવિથી આબાલવૃદ્ધ ભાગ્યેજ કેઈ અજાયું હશે. તેમણે ગુજરાતી ભાષામાં પૂજાઓ, સ્તવને, ચેખલીયાં, રાસા આદી ગ્રંથ બનાવી પોતાનું નામ અમર કરેલ છે. ગુજરાતી ભાષાની પૂજામાં અસાધારણ ઝમક ભાવો અને જુદા જુદા રસો તેમણે એજ્યા છે. તેમની પૂજાઓ જૈન દર્શનને જ્ઞાતા એક બાળક પણ સહેલાઈથી-સરલતાથી ગાઈ શકે છે, સમજી શકે છે. તેમને જૈન સમાજમાં અંતિમ કવિ કહીએ તે પણ કાંઈ અતિશયોક્તિ ભરેલું નથી. તેમનું જન્મ સ્થળ ગુજરાતનું પાટનગર અમદાવાદ છે. તેઓ જાતે ઔદીચ્ય બ્રાહ્મણ હતા. પિતાનું નામ જગનેશ્વર અને માતાનું નામ વીજ કેરબાઈ હતું. તેમનો જન્મ ૧૮૨૯ માં વિજયા દશમીને દિન થયે હતો. તેમનું નામ કેશવરામ હતું. તેમને એક બહેન હતી. તેમનું નામ ગંગે હતું. કેશવરામનું ૧૮ વર્ષની ઉમરે દેહગામનાં રળીયાત બાઇ. સાથે લગ્ન થયું હતું. ત્યાર પછી થોડા વખતમાં તેમના પિતા મરણ પામ્યા. પિતાના ભરણું પછી કઈ કારણસર તેમને તેમની માતા સાથે કજીયો થ; પિતે રીસાઈ ઘર છોડી ચાલી નીકળ્યા. માતા તેમને શોધવા માટે નીકળી પરંતુ પુત્રને પતો ન લાગ્યો. પુત્રપ્રેમી માતાને બહુ આઘાત લાગ્યો અને પુત્રના શોકથી અંતે મૃત્યુ પામી. માતાનું મરણું અને ભાઈને વિયેગ આ માઠા સમાચાર સાંભળી તેમની બેન ગંગા પણ મૃત્યુ પામી. . . આ બાજુ કેશવરામ ત્યાંથી નીકળી જૈનના પવિત્ર અને સૌરાષ્ટ્રના શિરતાજ શત્રુંજયની યાત્રા કરવા ગયા અને ત્યાં જૈન મુનિશ્રી નવિજયજીના સમાગમમાં આવ્યા ( પેલેરા નજીક ભીમનાથ ગામમાં મળ્યા એમ પણ છે.) પાલીતાણે તેમની તબીયત લથડી અને ગુરુકૃપાથી શાંતી વળી તેથી તેમને તે ગુરુ (શ્રી શુભવિજયજી ) ઉપર અનન્ય શ્રદ્ધા બેઠી. પછી ગુરુ સાથે ત્યાંથી વિહાર કરી ખંભાત તરફ નીકળ્યા. રસ્તામાં કેશવરામની ઇચ્છા દીક્ષા લેવાની થઈ. તેના ખુબ આગ્રહથી પ્રેરાઈ શ્રી સુભવિજયજીએ વિર સં. ૧૮૪૮ માં ખંભાત પાસેના કે ગામડામાં દીક્ષા આપી. આ વાતની ખબર ખંભાતમાં શ્રાવકને પડી. તેઓ ત્યાં સામા આવ્યા અને ગુરુને બહુ ઠાઠમાઠથી પ્રવેશ કરાવ્યો. આ શુભ વિજયજીને શિષ્યને ભણાવવાની બહુ કાળજી હોય તેમ જણાય છે, કારણ કે દીક્ષા આપ્યા પછી તુરતજ ખંભાતમાં પાંચ વરસ સુધી તેમને ભણાવવાને ત્યાં રહ્યા અને શિષ્યને ખુબ કાળજી પૂર્વક ભણાવી પિતાના અમુલ્ય જ્ઞાનને વારસ શીષ્યને આપે (આ ઉપરથી સમજી શકાશે કે આગળના સાધુએ પિતાના શીષ્યોને પિતાના હાથે જ પડન પાઠન કરાવતા હતા. અત્યારે આ પ્રવૃતિમાં ઘણીજ મંદતા આવી ગઈ છે. જો કે ક્યાંક ક્યાંક આ પ્રકૃત્તિ ચાલુ છે. પરંતુ પૂર્વની પ્રવૃત્તિ તે અત્યારે શિથિલ છે એમ કહ્યા સિવાય તે નહી ચાલે.) - ગુરુએ ગ્યતા જોઈ શ્રીવીરવિજ્યજીને અમદાવાદમાં પન્યાસપદ– પંડિતપદ આપ્યું, અને ત્યાર પછી એટલે સં. ૧૮૬૭માં ફાગણ વદી ના દિવસે વીરવિજયજીના ગુરુ શ્રી શુભ Page #84 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી મહા કવિ શ્રી વીરવિજયજી વિજયજી સ્વર્ગે સીધાવ્યા. વીરવિજ્યજીને ગુરુને આ વિયેગ બહુ આકરા લાગ્યા. તેમને પોતાના ગુરુપર બહુ પ્રેમ હતું. મુએ તેમને સંસારસાગરમાંથી તાર્યા-બચાવ્યા અને વળી ઉંચી વિધા આપી તેમને અણી બનાવ્યા હતા. શીખે ગુસ્ની ભક્તિ કરી આણુ પતાવવા કાંઈક પ્રયત્ન કર્યો હતો. પિતપતાના ગુરૂની સ્તુતિ કરતાં “શુભલી” માં કહ્યું છે કે ( આ શુભવેલી પિતાના ગુરુની હૈયાતીમાં સં. ૧૮૬૦માં લખી હતી એ ગુરૂના ગુણ જલનિધિ, મુજ મતીએ ન કહાય ગુણનિધિ જલનિધિ જલ ભર્યો, ગરગરીએ ન અપાય. - આ ઉપરથી જણાઈ આવે છે કે પિતાના ગુરુના ગુણ ઉપર તેમને કેટલાં અનહદ પ્રેમભક્તિ હતાં. તેમણે દીક્ષા લીધા પછી તરત જ એટલે પાંચ વરસ પછી પિતાની કવિત્વ શતી ખીલવવા માંડી અને તેના પ્રથમ સુંગધી પુષ્પ તરીકે ગેડી પાર્શ્વનાથના ખલીયા સં. ૧૮૫૩ માં બનાવ્યા ત્યાર પછી સં. ૧૮૫૭ માં સુરસુંદરી રાસ અને પરમ કારણિક શ્રી મહાવીર દેવની પાંત્રીસ પ્રકારની વાણીના ગુણનું વર્ણન લખ્યું છે. તેમની ઉપદેશક શક્તિ બહુ આકર્ષક હતી. તેમને ઉપદેશ સાંભળવા મનુષ્યની મેદની એટલી ભેગી થતી કે પોતે જ્યાં હોય ત્યાં ઉપાશ્રય મનુષ્યથી ચીકાર ભરાયેલ રહેતો. તેઓ જેમ સારા ઉપદેશક હતા તેમ નીડર પણ હતા. તેમણે ટુંકે અને શિથિલ યતીઓનું જોર તોડવા પોતાના ઉપદેશસાગરનો પ્રવાહ વાળ્યો હતો. તે વખતના ઘણા શિથિલ થતીઓ અને દંઢકે તેમના આ સુંદર કાર્યથી બહુ નારાજ રહેતા. તેમણે પંડિતજી વીરવિજયજીને હેરાન કરવામાં કાંઈ મણું નથી રાખી. તેમણે વીરવિજયજીને કેટે પણ ચડાવેલા; પરંતુ આપણે સનાતન સિદ્ધાંત–સત્યમેવ જયતે પ્રમાણે તેમને કેઈથી પરાભવ નથી થયો. ન્યાયાધીશે પણ તેમનો ત્યાગ તપસ્યા ઉચ્ચ ચારિત્ર અને અસાધારણ વક્તવ શક્તિ જે તેમના પર મુગ્ધ થતા અને તેમને માનભેર નમસ્કાર વંદન કરી રજા આપતા. તેઓને જૈનોનાં પરમ પવિત્ર સૂત્રોનું જ્ઞાન બહુ ઉંચું હતું. તેને પ્રજાને લાભ આપવા સ્થળે સ્થળે સૂત્રના પાઠે સ્તવનો ઝંઝાયો-સ્વાધ્યાય રાસ તથા પૂજામાં મુક્યા છે તેને માટે તેમને એક દુહો હું ટાંકું છું. ઉતરાધ્યયને સ્થીતી લગે, અંતર મૂર્ત કહાય; પન્નપણમાં બારતે, શાતા બંધ સંપ્રાય છે ૧ | - સાત વેદની બંધનું ઠાણ પ્રભુ પુર ધુપ, મચ્છત દુર્ગધ દુર ટળે, પ્રગટે આત્મસ્વરૂપ, ને ૨ " (વિવિધ પૂજાસંગ્રહ પૃષ્ટ ૧૬૭) આ દુહામાં જૈનેનાં બે સૂત્રો (ઉતરાધ્યયન અને પન્નવણું) ના ભાગ છે. આવી રીતે ઘણુંજ સ્થળે તેમણે સૂત્રોના પાઠ આપ્યા છે. શ્રી વીરવિજયજીના ગ્રંથો જેવાથી તેમની અસાધારણ વિતા અને કવિત્વશકિત વાચકેને ખ્યાલ આપે છે. એમની કૃતિઓ ઘણે સ્થળે બહુ ઉંચું સ્થાન મેળવે છેગમે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈનવિભાગ તે જૈન મંદિરમાં જ્યારે પૂજા ભણાવવી હાય ત્યારે પ્રથમ તેમની પૂજાએ ભણુાવવાનું સૂચવવામાં આવે એ જ તે પૂજાનું ગૌરવ બતાવવાને સ છે. તેમની કવિતા બહુ સરસ અને બાળક પણ સહેલાથી સમજી શકે તેવી છે. સાથે સાથે કવિએ પેાતાનું પાંડિત્ય દેખાડવા કેટલાક સ્થળે ગહન અર્થો પણ મુકયા છે. ભલભલા પંડીત પણ તેના અર્થ કરતાં મસ્તક નમાવ્યા સીવાય નહી રહે. તેમણે જૈન સાહિત્યેાધાન પેાતાના નીલ આત્મદ્ગાર રૂપી નીલ જલથી-અમૃતથી સીંચી ષડ્ ઋતુના નવનવા વિકસિત પુષ્પા સુગંધિત બનાવ્યું છે અને તે સાહિત્યાઘાનના મધુકરના સુંદર ગણગણાટના રણકાર હજી સુધી સુંદર રીતે ગણગણી રહ્યા છે. જૈન ગુજરાતી સાહિત્યના આ મનુનું સ્થાન જૈન ઇતિહાસમાં ધ્રુવના તારાની પેઠે જવલંત ભાવે પ્રકાશશે-પ્રકાશી રહેશે. તેમની અદભુત કવિત્વશક્તિના ઘેાડા દાખલા ટાંકીશ તે! તે અસ્થાને નહી કહેવાય. રૂડા માસ વસતા વનરાજીરે, રાયણુને સહકારવાલા કેતકી જાયને માલતીરે, ભ્રમર કરે ઝંકાર વાલા, ક્રાયલ મદભર ટહુકતીરે, ખેડી આંબાડાળ વાલા, હંસ યુગલ જળ ઝીલતાંરે, વિમળ સરેાવરપાળ વાલા, મંદ પવનની લહેરમાં માતા, સુપન નિહાળ વાલા, જીવહંસાના પરચખ્ખાંણુ, ફુલથી કરીયેરે, દુદ્ધિતિવિહેણ પાઠ, સદા અનુસરિયેરે વાસિ મેળા વિનિશિ ભક્ષ, સવા વિશ્વા કરી જીવ, ધ્યાનિત્ય વિ. વિ. પૂ. સ', પૃ. ૧૦૪ ખીજું વ્રત ધરી જી. ન મેલું, પણ અતિમારે ઈં રે, વસુરાજા આસન સે પડીયા, નરકાવાસ જયે રે વિ. વિ. પૂ. સઁ. પૃ. ૧૦૫ વિ. વિ. પૂ. સ', પૃ. ૫૩૦ શ્રી શુભવિજ્ય સુગુરુ નમી, માપતા સમજે, ખાળપણુ ખતલાવિયા, આગનિધિ ગુણગેહ ગુરૂ દીવા ગુરૂ દેવતા, ગુરૂથી લહિયે નાણુ, નાણુ ચકી જગ જાણીયે, માહનીનાં અહિયા. ... ... હિંસા ટાળું રે, પાળુ રે. ... વિ. વિ. પૂ. સ. પૃ. ૧૭૪ કરપી ભુંડા સૌંસારમાંરૈ, જેમ કપિલા નાર, દાન ન દીધું. મુનિરાજનેરે શ્રેણીકને દરબાર. ૩૦ ૧. વિ. વિ. યુ. સ. પૃ, ૨૨૧ મન ર્િ આવેરે, કહું એક વાતલડી, અજ્ઞાની સગેરે રમીયે રાતલડી. મન ૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ વ્યાપાર કરે વારે, દેશ વિદેશ ચલે, પરસેવા તેવારે, કાડી ન એક મળે. મન ૨ ૦ ૧ વિ. વિ. પુ. સ. પૃ. ૨૨૨ અખિયનમેં અવિકારા, જીણુંદા તેરી અખિયનમે' અવિકારા, રાગ દેષ પરમાણુ નિપાયા સસારી સવિકારા. TO 0 શાંત રુચિ પરમાણુ નિપાયા, તુજ મુદ્ર મનેાહારા. વિ. વિ. પુ. સ. પૃ. ૨૨૭ વાહન વૈશાન નિવાસ, સંકીર્ણ થયું આકાશ, કૈ ખેલે કરતા તાડા, સાંકડા ભાઇ પર્વના દહાડા. પ્રભુ૦ ૫ વિ. વિ. યુ. સં. રૃ. ૫૬ થયેા કમ ભરી મેધ માળી, આવ્યા. વિભગે નિહાળી, ઉપસર્ગ કર્યાં બહુ જાતિ, નિશ્ચલ દીઠી જીન છાતીરે, ગગને જા ભરી વાદળીયા વરસે ગાજે વીજળીયે, પ્રભુનાસા ઉપર જળજાવે, ધરણે પ્રિયા સહુ આવેરે વિ. વિ. યુ. સ. પૃ. ૬૨ ... મન ગુજરાતી મહા કવિ શ્રી વીરવિજયજી ... ... શ્રી. વીરવિજયજી કૃત દ્વાદશત્રત પૂજા પૂ. ૬૨. મુંબઇના દાનવીર શેઠે મેાતીશાહે સત્રુંજય ઉપર અઢળક ધન ખર્ચી પેાતાના નામની એક ભવ્ય ટુંક ૧ ( આ ક મેાતીશાહ શેઠની ટુંક તરીકે બહુ પ્રસિદ્ધ છે અને સત્રુંજય • ઉપરના મેટામેટા ગણાતાં મંદીરામાં પણ તેની ગણના થાય છે ) બંધાવી ત્યારે અજન સલાકાતી શુભ ક્રિયા શ્રી નીરવિજયજીએ કરી હતી ( નવી પ્રતિમા–ભગવાનમાં જે પ્રભુત્વના ગુણાનું આરેાપણુ કરવાની ક્રિયા તેને જેને જનસલાકા કહે છે) અને અમદાવાદના શેઠ દીસંગ તરથી દિલ્હી દવાજા બહારની વાડીમાં ભવ્ય મંદીર બધાવ્યું ત્યારે પણ તેમણે જનસલાકારની શુભ ક્રિયા કરી હતી. ( આ બહારની વાડી હઠીસંગની વાડી તરીકે - અમદાવાદમાં પ્રસિદ્ધ છે અને તેમાં બધાવેલ ભવ્ય મંદીરનાં શિખરના ઉજ્વલ સુવર્ણ કુલમાં તેના કર્તાના સુંદર યશ પ્રકાશી રહ્યા છે. આ બન્ને શેઠનાં નામ અને ભવ્ય કામ અમર કરવા પતિ શ્રી વીરવિજયજીએ તેના ખલીયા બનાવ્યા છે તે ખલીયા જૈન સમાજમાં અત્યારે પણ બહુ હેાંશથી ગવાય છે. ૧ ટુંકને! ટુંકા અ એટલેા થાય છે કે એક જ મન પ વિ. સ’. ૧૯૦૫ અમદાવાદના નગર શેઠ પ્રેમાભાઇ હેમાભાઇએ સત્રુંજયના મહાન સધ કાઢયેા હતેા અને તેમાં કવિશ્રી વીરવિજયજી પણ સાથે હતા. કવિશ્રીએ આ સંધનું વન બહુ સુંદર બાનીમાં રચી તેનું નામ પણ અમર કર્યું છે. આ મહા કવિએ કદી ડાઇનાં ખેાટાં વન નથી કર્યા, તેમ કાઇની ખુશામત સરખી પણ નથી કરી. તેમણે માત્ર પ્રભુભક્તિ, ધાર્મિક કાર્યો અને આગળના મહા પુરુષ સાધુસંત! અને ભૂતપૂર્વ થઈ ગયેલા જૈન રાજાઓ અને રાજવિએનાં યથાયોગ્ય રીતે સુદર વષઁત કર્યો છે. તેમના ગ્રંથેામાં ભક્તિરસ મુખ્ય ભાગ ભજ્વે છે. ૫૧ સ્થાને ઝાઝા મદીના સમૂહ Page #87 -------------------------------------------------------------------------- ________________ જેનવિભાગ ૫ જૈન દાનવીરે (લેખક-આચાર્યશ્રી મુનિ ન્યાયવિજયજી ) ૧ ભવડશાહ. આ જૈન દાનવીર ગૃહસ્થ વિક્રમની પ્રથમ સદીમાં વિધમાન હતા, અત્યારે તેને શતાબ્દિઓ વહી ગયા છતાં આ બહાદુર નરની કીર્તિ જૈન ઈતિહાસમાં જ્વલંત ભાવે પ્રકાશી રહેલ છે. જેને ઈતિહાસકારો-ગ્રંથકારોની ભાવડનાં યશસ્વી કામની નોંધે તેના યશને ચિરકાલીન બનાવ્યો છે. શત્રુજ્યમાહાસ્યના કર્તા સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી ધનેશ્વરસૂરિએ પિતાના ગ્રંથમાં તેનાં યશોગાન બહુ લંબાણપૂર્વક કહ્યાં છે; અને ત્યાર પછીના બીજ ગ્રંથકારેએ પણ તે યશસ્વી પુરુષના યશ હર્ષભેર ગાયા છે. જૈન ત્યાગી મુનિવરે કે જેઓએ કદી પણ કેઈનાં ખેટાં કથન નથી કર્યો, તેઓ પણ જ્યારે એક ગૃહસ્થના આટલી હદે ગુણ ગાય એ જ તેની મહત્તા અને ગૌરવને માટે બસ છે. ભવડના પિતા ભાવડ મૂળ કપિલ્યપુરમાં રહેતા હતા. તેઓ પહેલાં તે કોટયાધિપતિ શેઠ હતા અને તેમનું નામ કાંપિલ્યપુરમાં સારા પ્રતિષ્ઠિત ગૃહસ્થ તરીકે પ્રસિદ્ધ હતું. ભાવડ વેપારમાં બહુ સાહસિક ગૃહસ્થ હતા. તે દેશપરદેશમાં વહાણે ભરી ભરી પિતાને માલ મેકલત અને બદલામાં ધન લાવતે. એક વખતે તે સાહસિક વેપારીએ પિતાની સઘળી મિકતને માલ લઈ વહાણે ભરી પરદેશ મોકલ્યાં, પરંતુ તેનું નસીબ વાંકુ હોવાથી રસ્તામાં જ તેનાં વહાણે સમુદેવને આધીન થયાં. ભવડ જેટલો તવંગર હતું તેટલો જ ગરીબ થઈ ગયો. પરંતુ “ભાગ્યું તેય ભરૂચ” એ હિસાબે તેની ખાનદાની અને તેની પ્રતિષ્ઠા કાંઈ ઓછાં નહેતાં થયાં. પોતે ધીમે ધીમે વેપાર કરવા લાગ્યો અને બાકીનો સમય ધર્મકાર્યમાં કહાડવા લાગે. એક વખતે એક સાધુ તેને ત્યાં “ગૌચરી” આવ્યા અને તેનું ભાગ્ય ચડતું જેમાં મુનિવરે તેને કહ્યું કે--મહાનુભવ કાલે તમારે ત્યાં કઈ ઘેડી લઈને આવે તો તમે તે ખરીદી લેજે, અને તેનું મેગ્ય લાલનપાલન કરો. તમારે ભાગ્યરવિ હવે ઉદય થવાની તૈયારીમાં છે. ભાવડ મુનિવર્યનું આ વચન સાંભળી ખુશી થયે અને આ પરોપકારી મુનિશ્રીનો આભાર માન્યો. બીજે દિવસે તેને ત્યાં એક વેપારી ઘોડી લઈને આવ્યો. ભાવકે મુનિશ્રીનાં વચન પ્રમાણે મોંમાગ્યા દામ આપી તે ખરીદી લીધી. તેણે તેનું યોગ્ય લાલનપાલન કરી મટી કરી. તેણે એક વછેરાને જન્મ આપ્યો. ભાગ્યને જાણે કે અદિતીય રવિ હાય તેમ તેની અદભુત કાતિ હતી. આ સિવાય સૂર્યના કિરણે સરખા બીજા વછેરાને તેએ જન્મ આપે. ભાડે તે બધા વછેરાને ખુબ ખવડાવી પીવડાવી પુષ્ટ કર્યા. જે પહેલું બચ્ચું હતું તે તે એક અશ્વરત્ન હતું. તે સારા રાજવીને ત્યાં શોભે તેવું હતું. આ અશ્વરત્નની કીતિ ચેતરફ ફેલાઈ અને ઘણું ઘણું રાજાઓએ તેનાં માગાં કર્યા, પરંતુ તેણે કેઈને તે આપે નહિ. એ વખતે તપન રાજાએ તે ઘડાની કીર્તિ સાંભળી અને તેનું માથું કર્યું. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૩ જૈન દાનવીરે તેણે ત્રણ લાખ દ્રવ્યથી તે ઘડે ખરીદી લીધો. ભાવનું ભાગ્ય હવે બરાબર ઉદય થવા માંડયું. તેણે ઘડીથી થયેલાં બીજા બચ્ચાં મહારાજા વિક્રમને ભેટ આપ્યાં. ઉદાર દિલના રાજાએ આના બદલામાં તેને મધુમતિ (મહુઆ) આદિ બાર ગામનો રાજા સુબા ની. ભાવડ ગરીબ મટી પહેલાં કરતાં પણ વધારે સુખી થયો. તેણે મધુમતિમાં ખુબ ઠાઠથી પ્રવેશ કર્યો અને પિતાનાં બાર ગામ સંભાળ્યાં. આગળના વાણીયા કેવા બુદ્ધિકુશળ હતા તેને આ નમુનો છે. જે શેઠીઓ પહેલાં પિતાની કલમના બળથી વહીવટ ચલાવતો હતો તેણે હવે પિતાના બુદ્ધિબળથી રાજવહીવટ ચલાવવા માંડયો. રાજાએ તેને રાજા બનાવ્યો કે તરત જ મારાથી રાજ્ય થશે કે કેમ તેને વિચાર કર્યા સિવાય એકદમ બાર ગામ સંભાળ્યાં, અને એક સુનિપુણ રાજાની પેઠે પિતાને રાજ વહીવટ દીપાવ્યો. ભાવડને અહિયાં તેની સ્ત્રી ભાવલાથી એક પુત્રરત્ન ઉત્પન્ન થયું.૧ અને તેનું નામ ભવડ (આ ચરિત્રનાયક) પાયું. ભાવડે પોતાના પુત્રને એગ્ય અવસ્થા થયા પછી એગ્ય કેવળણી આપી તેનાં ઘેટીના શેઠની પુત્રી સુશિલા સાથે સ્વયંવરથી લગ્ન કર્યા. થોડા વખત પછી વૃદ્ધ ભાવડ સ્વર્ગે ગયો અને તેના બહાદુર પુત્રે રાજકારભાર સંભાળ્યો. ભાવડે પિતાના પિતાની પેઠે ન્યાય અને નીતિથી પ્રજાનું પાલન કર્યું. તેણે પિતાની પ્રજાના સુખને માટે વાવ, કુવા તળાવ આદિ સગવડો બનાવી પ્રજાના આશિર્વાદ મેળવ્યા. એક વખતે અચાનક મેગલ સૈન્ય ત્યાં ચડી આવ્યું. મેગલ સૈનિકે સાથે ભવડ હાર્યો અને બાદશાહ તેને તથા બીજા ઘણુ માણસને પિતાની સાથે લઈ ગયો. પરંતુ ત્યાં ગયા પછી મોગલ બાદશાહ તેની સાથે બહુ ઉદારતાથી વર્યો હોય તેમ જણાય છે કારણ કે તે ત્યાં રહીને પણ પિતાના ધર્મની ક્રિયા ખુશીથી કરતો હતો. આને માટે રાસકાર લખે છે કે આ રજ દેશ જેમ આપણા ન્યાતિ વસાવચ્ચે વાસ રે તિહાપિણિ ચૈત્ય કરાવિયે, મહારે ધર્મ અભ્યાસ. ૬ આ. કા. મ. પૃ. ૬૬૧ ભાવડ જ્યાં રહેતો હતો ત્યાં વિહાર કરતા જૈન મુનિએ આવે છે. (આ ઉપરથી એમ લાગે છે કે આ નિસ્પૃહી મુનીશ્વરે ઉપદેશને માટે છ દેશમાં પણ ફરતા હશે-હતા) ૧ આ પુત્ર કેવો થશે તેને માટે શત્રુજ્ય રાસના કર્તા કહે છે કે સૂરજ સપ્ત અવે કરી, એક ભુવન દીપાવે તેહરો એહને સૂત તિનકને કરિસ્ય ઉધત ગુણ ગેહર. આનંદકાવ્ય મહોદધિ પૂ. ૬૫૬ ૨ આ મેગલ બાદશાહનું નામ નથી આપ્યું પરંતુ શત્રુંજય રાસના કર્તા તેને ઉલ્લેખ આ પ્રમાણે કરે છે – દુઃખમ કાલના મહાત્મથી મુગલ તણું બેલ જેર રે સમુદ્રના પુર જેમ સહુ ધરા લેયે પ્રાણ જેમ બહુ ફેર રે આનંદકાવ્ય મહોદધિ મૌક્તિક ૩-૪ પૃ. ૬૬ વિ. ૬. ૮. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈનવિભાગ અને શત્રુંજય માહાત્મ ભાવને સંભળાવે છે. ભાવડ તેમાં શત્રુંજય તીર્થના ઉદ્ધાર કરનાર તરીકે પિતાનું નામ સાંભળી આશ્ચર્ય પામે છે અને ઉત્કંઠાસર પૂછે છે કે એ ભાવડ હું કે કેઈ બીજે. મુનિઓ પિતાના જ્ઞાનથી જોઈ તેને કહે છે કે તે ભાવડ તમે જ છે. પછી ભાડે તે મુનિઓના કહેવા પ્રમાણે ઘેર જઈ ઉપવાસ શરૂ કર્યા. ત્યાગ અને તપસ્યા એ આપણા આર્યાવર્તનું મુખ્ય શસ્ત્ર છે. તેના બળથી અને તેની શક્તિથી ગમે તેવા જાલિમને પણ નમાવવો સહેલ છે. આપણા પૂર્વના ઋષિમુનિઓએ ત્યાગ અને તપસ્યાના બળથી ઈદનાં ઇંદ્રાસન પણ ડોલાવ્યાં છે. તો પછી ભાવટે એક માસના ઉપવાસ કર્યા તે તેને કેમ નિષ્ફળ જાય છે તેને દૈવી સહાય મળે તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી અને દૈવી સહાય માગી એટલે ચક્રેશ્વરી દેવી ત્યાં સાક્ષાત પધાર્યા અને તેને સહાય આપી. ભાવડ દેવીની સહાયતાથી તક્ષશિલાથી આદિનાથ પ્રભુની સુંદર પ્રતિમા લઈ તે સહિત વહાણમાં બેસી મધુમતિ (મહુઆ) આવ્યો. હવે ભાવડને ભાગ્યરવિ મધ્યાહ્ન લગભગ આવી પહોંચ્યા. પિતે મહુઆ આવ્યા કે થોડા દિવસ પછી તેનાં પહેલાંનાં માલ ભરીને ગયેલાં વહાણે પણ આવ્યાં. આ બાજુ જ્યારે કીંમતી ભરેલાં વહાણે આવ્યાં ત્યારે બીજી બાજુ બાલબ્રહ્મચારી પ્રખર વિદ્વાન આચાર્યવર્ય શ્રી વ્રજસ્વામી ત્યાં પધાર્યા. વહાણ અને આચાર્ય આવ્યાની વધામણું એક સાથે તેની પાસે આવી. તેને વિચાર થયો કે પહેલાં આચાર્ય પાસે જાઉં કે વહાણની ખબર કહાડવા જાઉં ? આ સંબંધે ખુદ રાસકાર બહુ સારી રીતે વર્ણન કરે છે તે તેમના શબ્દોમાંજ જણાવું તે વધારે ઉચિત ગણાય. બીજે દ્વાદશ વરસને, પ્રાતે આવ્યા પિત કહિ આનંદ ઉપજાવિયે, કનકધાતુ ભૂત પ. તેણે ચિત્ત લાવિઓ તે ચિંતિવયે એમ પાપકર લક્ષ્મી કિહાં, કિહાં મુનિ પૂજ્ય સુપ્રેમ. ચિંતે ભવડ મનમાંહિ, ધરમ તણી કરણ સારીઓ, બીજે નહિ તે કઈ રે પહિલી નમિસ્યું વ્રજમુનિને, સુણસુ તેહની વાણીરે, તેહના દરમણથી તે આવશ્ય, લખમી પિણિ પંચાણુરે ચિં ૨ એવો ચિંતવી ઉત્તમ નરને, જંગમ તીરથ અવેરે મહા મહેછવ લોક સંઘાત, વદિસી ભવડ ભાવેરે. ચિં. ૩ આવી રીતે તે લક્ષ્મીને તુચ્છ ગણી આચાર્યને વંદવા જાય છે અને ત્યારપછી વહાણ ઉતારવા જાય છે. આચાર્યશ્રીએ તેને શત્રુંજય તીર્થના ઉદ્ધાર માટે ઉપદેશ આપ્યો. આચાર્યશ્રીના સચોટ ઉપદેશથી પ્રતિબધ પામી મહાન સ ધ કહાડી આચાર્ય સહિત પિને શત્રુજય ગયો. Page #90 -------------------------------------------------------------------------- ________________ પંપ જેન દાનવીરે ત્યાં જઈ શત્રુંજય પર્વતને તેણે દુધથી ૫ખા-ધો અને તે પવિત્ર થયેલા ડુંગર - ઉપર પ્રતિમા સહિત ત્યાં ગયો. પરંતુ ત્યાંને જુને દેવ કે જે હિંસક થઈ ગયે હતો તેણે તેને નવી પ્રતિમા બેસાડવા ન દીધી અને ભવડે દિવસે પધરાવેલી પ્રતિમાને નીચે મુકી આવ્યો. જુના દેવે તેને આ પ્રમાણે એક વાર નહિ પરંતુ ઘણી વાર હેરાન કર્યો એટલે તેણે પિતાના ગુરુ આચાર્યવર્યશ્રી વ્રજ સ્વામીને બધી બીના કહી. વ્રજસ્વામીએ તે દુષ્ટ દેવને શિક્ષા કરી નવા દેવને સ્થા. આને માટે પણ રાસકાર કેટલેકે અસુરે છે, વૃત દુષાતમાં અનરથ ઈચ્છાઈ હો, તે અધમાધમ ૧૪ એબ્રસ્પદ વર્ણ હે, બ્રાહ્ય નુતનમાં હે થાવું ઇમચિંત વીરે, ઉધરસ્તે નાહે ૨૦ વેજસ્વામી મંત્રે , થંભ્યા અસુરસહુ કરિ ન સકે ઉપદ્રવ હે, કરિયે રાવ બહુ ૨૧ આ. કા. મ. પૃ. ૬૬૮ પૂરવયક્ષ બિહ તેરે, નાસી સમુદ્ર તટે ચંદ્રપ્રભાસક્ષેત્ર હો, રહિયે ગુપ્ત વટે ૨૬ આવી રીતે દુષ્ટ દેવને શિક્ષા કરી નવા દેવની સહાયથી નવા ગગનચુંબી ભવ્ય મંદિરમાં શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમા બેસાડી. આ સમયનું વર્ણન પણ રાસકાર બહુ સુંદર રીતે આપે છે. પરંતુ લંબાણના ભયથી તેને સ્થાન નહિ આપું. હવે પ્રતિષ્ઠા પુરી થયા પછી ધ્વજા ચડાવવાનો દિવસ આવ્યો. તે દિવસે ખુબ હર્ષથી સારી પેઠે પૈસાને વ્યય કરી ભવડ અને તેની સ્ત્રી સુશિલા ધ્વજા ચડાવવા શિખર ઉપર ચડ્યાં અને ત્યાં પિતાના આત્માને ધન્ય માનતે નીચે પ્રમાણે ભાવના કરવા લાગ્યો. અભુત એહ પૂણ્ય મેં કીધો, વલી કમ વસિ પ્રાણી આર ધ્યાનાદિક કરીને કલંક્તિ આત્મ પ્રમાણીરે ૬૭૧ આ પ્રમાણે ભાવના કરતાં હર્ષના અતિરેકથી ભવડ અને તેની સ્ત્રીનું હૃદય ફાટી ગયું અને ત્યાં મૃત્યુ પામી સ્વર્ગે ગયે. એ સંસાર વાસ મુકીને, શ્રીજીન ધ્યાન સાથે કર્મ ખપાવો જે હું મહારા, સિદ્ધિ થાયે મુજ હાથે રે ૧૦ શેઠ શેઠાણ એમ ચિંતવતાં આતમ ભાવ વસાવે નિકલંક શુભ ધ્યાન ક્ષણિઈકમાં, થાયે આતમ ભાવે રે ૧૧ ૧ આ વ્રજસ્વામી બહુ પ્રતિભાસંપન્ન મહાપુરુષ હતા. તેમણે દક્ષિણના તે વખતના પ્રસિદ્ધ બૌદ્ધ સમ્રાટને પ્રતિબધી જેન બનાવ્યો હતો. તેમને તેમની માતાએ ત્રણ વર્ષની નાની ઉમ્મરે તેમના પિતા–સાધુને વહેરાવી દીધા હતા એટલે તેમણે બહુ નાની ઉમ્મરે દીક્ષા લીધી હતી. Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈનવિભાગ ઘણા વરસ આ ઉંખુ પાલી અંત સમય શુભ ભાવે મરી ઉતરાં એથે સુર લેકે, બે જણ સુર સુખ પાવે રે ૧૨ શત્રુંજય ઉપર અઢળક દ્રવ્ય વાપરી જેમ પિતાની દાનવીરતા દેખાડી છે તેમ તે વખતે કવિઓને ભાટચારણને યાચકોને અને ગરીબેને પુષ્કળ દ્રષ્યથી નવાજી પિતાની દાનવીરતા દેખાડવામાં તેણે કચાશ નથી રાખી. ૨ ખેમાદેરાણી. મહમદ બેગડાના સમયમાં એક ભયંકર દુષ્કાલ સમયે એક વર્ષ સુધી દેશને મફત અન્ન પુરૂં પાડી વાણીયાઓની “શાહ ” પદવી કાયમ રાખનાર હડાલાને પેમે શેઠ હતા. તેનો સંબંધ નીચે મુજબ છે. ગુજરાતમાં પવિત્ર પાવાગઢની તલેટીમાં ચાંપાનેર નગરમાં એક વખતે કેવી જાહેરજલાલી હતી તે ઈતિહાસવાચકેથી અજાણ્યું નહિ હોય. મહાન વીજયી મહમદબેગડો ગુજરાતમાં રાજ્ય કરતા હતા ત્યારે તેને માનીતો ઉમરાવ સાદુખાન ચાંપાનેરને સુબો હતે તથા તે જ વખતે ચાંપાનેરને નામીચ નગરશેઠ ચાંપશી મહેતે હતે. એક વખતે ચાંપાશી શેઠ સમસ્ત મહાજન સાથે રાજ દરબારમાં જાતે હતું ત્યારે સાદુલખાનનો રસ્તામાં ભેટ થયે અને પછી બન્ને સાથે સાથે રાજમહેલ તરફ ચાલવા લાગ્યા. તે વખતે બેલવામાં ચાલાક બંભા ભાટ બેઠે હતે. તેણે ઉભા થઇ સુબા સામે આવી પિતાના જાતિસ્વભાવ પ્રમાણે ઉમરાવનાં કેટલાક સામાન્ય વખાણ કર્યા અને પછી મહાજનની સન્મુખ ઉભા રહી હાથ જોડી તેમનાં પણ કેટલાંક બીરદ ગાયાં. તે મહાજનને ઉદેશીને બોલ્યો કે – બરદ કહે દકાલ દોહચ્છ, રાપે બંધ છોડણ સમરથ. રાયે થાપના ચારજરૂપ છાજીવદયા પ્રતિભૂપ. કરણિ કુબેર બરદ બહુધાર વડહથ જગડું અવતરિ ખંભે કહી કીરત અન્ય ઘણી તવ તે શ્રવણે ખાને સુણું આવી રીતે કરણીમાં કુબેર સરખા અને જગડુના અવતાર સરખા ઇત્યાદિ વિશેષણે આપ્યાં. સાદુલખાને આ વિશેષણે બાદશાહને કહી સંભળાવીને કાન ભંભેર્યા કે--જહાંપના આ ભીખારીની જાત તમારું ખાઈને વાણીયાને વખાણે છે. કાચા કાનના શાહે સહેજ પણ આડોઅવળો વિચાર કરવાની તસ્દી લીધા સિવાય જ બંભભાટને પકડી મંગાવવા હુકમ કર્યો, આથી સાદુલખાન ખુશી થયો. પરંતુ ચાંપશી શેઠને ચિંતા થઈ કે “ભૂંડી થઈ– પણ હશે જે થવાનું હતું તે થયું” થોડી વારમાં તો ત્યાં ભાટ આવ્યો તેને દેખી પાદશાહે પૂછયું કે–તો મારૂં અન્ન ખાઈ બકાલનાં છેટાં વખાણ કરો છો તે કેમ? બટાકલા નીડર ૧ કહેવાય છે કે તે ૧૭૦૦૦ ગુર્જરનો ધણી હતો. તેની પાસે ઉત્તમ સવા લાખ ઘડા, દશ હજાર હાથી, સીત્તેર ખાન અને બહેતર ઉમરાવની સાહ્યબી હતી. બીજા ઘણય રાવરાણુ તેની તાબેદારી ઉઠાવતા–તેના કદમમાં શીર ઝુકાવતા હતા. Page #92 -------------------------------------------------------------------------- ________________ જન દાનવીરે ૫૭ ભાટે એક ઉત્તર આપ્યો કે-હે પાદશાહ અમે વાણીયાની સ્તુતિ કરીયે છીએ તે ઠીક કરીએ છીએ. અમે તે માત્ર તેમનાં વડવાનાં જે બીરૂદ હતાં તે ગાઇયે છીએ. કરણમાં કુબેર સરીખા અને દુકાળના દેહથ્થ વિગેરે બીરૂદાવલી તેમના સુવિખ્યાત દાનેશ્વરી વડવા જગડુથી તેમને પ્રાપ્ત થઈ છે. કારણ કે સંવત ૧૩૧૫માં દુકલ પડ્યો જે પનરોત્તરા તરીકે હજી પણ પ્રખ્યાત છે, તે વખતે ભદ્રેશ્વરના જગડુશાહે રાવરાણ, રંક, જતી, સતી આદિ ઘણા જીવને બચાવ્યા હતા. હજી પણ કહેવાય છે કે એ માટે દુકાળ હજીસૂધી કઈ પડ્યો નથી અને જગડુ જેવો દાતા કઈ જભ્યો નથી. આ શબ્દ સાંભળતાં પાદશાહને પગથી માથા સુધી ઝાળ લાગી અને ક્રોધથી ધુંધવાતી આંખે તે ભાટ સામે જોઈ રહ્યો. બાદશાહે હૃદયમાં તે બીનાને ડાઘ રાખી સભા બરખાસ્ત કરી મહેલને રસ્તો પકડે. આ તરફ નગર શેઠે ગંભને કહ્યું કે–મેટા સામે વાદ કરવો નહીં તેમાં હાર્યા તોય નુકશાની છે અને જયા તેય ગેરલાભ છે. કહે શેઠ કીજે નહીં વડા સરીખું વાદ– હારે છતે રાણુ હુઈ વાત વધે વિખવાદ આથી ભાટ બેલ્યો કે – શેઠ પ્રત્યે શું કવ્ય કહે એવો અમ આચાર, બેલું બેલ ન પાલટું જો કે કીરતાર; એટલે-કદી પરમેશ્વર કેપે તો પણ બેલેલ બોલ ઉથ્થાપવાને નથી. કાયર ખડગ ને પણ વચન કાચબકેટ નિધાન જ્ઞાની દાન ભટવચન એ ગજદંત સમાન આ સાંભળી શેઠ ચુપ થઈ ગયો. ભાટે વળી કહ્યું કે લેહા રસઈજીને કવ્યજી આ મેલે નહાઈ મુલ, દાતા જ્યમ દેતે થકે ન ગણે પાત્ર કુપાત્ર; બોલ્યું ભાટ ન સંસહે મરણ તયણ માત્ર. આ સાંભળી શેઠે કહ્યું–ફીકર કરશે નહિં. રાજા મુખેથી જે માંગશે તે આપીશું. આમ કેટલીક મુદત ગયા પછી એક વરસ નરસું આવ્યું અને બીલકુલ વરસાદ પડ્યો નહિં, જેથી અન્ન પાણી વિના લકે બહુ હેરાન થવા લાગ્યા. પિતા પુત્રને ન જોઈ શકે અને ભાઈ ભાઈને ન જોઈ શકે. આ પ્રમાણે પાદશાહે ઠેકાણે ઠેકાણે લોકોને દુઃખી થતા જોયા, દુર્બલેના દયાઈ પોકાર સાંભળ્યા તથા દીવાન પાસેથી દુકાળની હકીકતના વાકેફગાર થઈ બંભ ભાટને બોલાવ્યો અને કહ્યું કે-તમે વાણીયાની વડાઈનાં બીરૂદ ગાતા હતા તેને પ્રકટ દાખલો બેસાડે. જે વાણુયા દરેકને અન્ન આપે તો તેમનું બીરૂદ સાચું, નહીં તો ગાનાર અને ગવરાવનાર બને ગુનેગાર છે. ભાટ ત્યાંથી ઉઠી શેઠ પાસે આવ્યો અને મહાજન ભેગું કરી તેમની બીરૂદાવળી બેલવા લાગે ૧ મહાજન અસમે સમે કરે, કરે તે ઉત્તમ કાજ, આગળબુદ્ધી વાણીયા, સેમે દીઠા આ ૪૯ લીય દીયે લેએ કરી લાખ કેટ ધન ધીર, વણીક સમે કે અવર નહી ભરણ ભૂપ મંગર ૫૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જેનવિભાગ બહુ બીરદાવલી કહ્યાં પછી વળી પાછો ભાટ બે-તમારાં બીરૂદ માટે બાદશાહ સાથે રોડ થઈ છે. બાદશાહ કહે છે કે કાતિ મહાજન અન્નદાન દઈ પિતાનું બીરૂદ ખરું કરી બતાવે અથવા તે તે બીરૂદ છેડી દે. પછી મહાજનની સલાહ લઈને ભાટ બાદશાહ પાસે ગયો અને એક માસની મુદત માગી જણાવ્યું કે કાંતો મહાજન મહીનામાં અન્નદાન પુરું પાડવાના નિશ્ચય ઉપર આવશે અથવા તે પિતાનું બીરૂદ–તુર છેડી દેશે. બાદશાહે તે વાત કબુલ રાખી. હવે શું કરવું તેને માટે સમસ્ત મહાજન ભેગું થયું. (નાના મોટા બધાય મહાજન કહેવાય ) મુખ્યમાં નગરશેઠ ચાંપશી મહેતા અને તેમના ભાઈ કરમશી, કલ્યાણ, કમલશી, વેલશી, તેરશી, પ્રતાપ, પદમશીન .માણેકચંદ, લાલજી, લક્ષ્મીચંદ આદી મહાજનસમસ્ત એકઠું થયું. ચાંપશી મહેતાએ કહ્યું કે એક દિવસ હું આપીશ. બીજા ચાર જણે મળી એક દીવસ લીધે. એમ એકંદર સર્વેના દીવસે મેળવતાં ચાર મહીના થયા. હવે બાકી રહેલા મહીનાને ખર્ચ લેવા તે વખતના પ્રખ્યાત સમૃદ્ધિશાળી પાટણ તરફ તેમની નજર ગઈ અને તેઓ ત્યાં જવા તૈયાર થયા. તેમાં ખુદ નગરશેઠ પતે જ ખાસ નીકળ્યા અને બીજા પણ સારા પ્રતિષ્ઠિત ગૃહસ્થો નીકળ્યા. પાટણ નજીક તેઓ પહોંચ્યા ત્યારે પાટણના સમૃદ્ધિશાળી શેઠીઆઓએ ચાંપાનેરના મહાજનનું સારું સ્વાગત કર્યું. પાટણના મહાજને બે મહીના માથે લીધા એટલે તેઓ ત્યાંથી વેરાટ ગયા અને ત્યાંથી દસ દીવસ લખી આવ્યા. પાટણ અને વેરાટ વચ્ચે વીસ દીવસ તે નીકળી ગયા. હવે એક મહીનામાંથી માત્ર દસ દીવસ રહ્યા અને તેટલા દીવસમાં તે ચાંપાનેર જઈ પાદશાહને કહેવાનું રહ્યું. જો તેમ ન થાય તે પોતાની નેક અને–બીરૂદ જાય ને ભાટ પણ આપઘાત કરીને મરી જાય. મહાજનને આ ખરેખરી કસેટીને સમય હતો, તેય મહાજન વેરાટ (ધંધુકા) થી ધાળકે જવા નીકળ્યા. રસ્તામાં હડાળા ગામ આવ્યું. હડાળા નીવાસી બેમાદેરાણીને ખબર પડી કે ચાંપાનેરનું મહાજન ગામની ભાગોળે થઈને જાય છે. એટલે એ મેલાં લુગડાંવાળા એમે શેઠ મહાજનની સામે ગયો અને કહેવા લાગ્યો કે મારી માગણી સ્વીકારે, અને એ પ્રમાણે વિનંતી કરવા લાગ્યો. મેલાંઘેલાં કપડાંવાળા આ વાણીયાની અત્યંત આજીજી ભરેલી વિનંતી સાંભળી નગરશેઠને વિચાર થયો કે મેં તો મન માંહે વીચારે ધન ભાગે મુઝ સહુ પાસે. ત્યાર પછી શેઠે કહ્યું કે વિચારીને જે ભાગવું હોય તે ખુશીથી માગે. ત્યારે એમાએ કહ્યું કે મારે ઘેર છાસ (ભજન) પીને જજે. ખેમાની આ વિનંતી સાંભળી ભેજનનું નોતરું પાછું ન ઠેલાય એમ વિચારી તેની વિનંતી સ્વીકારી મહાજન તેને ઘેર ગયું. ત્યાં એમાએ તેઓને બહુ સારી રીતે ભેજન કરાવ્યું અને તેનું ખરેખરું વર્ણન કાવ્યકાર પોતે જ બહુ સારી રીતે આપે છે. માંડી થાળ અને પમ લાવે સાકરને શીરે પ્રીસાવે દાંત જેર કાંઈ ન કરાવે ઘરડાં બુદાં તેપણ ચાલે. ૯૫ ૧ બીજા નામે ઘણાં છે પરંતુ લંબાણના ભયથી નથી આપ્યાં. Page #94 -------------------------------------------------------------------------- ________________ જૈન દાનવીરે સીયાલામાં ઘણે ભાવે તેને ગુણ કહ્યો ન જાવે. પાસે પા૫ડ વડી પીરસવે તે તે કેર કેરી અણાવે. ૬ મેલમલી છે હુરમાકેરે સ રસ ધૃત ઘણેરે, સાકર પીરસી અતી ચતુરાઈ પ્રેમે ઘણી કીધી ભલાઈ. ૯૭ આવી સારી રીતે મહાજનની ભકિત કરી બધાને જાયફળ પાન સોપારી આદી મુખવાસ આપ્યા પછી બધા ડેરે ભેગા થયા. શેઠ પણ ત્યાં આવી બેઠા. એટલે પ્રેમે વિનયથી પુછ્યું કે મહાજન શા સારૂ બહાર નીકળ્યું છે તે મને કૃપા કરી જણાવે. ત્યારે ચાંપસી શકે ટીપના કાગળમાં ખેમાનું નામ લખી કાગળ આવ્યો અને અથ થી ઈતી સુધી બધી બીના કહી સંભળાવી. બે ટીપમાં પિતાનું નામ જોઈ રાજી થઈ કહેવા લાગ્યો કે સેવકને સંભાર્યો એ બહુ સારું કર્યું. આને માટે મારા પિતાને પુછી જવાબ આપું છું. ખેમ પિતાને પુછવા ગયો ત્યારે તે રાજવી સરખા ઉદાર દિલના પિતાએ પુત્રને કહ્યું કે બેટા આ અણમેલે સમય ફરી ફરી નહી આવે. આતો ઘેર બેઠાં ગંગા આવી છે. તારાથી જેટલો લાભ લેવાય તેટલે લઈ લે. ૧ ખેમા, જે મનુષ્ય સમયને જાણે તે જ બહુ ઉદાર નર છે, માટે આ પચીસમા તીર્થંકર સરખા સંધનું માન તારાથી થાય તેટલું થોડું છે. પિતાને આવો સચોટ ઉપદેશ સાંભળી ખેમ ઘણે રાજી થયે. જેના પિતા ઉદાર દિલના હોય તેને પુત્ર પણ તે જ હેય તેમાં નવાઈ નથી. બસ થઈ ચુક્યું. પિતાની આજ્ઞા મળી ચુકી એમ સમજી બેમો વાજતે ગાજતે સંધ પાસે આવ્યોઅને તેમનાં વખાણ કરી પિતે જણાવ્યું કે સંઘે મારા ઉપર ઘણે ઉપકાર કર્યો છે. હું સંધને બદલે આપવાને સમર્થ નથી પરંતુ મારી એટલી વિનંતી છે કે મારા ૩૬૦ દિવસે સ્વીકારે. મહાજન તે આ સાંભળી દીંગ થઈ ગયું. એક મેલાંઘેલાં કપડાંવાળો તેની આટલી બધી ઉદારતા, અરે સાથે તેને વિનય અને ભક્તિ જોઈ કેટલાકને તે એમ લાગ્યું કે આ મેઢાની મીઠાશ લાગે છે. નહિતર આવો પૈસાદાર ગૃહસ્થ આવી સ્થિતિમાં કેમ સંભવી શકે? ત્યાં તો ચાંપશી મહેતે બેલ્યો-ખેમા, પિતાની શક્તિ હોય તેથી ચડયું બેલીયે તે ઠીક નહી, નહીંતર તેની કીંમત નથી રહેતી. માટે જે બેલિવું હોય તે વિચારીને બેલો. ત્યારે પ્રેમે બોલ્ય-શેઠ મેં તો બહુ વિચાર કરીને અને મારી શકિતથી હજી એછું બેલ્યો છું. શ્રીમંતાઈમાં ઉછરેલા અને શ્રીમંતાઈનો ને જાળવનાર ચાંપશી મહેતે તે આભો જ બની ગયો અને વિચાર કર્યો કે આની પાસે કંઈક હશે નહીંતર આટલી હીંમત ન ભડે. પછી શેઠે ખેમાને કહ્યું શેઠ તમે તમારાં આ મેલાંઘેલાં કપડાં ઉતારી નાઈ ઘેઈ સારાં કપડાં પહેરે; ત્યારે તે ઉદાર દીલના ખેમે શેઠને વિનયથી કહ્યું કે-શેઠ ૧૦૭ ૧ બેમા જાણ જે ઘર બેઠા આવી ગંગા યાહુણરે, ખેમા અવશે આચાર, ખેમા ભેદ રાખીશરે ખેમા પચવીસ તીર્થકર જીનેશ ભાષીયેરે, ખેમા ખરચે નહી ધન ધર્મ મતક નર ફેડરે. ખેમા હેમ હુંગરી નવ્યનીધ્ય તે સાગરમાં રહીરે, ખેમા લે સરીની રી હતી તે ક્યાં ગઈરે. * Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈનવિભાગ અમે વીવા વાર તહેવાર સવાંગ ન પાલટુંરે, નવી જાણું સાલ દુશાલ,•••••••••• અમે ગામડીયા ગમાર, નગર ના જાણીયેરે, અમે મેલડીયા હીંગતેલ અમે તો વાણીયારે. ૧૧૯ સ્વપ્નય નહિ ધારેલો એમને ઉત્તર સાંભળી શેઠ તે વિસ્મય પામી ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે ધન્ય છે એની ઉદારતાને અને સત્યને શોભાવે તેવા તેના વિનયને. ચાંપશી મહેતાએ બેમાને કહ્યું કે શેઠ શ્રીમંત કે દાતા તે તમે છે, અમે તો તમારા નેકર થવાને યોગ્ય છીએ. પછી મહાજન ખેમાને પાલખી-મયાનામાં બેસાડી ચાંપાનેર લાવ્યા. મહાજન તેને પાદશાહ પાસે લઈ ગયું અને જણાવ્યું કે પાદશાહ આ શેઠ ૩૬૦ દીવસે આપશે. પાદશાહ તો આ મેલાં ઘેલાં જાડાં કપડાં જોઈ આશ્ચર્ય પામતે તેને પુછવા લાગે કે તમારે ઘેર કેટલાં ગામ છે, ત્યારે ખેમ બેલ્યો–મારે ઘેર બે ગામ છે. પાદશાહે પુછ્યું-ક્યાં કયાં બે ગામ છે? ત્યારે તેણે કહ્યું પળી અને પાલી. ૫લી અને પાલી પાદશાહ આગળ મુકી કહ્યું –આ બે ગામ છે. પળી ભરીને આવું છું અને પાલી ભરીને લઉં તવ બે બેલી મહારે છે બે ગામ, સાહ કહે જે ગામ રે, દનું કયા કયા નામ. ૧૨૯ મુકે તવ પાલી પળી મુખ આગલ સુલતાન, દે તેલ ૧લી ભરઈ પાલીયું લેઉં ધાન. ૧૨૭ પાદશાહ આ સાંભળી ઘણો ખુશ થયો અને વિચારવા લાગ્યો કે મારી પ્રજામાં આવા ઉદારચરિત ભડવીર નરે વસે છે માટે મારે પણ ખુશી થવા જેવું છે. ત્યાર પછી પાદશાહે ખુશી થઈ મહાજનને પણ બીરૂદથી નવાજ્યા અને ત્યારથી એક શાહ વાણી અને બીજો શાહ બાદશાહ આ કહેવત બરાબર ચાલતી રહી. ખરેખર ધન્ય છે એમાની ઉદારતાને તેના વિનયને તેની સાદાઈને કે જે પાદશાહ એટલે તે વખતના મનાતા દેવસરખા પુરુષ પાસે જતાં જેણે પોતાની સાદાઈ નમ્રતા ન છોડી. અંતે તેણે એક વરસ સુધી દુષ્કાળમાં પુષ્કળ પૈસે ખર્ચા ગુજરાતને ઉગાર્યું અને શાહની પદવી સાચવી. અત્યારે તે રૈયત નથી છતાં તેની ઉદારતા ગુજરાતીની સેવા તેનું ગાંભીર્ય સાદાઈ આદી ગુણે તે અત્યારે પણ સૂર્યના પ્રકાશની જેમ ઝળહળી રહ્યા છે. આવા ઉદાર અને દિલાવર દિલના ગૃહસ્થના ગુણને ધન્યવાદ સિવાય આપણુથી શું બીજું આપી શકાય તેમ છે ? તે દુષ્કાળનું વર્ષ પૂરું થયા પછી પવિત્ર તીર્થ શ્રી શત્રુંજયની યાત્રા કરી સ્વર્ગસ્થ થયા. તેવા સાધુપુરુષને આપણું કરડવાર નમસ્કાર છે. સાથે અત્યારના આ ભારતવર્ષના સંઘમાંથી કેઈક પ્રેમે પાકે એમ ઈચ્છી હું આગળ વધીશ. - ૧ તે વખતના સમયમાં પાલખીમાં બેસવું એ એક મહેતું માન ગણવામાં આવતું હેય તેમ જણાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ જૈન દાનવીરે ૩ જગડુશાહ ( ગુજરાતને કુબેર) જે વખતે મહમદ બેગડો ગુજરાતમાં રાજ્ય કરતા હતા તે વખતે ૧૩૧૫ માં એક ભયંકર દુષ્કાળ પડે હતો. એ દુષ્કાળ એકલા ગુજરાતમાં નહોતો પરંતુ કચ્છ, સીંધ, પંજાબ, દક્ષિણ આદિ દરેક દેશમાં તેનું જેર સખત હતું. જેમ ગુજરાતમાં ખેમાદેરાણીએ તે વરસમાં લેકેને અન્નપાણી પુરાં પાડયાં હતાં તેવી રીતે જ સીંધ, કચ્છ, માળવા, પંજાબ, દક્ષિણ આદિ દેશમાં જગડુશાહે અન્ન પાણી પુરાં પાડવાની ઉદારતા દર્શાવી પિતાના ધનને સદુપયોગ કર્યો હતો. જગડુશાહ વિક્રમની ૧૪ મી સદીમાં વિદ્યમાન હતા. તેને જન્મ કચ્છ-ભદ્રેશ્વરમાં થયો હતો. તેના પિતાનું નામ સહા–સખા હતું અને માતાનું નામ ખેતી હતું. સોલ્હા પિતે બહુ ગરીબ હતો-એક વખતે અમુક નિમિત્તે તેને ખબર પડી કે તેના ઘરમાં ધન દાટેલું છે એટલે પિતે તે ધન કાઢી લીધું અને પિતાને દરિયડુંગર ભેદી નાખે. ત્યાર પછી થોડા સમયમાં ૧૩૧૫ માં ભયંકર દુષ્કાળ પડ્યો અને તેમાં અનેક મનુષ્ય અનાપાણી વિના મોતને શરણ થતાં ગયાં. જગડુને આ દેખી દયા આવે એ બનવા જોગ છે. તે વખતે તેણે દરેક દેશના રાજાઓને પિતાની ખાણમાં ભરેલું અન્ન આપ્યું અને તેમાં સિદ્ધના રાજ હમીરને ૧૨૦૦૦ મુડા અનાજ આપ્યું; ઉપનીના રાજા મદનવર્માને ૧૮૦૦૦ મુડા અનાજ આપ્યું; દીલ્હીના બાદશાહ મોજઊદીનને ૨૧૦૦૦ મુડા અનાજ આપ્યું; પ્રતાપસીહને ૩ર૦૦૦ મુડા અનાજ આપ્યું; કંદહારના મહારાજાને ૧૨૦૦૦ મુડા અને પાટણના રાજા વિમલદેવને ૮૦૦૦ મુડા ધાન્ય આપ્યું. આવી રીતે ૯૯૯૦૦૦-નવલાખ નવાણું હજાર મુડા ધાન્ય આપ્યું. તેની ઉદારતા હજી આટલેથી નથી અટકી. તેણે ૧૧૨ સાર્વજનિક દાનશાળા મંડાવી હતી. હરકોઈ આવે અને જમે. એમ કહેવાય છે કે દરરોજ લાખ મનુષ્યો અને લાભ લેતા હતા. તેણે ૧૮ કરોડ કમ્મ યાચકોને ભેટ આપ્યા હતા. આવી રીતે તે ભયંકર દુકાળમાં અનેક મનુષ્યને કોઈ પણ જાતને જાતિભેદ રાખ્યા સિવાય છૂટે હાથે દાન આપી તેણે તે વખતના “કુબેર”નું ગ્ય પદ મેળવ્યું હોય તેમાં નવાઈ નથી. આવી રીતે તેણે જૈન ધર્મને દીપાવવામાં પણ મણું નથી રાખી. તેણે ૧૦૮ જૈન મંદિર બંધાવ્યાં હતાં અને પવિત્ર તીર્થાધિરાજ સત્રુજયના ત્રણ વખત મહાન સંઘ કહાડી યાત્રા કરી હતી. તેણે ભશ્વરનું મહાન મંદિર પણ બંધાવ્યું હતું કે જેની કીર્તિ કલશને શેભાવી રહી છે. અત્યારે તે તે જગડુના ભદ્રેશ્વરનું જુનું નીશાન કે કંઈ પણ રહ્યું નથી. હજુ પણ કહેવાય છે કે નીચે બેતાં કેટલીક જુની હાથીદાંતની કારીગરી નીકળે છે. કાળની ગતિ વિષમ છે. ભલે જગડુ તે જીવત નથી છતાં તેની કીર્તિ જ્વલંતભાવે પ્રકાશી રહી છે. ધન્ય છે જગડુ તને અને તારા દેશને કે જેણે પિતાના ભૂગર્ભમાંથી તારા જેવાં નરરત્નો ઉત્પન્ન કર્યો. તા. ક આ લેખ લખાઈ રહ્યા પછી મને જગડુશાહનું એક વધુ સાર્વજનિક ઉપયોગી કાર્ય–જેની નોંધ મને કાઠિયાવાડ સર્વિસંગ્રહમાંથી મળી છે તે ખાસ ઉગી અને તેના જીવનમાં નવો પ્રકાશ પાડનાર હોવાથી હું અક્ષરશઃ તેને ઉતારે આપું છું. ૧ તે વખતનું ચલણી નાણું વિ. ૬. ૯. Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈનવિભાગ “ગઢવીની પાસે કેટલીક નાની નાની ડુંગરીઓ છે. તે કયલાની ડુંગરી કહેવાય છે. કહે છે કે પાર્વતીને શિવની સાથે કલહ થયો તેથી તેણે કેયલ સ્વરૂપ ધારણ કરી અહીં વાસ કર્યો હતો ત્યારથી એ ડુંગરીઓ કેયલા ડુંગરીએ નામે ઓળખાતી આવી છે. ડુંગરીએ નદીના તટ ઉપર જ આવેલી છે. એ ડુંગરી ઉપર હરસદ માતાનું (મહાકાળીનું) દહેરું છે પણ ત્યાં કેઈ રહેતું નથી તેમ કઈ જતું પણ નથી. હાલમાં એ માતાનું દહેરું ડુંગરીની તળેટીમાં આણેલું છે. દહેરું ડુંગરી પર હતું ત્યારે જે કઈ વહાણની દૃષ્ટિએ તે પડતું તે જરૂર ભાંગતું જ. આખરે કચ્છના એક વેપારી નામે જગડુશાહ જેનાં વહાણ અહીં ભાંગ્યાં હતાં તેણે ઘેર તપ આચરી મહા મહા દેહકથી માતાને પ્રસન્ન કર્યા ને તેમને ડુંગરીની તળેટીમાં ઉતરી આવવા વિનંતી કરી. માતાએ કહ્યું પગલે પગલે એક એક પાડાનું બલિદાન આપે તે ઉતરું. જગડુશાહ કબુલ થયો પણ માતા એટલાં ધીમે ધીમે ઉતર્યા કે તળેટીમાં આવતા પહેલાં જ ભેગ આપવા આણેલા સઘળા પાડાઓ ખપી ગયા. ત્યારે જગડુશાહે પિતાની સ્ત્રીને, છોકરાંને ને છેલ્લે પિતાને ભેગ આપો. જગડુશાહની ભક્તિથી માતા ઘણુ તુષ્ટમાન થયાં ને તેને તથા તેની સ્ત્રી છોકરાંને સજીવન કરી બેલ્યાં પુત્ર, વર માગ.” વણિકે વર માગ્યું કે “મારો વંશ અક્ષય રહે” એટલે માતા તથાસ્તુ બલી અંતર્ધાન થયાં ને ડુંગરીની તળેટીમાં આવી વાસ કીધે. તે વખત પછી ત્યાં આગળ વહાણ ભાંગતાં પણ બંધ થયાં. તળેટીમાં તેનું દહેરું જગડુશાહ શેઠે બંધાવ્યું છે.” (કાઠિયાવાડ સર્વસંગ્રહ પૃ. ૩૪૫) આ તેના અદભુત આત્મત્યાગથી વાંચકે સમજી શકશે કે તેને દરેક મનુષ્ય ઉપર કેટલો પ્રેમ હતો. તેણે ભેટને માટે બૈરી છોકરાં અને અંતે પિતાને આત્મા પણ આપો. જેને પરોપકારી કાર્યોમાં પણ કેવી રીતે મરી જાણે છે તેનું આ વલંત દષ્ટાંત જગત આગળ ચિર કાલ સુધી રહેશે. Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈન મંત્રીઓ ૬ જૈન મંત્રીઓ (લેખક-આચાર્ય મુનિ ન્યાયવિજયજી) ૧ વિમલ મંત્રી. ભીમ બાણાવળીને મંત્રી વિમલમંત્રી ચુસ્ત જૈન, અને દયાધર્મ પાળનાર શ્રાવક હતે છતાં એક સારા યુદ્ધવિશારદ તરીકે એક સારા મુત્સદી તરીકે એક દાનવીર તરીકે તેની કીર્તિ તેનું નામ અને કામ ગુજરાતના ઇતિહાસમાં જવલંત ભાવે પ્રકાશી રહેલ છે. વિમલનું જન્મસ્થળ પાટણ હતું. તેના પિતાનું નામ વીર અને માતાનું નામ વીરમતિ હતું. તેના દાદા (વીરના પિતા) ગુજરાતના પ્રથમ રાજા, ગુજરાતના રાજ્યના પ્રથમ સ્થાપક શ્રી વનરાજ ચાવડાના દંડનાયક હતા. “ગુજરાતની રાજય ગાદીના મુળ પુરુષથી માંડી અંતિમ ચક્રના-સારંગદેવ સુધી જેનેએ ઓછાવત્તા પ્રમાણમાં સત્તા ભોગવી છે.” તેવી રીતે વિમલના દાદા લાહીર પણ વનરાજના દંડનાયક હતા. તેઓ બહુ પ્રતાપી અને મુસદી હતા. તેઓ પરવાડ વંશના હતા કે જેના પૂર્વજો ક્ષત્રિય વંશના હતા. તે વખતે ઘણું રજપુત જેનો હતા. એટલે લાહીરના શરીરમાં પોતાના પૂર્વજ ક્ષત્રિયનું લેહી પણ ફરતું હતું. વિમલને પિતા વીર બહુ ધર્મચુસ્ત હતો અને પોતાની જીંદગીને ઘણે ખરે વખત તેણે ધર્મકાર્યમાં જ ગાળે હતો. વિમલ દિવસે દિવસે બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. તેના પિતાએ તેને પાંચ વર્ષની ઉંમરે નિશાળે મુ. વિમલ પિતાની તીક્ષ્ણ બુદ્ધિના બળે બહુ થોડા વખતમાં જ્ઞાન સંપાદન કરી ભણવાનું ૧ છેડી પિતાને ઘેર બેઠે. હવે પુત્રને યોગ્ય વયને જાણું ધર્મ પિતાએ પુત્ર ઉપર ઘરને બધે ભાર મુકી પતે દીક્ષા લઈ ત્યાંથી ચાલી નીકળ્યો. તેના પિતા દીક્ષા લઈને ગયા પછી તેની માતાને એમ લાગ્યું કે મારે પુત્ર નાની ઉંમરને છે અને તેના દુશ્મને રખેને તેને મારી નાખે એ ભયથી પિતાના પુત્રને લઈને રહેવાને પિયર ગઈ. વિમલ ગામડામાં ગ્રામ્ય અને સાદું જીવન ગાળતા અને ત્યાં તેણે બાણ ફેંકવાની કળામાં સારી પ્રવીણતા મેળવી. તેની આ અદ્ભુત બાણકળા અને બાહુબળની સર્વત્ર પ્રશંસા થવા લાગી. અને આ પ્રશંસા સાંભળી પાટણના નગરશેઠે લાહીર મંત્રીના પૌત્ર વિમલને પિતાની એકની એક કન્યા આપી. શીલ લગઈ તૂટી અંબિકા, ત્રિણિવર દીધા પિતિઈ થકા. બાણ પ્રમાણ ગાઉ તે પચ, હય લક્ષણના લક્ષ પ્રપંચ -૭૨. ૧. તે ભણી ઉતર્યો ત્યારનું તેનું રસમય વર્ણન કરતાં કવિવર શ્રી લાવણ્યસમય વિમલની વિદ્યારંભની પ્રશંસા બહુ સારી રીતે કરે છે. લંબાણ માટે જુઓ વિમલપ્રબંધ પૃષ્ટ-૧૨૨. ૨. આને માટે કવિ લાણ્યસમય વદે છે કે તેને અંબા માતાની કૃપા હતી. અને માતાએ તેને ત્રણ વરદાન આપ્યાં હતાં. તેને માટે જુઓ વિમલપ્રબંધ પૃષ્ટ ૧૩૧, Page #99 -------------------------------------------------------------------------- ________________ જૈનવિભાગ નવ નવ રૂપ નિરતિ નિર્મલા, ત્રીજી અભુત અક્ષર કલા. વર દેઈ દેવી સંચરી, વિમલ વધાવિ વિધાધરી–૭૩. વિમલનું મોસાળ બહુ ગરીબ હતું એટલે તેનાથી વિમલને પરણાવવાનું ખર્ચ થઈ શકે તેમ નહોતું વિમલની માતાએ પણ કહ્યું કે પૈસા સિવાય હું વિમલનાં લગ્ન નહિ કરું. કારણ કે તેના દાદા લાહીર મંત્રી હતા માટે તેમના કુટુંબને છાજે તેમ તેનાં લગ્ન થવાં જોઈએ. આમ રકઝક કરતાં એક વખત વિમલને ખેતરમાંથી ખોદતાં પુષ્કળ ધન મળ્યું. અને તે પસાથી તેના કુટુંબને છાજે તેવી સારી રીતે લગ્ન કરવામાં આવ્યાં. વિમલ હવે પાટણ રહેવા આવ્યા અને ત્યાં પિતાની અદ્ભુત બાણકળાને પરિચય એક વખતે ગુર્જરેશ ભીમને કરાવ્યો. ભીમે તેની બાણકળાથી ખુશી થઈ તેને માટે સેનાધિપતિ ની. વિમલ પિતાની ચતુરાઇથી ધીમે ધીમે આગળ વધ્યો અને ઠેઠ ગુર્જરેશને મહામંત્રી પણ થશે. વિમલની મંત્રી તરીકેની કારકીર્દી બહુ પ્રશસ્ય હતી. તે વખતના ગુજરાતના બધા ખંડીઆ રાજાઓ અને મંડલીકે તેનાથી બીતા હતા. તે વખતને ભરૂ ધરાધીશ ભેજને પણ તેણે હરાવ્યો હતો તથા ઠઠ્ઠાને રાજા બમણુ–પંડીઆને પણ તેણે હરાવ્યો હતો. આ સિવાય બીજી મુખ્ય લડાઈ ક્યાંય થઈ નથી લાગતી. પરંતુ વિમલપ્રબંધકાર કહે છે કે પૂર્વના રામનગરના બાર સુલતાનેને તેણે હરાવ્યા હતા. આને માટે અત્યારે તે વિશેષ પુરાવો મળ મુશ્કેલ છે બલકે નથી. છતાં રા. મણીલાલ વ્યાસ આ સંબંધી કાંઈક સમાધાન કરે છે તે આ પ્રમાણે છે. સંવત ૧૦૮૦ માં શહાબુદ્દીન ગોરીએ ગુજરાત ઉપર ચડાઈ કરી અને તેણે ગુજરાત જીત્યું. ગુર્જરેશ હાર્યો નાઠે અને કથકેટના કિલ્લામાં ભરાયો હતો. પછી સુલતાનનું વિજયી સૈન્ય પાછું જતું હતું તે વખતે વિમલે ત્યાં જઈ લાગ સાધી તેના પટાવતે ઉપર જીત મેળવી હોય અને જૈન સાધુઓએ પટાવતેને સુરગાણ નામથી ઓળખાવ્યા હોય તે હકીકત સંભવે છે. (રા. વ્યાસનું આ સમાધાન કંઇક અંશે ઠીક છે પરંતુ હજી વિશેષ માહિતીની જરૂર તો છે જ.) આ સિવાય વિમલે કઈ કઈ લડાઈ કરી તેને કોઈ ખાસ ઉલ્લેખ નથી. પરંતુ જે હકીક્ત મળે છે તે ઉપરથી માલમ પડે છે કે “વિમલ એક બહાદુર યોદ્ધો હતો, પાકે મુત્સદી હતા તે તેણે ૧. કવિ કહે છે કે આ ધન મળ્યું તે પણ માતાના પ્રતાપથી જ. જુઓ વિમલપ્રબંધ. પૃ. ૧૮૩. ૨. ઈમ કરતાં જુ તુમનિ કેડ, બાણ તણું દેખાડું મોડ બાલ સુઆરી કરૂ સાથરૂ, પેટી પાન અઠેર ધરઉ–૨૨ કહુ તેમાં વધું મનરંગિ, બાણ ન લાગિ બાલક અંગિ જુ અધિકું ઊછઊં વીંધાઈ, તુ માથું અહ્માફ જાઈ–૨૩ કલા દિષાડું અવર પ્રકારિ, વિલેણ વિલવઈ નારી. ઝબકઈ વધી જાઈ ઝાલિ, પંપણ પસર ન લાગિ ગાલિ–૨૪ અર્થ સમજાય તેમ છે, Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈન મત્રીઓ ૫ પોતાના શકમરી ( અજમેર ) મરૂસ્થલી ( મારવાડ ) મેદપાટ ( મેવાડ ) જ્વાલાપુર વિગેરે સેા રાજાને જીતીને મૂળજરાતલેવિત: થયા હશે. ગુજ રેશે પણ અંતે પેાતાની ભુલ સ્વીકારી. અને તેને મનાવવા ખાતર છત્રચામર ૧ મેાકલાવ્યાં, પેાતાની ભુલને રાજાએ પશ્ચાતાપ કર્યો અને વિમલે પણ પેાતાના રાજાની ભેટ સહર્ષ સ્વીકારી. વિમલની કીર્તિ ધ્રુવેથી એક રાજવી તરીકે પ્રસરી અને તે ચંદ્રાવા અને ચદ્રાવતીશ આદિ ખીરદોથી પ્રસિદ્ધિ પામ્યા. આવી રીતે વિમલ ચંદ્રાવતીમાં રહી રાજ્ય કરી રહ્યા હતા તેવામાં ત્યાં શ્રી ધધેાષસર પધાર્યાં. તેમણે ચંદ્રાતીશને ખૂબ ઉપદેશ આપ્યા અને તેના આગ્રહથી તે ત્યાં ચેમાસું રહ્યા. સૂરીશ્વરના નિરંતર ઉપદેશથી વિમલને ધર્મ ઉપર અડગ શ્રદ્દા ખેઠી. ગુરુએ પણ તે શ્રદ્ધાના બરાબર યાગ જોઇ લાભ લીધે। અને વિમલને કહ્યું કે અત્યાર સુધીની આખી જીંદગી અર્થ અને કામમાં ગાળી છે માટે હવે કાંઇક ધર્માંકા કરા, પરલેાકને માટે કાંઇક ભાથું બાંધેા. વિમલને પણ તે ગળે ઉતર્યું. છંદગીનાં કામે તેને સાંભા. તેણે કહ્યું, ગુરુદેવ આપ કહે। તેમ કરવાને તૈયાર છું. ગુરુએં ક્યું આબુ ઉપર આપણું એકે મદિર નથી માટે ત્યાં મંદિર બંધાવેશ. વિમલે તે વાત ખુશીથી સ્વીકારી અને તે દ્વારા પેાતાના પાપને ધેાઇ નાખી–નિળ થવા પ્રયત્ન આદર્યું. વિમલે આખુ ઉપર જઈ ચેાગ્ય જગા જોઇ અને તેના પુજારીઓની પાસે જમીનની ભાગણી કરી, પરંતુ તેમાં કઇ પ્ાવ્યા નહિ. પછી તેણે પેાતાની સત્તાના બળે જમીન લીધી, પરંતુ પુજારીઓને ખૂબ સમજાવી પુજારીઓના કહેવા પ્રમાણે ન્યાયસર પેાતાને જેટલી જમીન ખેતી હતી તેટલી જમીન સુવણૅ ટકાથી પુરી વેચાતી લઇ મંદિર બંધાવવું શરૂ કર્યું. વિમલે તે મદિરમાં અઢળક દ્રવ્ય વાપરી ઉત્તમ શિલ્પકળાના નમુના રૂપ ભવ્ય, મનેાહર, વિશાળ, જિનચૈત્ય બધાવ્યું. વિમલ ભલે અત્યારે જોતા નથી પરંતુ તેના નિર્મૂળ આત્મા સમુ આ મદિર તેની કીર્તિને હજી પણ જ્વલંત ભાવે પ્રકાશી રહેલ છે. તે મદિરનાં ગગનચુ'ખિ શિખરા ઉપરની ધ્વજાએ હજી પણ વિમલના યશઃપ્રવાહના ઝંકાર ક્રૂડફડાટ દ્વારા, જગતને સુણાવી રહેલ છે. અત્યારે વિમલનાં મદિર જગપ્રસિદ્ધ છે. તેની ઉત્તમ શિલ્પકળાના નમૂને ભારતવર્ષમાં ખીજે મળવા અલભ્ય છે અર્ક નહિ મળે. તે મંદિરમાં એસાડવા માટે તેણે અઢાર ભાર પિત્તળની આદિનાથ પ્રભુની ( જૈતાના પ્રથમ તિર્થંકર-દેવ) પ્રતિમા કરાવી, અને સં. ૧૦૮૮ માં પોતાના પરમ ગુરુ શ્રી ધર્માંધાષ સૂરી પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. જ્યારે આખુ ઉપર મંદિર પૂર્ણ થયું અને પ્રભુને પધરાવી પ્રતિષ્ઠા-સ્થાપન કરાવી તે વખતે તેણે ભાટ ચારણેાને પુષ્કળ દાન આપ્યું હતું. આ દાનનું મનેાહર વર્ણન વિ લાવણ્યસમય બહુ લંબાણથી આપે છે. પરંતુ તે જ ભયે એ અહીં નથી આપ્યું. આવી રીતે જે નગરમાં પેાતે રહેતા હતા તેમાં પણ તેણે ઘણાં ભવ્ય અને ગગન ૧ કથાકાય અને પ્રશ્નધસંગ્રહમાં લખ્યું છે કે વિમહત્તનેમીમેન છત્રવામરવૃત્તિ હત્યા નૃપતિ કૃતઃ વિમઃ જીએ વિમલપ્રબંધ પૃષ્ટ ૬૭. Page #101 -------------------------------------------------------------------------- ________________ જનવિભાગ ચુંબી જિન મંદિરે કરાવ્યાં હતાં. તે વખતે ચંદ્રાવતી જેનપુરી તરીકે પણ ઓળખાતી હતી આવી રીતે વિમલમંત્રીએ જેમ પિતાની પૂર્વ જીંદગી અર્થ અને કામમાં વાપરી, રાજાના મંત્રી તરીકે, એક યોદ્ધા તરીકે અને અંતે એક રાજા તરીકે જેમ પિતાની કીર્તિ તેણે મેળવી તેમ એક ધમ પુરુષ, દાનેશ્વરી પુરુષ, અને ગુજરાતને શોભાવનાર તરીકે પણ તેની કીર્તિ અખંડ રહેશે. અંતમાં આપણે તેની કીર્તિનું કવિવર શ્રી લાવણ્યસમયનું બનાવેલું એકાદ કવિત જોઈએ તે તે અસ્થાને નહિ કહેવાય. आम कित्ति किहां लगह, जोइ उत्तर अणु उत्तर, जाम कित्ति किहां लगइ, पुग्वि नही निरति निरंतर, आम कित्ति किहां लगइ, पेक्खि पश्चम समुद्र पर. आम कित्ति किहां लगइ, देषि दक्षण दिगि अंतर, पायालि कित्ति पनंग करइ, उंची इंद्र सभा लगइ. लावण्यसमय कहि विमल तूह, कित्ति त्रिभावनि झगमगइ, જુઓ વિમલ પ્રબંધ પૃષ્ટ ૩૬૨, ૭૮ આ અર્થ સુગમ હેવાથી આપેલ નથી. આવી રીતે વિમલની કીર્તિ ગુર્જરેશના મહામંત્રી તરીકે, એક સેનાધિપતિ તરીકેચંદ્રાવતીશ-રાજા તરીકે, જગપ્રસિદ્ધ છે. પરંતુ એક વ્યાપારી તરીકે વિમલની કીર્તિ નથી પ્રસરી, છતાં પણ એક ગુજરાતી પંચાંગમાં વિમલમંત્રીને મંત્રીશ્વર તરીકે નહિ એાળખાવતાં વેપારી તરીકે ઓળખાવવાની બાળચેષ્ટા થઈ હતી. આ ઉપરથી સુજ્ઞ વાચકે જોઈ શકશે કે વિમલની કીર્તિ મંત્રી તરીકે કેટલી પ્રસરી છે, અને વેપારી તરીકે કેટલી પ્રસરી છે? તે વખતના બધા કવિઓ અને લેખકે જ્યારે વિમલને મંત્રી તરીકે ઓળખાવે છે ત્યારે એક કેઈ વિમલને વેપારી તરીકે ઓળખાવવાને પ્રયત્ન કરી ન્યાય (!) નું દર્શન કરાવી રહ્યા છે તે કેટલું યોગ્ય છે. આ જગપ્રસિદ્ધ આબુ ઉપરનાં મંદિર બંધાવ્યા પછી વિમલને આત્મા આ ભૂલોક છેડી સ્વર્ગે સિધાવ્યો. ૨ મહામંત્રી વસ્તુપાલ. ગુજરાતના મહારાણું વિરધવળના મહામંત્રી શ્રી વસ્તુપાળ અને તેજપાળનાં નામ અને કામથી ગુજરાત અજાણ્યું નથી. તે બંને મંત્રીઓની કીતિને રણકાર હજી સુધી ભેરીની પેઠે મધુર અને આનંદદાયક રીતે વાગી રહેલ છે. ૧ કાળચક્રના ક્રમાનુસાર કોઈ પણ વસ્તુ અમર નથી. અત્યારે કળીયુગના પરિબળે મોટા મેટાં નગરનાં ખંડિએર થઈ ગયાં છે. અરે તેના અસ્તિત્વની નીશાની સરખી પણ હાથ નથી આવતી. તેવી રીતે વિમલની એ રાધાની ચંદ્રાવતી પણ મુસલમાન રાજાઓની કરતાને ભેગા થઈ પડી લાગે છે. અત્યારે ત્યાં પુરાતની નિશાની પણ નથી રહી. Page #102 -------------------------------------------------------------------------- ________________ જૈન મત્રીએ તેમનું જન્મ સ્થળ, આ બન્ને ભાઓનું જન્મસ્થળ સુંટાલક નગર હતું અને તેમના પિતા પ્રાગવાટ ( પારવાડ ) વંશીય નામે અશ્વરાજ મંત્રી અને માતા સાબુરાજ મંત્રીની પુત્રી કુમારદેવી હતું. કુમારદેવીતે ત્રણ પુત્રા હતા-નામે મલદેવ૧, વસ્તુપાળ, તેજપાળ અને ઝહમાં આદિ સાત બહેના હતી. અશ્વરાજ મહારાણા વીરધવલની આજ્ઞાથી સુંટાલક નગરના મંત્રી તરીકે ત્યાંજ રહેતા હતા. તેણે પોતાના પુત્રને સારી રીતે વિધિ અભ્યાસ કરાવી પોતાનું સ્થાન સાચવે તેવી ઉત્તમ કેળવણી આપી હતી. આપણા ચરિત્રનાયક શ્રી વસ્તુપાળનાં સાક્ષાત્ લક્ષ્મી સરખી લીલાવતી નામે સ્ત્રી સાથે લગ્ન થયાં હતાં અને તેજપાળનાં સાક્ષાત્ સરસ્વતી સરખી અનેાપમા દેવી સાથે લગ્ન થયાં હતાં. થેાડા વખત પછી અશ્વરાજ મંત્રીનું મરણુ યું એટલે માતાના આગ્રહથી ત્યાંથી નીકળી માંડલમાં આવી વાસ કર્યાં. ત્યાં તે પેાતાના દિવસે આનંદમાં ગાળતા હતા. એક વખતે તે માતાની સાથે યાત્રાએ નીકળ્યા. ધે સ્થાને યાત્રા કરી પાછા વળતાં લકપુર ( ધેાલકા) માં રાજ્ય પુરેાહિત સામેશ્વર ભટ્ટ સાથે તેમને મૈત્રી થઇ અને તેમના આગ્રહથી તેએ ધાલકામાં રહ્યાં. તે વખતે ગુજરાતના રાણા વીરધવલને એક સારા મંત્રીની જરૂર હતી. તેને સામાન્ય રીતે તપાસ કરતાં ખબર પડી કે તે પીને યાગ્ય વસ્તુપાળ અને તેજપાળ છે ( વસ્તુપાળ ચરિત્રકાર કહે છે કે તેમને સ્વપ્નામાં ક્રેાઇ દેવ આવી કહી ગયા હતા. ) ખીજે દીવસે ખાનગીમાં રાજાએ પુરૈહિતને પુછ્યું અને તેમાં તેણે ખાસ સમતિ પૂર્વક કહ્યું કે તેમનાથી આપણા રાજ્યની આબાદી થશે. કારણ કે એ ગુજરાતના ઘણાખરા રાજાઓના મંત્રી વાણીયા જ હતા. માટે તેમને પછી ખાસ આપવી રાજાએ તે વખતે વસ્તુપાળ તેજપાળને ખેાલાવી મંત્રીપદ સ્વીકારવા આગ્રહ કર્યાં. વસ્તુપાળે એક સરત પૂર્વક મંત્રીપદ સ્વીકાર્યું. સમયે તે ૬૭ અસ્તુપાલ હવે એક સામાન્ય મનુષ્ય મટી ગુજરાતના માહાન મત્રી થયા. તેનું જીવન (૧) પ્રધાન તરીકે (૨) મહાન યાદ્દા તરીકે (૩) પરદુઃખભંજન તરીકે (૪) કવિ તરીકે અને કવિના આશ્રયદાતા તરીકે અને (૫) ધર્મી તરીકે સંપૂર્ણ છે. હવે આપણે ટુંકાણમાં તેના જીવનની કારકીર્દિ જોશું. પ્રધાન તરીકે. આપણું પ્રથમ તેની પ્રધાન તરીકેની કારકીર્દિ જોઈએ. વસ્તુપાળચરિત્રકાર ટુ'કમાં તેનું બહુ સારૂં બ્યાન આપે છે. તેના સાર નીચે પ્રમાણે છે. ૧ મલદેવ વસ્તુપાલને મોટા ભાઇ છે છતાં તેના જીવન સાથે અહીં સંબંધ નહિ હોવાથી માત્ર નામથી જ એાળખાણ કરાવી છે. ૨ કે જ્યારે કાઇ ચાડીયા પુરુષ આપને અમારી વિરુદ્ધ ખાટું ભાવી જાય અને આપને કાપ આવે ત્યારે તમારે અમારૂં અત્યારે જેટલું દ્રવ્ય છે તે અને કુટુંબ સહિત રજા આપવી. Page #103 -------------------------------------------------------------------------- ________________ જેનવિભાગ વસ્તુપાલે મંત્રીપદ લીધા પછી આખો રાજ્યકારભાર પિતાના કબજે કરી તેની બરાબર વ્યવસ્થા કરી. કારણ કે “ પિતાના પગ નીચે બળતું પ્રથમ જેવું એ સજજન પુરુષનું કામ છે. ” તેણે રાજ્યવ્યવસ્થા બરાબર કર્યા પછી પોતાની પ્રજાના ખાનગી સુખ દુઃખ નહાળી તેમનાં દુઃખ દૂર કરવા પ્રયત્ન આદર્યો. તેણે ગુજરાતની પ્રજાને ફરીથી સિદ્ધરાજ અને કુમારપાળ આદિ રાજવીઓની યાદી કરાવી. તેણે સંત પુરુષોને માન અને ખલ પુરુષને દંડ આપી રાજ્ય નિષ્કટેક બનાવ્યું. જુના મંત્રીના વખતના કેટલાએક નકરો પાખંડ અને લાંચીયા થઈ ગયા હતા. તેમની પાસેથી લાંચથી એકઠું કરેલું બધું ધન પાછું કઢાવી તે ધનથી તેણે સૈન્યમાં ભરતી કરી; અને જુના પૂજ્ય પુરુષનું પૂજન કરતા, વૃદ્ધોને તેમની યોગ્યતા પ્રમાણે માન આપી રાજય ગુરુશ્રી સામેશ્વર દેવને પ્રસન્ન રાખતા, ગુણવંત જનને બહુ માન આપતા, ધાર્મિક જનને વધાવતા, પ્રવીણ જનેને અગ્રેસર કરતા અને દુષ્ટ જોને ભય બતાવતા. રાજ હંસની પેઠે રાજાના • માનસ” સરેવરમાં રમતાં યથાયોગ્ય રાજ્યવ્યવહાર કરતા અને દુર્જનેની તપાસ રાખતા. “સુમિત્રા ” ને આનંદ આપનાર લમણુની સાથે જેમ રામચંદ્ર સ્વકાર્યની સિદ્ધિ કરી તેમ પિતાના અનુજ બંધુ તેજપાલની સાથે વસ્તુપાલે પણ સ્વીકાર્ય (મંત્રીપદ) ની સિદ્ધિ કરી. “તેના મનમાં એમ જ હતું કે સજજને સત્કાર કરવો અને દુર્જનને દંડ કર. ધન અને ધર્મની વૃદ્ધિ કરવી અને સર્વે લોકે ઉપર ઉપકાર કરવો એ રાજ્ય શાસનને નિયમ છે.” આ પ્રમાણે બીચારી પ્રજાને પીડનારા દુષ્ટ લક્ષ્મીથી મદોન્મત્ત બનેલા એવા અનેક પુરુષોને મદ ઉતારી તેમને આમ્રવૃક્ષની પેઠે નમ્ર બનાવ્યા. આવી રીતે તે પ્રજાને સંતોષ પમાડવામાં કુશલ હતો તેમ પાકે મુસદી પણ હતું. તેનું જવલંત ઉદાહરણ નીચે પ્રમાણે છે. એક વખતે દીલ્હીના બાદશાહ મોજુદીનની માતા મુદ્દે હજ કરવા પિતાના રાજ્યમાં થઈને ખાનગી રીતે જતી હતી અને તેની ખબર મંત્રીને પડી એટલે તેણે તરતજ પિતાના ચરપુરુષો પાસે લુંટાવી. આમ હેરાન થઈ માટે રાજમાતા ફરીયાદ લઈને વસ્તુપાલ પાસે ગઈ. મંત્રીએ જાણે કાંઈ બન્યું જ નહોય તેમ ઠાવકાઈ રાખી તેની બધી બીના સાંભળી લઈ તેને આશ્વાસન આપી પોતાને ત્યાં ઉતારે કરાવી લુંટનાર મનુષ્યોને પાસે બોલાવી ધધડાવી બધો માલ પાછો અપાવ્યો અને પછી પોતે પણ તેની સાથે ઠેઠ મક્કા યાત્રા કરવા ગયો અને ત્યાં જઈ કીમતી મુક્તાફલનું એક તોરણ ચડાવ્યું. પછી તે રાજયમાતા સાથે જ પાછો આવ્યો અને તેમના આગ્રહથી ઠેઠ દીલ્લી ગયો. પછી જ્યારે રાજયમાતાના મુખથી બધા સમાચાર બાદશાહે સાંભળ્યા ત્યારે તે બહુ ખુશી થયો અને વસ્તુપાલને એક ઉદાર અને પરોપકારી નર જાણી માન આપ્યું અને વસ્તુપાલ સાથે મૈત્રી બાંધી. આવી રીતે એક વીરોધી મુસલમાન બાદશાહ સાથે એક રાજાના મંત્રી તરીકે મૈત્રી બાંધી પોતાના રાજ્યને નિષ્કટેક બનાવ્યું. ટુંકાણમાં એટલું જ કે તેની મંત્રી તરીકેની કારકીર્દિ બહુ ઉત્તમ હતી. હવે આપણે તેનું યોદ્ધા તરીકેનું જીવન જોઈએ. દ્ધા તરીકેનું જીવન તે વખતના સૌરાષ્ટ્રના મન્મત્ત રાજવી સાંગણ અને ચામુંડકે જેઓ વિરધવળના સાળા થતા હતા તે બન્ને જણાએ એક સંપ કરી ગુર્જરેશ્વરની આજ્ઞા સ્વીકારવાની ના પાડી. વીર Page #104 -------------------------------------------------------------------------- ________________ જેને મંત્રીઓ ધવલે સલાહને માટે ઘણાં કહેણ મોકલ્યાં. અંતે પિતાની સ્ત્રી સાંગણની બહેન જયેલતાને પણ તેને સમજાવવા મોકલી. પરંતુ મદોન્મત્ત રાજવીએ તેનું માન્યું નહી અને ગુજરેશ્વરની પત્ની (પિતાની બહેન ) નું અપમાન કર્યું. આને બદલે લેવા વસ્તુપાલ મહારાણા વીરધવલ સહિત ત્યાં ગયો અને બહાદુરીથી લડી તે બન્ને ભાઈને માર્યા અને તેમના પુત્રને ગાદીએ બેસાડી ગુર્જરેશ્વરને ડંકે વગડાવ્યો. આવી રીતે ભદ્રેશ્વર ( કચ્છ ) ના મહારાણું ભીમસિંહ ગુજરેશ્વરની આજ્ઞાનો અનાદર કર્યો હતો. વિરધવલે તેની પાસે ખંડણી માગી પરંતુ તેણે તે આપવાની ના પાડી તેનું મુખ્ય કારણ તો એમ હતું કે માળવાના રાજાને ત્રણ કુંવરે ત્યાંથી રીસાઈને પહેલાં ગુર્જરેશ્વર પાસે ગયા હતા અને ત્યાં નોકરીની માગણી કરી અને પગારમાં એક લાખ ક્રમે ભાગ્યા. ગુર્જરેશ્વરે તેની ના પાડી છે કે ખરી રીતે આ ત્રણે ભાઈઓને રાખી લીધા હેત તો રાજ્ય દષ્ટિએ લાભ હતા, કારણ કે એ ત્રણે ભાઈ બહુ યુદ્ધકુશલ અને બલિષ્ટ હતા. પછી ત્રણે ભાઈ ત્યાંથી નિરાશ થઈ ભદ્રેશ્વરમાં ગયા અને ત્યાંના ભીમસિંહે તેમને રાખી લીધા. એ ત્રણે ભાઇની યુદ્ધકુશલતા અને બહાદુરીના બલથી ભીમસિંહને ગર્વ ચડ્યો અને તેથીજ ગુર્જરેશ્વરની આજ્ઞાને તેણે અનાદર કર્યો હતો. ગુજરેશ્વર પિતે ત્યાં યુદ્ધ કરવા ગયે પરંતુ સૈન્ય થાકેલું હોવાથી પ્રથમ હાર ખાવી પડી. ત્યાં તો વસ્તુપાલ બીજી બાજુથી સૈન્ય લઈ ત્યાં આવી ચડ્યો. વસ્તુપાલના યુદ્ધકૌશલ્યની અત્યારે ખરેખરી કસોટી હતી. ગુજરેશ્વર હતાશ થર્યો હતો. શત્રુ એ ત્રણે ભાઈઓના બલથી બહુ જે માં હતો અને વળી પેલા પણ શત્રુનાજ દેશમાં હતા. વસ્તુપાલે કપટથી સૈન્યને ચારે બાજુ વહેંચી નાંખી થોડા સૈન્ય સાથે યુદ્ધ આ દર્યું. જ્યાં શત્રુ બરાબર મધ્યમાં આવ્યો કે તેની ચારે બાજુથી સૈન્ય મારો ચલાવ્યો આ ચારે બાજુના મારે ભીમસિંહના સન્યમાં ભંગાણ પાડયું. અંતે ભીમસિંહ હાર્યો, મરાયો અને ગુર્જરેશ્વરનો વિજય થયો. તેના છોકરાને ગાદીએ બેસાડી ગુર્જરેશ્વરની આણ પ્રવર્તાવી ત્યાંથી વિજયલક્ષ્મી સહિત પાછો રાધાનીમાં આવ્યો. હજી તો યુદ્ધમાંથી હમણાં જ વસ્તુપાલ આવ્યો ત્યાં તે ખબર સાંભળી કે ગોધરાના રાજ ઘુઘરે ગુર્જરેશ્વરની ધુંસરી ફેકી દઈ સ્વતંત્ર રીતે પ્રજાને ત્રાસ આપવા માંડ્યો છે. ગુર્જરેશ્વરે નીતિ પ્રમાણે દૂતારા ખબર આપી પરંતુ તે મદોન્મત્ત બનેલા રાજવીએ કાંઈ માન્યું નહિ અને સાથે પિતાના દૂતધારા કાજળ કાચળી અને સાડી ગુર્જરેશ્વરને માટે ભેટ મોકલી અને સાથે પત્ર લખી ગુજરેશ્વરનું આખી ગુજરાતનું સુખ અપમાન કર્યું. ગુર્જરેશ્વર આ જોઈ ચકિત થયે. તેની આંખમાંથી અંગારા ઝરવા માંડ્યા. તેણે પોતાની લાલચોળ આંખો સભામાં ફેરવી કે કઈ વીર પુરુષ ઉઠે, પરંતુ તેની સભામાંથી તે મદોન્મત્ત બનેલા રાજવી સામે જવાની કેઇની હીંમત ન ચાલી ઘુઘરની હાક આખા ગુજરાતમાં બહુ સખ્ત હતી. તેણે ફરી વાર સભામાં જોયું પરંતુ કેઈ ને ઉડયું. અંતે તેની નજર મંત્રી પર ઠરી. વસ્તુપાળ સમજી ગયો. તે બીડું ઝડપવા ઉો અને તેણે હાકલ મારી. તેનામાં હજી પણ પિતાના પુર્વજો (ક્ષત્રિઓ) નું લોહી ઉછળી રહ્યું હતું. તેની હાલથી સભા ગાજી ઉઠી. પિતે બીડું સ્વીકારવાની હા પાડી. ત્યાં તો તેના નાનાભાઈ તેજપાલે તે વિ. ૬. ૧૦ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જૈનવિભાગ બીડું પિતાના ભાઈ પાસેથી ઝુંટવી લઈ પિતે તેને સ્વીકાર કર્યો. આખી સભાએ, ખુદ ગુજરેશ્વરે તેને ધન્યવાદ આપે. બીજે દિવસે સવારે તે નવું સત્ય લઈ ઘુઘર સામે ગયા. ઘુઘર તેનું સ્વાગત કરવા પહેલેથી જ તૈયાર હતો. જો કે લડાઈના બહાનાની જરૂર નહોતી છતાં તેજપાળે જતાં વેંત જ તેનું અમૂલ્ય એવું ગૌધનનું હરણ કર્યું. તેજપાળે સાપને ફરી છે. ડશે. લડાઈ શરૂ થઈ. ઘુઘર બળવાન હતા. સૈન્ય સામગ્રી પણ તેની પાસે જબરી હતી. યુદ્ધના પહેલા ઉફાળામાં શત્રુ મદેન્મત્ત હોવાથી કંઈક જીતતો જણાય, પરંતુ ઉફાળો તે ઉફાળે જ. તેજપાળે પેલા ઉફાળામાંજ શત્રનું બળ માપી લીધું અને તેને નિર્બળ બનાવ્યો. બીજે દિવસે તેજપાળે સૈન્ય ગોઠવી વ્યુહ રચ્યો. ઘુઘર તેમાં સપડાયો અને અંતે જીવતો પકડાયો. તેજપાળે કાજલ કાંચળી અને સાડી યાદ કરાવી તેને કાષ્ઠના પીંજરમાં પુર્યો. આવી રીતે ગુજરેશ્વરની આજ્ઞા પ્રવર્તાવી તેજપાળ તેને અખૂટ ધનભંડાર લુંટી ડઈ થઈ શત્રુ સહિત રાજધાનીમાં આવ્યું. ગુર્જરેશ્વરે તેને બહુ સન્માનપૂર્વક પુરપ્રવેશ કરાવ્યો અને સભામાં પણ પુષ્કળ માન આપ્યું અને ઘુઘરને ગુર્જરેશ્વર માટે મોકલેલી કાજળ કાંચળી અને સાડી ભર સભા વચ્ચે તેને પરાણે પહેરાવી. ભાની ઘુઘરને આ અપમાન અસહ્ય લાગ્યું અને જીભ કરડી સભા વચ્ચે આપઘાત કરી મુ. બીજાં છુટક યુદ્ધ પણ તેણે કર્યા હતાં પરંતુ તે એટલાં બધાં પ્રસિદ્ધ નથી. સામંત પાળ આદિના યુદ્ધ સામાન્ય છે એટલે તેનું વર્ણન હું નહી આપે. આવી રીતે સારા યુદ્ધવિશારદ તરીકે પણ તેની કીર્તિ બહુ સારી છે. તે ચુસ્ત જૈન ધર્મ હતો (કે જેના દાખલા આગળ આવશે) છતાં તે કાયર કે નિર્બળ નહતા. અત્યારના કેટલાએક વાણીઓની દુર્બળતા જોઈ કઈ કઈ લેખક મહાશય એમ ઠસાવવા માગે છે કે જૈનેએ હિંદુસ્તાનને અહિંસાને ઉપદેશ આપી બાયલ કરી નાખ્યો છે. પરંતુ તે લેખક મહાશયો દીઘ. દૃષ્ટિથી જોશે તે માલમ પડશે કે તેમના તે આક્ષેપમાં કેટલું સત્ય છે. વસ્તુપાળ, તેજપાળ તથા આગળ થયેલા સંપ્રતિ, આમ, કુમારપાળ, આદિ રાજાઓ તથા અભયકુમાર, વિમલ, ઉદે, મુંજાલ, આદિ મંત્રીઓનાં જ્વલંત ઉદાહરણ મેજુદ છે. ઘણા ચુસ્ત વાણુઆઓએ પિતાના દેશ માટે પિતાના રાજા માટે અને સ્વરક્ષણ માટે કલમની પેઠે તીલણ પાણદાર તરવાર પણ ઉપાડી છે. માટે તે આક્ષેપ કરનાર લેખક મહાશયને મારી નમ્ર પ્રાર્થના છે કે તેમણે આક્ષેપ કરતાં પહેલાં દીર્ધદષ્ટિથી વિચાર કરવો. આ જરા વિષયાંતર થયું. હવે મુળ બાબત ઉપર આવીને આપણે પરદુઃખભંજન તરીકેની તેની કારકીર્દિ જોઈએ. પરદુઃખભંજન તરીકે. આપણે પ્રથમ જોઈ ગયા છીએ કે તેણે શઠ પુરુષને શિક્ષા કરી સંત પુરુષોને સુખી કર્યા હતા. બીજી રીતે પણ ઘણાં મનુષ્યોને ગુપ્ત દાન આપી કાળના ગ્રાસમાંથી બચાવી લીધા હતા તથા વાવ કુવા સરવર તથા પરબ આદિ મંડાવીને પણ પોતાની પરદુઃખભંજકતા દેખાડી છે. એક વખત ખંભાતમાં આકાશના સૂર્ય સમાન અભિમાનનું પુતળું અને સત્તાના અવતાર સરખા અને લક્ષ્મીના મદથી મદોન્મત બનેલા અને રણાંગણમાં વીરરન સરખા દીક નામના વેપારીએ ખંભાતની પ્રજાને બહુ પીડા કરવા માંડી. તેની બીકથી Page #106 -------------------------------------------------------------------------- ________________ જૈન મત્રીએ ૭૧ પ્રજા ત્રાસી રહી હતી. ત્યાં તા તેણે એક કરપીણુ કામ કરી પ્રજાને દુઃખતા એક વધારે પ્રસંગ ઉભા કર્યાં. તેણે ત્યાંના એક પ્રખ્યાત સમૃદ્ધિવાન્ અને પેાતાના ભાગીદાર નગરશેઠને એક ક્ષુદ્ર ગુના માટે તેનાં ધરખાર લુંટી લઇ તેનું ખાનગીરીતે ખુન પણ કરાવ્યું. પ્રજા આ સાંભળી ત્રાસી ગઇ આ દુઃખદાયક બીના જણાવવાને તેના પુત્ર રાજ્યધાનીમાં ગયા અને ત્યાં જઈ ભત્રીને અથ થી ઇતિ સુધી બધી બીના કહી સભળાવી. મ`ત્રીને આ સાંભળી ઘણા ખેદ થયા. તેને વિચાર થયો કે રાજ્યના એક પ્રતિષ્ઠિત અને ધનવાન ગ્રહસ્થને એકદમ હેરાન કરવા તેની લાજ લેવી તે ઉચિત નહી. તેથી તેણે તેને ખાનગી રીતે સમ જાવવા પ્રયત્ન કર્યાં; પાતે જાતે ત્યાં ગયા તેને સમજાવ્યા, પરંતુ ધનથી મદેભત બનેલા સદીકે મંત્રીને યુદ્ધનું આવાહન આપ્યું. સદી'ને સ`ખરાજાએ સૈન્યની મદદ આપી. યુદ્ધ શરૂ થયું. સ`ખરાજા પોતે પણ આવ્યા પરંતુ તે ટકી શકયા નહિ. વસ્તુપાળે એક કાંકરે એ ઘા માર્યાં. એક રાજ્યારીશત્રુને માર્યાં અને ખીજા સદીકને પણ માર્યાં. તેનું બધું ધન લુંટી લઇ. રાધાનીમાં પહોંચતું કર્યું. ગુર્જરેશ્વર આથી બહુ પ્રસન્ન થયે અને વસ્તુપાળને સભામાં ત્રણ ખીરૂદ આપ્યાં (૧) સદીકકુલસંહારી (૨) સખમાનમર્દન (૩) અને રાજેદ્રસ્થાપનાચાર્ય'. આવી રીતે પરદુઃખભંજક તરીકે તેની કારકીર્દિ પુરી કરી કવિ તરીકેની તેની કારકીર્દિ તરફ વળીએ. વિ તરીકે. કવિ તરીકેની વસ્તુપાળની ખ્યાતિ ઘણે સ્થળે મળી આવે છે. પોતે જ પેાતાના કાવ્યમાં પેાતાને સરસ્વતી પુત્ર તરીકે ઓળખાવે છે. ગિરનારના એક મદિરની એક પ્રશસ્તિમાં પણ તેને કાવ્ય દેવીના પુત્ર તરીકે વર્ણવ્યા છે, તથા વિચક્રવતી આદિ ઘણાં ખીરૂદેાથી તે મહાકવિ વિભૂષિત હતેા. સામેશ્વર દેવ જેવા ચુસ્ત હીંદુએ પણુ તેને એક સારા કવિ તરીકે વર્ણવે છે અને તેણે વસ્તુપાળને આબુની પ્રશસ્તિમાં પણ શ્રેષ્ઠ કવિ તરીકે વર્ણવ્યેા છે. આવીજ રીતે અલંકારમàાધિના કર્તા જણાવે છે કે કાવ્યશાસ્ત્રની સુંદર રચના માટે વસ્તુપાળને પણ માન ધટે છે. તેની કૃતિઓમાં નરનારા યણાનંદ મહાકાવ્ય કે જે સેાળ સનું છે અને તેમાં કૃષ્ણ અને અર્જુનની મૈત્રી, તેમને ગિરનાર ઉપર આનંદવિહાર, સુભદ્રાહરણ આદિ સુંદર રચના કરી છે. તે અને તેવાં ખીજા' વણુના જેવાં કે સૂર્યોદય, ચંદ્રાય, શહેર, રૈયત, રાજા, પુષ્પાવચય, આદિન મહુ સારી રીતે કર્યા છે. આ ઉપરાંત તેની બનાવેલી સુખ્તીએ પણ બહુ વખણાય છે. તેની સુખ્તીએ છુટક છુટક ઘણાં કાવ્યેામાં આવે છે. આદિનાથ સ્તેાત્ર પણ તેણે મ્પ્યુટર છે. આ મહાકવિની ખીજી પણ કૃતિ હૈાય તે ના ન કહેવાય. વસ્તુપાળમાં એક વિદ્યાન તટસ્થ ટીકાકાર તરીકે તથા કાવ્યાના ગુરુદેાષ પરિક્ષક તરીકે સુવર્ણની ઇંટા, ચૌદસે શ્રેઢી અને ૧ તેની સંખ્યા આ પ્રમાણે છે. પાંચ હજાર રત્નમાણેક અને મોતીના થાળ ભરી ભરી ધન હતું. ૨ સીયાજીરાવ સીરીજમાં નરનારાયણાનંદ મહાકાવ્ય છપાયુ' છે અને તેમાં તેની સુસ્તી આદિનાથ સ્તંત્ર તથા વસ્તુપાળકીતિ પ્રધાના પણ સાર હેલે છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જેનવિભાગ અસાધારણ શક્તિ હતી. તે કાવ્યકળાને બહુ પ્રશંસક હતા. તેને કવિઓ ઉપર બહુ માન હતું. પિતે કવિઓની કદર પણ સારી રીતે કરી જાણતે. રાજ્ય કવિ હરિહરની ઈર્ષા સોમેશ્વર ઉપર ઝઝુમતી હોવા છતાં જે સેમેશ્વર દરબારમાં સ્થાન પામ્યો હોય તે તે કવિપૂજક વસ્તુપાળના જ રૂડા પ્રતાપ હતા. તેની કવિઓ તરફની દાનવીરતા એટલી બધી પ્રસિદ્ધ હતી કે તે “લધુ ભેજરાજા” નું બીરૂદ પામ્યો હતો. તેનું બીજું નામ વસંતપાળ હતું કે જે નામ સેમેશ્વર અને હરિહરે આપ્યું હતું અને તેથી જ બાલચંદ્ર કવિએ તેની પ્રશંસારૂપે સુંદર કાવ્ય રચ્યું હતું. આવી રીતે જેમ તે કવિ તરીકે પ્રસિદ્ધ હતા તેમ કવિઓના આશ્રયદાતા તરીકે પણ તે પ્રસિદ્ધ હતો. હરિહર, સેમેશ્વર, દામોદર, નાનક, જયદેવ, મદન, વિકળ, અને કૃષ્ણસીંહ આદિ કવિઓનો તે આશ્રયદાતા હતે. આ સિવાય ઘણું કવિઓ અને ભાટ ચારણનો પણ તે આશ્રયદાતા હતા. તેણે તેમાંના ઘણાને ધનવાન બનાવ્યા હતા. તેની આ દાનવીરતાને લીધે જ એક કે બીજે કઈ પ્રસંગ આવી પિતાને આશ્રયદાતાનું નામ અમર રાખતો તેની પ્રશંસારૂપે ઘણાં કાવ્ય રચાયાં છે જેવાં કે સોમેશ્વરની કીર્તિકૌમુદી વગેરે. બીજે છુટા કાવ્યોમાં તથા અરિસિંહનાં સુકૃતસંકીર્તનમાં તેની દાનવીરતા તથા અસાધારણ પ્રરક્રમનું વન આપ્યું છે. એવી જ રીતે હમીરમદમર્દન તથા ઉદયપભકૃત ધર્મા ભુદય આદિ કાવ્યમાં તેના આશ્રિતોએ કાવ્યો રચી પિતાનું ઋણ પતાવવા કાંઇક પ્રયત્ન કર્યો છે આવી રીતે કવિ તરીકે અને તટસ્થ ટીકાકાર તરીકે તથા કવિઓના આશ્રયદાતા તરીકે તેને કીર્તિ કલશ બહુ સારી રીતે શોભી રહ્યા છે. એક રાજ્યમંત્રી તરીકે અહી નિશ કાર્યમાં ગુ થાઈ રહ્યા છતાં તે એક મહા કવિ તરીકે પ્રશંસા મેળવે અને તેમાંય વળી તેના વિરોધીઓ સુદ્ધાંત તેની મહાકવિ તરીકે પ્રશંસા કરે એ એક આશ્ચર્ય તો છે જ. મને તો એમજ લાગે છે કે વસ્તુપાળ અદ્ભુત પ્રતિભાસંપન્ન પુરુષ હોવો જોઈએ. નહિતર દરેક કાર્યોમાં આટલી બધી પ્રશંસા મેળવવી એ અલભ્ય નહી તે મુશ્કેલ તો છેજ હવે આપણે તેની ધર્મી તરીકેની કારકીર્દિ જોઈએ. - ધમી તરીકે ધમી તરીકે તે ચુસ્ત શ્રાવક હતા. તે શ્રાવકનાં બાર વ્રત તથા દરરોજ પ્રતિક્રમણ દેવપૂજા ગુરુપૂજા આદિ કાર્યો નિયમિત કરતો. તે સિવાય તે વખતના પ્રખર ધુરંધર આચાર્યો પાસે પણ તે દરરોજ જતો અને ઉપદેશ સાંભળતો. તેના કુલક્રમાગત ગુરુ શ્રી જયસેનસૂરી તથા તે વખતના સમકાલીન આચાર્યો શ્રી દેવપભસૂરી, શ્રી નરચંદ્રસૂરી આચાર્ય શ્રી દેવેંદ્રસૂરી તથા નાગંજૂરી આદિ આચાર્યો પાસે ઘણી વખત ઉપદેશ સાંભળવા જતો અને તેમના ઉપદેશથી તેણે ઘણું મંદિરના જીર્ણોદ્ધાર કરાયો હતો તથા આબુનાં જગપ્રસિદ્ધ મંદિરોમાં પણ અઢળક દ્રવ્ય વાપર્યું હતું. બીજા પણ ઘણાં નવાં મંદિરો કરાવ્યાં હતાં. તેણે સાડા બાર વાર મોટા સંઘ કાઢી સંધપતિની પદવીયુક્ત યાત્રાઓ કરી હતી. તપસ્યામાં પંચમી તપ, ચતુર્દશી આ તપસ્યા ૧ છલી તેરમી યાત્રા કરવા જતાં રસ્તામાં તે કાળગ્રસ્ત થયો હતો એટલે બાર આખી અને તેરમી અધી એમ થઈ સાડાબાર યાત્રા તેણે કરી હતી. Page #108 -------------------------------------------------------------------------- ________________ જેન મંત્રીઓ ૭૩ કરી તેનું ઉજમણું પણ બહુ સારી રીતે કરતે. તેણે ઉદયપ્રભસૂરિની આચાર્ય પદવીને સમારંભ ઉપર પણ બહુ સારું દ્રવ્ય ખરચ્યું હતું અને તે વખતથી દર વરસે એક કરોડ ક્રમ્સ શ્રાવકોને આપવાને તેણે નિયમ કર્યો હતે. તે ધર્મી હતું છતાં ધમધ નહોતું. તેણે કોઈ પણ ધર્મ ઉપર અન્યાય થતો જોઈ યોગ્ય ઈન્સાફ આપ્યો છે તો પછી પોતે તે અન્યાય કરે જ શાને ? તેણે અન્ય ધમી એનાં મંદિરો પણ ઘણાં બંધાવ્યાં છે તેણે ૩૨૦૦૦ બીજા ધર્મવાળાનાં દેવગ્રહ કરાવ્યાં હતાં અને સવા લાખ શિવલિંગ કરાવ્યાં હતાં, તથા ૭૫૦ બ્રહ્મશાળાઓ કરાવી હતી. આવી રીતે જેણે અપૂર્વ પરાક્રમ કરી રાજ્ય કારભાર ચાણક્યબુદ્ધિથી વહી ગુજરાતના રાણા વીરધવલના રાજયને મજબુત બનાવ્યું હતું તેની વિદ્વત્તા તેની સત્તા અને શકિત કેવાં હતાં તેને ખ્યાલ તેનાં અપૂર્વ પરોપકારી સાર્વજનિક કાર્યોથી અને આબુ ઉપર બંધાવેલાં જગવિખ્યાત મંદિરે જેવાથી આવે છે. તે દરેક સંપ્રદાયના પક્ષમાં સહાનુભૂતિ દર્શાવતા અને પ્રજાનું હદય આકર્ષવાને માટે તે કેટલો આતુર હતો તેને ખ્યાલ તેણે મુસલમાનોને માટે બંધાવેલી મસીદ નીહાળતાં આપણને આવે છે. તેના કીર્તિલેખે, પરોપકારી કૃત્યો, અને સાર્વજનિક કાર્યો તથા અનેકવિધ પ્રશસ્તિઓ બસોથી અઢીસે શિલાલેખો ચતુર્વિશતિ પ્રબંધ, પ્રબંધ ચિંતામણી, કૌતિકૌમુદી, સુકૃતસંકીર્તન વગેરેમાંનાં તેનાં કીર્તિ સ્તવનેએ તેને અમર કર્યો છે. વસ્તુપાળના અવસાન પછી વસ્તુપાલના પુત્રની અભિલાષાના અંગે બાલચંદ્ર મહાકવિએ વસંતવિલાસ રચી તેની કીતિ અમર કરી છે. તેમજ મુનિ જિનહર્ષરચિત વસ્તુપાળચરિત્ર આદિ સાહિત્ય જેવાથી તેના જીવનમાં કેઇક અનેક ઓજસ જળહળી ઉઠે છે. હવે હું ટુંકાણમાં તેણે કરેલાં કાર્યોની નોંધ લઈ વિરમીશ. તેણે ૧૩૧૩ જિન ચૈત્ય નવાં કરાવ્યાં તથા ૩૩૦૦ જિનમંદિરોનો ઉદ્ધાર કરાવ્યો હતો. સવાલાખ પ્રતિમા, એક લાખ શિવલિંગ, ૩૨૦૦ અન્ય ધર્મવાળાંનાં મંદિર, ૭૫૦ બ્રહ્મશાલાઓ, ૭૦૧ તપસ્વીઓને રહેવાના મઠ, ૭૦૦ દાનશાલાઓ, ૯૮૪ ઉપાશ્રયે તથા ૮૪ સુંદર સરોવર, ૪૬૪ વાગે, ૧૦૦ પુસ્તકાલયો તથા ૧૦૦ તપસ્વીઓને માટે વરસાશન બાંધી આપ્યું હતું; ૩૦ નવા કીલા બંધાવ્યા હતા અને ૬૩ યુદ્ધ કર્યા હતાં, આવી રીતે ટુંકાણમાં તેના કાર્યોની નોંધ મેં લીધી છે. જો કે આથી વધારે નોંધ વસ્તુપાળચરિત્રમાં મળે છે, પરંતુ લંબાણના ભયથી મેં નથી ટાંકયું. વસ્તુપાલનું જીવન સુયોગ્ય મંત્રી તરીકે મહાન યુદ્ધવિશારદ તરીકે પરદુઃખભંજન તરીકે કવિ તરીકે અને સારા ધર્મ તરીકે સંપૂર્ણ છે. આવા સુનિપુણ મનુષ્યચિત જીવન પરિપૂર્ણ કરી પિતાની કીર્તિ રૂપી ગંગાને ત્રિલોકમાં ભમાવાને જ્યારે પિતે છેલ્લીવાર યાત્રા કરવા સંધ સહિત નીકળે ત્યાં રસ્તામાં જ તેને વ્યાધિ થયે. અંતે તે વ્યાધિ પ્રાણઘાતક નીકળ્યો અને ત્યાં તે સંવત ૧૨૯૮ માં સ્વર્ગે ગયો. ભલે તેને નાશવંત દેહ નાશ પામ્યો હોય પરંતુ તેના નિર્મળ આત્મોદ્ગાર તો નિર્મળ નભોમંડલના ચમકતા તારાની પેઠે જવલંત ભાવે પ્રકાશી રહેલ છે અને તેની કીતિ અમરશ્રીના શુભ્ર પ્રવાહની જેમ” ચે તરફ ફેલાઈ અમરસ્થાન ભોગવી રહેલ છે–રહેશે. ૧ તેણે પિતાને ઘેર ખાનગી ત્રણ જબરજસ્ત પુસ્તકાલય કરાવ્યાં હતાં. Page #109 -------------------------------------------------------------------------- ________________ to જૈનવિભાગ જૈન રાજાઓ. e ( લેખક—આચાય મુનિ ન્યાયવિજયજી ) ૧ મહારાજા ચેટકચેડા. જૈન સાહિત્યમાં વૈશાળાના ચેટક રાજા શ્રી મહાવીરસ્વામીના પરમ ભક્ત તરીકે બહુ પ્રસિદ્ધ છે તેવીજ રીતે વ્યવહારિક પ્રસંગાથી પણ તેની ખ્યાતિ પ્રસિદ્ધ છે. એ પ્રસિદ્ધિનું પ્રથમ કારણ તે। શ્રી મહાવીર સ્વામીની માતા ત્રિસલા ચેટકરાજાની એન થતી હતી અને શ્રી મહાવીર સ્વામીના મેાટાભાઇ નંદીવન સાથે ચેટકની વચલી પુત્રી–જ્યેષ્ઠાનાં લગ્ન થયાં હતાં જેમ મહાવીર સ્વામી સાથે તેને ઘાટા સંબંધ હતા તેમ ભારતના તે વખતના પ્રસિદ્ધ પ્રસિદ્ધ રાજા સાથે પણ તેને સારા સંબંધ હતા. સિન્ધુસૌવીરના રાજા ઉદાયન, અવંતિના રાજા પ્રદ્યાત, કૌશબીના રાજા શતાનિક, ચંપાના રાજા દિધવાહન, મગધના રાજા અને રાજગૃહના સમ્રાટ શ્રેણિક આદિ તેના જામાતા થતા હતા. તેમજ બૌદ્ધ અને જૈન સાહિત્યમાં પ્રસિદ્ધિ પામેલ અજાતશત્રુ (કાણિક) તેના દોહિત્ર થતા હતા. મહારાજા ચેટક બહુ ચુસ્ત જૈનધમી હતા અને તેણે પ્રતિજ્ઞા કરી હતી કે પોતાની પુત્રીનું કન્યાદાન જૈન રાજાએ સિવાય ખીજા કાને ન આપવું. પ્રતિજ્ઞા તેણે ઠેઠ સુધી પાળી હતી. તેણે શ્રેણીકને પેાતાની પુત્રી ન આપવાથી શ્રેણીકે તે કન્યાનું હરણ કર્યું હતું અને પરણ્યા હતા. જૈન સૂત્રેામાં ચેટક રાજા માટે છુટક છુટક ઉલ્લેખા ઘણે સ્થળે મળી આવે છે તેમાંથી થોડા દાખલા અત્રે ટાંકુ છું. જૈનેના આગમમાં ગાતા આવશ્યક સૂત્રની ચૂીમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે: भगवतो मायाति चेडगस्तभगिनी, भो ( जा ) यीई चेडगस्सधुया અઃ— “ ભગવાન મહાવીર સ્વામીની માતા તે ચેટકની ભગિની હતાં અને મહાવીર સ્વામીની ભેજાઇ તે ચેટકની પુત્રી હતી. '” આ ઉલ્લેખ ધ્યાનમાં રાખીને ત્યાર પછીના બીજા ગ્રંથકારાએ પણ ચેટકને મહાવીર સ્વામીના મામા તરીકે એળખાવ્યા છે. જૈનાના પ્રથમ ગણાતા સુત્ર આચારાંગમાં મહાવીર સ્વામીના જીવનની ઓળખાણ આપતાં નીચે પ્રમાણે ઉલ્લેખ કરેલ છેઃ— यथा-समणसमं भगवओ महावीरसअमावासीट्ठसकुला तिसेणंतिनि नामधिजा एव भाही जन्ति तन्जहा तिसला इवा विदेहदिन्ना इवा प्रियહારિણી વા ( આચારગ સૂત્ર, આગમાય સમિતિ દ્વારા પ્રકાશિત. પૃ. ૪૨૨ ). Page #110 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાએ અ:~~~ સમણુ ભગવાન શ્રી મહાવીર સ્વામીની માતા જેવું વાસિષ્ઠ ગાત્ર હતું તેનાં ત્રણ નામ હતાં. ત્રિસલાદેવી, વિદેહીદિશા, અને પ્રિયકારિણી. ૭૫ મહારાજા ચેટકને પોતાના પૌત્ર સમ સમ્રાટ્ કૈાણીક સાથે એક ખુનખાર લડાઇ થઇ હતી. તેનું મુખ્ય કારણ જૈન ગ્રંથકારા નીચે પ્રમાણે આપે છે. શ્રેણીકને અમુક કારણસર કાષ્ટક દેવ પ્રસન્ન થઈ અમુલ્ય કુંડલ અને એક ગંધ હસ્તી મેટ આપ્યા. શ્રેણીકે તે વસ્તુ પોતાની સ્ત્રીને આપી અને તેમણે પેાતાના પુત્રને આપી.૧ શ્રેણી:ના મરણ પછી ફ્રાણીક ગાદી ઉપર આવ્યા અને તેણે સત્તાના મથી પેાતાના ભાઇ ઉપર હુકમ કર્યાં કે હસ્તિ અને કુંડલ મને સ્વાધીન કરી. ખરા હક દાર હુંજ છું. બંને ભાઇઓએ રેકટ્ટુ પરખાવી દીધું કે પિતાએ અમને હસ્તિ અને કુંડળ આપ્યાં છે અને તમને રાજ્ય આપેલું છે. એટલે તે વસ્તુઓમાં તમને કંઈ લાગે વળગે નહિ. આથી કેાણીક ખીજાયા અને તેમને મારવા પ્રયત્ન કરવા માંડયા. બંને ભાઇ ત્યાંથી પોતાના માતામહ પાસે ગયા. ચેટકે પેાતાના દૌહિત્રાને આશ્વાસન આપી પેાતાના આ શ્રિત તરીકે રાખ્યા. ક્રાણુીકે પેાતાના માતામહ પાસે ભાઇની માગણી કરી પણ બહાદુર ક્ષત્રિય રાજાએ જવાબ આપ્યા કે આશ્રિતાનું રક્ષણ કરવું એ અમારી જ છે. આ સાંભળી કાણીકને ક્રોધ ચડયા અને મેાટું સૈન્ય લઇ ઘુમતેા યુદ્દ કરવા આવ્યા. ચેટકને વિચાર થયા કે દૌહિત્રને મારીને રાજ્ય મેળવવું એ પણ એક જાતનું કલંક છે. અ ંતે તેણે લાચારીથી યુદ્ધ માંડયું. ખતે વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અને યુવાન રાજા કૈાણીકે કપટથી પોતાના માતામહને હરાવ્યા. તેને છાતીમાં બાણ મારી ભૂમિ ચાટતા કર્યા. ચેટક રાજા દૌહિત્રના હાથે ભરાયેા.ર ફ્રાણીકને આથી વિશેષ ધિક્કાર મળ્યું. તેણે પિતાને માર્યાં, માતામહને માર્યો અને અ ંતે ભાતે પણ માર્યાં. જૈન સૂત્ર ગ્રંથામાં ચેટક રાજા માટે છુટક છુટક ધણા લેખા મળે છે પરંતુ આ મહાન રાજાને હિંદના ઐતિહાસિક રાજા તરીકેનું હજી સ્થાન પ્રાપ્ત થયું નથી. ક્રાઇ જૈન વિદ્વાન્ મહાશય આ રાજાને બહાર લાવવા શુભ પ્રયત્ન કરશે એમ આશા છે. આ સિવાય ખીજા ધણા રાજાએ છે કે જેમનાં નામ જૈન ઇતિહાસ સિવાય આપણે ખીજે સ્થાને સાંભળ્યાં નથી. તા. કે. ચેટક રાજા માટે સાહિત્યપ્રેમી આચાર્ય શ્રી ગણુસત્તાક રાજ્યના નાયક રાજા ચેટક ” નામને લેખ તેમણે તે રાજાને ઐતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ કરવા બહુ શ્રીને સાથે સાથે એટલી પણ વિશેષ વિનંતી છે કે ક્રમશઃ ખીન્ન જૈન રાજાએના સંબંધમાં કાંઇક જાણવા જેવું બહાર પાડે. જિનવિજયજી તરફથી “ વૈશાલીને પુરાતત્ત્વમાં શરૂ થયા છે. તેમાં સારા પ્રયત્ન કર્યો છે. આચાર્ય ૧ અથવા તેા એમ પણ મળે છે કે પેાતાના મેાટા પુત્રને રાજ્ય અને નાના કુંવરને કુંડલ અને હસ્તિ આપ્યાં. ૨ ચેટક રાખ કાણીથી ભરાણા નથી. તેણે અનશન કરીને કુવામાં પડતું મુક્યું હતું. Page #111 -------------------------------------------------------------------------- ________________ ७६ જૈનવિભાગ મહારાજ ઉદાયન (અન્તિમ જૈન રાજર્ષિ.) સિંધુ સૌવીરના આ પ્રખ્યાત રાજાના સંબંધમાં જૈન સત્રમાં ઘણે સ્થળે ઉલ્લેખ મળે છે. આ રાજા અન્તિમ જૈન રાજર્ષિ તરીકે પ્રસિદ્ધ છે તેમજ મહારાજા ચેટકના જામાતા તરીકે પણ પ્રસિદ્ધ છે. આ રાજર્ષિ માટે જૈનેના અતિપવિત્ર આગમ-સૂત્ર શ્રી ભગવતીજીમાં નિચે પ્રમાણે ઉલ્લેખ મળે છે तेणं कालेणं समयेणं सिंधुसैवीरेसु जणवएसु वीतीभए नाम नगरे होत्था.। तस्सणं वीतीभयस्स नगरस्स बहिया उत्तरपुरच्छिमे दिसीभाए पत्थणं मियवणं नामं उज्जाणे होत्था । तत्थणं वीतीभए नगरे उदायणे नाम રાયા હૈOાત...ન્ના માવતી નામ સેવા થાત ૩ ચારણ रन्ना पुत्ते प्रभावतीए देवीए अत्तए अभीति नाम कुमारे होत्था.....तम्सणं उदायणस्स रन्नो नियए भायणेज्जे केसी नामं कुमारे होत्था ।... से णं उदायणे राया सिंधु सैवीरप्पामेक्खाणं सोलसाण्हं जणवयाणं वीतीभय पामोक्खाणं तिण्हं ते सटिणं नगरागर सयाण महासेण पामेरिकाणं दसण्हं राइणं बद्ध भाउ डाणं विदिन्नछत्तचामरवालवीयाणं न्नेसिं च बहणं राईसरतलवर जावसत्थवाहप्पभिईणं आहेवच्चंजाव कारेमाणे पालेमाणे રમવાના સમગઇકાચા નાવિદરા (આગમેદય સમિતિદ્વારા પ્રકાશિત ભગવતી. પૃ ૬૧૮.) તે કાલ અને તે સમયમાં સિંધુસૌવીર નામના દેશમાં વીતિભય નામે એક શહેર હતું, તે શહેરની ઉત્તર-પૂર્વ બાજુએ મૃગવન નામે ઉધાન હતું. તે વીતિય શહેરમાં ઉદાયન નામે રાજા હતો. તે રાજાને પ્રભાવતી નામે પટરાણી હતી. તેને અભિત નામે પુત્ર હતો. તે ઉદાયન રાજાને કેસી નામે એક કુમાર ભાણેજ હતો. તે ઉદાયન રાજા સિંધુસૌવીર આદિ સેળ જનપદ, વીતિભય આદિ ત્રણસો ત્રેસઠ નગર અને આકર (ખાણ) તથા મહાસેન આદિ દસ મોટા મુકુટબદ્ધ રાજાઓને, તેમજ બીજા અનેક નગર રક્ષક દણ્ડનાયક, શેઠ, સાર્થવાહ આદિ જનસમૂહને સ્વામી હતો. એ શ્રમણોપાસક અર્થાત જૈન શ્રમણને ઉપાસક હતા, અને જૈન શાસ્ત્ર પ્રતિપાદિત જવ અજીવ આદિતત્ત્વ-પદાર્થને જાણકાર હતો ઈત્યાદિ. આ સૂત્ર ઉપરથી સમજાય છે કે તે બહુ ધર્મયુરત અને જૈન દર્શનને યથાર્થ જ્ઞાતા હતો. આ સૂત્રમાં લખ્યું છે કે તે મહાસેના પ્રમુખ દસ મુકુટબદ્ધ રાજાઓ તેના આજ્ઞાંકિત હતા. મહાસેન સિવાય બીજા નવ રાજાઓનાં નામ ક્યાંય જોવામાં આવ્યાં નથી. મહાસેન જેનું બીજું નામ ચંડપ્રદ્યાત છે તે તેને આજ્ઞાંકિત કેવી રીતે બને તેને ઉલેખ જૈન સૂત્રોમાંથી નીચે પ્રમાણે મળે છે અને તેને ઉલ્લેખ આચાર્ય શ્રી જિનવિજયજીએ પુરાતત્વમાં આપ્યો છે, તેને ટુંકાણમાં ઉતારે આપું છું. એક વખતે કેટલાએક મુસાફરે સમુદ્રની યાત્રા કરતા હતા ત્યાં રસ્તામાં અચાનક તેફાન થવાથી તેમનાં વહાણ એક ખરાબે ચડ્યાં અને કઈ રીતે આગળ વધે નહિ તેથી Page #112 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાઓ લોકે બહુ ગભરાયા. તેમની આ દશા નજીકના એક દેવના જોવામાં આવી. તેણે પિતાની શક્તિથી વહાણ બહાર કાઢ્યું અને તેણે લોકોને પોતે બનાવેલી એક ચંદનમય શ્રી મહાવીર દેવની પ્રતિમા લાકડાની એક પેટીમાં પેક કરીને આપી અને કહ્યું કે આ પેટીમાં દેવાધિદેવની મુર્તિ મુકેલી છે; એના માહાસ્યથી તમે સહિસલામત પાર ઉતરી જાઓ. થોડા દિવસમાં વહાણુ સિંધુસૌવીરના કાંઠે આવ્યું અને અહીં તેમણે તે પેટી પ્રતિમા સહિત ઉતારી મુકી અને તે પ્રતિમાને ઉદાયનની રાણી પ્રભાવતીએ પોતે ઘેર એક ચૈત્ય બનાવી પધરાવી અને હંમેશાં તેની પૂજા કરવા લાગી. રાજા જે કે પહેલાં તાપસધમ હતો પરંતુ પાછળથી જૈન થયો હતો અને ધીમે ધીમે આ નવી આવેલી પ્રતિમા ઉપર બહુ શ્રદ્ધાવાળો થતો ગયો. એક દિવસે રાણી નાચ કરતી હતી અને પિતે વીણા વગાડતો હતો તે વખતે રાજાની દૃષ્ટિમાં રાણીનું માથું દેખાયું નહિ તેથી રાજા બહુ ગભરાયો અને તેના હાથમાંથી વીણા વગાડવાનો ગજ સરકી પડે. રાણીના તાલમાં ભંગ થવાથી ગુસ્સે થઈ બોલી કે સ્વામિન મારી કંઈ ભૂલ થઈ કે જેથી તમે એકદમ વીણા વગાડવી બંધ કરી દીધી ? રાણીના આગ્રહથી રાજાએ બનેલી બીના કહી. આ સાંભળી રાણી સમજી ગઈ કે મારું આયુષ્ય તું છે માટે કંઈક આત્મસાધન કરવું એમ સમજી દીક્ષા લેવા માટે સ્વામીની રજા માગી, ત્યારે રાજાએ તું મરીને દેવી થા તે મને બેધ કરવા આવજે એમ કહી દીક્ષા લેવાની રજા આપી. રાણી દીક્ષા લઇ થોડા વખતમાં મૃત્યુ પામી સ્વર્ગલોકમાં ગઈ અને ત્યાં જઈ તેણે સ્વર્ગમાંથી આવીને રાજાને સાધ કર્યો અને રાજા ત્યારથી ધમ ઉપર વધારે દઢ મનનો થતો ગયો. રાણીના મરણ પછી તે મુનિની પૂજા તેની એક વિશ્વાસુ કુબડી દાસી નિયમિત કરતી હતી. એક વખતે દર્શનને માટે આવેલા કેઈક દેવે પ્રસન્ન થઈ તેને એક સુવર્ણ ગુટિકા આપી અને તેના પ્રતાપથી તે કુબડી મટી સુડોળ અને કંચનવર્ણ કાયાવાળી થઈ. દાસીનાં રૂપનાં વખાણ તરફ ફેલાયાં અને અવન્તિનાથ ચંડ પ્રદ્યતે પણ તે સાંભળ્યાં. દાસીનાં રૂપનાં વખાણ સાંભળી તેના રૂપ ઉપર તે મોહિત થયો અને તેને પરણવાને માટે પરથી રચી. પછી એક દિવસે ખાનગી રીતે કુબડી દાસીના કહેવા પ્રમાણે એક નવી બનાવટી પ્રતિમા લઈ તે ત્યાં આવ્યો. દાસીએ પેલી નવી પ્રતિમા જુની પ્રતિમાને સ્થાને મુકી પેલી પ્રભાવશાળી જુની પ્રતિમા સાથે ઉપાડી લીધી. રાજાને આ વાતની ખબર બીજે દિવસે પડી કે પ્રતિમા સહિત દાસીનું ચંડધત રાજા હરણ કરી ગયો છે. તેણે ચંડધત પાસે તેની માગણી કરી પરંતુ ગર્વિષ્ટ અવન્તિનાથે તે આપી નહિ. ઉદાયને કહ્યું કે તું દાસીને લઈ ગયો તેની મને ચિન્તા ઓછી છે પણ પ્રતિમાને તું પાછી મોકલાવી દે. પરંતુ તેણે કંઈ માન્યું નહિ. પછી ઉદાયન રાજા પિતાના મોટા સૈન્ય સાથે લડાઈ કરવા તેની સામે ગયે. અવન્તિનાથ તેનું સન્માન કરવા તત્પરજ હતો. બે શત્રુ ભેગા મળ્યા. ઉદાયને અવન્તિનાથને કહ્યું કે સિને ઘાણ કહાડવા કરતાં આવી જાઓ આપણે બન્ને એકલા લડીએ. અવન્તિનાથે તે કબુલ કર્યું. બંને જણા રણાંગણમાં આવ્યા પરંતુ થોડી વાર પછી તરતજ અવન્તિનાથ હાથી ઉપર બેસી ગયો અને લડાઈ કરવા માંડી. ઉદાયને જરા પણ વિચાર કર્યા સિવાય વિ. ક. ૧૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૮ નવિભાગ ઉભાં ઉભાં લડવા માંડયું. તેણે પિતાના ભાલાથી શત્રુના ગજનાં કુંભસ્થલ ઉપર ભાલા માર્યા હાથી હેઠે પડે કે તરતજ ઉદાયને બહાદુરીથી શત્રની અંબાડીમાં પેસી તેને જીવતે કેદ કર્યો. અવતિનાથ હા, તેના સૈનિકોએ નાસભાગ કરી પછી ઉદાયને શત્રુનું રાજ્ય સંભાળ્યું. અને રાજકેદી-ચંડપ્રદ્યોતને સાથે લઈ પોતાના દેશભણી આવવા નીકળ્યો. રસ્તામાં તેને ચોમાસું નડવાથી એક મેટા મેદાનમાં જ જુદા જુદા કીલા બાંધી સૈન્ય વિશ્રાંત માટે રહ્યું. ત્યાં પણ પર્વ આવ્યાં. ઉદાયન રાજા ચુસ્ત જન હતો એટલે સંવત્સરી૧ ને દિવસે પિતાના શત્રુ રાજાને પણ ઉદાર દિલથી માફી આપવા છોડી દીધો. પિતે ઘેર આવ્યા પછી એક વખતે જગદુદ્ધારક શ્રી વિરપ્રભુના ઉપદેશથી દીક્ષા લીધી અને પોતે ધીમે ધીમે ઉપદેશને માટે અન્ય સ્થળે વિહાર કરવા લાગ્યો. સાધુપણમાં નિરંતર તપસ્યાના કારણથી તેના કેમળ શરીરને વ્યાધિ થયો. વિદ્યાએ તેને દહીં ખાવાનું કહ્યું અને તે વ્રજમાં રહ્યા. એક દિવસે તે પિતાની રાજધાનીમાં ગયો, ત્યાં તેના ભાણેજના મંત્રીઓએ તેના ભાણેજને ભરમાવ્યું કે ઉદાયની દીક્ષાથી કંટાળી રાજ લેવા આવ્યો છે. તેના ભાણેજે પહેલાં તે કંઈ માન્યું નહિ પરંતુ તેઓએ તેને સમજાવ્યું કે તે વાત સાચી છે ત્યારે તેણે કહ્યું કે રાજ તેમનું છે તે લઈ લે તો કંઈ વાંધો નથી. તેઓએ કહ્યું કે રાજધર્મ એવો નથી. અને તેમણે એમ નક્કી કર્યું કે તેને વિષ આપવું પછી એક ગોવાલણ પાસે દહીંમાં ઝેર અપાવ્યું. રાજા ત્યાંથી મૃત્યુ પામી સ્વર્ગે ગયો. રાજાના મૃત્યુથી ત્યાં નજીકના નગરદેવતા બહુ કુપિત થયા અને તેણે ધુળનો વરસાદ વરસાવી એક કુંભાર કે જે ઉદાયનની ભક્તિ કરતો હતો તેના સિવાય આખા ગામને દાટી દીધું. અત્યારે પણ તે ધુળને ઢગલો મોજુદ છે.? ૨ મહારાજા શ્રેણીજી મહારાજા શ્રેણીક અત્યારે જીવંત રૂપે નથી; તે તે આજથી ૨૫૦૦ વરસ પહેલાં થઈ ગયા; છતાં તેની કીર્તિ જૈન સમાજમાં અત્યાર સુધી જ્વલંત ભાવે પ્રકાશી ૧ જૈનેને અતિ પવિત્ર દિવસ મનાય છે. તે દિવસે લોકો પિતાના આખા વર્ષનાં પાપનું પ્રાયશ્ચિત કરે છે અને જેની સાથે કંઈ પણ બોલાચાલી થઈ હોય તેને ખુલ્લા દિલથી ખમાવે છે-માફી માગે છે. ૨ જ્યારે ઉદાયને ચંડપંતને હરાવ્યો ત્યારે “દાસીપતિ” શબ્દ કપાલમાં લખ્યા હતા, પરંતુ જ્યારે એક સધર્મ તરીકે તેને છોડ્યો ત્યારે તે શબ્દો ન દેખાય તેને માટે તેના કપાલમાં એક પટ્ટાબંધ બાંધ્યું હતું. ઉદાયને ચંડપ્રોતને એક સધર્મ બંધુ જાણી છેડી દીધું હતું અને તેનું મુખ્ય કારણ એમ હતું કે તેણે પણ સંવત્સરીને દિવસે ઉપવાસ કર્યો હતો. કે આ હકીકત માટે વધુ જાણવા ઈચ્છનાર મહાશયે આવશ્યક ચૂર્ણિ આદિ ગ્રંથ જેવી તસ્દી લેવી. Page #114 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાઓ ૭૯ રહી છે. તેના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્ત તરીકે એક ન્યાયી પ્રજાપાલ તરીકે અને યુદ્ધવિશારદ તરીકે તેનાં યશગાન જૈન સૂત્રો અને ગ્રંથમાંથી, હેમચંદ્રાચાર્ય ના પર્વમાં તથા શ્રેણકચરિત્ર આદિ કથામાં જૈન ત્યાગી મુનીવર–આચાર્યોએ આદરભાવથી ગાયાં છે એ જ તેની કારકીર્દિ જણાવવાને ખરાં સાધનભૂત છે. હીંદના એક ઐતિહાસિક રાજા તરીકેની કાતિ તથા તેનું નામ જન ગ્રંથમાં જેટલું પ્રસિદ્ધ છે તેટલું બૌદ્ધ ગ્રંથોમાં પણ અજાતશત્રના પિતા તરીકે ઘણે સ્થળે મળી આવે છે. છતાં આ પુરુષ હીંદના પ્રાચીન રાજાઓના ગણમાં એટલો બધે પ્રસિદ્ધ નથી કે જેટલો જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. જો કે અત્યારે આ રાજાને ઐતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ કરવાનો સમય નથી, એટલે હું અત્યારે તે સંબંધી ચર્ચા કરવા નથી ઇચ્છતે, છતાં આ રાજાના એક નજીકના સગા મહારાજા ચેટક અને શ્રેણીકને શો સંબંધ હતો અને એ ચેટક કેણ હતો તેનું વર્ણન ટુંકાણમાં આપીશ તે અસ્થાને નહિ ગણાય. મહારાજા ચેટક તે વખતને એક સુપ્રસિદ્ધ રાજા હતો અને તેની રાધાનીનું મુખ્ય શહેર વિશાલ નગરી હતું. તેને સાત કુંવરી હતી તેમાં ચલણા બધાથી નાની હતી. તેને આપણો ચરિત્રનાયક શ્રેણીક હરણ કરી પર હતું, એટલે શ્રેણીક ચટક રાજાને જમાઈ થાય. તેની પોતાની પ્રથમ પુત્રી ઉદાયન સાથે પરણી હતી, બીજી ચંપાના દધિવાહનને, ત્રીજી મૃગાવતી કોસંબીના સેનાનિકને, ચેથી ઉર્જયનીના પ્રતને પાંચમી કુંડગામમાં મહાવીર સ્વામીના મોટા ભાઈ નંદિવર્ધનને પરણાવી હતી. તેમાં છેલ્લીએ દીક્ષા લીધી હતી અને ચેલણાને શ્રેણીક રાજા હરણ કરી પરણ્યો હતો. આવી રીતે તે વખતના મુખ્ય મુખ્ય રાજા સાથે તેને સંબંધ હતો. (વંશ માટે જુઓ ભારતીય પ્રાચીન રાજ્યવંશે ભાગ ૧ લો.) મહારાજ શ્રેણીક સાહસિક અને શૈર્યવાન હતા. તેના પિતાનું નામ પ્રસેનજીત હતું. શ્રેણીકને બત્રીસ ભાઈ હતા તેમાં તેને નંબર સૌથી છેલ્લો હતે. શ્રેણીકને એક ચક્રવતી રાજા થવાની યોગ્યતા હતી. તે નાનપણથી જ હશીયાર હતો. તેના પિતાએ પુત્રની ગ્યતા પહેલેથી જ જોઈ લીધી હતી. પિતાએ બધામાંથી રાજ્યને 5 કોણ છે તેની બારીક તપાસ કરવા માંડી. આપણે તેનાં થોડાંક દ્રષ્ટાંતે જોઇશું તે અસ્થાને નહિ ગણાય. એક વખતે રાજમહેલમાં અગ્નિ દેવે કૃપા કરી બધી વસ્તુઓનું ભક્ષણ કરવા માંડયું. પિતાએ કહ્યું કે આ અગ્નિ દેવના મુખમાંથી જે મનુષ્ય જે વસ્તુ બચાવી લે તે વસ્તુ તેની. ઘણુ મનુષ્યો આ લાભ લેવા જીવના જોખમે પણ મુક્યા અને તેમાં રાજાના બત્રીસ કુંવરે પણ તે લાભ ન છોડી શકયા. કુમારામાંથી કેઈએ નવલખો હાર તો કઈ હીરા મોતીને હાર, તો કેઈએ કિંમતી કુંડલ આદિ લઈ લીધાં, પરંતુ શ્રેણી કે યુદ્ધની ભંભ લીધી.૧ બધાએ શ્રેણકની અમુલ્ય તથા તેમના મનથી તુચ્છ વસ્તુ માટે તેની ઠા મશ્કરી કરી. આવી જ રીતે એક બીજી પરીક્ષા કરી તેમાં પણ શ્રેણીક પ્રથમ નંબરે ઉતર્યો છતાં તેના પિતાએ તે તેની ગૂઢ મશ્કરી કરી. તેણે બધા કુમારને થોડા થોડા દેશના સુબા નીમ્યા પરંતુ શ્રેણીકને પોતાની રાજ્યધાનીમાં જ રાખે. જે કે પિતાની ઇચ્છા તે ૧ આ એક જાતનું યોદ્ધાઓને શર ચઢાવનાર વાછત્ર છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ જૈનવિભાગ એવી હતી કે શ્રેણીક રાજા થવાને મથે છે માટે તેને અહીંઆંજ રાખવા. શ્રેણીકને આ વાતની ખબર નહેાતી એટલે અભિમાની શ્રેણીકને ઘણુ ખાટું લાગ્યું અને તે પેાતાનું ભભા નામનું કીંમતી વાજીંત્ર લઇ ત્યાંથી છાને! માનેા ચાલી નીકળ્યા. રસ્તામાં પેાતાનું ક્ષાત્ર તેજ પ્રકાશતા તે રાજવી ત્યાંથી ખેનાતીમાં ગયે! અને ત્યાં એક વિણકની દુકાને જઇ પેાતાને ઉતારા કર્યાં. તે ઉદાર દિલના વાણીઆએ અમુક નિમિત્તથી તેનું ભાગ્ય તપાસી પેાતાને ઘેર ઉતારી આપ્યા અને તેને પેાતાની કુવરી પણ પરણાવી. હવે પોતે ત્યાં પેાતાના ભાગ્યની પરિસીમાના બળથી એક રાજવી તરીકે સુખ ભેગવવા લાગ્યા. ८० હવે આ બાજુ તેના પિતાએ પણ શ્રેણીકની ઘણી તપાસ કરાવી. પહેલાં તેા તેના પત્તા ન લાગ્યા. વૃદ્ધ પિતાને પોતાની ભુલ ઉપર ઘણા પસ્તાવે। થયા. અન્તે તપાસ કરતાં માલુમ પડયું કે શ્રેણીક ત્યાં એનાતીમાં મા ઉડાવે છે. પછી પુત્રવત્સલ પિતાએ તેને એક માણસ દ્વારા એક ગુહ્ય ક્ષેાકથી ખબર આપી અને તેમાં તે અંતમાં જણાવ્યું કે હવે હું છેલ્લી ઘડી તારૂં મુખ જોઉં કે જેથી મારા આત્માને શાંતિ મળે. પિતાપ્રેમી પુત્રને આ વાચી ઘણું દુ:ખ થયું અને પેાતાની ભુલ પાતે જાણી ધણેા પસ્તાવા કર્યાં, અને તે જ સમયે પેાતાની સ્ત્રી જેને ગર્ભ રહ્યા હતા તેને પેાતાના સસરાના આશ્રયે મુકી તેની સપ્રેમ રજા લઇ પોતાના વતન તરફ રવાના થઇ ગયેા. ત્યાંથી મજલ દર મજલ કરતા જલ્દી તે પેાતાના પિતા પાસે ગયા. જ્યારે તે તેના પિતાને મળ્યા વખતે તેના પિતા અંતિમ સ્થિતિએ હતેા-મરવાની અણી પર હતા. તેણે પોતાના પુત્રનું મુખ જોઇ રાજી થઇ પેાતાનું સમગ્ર રાજ્ય શ્રેણીકને આપ્યું અને સાથે સાથે કહ્યું કે તારા વડીલ ભાઇઓને પણ યોગ્ય સન્માનપૂર્વક સાચવજે. આવી ભલામણું કરી પુત્રને સુખી સ્નેહાળ પિતા સ્વર્ગે સિધાવ્યેા. શ્રેણીકને કંઇક આશ્ચર્યાં તે થયું કે હું તે એમ સમજતા હતા કે પિતાને મારા ઉપર પ્રેમ નથી અને મને તે! રાજ્ય આપ્યું. પરંતુ તેને પછી માલુમ પડયું કે તેજ સમજવામાં ભૂલ કરી હતી. પાતાને પોતાની ભૂલ અને પિતાના શાક માટે ઘણું ખાટુ લાગ્યું અને અમુક દિવસ સુધી તેા પેાતે ઘરબહાર પણ ન નીકળ્યા. પછી મત્રીએ એ ખુબ સમજાવી તેને રાજકારભાર સાંપ્યા. શ્રેણીકે પેાતાના હાથમાં રાજકારભાર લઇ તેની બરાબર સંભાળ લીધી અને આખા રાજને સ`તેષ પમાડયા પછી પેાતે વિજયયાત્રા કરવા નીકળ્યા. તેણે પિતાએ જીતેલા દેશે। ઉપરાંત ખાન પણ કેટલાએક રાજાએાને જીત્યા હતા. પરંતુ તે વખતના સુપ્રસિદ્ધ મહારાજા ચેટક તેની આજ્ઞા નહાતા માનતા. એ રાજાએ અડગ, ખળવાન, અને ધૈર્યંમાં એક સરખા હતા એટલે એમાંથી કાષ્ઠ એક ખીજાની આજ્ઞા નહાતા માનતા, તાપણુ એ અન્તે મિત્રા તરીકે રહેતા હતા. આ સંબંધ શ્રેણીક સુધી જ ચાલ્યેા હતેા. મહારાજા શ્રેણીક જેમ સારા યેદ્દા હતા તેમ હતા. તે પ ંડિતાને બહુ સારૂં માન આપતા અને પંડિતે ઉપર પણ તેને સારા પ્રેમ પેાતાના મંત્રીએ તરીકે વિદ્વાન અને Page #116 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાઓ ડાહ્યા પુરુષને જ રાખતા. એમ કહેવાય છે કે તેને પ૦૦ મંત્રીઓ હતા. તેમાં પણ ૪૯૯ મંત્રીઓ કરતાં છેલ્લો મંત્રી શ્રી અભયકુમાર કેઈક અલૌકિક પ્રતિભાસંપન્ન પુરુષ હતે. તે મહારાજા શ્રેણીકને મોટે છોકરો થતો હતો. મહારાજા શ્રેણીકે એક વખતે પોતાના પાડોશી અને મિત્રરાજા ચેટકની પુત્રી સુજેવા કે જેના રૂપનાં વખાણ દેશદેશમાં બહુ પ્રસરી રહ્યાં હતાં તેનું માથું કર્યું પરંતુ ચેટક રાજાને તે વાત પસંદ ન પડી અને તેણે તે માટે શ્રેણીકનું અપમાન કર્યું. શ્રેણીકને ચેટકની મૈત્રી તોડવી ન ગમી પરંતુ તેને કન્યા ન મળી તેના કરતાં પણ અપમાનથી બહુ દુઃખ થયું. તેણે વિચાર કર્યો કે ગમે તેમ કરી અપમાનનો બદલો લેવો. તેનું શરીર ચિન્તામાં અને ચિન્તામાં ગળવા લાગ્યું. આ ખબર તેના પુત્ર અને મહામંત્રી અભયકુમારને મળ્યા. તેણે પિતાને કહ્યું કે હું ગમે તેમ કરી તમને ચેટકની પુત્રી મેળવી આપીશ આપ ચિન્તા ન કરો. અભયકુમાર એક વેપારીને વેશ લઈ એગીક રાજાની સુંદરમાં સુંદર તાદશ છબી ચિતરાવી વિશાલા નગરીમાં એક અત્તરના મહાન વેપારી તરીકે ગયો, અને રાજમંદિર પાસે પિતાને વેપાર ચલાવ્યો. તેણે દુકાનમાં ચારે બાજુ બધી છબીઓ ગોઠવી અને વચમાં ચૂડામણિ સરખા એકની છબી મૂકી. પછી દરરોજ આ સુકાની દાસી તેની પાસે તેલ અત્તર આદિ લેવા આવે ત્યારે પિતે તે છબીને પગે લાગે ફૂલ ચડાવે. દાસીએ પૂછ્યું કે આ છબીને તમે શું કરો છો ? એટલે તેણે કહ્યું કે એ અમારા રાજા શ્રેણીક છે. તે દાસીએ તે છબી જેવા માગી ત્યારે તેણે કહ્યું કે અમારા રાજાનું અપમાન ન થાય તેવી રીતે ખુશીથી લઈ જાવ. પછી દાસી તે છબી સુજેઠા પાસે લઈ ગઈ. સુજેઠા શ્રેણીકનું અદ્ભુત રૂપ જોઈ તેના ઉપર મુગ્ધ બની. તેને રેણુકને પરણવાનું મન થયું અને પિતે પગે ચાલી અભયકુમાર પાસે આવી કહ્યું કે મને તમારા રાજાના ગુણ સાંભળવાનું મન થયું છે. બુદ્ધિનિધાન અભયે તે યથાયોગ્ય વર્ણવી બતાવી આપ્યું અને સુજેષ્ઠાને ખાતરી કરી કે આ મને લાયક વર છે. તેણે અભયને ખાનગીમાં કહ્યું કે મને એણક પાસે લઈ જાવ. અભયકુમારે વિશાલા નગરીની બહાર ખંડેરથી માંડી ઠેઠ શ્રેણકની રાજધાની રાજગૃહ સુધી મોટી સુરંગ ખોદાવી. શ્રેણીકને બેલાવ્યો. શ્રેણીક બત્રીસ સુભટો સહિત ત્યાં ગયો અને સુરંગ બહાર જઈને જોયું તો સુજેઠા અને ચલણું બંને બહેને ત્યાં ઉભી હતી. શ્રેણીકને સુજે પરણવી હતી, પરંતુ નાની બહેનને સુજેફા પર બહુ હેત હેવાથી તેના આગ્રહથી તે ત્યાં આવી હતી. શ્રેણી કે કહ્યું કે તમે રથમાં બેસી જાવ, ત્યાં સુજેકાને કંઈક સાંભરી આવ્યું હોય તેમ તેણે કહ્યું કે હું ઘેર ઘરેણાને કંડીઓ, ભુલી ગઈ છું. માટે લઈ આવું ત્યાંસુધી અહીં થોભે. સુજેઠા ઘેર ગઈ, પાછળ શ્રેણીકના સુભટોએ કહ્યું કે શત્રુરાજ્યમાં નિર્ભય રીતે વધારે વખત રોકાવું ઠીક નથી માટે ચાલો. શ્રેણીક ચેલણને લઈ ત્યાંથી ચાલી નીકળ્યો. થોડી વારમાં સુકા પાછી આવી પરંતુ ત્યાં - ૧ તેને પ૦૦ મંત્રીઓ હોય તે વાત લગાર અસંભવિત લાગે છે. પરંતુ એમ હોય ખરું કે તેની સભાના ૫૦૦ સભ્યો હોય અને તેઓ તેને રાજકાર્યમાં મદદ આપતા હોય અને તેથી જ તેમને મંત્રી કહ્યા હોય તો તેમાં કંઈ અગ્ય નથી. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જેનવિભાગ તો કઈ ન હતું. તે ગભરાઈ ગઈ અને તેણે બુમ પાડી કે મારી બહેનને શ્રેણીક લઈ ગયો. બહાદુર ચેટકરાજા આ સાંભળી ત્યાં આવ્યો. શ્રેણીક તે પોતાના સુભટોથી ઘણે આગળ નીકળી ગયું હતું. તેને પછવાડે શું થાય છે તેની ખબર ઘણી મંડી પડી. તેના સૈનિકે લડ્યા અને બહાદુર બત્રીસ સુભટે મરાયા. ત્યાં રાજગૃહની હદ આવી એટલે ચેટકરાજા હાથ ઘસી પાછો વળ્યો. શ્રેણીકરાજા ચેલણાને પરણ્યો તે પહેલાં બુદ્ધ ભગવાનને પરમ ભક્ત હતા. પરંતુ ચેલણ ન હતી અને તેના ઉપદેશથી તેને પરમ કારુણિક શ્રી મહાવીર સ્વામી ઉપર શ્રદ્ધા બેઠી અને તે તેમની પાસે ઉપદેશ સાંભળવા જતો. ધીમે ધીમે તે ચુસ્ત શ્રાવક થયો અને તેણે ગાસ્થ દીક્ષા સ્વીકારી. પિતાના રાજ્યમાં પણ તેણે જૈન ધર્મને ફેલાવો સારો કર્યો હતો. એ તો કહેવાય જ છે કે ચા પાકા તથા પ્રા. આ કથની બરાબર સાચી છે. તેને જેના સાધુઓ ઉપર એટલે બધે હાર્દિકે પ્રેમ હતો કે કઈ એક ખોટી રીતે એમ કહે કે અમુક સાધુની આ ભૂલ છે તો પણ તે માનતો નહિ; કારણ કે તેની ખાતરી હતી કે મહાવીર સ્વામીના શિષ્યમાં ભુલ ન હોઈ શકે. જેના ગુરુ સર્વજ્ઞ છે તેમના શિષ્યો ભુલ કેમ કરી શકે ? શ્રેણીક રાજા બહુ ગુણગ્રાહી હતા. એક વખતે પોતે પોતાના સૈનિકો સહિત શ્રી મહાવીર પ્રભુને વંદવા જતો હતો ત્યાં રસ્તામાં એક કુતરાનું મૃત શરીર પડ્યું હતું. બધા સૈનિકે તેની તરફ થુંક્યા અને ધૃણાની નજરે જોઈ ચાલતા થયા. એણીક રાજા કુતરાને જોઈ બેલ્યા કે મહંતની દંતપંક્તિ કેવી સુંદર અને ઉજવલ છે! આ સુંદર દાખલ તેની ગુણગ્રાહકતા માટે બસ થશે. શ્રેણીક રાજાને પિતાની વહાલી સ્ત્રી ચેલણ રાણીથી કણક નામનો પુત્ર ઉત્પન્ન થે. તે ગર્ભમાં હતો ત્યારથી જ તેની માતાને પિતાના પતિનું માંસ ખાવાની દુષ્ટ ઈચ્છા થઈ હતી. પુત્ર જન્મ્યો કે તરત જ તેણે તે પુત્રને દાસી દ્વારા ઉકરડામાં ફેંકાવી દીધો. શ્રેણીક આ ખબર સાંભળી બેલ્યો કે પુત્રને પાછો બોલાવો. દાસીએ તે પુત્રને પાછો આપ્યો ઉકરડામાં છોકરાની આંગળી કુકડે કરડી ખાધી અને તેમાંથી લોહી નીકળતું હતું. પુત્રવત્સલ શ્રેણકે પુત્રની તે આંગળી મુખમાં નાખી તેને શાંત કર્યો અને આજ પુત્ર અને તેને ઘાતક નિવડ્યો. કણક લાલનપાલનથી ધીમે ધીમે મટે થયો. તે જે યોગ્ય અવસ્થાએ પહોંચ્યો કે તરત જ તેને રાજ્ય મેળવવા ઉત્કંઠા વધી. રાજના ભી પુત્રે અંતે વૃદ્ધ પિતાને કેદ કર્યો અને વળી થોડું બાકી હોય તેમ તેણે પિતાને મીઠાના પાણીમાં બોળેલ કેરડાનો માર મારે શરૂ કર્યો અને ખોરાકમાં પણ બહુ જ તુચ્છતા વાપરવા માંડી. કણકની માતા પતિની આ સ્થિતિ જોઈ ઘણી દિલગીર થઈ પરંતુ પુત્ર પાસે તેનું કાંઈ ચાલતું નહિ. એક વખતે કણક જમવા બેઠો હતો ત્યાં તેને નાના બાળુડે આવ્યો અને મુતર્યો, છતાં કેણીકને કંઈ ઘણા ઉત્પન્ન ન થઈ અને પોતે ગર્વથી માતા પાસે બે કે મારા જેવો કેઈને પુત્ર પ્રેમ હશે ખરો ? તેની માતાએ નિર્ભય પરંતુ શાંત ચિત્તે કહ્યું કે આથી પણ તારા ઉપર તારા પિતાનો ઘણો પ્રેમ હતો. તે જન્મે ત્યારે મેં તને ઉકરડામાં નાખી દીધો હતો છતાં તેમણે તેને પાછો મંગાવી તારી લોહીવાળી આંગળ મેમાં નાખી તને રડતો છાનો Page #118 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાઓ રાખ્યો હતો તેને અત્યારે તો તું તારા પિતા ઉપર પૂર્વને કાંઈ બદલો આપતા હોય તેમ જણાય છે. કણક આ સાંભળી શરમાયો અને પોતે પોતાના હાથમાં કુહાડી લઈ પિતાનું પીંજર તેડી નાખી છેડાવવા ઉઠયો. રાજકેદી શ્રેણીક કેણુકની આવી ક્રૂર અવસ્થા જોઈ બીને કે રબે પુત્ર અને મારી નાખશે! શ્રેણીકને મૃત્યુનો ભય ન હતો છતાં રખેને પુત્રને હાથે પિતહત્યા થાય તે તેને ઉચિત ન લાગ્યું એટલે પિતે પિતાના હાથે મરવું ઠીક ધારી પિતાની પાસે હાથમાં રહેલ હીરાની વીંટી ચુસી મરી ગયો. કણીકે જોયું કે પરિણામ બહુ ખરાબ આવ્યું. તેને પિતાને પ્રેમ સાંભરી આવ્યો અને તેણે ઘણું કલ્પાંત કર્યું. પરંતુ તે રડયા પછી ડહાપણ લાવવા જેવું હતું એટલે તેનું સદન નિષ્ફળ ગયું. કેણિક પિતહત્યાને મહાન ભેગી થયો અને તેથી બૌદ્ધ અને જૈન ઇતિહાસમાં તેને એક નૃશંસ નર તરીકે આલેખ્યો છે. આવી રીતે મહારાજા શ્રેણિકનું જીવન મેં ટુંકાણમાં દેખાડયું છે. વિશેષ જોવા ઈચ્છનાર મહાશયે શ્રેણકયરિત્ર તથા અભયકુમારચરિત્ર ઇત્યાદિનું અવલોકન કરવું. ૩ સમ્રા સંપ્રતિ બૌદ્ધ સમ્રાટ અશોકના પિત્ર સંપ્રતિના નામથી જૈન સમાજમાં વેતામ્બર, દિગમ્બર, કે હુડક પંથમાં પણ કોઈ અજાણે નહિ હોય. આ મહાન રાજાએ તો જૈન ધર્મને દિગંતવ્યાપી કર્યો છે. જેમ અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકારી તે ધર્મને તેણે રાજધર્મ કર્યો હતો તેમ તેના પૈત્ર સંપ્રતિએ જેન ધર્મ સ્વીકારી તેના સત્ય સનાતન સિદ્ધાંતને વિશ્વવ્યાપી બનાવી રાજધર્મ તરીકે ફેલાવ્યો હતો. તેનું જન્મ સ્થલ, મહારાજા સંપ્રતિનો જન્મ મરૂ દેશ–મેવાડમાં ઉજજયનીમાં થયો હતો. તેના પિતાનું નામ કુણાલ કે જે સમ્રા અશોકના પાટવી કુંવર હતો. તે કમનસીબ કુણાલ પિતાના પિતાનું વિસ્તૃત રાજ્ય ભોગવવા ભાગ્યશાળી થયો નહતો. જૈન સમાજમાં આને માટે એક દંતકથા ચાલે છે તે નીચે પ્રમાણે છે. મહારાજા સમ્રાટને તેમની પટરાણીથી કુણાલ નામને મુખ્ય પુત્ર થયા હતા. તે જો ત્યારથી ઉજજયનીમાં જ પિતાની માતા સાથે રહેતે, અને ત્યાંજ ઉછરતે મોટો થયો. ઉજજયનીના રાજાસમ્રાટના સુબાએ અશોકને ખબર આપ્યા કે કુમારની ઉમ્મર ભણવા લાયક થઈ છે માટે તેનો યોગ્ય બંદોબસ્ત થાય તે ઠીક. અશોક આ વાંચી ઘણે ખુશી થયો અને તેણે એક પત્ર સુબા ઉપર લખ્યો. તેમાં લખ્યું કે તેના ઉપર બરાબર ચક્કસાઈ રાખી તેને રાજ્યધર્મ બરાબર શીખવાડવો તેમજ બીજી પણ યોગ્ય સુચના તે પત્રમાં લખી અને કુમારને પણ લખ્યું કે કુમારે સધીચતાં “ભણવાને માટે પ્રયત્ન કરો.' આ પ્રમાણે પત્ર લખી કવરમાં બીડી તેને બરાબર મહેર છાપ માર્યા સિવાય પિતાને ઉતાવળ હેવાથી બીજા કાર્યમાં ચાલ્યો ગયો. આ વાતની ખબર કુણાલની, Page #119 -------------------------------------------------------------------------- ________________ જનવિભાગ ઓરમાન માતાને પડી. તેણે વિચાર્યું કે “યુવરાજ કુણાલ છે અને મારો પુત્ર યુવરાજ નથી માટે એવો ઉપાય કરું કે ભવિષ્યમાં મારો પુત્ર ગાદીએ બેસે અને હું રાજમાતા તરીકે પૂજાઉં. ” આ પ્રમાણે છેષથી તેણીએ તે કવર ઉઘાડી પત્ર વાંચી જ્યાં સુમારે સધીજતાં લખ્યું હતું ત્યાં તેણીએ એક મીઠું વધારી કુમાળ સંધીવતાં લખ્યું. થોડી વાર પછી સમ્રાટ આવ્યો અને તેણે તે પત્ર ફરી વાર વાંચ્યા સિવાય કવરને મજબુત પેક કરી ઉપર મહેર છાપ મારી એક એપીઆ સાથે જલદી રવાના કરી દીધું. એપીઆએ તે કવર જઈને ત્યાંના સુબાને આપ્યું. તેને આ પત્ર વાંચી ઘણે ખેદ થયો. તેણે પત્ર અડધે કરી કુમારને વંચાવ્યો, પરંતુ કુમારે આખો પત્ર વાંચવાની હઠ લીધી. અંતે બલાકારે તે પત્ર તેણે વાંચ્યો અને કુમ બંધાયત તે પણ વાંચ્યું. વિનયી પુત્રે વિચાર્યું કે પિતાની આજ્ઞા મારાથી કેમ લેપાય? હિંદના રાજાઓ પણ જેની આજ્ઞા નથી લોપતા અને અમારા વંશમાં કેઈએ પણ પિતાની આજ્ઞાને લોપ નથી કર્યો, તે પછી હું મારા પિતાની આજ્ઞાને લોપ કેમ કરી શકું? સુબાએ ઘણી ના પાડી, છતાં કુમારે લોહના ઉના ઉના સળીયા આંખમાં ચાંપી દીધા અને પિતાની આજ્ઞા પાળી–સાથે પોતાનું જવલંત દૃષ્ટાંત પણ જગત આગળ રજુ કર્યું. સમ્રાટ અશોકને આ સાંભળી ઘણું આશ્ચર્ય થયું અને પોતે વાંચ્યા વિના પત્ર મોકલ્યો માટે પિતાને ઘણો ખેદ થયો. હવે કુણાલે અંધ અવસ્થામાં પોતાના પિતા પાસે જવું ઉચિત ન ધાર્યું. પિત પિતાની દુઃખી જીંદગીના દિવસો ત્યાંજ ગાળવા લાગે. ધીમે ધીમે તેને પોતાનું દુઃખ ઓછું થવા લાગ્યું. પછી તેણે સંગીતને અભ્યાસ શરૂ કર્યો. ધીમે ધીમે તે સારા ગવૈયા તરીકે અને વિવિધ જાતનાં વાજીંત્ર વગાડનાર તરીકે તૈયાર થયો. તેણે દેશ દેશના સારા સંગીતશાસ્ત્રીઓને બોલાવી તેમની પાસે જુદી જુદી જાતના ઘણું અનુભવો મેળવ્યા. - હવે તેણે દેશાન્તરમાં પિતાની કીર્તિને વાવટા ફરકાવવા જુદા જુદા વેશે દેશાટન શરૂ કર્યું. બધે સ્થળે વિજય પામતો પિતાની વિજયપતાકા ફરકાવતો અશેકની રાજધાની પાટલી પુત્ર ( પટ્ટના ) ગયા. સમ્રાટે તેને ઓળખ્યો નહિ, પરંતુ કુણાલનું એક સારા ગવૈયા તરીકે ખુબ સન્માન કર્યું. બીજે દિવસે કુણાલે રાજસભામાં પિતાના પિતાને મુખ દેખાડ્યા સિવાય લાલ પડદે નખાવી ગાવાનું શરૂ કર્યું. સમ્રાટ પોતાના મંત્રીઓ સેનાધિપતિ અને સારા શેઠીઆઓ સહિત ત્યાં હાજર હતા. કુણાલે એક પછી એક જુદી જુદી સુંદર ચીજે ગાઈ બતાવી. પછી જ્યારે બરાબર રંગ જામે એટલે તેણે પિતાની આત્મકથા ગાઈ સમ્રાટને પુત્ર સાંભ. પુત્રની વાર્તા તાજી થઈ તેને એમ નક્કી લાગ્યું કે આ પિતાનો પુત્ર કુણુલ છે. પછી પોતે કહેવડાવ્યું કે પુત્રે પિતા પાસે હાજર થવું પરંતુ કુણાલે તે વાત સ્વીકારવા ના પાડી. પછી સમ્રાટે કહ્યું કે તમારી ધીરજ, શૌર્ય, પાંડિત્ય જોઈ હું ખુશ છું. મૌર્ય વંશના કુંવરને આવી જ ઉદારતા ઘટે. તમારે માગવું હોય તે ખુશીથી માગો. કુણાલે સમય જોઈ પિતાનું સિંહાસન અને તાજ માગ્યું. પિતાએ કહ્યું કે તમે અંધ છે પછી રાજ્ય કેવી રીતે કરશો ? ત્યારે તેણે કહ્યું કે મારે એક નાનો પુત્ર છે તેને રાજ્ય આપે. તે રાજ્ય ચલાવશે. પછી સમ્રાટ અશોકે ખુશી થઈ તે બાળકને પિતાને હાથે રાજતિલક કર્યું. આ બાળકને નાનપણથી ગાદી મળી એટલે તેનું નામ સંપ્રતિ પડયું. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૮૫ જૈન રાજાઓ હવે ધીમે ધીમે સંપતિ ઉમ્મર લાયક થશે. તેનામાં નાનપણથી રાજાને ચગ્ય ગુણ બહુ સારી રીતે ખીલ્યા હતા. સમ્રા અશોકના મરણ પછી સંપતિએ રાજની લગામ હાથમાં લીધી. ગાદીએ બેઠા પછી થોડા સમયમાં નિગ્રંથ ગચ્છના મુકુટમણિ સરખા આચાર્યવર્ય શ્રી આર્યસુહસ્તિ સૂરિને તેને મેલાપ થશે. એક વખતે પાટલિપુત્રમાંથી રથયાત્રાનો મહાન વરઘોડે નિકળતા હતા અને સંપ્રતિ પિતાના મહેલના ગેખમાં બેઠે હતો તેને એ વરઘોડાની ભવ્યતા જોઈ ઘડીક વિચાર થયો. ત્યાં તેણે પોતાના પૂર્વના ગુરુ. જોયા. તેને ખાત્રી થઈ કે એ મારા જ ગુરુ છે એટલે તે ગેખમાંથી નીચે ઉતર્યો. આચાર્ય શ્રી પાસે આવી વંદન કરી પુછયું કે–ગુરુદેવ મને ઓળખો છો ? ત્યારે આચાર્યશ્રીએ દત્તર આપો -મોર્યવંશના મુકરમણિ સરખા તને કણ નથી ઓળખતું? રાજાએ ફરી કહ્યું કે-પ્રભુ એમ નહિ. આપ વિચાર કરે ત્યાં તો આચાર્યશ્રીએ શાનબળથી તપાસી જોયું કે અરે, આ તો તે જ છે કે જેણે પૂર્વ ભવમાં મારી પાસે દીક્ષા લીધી હતી અને લઈને એક દિવસમાં મૃત્યુ પામ્યો હતો. તે પછી રાજા પોતાના ઉપકારી મુરની સાથે વરઘોડામાં ચાલે અને ત્યાંથી ઉપાશ્રયે જઇ તેમની પાસેથી ઉપદેશ સાંભળે. ઉપદેશ સાંભળીને તેને ગુરુ પ્રત્યે પ્રેમ થયો અને તેમાં પૂર્વ ભવના પ્રેમે વૃદ્ધિ કરી. ત્યાર પછી તેણે જન ધર્મ સ્વીકાર્યો અને પ્રજાને તેના પવિત્ર સિદ્ધાંતો પહોંચાડયા અને પ્રજાએ પણ પ્રેમથી તેના પવિત્ર સિદ્ધાન્તોને સ્વીકાર કર્યો. ત્યાર પછી તે વિજયયાત્રા કરવા નીકળ્યો. તેની વિજયયાત્રાનું વર્ણન વિસ્તૃત રીતે કયાંય મારા જેવામાં આવ્યું નથી, પરંતુ એટલું મળે છે કે તેણે આખા હીંદન રાળ મહારાજાઓને તાબે કરવા ઉપરાંત છ દેશ જેવા કે અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, ઈરાન આદિ દેશોને પણ તેણે તાબે કર્યા હતા. પૂર્વમાં બંગાલ અને એરિસ્સાથી માંડી પશ્ચિમમાં ઠેઠ સમુદ્ર સુધી અને ઉત્તરમાં છેક હિમાલયથી માંડી દક્ષિણમાં છેક ક માટી સુધી દરેક દેશ તેના તાબામાં હતો. જો કે અમ્રા અશકે પહેલેથી તેને માટે રાજ્ય સંગ્રહી રાખ્યું હતું, છતાં સ્વતંત્ર રીતે પિતાની આજ્ઞા બનાવવા તેણે વિજયયાત્રા કરી હતી. તેમાં મુખ્ય મુખ્ય રાજાઓને હરાવ્યા એટલે નાના રાજાએ તે એની મેળેજ તાબે થઈ ગયા. જન ગ્રંથકારો કહે છે કે તેણે ચક્રવ ની માફક આખા ભારતવર્ષમાં પિતાની આણ ફેરવી હતી. આવી રીતે વિજ્યયાત્રા કરીને આવ્યા પછી તેણે પોતાના ગુરુના ઉપદેશથી જૈન ધર્મની ઉન્નતિને પગલાં લેવા માંડ્યાં. તેમાં તેણે પ્રથમ દેશદેશમાં અનેક સુંદર સ્થળે ભવ્ય જિન મંદિરે કરાવ્યાં. તેનાં ગગનચુમ્બી ભવ્ય શિખરોનાં નામ નિશાન પણ અત્યારે તો હાથ નથી લાગતાં; પરંતુ તેનાં એ ભવ્ય મંદિર, તેની બાંધણી અને શિલ્પકળાના નમુનાના કયાંક ક્યાંક ભણકાર સંભળાય છે. તેના ઉપર જીર્ણોદ્ધાર થવાથી મુળ મંદિરની ભવ્યતા તથા ( ૧ આ રાજાના પૂર્વ ભવની કથા બહુ લાંબી છે. લંબાણના ભયથી મેં નથી આપી. વિશેષ જાણવા ઇચ્છનાર મહાશયને કલ્પસૂત્ર, પરિશિષ્ટ પર્વ, સંપ્રતિચરિત્ર વગેરે જેવા ભલામણ છે. વિ. ૬. ૧૨. Page #121 -------------------------------------------------------------------------- ________________ જનવિભાગ સુંદરતા કંઈક ઓછાં થયાં છે. તે એકલાં જિન મંદિરે કરાવી શાંત નહોતા રહ્યા. પરંતુ જૈન ઉપદેશક-સાધુ મહાત્માઓને દરેક જાતની અનુકૂળતા કરાવી દરેક સ્થળે-મ્લેચ્છ દેશમાં પણ–તેણે વિહાર ચાલુ કરાવ્યો હતો. તે વખતે જૈનધર્મ રવિને મધ્યાહ્ન સમય હતો. તેનાં પ્રખશે કરણે ભારતવર્ષમાં અને તેની બહાર પણ ઘેર ઘેર તપી-શેભી રહ્યાં હતાં. તેણે જૈન મંદિરો, જિન પ્રતિમાઓ, સાધુઓ, પુસ્તકો અને શ્રાવકની વૃદ્ધિ કરવા સારો પ્રયત્ન સેવ્યો હતો અને તેમાં સફળતા પામી તે બધાની ખુબ વૃદ્ધિ કરી હતી. એતિહાસિક ધ.. આ મહાન જૈન ચક્રવર્તિ રાજાની ઐતિહાસિક નોંધ જૈન સુત્રામાં અને ખાસ કરી હેમચંદ્રાચાર્યકૃત પરિશિષ્ટિ પર્વમાં છે. બૌદ્ધ ગ્રંથોમાં પણ તેનું થોડું ઘણું વર્ણન કર્યું છે અને તેમાં તેને “સંપઈ” તરીકે ઓળખાવ્યો છે. આ સિવાય સમ્રાટ અશોકની માફક તેને કીર્તિસ્તંભે, શિલાલેખ આજ્ઞાપત્રો કે તામ્રપત્ર કંઈ પણ મળી આવતું નથી. આ રાજાએ જૈનપ્રતિમાઓ ઘણી કરાવી છે કે જેની ભવ્યતા અને સુંદરતા બહુ અલૌકિક છે અને તેને નમુન બીજે મળવો મુશ્કેલ છે. અત્યારે અમદાવાદ, પાટણ, ખંભાત, પાલીતાણામાં શત્રુંજય ઉપર અને ગિરનાર જામનગર ઇ. માં તેની કરાવેલી પ્રતિમાઓ છે પરંતુ તે પ્રતિમાઓમાં ક્યાંય તેના નામના શિલાલેખે મળી આવતા નથી. કોઈ મહાશય તે બાબતમાં વિશેષ જાણવા જેવું બહાર પાડી તેની ઐતિહાસિક નેંધની બેટને પુરી પાડે એમ હું ઈચ્છું છું. આનું મુખ્ય કારણ મને એકજ લાગે છે તે એ જ કે આગલા સમયમાં પોતાની નામના કાઢવામાં–બીજા શબ્દોમાં કહું તો આત્મપ્રશંસાના ભયથી ઘણું જણે પોતાનાં કાર્યોની નોંધ કરાવવાનું મેકુફ રાખ્યું હોય અને તે જ કારણે સંપ્રતિએ પણ તેમ કર્યું હોય એ બનવા જોગ છે. આ સિવાય પુરાણું સમયમાં ઘણું રાજા મહારાજાઓએ કરાવેલી પ્રતિમાઓમાં ઘણે સ્થળે શિલાલેખો મળી આવતા નથી અને આધુનિક સમયમાં ક્યાંક ક્યાંક તેવું બને છે પણ ખરું જેથી મારા ઉપલા અનુમાનમાં કંઈક ઋત્ય હશે એમ માનવું પડે છે. આ મહાન ચક્રવર્તિની ઐતિહાસિક દષ્ટિએ વિશેષ નોંધ નહિ મળી શકવાથી તેના જીવન સંબંધે વિશેષ લખવું મોકુફ રાખી તેનાં મળી આવતાં થોડાં સુકૃત્યોની નેંધ અને તેણે પિતે જૈન ધર્મ સ્વીકારી પોતાના તાબાના રાજાઓને પણ ચુસ્ત જૈન કેવી રીતે કર્યા હતા તે સંબંધે મળી આવતા થોડા કલેક ટાંકી વિરમીશ. તેણે ગગનચુમ્બી ભવ્ય સવાલાખ નવાં જિન મંદિરો કરાવ્યાં હતાં અને મનોહર સવાકરોડ નવી જિન પ્રતિમાઓ કરાવી હતી. ૩૬૦૦૦ હજાર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને પંચાણું હજાર પિત્તળની પ્રતિમાઓ કરાવી હતી. દીનદુખીને માટે અનેક સદાવ્રત તથા વાવ, કુવા, તળાવ, પરબ આદિ ઘણાં લોકોપયોગી કાર્યોની નોંધ મળે છે. તેણે સવાલાખ જિનમંદિરે કરાવ્યાં હતાં એ ઉપરથી આપણે સમજી શકીશું કે તે કેટલો ધર્મચુસ્ત હતું છતાં તેણે ચક્રવર્તી રાજાની માફક એક સત્તાએ ભારતવર્ષમાં પિતાની આણ ૧ આ પરિશિષ્ટ પર્વમાં જૈન સમાજના ઘણાખરા મહાપુરુષનાં જીવનચરિત્ર સુંદર રીતે વર્ણવ્યાં છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાએ ८७ આજ્ઞા મનાવી હતી-ખેસાડી હતી. સંપ્રતિ ધર્મી હતા છતાં અશેાક કે સિદ્ધરાજની જેમ ધર્માંધ નહાતા. તેણે ધને માટે કદી તલવાર નથી ઉપાડી તેમજ કૈાઇ પશુ ઋતર્ મ દિશની ધ્વજા પણ નથી ઉતરાવી. તેણે પ્રેમથી ખીજા રાજાઓને અને પ્રજાને પણ જૈન ધર્મ સ્વીકા રાવ્યા હતા. તેને માટે સંપ્રતિચરિત્રકાર નીચે પ્રમાણે લખે છે, महाप्रभावानां कुर्वस्तमनुव्रज्य संप्रतिः तेषां राज्ञां विधिं सर्व दर्शयित्वाऽगमत् गृहान् ॥ ४१४ ॥ ततः सर्वान् नृपान् स्माह न नः कार्य धनेनेवः मन्यध्वे स्वामिनं चेन्मां, तद्भवन्तोऽत्रसंप्रतिः धर्म प्रवर्तयन्त्वेनं, लेाकद्वयसुखावहम् ||४१५|| स्वदेशेषु सर्वत्र प्रीतिरेवं यतेा मम ।। ४९६ || ततस्तेऽपि गतास्तत्र जिनचैत्यान्यकारयन् कुर्वते तत्रयात्राश्च रथयात्रोत्सवाद्भूताः ॥ ४१७ ॥ सदैवोपासते साधुनमारि घोषयन्ति च राजाननुवृत्यतत्रापि लोकोऽभूद्धर्मતત્ત્વઃ ॥ ૪‰૮ ૫ ભાવા — મહાપ્રભાવના ઉત્સવને કરતા અને તે રથની પછવાડે ચાલતા રાજા ( સંપ્રતિ ) ખીજા બધા રાજાએને એકઠા કરી તેમને સ વિધિ દેખાડી પેાતાને ઘેર ગયા. ત્યાર પછી બધા રાજાઓને તેણે કહ્યું કે જો મને તમારા ઉપરી રાજા–સ્વામી માનતા । તે મારૂં અનુકરણ કરી. મારે ધનથી કંઇ કામ નથી. તમારા દેશમાં બધે ઠેકાણે હલેાક અને પરલોકના સુખના કારણભૂત ધર્મ (જૈનધર્મ) મૈં પ્રસરાવા-તેથી જ મને ખરેખરી પ્રતિ થશે. ત્યાર પછી બધા રાજાઓ ધેર જઇને નવાં જિન મદિરા કરાવતા હતા અને મેાટા ઉત્સવવાળી રથયાત્રા અને યાત્રા કરતા હતા અને હમેશાં સાધુઓની સેવા કરતા. અમારિપટહુ ( કાઇ પણ નિર્દોષ જીવની હિંસા ન કરે. ) પણ વગડાવતા હતા, ત્યારે પ્રજા રાજાએનું અનુકરણ કરી ધર્મી ( જૈન ધર્મ) માં તત્પર બની. એ તે કહેવત છે કે “ રાજ્ઞા તથા પ્રજ્ઞા” યદિ રાજા ધર્મી અને ન્યાયી હૈાય તે પ્રજા પણ ધર્મી અને ન્યાયી અને એમાં ક' આશ્રય નથી. यथा હજી આગળ કલ્પસૂત્રકાર સ'પ્રતિએ કયાં કયાં સારાં કાર્યો કરાવ્યાં તેની નોંધ નીચે પ્રમાણે આપે છે. ડ श्रेणीकसुतोदाय पट्टोदित नवनंदपट्टोद्भूतचंद्रगुप्त अशोक श्री सुतपुत्रः संप्रतिनामाभूत्, स च जातमात्र एव पितामहदत्तराज्ये रथयात्रा प्रवृत्त श्री आर्यसुहस्तिदर्शनाजातजातिस्मृतिः सपाद लक्ष जिनालय सपाद कोटी नवीन बिंब षट्त्रिंशत् सहस्र जीर्णोद्धार पंचनवतिसहस्र पित्तलमय प्रतिमानेक शतसहस्र सत्रशालादिभिर्विभूषितां त्रिखंडामपि महीमकरोत् કલ્પસૂત્ર ટીકાકાર વિનયવિજયજી ઉપાધ્યાય. ( અર્શી સુગમ છે માટે આપ્યા નથી. ) ઉપરનાં વચને ઉપરથી આપણને જાણવાનું મળે છે કે તે બહુ ધ ચુસ્ત ચક્રવતી રાજા હતા. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય પરિશિષ્ટ પર્વમાં તેનાં વખાણ નીચે પ્રમાણે કરે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જેનવિભાગ अभ्यगृहीदथ नपस्तदन लदनुज्ञया अर्हन देवो गुरुः साधुः प्रमाण मे अईतो व चः ॥ ६१॥ अणुव्रत शिक्षात्रतपवित्रितः प्रधान श्रावको जज्ञे सम्प्रति स्तत्प्रभत्यपि ॥ २॥ जननार बन्ग श्री जिनर्धाम पनि स नः सा ઘમ ! નr 'T fa Tv રૂ! - 1 = 1 ચ ન Trirવિકારધીઃ રિng મત જ્ઞાનાયતનતનું છે કે તે ભાવાર્થ - તે ( સમ્પતિ ) આ જ ની અનુજ્ઞા છે રિહ ત પ્રભુ મારા દેવ છે. સુસાધુ ( કંચને કામિનીના ત્યાગી ) મારા ગુરુ છે અને અરિહ ત પ્રભુનું વચન મને માન્ય છે એ જાણે સ્વી ? તો હતો ૬૧ / ( ટુ વ્રત ધારણ કર્યું, અને ત્યારથી માંડી વ્રત, ગુખ અને શેક્ષ વ્રતથી પવિત્ર છે તે સુરત પાવક થયા. ૬૨ દાનાવણી લક્ષ્મીવાળો | કાલ જિનેશ્વર પ્રભુની પૂજા કરતા હતા અને પિતાના ભાઇઓની જેમ સધર્મ તરફ વાલ્યા કરતો હતે. છે ક ૩ : પતાપથી યુક્ત અને અવિકારી બુદ્ધિવાળો સંપતિ વૈતાદ્યથી માંી ગણ ખંડ ભરતક્ષેત્રને જિન ચેત્યોથી મુક્ત કરાવતો હતો. બાવી રીતે તે ચુસ્ત જૈનધમી મહાન રાજા હતો. ૪ “મહારાજાધિરાજ” કુમારપાલ ગુજરાતના આ મહાન વૈભવશાલી નૃપતિ, ચૌલુક્યવંશચૂડામણિ, ગુજરાતની જયસિંહદેવની કીર્તિ કલશ ચડાવનાર, ગુજરાતને સમૃદ્ધ તેમ જ શોભાવાન બનાવનાર મહારાજાધિરાજ ” પરમહંત કુમારપાલથી જન સાક્ષરો તથા ઇતર સાક્ષરે પણ અજાણ્યા નથી એટલું જ નહિ પરંતુ તેના જીવનથી પણ કેટલેક અંશે સુપરિચિત છે. કુમારપાલની આટલી પણ ઓળખાણ કરાવવી એ તો ભગવાન સવિતાનારાયણને દીપકલિકાથી ઓળખાવવા બરાબર છે. તેમને કેટલાએક પરમહંત તરીકે, ચક્રવતી તરીકે, મહારાજાધિ જ તરીકે તે વળી કોઈક હિંદુસ્તાનના નાશનું પ્રથમ બીજ રોપનાર તરીકે, સિહદેવની ભાવનાને નહિ પોષનાર તરીકે તથા અહિંસાનો પુજારી બની પોતે નિર્માલ્યા બનવા સાથે સારા ગુજરાતને પણ નિર્માલ્ય-નમાલું બનાવનાર તરિકે, તથા બીજાં અવનવાં વિષેશણથી ગુજરાતના સાક્ષર–ગુજરાતીઓ તેને ઓળખે છે. આમાંથી કેટલાએક મહાશયો તેનું જીવન નિષ્પક્ષપાત રીતે તપાસ્યા વગર અને સાથે તેનું આંતરજીવન પણ તપાસ્યા સિવાય યોગ્ય ન્યાય ન આપી શકે–નથી આપી શક્તા એ નિર્વિવાદ રીતે બનવા ગ્ય છે-સંભવી શકે. ૧ભીમબાણાવળીનો પુત્ર ક્ષેમરાજ તેને પુત્ર દેવપ્રસાદ અને તેને પ્રતાપી પુત્ર “સિદ્ધરાજદેવનો જમણે હાથ ” ત્રિભવનપાલ અને તેનો પુત્ર “મહારાજાધિરાજ' ચક્રવતી આદિ બીરદધારી કુમારપાલદેવ આપણું વિષયનો મુખ્ય નાયક છે. તેની માતાનું નામ કાશ્મીરાદેવી હતું કે જે સિદ્ધરાજની માતા મીનલદેવીની ભત્રિજી થતી હતી. તેને કુમારપાલ ૧ નીચે મુળરાજથી માંડી ઠેઠ કુમારપાલ સુધીનું વંશવૃક્ષ આપ્યું છે તે જોવા ભલામણ છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજા ૮૯ સિવાય એ પુત્ર મહીપાલ, કીર્તિ'પાલ તથા બે પુત્રીએ પ્રેમળદેવી અને દેવળદેવી હતી. તેમાં પ્રથમ પુત્રી જયસિંહદેવના મુખ્ય સેનાધિપતિ કૃષ્ણસિદ્ધ વેરે અને ખીજી પુત્રી શાકભરીના રાજા સાથે પરણાવી હતી, અને કુમારપાલદેવની સ્ત્રીનું નામ ભેાપાલદેવી હતું. ત્રિભાવનપાલને જયસિ`દેવની સભામાં પાટણ ઘણી વખત આવવું પડતું અને તેની સાથે ગુજરાતના ભાવિ બાલરાજા કુમારપાલ પણ ઘણી વખત આવતા. ત્રીભાવનપાલ પોતાના ચાલાક પુત્રને જસદેવની સભાના બધા વૃત્તાંત કહેતા-કહી સંભળાવતા. બાલરાજા એ વાતા સાંભળી આશ્ચય પામતા તેને તે સમયે ખખર સરખીયે નહાતી કે પેાતે ભવિષ્યમાં જયસિ દેવના સિહાસને બેસી સભામાં તે વાતેાના કેન્દ્રરૂપ બનશે. એક વખતે જસિહદેવની સાથે કુમારપાલને સાક્ષાત્ સરસ્વતીના અવતાર, ધર્મની મૂર્તિ શ્રીમદ્ હેમચંદ્રાચાય સાથે પરિચય થયેા. કુમારપાલ તેમનું બ્રહ્મતેજ જોઇ પ્રથમ ક્ષણે જ તેમના તરફ આકર્ષાયા અને વળી ‘ગુજરાતના નાથ' જયસિંહદેવ પશુ જેને ધણું સન્માન આપે છે તે જોઇ હેમાચાય ઉપર વિશેષ માનની દૃષ્ટિથી જોવા લાગ્યા. ત્યાર પછી તેણે સૃષ્ટિની એ ત્રણ વાર મુલાકાત લીધી. એક વખતે જયસિંહદેવ તેના મુખ્ય અમાત્યા, ચાલુક્ય વંશ મૂલરાજ સં. ૯૯૮ માં ગાદી ૫૫ વર્ષ રાજ્ય વલ્લભરાજ ૬ માસ રાજ્ય. કુમારપાલ સં. ૧૧૯૯ થી સં. ૧૨૩૦ સુધી ૩૦ વર્ષ અને ૮ માસ. ચામુંડ ૧૭ વર્ષ રાજ્ય દુર્લભરાજ ૧૩ વર્ષ ૬ માસ રાજ્ય ક્ષેમરાજ દેવપ્રસાદ ત્રિભુવનપાળ મહીપાલ નાગરાજ ભીમદેવ ૪૨ વર્ષ અભિષેક કર્ણદેવ ૨૮ વર્ષ રાજ્ય સિદ્ધરાજ જયસિંહ ૫૦ વર્ષ રાજ્ય કીર્તિપાળ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જૈનવિભાગ અધિકારીએ અને કુમારપાલ શ્રીમ ્ હેમચંદ્રાચાર્યના ઉપદેશ સાંભળવા બેઠા હતા. રિશ્વરજીને પૂછ્યું કે “ બધા ગુણેામાં શ્રેષ્ઠ ગુણુ કયા છે ” ત્યારે આચાર્ય શ્રીએ કહ્યું કે મહાનુભાવ, બધા ગુણામાં “ પરદારસહેાદયુક્ત સત્ત્વગુણુ ’” શ્રેષ્ઠ છે. કારણ કે સત્ત્વગુણુ અધા ગુણગણેામાં મસ્તકમણી “ જયશ્રી ” ને આપનાર અને સર્વ પદાની સિદ્ધિ કરવામાં લેાકેાત્તર કામધેનુ સમાન છે. અત્રિસ લક્ષણૈાથી અધિક સલક્ષણ તરીકે સત્ત્વગુણ પ્રસિદ્ધ છે. સત્ત્વવાન પુરુષમાં ભલે બીજા ગુણ્ણા હેાય યા ન હાય તા પણ તે શ્રેષ્ઠતમ છે. કહ્યું છે કે— प्रयातु लक्ष्मीश्चपला स्वभावा गुणा विवेकप्रमुखाः प्रयान्तु प्राणाश्च गच्छन्तु कृतप्रयाणा मा यातु सत्वन्तु नृणां कदाचित् । ܕܙ અ ચપળ સ્વભાવવાળી લક્ષ્મી જાએ વિવેક પ્રમુખ ગુણુ જાએ અથવા પ્રયાણુ કરેલા પ્રાણ જાએ પરંતુ પુરુષોનું સત્ત્વ કદાપિ ન જાએ ” સકળ કાર્યાં કરવામાં સમ એવા એકજ પુત્રથી બસ છે વધારે સંતતિનું શું પ્રયેાજન ? એક્લા નિશાપતિ જ ( ચંદ્ર ) દિગ્દધુના મુખમ`ડળને પ્રકાશિત કરવા સમર્થ છે. બાકીના તારાગણ તે ઉગ્યા છતાં દિગ્વધુને પ્રકાશિત કરવા સમર્થ થતા નથી. સાત્ત્વિક શરીર આપણા હાથમાં છે અને રિદ્ધિ દૈવતે આધીન છે માટે સત્ત્વ ન છેાડવું. “ જ્યાં સાઙસ ત્યાં સિદ્ધિ. ’જીએ વૈભવમાં અમરાપુરીતે જીતે તેવી લકા જીતવાની હતી અને મહાન રન્તાકર ( સમુદ્ર) પગે ઉલ્લધવાને હતા. જેનાથી દેવદાનવ અને મનુષ્યા કંપતા એવા રાક્ષસરાજ રાવણ જેવેા મહાન પ્રતિસ્પી હતા અને પિએ પેાતાના સહાયક હતા છતાં ભગવાન રામચંદ્રે સત્ત્વથી જ રાક્ષસ સૈન્યનું દળ છિન્ન કરી રાવણનાં દશ મસ્તક રણમાં રગદોળ્યાં. મહા પુરુષાની કાર્યસિદ્ધિ તેમના સાહિત્યમાં નહિ પરંતુ તેમના સત્ત્વમાંજ રહેલી છે. અને તે સત્ત્વ પણ જ્યારે પરદારસહેાદરવ્રતથી સંવિત હાય છે ત્યારેજ તે પુરુષને લેાકેાત્તર ફળ-પ્રતિષ્ઠાના કારણભૂત થાય છે. વિવેક વિનાનું સત્ત્વ સિંહ કે વાધની માફક ક્રૂરતાને ઉત્પન્ન કરવાનું સાધન બને છે. એટલે કે વિચાર વગરનું સત્ત્વ ( સાહસ ) જાનવરી જોરતે ઉત્પન્ન કરનાર છે. માટે પ્રતિષ્ઠા કીર્તિ, ધર્મવિજય આદિની વૃદ્ધિ કરવા ઇચ્છનારે પરીથી વિરક્ત રહેવું જોઇએ. કારણ કે— तावल्लोक विलोचनामृतरसस्तावन्मनो वल्लभं तावद्धर्ममहत्त्वसत्यविलसत्कीर्ति प्रतिष्ठापदं । तावद्भूमिपतिप्रसादभवनं तावच्च सौभाग्य भूः यावन्नो परदारसंगरसिको लोकेऽभवन् मानवः ॥ “ જ્યાં સુધી પુરુષ પરદારા સંગના રસિક નથી થયા ત્યાં સુધીજ તેના ઉપર લેાકેાની અમી દિષ્ટ રહી તેનું ચિત્ત પ્રસન્ન રહે છે; અને પ્રતિષ્ઠાનું પાત્ર, રાજાના પ્રસાદનુ· ભવન અને સૌભાગ્યની ભૂમી બની રહે છે. ” માટે જો જીવિતને વલ્લભ ગણુતા હા તા પરસ્ત્રીના સંગ મુકી દ્યા. એક મૃગલેાચના સતી સીતાના નિમિત્તે જ રાક્ષસપતિ રાવણનાં મસ્તક રણમાં રાળાયાં, ત્રિકુટ શિખર પર શાભી રહેલી અલકા સરખી લકા જેવી રાજ્યશ્વાની હતી, બુધવાટ કરતા સમુદ્રદેવ જે નગરની પરખાઈ હતા, અનન્ય ખલશાલી Page #126 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાઓ - ૯૧ કુંભકર્ણ જેને બંધ હતો, જગજજેતા અજેય ઈદ્રિજીત જેનો પુત્ર હતો અને પોતે કે જેના નામથી દુનીઆના વીર પુરુષો રાડ નાખતા, અનેક દે જેના નેકર હતા અને અદભુત વિધાઓ જેની જીહાગ્રરૂપી રંગભૂમી ઉપર નાચ કરતી હતી એ લંકેશ્વર પણ સતી સીતાની આકાંક્ષા કરવાથી વૈભવ અને પ્રતાપથી રહિત બની દીનહીન દશાને પામે. સ્વસ્ત્રી સ્વાધિન હોવા છતાં નીચ પુરુષ જ પરસ્ત્રીની ઇચ્છા કરે છે.” આવી રીતે કુમારપાલને ઉપદેશ આપ્યો. કુમારપાલે પણ એ પરમ ગીશ્વરના મુખકમળમાંથી નીકળતી ગંગાના ઘેધ સમાન નિર્મલ વાણી સાંભળી તેમના ઉપદેશથી પરવારીસહોદરવત સ્વીકારી તેમની ગંગાના પ્રવાહ સમાન પવિત્ર વાણુમાં પિતાના આત્માને નવરાવી કૃતકૃત્ય–પવિત્ર બન્યા અને ત્યાંથી પિતાના પિતા સાથે દધિસ્થળ ગયો. હવે સિંહદેવની અવસ્થા વધવા સાથે ગૃહસ્થ ધર્મના ફળ રૂપ પુત્રપ્રાપ્તિની ચિંતા પણ વધવા લાગી. તેને સદા એમ લાગ્યા કરતું કે જે પિતૃદાન દેનાર એક પુત્ર થાય તે માટે જન્મ સફળ થયો ગણાય. પરંતુ વિધિ તેનાથી વાંકું હતું. “સૂર્ય વિના આકાશ, ન્યાય વિના વિક્રમ, સિંહ વિના વન, ચંદ્ર વિના રાત્રી, બળ વિના પરાક્રમ, તેજ વિના લક્ષ્મી,” એ જેમ શોભતાં નથી તેમ પુત્ર વિના કુળ શોભતું નથી. તેણે પુત્રપ્રાપ્તિ માટે ઘણું ઘણું ફાંફાં માયો, અનેક કાળાં ઘેળાં કર્યા, અને અનેક જોગીઓનાં પડખાં સેવ્યાં, પરંતુ તેમાં તે નિષ્ફળ નિવડ્યું. તેણે અનેક જેશીઓને પૂછવા માંડ્યું પરંતુ તેમાંય તેને ક્યાંયથી સંતોષ ન મળે. સાથે તેના કાને એમ પણ ભણકાર આવ્યા કે મારી પછી ત્રિભુવનપાલને પોતે પુત્ર કુમારપાલ ગાદીએ આવશે. તેને આ સાંભળી અસંતોષ વધતો ગ; અને તે વાતને એકદમ તે સાચી પણ ન માનતે. એક વખતે પોતે સભા ભરી બેઠે હતે તે વખતે એક મહાન જ્યોતિષી પંડિત ત્યાં આવ્યા. સિદ્ધરાજે તેને પ્રશ્ન પુછયે; પંડિતે લગ્ન લઈ ચેક ઉત્તર આપે કે “મહારાજા આપને કેઈ પણ પ્રકારે પુત્ર થશે નહિ અને આપની પછી ત્રિભુવનપાળને વીર પુત્ર કુમારપાલ તમારી ગાદીએ આવી તમારી પેઠે ચક્રવર્તી થશે.” પંડિત પાસે આવો ઉત્તર સાંભળી તેનું હૃદયમંદિર ભગ્ન થયું, તેને બહુ ખેદ થયે. તેણે આની આ વાત ફરીથી પિતાની સભાના પંડિત રત્ન બાલબ્રહ્મચારી, શ્રી હેમચંદ્રાચાર્યને પુછી. આચાર્યશ્રીએ પણ તે ને તે જ વાત ફરીથી કહી. તેણે જ્યારે પિતાના ગુરૂશ્રી પાસેથી આ ઉત્તર સાંભળ્યો ત્યારે તેને એમ ખાત્રી થઈ કે મારે પુત્ર નહિ થાય અને કુમારપાલ ગાદીને અધિપતિ થશે. હવે સિદ્ધરાજને બીજો એક વિચાર થયો કે કુમારપાલને મારી નાખું તે મહાદેવજી મને પુત્ર આપે. અંતે આ વિચારે તેના હૃદયમાં ઘર કર્યું અને તે વિચારને સફળ (!) કરવા પ્રયાન શરૂ કર્યો. તેણે કુમારપાળને મારી નાખવા પહેલાં વિચાર કર્યો કે તેને પ્રતાપી પિતા ત્રિભુવનપાળને માર્યા પહેલાં–તેના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી કુમારપાલને વાળ ખેંચવાને હું સમર્થ નથી. માટે ત્રિભુવનપાળને કપટથી મારી નાંખું તેજ મારી મુરાદ બર આવે તેમ છે. તેણે ત્રિભુવનપાળને મારી નાખવા “રાજદ્વારી ખાનગી કામના બહાના હેઠે બાપ દિકરાને ગામ (પાટણ) બહાર મહાદેવના મંદિરમાં લાવ્યા. વિર ત્રિભુવન Page #127 -------------------------------------------------------------------------- ________________ ८२ જૈનવિભાગ પાળ કઈ પણ જાતના સંશય વગર પુત્ર સહિત મહાદેવના મંદિરમાં આવ્યું. સિદ્ધરાજ પણ શિકાર જાળમાં આવ્યાનું સમજી તેને ચારે બાજુથી ઘેરી લઈ મકલાતે મહેડે પિતાના ખાનગી ચરો સાથે મહાદેવના મંદિરમાં આવ્યો. પરંતુ ત્યાં તો ચાલાક ત્રિભુવનપાળને સિદ્ધરાજના કપટની અગાઉથી ખબર પડી ગઈ. તેણે બધો ખેલ જોઈ લીધું અને તે જ વખતે પોતાના પુત્રને દધિસ્થળી બીજા ખાનગી રસ્તે રવાના કરી દીધો હતો, અને પિતે ખુલી તરવારે તેનું સ્વાગત કરવા તૈયાર થઈ ઉભે. જે સિદ્ધરાજ અંદર ગયો કે તરતજ ત્રિભુવનપાળે ત્રાડ નાખતાં કહ્યું કે “પાપી કુત્તા ચલાવ તારી તલવાર” સિદ્ધરાજ ભેઠે પડ્યો અને તેને ત્રિભુવનપાળના બધા પૂર્વના ઉપકારે, તેનો નિઃસ્વાર્થ ત્યાગ આદિ બધાં કામ સાંભરી આવ્યાં. પરંતુ મને બળ એકઠું કરી પિતાના સહચરીને કહ્યું કે-ઉભા છે શું? ચલાવો તમારી તલવાર. ત્યાં તો ત્રિભુવનપાલે તેને કહ્યું કે-જે તારામાં તાકાત હોય તે આવી જ આપણે બને 6 યુદ્ધ કરીએ. સિદ્ધરાજને ત્રિભુવનપાળના ભુજબળની ખબર હતી કે ત્રિભુવનપાળ પિતાને તે જેમ મદેન્મત્ત હાથી હરણિયાને ચગદી નાખે તેમ જરૂર દાબી દેશે. સિદ્ધરાજ મુંગે રહ્યા ત્યાં તો તેના સનિકોએ ત્રિભુવનપાળ ઉપર તલવાર ચલાવી. એકી સાથે તેના ઉપર પચાસેક તલવાર ઉપડી છે તેમ તેણે જોયું. તે બધાનું સ્વાગત કરવા કરવા તૈયાર હત; તેણે તેમાંથી ઘણાનું સ્વાગત કરી દેવલોકમાં પહોંચડયા; અંતે તેનું વૃદ્ધ શરીર થાક્યું. તેના શરીરમાંથી હીની ધારા છુટવા માંડી. તેની નાડી તુટવા માંડી. તેને હવે લાગ્યું કે તે નહિ બચે, એટલે પોતે તરત જ સિદ્ધરાજ પાસે જઈ કહ્યું કે “પાપી કતઘ અંતે તે તારૂ કાળું કર્યું. પરંતુ ઠીક છે કે મહાદેવજીએ તારા પાપી લેહીમાંથી પુત્રરૂપી ફળ નથી આપ્યું. નહિતર તું શું ન કર એ હું નથી કહેતા.” એમ કહીને વીર પુરુષે પિતાના શરીર ઉપર તલવાર ચલાવી પિતાનું લોહીવાળું મસ્તક સિદ્ધરાજની ઉપર નાખી તેને લહી છાંટયું. આ કમકમાટીભર્યો બનાવ જોઈ સિદ્ધરાજનું પાપી હૃદય પણ કપ્યું, પરંતુ તે કમકમાટ વધુ ટકે નહિ. તેણે કુમારપાલને શોધવા માંડ્યો; પરંતુ કુમારપાલ ત્યાં નહોતો. પછી તે દધિસ્થળી ઉપર હલ્લો લઈ ગયો. કુમારપાલ તેને સભ્ય સહિત સામે મળે. બન્ને સન્યને ભેટ થશે. સિદ્ધરાજ પાસે સૈન્ય થોડું હતું અને કુમારપાલનું શૌર્ય વધારે હતું. પિતમરણે તેને ખુબ ઉશ્કેર્યો. સિદ્ધરાજે જોયું કે હવે નહિ ટકાય. અંતે બન્યું પણ તેમ જ. સિદ્ધરાજ તેની સામે ન ટકી શક્યો અને ત્યાંથી પાટણ નાસી આવ્યા. ત્યાં આવ્યા પછી તેણે ગામમાં એવી વાત ફેલાવી કે “ત્રિભુવનપાળ લુંટાર હતો, તે પાટણ લુંટવા આવ્યો હતો. પરંતુ કૃતજ્ઞ પાટણની પ્રજાએ પિતાના એ ઉપકારી પુરુષને ચંદનની ચિતામાં બાળી તેની પછવાડે શોકના બે આંસુ ખેરવ્યાં. કુમારપાલનું દેશાટન હવે કુમારપાલ ઉપર સિદ્ધરાજનું વજી અને શની ગ્રહ પડયાં. તેણે દધિસ્થળી છેડયું અને બાવાને વેશે ગુજરાતના પથ્થરે પથ્થરે ભટક. વળી એક વખત મહાદેવના મંદિરને પુજારી થયે; સિદ્ધરાજને તેની ખબર પડી એટલે આપ્યું. તેણે પુજારીઓને બ્રહ્મભેજન કુમારપાલ પણ ત્યાં ગયા પરંતુ એક કૃતજ્ઞ રજપુતની સંજ્ઞાથી-સંકેતથી ઉછીના બહાને નાસી Page #128 -------------------------------------------------------------------------- ________________ જેન રાજાઓ સિદ્ધરાજને આ વાતની ખબર પડી કે તરતજ પિતાના માણસે તેની પછવાડે મોકલ્યા. કુમારપાળ ઉઘાડે શરીરે માત્ર એક અબેટીયાર જ હતો. તેણે પછવાડે ધૂળ ઉડતી જોઈ એટલે પિતે સંતાવાની જગ્યા શોધી. પાસેના ખેતરમાં એક ખેડુત વાડ કરતે હતો ત્યાં જઈ તેણે મદદ માગી. એ દયાળુ ખેતે તેને વાડમાં સંતાડી તેના ઉપર કાંટાનાં ઝુંડ નાખ્યાં. સિદ્ધરાજના માણસોએ ઘણી શોધ કરી પણ અંતે તેઓ નિષ્ફળ નિવડ્યા અને વીલે મહેડે પાછા પાટણ ગયા. કુમારપાલ વાડમાંથી બહાર નીકળ્યો. તેના કમળ શરીરમાંથી લેહી નીકળવા માંડયું એ જાણે કોઈ નવા પ્રકારના પરિવારના અંકુર હોય તેવો ભાસ કરાવતું હતું. ત્યાંથી માંડ માંડ ચાલી તે દધિસ્થળી ગયો અને ત્યાંથી પિતાનું નામ બદલી ભીમસિંહ રાખ્યું અને વેશબદલો કરી વળી નીકળ્યો. રસ્તામાં તેણે ઝાડ નીચે એક ઉંદર પોતાના દરમાંથી રૂપીયા કહાડી બહાર લાવતો હતો તે જોઈ તે રૂપીયા લઈ લીધા. ઉંદર પિતાના રૂપિયા ગયા જેમાં માથું પટકી મરી ગયે. કુમારપાલે વિચાર્યું કે “મનુષ્ય તો ઠીક પરંતુ પશુ પંખી પણ અર્થની મેહનીમાં મુંઝાય છે.”તે વખતે રસ્તામાં તેને ઉમરાગામના દેવસિંહ શેઠની પુત્રી દેવી પિતાના સાસરેથી પીયર જતી હતી તે મળી. તે ઉદાર દિલની દેવશ્રીએ કુમારપાલને ભૂખ્યો અને દુઃખી જાણી પિતાની પાસેનું ભાતું આપ્યું. કુમારપાલે પણ બે દિવસને ભૂખ્યો હોવાથી સારી પેઠે ખાધું. પછી તે ઉદાર દિલની દેવશ્રીના કહેવાથી તેની ગાડીમાં બેસી વચ્ચે દધિસ્થળીને રસ્તે ઉતરી પશે. જતી વખતે તેણે દેવશ્રીને કહ્યું કે “આજથી તું મારી ધર્મબહેન છે અને હું જ્યારે ગાદીએ બેસીશ ત્યારે તારી પાસે ભગિનીતિલક કરાવીશ” પછી દધિસ્થળી જઈ પહોંચ્યો ત્યાં તેણે જોયું કે સિદ્ધરાજ કુટુંબ ઉપર પણ કેર વરસાવી રહ્યા હતા. એટલે પિતાના જ નામ તથા ગુFા એવા સજ્જન નામના મિત્રધારા પિતાના કુટુંબને બીજે સ્થળે મેકલાવી પિતે સિરી નામના બ્રાહ્મણ મિત્રની સાથે ફરી વાર રખડપટ્ટી શરૂ કરી. - તે પ્રથમ ખંભાત ભણી ગયો. ત્યાં ખંભાતની બહાર પરમ પ્રતાપી ગુરૂશ્રી હેમાચાર્ય તેને મળ્યા. પતે તેમને એકદમ ન ઓળખી શકે પરંતુ તેના ગુરુએ તે તેને ઓળખ્યો અને તેને પોતાની સાથે ઉપાશ્રયે લઈ જઈ સિદ્ધરાજના મહામાત્ય અને ખંભાતના સત્તાધીશ ઉદાયનને કુમારપાળની ભલામણ કરી. કુમારપાળ ઉદાયનને ઘેર શાંતિથી રહેતો હતો ત્યાં આ વાતની ખબર સિદ્ધરાજને પહોંચી કે મારો શત્રુ મારા મહામંત્રીને ત્યાં છે એટલે તેણે ઉદાના પુત્ર ચાહડ કે જે પિતાનો ધર્મપુત્ર થતો હતો તેને કુમારપાળની શોધ કરવા મૂકો . તેણે ખંભાત જઈ પોતાના ઘરમાં કુમારપાલને ઘેર્યો પણ કુમારપાલ ત્યાંથી આંબડની મદદથી રાતોરાત નાસી હેમચંદ્રાચાર્યના ઉપાશ્રયે ગયો. ત્યાં પરમ કાણિક શ્રી હેમચંદ્રાચાર્યું પણ તેને પિતાના પુસ્તક ભંડારમાં સંતા. બીજે દિવસે ચાહડે ઘરમાં તપાસ કરી પણ ત્યાં તેને પત્તે ન ખાધો એટલે તે ઉપાશ્રયે આવ્યો અને ત્યાં કુમારપાલની શોધ કરી. પરમ કારુણિક, યોગીશ્વર શ્રી હેમચંદ્રાચાર્યે ત્યાં કુમારપાલના દેહનું બહુ યુકિત પૂર્વક રક્ષણ કર્યું. અંતે ચાહડ ત્યાંથી પણ વિલે મહેડે ખાલી હાથે પાછો પાટણ ગ. હવે કુમારપાલ અહિં રહેવાનું સલામત ન ધારી વડેદરે થઇ મૃગુકચ્છ (ભર્ય) ગ: ત્યાંથી કોપુર ગયો અને ત્યાં એક યોગીની સારી પેઠે સેવા કરી; યોગીએ તેની Page #129 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૯૪ સેવાથી પ્રસન્ન થઇ એક મ`ત્ર આપ્યા. પછી પોતે તે મંત્રને સાધી પેાતાનું કાર્ય કરી વિવિધ દૃષ્ય જેતે કાંતિપુરનગર ગયેા; ત્યાં તેણે ઘણા ઘણા ચમત્કારી જોયા. ત્યાંથી તે મન્નિનાથ દેશમાં કાલ બપટ્ટન ગયા. કહે છે કે કાલમેશ્વરને મહાલક્ષ્મીજીએ એવું સ્વપ્ર આપ્યું હતું કે ‘ તારા રાજ્યમાં ગુજરાતના નરેશ બાવાને વેશે આવે છે માટે તેનું સન્માન કરજે. ' કાલ એશ્વરે તેનું ખુબ સન્માન કરવા તેના નામના–છાપના સિક્કા પડાવ્યા. ત્યાંથી અનુક્રમે પે થઇ તે ઉજ્જિયની નગરીમાં આવ્યા. ત્યાં તેણે કુડગેશ્વર મહાદેવના મંદિરમાં પાર્શ્વનાથ પ્રભુ ૧ નાં દર્શન કર્યા અને ત્યાર પછી ત્યાં તેના જોવામાં એક શિલાલેખ આવ્યા. તેમાં તેણે નીચે પ્રમાણે વાંચ્યું કે— पुणेवास सहस्से सयम्मि वरिसाण नव नवइकलिए । होही कुमरनरिदो तुह विक्कमराय सारिच्छो ॥ અ -પવિત્ર અગિયારશા નવ્વાણુ વર્ષ વીત્યા પછી, હું વિક્રમરાજ તારા જેવા કુમારપાળ રાજા થશે. કુમારપાળ આ લેખમાં પેાતાનું નામ જોઇ કંઇક આશ્ચર્ય પામ્યા. તેણે એક વિદ્વાનને ખેલાવી પૂછ્યું તે તેણે કહ્યું કે “ પૂર્વે અહિં શ્રી સિદ્ધસેનર દિવાકર નામે જૈન મતના પ્રખર પંડિત, આચાર્ય થઇ ગયા છે તેમણે સંસ્કૃત ભાષામાં ત્રિશત્ ઢાત્રિ શિકા ( ત્રીસ ત્રીસી ) રચી અને શ્રી વીતરાગદેવની સ્તુતિ કરી. તેના પ્રભાવથી પુણેશ્વર મહાદેવનું લીંગ ફ્રાટી અંદરથી શ્રી પાર્શ્વનાથ પ્રભુ નીકળ્યા. વિક્રમરાજા આ ચમત્કાર જોઇ આશ્ચર્ય પામ્યા અને તેમના ભક્ત બન્યા અને ધીમે ધીમે તે ચુસ્ત જૈન-પરમાત થયા. તે રાજાએ દાન વડે જગતને અતૃણુ બનાવી પોતાના નામના સંવત્સર ચલાવ્યેા. એક વખતે રાજાએ પાતાના ગુરુને પૂછ્યું કે મારી પછી કંઈ મહાન જૈન રાજા થશે ?–ત્યારે સિદ્ધસેન દિવાકરે પેાતાના જ્ઞાનના બળથી જણાવ્યું કે * તારી પછી મહારાધિરાજ ચક્રવર્તી કુમારપાલ પરમાત થશે ૪ ” અને આ ગાથા પણ તેઓશ્રીએજ કહેલી છે. વીર્ વીક્રમે આ ગાથા શિલાલેખમાં ટકાવી છે કે જે ગાથા તમે અત્યારે વાંચી. ' કુમારપાલ આ સાંભળી ઘણા આશ્રય પામ્યા અને સાથે સાથે આચાર્ય શ્રીનુ' આવું અદ્ભુત જ્ઞાન જોઇ વિશેષ ખુશી થયા. ઉજજયનિમાં તેને મિત્ર સજ્જન અને પોતાનું કુટુંબ મળ્યું. પેાતે બધાના કુશળ સમાચાર પૂછી કુટુંખને ત્યાં રાખી પોતાના મિત્ર સિરી નામના બ્રાહ્મણ સાથે ૧ જૈનેાના ત્રેવીસમા તીર્થંકર. ૨ આ આચાવની વિશેષ માહિતી માટે જૂએ મારા નામના નિબંધ. * ૩ કલ્યાણ મદિરસ્તેાત્ર રચ્યું એમ પણ બીજે સ્થળે મળે છે. આ કલ્યાણ મંદિર સ્તંત્ર અત્યારે વિદ્યમાન છે કે જે અનેક મંત્રાક્ષરાથી ભરપુર છે. ) સિદ્ધસેન દિવાકર ' ૪ આ ચમત્કારિક ખીના કુમારપાલપ્રબંધ અને પ્રબંધચિંતામણીમાં વધુ વિસ્તારથી આપેલી છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાએ ૯૫ : દશપુર ૧ થઇ ચિત્રકૂટ ( ચિતાર ) ગયા. ત્યાં ઘણાં ઘણાં અવનવાં દૃશ્યા જોઈ અનુક્રમે કાશી થઇ પટ્ટના આવ્યા. ત્યાં તેણે નવનના રાજવૈભવ સાંભળ્યા. ત્યાંથી રાજગૃહીર થઇ કામરૂપ દેશમાં ગયા. ત્યાં વિવિધ દૃશ્યા જોઇ ત્યાંથી નાગેદ્રપત્તન ગયે; ત્યાં તેણે તે નગરની અજાયખ ભરી ઉત્પત્તિ સાંભળી; અહીં તેની મેાજડી ફાટી જવાથી એક મેચીએ કુમારપાળને રેશમી મેાડી ભેટ આપી. કુમારપાળે તેને કહ્યું કે જ્યારે તું એમ સાંભળ કે ‘કુમારપાલ ગુજરાતની ગાદીએ બેઠા છે' ત્યારે તું ત્યાં આવજે. અહીં તેણે સિદ્ધરાજદેવના મરણ પથારીના ઉડતા ખબર સાંભળ્યા એટલે ત્યાંથી સીધે! તે ઉજ્જયિની આવ્યા. ત્યાં તેને પાકૅપાયે ખખ્ખર મળ્યા કે ગુજરાતના નરેશ જયસિહદેવ સ્વર્ગે ગયા અને તેમની ગાદીએ તેમના નામની પાદુકા સ્થાપી છે. કુમારપાળ આ ખબર સાંભળી કુટુંબને મળી પાટણ આવ્યા. પેાતે જ્યારે પાટણ આવ્યે ત્યારે ખબર સાંભળ્યા કે ‘આજેજ રાજતિલક કરવાનુ` મુ` છે. ' કુમારપાલને બરાબર સમયે આવેલે જોઇ બધા મત્રિએ, ભાયાત અને સામતે આશ્ચર્ય પામ્યા. સિદ્ધરાજ મરતી વખતે પેાતાના મંત્રીઓને કહી ગયા કે * મારી પછી ધર્મચુસ્ત ઉદાયન મંત્રીના પુત્ર ચાડ મારી ગાદીએ આવે ' પરંતુ આ વાતમાં ધણા મ`ત્રીએ વિરુદ્ધ હતા, અને ખુદ ચાડડના પિતા ઉદાયન મંત્રી પણ તેમાં વિરુદ્ધ હતેા. એટલે કુમારપાળ જેવા આવ્યા કે તરતજ તેના બનેવી કૃષ્ણસિંહ તેને પેાતાને ઘેર લઇ ગયા અને ત્યાં સારી પેઠે ન્હેવડાવી ધેાવડાવી સારાં ચેાગ્ય કપડાં પહેરાવી તેને રાજસભામાં લઈ ગયા. સભામાં ઘણી ઘણી વાટાઘાટ પછી અંતે એમ ઠર્યું કે ત્રિભુવનપાલના પુત્રને ગાદી આપવી કારણ ખરા હકદાર અને યેાગ્ય તે છે. તેમાં પ્રથમ ત્રિભુવનપાલના મ્હાટા પુત્ર મહીપાળને ઉઠાડી પૂછવામાં આવ્યું કે તમે રાજ્ય શી રીતે ચલાવશેા, ત્યારે તેણે ખરાખર ઉત્તર ન આપ્યા. ત્યાર પછી ખીજા પુત્ર કીર્તિ પાલને ખેલાવ્યા ત્યારે તેણે પણ ગેટાળાજ વાળ્યા. અન્ત કુમારપાલને પૂછ્યું ત્યારે તેણે પેાતાની વીરતાથી જવાબ આપ્યા કે “ હું મારી આ સમશેરથી રાજ્ય ચલાવીશ. ” મત્રીઓએ તેને રાજ્યને યેાગ્ય ધારી ૧૧૯૯ ના માગશર વદી ૪ ને દીવસે પુષ્પ નક્ષત્ર, મીન લગ્ન અને બીજા પણુ ઉચ્ચ ગ્રહા હતા ત્યારે તેનેજ ( કુમારપાલને ) રાજગાદીએ બેસાડી રાજતિલક કર્યું અને · મહારાજાધિરાજ શ્રી કુમારપાલદેવ 'ના નામની આણુ ફેરવી. ' ગુજરાત, લાટ, મહારાષ્ટ્ર, માળવા, મેવાડ, પૂર્વ દેશ આદિના પથ્થરે પથ્થર ભટકેલા, ત્યાં અનેકવિધ દૃશ્યેા જોઇ અનુભવ પામેલે, અનેક ક2ા સહન કરી ઘડાએલેા ઘણા ધણા ઢાલા રાજવીઓની રાજનીતિ અનુભવી કુશળ મુસદ્દી બનેલા અને સિદ્ધરાજને ૧ આ પુરને અત્યારે ચન્દસાર કહે છે. આ સબંધી વિશેષ જોવા ઇચ્છનાર મહાક્ષયે પુરાતત્ત્વમાં ગુજરાત વિધાપીઠના આચાર્ય શ્રી જિનવિજયજીએ લખેલે વિશાલાના ગણસત્તાક રાજા ચેટક ( ચેડા ) નામના લેખ જોવા તસ્દી લેવી. ૨ આ રાજગૃહી નગરી આજથી અઢી હજાર વર્ષ ઉપર થઇ ગયેલ જગÇારક શ્રી મહાવીર સ્વામીના પરમભક્ત મહારાજા શ્રેણીકની મુખ્ય રાજધાનીનું નગર હતું. વિશેષ માટે જુઓ અભયકુમાર ચરિત્ર િ Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈનવિભાગ જસ્માઓડણ અને રાણકદેવીનાં લાગેલાં કલંક ઘાઈ નાખવા, ગુજરાતની ગાદીને જગ પ્રસિદ્ધ બનાવવા અને ચૌલુક્ય વંશને કીતિનો કળશ ચડાવવા આ પરનારીસહોદર કુમાર પાળ ગુજરાતની ગાદીએ આવ્યો. કુમારપાળ ગાદીએ આવ્યો ત્યારે આખું પાટણ કપટ અને ફાટફૂટથી ભરેલું હતું. તેણે પ્રથમ પાટને કપટની બળતી વાળામાંથી બહાર કહાડી શાંતિ અને વિશ્વાસના મંત્રે રૂપી જળ રડી રાજનીતિ રૂપી અંકુશથી બધાને સીધા કરવા પ્રયત્ન કર્યો. ગાદીએ બેઠા પછી તેણે કેવી રાજનીતિ ચલાવી તેને માટે કુમારપાલ-પ્રબંધકાર નીચે પ્રમાણે જણાવે છે “ગામ નગર દેશના રક્ષણ સારૂ યોદ્ધાઓને સંગ્રહ કર્યો. કુનીતિનો નાશ કરી સુનીતિ ફેલાવી. વતીઓ પર સમતા બતાવી. દેવળમાં મહા પૂજાઓ ચાલુ કરી. સપુરુષોને માન આપી દુર્જનને દુર કર્યા. એ રીતે રાજ્યમાં સર્વત્ર શાંતિ પ્રસરે એવા ઉપાયો લેવા માંડયા. પાલદેવીને પટ્ટરાણુની પદવી આપી અને પિતાને ઉપકાર કરનાર બીજા માણસોને બહુ માનથી બોલાવી યોગ્ય બદલ આપે.” “તેમજ ઉદાયન મંત્રીને મુખ્ય પ્રધાન નીમ્યો. તે પુરુષ સ્વામિભક્ત, ઉત્સાહી, કૃતજ્ઞ, ધાર્મિક, પવિત્ર, માયાળુ, કુલીન, શાસ્ત્રજ્ઞ, સત્યભાષિત, વિનીત, દીર્ઘદર્શી, નિર્વ્યસની, વૃદ્ધસેવક, ઉદાર, સાત્વિક, પ્રાજ્ઞ, શર અને ચપળ હતો. રાજા પ્રજા અને પિંડનું હિત તાકનાર હતો. નિસ્પૃહી અને સ્વભાવે શાંત હતું. તે બહુધા મિયા વચન કાઢે તેમ નહોતું. સર્વ ધર્મોને માન આપી પાત્રની યોગ્યતા પ્રમાણે અધિકાર આપનાર હતો. ત્રણ વેદ, વાર્તા, દંડ અને નીતિમાં તેણે સારો શ્રમ લીધેલ હતા.” તેના પુત્ર વાડ્મટને સર્વરાજ્યકારભારમાં સહાયક નીમી “આલિંગ” પ્રધાનની (મદદગાર પ્રધાન, નાયબ દિવાન) પદવી આપી અને પિતાને દુઃખી અવસ્થામાં મદદ આપનાર બધા ઉપકારી મિત્રોને સંભારી તેમને નીચે પ્રમાણે યોગ્ય બદલે આપ્યો. આલિંગ (સજજન) કુમારને ચિત્રકૂટ ( ચિતડ) ની પટ્ટીકાને સ્વામી બનાવ્યો કે જે પટ્ટિકા નીચે ૭૦૦ ગામે હતાં. કુમારપાલપ્રબંધકાર કહે છે કે હજુ પણ તેના વંશ સગરા રજપુત તરીકે ઓળખાય છે. જે ખેડુતે પૂર્વે કાંટાની વાડમાં પિતાને સંતાડી રક્ષણ કર્યું હતું તે ખેડુતને પિતાનો અંગરક્ષક કર્યો અને પિતાના દુઃખના સહચારી વોસિરી બ્રાહ્મણને (તેની માતાનું પહેલાનું મહેણું સંભારી.) લાદેશ આપો અને રસ્તામાં પિતાની ખરેખર દુઃખી અવસ્થામાં ખાવાનું આપનાર, પોતાની ગાડીમાં બેસાડનાર અને આર્થિક મદદ આપનાર ઉદાર દિલની શ્રીદેવીની પાસે રાજતિલક કરાવી તેને ધોળકા આપ્યું અને ચણ આપનાર દુકાનદારને વટપદ્ર (વડોદર) આપ્યું આવી રીતે કુમારપાલપ્રબંધકાર કહે છે કે પિતાના અનેક ઉપકાર કરનાર મિત્રને સારી પેઠે સંભારી બધાને સંતોષ્યા. આ બાજુ તે વખતના પ્રખર વિદ્વાન જૈનાચાર્ય શ્રી હેમચંદ્ર સૂરિશ્વરનું પણ તેને તે વખતે સ્મરણ થયું. તેણે પિતાના પરમ ઉપકારી, જીવનદાતા, ગુરુને પ્રેમપૂર્વક આમંત્રણ આપી તેમનું ખુબ સન્માન કરી, તેમને ચરણે આખું રાજ્ય ધરી દીધું. પરંતુ તે ૧ ઉદાયન મંત્રીને, “વ્યભિચારી, નિર્દય, કૃતન, પાપી આદિ વિશેષણો લગાડનાર મહાશય ઉપલાં વાક જોશે એમ નમ્ર વિનંતી છે.” Page #132 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાએ ८-७ . નિસ્પૃહ જૈનાચાર્યે કુમારપાળને કહ્યું કે “ અમારે કંચન અને કામિનીના ત્યાગીને તા રાજ્ય સુખને બદલે દુઃખપ્રદ છે માટે તેને તે। તમેજ સંભાળેા. હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજદેવ કે કુમારપાળ દેવ એમાંથી એકેના રાજગુરુ નહાતા થયા. એ નિસ્પૃહી પરમ ચેાગીશ્વર આચાય શ્રી ગુજરાતના અને રાજવીઓના ધર્માંગુરુ તરીકે જ રહ્યા છે અને શાભ્યા છે. પણ માત્ર સિદ્ધરાજે તેમના પ્રત્યે કઇક ઐછે. ભક્તિભાવ દેખાડયા અને કુમારપાળે તેમના પ્રત્યે તેમના ધર્માં પ્રત્યે–શાસન પ્રત્યે વિશેષ પ્રેમ ભક્તિભાવ દેખાડયા છે. એ મેટા ફેર છે. કુમારપાળ તેમને ત્યાગ અને યાગ જોઇ તેમના ઉપર વિશેષ ભક્તિવાળા થયા અને તેમના ઉપદેશથી અહિંસાના પવિત્ર ત્રતા-મત્રે તે સ્વીકારી પ્રજાને પહેાંચાડી જૈન ધર્મ સ્વીકાર્યાં. tr કુમારપાળે ગાદીએ બેઠા પછી પોતાના દિવસ અને રાતનેા કાક્રમ કેવી રીતે ગાઠવ્યા તેનું સુંદર ટાઇમટેબલ નીચે પ્રમાણે છે. રાજાએ પ્રથમ દિવસના આઠ ભાગ કરી પ્રથમ ભાગમાં રક્ષા સારૂ ખર્ચા વિચાર કરવા, ખીજા ભાગમાં નગરના લેાકેાની રક્ષાનું ચિંત્વન કરવું, ત્રીજા ભાગમાં દેવર્ચા કરી ભાજન કરવું, ચેાથા ભાગમાં ખાતે તપાસવું, પાંચમા ભાગમાં ખીજાં બધાં કામેામાંથી નિવૃત્ત થઇ ચરેતે પરદેશ માકલવા, છઠ્ઠા ભાગમાં મરજી મુજખ કરવા નીકળવું, સાતમા ભાગમાં હાથી ઘેાડા અને બાણુ વગેરેની રચના કરવી— કરાવવી અને આઠમા ભાગમાં જય મેળવવા નવી સેનાની ગાઠવણુ કરાવવી. તેવી જ રીતે રાત્રિના આઠ ભાગમાં અનુક્રમે (૧) એકાંતમાં મોટા આપ્ત માણસાની સાથે વાતચિત કરવી. (૨) સુખથી ગંભીર અર્થવાળા શાસ્ત્રનું સ્મરણ કરવું (૩) વાજીંત્ર સાંભળી શયન કરવું (૪૫) નિદ્રા લેવી (૬) વાદ્ય નાથી જાગી મન વચન અને કાયાની એકાગ્રતાએ ધ્યાન કરવું (છ) મંત્રનેા વિચાર કરવા અને (૮) માં બ્રાહ્મણેાના આશીર્વાદ ગ્રહણ કરી વૈદ્યાની મુલાકાત લેવી. ’૧ કુમારપાળ ગાદીએ આવ્યા એ તે વખતના કેટલાએક રાજવીએને ન રુચ્યું. તેમાંથી માળવાના રાજા અને શાકભરીના અર્ણોરાજ ઘુમતા સૈન્ય સાથે કુમારપાળ ઉપર ચડી આવ્યા. કુમારપાળે સાંભળ્યું કે તેમાં સિદ્ધરાજના ધર્મપુત્ર ચાહતના મુખ્ય હાથ હતા અને તેની ઉશ્કેરણીથી જ તે રાજવીએ ચડી આવ્યા હતા. ચાહો તેમને બધા ખાનગી રસ્તા બતાવવા ઉપરાંત કુમારપાળના પરાભવની ચાવી પણ બતાવી હતી. પરંતુ વીર કુમારપાળ તેમનું સ્વાગત કરવા પહેલેથી સૈન્ય લઇ તેમની સામે ગયા. અને પ્રતિસ્પર્ધી સામસામા મળ્યા. ઘેાડુ' ધણું બાકી હતું તે પણ ચાહડે કુમારપાળના મુખ્ય સેનાધિપતિ માહણુ આદિ ખીજા સૈનિકાને દ્રવ્યદ્રારા ફાઢી ' પુરૂં કર્યું. આ વખતે આખું પાટણનું સૈન્ય *પટની જ્વાળામાં પતંગીયાની માર્ક ઝુકવા તત્પર થઇ રહેલું હતું. કુમારપાળને આ *પટની ખબર ડે સુધી ન પડી. બીજે દિવસે જ્યારે પેતે પેાતાના કલહુપાંચાનન નામના હાથી ઉપર બેસી યુદ્ધ કરવા ગયા ત્યારે લગાર વિમાસણ થઈ પરંતુ તેના સાહસે 66 તેણે જોયું કે પાટણનું સૈન્ય ફ્રૂટયું છે. તેને અને વીરતાએ તેને પાછા ન પાડયે. તેનામાં ૧ કુમારપાલપ્રબંધકારે આપેલા કુમારપાળના કાર્યક્રમ વાંચી આ વૃદ્ધ રાજવીની આવી નિયમસર દિનચર્યા જોઇ અત્યારના અમારા રાજવીએ પેાતાના સમયનેા વિચાર કરશે? Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જનવિભાગ કઈક નવું દૈવી બળ આવ્યું હોય તેમ કલહપંચાનનના કાનમાં પિતાને ખેસ ભરાવી હાથીને આગળ ધપાવ્યા. કુમારપાળનું શૌર્ય, તેની ધીરતા અને વીરતાની ખરેખરી કસોટી આ વખતે હતી. તેને જગતને બતાવવું હતું કે ગુજરાતની ગાદીએ તે વીર પુરુષ જ આવ્યા છે. સારા યુદ્ધવિશારદને છાજે તેવી રીતે તેણે શૌર્યથી પિતાના કલહપંચાનનને અર્ણોરાજની સામે ધપાવી શિકાર બરાબર સામે આવ્યો જેઈ, લાગ શોધી વીર પુરુષની માફક હાથી ઉપરથી કુદકો મારી અર્ણોરાજની અંબાડીમાં જઈ તેને હેઠો પાડી કેદ કરી લીધો. ગુજરાતના સૈનિકે ભૂલ્યા. તેમણે જોયું કે ગુજરાતનું નાક કુમારપાળે અખંડ રાખ્યું છે, પછી તે સૈનિકે એ કુમારપાળનું અનુકરણ કર્યું અને તેની મદદે જઈ પહોંચ્યા. અર્ણરાજનું સૈન્ય ઉભી પૂંછડીએ ના. માળવાને રાજા પણ આ ખબર સાંભળી પિબારા ગણી ગયો અને કુમારપાળની વિરતાનાં યશોગાન તરફ ફેલાયાં. ત્યાંથી પાછા વળતાં વિક્રમસિંહને કેદ કરી તે પાટણ આવ્યા. ગુજરાતને નરેશ વિજયયાત્રા કરી વિજયલક્ષ્મી મેળવી પાછો આવ્યો. ગુજરાત, પાટણની યુવતિએાએ તેને ઉઘાડે મુખડે ફૂલ અને ચોખાથી વધાવ્યો અને તેનાં યશગાન ગાયાં. હજી તો વિજયયાત્રાનાં યશગાન ગવાતાં હતાં ત્યાં તો કોકણના મલ્લિકાર્જુનનું “રાજ્યપિતામહ” બીરૂદ કુમારપાલને ખુંચ્યું. તે વૃદ્ધ રાજવીને થાક ઉતારવાની જરૂર હતી છતાં તેનું વીર ક્ષત્રીય લોહી ઉછળી આવ્યું. તેણે તે જ વખતે યુદ્ધવિશારદ વાહડ-વાડ્મટને સૈન્ય આપી મલ્લિકાર્જુન ઉપર મોકલ્યું પરંતુ પહેલી વાર તે વાહડને પરાજય થયો.તે ચતુર સેનાપતિએ કાળા તંબુ સહિત પાછાં આવી પાટણ બહાર પડાવ નાખ્યો. કુમારપાલે ગામ બહાર કાળો તંબુ જેઈ તપાસ કરાવી તો તેને માલુમ પડયું કે વાડ્મટ પરાજય પામી પાછા આવ્યો છે, એટલે તરત જ કુમારપાલે તેની પાસે ગયો અને પુષ્કળ સૈન્ય આપી પાછો મલ્લિકાર્જુન સામે મેકલ્યો. વાગભટ બીજી વાર સાવચેતીપૂર્વક જઈ વ્યુહ રચી તેની સામે યુદ્ધના મરચા માંડયા. આ બીજી વારના યુદ્ધમાં વાહડ વિજયી થયો. તેણે તે યુદ્ધમાં “રાજપિતામહ” મલ્લિકાર્જુનને મારી નાખી તેની વિજયલક્ષ્મીને વર્યો. સાથે તેણે મલ્લિકાર્જુનની જે રાજલક્ષ્મી મેળવી તેમાં નીચેના મુખ્ય હતાં. “શૃંગારકેટી નામની સાડી, માણિક્ય નામનું વસ્ત્ર, પાપક્ષય હાર અને વિષાપહાર છીપ. એ સિવાય ૧૪ ભાર સોનાના ૩૨ કુંભ-ચરૂ, ૬ મુંડા મોતિ, ૧૪ કરોડ સોનૈયા, ૨૦૦૦ હજાર વાસણ, ચતુર્દત હાથી અને સુંદુક નામને ભવેત હાથી વગેરે ઘણી ચીજો સાથે લઈ વિજયયાત્રા કરી તે પાટણ પાછો આવ્યો. ગુજરાતના નરેશે તેને બહુ માનપૂર્વક પુરપ્રવેશ કરાવ્યું. તેણે સભામાં જઈ કુમારપાલ સન્મુખ મલ્લિકાર્જુનનું માથું ધર્યું અને બધી રાજલક્ષ્મી સભામાં હાજર કરી. કુમારપાલે તેને ધન્યવાદ આપી મલ્લિકાર્જુનનું “રાજપિતામહ” બીરૂદ વાડ્મટને આપી બીજું પણ સારું ઇનામ આપ્યું. આ સિવાય સૌવીર, સૌરાષ્ટ્ર, સપાદલક્ષ, તેલંગ, કેકણ આદિ દેશમાં વિજયયાત્રા કરી કુમારપાલ પાછો આવ્યો. ગુજરાતની સમસ્ત પ્રજાએ, તેની યુવતિઓએ આ પિતાના પરનારીસહદર વિજેતા રાજવીને ઉધાડે મુખડે દુઃખડાં લઈ ફૂલ અને ચોખાના સ્વસ્તિકથી ૧ વાજીંત્ર અને શંખનાદ સાંભળી તે પાછો પડતો હતો એટલે તેણે તેને કાનમાં ખેસ ભરાવ્યો કે જેથી તે શબ્દ સાંભળી ન શકે. Page #134 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાઓ વધાવ્યો. ગુજરાતની પ્રજાએ ફરી વાર વનરાજ, મુળરાજ અને સિદ્ધરાજને સંભાર્યા. સિદ્ધરાજ જે દેશને વર્ષો સુધી પિતાના ત્રણ મહારથીઓથી ( ત્રિભુવનપાલ, મુંજાલ મંત્રી અને ઉદાયન મંત્રી તેના રણાંગણના ખેલાડીઓ, સુત્રધારે, અને મહારથીઓ હતા) લડી લાંબે સમયે વિજયપતાકા પામ્યા હતા તેમાંના દરેક દેશમાં પિતાના ભુજબળથી વિજયપતાકા મેળવી ગુજરાતની વિજય કીતિના મંદિરને સુંદર કળશ ચડાવી તેની શોભામાં વધારો કરી, ગુજરાતનાં યશોગાન પોતાના ફડફડાટ દ્વારા ગાતી વિજયપતાકા તેના ઉપર ચડાવી. હવે વિજયયાત્રા કરી આવેલા વૃદ્ધ રાજવીએ પરદેશની લક્ષ્મી અને બળથી ગુજરાતને સમૃદ્ધ બનાવી અનેકવિધ કળાઓ અને સુંદર ભવ્ય સ્થાનેથી શોભાવવા પ્રયત્ન આદર્યો. તેમાં તેણે સૌથી પ્રથમ આર્યાવર્તાના સુધાસાગર સમા અહિંસાના પવિત્ર અને મીઠા મંત્રો ઘેર ઘેર પહોંચાડ્યા અને પિતાના તાબાના બીજા દેશોમાં પણ અહિંસાના સુમધુર નાદ પહોંચાડી પ્રજાને શાંતિસાગરમાં હિલેળા ખાતી બનાવી. ત્યાર પછી શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી સેમિનાથપટ્ટણના મહાન જીર્ણ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી અઢકળ પૈસો ખચ તેને વિવિધ શિલ્પથી શોભાવી મજબુત બનાવ્યું. આ સિવાય તે પરમ યોગીશ્વરના ઉપદેશથી તેણે જ્યારથી તે મંદિરના જીર્ણોદ્ધારનું કામ આવ્યું હતું ત્યારથી તે પુરૂં થતાં સુધી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા પાળી હતી. તેઓશ્રીના ઉપદેશથી “કુમારપાલવિહાર “ઉંદરવસહકા” અને તારણ (તારંગા હીલ) પર્વત ઉપર ૨૪ હાથ ઉંચુ ભવ્ય જિન મંદિર કરાવ્યું કે જે ગગનચુંબી ભવ્ય પ્રાસાદની સુંદર પતાકા અત્યારે પણ પવનમાં હીલેળા ખાતી કુમાળપાળનાં યશોગાન ગાઈ રહી છે. તે મંદિરની અંદર તેણે ૧૦૪ આંગળની અછતનાથ પ્રભુ (જૈનોના બીજા તીર્થકર ) ની પ્રતિમા ભરાવી હતી. આ સિવાય “આલોગ નામની વસતી' “કુમારપાલવિહાર ” “યુકા વિહાર” “લીકા વિહાર ” આદિ ઘણાં જિન મંદિર તેમ જ બ્રાહ્મણના ઘણાં મંદિરે નવાં કરાવ્યાં. આ ઉપરાંત અનેક કુવા, વાવ, તળાવ આદિ પ્રજાહિતનાં ઘણાં કામો કરાવ્યાં. તેમ જ પ્રજાને માટે સ્થળે સ્થળે જ્ઞાન ભંડાર (લાયબ્રેરીઓ) પાઠશાળાઓ, નીશાળો આદિ પણ કરાવી. આવી રીતે ગુજરાતમાં કળિયુગમાં પણ તેણે સત યુગ ફેલાવ્યો. જ્યારે ગુજરાતમાં સત યુગ પ્રવર્તી રહ્યા હતા તે સમયે ગુજરાતને કોઈક અનેરો વજન પાતને ધ્રાસકો લાગે. તે સત યુગના વિધાતા, ગુજરાતના સુવર્ણાક્ષરના ઇતિહાસમાં વાવેતચંદ્રરાવાર ઉચ્ચ સ્થાન મેળવવાને લાયક શ્રી હેમચંદ્રાચાર્યની તબીયત લથડી. કાળ કોઈને છોડતો નથી. રાજામહારાજા ચક્રવતી કે તીર્થંકર દેવ જેવા અનેકને પણ દુષ્ટ કાળે પિતાના કાળીયા બનાવ્યા છે–તેમ તેણે તે ધર્મની - ૧ જૈનેતર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાને ઉપદેશ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય આપે એ તે તેમને નિષ્પક્ષપાત કે તટસ્થતા સિવાય બીજું કશું નથી. હજી આગળ વધીને કુમારપાલના આગ્રહથી હેમચંદ્રાચાર્ય મહાદેવનાં દર્શન કરવા સામનાથપટ્ટણ પણ ગયા હતા અને ત્યાં જઈ મહાદેવાષ્ટક બનાવ્યું હતું. ૨ પહેલાં આ મંદિર વામ્ભટે બંધાવ્યું હતું પરંતુ કુમારપાળના આગ્રહથી તેમને આપી તે મંદિરનું નામ કુમારપાળવિહાર રાખ્યું. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જેનવિભાગ મૂર્તિ, સાક્ષાત સરસ્વતિના અવતાર સમા અને સત યુગના વિધાતાને પિતાનું ભક્ષ્ય બનાવ્યું. ગુજરાત ઉપર વજપાત કંપ થયો. આખું ગુજરાત તે સત યુગના વિધાતાની પાછળ ગાંડુ બન્યું. રાજા અને પ્રજા બંનેએ તે ગુજરાતના ગર્ભમાંથી પાકેલા નરરત્નની કીસ્મત આંકી હતી એમ કહેવામાં લગારે અતિશયોક્તિ નથી. આખા ગુજરાતમાં તેના તાબાના રાજ્યમાં બધે તે નરરત્નની બેટ જણાઈ. તેને શેક પ્રજાએ ઘેર ઘેર પાળે. પાટણની પ્રજાએ અને રાજાએ તેમના દેહને ચંદનમલયાગરૂકપુરકુસુમ આદિ સુગંધી દ્રવ્યોથી બાળી તેમની પછવાડે ખુબ શોકનાં આંસુ સાર્યા. હેમચંદ્રાચાર્યના સ્વર્ગવાસ પછી છ મહીને ગુર્જરેશ તેમને (પિતાના ગુરુને મળવા માટે હોય તેમ સ્વર્ગને રસ્તે પ્રયાણની તૈયારી કરવા માંડી. ગુરુવિરહ અને રાજ્યમાતાના ભત્રીજા અજયપાલની ખટપટથી ચિંતાએ તેના હૃદયમાં ઘર કર્યું. અને તે ચિંતા ચિતા સમાન નીવડી. અને કુમારપાળ સં. ૧૨૩૦ માં આ ભૂત દેહ છોડી સ્વર્ગે સીધાવ્યો. ગુજરાતની ગાદી ઉપર આ વીર, ધર્માત્મા અને મહાન વૈભવશાલિ નરેશ કુમારપાલ છેલ્લો જ હતો એમ કહું તેમાં લગારે અતિશયોક્તિ નથી. કમળપાલની પછીના રાજાઓ એશઆરામી, આળસુ અને વિલાસી હતા. તેમણે રાજ્ય મંત્રીઓને સોંપ્યું અને ધીમે ધીમે ગુજરાતની સમૃદ્ધિનો નાશ થવા માંડે અને તેમાં ય કરણઘેલાના મંત્રી માધવે વિદેશીઓની સત્તાને પેસાડી ગુજરાતની લક્ષ્મી લુંટાવીને તેને પાયમાલ કરી અને ગુજરાતને વિદેશીઓની મજબુત બેડીઓથી જડકી તેને ગુલામ બનાવ્યાનું પાતક હાર્યું. કુમારપાલે ગાદીએ આવ્યા પછી અહિંસાના પવિત્ર મને સ્વીકારી પ્રજા પાસે સ્વીકારવી શત્રુઓને પરાભવ પમાડી પિતાની પાછલી જીંદગી શાંતિમાં ગાળી ગુજરાતને સમૃદ્ધ બનાવવા પ્રયત્ન કર્યો છે. કુમારપાલની રાજ્ય વૃદ્ધિ કુમારપાળના સમયની રાજવૃદ્ધિ નીચે પ્રમાણે છે. રાજ્યમાં અગીયારસે હાથી, પચાસ હજાર રથ, અગીયાર લાખ ઘેડા અને અઢાર લાખ પાયદળ હતું. બીજા દેશના રાજાએ તેની આજ્ઞા પાળતા. તેની સભામાં ૭૨ સામત (નાના મેટા રાજાઓ) તેની સેવા કરતા હતા. આ સિવાય તેણે ૧૪૪૪ નવાં જિન મંદિરો કરાવ્યાં, ૧૬૦૦૦ મંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યો તેમજ અનેક મહાદેવનાં મંદિરે પણ સમરાવ્યાં. તેમાં સોમનાથપટ્ટણનું ભવ્ય મંદિર મુખ્ય હતું. તેણે સંઘ કાઢી સંઘપતિની પદવી મેળવી સાત વાર મહાન યાત્રાઓ કરી હતી. આવી રીતે ગુજરાતને અનેક રીતે સમૃદ્ધ બનાવી તેણે બીજા ધર્મરાજાનું બીરૂદ મેળવ્યું હતું. ૧ કુમારપાળે યાત્રા કેવી રીતે કરી હતી તેનું વિસ્તૃત વર્ણન સુંદર ભાષામાં કુમારપાલપ્રબંધકાર નીચે પ્રમાણે આપે છે. કુમારપાળે પુછ્યું “મહારાજ સંઘપતિમાં કેવા ગુણ હોવા જોઈએ?” શ્રી હેમચંદ્રાચાર્ય બેલ્યા કે “સંધપતિ માતપિતાને ભક્ત અને સ્વજન પરજનને આનંદ આપનાર હોવો જોઈએ. તે શાંતિ, શ્રદ્ધા, શુદ્ધ બુદ્ધિ, દયા, દાન, અને શીયકળથી ભૂષિત અને પરગુણના વિભવના ઉત્કર્ષ માં હર્ષ માને એ જોઈએ. તેનામાં મદ અને Page #136 -------------------------------------------------------------------------- ________________ જૈન રાજાએ ૧૦૧ કુમારપાલને નીચે પ્રમાણે ખીરૂદ મળ્યાં હતાં ‘ મહારાજાધિરાજ, ચક્રવર્તી, પરમાત, પરદારસહેાદર, વિચારચતુર્મુખ ૧( બ્રહ્મા ) શરણાગત, વજ્રપંજર, રાજર્ષિં, જીવદાત, મેધવાહન, ગુજરાતને વિક્રમ, ખીજો ધર્મરાજા, સત્કૃત્યને વિધાતા અને પ્રજાગુરુ,' તેને જન્મ ૧૧૪૯ માં લગભગ છે. તે ૫૦ વર્ષની ઉમ્મરે ૧૧૯ ના માગશર વદ ૪ ને દિવસે ગાદીએ બેઠે। અને ૧૨૩૦ સુધી જવી રાજગાદી ભાગવી. તેણે કુલ ૩૦ વર્ષ અને ૮ માસ રાજ ભેગવ્યું અને ૮૦ વર્ષનું દીર્ઘાયુ ભાગવી પ્રથમ અવસ્થામાં દુઃખ ભેગી છેલ્લી અવસ્થા શાંતિમાં ગાળી એક પ્રજાપાલક રાજા તરીકે નામના મેળવી ગુજરાતને કલર્ડના અભાવ હાઇ તે કાષ્ટનાથી ક્ષેાભ ન પામે. ટૂંકામાં સાક્ષાત્ દેવ સમાન મેાક્ષગામી પુરુષ જ સધપતિના ઐશ્વર્યાંના અધિકારી થાય. સધજાત્રાના ફ્ળની ઇચ્છા રાખનાર સંધપતિ મિથ્યાત્વના સંગ છેડે એને તેવા વચન પર આદર ન કરે. યાત્રાળુઓને પેાતાના આંધવા કરતાં પણ વધુ લેખે. સર્વ ઠેકાણે શક્તિથી અથવા ધનથી અમારિપટ દેવડાવે. શ્રી અરિહંતનું ભજન રાખી નિરંતર સાધુ સાધ્વી અને સમિકાને અન્નવસ્ત્રાદિનાં દાન અને પ્રણામ વડે પ્રસન્ન રાખે. ” એ પ્રકારે ગુરુના ઉપદેશ સાંભળવાથી કુમારપાળના હૃદયમાં તી યાત્રા કરવાના મનેારથતા અકુર ફૂટયેા, તેથી તેણે શુભ મુર્ત જોવડાવી પ્રસ્થાન સારૂ સુવર્ણ અને રત્નથી જડત પટ્ટ ગજ ઉપર સુવર્ણમય પ્રતિમાથી અલંકૃત દેરાસર પધરાવ્યું. સ` મદિરામાં અઠ્ઠાઇ મહેાત્સવ મંડાવ્યા, બધીવાનાને છેડાવ્યા અને બહુ ધામધુમ કરી. પછી વરઘેાડામાં સથી આગળ રાજનનું દેરાસર પછી છર સામ`તાનાં દેવલય પછી ૨૪ વાગ્ભટ મંત્રીનાં અને તેની પાછળ અઢારસા શેઠીયાનાં દેરાસર એ રીતે મોટી હારની હાર મેઘાડમ્બર અને છત્રચામરાદિથી શાભિત નીકળી. . સધનાં મુખ્ય માણસેાની નોંધ આ પ્રમાણે છે. પહેલાં તેણે મેટા ઉત્સવ કરી સંધયાત્રાના ડંકા વગડાવ્યા અને પોતે મુખ્ય સેનાધિપતિ થયે. તે સંધમાં જવા સારૂ કુમારપાલના સામા, વાગ્ભટાદિ મંત્રી રાજ્યમાન્ય નગરશેઠના પુત્ર આભડ, ડભાષાચક્રવર્તીશ્રી દેવપાલ, કવિએ અને દાનાએમાં અગ્રણી એવા સિદ્ઘપાળ, પાલનપુરને પહ્લાદ રાણેા, નવ્વાણું લાખની મુડીવાળા-પુંછવાળા છાડાશેઠ, રાજાનેા ભાણેજ પ્રતાપમલ, અઢારસા શાહુકારા, હેમચંદ્રાચાર્યાદિ મુનિએ અને ખીજા પણ છએેદનના વેત્તા તથા ગામ નગર અને સ્થાનના કરાડા લેાકેા તૈયાર થયા. અગીયાર સે। હાથી અગીયાર લાખ ઘેાડા અને અઢાર લાખ પાયદળને સાથે લેવાના હુકમ થયા અને અનેક યાચક લેાકેાનાં ટાળાં પણ એકઠાં થયાં. ખીજું વર્ણન લંબાણુના ભયથી નથી આપતા. ૧ આ ખીરૂદ વૃદ્ધાવસ્થામાં સંસ્કૃત ભણી પ્રખર પીડત થવાથી અને સારા કાવ્યકાર અને ટીકાકાર થવાથી પડિતાએ તેને આપ્યું હતું. કુમારપાળની કૃતિમાં પણ કેટલીએક મળી આવે છે કે જે સાર અ અને ચમત્કારથી ભરપુર છે. સમયે આળખાણ કરાવીશ. વિ. ૬, ૧૪. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જનવિભાગ શોભાવી સિદ્ધરાજનાં જસ્માઓડણ અને રાણકદેવીનાં લકે જોઈ નાખી એ પરનારીસદર સ્વર્ગે ગયો. તેની સ્તુતિરૂપ એક લેક નીચે પ્રમાણે છે – कृत्यकृत्योऽसि भूपाल कलिकालेऽपि भतले । आमंत्रयति तेन त्वां विधिः स्वर्गे यथाविधि ॥ १ ॥ હે રાજન કલિકાળને વિશે પણ ભૂતળને વિષે પણ આપ કૃતકૃત્ય થયા છો તેથી પ્રસન્ન થઈ વિધાતા આપને સ્વર્ગમાં યથાવિધિ નિમંત્રણ કરે છે.” ઉપસંહાર, ઉપસંહારમાં મારે કંઈ વિશેષ જણાવવાનું નથી, પરંતુ અત્યારના કેટલાએક મહાશ રા. મુનશી આદિ કુમાર પાળ અને તેના ગુરુ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય ઉપર અણછાજતા આક્ષેપ કરે છે. જો કે તેમના આ આક્ષેપોને ઉત્તર આપવા હું નથી બેઠો અને અત્યારે તેને સમય પણ નથી; પરંતુ તેના પ્રત્યે મારી એક નમ્ર વિનંતી છે કે તે મહાશય પિતાની વિયતવિહારી કલમ દ્વારા ઈતિહાસ ઉપર છીણી મુકવાનું જે પાતક વહેરી રહ્યા છે તેને આગળ વધતું અટકાવે. સાચો ઈતિહાસ નિષ્પક્ષપાતપણે તપાસી તટસ્થ ભાવે તેને બહાર લાવે તેમાં જ તેમની કલ્પનામય કલમનું મહત્ત્વ છે. બીજાની ચોરી કરી બીજાને બનાવવા તેના કરતાં તે બહેતર છે કે કલમને છોડી દેવી. ભાઈ મુનશી આટલા શબ્દમાં જરૂર સમજી જઈ સત્યને ગ્રહણ કરશે એમ હું ઈચ્છું છું. હવે મેં “મહારાજાધિરાજ' કુમારપાળના નિબંધમાં જે જે ગ્રંથની મદદ લીધી છે તેના લેખકે-આચાર્યશ્રીના ઉપકાર માની વિરમીશ. - કુમારપાળનું જીવનચરિત્ર તેમના ગુરુશ્રી હેમચંદ્રાચાર્યો માહવીર સ્વામીના જીવનચરિત્રમાં કંઈક અને પ્રાકૃતિદ્વાશ્રયમાં વિસ્તારથી આપ્યું છે અને તેઓશ્રીએ લખેલું જીવનચરિત્ર ઐતિહાસિક દષ્ટથી બહુ મહત્ત્વનું છે. જો કે મને આ ગ્રંથની મદદ નથી મળી માટે દિલગીર છું. મેરતુંગાચાર્યકૃત પ્રબંધચિંતામણી તથા જિનમંડણ ગણીકૃત કુમારપાળપ્રબંધની મદદ મેં ખાસ લીધી છે. આ સિવાય જૈન સાહિત્ય સંશોધકમાં આવેલ શ્રી જિનવિજયજીએ લખેલ કુમારપાળ પ્રતિબંધની પ્રસ્તાવના આદિની મદદથી મેં આ નિબંધ તૈયાર કર્યો છે. જિનમંડણગણીએ કુમારપાલપ્રબંધમાં ઘણી નવી વાત લખી છે. મેં ખાસ આ ગ્રંથ ઉપરથી જ નિબંધ તૈયાર કર્યો છે માટે એ ગ્રંથકારનો ખાસ ઉપકાર માની વિરમું છું. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ જૈન રાસાએ ૮ જૈન રાસાઓ. (લેખક:-રા. ૨. ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ.) અનેક જૈન કવિઓએ અનેક રાસો લખેલા છે. કવિતામાં લખાયેલા અનેક મહાપુરુષોનાં ચરિત્રના કથા રૂ૫ ગ્રંથને મુખ્યત્વે રાસ એવું નામ આપવામાં આવે છે. આવા રામાં નીતિ અને ધર્મની જુદી જુદી વાતો સમજાવવા માટે ઉન્નત આત્માઓનાં જીવનચરિત્રો આપવામાં આવેલ હોય છે. વૈષ્ણવ ધર્મમાં પણ કેટલાક રાસે તે ધર્મના મહાપુરુષોએ રચ્યા છે. જેના કવિના બનાવેલા રાસોમાં જુદે જુદે સ્થળે દષ્ટિ કરતાં તેમાં નવરયુક્ત વર્ણન આવે છે. જૈન શાસે કેટલેક સ્થળે તો રસ અને અલંકારથી છલકાઈ જાય છે, તેટલું જ નહીં પરંતુ રસના આલંબન, ઉદ્દીપન, વગેરે વિભાવોને જ્યાં જે ઘટે તે ઉપયોગ કરી એ વર્ણન વાંચવામાં આહલાદ થાય તેવાં રસભરિત કર્યા છે તેથી જ આવી કૃતિને જૈન કવિઓએ રાસ એવું નામ આપેલ ઉચિત છે. કાવ્યનો આત્મા રસ છે, જેથી રસિક કાવ્યને રાસ એ નામ યોગ્ય રીતે અપાયેલ છે. આવા રાસમાંથી જેમ કેટલેક અંશે જૈન ઇતિહાસ દેખાય છે તેમ જુની ગુજરાતી ભાષા તે સમયે કેવી હતી તેનું પણ ભાન થાય છે. વળી સાહિત્ય શબ્દને ખરે અર્થ આપતી વેળા એક સંસ્કૃત કેષમાં દાખલા તરીકે “રસાલંકારાદિ” એવું લખેલ જાણવામાં આવેલ છે, તો તે અર્થ લક્ષમાં રાખવાથી સ્પષ્ટ જણાશે કે, જૈન કવિતાઓને ગુજરાતી ભાષાનું સાહિત્ય કહેવું એ આવશ્યક છે કારણું સાહિત્યને ખરો અર્થ તેમાં સાર્થક થાય છે. જૈન રાસોની કવિતા હાલના કવિઓની પેઠે વૃત્ત કે છંદમાં લખવામાં આવેલ નથી, પરંતુ અમુક રાગ, મેળ અને તાલ સહિત ગવાય અને તેમાં કોઈ રાગ રાગિણીની છાયા આવે એવી દેશીઓ ઢાળ, ગરબીઓ, વગેરેમાં રચાયેલ છે. કવિ શ્રી પ્રેમાનંદે જેમ કડવાં અને શ્રીયુત દયારામભાઈએ મીઠાં એમ પિતાને કવિતાના ગ્રંથમાં લખ્યું છે તેમ જૈન કવિઓએ દેશીઓનું નામ આપી ઉપર ઢાળ પહેલી ઢાળ બીજી એમ લખેલ છે. અને કવિ પ્રેમાનંદની કવિતામાં જેમ વલણ આવે છે તેમ જૈન કવિ રચિત રાસાઓમાં ઢાળની પૂવે દૂહા-દેહરા કે સોરઠી દેહરા આપેલ હોય છે. જૈન વિરચિત રાસાઓમાં પ્રથમ મંગળાચરણમાં જિનેન્દ્રપ્રભુ–દેવની સ્તુતિ, પછી પિતાના ગુરુ અને સરસ્વતી દેવની સ્તુતિ કરેલી હોય છે, ત્યાર બાદ કયા પુરુષ માટે અને ધર્મના કયા સ્વરૂપ ઉપર રાસ લખે છે તે જણાવવામાં આવે છે. દરેક રાસમાં છેવટે પ્રશસ્તિ-રચનાર મહા પુરુષનું નામ, રચવાને સમય, સ્થળ (ગામ, સંવત, માસ વાર વગેરે) તેમજ પોતાના ગુરુની પરંપરા-પેઢીનામું આપવામાં આવતું હોવાથી તે ઐતિહાસિક સાહિત્યનું અંગ પણ બને છે અને તેથી તેને સહાયરૂપ છે. મુસલમાની રાજ્યના આરંભને કાળ ગુજરાતમાં અંધાધુંધીને અને ત્રાસનો તેમજ કેટલેક અંશે હિંદુ મંદિરો, અને સાહિત્યના વિધ્વંસને હતે. આવા જલમવાળા કાળરાં Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન વિભાગ કે સંસ્કૃત ભાગધિ-પ્રાકૃતાદિ ભાષાઓને અભ્યાસ કરી ઉંચું તત્ત્વજ્ઞાન મેળવે એવી યોજના કે શાંતિ તે વખતે નહતી, પરંતુ દરેક ધર્મ પુસ્તકના ભંડારનું રક્ષણ કરવું મુશ્કેલ થઈ પડતું હોવાના કારણે તે ભંડારે માંહેના પુસ્તકોને વિનાશ થવાના ભયે સંતાડી મુકવામાં આવતાં હતાં. તેવા સંગમાં તેમજ પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના અજ્ઞ માટે–સામાન્ય મનુષ્યો માટે, તે વખતના લોકેની અભિરુચિ ઉપર લક્ષ આપી આવા રસો રચવામાં આવેલ છે. આવા ત્રાસના વખતમાં પણ જૈન મહાત્માઓ, ધર્મગુરુઓ જાગ્રત હતા. આવા રાસની રચના જૈન ધર્મના આગમ-સૂત્રો ઉપરથી જ લીધેલી છે તે નિઃસંદેહ વાત છે. સામાન્ય મનુષ્ય પ્રાકૃત સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવી ધર્મબોધ લઈ શકે એમ ન હોવાથી તે કાળમાં ચાલતી સરલ-ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે તેવા મનુષ્યો ધર્મબેધ પામી શકે, સરલતાથી સમજી શકે એવી સ્વ–પરહિત બુદ્ધિથી સંસારથી ત્યાગી થયેલા, સંયમી મહાન પુરુષોએ આગમ-સૂત્રો-સંસ્કૃત કાવ્યોમાંની આખ્યાયિકાઓને રાસરૂપે દેશી ભાષામાં ઉતારી રચના કરી. મુંબઈ યુનિવરસીટિની એમ. એ. ની પરીક્ષામાં ગુજરાતી ભાષા લઈને પાસ થનારને પંડિત વર્ય શ્રી નેમવિજયજી રચિત જે શીલવતીને રાસ વાંચવો પડે છે તે રાસ વડોદરા તરફથી પ્રાચીન કાવ્યમાળાના અંકમાં વિવેચન સહિત પ્રકટ થયેલ છે, તેમાં રા. બા. શ્રીયુત હરગોવિંદદાસ કાંટાવાળાએ જણાવેલ છે કે “રાસાને સામાન્ય અર્થ કહાણી થાય છે. તે ઉપરથી આવા કથાના ગ્રંથોને રાસ કહેવાને પરિચય પડ્યો હશે. રાસામાં કથેલી કથાઓ કવિ કલ્પિત હશે કે મૂળ તેમાં કાંઈ સત્ય હેઈ કવિની કલ્પનાએ વધારો કર્યો હશે તે વિશે અહીં વિવેચન કરતા નથી, પરંતુ આ કથાએ ઘણી રસભારત અને મનોરંજક હેય છે એમાં તો સંશય નથી. અમારા જોવામાં જે જે રાસાઓ આવ્યા છે તે સઘળામાં એક વાત અમે સામાન્ય રીતે જોઈ છે કે, તે બધામાં અદભુત વાર્તા સર્વોપરી હોય છે. શ્રેતાના મનને ચમત્કાર ઉત્પન કરવા માટે કવિઓએ તે કાળમાં લોકશ્રદ્ધાને અનુસરીને એવાં અભુત કથન તેમાં દાખલ કર્યો હશે એમ સમજાય છે. મંત્રસિદ્ધિ, સુવર્ણ સિદ્ધિ રત્નાદિકના ચમત્કારી ગુણે, ભુત પ્રેતાદિની અદ્ભુત ક્રિયાઓ, આકાશગમન, વૃક્ષાદિનું એક ઠામથી બીજે ઠામ ઉડી જવું ઇત્યાદિ અનેક કથાઓ એવા રાસાઓમાં વર્ણવેલી હોય છે......ધર્મ અને સુનીતિને કે ગાઢ સંબંધ છે તે જૈન કવિઓના લખાયેલા રાસાઓ ઉપરથી સ્પષ્ટ માલમ પડી આવે છે.” ઉપર પ્રમાણે રા. બા. શ્રીયુત કાંટાવાળાએ જૈન રાસોના સંબંધમાં તેમાંની કથા. રસભરિત અને મનોરંજક હોય છે એમ જે કહ્યું છે તે અમારા અભિપ્રાયને મળતું છે. પરંતુ તે કલ્પિત છે કે કાંઈ સત્યતાવાળી છે તેમાં તેઓશ્રી શંકાશીલ અથવા તે સત્ય છે જ એમ જે શ્રદ્ધાપૂર્વક માનતા નથી તે સંબંધમાં અમારે જણાવવું અસ્થાને નથી કે જેમ મીમાંસક દર્શનના મુખ્ય શાસ્ત્ર ઈશ્વરપ્રણિત હોઈ તે કે તેમાં આવેલ કથાઓ સત્ય જ હોઈ શકે, તેમ જૈન ધર્મનાં મૂળ સૂત્રે આગમો કે જે તેમના ઈશ્વરણિતતર્થંકર ભગવાને પ્રરૂપેલા છે તેમાં આવેલ વિષયો કે ક્યા સત્ય જ હોઈ શકે, તેથી અમે ઉપર જણાવેલ છે તેમ આ જૈન રાસો તે આગમાંથી ઉદ્ધરેલ હોવાથી તે Page #140 -------------------------------------------------------------------------- ________________ જૈન રાસાએ ૧૦૫ માંહેની વાત આ રાસોમાં પદ્ય રૂપે જણાવેલ હોવાથી તે કલ્પિત કે અપૂર્ણ સત્ય નથી પરંતુ ખરેખર બનેલી હકીકતને જૈન કવિઓએ આકર્ષક ઘટનામાં ગોઠવેલી છે. જૈન કવિઓએ જેમ જૈન રાસો ગુજરાતી ભાષામાં બનાવ્યા છે તેમ ગુજરાતી ભાષામાં સ્તવને, સ્તુતિઓ અને સજઝાયે-સામાજિક સર્વમાન્ય-ઉપદેશક પદે પણ બનાવેલાં છે. હાલમાં જાણવા પ્રમાણે ગુજરાતી ભાષામાં અંકિત થએલા તેવા રાસો સુમારે પણ ચારસેં તે હાથ આવ્યા છે, છતાં હજી બીજા રાસ પણ ભંડારોમાં પડેલા હોય અને પ્રસિદ્ધિમાં ન આવ્યા હોય તેમ બનવા જોગ છે. આ બધા રાસ પ્રકટ થાય તો અનેક કાવ્યદેહનનાં પુસ્તકે થાય ! ! ! જૈન ધર્મમાં પ્રવેતાંબરી અને દિગંબરી એમ બે મુખ્ય ભેદે છે. શ્વેતાંબરીમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એમ ભેદે છે. સ્થાનકવાસી મૂર્તિને માનતા નથી. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન મહાત્માઓની કૃતિના ઘણા રાસે છે, જ્યારે સ્થાનકવાસી જૈન મહાત્માના આંગળીના ટેરવે ગણાય તેટલા જ રાસે છે. સ્થાનકવાસી જૈન ધર્મગુરુઓ ધર્મસિંહજી, ધર્મદાસજી, એડીદાસજી, જેમલજી ઋષિ, તિલક ઋષિ, જેઠમલજી અને હમણું થઇ ગયેલા શ્રી ઉમેદચંદ્રજી ઈત્યાદિ મુનિઓએ જ માત્ર રાસો વગેરે લખી ગુજરાતી સાહિત્યવૃદ્ધિની દિશામાં કંઇક પ્રયત્ન કર્યો છે. કવિતા જેવી ચીજ સારા રાગમાં ગવાતાં ઘણું જીવોને પ્રિય થઈ પડે છે. ગાયનથી મનુષ્યો તેમ જ પશુઓનું પણ ચિત લય પામે છે, જેથી કવિતા તરફ રુચિ કરાવી લોને નીતિના રસ્તે દોરવાનું કાર્ય આવા મનોરંજક રસભક્તિવાળા રાસો વડે ગુજરાતી ભાષામાં જન મહાત્માઓએ કરેલ છે તેમ ચેક્સ જણાય છે. શાસ્ત્રોના વાચનનું કામ બાળ જીવોને માટે કઠિન હોવાથી આવા રાસ વાંચવાથી તે વધારે પ્રિય થઈ પડતાં જલદી બેધ પામી શકે છે. કેટલાક રાસો વાંચતાં તેના રચનાર મહાપુરુષોએ તર્ક અને કવિત્વશકિતને એટલી બધી સરાણે ચડાવી હોય છે કે તે વાંચતાં તે પુરુષોના બુદ્ધિબળની પ્રશંસા સ્વાભાવિક રીતે આપણાથી થઈ જાય છે. દરેક રાતમાં મુખ્ય પાત્રે સંસારને ત્યાગી સ્વર્ગ કે મોક્ષસુખની પ્રાપ્તિ કર્યાનું જણાય છે કે જે દરેક જીવને અંતે મેળવ્યા સિવાય છુટ નથી. મેક્ષગામી ઉચ્ચ પાત્રને જ કવિશ્રી મૂળ ગ્રંથોમાંથી મુખ્ય પાત્ર તરીકે રાસમાં પસંદ કરે છે અને ખરેખરા સદ્દવર્તનશાળી ઉચ્ચ કેટીના પાત્રને જનસમૂહ આગળ ખડા કરી તેના જીવનવૃત્તાંતથી શ્રેતાઓનેવાચકેને સગુણશાલી બનાવે છે. આત્માને મોક્ષ પ્રાપ્ત કરાવવાને મહાપુરુષોને-કવિઓને આ શ્રમ સ્તુતિપાત્ર આવકારદાયક અને ઉપકારક છે જૈન કવિઓના બનાવેલા અનેક રાસોમાંથી કેટલાક જેવા કે વિમલમંત્રીશ્વરને રાસ-કુમારપાળને રાસ વગેરે વાંચવાથી કેટલુંક ઐતિહાસિક જ્ઞાન પણ આપવાને યોગ્ય પ્રયત્ન થયો છે, એટલે જૈન મહાત્માના રસમાં માત્ર કવિતા, અને જીવનવૃતાંત છે તેટલું જ નહીં પરંતુ ઐતિહાસિક સાહિત્ય પણ આવેલું છે. આની સાથે શુદ્ધ વ્યવહારનું જ્ઞાન, Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જે વિભાગ કેટલેક સ્થળે તિષ તથા સામુદ્રિક શાસ્ત્રનું જ્ઞાન પણ કિંચિતકિંચિત જણાય છે. વળી જન ધર્મના બાવીસમા જૈનેશ્વર શ્રી નેમિનાથના જે ભાઈ થતા હતા તે મહાત્મા શ્રીકૃષ્ણ જ. યાદવો વગેરે પણ જૈન ધમ હતા. વલભીપુરના રાજા શિલાદિત્યના દરબારમાં જૈન મહાત્માઓ ધર્મ સંબંધી સંવાદ લોકભાષામાં કરતા હતા. વનરાજ ચાવડાથી માંડીને વિશળદેવ વાઘેલા અને રાજા કુમારપાળ સુધી જે ઈતિહાસ તપાસીએ તો તેમાં પણ જૈન મુનિઓ અને જૈન મંત્રીઓ દર્શન દેતા જણાય છે. જેના સંપૂર્ણ ઉદયકાળમાં બીજા મહાપુરુષે બીજાઓ તરફ ઉદાર ભાવથી વર્તતા હતા, એમ ગુજરાતને જૈનેને ઈતિહાસ અને આવા ગુજરાતી રાસો તપાસતાં જણાય છે તેટલું જ નહીં પરંતુ જેમ જૈન મુનિઓએ રાસે, કાવ્ય, ઇતિહાસ અને ઉપદેશગ્રંથો લખી ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ કરી છે તેમ જૈન ગૃહસ્થ વસ્તુપાળ જેવા અમાત્યો વગેરેએ પણ કાવ્ય વગેરે લખી સાહિત્યમાં અભિવૃદ્ધિ કરી છે જેથી જૈન ધર્મને ઇતિહાસ તપાસતાં એમ જણાય છે કે ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ માટે અને ધર્મનીતિના સિદ્ધાંતોના જનસમાજમાં પ્રસાર માટે જૈન કવિવરએ અસાધારણ શ્રમ લઈ બી જાઓ માટે અનુકરણીય દૃષ્ટાંત મૂક્યું છે. આ પ્રકારનું જે જૈન સાહિત્ય હજી પણ અપ્રકટ અવસ્થામાં પ્રમાદ અને ઉધઇને લઈને નાશ પામે છે તેને જલદી બહાર લાવવું જોઈએ. અત્યારના બ્રીટીશ રાજ્યમાં તે સંરક્ષિત હોવાથી તેને પ્રકટ કરવાનું કાર્ય જૈનદર્શનના શ્રીમાને જલદી મુખ્યત્વે હાથ ધરશે અને ગુજરાતી સાહિત્યમાં પિતાને ફાળો આપી તેમાં અભિવૃદ્ધિ કરશે એમ અમે નમ્ર ભાવે સુચવીએ છીએ. ઉપર જણાવેલ રાસાએ ધર્મસ્થાનમાં આજે પણ માસામાં નિવૃત્તિના દિવસોમાં તેમ જ કેટલેક સ્થળે ઉનાળાના લાંબા દિવસોમાં પણ બેપરના વખતે ધર્મગુરુઓ અને જાણકાર ગૃહસ્થો વાંચે છે ને અનેક શ્રેતાઓ શ્રવણ કરે છે. જેનશા-આગમે વાંચવા વિચારવા કે સમજવાનું સામાન્ય જીવો માટે મુશ્કેલ હોવાથી સર્વના લાભ માટે ધર્મ-નીતિનું સરલ રીતે શિક્ષણ આપનારા આવા રાસો દેશભાષામાં રચનારા માહપુએ છેલ્લાં ચારસે પાંચસેં વર્ષને ભૂતકાળ તપાસતાં જનસમૂહ ઉપર મહદ્ ઉપકાર કર્યો છે એમ સહજ કબુલ કરવું પડે છે. ગુર્જરી ભાષાના પ્રદેશમાં જૈન કવિઓ સારી રીતે દીપી નીકળ્યા છે. આવા રાસમાં આવેલી તેમની કવિતાઓએ અનેક રંગ દેખાડ્યા છે. અનેક દાખલા, દષ્ટાંત, ઉપનયે આપી દાન, શીલ, તપ, ભાવના, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, સર્વ જીવ પ્રત્યે મૈત્રી, કરુણું, પ્રમેદ અને માધ્યસ્થપણું વગેરે બાબતોનો મહિમા બતાવવા જૈન કવિશ્રીઓએ સાચે શ્રમ લીધે છેઅમુક દેવનું, અમુક ધામનું કે અમુક અવતારનું જ વર્ણન માત્ર લઈ તે માટે રાસો બનાવ્યા છે એમ નથી, પરંતુ ધર્મનીતિના સિદ્ધાંતો તરફ જ જનસમૂહને વાળી શકાય તેવાં પાત્રો આગમ-મૂળ સૂત્રોમાંથી પસંદ કરી તેમનાં વર્ણને બનાવવાનો પ્રયન આ રાસોમાં કરવામાં આવ્યો છે. ગૌતમ સ્વામીજીને રાસ કે જે તે જ વ્યક્તિ માટે લખાયેલ છે તેવા દાખલાઓ જુજ છે. કેઈ પણ મહાશયે જૈન ગુજરાતી સાહિત્યને અત્યાર સુધી પુરતો ઇન્સાફ આપ્યો નથી તેથી તે તરફ જનસમાજનું લક્ષ જોઈએ તેવું ખેંચાયું નથી. જૈન કવિતાઓ ગુજરાતી ભાષા ગુજરાતમાં જન્મ પામ્યાનું બતાવી Page #142 -------------------------------------------------------------------------- ________________ જૈન રામાઓ ૧૦૭ આપે છે. તે ભાષાની કવિતામાં સવિ, નયરી વગેરે જુની ગુજરાતી ભાષાના શબ્દોને ઉપયોગ થયેલો હોવાથી ગુજરાતી ભાષાના સાહિત્યમાંથી તેને ગૌણ કરવાનું કોઈ પણ રીતે વ્યાજબી નથી. જો કે આપણું આ ગુજરાતી સાહિત્ય પરિષદનું લક્ષ તેના ઉપર કેટલાક વખતથી ગયેલ હોવાથી જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં પણ મહેર ફાળો આપ્યો છે એમ હવે કેટલાક સાહિત્યપ્રેમી સાક્ષર બંધુઓને જણાયું છે તે ખુશી થવા જેવું છે. હાલમાં માત્ર ગુજરાતી પાંચ ઘેરણ ભણી ઇગ્રેજી સ્કુલો અને આગળ કોલેજમાં દાખલ થઇ અનેક ઉપાધિ મેળવનાર કેટલાક ગુજરાતી બંધુઓ કહે છે કે હાલના વિદ્વાનોની સંસ્કૃતમય ગુજરાતી ભાષા અમારાથી સમજાતી નથી, તેટલા ઉપરથી તેવા વિદ્વાની તેવી કૃતિઓથી દૂર રહેવાય નહીં, તે પછી જેનોની ગુજરાતી ભાષાને પણ ગુજરાતી ભાષાસાહિત્યનું અંગ ન કહેવું એમ બને જ નહીં. પ્રથમથી જ જૈન સાહિત્ય તરફ બેદરકારી બતાવવામાં આવી ન હોત, તો ગુજરાતી સાહિત્યને પરિપુષ્ટ થવાની સારી જોગવાઈ ક્યારનીએ મળી ગઈ હેત, જો કે આમાં કેટલેક અંશે જેને કેમ પણ પિતાના તેવા પ્રમાદ માટે ઠપકાપાત્ર છે. કેટલાક વિદ્વાન કહે છે કે જન ગધ, પદ્ય સાહિત્ય તે માત્ર તેમના ધર્મને લગતું હેવાથી ભાષાના અભ્યાસીઓનું લક્ષ તેના તરફ ખેંચાયું નથી. અમો તે ના કહીએ છીએ, અને સાથે નમ્રતાપૂર્વક પુછવા માગીયે છીયે કે શું નરસિંહ મહેતાની કે શું પ્રેમાનંદની કે શું દયારામભાઈ કે ભાલણ કવિની કે બીજા કોઈ ગુજરાતી કવિની કવિતાઓ ધર્મ સિવાય બીજા વિષયની છે ? એક સામળભટ્ટ સિવાય બીજા જુના કવિઓની કવિતા પિતાના ધર્મને લગતી જ છે. પોતપોતાના અનેક ધર્મને લગતી કવિતાઓને ગુજરાતી ભાષાના સાહિત્યમાં સ્થાન મળે તે પછી જૈન કવિઓની કવિતાઓને પણ ગુજરાતી ભાષા સાહિત્યમાં સ્થાન મળવું જ જોઈએ. ઘણું ખરું સંસ્કૃત કવિઓનું અનુકરણ કરી અસલના ગુજરાતી કવિએ પોતાની કવિતાઓ રચી ગયા છે અને તેમાં ઘણો ભાગ ધર્મ સંબંધી છે. આપણા ભારતવર્ષમાં ધર્મભાવનું, આત્મવાદનું પ્રાબલ્ય હોવાથી જેઓ ધર્મ સંબંધી કવિતા લખે છે, તે જ કવિતા, કથા કે રાસ આ દેશની પ્રજાને પછી તે પોતે ગમે તે ધર્મ માનતી હોય તેને પ્રિય તથા પૂજ્ય થઈ પડે છે અને તેઓ પરંપરાએ અમર થાય છે. જેથી આટલી હકીકત સ્પષ્ટ સમજાશે કે ધર્મ વિષયે લખાયેલી કવિતાઓ-રાસાએ પણ ગુજરાતી સાહિત્યમાંથી બાતલ કરી શકાય નહિ કારણ તે પણ ગુજરાતી સાહિત્યમાં અમુક સ્થાન ભેગવે છે અને ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિના અંગો પૈકીનું એક મુખ્ય અંગ છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈનવિભાગ ૯ જૈન ભૂગોલ. ( લેખક–આચાર્ય શ્રી મુનિ ન્યાયવિજયજી.) આધુનિક ભૂગલના સંસર્ગમાં પ્રાચીન ભૂગલનું નિરીક્ષણ કરી તેને યથાર્થ રીતે વર્ણવવું તે સંબંધે વિચાર ચર્ચા કરતાં આ નિબંધ લખવાનું બન્યું છે. પરંતુ પ્રાચીન ભૌગોલિક માન્યતા અને અર્વાચીન માન્યતા વચ્ચેનું સામ્ય આલેખવામાં જે મુશ્કેલી છે તેની અપેક્ષાએ પરસ્પર પ્રાચીન ભૂગોલ વર્ણનની સરખામણી કરવામાં અમુક અનુકુળતા હોવાથી નગ્ન સત્યને પ્રકાશમાં લાવવાની વૃત્તિને સ્વીકારી આ નિબંધ લખેલ છે. પ્રાચીન કે અર્વાચીન દરેક વિદ્વાને કબુલ રાખે છે કે આકાશ અનન્ત છે. આ અનન્તાકાશના મધ્ય ભાગમાં કાકાશ રહે છે. તે કાકાશ મનુષ્પાકારે છે. બન્ને હાથ કેડે મુકી ટટ્ટાર ઉભા રહેલ મનુષ્યની જે આકૃતિ થાય તેવી જ આકૃતિ આ લોકાકાશની છે. તેની પગથી માથા સુધીની લંબાઈ ચૌદ રાજુ પ્રમાણ છે અને પહોળાઈ નીચેના ભાગમાં સાત રાજ, નાભિના ભાગમાં એક રાજ, છાતી તથા કેણીના ભાગમાં પાંચેક રાજ, અને શિખાના ભાગમાં એક રાજ છે. પુરુષાકૃતિ લોકના મધ્ય ભાગમાં નાભિના સ્થાને મૃત્યુ લોક છે તેની નીચે અસુર સ્થાન (નાગ લોક) છે અને અનુક્રમે રત્ન પ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક :ભા, ધૂમ પ્રભા, તમ પ્રભા અને તમસ્તમ પ્રભા એમ સાત નરકસ્થાન છે. મૃત્યુ લોકની ઉપર ૭૦૦ થી ૯૦૦ જન સુધીમાં જ્યોતિષ ચક્ર છે તેની ઉપર બાર દેવલોક અને નવ લેકતિક દેવનાં નિવાસસ્થાને છે. ગળાના ભાગમાં નૈવેયક દેવસ્થાને છે. મુખના ભાગમાં પાંચ અનુત્તર દેવસ્થાને છે અને લલાટ શિખાના સ્થાને સિદ્ધ શિલા મોક્ષસ્થાને છે. મનુષ્યાકૃતિ લોકાકાશ આ પ્રમાણેના સ્થાનેમાં વહેચાયેલ છે. (સ્ક. ૨ અધ્યાય પ. લોક ૩૪ થી ૪ર). જીવ ધર્માસ્તિકાય (ગમન સહાયક શક્તિ) અધર્માસ્તિકાય, ગતિ નિરોધક શક્તિ) જુગલ વિગેરે પદાર્થો લેતાદર્શક પદાર્થો છે. આ દ્રવ્ય આકાશના જેટલા ભાગમાં પ્રસરાઈ રહેલ છે તે આકાશનું નામ લોકાકાશ છે અને બાકીનું લેકતાદર્શક દ્રવ્યોથી રહિત અગુરુ લધુ સ્વભાવવાળું આકાશ તે અલકાકાશ છે. આ બન્ને આકાશે માત્ર ઉપચાર ભેદથી જુદાં પડે છે. જેમાં કાકાશના પ્રદેશ અસંખ્યાતા છે અને અલકાકાશના પ્રદેશ અનંતા છે. પુરાણ ગ્રંથો પણ આકાશના કાકાશ અને મહાકાશ એ બે ભેદો પાડે છે. વિદ્વાન ગાગીએ કરેલ પ્રશ્નના ઉત્તરમાં યાજ્ઞવલ્કય જણાવે છે કે–“ ઉપલી નીચલી બધી જગા મહા ૩૮૧૨૭૮૭૦ મણને એક ભાર એવા એક હજાર ભારના તપેલા લોઢાના ગોળાને કેઈ સમર્થ દેવતા નીચે ફેંકે તે ગોલો ચંડ ગતિથી આવતાં આવતાં ૬ માસ ૬ દિવસ ૬ પર અને ૬ ઘડીમાં જેટલું અંતર કાપે તે અંતની રજજુ કે શજ એવી સંજ્ઞા છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂલ કાશથી ઓતપ્રેત છે” એટલે મહાકાશના મધ્યમાં લોકથી ભરેલું નાનું આકાશ છે. વળી લોકસ્થાપના માટે પુરાણ ગ્રંથ કયે છે કે–પરમાત્મા કૃષ્ણ ભગવાનમાં સર્વ લોકન સમાવેશ થાય છે, કેમકે ઉભા રહેલ પરમાત્માનું શરીર જ સર્વ પદાર્થોનું આધાર સ્થાન છે. આ જ બીનાનું સ્પષ્ટીકરણ કરતાં ઉત્પત્તિના અધિકારમાં ઋદ જણાવે છે કે –“વિરાટ રૂપની નાભિથી આકાશ, મસ્તકથી સ્વર્ગ અને બે પગથી ભૂમિ ઉત્પન્ન થતી હતી.” આ સંક્ષેપ સુચનાને વિસ્તાર ભાગવતમાં નીચે પ્રમાણે કરેલ છે. હજાર વર્ષ સુધી અંડ સુતું હતું, કાલ કર્મ અને સ્વભાવમાં રહેલ છવ જીવને જીવાડ હતું. તે હજાર પગ, હજાર ઉફ, હજાર હાથ અને હજાર નેત્ર વાળો થયો હતો અંડ ભેદી બહાર નીકળે. જેના અવયવથી લોકકલ્પના છે, તેના કેડના ભાગમાં મૃત્યુ લેક છે, ને કટી ઉપરના વિભાગમાં જુદા જુદા દેવલોકે છે. જે પૈકીમાં નાભી ઉપર ભૂવ લેક (ગૃડચાર ) ઉદય ઉપર સ્વર્ગલેક, છાતી ઉપર મહમ્ ગ્રીવામાં જન, સ્તનમાં તેલેક અને માથા ઉપર સત્ય લોક છે અને તેની ઉપર સનાતન બ્રહ્મ છે. કેડથી નીચેના ભાગમાં સાત તલ (નરક સ્થાન) છે. કેટલેક ઠેકાણે આ સંખ્યાની નોંધ એકવીસના આંકથી પણ દેખાડેલ છે જ્યાં સાત તલની યાદગીરી આ પ્રમાણે છે. કેડ નીચે અતલ, ઉફ (સાથલ) નીચે વિતલ, જાનુ નીચે સુતલ, જાંધ નીચે તલાતલ, ઘુંટી નીચે મહાતલ, પગમાં રસાતલ અને પગના તળીયા નીચે પાતાલ એમ જુદાં જુદાં સ્થાને રહેલાં છે. આ સિવાય બીજી રીતની કલ્પના પણ પ્રાપ્ત થઈ શકે છે જેમાં કહે છે કે, ભૂલોક, ભુવર્લોક અને સ્વર્લોકના સ્થાને અનુક્રમે પગ, નાભિ અને મસ્તક છે. આથી સમજી શકાય છે કે લોકસ્થિતિના પુરાણ સિદ્ધાંત પણ જૈન સિદ્ધાંતની સમાન માન્યતાવાળા છે. આ લોકાકાશના મધ્ય ભાગમાં દર્શાવેલ મૃત્યુ લોક-ભૂલક તેજ આપણી પૃથ્વી છે. આ પૃથ્વી તે માટીનો ઘટ્ટ સપાટ થર છે. બ્રહ્મા માટી પાથરીને તેને પાષાણથી ટીપતે હવે.' (ત્તિ પરિપ૬) તે સ્થિર છે. અર્વાચીન કાળમાં પૃથ્વી માટે ભ્રમણવાદની માન્યતા વિશ્વાસ પાત્ર બની છે પરંતુ દરેક પ્રાચીન ગ્રંમાં તે પૃથ્વીને સ્થિર તરીકે ઓળખાવેલ છે. પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ફરે છે. આ બાબતની નોંધ લેવા પણ અહીં જરૂરી ધારું છું. જૈન ભૂગલ શાસ્ત્ર --જંબુ દીપ પ્રજ્ઞપ્તિ સુર્ય પ્રજ્ઞપ્તિ છે. ભાષાની દૃષ્ટિથી જેની રચના કાલ ૨૨૦૦ થી ૨૪૦૦ વર્ષ પૂર્વે છે તેમાં લેકને અને પૃથ્વીને સ્થિર કહેલ છે. સદ અ૦ ૩ વ૦ ૬ માં લખે છે કે–વિશ્વ પ્રકાશી સૂર્ય સુવર્ણમય રથમાં બેસીને આવે છે. તે પ્રવણવત, ઉર્ધ્વ દેશ યુક્ત ઉર્વ ભાગમાં થઈ પ્રવણ ભાગના ભેદથી ગમનાગમન કરે છે. પ્રણય જનકારક દેશમાં શ્વેતાશ્વથી આવે છે. કદ અ૦ ૨ અ. ૧ ૦ ૫–માં લખે છે કે સૂર્ય નિત્ય ૫૦૫૯ જન ચાલવા વડે મેરુને પ્રદક્ષિણા દે છે. આ પ્રદક્ષિણ દક્ષિણપક્રમ જાણવી. ઋગ્વદ અ૨ અર પ કા ર ઘરની અરજી વાકૃષિ વાવા અને પૃથ્વી અચર છે, અચલ છે. વિ, ૬. ૧૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જેનવિભાગ પવિત્ર પુસ્તક બાઇબલમાં પણ એ જ માન્યતા પ્રકાશેલ છે. “પણ પૃથ્વી કાયમ છે. સૂર્ય આથમે છે” અને ઉગે છે (સભા શિક્ષક ૧-૪) “તેણે અચલ પૃથ્વીને પાયો નાખ્યો.” (ગીત ૧૦૪-૫) “પૃથ્વી સ્થિર છે.” (ગીત ૧૦૯-૯૦) ઈ. સ. પૂર્વે ૨૦૦ વર્ષે થયેલ હીપારકસ પણ પૃથ્વીને સ્થિર કહેતે હતે. ટોલેમી અને કેપરનીકસના મધ્ય ભાગમાં થયેલ કે બ્રાહિયે પણ પૃથ્વી માટે સ્થિરતા જ બુલ કરેલ છે. પણ તેની વિશેષ માન્યતા એ હતી કે-સૂર્ય અને ચંદ્ર પૃથ્વીને આંટે દે છે અને બીજા ગ્રહો સૂર્યની ચારે બાજુ ફરે છે અને અત્યારે પણ પૃથ્વી સ્થિર હોવાને દાવો કરનાર ઘણાય પાશ્ચાત્ય પંડિત છે. મેં સાંભળ્યું છે કે હમણાં જ એક પ્રેસરે નવીન શોધમાં પૃથ્વીને (છ ખુણવાળી અને) સ્થિર દર્શાવેલ છે. ઇ. સ. પૂર્વનું ગ્રીક જોતિષ પણ પૃથ્વીને સ્થિર કહે છે એટલે પ્રાચીન કાલમાં સર્વાનુમતે એમ મનાતું કે પૃથ્વી સ્થિર છે. આ પૃથ્વીના મધ્ય ભાગમાં (પ્રમાણગુલે) લાખ જન લાંબો પહેળે જંબુ વૃક્ષના નામથી પ્રસિદ્ધિ પામેલો જંબુ દીપ છે. તેના મધ્ય ભાગમાં ૧૦૦૦૦ એજન ભૂમિમાં પથરાયેલ લાખ જન ઉંચે મેર પર્વત છે. તેની ઉત્તરમાં અને દક્ષિણમાં ૨૫૦-૨૫૦ મળીને પાંચસો યોજન વિસ્તારવાળાં બે ભદ્ર શાળ બને છે. મેરુ પર્વતની દક્ષિણના ભદ્ર શાળ વનની દક્ષિણે ૧૧૮૪ર જનનું દેવ કુક્ષેત્ર છે. તેથી દક્ષિણમાં ને દક્ષિણમાં જ અર્ધા અર્ધા માપવાલા ૧૬૮૪ર યોજનને નીષધ, ૮૪ર૧ જનનું હરિવર્ષ ક્ષેત્ર, ૪૨૧૦ એજનને મહા હેમવંતગિરિ, ૨૧૦૫ જન પ્રમાણ હેમવંત ક્ષેત્ર, ૧૦૫ર યોજનને ચુલ હેમવંત ગિરિ, પર૬ જનનું ભરત ક્ષેત્ર, એમ અનુક્રમે રહેલ છે. આજ રીતિથી મેગ્ની ઉત્તરમાં ઉત્તર કુક્ષેત્ર છે, અને ત્યાર પછી ઉત્તર તરફ દક્ષિણની પેઠે અર્ધા અર્ધા માપવાળા નીલવંત પર્વત, રમ્યકક્ષેત્ર રૂપી પર્વત, હિરણ્યવંત ક્ષેત્ર, શિખરી પર્વત અને અરવત ક્ષેત્ર છે. ઉપરોક્ત દરેક ક્ષેત્રમાં મનુષ્યની વસ્તી છે. વળી નિષધ અને નીલવંત પર્વતની મધ્યે મેરુના પૂર્વ પશ્ચિમ ભાગમાં મહાવિદેહ ક્ષેત્ર છે તેમાં પણ મનુષ્ય રહે છે. ઉત્તરનું અરાવત ક્ષેત્ર અને દક્ષિણનું ભરતક્ષેત્ર છે. તે બન્ને જંબુ દ્વીપના ૧૯૦ મા ભાગમાં પથરાયેલા અર્થાત પર૬ જન પ્રમાણુવાળા છે. આ પ્રમાણે એક લાખ જનના જંબુદ્દીપની જૈન દર્શનની માન્યતા છે. પુરાણોમાં પણ જંબુદ્વીપનું ઉપર લખ્યા પ્રમાણે જ સ્વરૂપ દર્શન કરાવ્યું છે. માત્ર કેટલાંક નામમાં અને માપમાં થોડો ફરક છે જેથી પુરાણમાં જબુદ્દીપની રચના નીચે પ્રમાણે ખડી થાય છે. લવણ સમુદ્રથી વીંટાયેલો ચક્ર જેવો લાખ યોજનને જબુદીપ છે. (વિષ્ણુ પુરાણનૃસિંહ પુરાણ ) તેના મધ્યમાં મેરુ પર્વત છે. મેરુની દક્ષિણે અને લવણોદધિની ઉત્તરે ભરતકિ પુરુષ અને હરિવર્ષ ક્ષેત્રો છે ને આંતરે એક એક પર્વત છે. તે જ પ્રમાણે મેની ઉત્તરમાં કરુ, હિરણ્ય અને રમ્યક એમ ત્રણ ક્ષેત્ર છે. મેની પૂર્વ પશ્ચિમે કેતુમાલ અને ભદ્રાશ્વવર્ષ છે. મેરુ તે લાખ પેજન ઉંચે સેનાને પર્વત છે, જેનું ઈલાવર્ત નામે ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં સેનાના કાગડા હોય છે. આ મેસને સૂર્ય ચંદ્ર નક્ષત્ર અને વાયુ દક્ષિણપક્રમથી નિત્ય પ્રદક્ષિણા દે છે. આ ઉપરથી દિશા માટે એવી મર્યાદા બંધાય છે કે Page #146 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂગલ ૧૧૧ મેની ભૂમિ તે સમપ્રદેશનું ઉત્તર સ્થાન છે અને સૂર્ય ઉગે તે દરેક પ્રદેશ માટે પૂર્વી દિશા છે. તેથી અમુત્તરે . આ માન્યતા સત્ય પાઠને ભજવે છે. (મારામ ૨૦૨) મેના સ્વરૂપ માટે પુરાણમાં જુદા જુદા મત છે. જુઓ-મેરુ ગાયના પુચ્છ જેવો છે, (વિષ્ણુ પુરાણુ). ધતુરાના કુલ જેવો છે, (પદ્મપુરાણ), ચેખુટે છે, (ભાગુરી). અષ્ટકેણુ છે, (સાવરણ). સાત ખુટે છે, (અત્રિ). સહસ્ત્ર ખુટે છે, (ભગુ). ગુંથેલા વાળ જેવો છે, (ગાર્ગી). ગોળ છે, (અન્ય). ખુટે છે, (મસ્ય પુરાણ ). ઈલા વર્ષમાં ચાર દેવધાન છે. જેમાં સિદ્ધ ચારણો વિચરે છે. આ દરેક ક્ષેત્રે પૈકીના દક્ષિણ અને ઉત્તર અને ક્ષેત્રે ધનુષ્ય કામઠીના આકારે છે. (પદ્મપુરાણ ભૂમિખંડ અધ્યાય ૧૦૧. નૃસિંહપુરાણ કે અધ્યાય ૩૦ ) વહિન પુરાણમાં ક્ષેત્રનાં નામે ઉપર પ્રમાણેજ દર્શાવ્યા છે – उत्तरा कुरवोरम्यं वर्ष हैमवतं तथा भद्राश्व केतुमालं च तथा वर्षमिलावतं ॥ १ ॥ भारत हरिवर्ष च तथा किंपुरुषावृतं एतान्याहौतु वर्षाणि પુનિ થિતરિ તુ / ૨ / તિલકકૃત મૃગશીર્ષમાં પણ એ જ નામે મળે છે. અર્વાચીન શોધકે પણ સમુચિતપણે ૪૯૩૨૦૦૦૦ માઈલ પૃથ્વી તથા તેથી ચાર ગણું સમુદ્ર હોવાનું કહે છે. આ જંબુદીપની ચેતરફ લપેટાયેલ ચુડીની જેવો બે લાખ યજનને ખારો લવણ સમુદ્ર છે તેમાં મનુષ્ય નિવાસના પદ દીપે છે. લવણું સમુદ્રનાં કેટલાંએક માછલીઓ રાક્ષસી કદનાં હોય છે. લવણું સમુદ્રની ફરતે ચાર લાખ એજનને ઘાતકી દીપ છે. આ દ્વીપમાં પણ પૂર્વ પશ્ચિમમાં બે મેરુ પર્વત છે અને જબુદ્દીપની પેઠે જ ઉત્તર દક્ષિણના વિભાગે બે મેરુનાં બબ્બે ક્ષેત્ર અને પર્વત છે. તેમાંના દરેક ક્ષેત્રમાં મનુષ્યો વસે છે. ઘાતકી દ્વીપની ફરતે આઠ લાખ જનને કાલેદધિ સમુદ્ર છે, જ્યાં તદ્દન કાળું પાણી હોય છે. તેની પિલીપાર ગોળ વીંટાયેલો પુષ્કરવર નામે દ્વીપ છે. જેની અધવચમાંજ ફરતો ચક્રાકારે ૧૭૨૧ જન ઉંચો ભાનુષોત્તર પર્વત છે. આ કારણથી હીપનો અર્ધ ભાગ પર્વતની બહાર અને અર્ધ ભાગ અંદર રહે છે. એટલે આ દ્વીપને અર્ધ પુષ્કરાવતેના નામે ઓળખાવાય છે. આ દ્વીપનો અંદરનો અર્ધ ખંડ પૂર્વ પશ્ચિમના બે મેરનાં ક્ષેત્રે, નદીઓ, પર્વત અને મનુષ્યોથી વિભૂષિત છે. ઉપર પ્રમાણે માનુષોત્તર પર્વતના મધ્ય ભાગમાં ૧ જબુદ્વીપ ૧ ઘાતકીખંડ અને બે પુષ્કરવર એમ રા દ્વીપ છે. તેમાં મનુષ્ય તથા તિર્થ જન્મે છે વસે છે અને મરે છે. અને તેની ફરતા બીજા અસંખ્ય દીપે છે. તેમાં માત્ર તિર્યો હોય છે જેથી મનુષ્ય ક્ષેત્ર એ સંજ્ઞામાં રા દ્વીપનો સમાવેશ થાય છે. પુષ્કરવર દ્વીપની ફરતે પુષ્કરવર સમુદ્ર છે અને તેને વીંટીને ચારે બાજુ વાણી દીપ રહેલ છે. આ પ્રમાણે બમણું બમણું પ્રમાણવાળા દ્વીપ. અને સમુદ્રો રહેલ છે જે પૈકીનાં અત્યારે છત્રીસ નામો મળી શકે છે. તદ્દન છે સ્વયંભૂરમણ સમુદ્ર છે. જે અધ રાજલોકમાં પથરાયેલ છે તે તેની પછી અલોકાકાશ છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈનવિભાગ પુરાણી ભૂગોળમાં જંબુ દ્વીપની માન્યતામાં જે સમાનતા છે તે સમાનતા ત્યાર પછીના કથનમાં અલ્પાંશે છે કેમકે પુરાણ ગ્રંથો પ્રમાણે એક પછી બીજે દીપ બમણું હોય છે, જ્યારે આખાગમાનુસારે દીપ પછીને દ્વીપ ચાર ગણે થતે જોવાય છે. વળી પુરાણ ગ્રંથનો એવો સાર છે કે-ક્ષીરદધિ, ઈક્ષરસોદધિ, સુરદધિ, ઘોદધિ, કીરદધિ, મંડેદધિ અને શુદધિ (માર્કડેય પુરાણ) આ પ્રમાણે સાત સમુદ્ર છે અને ત્યાર પછી માનુષસ્તર પર્વત છે. મેરુ પર્વતથી આ માનુષોત્તર પર્વતની વચમાં જેટલી પૃથ્વી છે તેટલી જ માનુષી વસ્તીથી રહિત માનુષાર પર્વતની બહાર બીજી પૃથ્વી છે. આ સમસ્ત પૃથ્વીને વિસ્તાર ૫૦ કરોડ જન છે અને તેને ચોથા ભાગમાં લોકાલોકાચલ પર્વત છે. આ પુરાણ ગ્રંથ માન્યતાથી તૈત્તિરીય બ્રાહ્મણ ૨-૧૧-૧ વિશેષ અજવાળું પાડે છે જે વક્તવ્યતામાં મૃત્યુલોકની વિશાળતા માનવાને અવકાશ રહે છે. તે કહે છે કે વિશ્વ અનંતઅપાર છે. જૈન શાસ્ત્ર કહે છે કે મનુષ્ય ક્ષેત્ર-અઢી દીપ ૪૫ લાખ યોજનમાં છે. પરંતુ મૃત્યુલોકનો વિસ્તાર એક રાજલોક અને ઉંચાઈ નીચે ૯૦૦ ને ઉપર ૯૦૦ મળીને ૧૮૦૦ જન છે. આપણે હિંદુસ્થાન દક્ષિણ આંબુળીપના ભારતક્ષેત્રનો એક વિભાગ છે. તેનું પ્રાચીન નામ ભરતખંડ હતું. આ નામ ઋષભદેવના પુત્ર ભરત ચક્રવાતના રાજ્ય સ્થાપનથી પ્રસિદ્ધ થએલ છે. (માર્કન્ડેય) તેમજ તે અરસામાં ભરત ચક્રવતીના ભાઈએના નામ ઉપરથી કચ્છ, મહાકચ્છ, સુદર્શન, કુરુપંચાલ, વિગેરે દરેક દેશોનાં નામ પડયાં હતાં. અત્યારે તેમાંના ઘણાં નામમાં ફેરફાર થઈ ગયાં છે. હિંદુસ્તાન આ સંજ્ઞા સિંધુવાસી લોકૅ માટે વપરાતી હતી. પરંતુ અત્યારે તો તે સંજ્ઞામાં ભરતક્ષેત્રના મોટા વિભાગોને સંગ્રહ જોવામાં આવે છે. આ જ પ્રમાણે કેટલાક દેશોને પણ રૂપાન્તર પામેલાં નામથી ઓળખીએ છીએ. તેમનાં પ્રાચીન નામો બીજાં હતાં જેમ કે-હિંદુસ્તાનનાં તૈલંગ, એરીસા, આસામ, આગ્રા પ્રાંત, મલબાર, અયોધ્યા, દક્ષિણ પંજાબ, મદ્રાસ, બંગાલા, કચ્છ, બ્રહ્મદેશ, મેવાડ, સુરત અને તીબેટને પ્રાચીન પ્રજા આંધ્ર, કલમ, કામરૂપ, કુર, કેરલ, કેશલ, જાલંધર, દ્રાવલ, નૈષધ, ભેજકેટ, મગધ, મેદપાટ, સૌવીર અને દૂણના નામથી ઓળખતી હતી. તેમજ હિંદુ બહારના કાબુલ, રૂશિયા, ગ્રીસ, બલુચિસ્તાન, આફીકા, અરબસ્તાન, મીસર અને સીલોન વિગેરે પ્રદેશો કૈકેય, રૂક્ષ્મ, પવન, પુલીંદ, બર્બર, બાહિક, ભદ્ર અને સિંહદીપ વિગેરે નામથી પ્રસિદ્ધ હતા. આ પ્રમાણે તે અરસાનાં નામો જેમ રૂપાન્તર પામ્યાં છે તેમ હિંદુસ્તાનને પણ ભરતખંડની નામના ટુંક મુદત થયા કેટલેક અંશે ભુંસાયેલ છે. ભરતક્ષેત્રની ઉત્તરે ૧૦૦ યોજન ઉંચે હિમવાન પર્વત છે; તથા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે લવણદધિ સમુદ્ર છે. ભરતક્ષેત્રની પહોળાઈ પરકર જન છે અને ઉત્તર દક્ષિણમાં સુતેલ ૫૦ એજન પહોળા વૈતાઢ્યગિરિથી તે ક્ષેત્રના બે ભાગ પડે છે. વળી ઉત્તરમાંથી નીકળી દક્ષિણમાં વહેતી ગંગા સિંધુના સંગથી ઉપરોક્ત બને ભરતાદ્ધના ત્રણ ત્રણ વિભાગે થાય છે. આ પ્રમાણે ભરતક્ષેત્રના છ ખંડ થાય છે. તે છ ખંડમાંથી દક્ષિણ ભારતઈને મધ્યમખંડ આર્યખંડ તરીકે ઓળખાતો હતો. આ ખંડે એટલા બધા વિશાલ છે Page #148 -------------------------------------------------------------------------- ________________ જૈન ભૂગાલ ૧૧૩ કે જેમાં વસનારા મનુષ્યા કાષ્ટ જાતને પરસ્પર વ્યવહાર કરી શકતા નથી. અર્થાત્ એક ખંડમાંથી બીજા ખ`ડમાં જવામાં બહુ મુશ્કેલીએ રહેલી છે-આ ખંડના મધ્યમાં શાશ્વતા સ્વસ્તિક ઉપર ખાર યેાજન લાંબી અને નવ યેાજન પહેાળી વિનીતા નગરીનું સ્થાન છે જેની ઉત્તરમાં અષ્ટાપદ પર્વત છે. વિનીતા અને લવણુ સમુદ્રના મધ્યમાં શત્રુંજય પર્વત છે તથા ભરતક્ષેત્રની દક્ષિણમાં ત્રણ તી ભૂમિ છે. પુરાણુ ગ્રંથ પણ જમુદ્દીપના નવમા સ્થાનને પવિત્ર ભરત તરીકે ઓળખાવે છે પરંતુ તેના વિસ્તાર નવ યેાજન હેાવાનું કહે છે. વિનીતા ( પ્રાચીન અયેાધ્યા ) ની ઉત્તરમાં રહેલા અષ્ટાપદ પર્યંતનું પૌરાણીક નામ કૈલાસ પર્વત છે. જૈન ભૂમિતિ ગણનામાં ત્રણ પ્રકારના યેાજન ૫ેલ છે. પ્રથમ ઉસેવાંશુલથી ગણતાં કાષ્ટકમાં આધુનિક માપને મળતું યેાજનનુ` માપ છે. બીજા સ્વાત્માંગુલથી ગણાતા કાષ્ટકમાં વિવિધ મનુષ્યામાં ઉંચાઇ નીચાના ફેરફાર પડતા હેાવાથી વિવિધ કાલનું માપ ઘડાય છે. અને ત્રીજા પ્રમાણાંગુલથી ગણાતા કાષ્ટકમાં ઉત્સેવાંગુલથી કલ્પેલ યેાજન કરતાં લંબાઇમાં ચારસા ગણું અને પહેાળા'માં અઢી ગણું માપ આવે છે. આ અતિમ ચેાજનની લખાથી કે પહેાળાથી દ્રીપ ક્ષેત્રાની યાજન ગણના કરેલ છે. આ રીતિએ ગણુના કરતાં સમસ્ત દેશ પ્રદેશના સમાવેશ સુલભતાથી ભરત ક્ષેત્રમાં થ શકે એમ છે અને ભરત ક્ષેત્ર સિવાયની પૃથ્વીનું કેવું કદ છે તે પણ તુરત કલ્પનામાં આવી શકે તેમ છે. આ પ્રમાણે જૈન દતે દર્શાવેલ પૃથ્વીનુ પ્રમાણ બહુ ત્રિશાલ છે. પુરાણુ ગ્રંથા પણ ભરતખંડના બહુ દેશાનાં અને ક્રેટલાક દીાનાં નામેા તથા વર્ણના સક્ષેપમાં કરે છે છતાં આ માન્યતા અલ્પાંશે જૈન દર્શનથી જુદી પડે છે. આ લેાકસ્થિતિ શાને આધારે છે, યાને આ પૃથ્વી કૈાની ઉપર સ્થિર છે તે વિષયમાં દીદી જૈન દર્શને અતિ સુક્ષ્મ દૃષ્ટિના ઉપયેગ કર્યાં છે. કેમકે પૃથ્વી મૂત છે અને તેને ધારી રાખનાર પણ કાષ્ઠ તેવાજ મૂર્ત પદાર્થ હાય તેા પછી તે પૃથ્વીના આધારભૂત પદાર્થને આકાશમાં ટકાવી રાખનાર કાઇ ત્રીજો પદાર્થાં પણ કલ્પવા પડે. પરંતુ આ પ્રમાણે અ'તે અનવસ્થાદોષ આવે છે માટે અનવસ્થા દેષની અડચણ દૂર થાય તેવા માતે અવલખવા જૈન દÖને અપૂર્વ યુક્તિ વાપરી છે. આપણે જાણીએ છીએ કે આપણી પાસેનું વાતાવરણુ બહુ જેમ ઉપર ઉંચે ચડીએ છીએ તેમ તેમ ત્યાં ટ્ટ વાતાવરણ જોઇ હદે તા વાયુમાં પક્ષી કે વિમાનના ભારને ઝીલી શકે તેવી નક્કરતા પેાતાના ઇ. સ. ૧૮૦૪ ના વનમાં લખે છે કે સુમારે ચાર હવાના સબમે અમારી શાહી પણું સુકાઇ ગઇ હતી. વળી ત્યાં અમારૂં પક્ષી પણ ઉડી શકયું નહીં. આથી વધારે આગળ જઇએ તેા ફેસાં પણ ન સંગ્રહી શકે એવી હવા છે. સને ૧૮૬૨ માં ૭ માઈલ જતાં જર્મન વિદ્વાન ગ્લેશીયાને બેભાનની અસર થઇ હતી. ત્યાં એવી હવા છે કે જેના આધારે વાદળાં અને પાણી પુરુષ)ના દાનથી જનન આ જ બુદ્ધિના સ્વીકાર કરી (પાતળા વાયુ) ની ઉપર ધન વાયુ છે તે તેની ઉપર ધનાધિ અરની જેવું સ્થિર રહી શકે છે. આપ્ત જણાવે છે તન વાયુ ઘટ્ટ પાણી છે, પાતળુ પણ જેમ શકાય છે. ઉંચે અમુક અનુભવાય છે. ગેલુસેક માઇલ ઉંચે જતાં ઠંડી Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જે વિભાગ જેની ઉપર ગમે તેટલો ભાર નાખવા છતાં સ્થિર રહી શકે છે. આ કથનની સાબીતી બરફના પર્વત જેવાથી વિશેષ પુરવાર થાય છે. આ નિયમાનુસાર તનવાયુ, ઘનવાયુ અને ઘનોદધિ ઉપર આપણી પૃથ્વી સ્થિર રહેલ છે. સ્વર્ગાદિક સ્થાને માટે આ ત્રણ અને તે સિવાયના બીજા કેટલાક આધાર છે. આ પ્રમાણે પૃથ્વીના આધારના સબંધે જૈન દર્શન નામાં સુંદર વિવેચન મળી શકે છે. હવે પ્રાચીન જૈનેતર દશામાં તપાસીએ તે આ વિષયની માન્યતા જુદી જુદી રીતે દર્શાવેલ છે. આ સબંધે બાઇબલમાં લખેલ કે-“ આ પૃથ્વીને પાયે સમુદ્રના પ્રવાહ પર સ્થાપેલ છે” “તે યહોવાહ પિતાના ઓરડાના ભારવટીયા પાણી ઉપર મુકે છે.” આ શબ્દોથી પૃથ્વીની નીચે સમુદ્ર છે એવું બાઈબલકારનું મંતવ્ય છે. કુરાને શરીફના ફરમાન પ્રમાણે “આ પૃથ્વી ગાયના શીંગડા પર છે” એમ સમજાય છે. ગુજરાતી પત્રના ચાલુ ૪૪ મા વર્ષના અઢારમા અંકમાં જગતના આધાર માટે પુરાણું માન્યતા દેખાડતા ઈસ્લામ લાલાજી નુરાજી લખે છે કે મુળ આધારભૂત તત્વ “ ધર્મ ” છે. તેની ઉપર અનુક્રમે જુગ્ર, નીર, શેષનાગ અને ધુમાડેધરી છે (ત્યારપછી) આ ધમડાધેરીના શૃંગ (શીંગડાં) ઉપર રાઈ અને રાઈ ઉપર સૃષ્ટિ છે. કેટલાક ગ્રંથ માત્ર શેષનાગ ઉપર પૃથ્વી હોવાનું જણાવે છે પરંતુ તે કથનમાં એટલો સત્યાંશ રહે છે કે પૃથ્વીની નીચે શેષસ્થાન-નાગલોક અસુરેનું નિવાસસ્થાન છે. વળી અમૃતસાગરના ગ્રંથકાર તે જણાવે છે કે હાથી, વૃષભ, કચ્છપ અને સર્પ ઉપર પૃથ્વી છે. અમુક અમુક સૂર્ય સંક્રાંત રાશીમાં તે રાશી સાથે સંબંધ રાખનાર આચારમાંથી એક ચલાયમાન થવાથી ભૂકંપના પ્રસંગો બને છે. તૈત્તિરીય બ્રા. ૧ અષ્ટક ૧ અધ્યાય ૧ માં લખે છે કે પાણીમાં કમલ છે અને તે કમલ ઉપર પૃથ્વી છે. આ પૃથ્વીને બ્રહ્માએ ટીપીને સીધી સપાટ કરેલ છે. વળી કેટલાંક પુરાણે કહે છે કે–પૃથ્વી લાંબી પહોળી ૫૦ કરોડ જન છે. તેના ચોથા ભાગમાં લેકાલોકાચલ પર્વત છે. તે ઉપર દિગ્ગજો રહીને સુંઢવડે પૃથ્વીને ધરી રાખે છે અને પૃથ્વીને તેમ ધરી રાખવામાં પોતાની બધી સેનાથી વીંટાએલા ભગવાન પણ પિતાના હાથો વડે સહાય કરે છે. (પદ્મપુરાણના ભૂમિ ખંડમાં ભૂમિવર્ણન અધ્યાય ૧૩૧). - આ ઉપલબ્ધ થતા પુરાવા ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે પૌરાણિક કાલમાં પૃથ્વીના આધારભૂત કયા ક્યા પદાર્થ છે તે માન્યતા વિવાદાસ્પદ હતી. આ પ્રમાણે પ્રાચીન ભુગેલ વિષયમાં બહુ અંશે જૈન માન્યતામાં અને બીજી માન્ય તામાં કેટલું સામ્ય અને કેટલો ફરક હતા તે ઉપરના નિબંધમાં સમજાવવા પ્રયત્ન થએલ છે. ૧. આ નિબંધ પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી દર્શનવિજયજીકૃત અપ્રકટ વિશ્વરચના પ્રબંધમાંથી ઉષત કર્યો છે માટે આ લેખનું બધું માન તેઓશ્રીને જ ઘટે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ શ્રીમદ્દ દેવચંદ્રજી ૧૦ મહાપાધ્યાય પંડિતપ્રવર જૈનકવિરત્ન શ્રીમદ્ દેવચંદ્રજી તેમનું જીવન અને ગુર્જર સાહિત્ય. ( લેખક – મણિલાલ મોહનલાલ પાદરાકર. પાદરા) “હેવત જે તનું પાંખડિ, આવત નાથ હઝુર લાલરે ! જે હોતી ચિત્ત આંખડિ, દેખત નિત્ય પ્રભુ નુર લાલરે !” . શ્રી દેવજશા સ્તવન, આત્મ પ્રદેશ રંગથલ અનુપમ, સમ્યક્દર્શન રંગરે નિજ સુખ કે સયા છે તું તે નજ ગુણ ખેલ વસંત રે નિજ છે પર પરિણતી ચિંતા તજી નિજમેં, જ્ઞાન સખા, સંગરે છે નિજ છે વાસ બરાસ સુરુચિ કેશર ઘન, છાંટા પરમ પ્રમાદ રે ! આતમરમણ ગુલાલ કી લાલી, સાધક શકિત વિનેદ રે ! નિજ છે ” શ્રી મહાજસજિન સ્તવન શ્રી જૈન ધર્મના ખરતર ગચ્છીય અધ્યાત્મજ્ઞાનગગનદિનમણિ પંડિતપ્રવર શ્રીમ દેવચંદ્રજી મહારાજના જીવનચરિત્રની રૂપરેખા તેમના વર્તમાન શ્રીમદ્દનું જીવનચરિત્ર કાળે ઉપલબ્ધ એવા અમૂલ્ય ગ્રંથમાં શ્રીમદે કાઢેલા વાણીના જાણવાનાં સાધન, ઉદગાર પરથી દેરી શકાય છે. તેઓશ્રી જૈન ધર્મના મહાન ઉપદેષ્ટા, અનન્ય આત્મજ્ઞાની, જૈનધર્મરક્ષક, ગીતાર્થ અધ્યાત્મી મુનિવર હતા. આ જૈન તત્ત્વજ્ઞાની, મહાન અલખમસ્ત કવિરત્નનું સાધંત જીવનચરિત્ર, સાહિત્ય, ધર્મ કે જ્ઞાનના અનન્ય ઉપાસક તરીકેનું વત્તાંત, કઈ પણ ઠેકાણેથી જોઈએ તેવા સ્વરૂપમાં ઉપલબ્ધ થતું નથી એ જૈન ઇતિહાસના આલેખનના અભાવને આભારી અને શોચનીય છે. તેમના સમકાલીન શ્રીમદ્દ જ્ઞાનસાગરજી, મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી, શ્રીમદ જ્ઞાનવિમળસરિ, શ્રીમદ્દ, જિનવિજયજી, શ્રીમદ્દ ઉત્તમવિજયજી, શ્રીમદ્દ વિનયવિજયજી, શ્રીમદ્ ઉદયરત્નજી, શ્રીમદ્ મેહનવિજયજી આદિ મહાસમર્થ વિદ્વાને, કવિઓ, પંડિત અનેક ચંના રચિયતા હતા, તેમ છતાં તેમનું જીવનચરિત્ર કોઈએ સાહિત્યમાં જળવાઈ રહે તેવા Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈનવિભાગ પ્રબંધ તરીકે રચ્યું હોય તેમ અદ્યાપિ નિર્ણય થયો નથી. જૈન દર્શનના મહાત્માઓ પિતાનું ચરિત્ર પિતાની મેળે, આમ પ્રશંસાદિ કારણે, નહિં લખવાની પ્રણાલિકાના કારણે, તેઓના જીવનની હકીકત, તેમના શ્રીમુખથી વા લેખિનીથી કર્થ પ્રકટી શકે? જે તેઓ આચાર્ય પરંપરાની પાટ ઉપર થયા હોત, તો કેટલીક હકીક્ત, પટ્ટ પરંપરામાં થનારા, આચાર્યોની પેઠે જાણું શકાત વા તેમના શિષ્યો જ્ઞાની થયા હોત, તો તેઓએ પિતાના ગુરુનું જીવનચરિત્ર આલેખ્યું હેત જ. પણ તેમ બન્યું નથી. પૂર્વાચાયોની પાછળ થનાર તેમના શિષ્યો વા તેમના ગુણાનુરાગીઓ, પૂર્વાચાર્યોનું ઐતિહાસિક મુદ્દા આદિથી મિશ્ર જીવનચરિત્ર લખી શકે છે પણ અસલીયાતમાં અને કૃત્રિમતામાં ભેદભાવ પ્રકટ જ રહે છે. શ્રીમદ્ભા બનાવેલા અનેક અમૂલ્ય સંસ્કૃત પ્રાકૃત તથા ગુર્જર ભાષાના ગ્રંથોની પ્રશસ્તિઓ પરથી શ્રીમનું કેટલુંક જીવનચરિત્ર જાણી શકાય તેમ છે, અને તે પરથી તેમના હૃદય વિચારના અવલોકન દ્વારા, આચારાદિ બાહ્ય ચરિત્ર, અંતરંગ સ્થિતિ, અધ્યાત્મજ્ઞાનમસ્ત દશા ઉચ્ચ વિવ-વક્તત્વ-લેખનશક્તિ અને તે પ્રસંગના કેટલાક બનાવોને આલેખી શકાય. પણ તેમ કરવા માટે તેમના ગ્રંથનું પૂર્ણતયા સતત પરિશીલન થવું જોઈએ. શ્રીમદના સંસ્કૃત પ્રાકૃત-વ્રજ-માગધી અને ગુજર ભાષાના ગ્રંથની હસ્તલિખિત દુમિળ પ્ર મેળવવા પ્રયાસ, પ્રાતઃસ્મરણીય-અધ્યાત્મજ્ઞાનીજીવનચરિત્ર માટે પત્ર વિવાન કવિરત્ન શ્રીમદ્ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી સુરીશ્વરજી વ્યવહાર અને શેધ એમના સદુપદેશથી, મારા અધ્યાત્મજ્ઞાનરસિક પૂજ્ય પિતાશ્રી ખેાળ વકીલ મેહનલાલ હિમચંદ એમણે જાહેરખબરે વડે, તથા, મારવાડ, મેવાડ, જોધપૂર, બીકાનેર, જેસલમેર, કલકત્તા, અમદાવાદ, સુરત, ભરૂચ, આદિ દૂર દૂરના પ્રદેશોમાં માણસે મોકલી–પત્રવ્યવહાર કરી–ને ક્યાંક ક્યાંક જાતે જઈ, દ્રવ્ય વ્યયથી, લાગવગથી, ઘણું મુશ્કેલીઓ દીર્ધ સમય પ્રયત્ન કરી, મેટ સંગ્રહ મેળવ્યો. જૂદા જૂદા ભંડારમાંથી એકજ ગ્રંથની ભિન્ન ભિન્ન પ્રતે મેળવી, તે શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ પાસે સંશોધિત કરાવી, પિતાના અધ્યાત્મજ્ઞાનરસિક સહાધ્યાથીઓ સાથે છપાવવાનો પ્રબંધ કરી છપાવી, જે પરથી શ્રીમનું જીવનચરિત્ર તૈયાર કરવા મને સારી અનુકૂળતા મળી ગઈ. કેટલાક વૃદ્ધ પુરુષોના કહેવા પ્રમાણે શ્રીમની જન્મભૂમિ ગુજરાષ્ટ્ર (ગુર્જરત્રા) છે એમ જણાય છે. કારણ શ્રીમદ્દની સૌથી પ્રથમ કૃતિ સં. ૧૭૪૭ શ્રીમદની જન્મભૂમિ. ની સાલમાં બનેલી અષ્ટપ્રકારી અને એકવીસ પ્રકારી પૂજા એમાં તે વખતની ઘરગત ગુર્જર ભાષા વપરાયેલી જણાય છે. ગુજ૨ સિવાય અન્યદેશીય ગુજરાતી ભાષા શરૂઆતના ગ્રંથમાં આટલી સુંદર અને પૂણાશે ન હોય. ગુર્જર ભાષાના સાક્ષરે જે તે લક્ષ દઈને વાંચશે તે શ્રીમની શરૂઆતની કતિઓની ભાષામાં છંટાઈ રહેલી ઘરગત ગુર્જર ભાષાની છાંટ જણાઈ આવ્યા સિવાય રહેશે નહીં. શ્રીમદની ૨૧ પ્રકારી પૂજામાંની ૧૭ મી પૂજાની ભાષા જુઓ – ભંભા ભેરી મૃદંગ વર, તંત્રી તાલ કટુતાલ ! બલૂરિ દુદુહિ શેખ ઈતિ, વાજિત્ર પૂજ વિશાલ ! Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ દેવચ`દ્રજી જિમ જિમ વાજિંત્ર વાજે, ગાજે અતિ ધનધાર । તિમ તિમ જિનગુણે રાચે, નાચે યું ધનમેાર ॥ ૧૮ મી ગીતપૂજા— ભૈરવ વિભાસ આશાવરી, ટાડી નટ્ટ કલ્યાણુ | ધન્યાસિરિ પમુહે સ્તવે, પૂજાગીત પ્રમાણુ ॥ ગુરુ રાગે શુદ્ધ રાગે, જે કરે જિન ગાન ! જાગે અનુભવ વાસના, માગે' કેવળ જ્ઞાન ॥ તાન માન સ્વર ગામની, મુનાભેદેભેદ ! લય લાગે રુચિ જાગે, ત્યાગે મનના ખેદ . ૨૦ મી સ્તુતિપૂજા— વ્યાકરણ કાવ્ય અલકૃતિ; તર્ક છ૬ અપભ્રંશ ! ઢાષ ન દેખે... સ્તુતિ કરે, સ્તુતિપૂજા ગુણુ સત્ય સ્વર પદ વર્ણ વિરાજતી, ભાવતી ઉક્તિઅનૂપ । અતિશય ધારી ઉપગારી, અહ તસ શુદ્ધ સ્વરૂપ ! અષ્ટ પ્રકારી પૂજામાં તીતય પુષ્પપૂજા— શત્રપત્રી વરમેાગરા, ચ'પક જાઇ ગુલાબ । કેતકી દમણેા ખાલિસિર, પૂજો જિન ભરી છાબ અમલ અખંડિત વિકસિત, શુભ સુમની ઘણી જાતે લાખિણા ટાટર ઢવા, ગિ રચી બહુ ભાતિ ॥ ગુણ કુરુમે નિજ આતમા, મડિત કરવા ભવ્ય ! ગુણ રાગી જડ ત્યાગી, પુષ્પ ચઢાવા નવ્ય આ ઉપરથી પ્રતીતિ થશે કે શ્રીમની વાણીમાં ધરગતુ ગુજરાતી તેથીજ શ્રીમદ્ના જન્મ ગુર્જરાષ્ટ્રમાં હાવાના પૂર્ણતયા સંભવ છે. રત્નતા જન્મ પણ બ્રાહ્મણુ વણિક અગર ક્ષત્રિયના ઉચ્ચ કુળમાં થયા ગુજરાતમાં મહાન અધ્યાત્મ જ્ઞાની ઉપાધ્યાયજી શ્રીમદ્ જ્ઞાનસાગરજી હતા, તે વાત તેઓશ્રી પેાતે ગુરુના ગુણગાનમાં સ્પષ્ટ કયે છે કેઃ—— · અગણિત ગુણગણ આગર, નાગર વક્તિ પાયઃ શ્રુતધારી ઉપગારી, જ્ઞાનસાગર ઉવઝાયઃ તાસ ચરણુરજ સેવક, મધુકર પરે લયલીન ! શ્રી જિન પુંજા ગાઇ, જિનવાણી રસ પીન, * સંવત ગુણયુગ અચલ ઈન્દુ ( ૧૭૪૩ ) હર્ષભર ગાઈએ શ્રી જિતેંદુ, tr }) ,, લહેા જ્ઞાન ઉદ્યાત ધન શિવ નિશાની: - શ્રી જ્ઞાનસાગરજી પ્રાય: અંચળ ગચ્છમાં થયા જાય છે, જૈતામાં પૂર્વ ૮૪ અે વિ. ૬. ૧૬. ૧૧૭ ભાષા ચમકે છે તે તેમજ આ મહાપુરુષ હૈાવા જોઇએ. તેમણે પાસે અભ્યાસ કરેલે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧ 1. જૈનવિભાગ હતા. પણ હવે તે પ-૭ ગચ્છે જ રહ્યા જણાય છે ને તેમાં શ્રીમદ જન્મ પણ ઝાઝા ભેદભાવ નથી જણાતા. શ્રીમદ્દ ખરતર ગચ્છના, તેમના વિદ્યાગુરુ અંચળ ગચ્છના, અને તેમણે તપાગચ્છના મહાન ધુરંધર પંડિતને ભણાવ્યા છે. આ પરથી શ્રીમદ્ભા ગ૭ભેદની બાબતના વિચારની વિશાળતાની પ્રતીતિ થાય છે. શ્રીમદે ૧૭૪૩ ની સાલમાં પ્રથમ ગ્રંથ લખ્યો ને એ ગ્રંથ તે અષ્ટપ્રકારી પૂજા. તે વખતે તેમની ઉમર ઓછામાં ઓછી બાવીસ વર્ષની હોવી જોઈએ. એટલે તેમને જન્મ સં. ૧૭૨૦ ની સાલ લગભગ સંભવે છે અને દીક્ષા સં. ૧૭૩ર લગભગમાં સંભવે છે. આ પ્રમાણે તો શ્રીમદ્દ દીક્ષા લીધા બાદ ૧૧ વર્ષ અને જન્મથી ગ્રેવિશ વર્ષે ગ્રંથ રચવાને સમર્થ થયેલા હોવા જોઇએ. તેમજ તેમને ગ્રહસ્થાવાસ લગભગ ૧૨ વર્ષને હોઈ શકે. શ્રીમદે ખરતર ગચ્છના પાઠક દીપચંદ્રજી પાસે દીક્ષા લીધી હતી. આ ગચ્છમાં મહા તાપી શ્રી જિનચંદ્રસૂરિ, તેમના શ્રી પુણ્યપ્રધાનપાધ્યાય, તેમના દીક્ષા, સુમતિસાગરોપાધ્યાય, તેમના રાજસાગર, તેમના જ્ઞાનધર્મપાઠક થયા, અને તેમના શિષ્ય રાજહંસ અને દીપચંદ્રજી થયા. એ કમાન ઉપાધ્યાયજી દીપચંદ્રજી પાસે શ્રી દેવચંદ્રજીએ દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા બાદ તેઓશ્રી ગુજરાત, કાઠીયાવાડ અને મારવાડમાં વિચર્યા હોય તેમ જણાય છે. શ્રીમદ્દન ગુર્જર ગિરાપરનો કાબુ ઘણો સારો હતા. વિહાર સં. ૧૭૬૬ ની સાલમાં તેઓએ પંજાબ (મુલતાન) માં ધ્યાનદીપિકાચતુષ્પદી બનાવી, તે પણ ગુજરાતીમાં જ બનાવી છે. એથી જણાઈ આવે છે કે શ્રીમદ્ ગુર્જરાષ્ટ્રીય જ હોવા જોઈએ. ધ્યાનચતુષ્પદીની થોડીક વાનગી – સંસ્કૃત વાણિ પંડિત જાણે, સરવ જીવ સુખદાણજી | જ્ઞાતા જનને હિતકર જાણી, ભાષારૂપ વખાણીજી છે સંવત લેણ્યા રસને વારે ( ૧૭૬૬ ) ગેય પદાર્થ વિચારે છે અનુપમ પરમાતમ પદ ધારે, માધવ ભાસ ઉદારજી છે ખરતર આચારજ ગચ્છ ધારી, જિણચંદ્રસૂરિ જયકારી છે તસુ આદેશ લહી સુખકારી, શ્રી મુલતાન મઝારીજી ધ્યાનદીપિકા એહવો નામ, અરથ અછે અભિરામજી છે રવિશશિ લગિ થિરતા એ પામો, દેવચંદ્ર કહે આમોજી છે આ ભાષાપરથી સહજ પ્રતિત થાય છે કે શ્રીમદ્ લાંબો વખત ગુજરાતમાં રહેલા, ગુજરાતમાં જન્મેલા અને ગુર્જર ભાષા પર તેમને કાબુ ઉત્તમ હોવા ઉપરાંત ભાષા કિલષ્ટતાકરતા વિનાની, સરળ ને ભાવવાહી છે. ગુજરાતમાંથી વિહાર કરી શ્રીમદ્ ભારવાડ ગયા. ત્યાં તેઓએ ચાતુર્માસ કર્યું ને ત્યાંથી Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ દેવચંદ્રજી ૧૧૯ જેસલમેર થઇ પંજાબ તરo વિચર્યા હાય તેમ જણાય છે. પંજાબમાં તે વખતે જૈન વણુક્રાની ઘણી વસ્તી હેવી જોઇએ. ૧૭૬૬ના વૈશાખ માસમાં ધ્યાનદીપિકા ચતુષ્પદી ( મુલતાનમાં ) અને ૧૭૬૬ ના પોષ માસમાં દ્રવ્પપ્રકાશ વ્રજ ભાષામાં અનાવ્યા. આ ગ્રંથ વિકાનેરમાં–સવૈયા છ ંદમાં રચ્યા છે. ધ્યાનદીપિકાની વાનગી તે। આપણે જોઇ ગયા. હવે શ્રીમદ્દ્ની વ્રજ ભાષાની ખાની તરફ્ વળીયે- શ્રીમની વ્રજ ને માગધી ભાષામાં પ્રવીણતા. પરમાત્મ સ્વરૂપ કથન સવૈયા. શુદ્ધ યુદ્ધ ચિદાનંદ, નિર્Üં; ભિક્ષુકુ ંદ, અદ્ અમેધ કંદ, અનાદિ અનત હે. નિરમલ પરિબ્રહ્મ પૂરન પરમજ્યંતિ, પમ અગમ અકીય મહાસત .હે. અવિનાશી અજ, પરમાત્મા સુજાન. જિન નિર્જન અમલાન સિદ્ધ ભગવંત હૈ: ઐસા જીવ ક સંગ, સંગ લગ્યા જ્ઞાન મુલી, કસ્તુર મૃગ જ્યું, ભૂવનમે રહેત હે: ગ્રંથ મહિમા વર્ણન પરસુ પ્રતિત નાહિં, પૂણ્ય પાપ ભીતિ નાહિં, રાગ દાષ રીતિ નાહિ, આતમ વિલાસ હૈ: સાધકા સિદ્ધિ હૈ મુજને કુબુદ્ધિ હૈ કી, રીજવે રિદ્ધિ જ્ઞાન, ભાનકા વિકાસ હૈ સજ્જન સુહાય દુજ, ચંદ્ર જ્યુ′ ચઢાવ હે કી, ઉપસમ ભાવે યામે, અધિક ઉલ્લાસ હેઃ અન્ય મત સૌ અં, ખત હું દેવચંદ, એસે જૈન આગમમે` દ્રવ્યકાપ્રકાશ હેઃ સંવત થન બિક્રમ સંવત માનયહ. ભય લેશ્યા ભેદ શુદ્ધ સયમ અનુમેાદિક, કરી આસ્રવા છેદ. ( ૧૬૬૭ ) આ ઉપરાંત શ્રીમદને વિહાર પંજાબ અને સરહદ સુધી થયા હૈાવા જોઇએ. પંજાબ તરથી વિહાર કરી, સિંધ વગેરે થઇ, મોટા કાટભરાટ ( મારવાડ ) માં તેએાએ ચાતુર્માંસ કર્યું જણાય છે. અહિં તેમણે સં. ૧૭૭૬ ક્ાલ્ગુન માસમાં તેમના સહાયક મિત્ર દુર્ગાદાસના આત્મ ક્લ્યાણ અર્થે આગમસરદ્વારની રચના કરી છે. આગમસારાદ્વારના ઉપસંહાર રતાં શ્રીમદ કયે છે.-- Page #155 -------------------------------------------------------------------------- ________________ X ૧૨૦. જેનવિભાગ કર્મરોગ ઔષધ સમી, જ્ઞાનસુધા રસવૃષ્ટિ, શિવ સુખામૃત સરેવરી, જય જય સમ્યગદષ્ટિ. તાસ શિષ્ય આગમ ચચિ જૈન ધર્મ કે દાસ; દેવચંદ આનંદમેં, કીને ધર્મ પ્રકાશ; આગમસારોદ્ધાર યહ પ્રાકૃત સંસ્કૃત રૂપ; ગ્રંથ કી દેવચંદ મુનિ, જ્ઞાનામૃત રસ કૂપ; કર્યો ઇહાં સહાય અતિ, દુર્ગાદાસ શુભ ચિત્ત; સમજાવન નિજ મિતકુ, કીને ગ્રંથ પવિત્ર; સંવત સિત્તર છિદત્તરે, મન શુદ્ધ ફાગુન માસ, મેટ કેટ ભરેટમેં, વસતાં સુખ ચોમાસ ભારવાથી વિહાર કરીને તેઓ ગુજરાત તરફ આવ્યા જણાય છે. સંવત ૧૭૮૬ માં જામનગર (નવાનગર) માં કાર્તિક સુદ એકમે વિચારસાર પ્રાકૃત-માગધી ભાષા. નામે ગ્રંથ અને શુદી પંચમીએ જ્ઞાનમંજરી પૂર્ણ કર્યા જણાય છે. વિચારસાર માગધીમાં-સંસ્કૃત ટીકા સાથે મહાન ગહન ગ્રંથ છે. તેના ઉપસંહારમાં શ્રીમદ કથે છે કે – जा जिणवाणी विजयइ, ताव थिरं चिट्ठउइमं वयणं । नूतण पूरम्मिर इयं, देवचंदेण नाणहूं ॥ रसनिहीसंजमवरिसें, सिरीगोयम केवलस्य घरदिवसे । आयत्थं उद्धरियो, समय समुद्धाओरुहाओ ॥ રસ ૬ નિધિ ૯ સંયમ ૧૭ એટલે ૧૭૯૬ ના વરસે શ્રી ગૌતમ કેવળ જ્ઞાન પામ્યા તે દિવસે એટલે કારતક સુદ-૧ ના રોજ આત્મબેધ અર્થે ઉદ્ધર્યો મહામહોપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે શ્રી જ્ઞાનસાર સૂત્ર સંસ્કૃતમાં બનાવ્યું છે, જેનું નામ જ જ્ઞાનસાર છે. તે પરથી તેમાં શું ભર્યું જ્ઞાનમંજરી ટીકા, હશે એને ખ્યાલ વિદ્વાન વાચકને સહેજે આવી શકશે જ. આ જ્ઞાનસાર સૂત્ર અષ્ટક કહેવાય છે, કારણ તેના આઠ આઠ થકના ૩૨ વિભાગ પાડી જૂદા જૂદા જ્ઞાન વિષયક વિષયો દરેકમાં અત્યંત ખૂબીથી ચર્ચા છે. આ ઘણું કઠિન વિષય હોઈ તેના પર શ્રીમદે સંસ્કૃતમાં જ ટીકા લખી છે, જેનું નામ જ્ઞાનમંજરી ટીકા રાખ્યું છે. શ્રીમદ્દ શ્રીમદ્દ યશોવિજયજી માટે કેટલું બધું બહુમાન હશે, તેમજ ટીકાકાર તરીકેની તેમની કેટલી શક્તિ હશે એને ખ્યાલ તે જ્ઞાનમંજરીને જ્ઞાનાસ્વાદ લીધા સિવાય-કલમથી ભાગ્યે જ વર્ણવી શકાય. જેમ જ્ઞાનસારના ૨૫૬ોકોમાં લોકે કે અભુત જ્ઞાન રસ ટપકે છે, તેથી પણ વધુ મસ્ત બનાવી નાંખનાર આ જ્ઞાનમંજરીના પરિમળ છે. ન નિક્ષેપલંગપ્રમાણુ યુક્ત આ જ્ઞાનસાર અને મંજરીને રસાસ્વાદ મનુષ્યને અક્ષય સુખ આપનાર હોવાથી વધુ સુન્દર અને અમૂલ્ય છે. ૧. શ્રી યશોવિજપાધ્યાય વિરચિત જ્ઞાનસારની ટીકા Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ દેવચંદ્રજી ૧૨૧ આથી જણાય છે કે શ્રીમદ્ સં. ૧૭૯૬ માં ગુજરાત તરફ આવેલા અને ગુર્જરષ્ટ્રમાં રહેલા. આ સમય દરમીયાન, એટલે ૧૭૭૦ પછી તેઓશ્રી પં. જિનવિજયજીને ભણાવવા પાટણ આવ્યા. બાદ સં. ૧૭૭૫ પછી મોટા કોટમટ ગયેલા સંભવે છે. શ્રીમદ સિદ્ધાતના પારગામી, પરમ જ્ઞાતા, મહા પ્રખર પંડિત અને સમદષ્ટિવાળા હતા. પોતે ખરતરગચ્છના હોવા છતાં શ્રીમદ્દ ખીમાવિજયજીએ શ્રીમદે પંજિનવિજયજી જ્યારે પિતાના શિષ્ય જિનવિજયજીને વિશેષાવશ્યક (એક તથા પં. ઉત્તમવિજયજીને ગહન તત્વજ્ઞાનને મહાન ગ્રંથ ) ભણાવવા માટે પાટણ કરાવેલો અભ્યાસ, આવવા આમંત્રણ કર્યું ત્યારે તેઓ તુર્તજ ત્યાં ઉપકાર બુદ્ધિથી પ્રેરાઈને ગયા (સં. ૧૭૭૦ થી ૧૭૭૫ સુધી) તેની સાક્ષી આ પ્રમાણે – - શ્રી જ્ઞાનવિમળમૂરિજી કન્ફ, વાંચી ભગવતિ ખાસ; મહાભાષ્ય અમૃત લા દેવચંદ ગણેિ પાસ. શ્રી જિનવિજયના શિષ્યરત્ન ઉત્તમવિજયે દીક્ષા લીધા બાદ તેમણે ગુરુ સાથે સંવત ૧૭ માં પાદરામાં (લેખકના ગામમાં ) ચેમાસું કર્યું હતું અને એ જ સાલમાં શ્રાવણ શુ. ૧૦ મે જિનવિજયજીએ ભગવતી સૂત્ર વાંચતાં વાંચતાં જ પાદરામાં જ દેહેત્સર્ગ કર્યો હતા, અને જ્યાં તેમને અગ્નિદાહ દીધેલે ત્યાં તળાવ કાંઠે તેને સ્મરણસ્તંભ (દરી) અદ્યાપિ તેની સાક્ષી પુરી રહેલ છે. ત્યાર બાદ રામાનુગ્રામ વિહાર કરતાં તેમણે ભાવનગરમાં ચોમાસું કર્યું જ્યાં શ્રીમદ્દને અભ્યાસ કરાવવા બાલાવ્યા હતા– ભાવનગર આદેશે રહ્યા, ભવિહિત કરે મારા લાલ. તેડાવ્યા દેવચંદ્રજીને, હવે આદરે મારા લાલ વાંચે શ્રી દેવચંદ્રજી પાસે, ભગવતી મારા લાલ; પન્નવણા અનુગવાર, વળી શુભમતિ મારા લાલ. સર્વ આગમની આજ્ઞા દીધી. દેવચંદ્રજી મારા લાલ; જાણી ગ્ય તથા ગુણગણના ગૂંજી મારા લાલ. શ્રી ઉત્તમ વિજય નિર્વાણ રાસ. ૧૮૦૩ માં શ્રીમદ્ ભાવનગરમાં હતા. તત્પશ્ચાત સુરત જઈ કચરા કીકાના શત્રુંજયના સંધમાં યાત્રાર્થે ગયા. ભાવનગરથી પં. ઉત્તમવિજયજી પણ એક સંઘમાં શત્રુંજય યાત્રાર્થે આવ્યા. ૧૮૯૪ માં શ્રીમદે સંધવીના સ્તવનમાં લખ્યું છે કે – સંવત અઢાર ચિતેર વરસે, સિત મૃગસિર તેરસીયે ! શ્રી સુરતથી ભક્તિ હરખથી, સંધ સહિત ઉલસીયે! કચરા કાકા જિનવર ભક્તિ, રૂપચંદ ગુણવંતજીએ! શ્રી સંધને પ્રભુજી બેટાવ્યા, જગપતિ પ્રથમ જિણંદજીએ. જ્ઞાનાનેન્દ્રિત ત્રિભુવન વન્દિત, પરમેશ્વર ગુણભાના! દેવચંદ્ર પદ પામે અદભુત, પરમ મંગળ લયલીના !. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જૈનવિભાગ આ પ્રમાણે શ્રીમના વિદ્વાર ને ચાતુર્માસ ગુજરાત, કચ્છ, કાઠીયાવાડ, લાટ, મારવાડ, સિધ, પંજાબ આદિ દેશેામાં થયા હતા. પ્રતિષ્ઠા સં. ૧૭૯૪ માં શ્રીમદ્દે શત્રુંજય પર્યંતપર પ્રતિષ્ઠા કરાવી છે એમ શિલાલેખ પરથી જણાયાનું શ્રીયુત મેાહનલાલ દીલચંદ દેશાઇ જણાવે છે. તેમજ તેમના ગુરુની સાથે ૧૭૮૮ માં શત્રુ’જય પર કુંથુનાથજીની પ્રતિષ્ઠા વખતે શ્રીમદ્ હાજર હતા, તથા અમદાવાદમાં સહસ્ત્રકૃષ્ણાની પ્રતિષ્ઠા વખતે તથા સમવસરણની પ્રતિષ્ઠા વખતે હાજર હતા. તેમજ લીમડીના દેરાસરના મૂલ નાયકની છે બાજુએ ખે દેરીએની પ્રતિષ્ઠા તેમણે કરાવી હતી. ઉપલબ્ધ સાહિત્ય આટલું જણાવે છે. બાકી અન્ય સ્થળની પ્રતિષ્ઠા કે જે અપ્રકટ છે તેવી અપ્રસિદ્ધ અનેક હૈાવા સંભવ છે. શ્રીમદ્ જૈન આગમેના પારગામી હતા. તેમણે અનેક સ્થળેાના વિદ્વાન શ્રાવકાએ પુછેલા દ્રવ્યાનુયાગ જેવા ગહન વિષયેાના પ્રશ્નાના ઉત્તરા સરલપણે સત્વર અને સ ંતાષકારક રીતે આપ્યા છે. પ્રશ્નાત્તર નામે શ્રીમદ્ના ગ્રંથ તેની સાક્ષી પૂરે છે. તે સમયના વિદ્યાનામાં તેમની મહત્તા, પ્રતિષ્ઠા તથા વિદ્વત્તા ધણી સારી રીતે વિસ્તરેલાં હતાં. ખરતર ગચ્છમાં તે વખતે તેમના સમાન ક્રાઇ વિદ્વાન હેાય, એમ તત્કાલીન ગ્રંથા અવલેાકતાં અવશેાધાતું નથી. તપાગચ્છના સંવેગી સાધુઓમાં પણ તેમની મહત્તા ધણી હતી. તેમજ મહત્તામાં વૃદ્ધિ કરનાર આત્મગુણ્ણા વધુ શ્રોમદ્ વિભૂષિત પણ હતા જ. તપાગચ્છના સ ંવેગી વિદ્યાના પૈકી ૫ જિનવિજયજી તથા ૫. ઉત્તમવિજયજી જેવા પડિતાવિદ્યાને કવિએ અને જ્ઞાનીઓના તે વિદ્યાગુરુ હતા. તપાગચ્છ અને ખરતર તથા અચળગચ્છના વિદ્વાન મુનિવરેામાં ધણા પ્રેમભાવ હેાઇ, શ્રીમદ્ની ગુણાનુરાગ-દ્રષ્ટિ-સમભાવ વિદ્વત્તા અને આત્મજ્ઞાનની અદ્ભુતતાને લીધે સર્વે ગાના સાધુએમાં તેમની મહત્તા, પ્રતિષ્ઠા અને વિદ્વત્તાની ખ્યાતિ તેમની હયાતીમાં જ ઘણાં વધ્યાં હતાં. શ્રીમાન પ પદ્મવિજયજી કે જેઓ પચાવન હજાર ગાથાના રચયિતા પદ્મદ્રહ તરીકે પ્રસિદ્ધ છે તે, શ્રી ઉત્તમવિજયજી નિર્વાણુ રાસમાં કથે છે કે:-~~ શ્રીમદ્દ્ની મહત્તા, પ્રતિષ્ઠા તથા વિદ્વત્તા. ખરતર ગચ્છ માંહે થયાંરે, નામે શ્રી દેવચ ંદરે ! જૈન સિદ્ધાંત શિરામણરે લેાલ ! વૈયૉદિક ગુણવૃંદરે ! દેશના જાસ સ્વરૂપનીરે લેાલ ! ઇત્યાદ્રિથી શ્રીમની વિદ્વત્તાની તથા સાધુ તરીકેની મહત્તાની સ્તુતિ કરી છે. તપાગચ્છમાં શ્રી પદ્મવિજયજી પંન્યાસની પ્રતિષ્ઠા ઘણી છે. શ્રીમા તેમણે સંસારીપણામાં ( પુંજાશા તરીકે) તથા સાધુપણામાં ધણેા સમાગમ કરેલા હતા. તેએએ શ્રીમા સ્વાનુભવ કર્યા બાદ શ્રીમદ્ન જૈનસિદ્ધાંતશરાણુ એવા પથી નિવાજ્યા છે તથા ધૈર્યાદિકગુણના વૃદ તરીકે પ્રકાશી, તેમની દેશના ( ઉપદેશ ) સ્વ-રૂપની અર્થાત્ આત્મસ્વરૂપને પ્રકાશનારી છે, એમ પ્રતિપાદન કર્યું છે. સવેગપક્ષિત મણિશેખર ૫. પદ્મવિજયજી જેવા ભટ્ઠાન વિદ્વાન અને ગુણાનુરાગીએ શ્રીમદ્ની પ્રતિષ્ઠા-વિદ્વત્તા અને મહત્તાની આ રીતે ખ્યાતિ કરી છે. વિશ્વમાં અમર Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ દેવચંદ્રજી ૧૨૩ શ્રી જ્ઞાનસારજીએ સાધુપદ સજજાયના ટબામાં જણાવ્યું છે કે શ્રીમને એક પૂર્વનું જ્ઞાન ( અતિ ઉંચ કોટિનું-દિવ્ય જ્ઞાન ) હતું. આ પરથી એક પૂર્વનું જ્ઞાન, શ્રીમની મહત્તા-પ્રતિષ્ઠા ને વિદ્વત્તા સર્વમાન્ય હતાં એ સ્પષ્ટ થાય છે. શ્રીમના સમકાલીન સાક્ષર કવિ પંડિત મુનિવરમાં ભારતવર્ષના મહા સમર્થ વિદ્વાન મહામહેપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી, કે જેમના જેવા ભક્તસમકાલીન જન સાક્ષર કવિ-જ્ઞાની- કગી મહાત્મા વિરલ જ થયો હશે, તેઓ મુનિઓ, મુખ્ય છે. તેઓ જન કેમમાં સર્વમાન્ય ધર્મધુરંધર અને સર્વ અનુગમાં ગીતાર્થ હતા (જેમનું જીવન તથા ગુર્જરી સાહિત્ય એ નિબંધ પ્રાતરમરણીય આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ શ્રી ચેથી ગુર્જર સાહિત્ય પરિષમાં રજુ કર્યો હતો.) તેમણે માત્ર ન્યાય એ વિષય ઉપર જ ૧૦૮ ગ્રંથ રહ્યા છે અને એકંદર બે લાખ શ્લોકના જે રચયિતા હતા. તદુપરાંત બીજા શ્રી જ્ઞાનવિમળરૂરિ, જેમની અનેક કૃતિઓ વિદ્યમાન છે, તથા શ્રી જિનવિજયજી તથા શ્રી પદ્વવિજયજી તથા શ્રી વિનયવિજયજી જે શ્રીપાલ રાસ જેવા મહારાસના કર્તા, કલ્પસૂત્રની સુખબેધિકા ટીકાના રચયિતા, શત્રુંજયસ્તવન તથા શાંતસુધારસ ગ્રંથના પ્રણેતા; તથા ચંદરાજાના રાસના કર્તા શ્રી મેહનવિજયજી તેમ જ ઘણું કરીને મહાન આત્મજ્ઞાનદિવાકર શ્રી આનંદઘનજી, તથા પંડિતપ્રવર કવિરત્ન ઉદયરત્નજી જેવા મહા પ્રખર સાક્ષર વિદ્વાન શ્રીમદ્ભા સમકાલીન હતા, જેમની અદ્ભુત કૃતિઓથી જન તેમ જ જૈનેતર સમાજ વર્તમાનકાળે પણ બ્ધ છે. આ પિકી ઘણાખરાને શ્રીમદ્દ સાથે બહુ સારે સમાગમ હતું એમ સંભવે છે, ને કેટલાક વિદ્વાનેને તે શ્રીમદે અધ્યયન કરાવેલ હતું. શ્રીમદ અને સમકાલીન મુનિરોએ ગુર્જર સાહિત્યને ઘણી જ સુંદર રીતે પિપ્યું છે. ગુર્જર ભાષામાં અનેક ચિરંજીવ અદ્દભુત રાસાઓ, કાળો, સ્તવને, અધ્યાત્મજ્ઞાનના તથા વૈરાગ્યના રસિક ગ્રંથ તથા સંસ્કૃત માગધી ભાષાના પ્રેપર સરળ વિવેચને યા ભાષાંતરે કરી તથા લખી ગુર્જર સાહિત્યને ઘણું જ પિડ્યું છે, અને આ સત્ય ગુર્જરગિરાના ઉપાસકેથી અજ્ઞાત નથી જ, તે આ કૃતિએ વાંચ્યાથી તે પ્રતીત પણ થશે. શ્રીમદ્દ યશોવિજયજી મહારાજના સમાગમમાં શ્રીમદ્દ આવ્યા હોય એમ ચેકસ લાગે છે. ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી સં. ૧૭૪૫ લગભગ સુધી સમકાલીન વિદ્વાનોનાં જીવતા હતા અને શ્રીમદ્ તેઓશ્રીના સમાગમમાં આવ્યાથી મિલન. તેમનું આત્મજ્ઞાન તરફ લક્ષ ગયું હોય એમ અનુમાન થાય ' ' છે અને તેથી જ તેમણે શ્રીમદ્દ યશોવિજ્યજીકૃત જ્ઞાનસાર પર જ્ઞાનમંજરી ટીકા લખી હેય, ને શ્રી યશોવિજયજીની વિચારમાળાની પુષ્ટિ કરી હોય એમ સંભવે છે. પાટણમાં શ્રીમદ્દ જ્ઞાનવિમલસૂરિ જોડે શ્રીમદને સમાગમ થયેલો પ્રતિત થાય છે. પં. જિનવિજયજીને શ્રી જ્ઞાનવિમલસૂરિએ ભગવતી વંચાવ્યું હતું અને તે સાલ લગભગ શ્રી જિનવિજયજીને શ્રીમદે વિશેષાવશ્યક વંચાવ્યું હતું, તેથી પાટણમાં બન્ને વિદ્વાનેને સમામગ સંભવે છે. શ્રીમદ્દ અને જ્ઞાનવિમલસૂરી બન્નેએ મળી આનંદઘન ચેવશીનાં છેલ્લાં બે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪. જેનવિભાગ, સ્તવને રહ્યાં હતાં. શ્રીમદ્દ યશોવિજયને શ્રીમદ્ આનંદઘનજીને સમાગમ થવા હતે. સંભવ છે કે શ્રીમદને સમાગમ પણ આ દ્વારા શ્રીમદ્દ આનંદધનજી સાથે થયો હેય. શ્રીમહની અપૂર્વ રસસાગરથી છલકાતી અનેક કૃતિઓ વિશ્વમાં વિધમાન હશે, પણ આપણે તે ઉપલબ્ધ થયેલ કૃતિઓ સિવાય અન્ય કૃતિઓથી તદ્દન શ્રીમની કૃતિઓ, અજ્ઞાત જ ગણાઈએ. ઉપલબ્ધ થએલી ઉત્તમ કૃતિઓ નીચે પ્રમાણે છે – પુસ્તકનું નામ. રસ્યાનો સંવત ક્યાં રચી. પ્રત કયાંથી મળી. ૧ અષ્ટ પ્રકારી પૂજા ૧૭૪૩ ૨ એકવીશ પ્રકારી પૂજા પાદરા ભંડારમાં , ૩ ધ્યાનદીપિકાચતુષ્પદી ૧૭૬૬ . વ. ૧૩ મુલતાન (પંજાબ) આચાર્ય શ્રી વિજયમલ સૂરિ (મુ. મ.) ધોરાજી ભંડાર. ૪ દ્રવ્ય પ્રકાશ. ૧૭૬૭ પિ. વ. ૧૩ વિકાનેર અમદાવાદ વિદ્યાશાળા જ્ઞાન ભ. તથા પં. લા. વિ. ૫ આગમસાર, ૧૭૭૬ કા. શુ ૩. મેટા ટમટ. પાદરાના ભંડારમાંથી બે પ્રતે. સુરત શ્રી મેહનલાલજી મહારાજના ભંડા રમાંથી તથા મુનિલાભ વિ. ૬ નયચક્ર સુરત શ્રી મેહનલાલજીના ભંડારમાંથી. ૭ વિચાર સાર૧૭૯૬ કા. શુ. ૧ નવાનગર (જામનગર) શ્રી અમર ચંદજી બોથરા માતે શ્રી જિનયશસરિ પુ. ભંડાર. [ જુની બે પ્રતો ૮ જ્ઞાનમંજરી ટીકા. ૧૭૮૬ કા. શુ. ૫ નવાનગર ) | સુરત મોહન લા લજી ભંડાર.બીજી છે વિશવિહરમાન વીશી .. . .. પાલીતાણું | એક છપાયેલ પ્રત | હમણાં જ મળી. ૧૦ સિદ્ધાચળ સ્તવન, ૧૮૯૪ મા. શુ. ૧૩ T ૫.ગુ. વિ પાસે. ૧૧ ગુસ્મૃણષત્રિશીને બે .. થી ભેજક. ગિ. ( હે. મેળવી આપી. [. ગુલાબવિજય૧૨ પાંચ કર્મગ્રંથને દબો .. જી પાસેથી ભોજક ગિરધરભાઈ હેમચંદ મેળવી આપી. Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ દેવચંદ્રજી ૧૩ વિચારરત્નસાર ( પ્રતિર રૂપ ) ૧૪ પ્રકનેત્તર ... ... ૧૫ કર્મ સંવેદ્ય ૧૨પ ( પ્રવર્તકશ્રી કાં. વિ. ૧.અમદાવાદ શાંતિ સાગરજીભંડાર ૧ ( મુનિ. લા. વિ. શ્રી કાંતિવિજય પાસેથી અમદાવાદ ડેહેલા- ના ઉપાશ્રયેથી જવેરી ભે. તા. ( પાદરાના ભંડાર માંથી તથા સુરતના ) ભંડારમાંથી તથા ( લાભવિજયજી પા સેથી મળી. ૨ પ્રતે સુરત મેહનલાલજી મહારાજના ભંડારમાંથી. પ્રવર્તક શ્રી કાં. વિ. ૧૬ પ્રતિમા પુષ્પ પૂજ સિદ્ધિ . ૧૭ ગુણસ્થાનક અધિકાર . ૧૮ અધ્યાત્મગીતા ' ( પ્રાયઃ ૧૭૪૩) લીમડી. ૧૯ વર્તમાન ચોવીશી. ૨૦ અતીત ચેવશી પૈકી એકવીશી ૨૧ સ્નાત્ર પૂજા. ૨૨ નવપદ પૂજા ઉલાળા * ૨૩ વર નિર્વાણનાં સ્તવનની ઢાળે. : ૨૪ બાહુજિન સ્તવન અને . ... 3 પાદરા ભંડારમાંથી ભાવનગરમાં. અમદાવાદ વિદ્યાશાળાના ભંડારમાંથી ભે. ગિ. હે. ... અમદાવાદ ડેલાને ઉપાશ્રયેથી. શ્રી. અમરચંદ્રજી બોથરાજી તથા ભેજક ગિરધર હેમચંદજી. ભેજક ગિ. હે. ૨૫ ભાવિ વીશા પિકી પદ્મનાભજિન સ્તવન ૨૬ શ્રી સીમંધર જિન સ્તવન.' ૨૭ દીવાળીનું સ્તવન લધુ. ૨૮ નવાનગર આદિજિન સ્તવન. ૨૯ ધૂ૦ પદ સ્તવન . . ૩૦ સેમવસરણ સ્તવન : : : : : { પાદરા ભંડારમાંથી ઈ શ્રીમાન અમરચંદજી (બાથરાજી. : ભે. ગિ. હે. હેરી સંગ્રહમાં છપાયેલું. ૩૧ કુંભ સ્થાપના ૩૨ સહસ્ત્રકૂટ સ્તવન. ' ૩૩ અજિતનાથજિન હોરી. ૭૪ પ્રભુ સ્તુતિ. કપ સિદ્ધાચળ સ્તુતિ ૩૬ ગિરનાર સ્તુતિ ૩૭ વિશસ્થાનકે સ્તુતિ ૩૮ જ્ઞાન બહુમાન સ્તુતિ ' ' ' વિ. ૧૭. * : : : : : : ૨ શ્રીયુત અમરચંદ્રજી બેથરાજી તરફથી. » ... Page #161 -------------------------------------------------------------------------- ________________ જૈનવિભાગ ૩૯ ] ૪૦ સિદ્ધાચળ સ્તવન ... . . પાદરા ભંડારમાંથી ૪૧ U ૪ર બડી સાધુ વંદના શ્રીઅમરચંદજી બેથરાજી. ૪૩ અષ્ટપ્રવચનમાતાની સજજાય જામનગર ૪૪ પ્રભંજનાની સજજાય લીમડી ૪૫ ઢંઢણ ઋષિની સજજાય છપાય છે. ૪૬ સમક્તિની સજજાય ૪૭ ગજસુકુમાળની જાય ... . ૪૮ પંચેન્દ્રિય વિષય ત્યાગ પદ શ્રીયુત અ. બાથરાજી. ૪૯ બે આત્માનંદ ક. ૫૦ ત્રણ કાગળ (લખેલા પત્ર) .. માં છપાયેલા એક શ્રી ૫૧U કાં, વિ. મહારાજ, પર સાધુ સ્વાધ્યાય તેના પર જ્ઞાનસારને ટો ૫૩ સજજાય આચાર્યશ્રી અજીતસાગરજી ૫૪ સાધુની પંચભાવના . ૫૫ શ્રીઆનંદઘનજી વીશીમાં જ્ઞાનવિમળજી અને શ્રીમદે ભેગા થઈ બનાવેલાં ૨૩-૨૪ મા પ્રભુનાં સ્તવને. જેસલમેર. પ૬ અજકે લાહે લીયે (પ્રાયઃ શ્રીમની કૃતિ જણાય છે. ) પ૭ રત્નાકર પચ્ચીશીના અનુવાદરૂપ સ્તવન. શ્રીમદ્દના વિપકારક ગ્રંથ માટે ગનિષ્ઠ અધ્યાત્મજ્ઞાનદિવાકર આચાર્યશ્રી શ્રીમ બુદ્ધિસાગરજી (વર્તમાન કાળે વિદ્યમાન ) સૂરીશ્વરજીની લાંબી પ્રશસ્તિમાંથી બે લેકે અત્ર ટાંકવા ઈષ્ટ છે. आत्मोद्दारामृतं यस्य, स्तवनेषु प्रदृश्यते त्रिविधतापतप्तानां, पूर्ण शांति प्रदायकम् ॥४॥ आत्मशमामृतास्वादी, शास्त्रोद्यान विहारवान् यत्कृत शास्त्रपाथोधौ, स्नानं कुर्वन्ति सजनाः ॥ ६ ॥ देवचन्द्र कृत ग्रन्थान् , स्तुवेऽहं भक्तिभावतः अमृतसागरा यत्र, विद्यन्ते सुखकारकाः ॥ ३३ ॥ आचार्य श्रीमद् बुद्धिसागरसूरि. શ્રીમદ્દના ગ્રંથ પરથી તેમની ઉચ્ચ પ્રકારની આત્મદશાની સહજ પ્રતીતિ થાય છે. તેઓ વ્યવહારમાં સ્થિર હતા, તેમ જ નિશ્ચયમાં વિશેષ રિથર શ્રીમદની આત્મદશા. હતા. તેમણે પિતાના સ્તવનમાં પ્રભુભક્તિ પ્રસંગે અટલ–ઉભરાતી ભક્તિભર્યા ઉદ્દગારો કાઢયા છે. કોઈ પણ ભક્ત, હૃદયના ઉદ્ગારે, નિરંકુશ-સ્વતંત્ર રીત્યા વિશ્વમુખ રજુ કરે છે. હૃદયના ઉગામાં કૃત્રિમતા હોતી નથી પરંતું નૈસર્ગિક આત્મદશાના ઉભરએ જે હોય છે. કવિતા એ કવિના હૃદયને અરીસે . Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ દેવચંદ્રજી ૧૨૭ ભક્તની સ્તવના એ જ ભક્તનું હૃદય છે, જ્ઞાનીના ગ્રંથો એ જ્ઞાનીનું અભ્યતર જીવન છે. ભક્તિભર્યા ઉદ્ગારે વહેવરાવતાં તેમાં આત્મદશાની ખરી ખુમારીની છાંટ છંટાયા સિવાય રહેતી નથી. આત્માના સુખને અનુભવરસ પીધાથી તેમને બાહ્ય વિષયરસ તે રસ તરીકે ભાસ જ નથી. આત્માને શુદ્ધાનુભવરૂપ આનંદ રસ પ્રાપ્ત થયા વિના અને બાહ્ય કામને રસ નષ્ટ થયા વિના અંતર્મુખ વૃત્તિ થતી નથી. આત્મા પિતાના સ્વભાવમાં દેહાધ્યાસન નાશપૂર્વક પ્રવૃત્તિ કરે છે ત્યારે જ આત્મસુખને અનુભવ થાય છે. શ્રીમદ્દ એવી ઉત્તમ જ્ઞાન દશા પ્રકટ થઈ હતી અને એવી દશામાં અવધૂત બનેલા હતા કે તે પ્રસંગે બહાર પડેલા ઉદ્ગારોમાં આત્મદશાની ખુમારી નીતરી રહી છે. તેઓ લીમડીના દેરાસરના ભેંયરામાં કલાકે પર્યત ધ્યાનમગ્ન થઈને બેસી રહેતા. શુદ્ધપાગમાં તલ્લીન તેમ જ આત્મસમાધિમાં મગ્ન રહેતા. તેમણે સવિકલ્પ સમાધિ ઉપરાંત નિર્વિકલ્પ સમાધિને અપૂર્વ રસ પણ ઝીલ્યો હતો, અને તે દેહાતીત દશામાં વર્તતા હતા. તેથી જ તેઓશ્રીએ શુદ્ધ પગના તાનમાં સ્તવનેની અંદર આત્મદશાને અમૂલે રસ રે છે. જેટલા પ્રમાણમાં આત્મદશા પ્રકટી હોય તેટલાજ પ્રમાણમાં ઉદ્દગાર પ્રકટે છે અને આમ છતાં પણ તેમની રચનામાં ગુર્જર સાહિત્યને સરસર વહેતે વહેળીઓ વાજ જાય છે. શ્રીમનું પુસ્તકોમાં ભરેલું સાહિત્ય એ જ તેમનું આંતર જીવન છે. શ્રીમદ્દનાં પ્રભુસ્તવમાં આત્મદશાના ઉદગારમાંથી થોડાક જોઈએ– આરોપિત સુખ ભ્રમ ટ ૨, ભાયે અવ્યાબાધ; સમ અભિલાશીપણે રે, સાધન સાધ્ય છે આ૦ છે ગ્રાહકતા સ્વામિત્વતા રે, વ્યાપક ભક્તા ભાવ; કારણુતા કારજ દશા રે, સકલ પ્રસું નિજ ભાવ, છે આ૦ | || આવે છે | આ૦ || તીનભુવન નાયક શુદ્ધાતમ, તસ્વામૃત રસ લુહુરે; સકલ ભવિક વસુધાની લાણી, મારું મન પણ તુહરે મનમોહન જિનવરજી મુજને, અનુભવ પિયાલો દરેક પૂરણાનંદ અક્ષય અવિચલરસ, ભક્તિ પવિત્ર થઈ પીધો રે જ્ઞાનસુધા લાલીની લહેર, અનાદિ વિભાવ વિસા રે સમ્યગ જ્ઞાન સહજ અનુભવ રસ, શુચિ નિજ બેધ સમાર્યો રે | આ છે જિનગુણ રાગ પરાગથી રે, વાસિત મુજ પરિણામ રે; તજશે દુષ્ટ વિભાવતા, સરશે આતમ કામ રે જિન ભક્તિરત ચિત્તને રે, વેધક રસ ગુણ પ્રેમ રે; સેવક જિનપદ પામશે રે, રસ ધિત અય જેમ રે છે ભાસ્યો આત્મ સ્વભાવ, અનાદિને વિસર્યો છે લાલ, સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો લાલ ! Page #163 -------------------------------------------------------------------------- ________________ જૈનવિભાગ શ્રીમદ્દે સંસ્કૃત, પ્રાકૃત, ગુર્જર, તથા હિન્દી ભાષાના રચેલા ગ્રંથૈાપરથી તેમની ભાષા સબંધી વિદ્વત્તાના ખ્યાલ સહેજે આવે તેમ છે. બાળ જીવેાને સમજાવવા માટે તેમણે સંસ્કૃત ભાષામાં બહુ સરળતાએ રચના કરી છે. જેમ બને તેમ ભાષામાં કિલતા પ્રૌઢતા, દુરવગાહતા આવવા દીધી નથી. દ્રવ્યાનુયાગના વિષયમાં સામાન્ય સંસ્કૃત જાણનારા પણ રસ લ શકે તેવા પ્રયત્ન તેમાં સ્પષ્ટ જણાય છે. જ્ઞાનમજરી ટીકા તથા વિચારસાર ટીકાદિથી તેમણે સસ્કૃત ભાષામાં ગ્રંથ રચવા માટે યથાયેાગ્ય પ્રવૃત્તિ કરી જૈન કામની અને સંસ્કૃત સાહિત્યની ભારે સેવા ઉડાવી છે. કેટલાક આધુનિક સંસ્કૃત ભાષાન મુનિવરોના એવા મત છે કે શ્રીમદ્ સંસ્કૃત ભાષાના પ્રૌઢ વિદ્વાન નહાતા પશુ અમે એમાં એટલું સુધારીશું કે-શ્રીમદ્રે દ્રવ્યાનુયાગાદિ ગહન વિષયાને સાદી સંસ્કૃત ભાષામાં બાળજીવને સમજાવવાપર ખાસ લક્ષ દીધું તેથીજ તેઓએ પ્રૌઢ સંસ્કૃત ભાષા વાપરી નથી. તેમજ ભાષા દ્વારા વિદ્વત્તા દેખાડવા તરફ તેમનું બીલકુલ લક્ષ નહેાતું તેજ તેમાં કારણ છે. આત્મજ્ઞાની મહાત્માએ ભાષાને શણુગાર સજાવવા તરફ લક્ષ દેતા નથી. તેઓ તે। ભાષા દ્વારા હૃયના આત્મિક ભાવ જણાવે છે. કવિમાં અને જ્ઞાની ભક્તમાં ભાષાના શણગાર પરત્વે તફાવત રહ્યાજ કરે છે. કવિ ભાષાને શણુગાર સાવવાની ઉપાસના કરે છે અને જ્ઞાની ભાવરસના ભેગી હાવાથી તે પોતાનું વક્તવ્ય સાદા ભાષામાં જણાવે છે. સંસ્કૃત ભાષાની પેઠે શ્રીમદે પ્રાકૃત ભાષામાં પણ વિચારસારાદિ ગ્રંથ રચ્યા છે. ૧૨૮ શ્રીમની સંસ્કૃત તથા ગુર્જર ભાષાની વિદ્વત્તા શ્રીમા સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના ગ્રંથૈાની મા ગુર્જર ભાષાના ગ્રંથા પણ ધણા ઉંચા દરજ્જો ભાગવે છે. ગુર્જર ભાષા પર તેમના કાઝુ અદ્વિતીય હતા અને મારવાડ-કચ્છ-સિંધ-આદિ દેશામાં વિહરવા છતાં ગુર્જર ભાષાપરના શ્રીમદ્ના કાબુ અને પ્રેમ તેવાંજ હતાં, અને ગમે તે દેશમાં પણ ગુર્જર ગિરાની તેમની ઉપાસના અખતિજ હતી. ગુર્જર સાહિત્યના ખળમાં તેમના પુષ્ટિના ફાળા ચાલુજ રચે છે અને દ્રવ્યાનુયાગ જેવા અતિ ગહન વિષયોને તેમણે ચેાવીશી વગેરે પધ ગ્રંથેામાં એવી સાદી ને સુન્દર રીતે ગુંથ્યા છે કે જે વિષયે। પહેલાં ગુર્જર ભાષામાં કાએ ગુંથ્યા નહતા. શ્રીદે ચેાવીશી પર જાતેજ ટમેા ભરીને દ્રવ્યાનુયોગના ગહન જ્ઞાનના લાભ સરલતાથી જે જેન કામતે આપ્યા છે. તે અતિ ઉપકારક છે. એકંદર શ્રીમદ્દે ગુર ભાષામાં ગદ્યપર્ધમાં જૈન તત્ત્વજ્ઞાનના ગઢન ગ્રંથા લખીને ભાષાજ્ઞનની વિદ્વત્તાની પણ મહત્તા જનસમાજને બતાવી આપી ગુર્જર સાહિ ત્યને પેખ્યું છે. ભાષાની-દૃષ્ટિએ વાચકે! તેમાંથી ભારે લાભ મેળવી શકશે. સંસ્કૃત પ્રાકૃત ભાષામાં ગ્રંથ રચીને શ્રીમદ્દે વિશ્વના ભાષા સાહિત્યની વૃદ્ધિમાં સારા ળા આપ્યા છે. શ્રામની કવિત્વશકિત શ્રીમદ્દે કવિત્વ શક્તિને ભક્તિમાં વ્યય કર્યાં છે. ભક્ત લેાકેા કવિત્વ શક્તિને ભક્તિના રૂપમાં પરિણમાવે છે. તેએ અનેક રૂપર્કાથી પ્રભુનું વર્ણન કરે છે. શ્રીમદ્દે ઉપમાલંકારાને પ્રભુભક્તિના રૂપોમાં પરિણમાવ્યા છે. તેમણે આધ્યાત્મિક દૃષ્ટિએ મેધને પ્રભુની ભક્તિમાં રૂપકથી પમિાવ્યા છે તે જોઇએ:~ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ શ્રીમદ દેવચંદ્રજી શ્રી નમિજિનવર સેવ, ઘનાધન ઉનમે રે ! ઘ૦ છે દીઠે મિથ્યા રે, ભવિક ચિત્તથી ગયો રે | ભ છે શુચિ આચરણ રીતિ તે, અભ્ર વધે વડાં રે છે અને આતમ પરિણતી શુદ્ધ, તે વીજ ઝબુકડાં રે છે વી છે વાજે વાયુ, સુવાયુ, તે પાવન ભાવના રે ! પા ઇન્દ્રધનુષ ત્રિોગ, તે ભક્તિ એકમના રે | ભ છે નિર્મળ પ્રભુસ્તવ શેષ, ધ્વની ઘન ગર્જના રે છે તણું ગ્રીષમ કાળ, તે તાપની તર્જના રે ! તા છે શુભ લેસ્થાની આલિ, તે બગ પંકિત બની છે બ છે. શ્રેણિ સરોવર હંસ, વસે શુચિગુણ મુનિ છે વ છે ચઉગતિ ભારગ બંધ, ભવિક નિજ ઘર રહ્યા રે | ભ છે ચેતન સમતા સંગ, રંગમેં ઉમટ્યા રે રે છે સમ્યગદષ્ટિ મેર, તિહાં હરખે ઘણું ૨ | હ ! દેખી અદ્દભુત રૂપ, પરમ જિનવરતણું રે ૫ છે પ્રભુ ગુણને ઉપદેશ, તે જલધારા વહી રે છે જે છે ધર્મચિ ચિત્ત ભૂમિ, માંહે નિશ્ચળ રહી રે માં છે ચાતક શ્રમણ સમૂહ, કરે તવ પારણો રે | ક | અનુભવ રસ આસ્વાદ, સકલ દુખ વારણે રે | સ છે અશુભાચાર નિવારણ, તૃણુ અંકુરતા રે છે તે છે વિરતિ તણા પરિણામ, તે બીજની પૂરતા રે ! બી છે પંચ મહાવ્રત ધાન્ય, તણું કર્ષણ વધ્યાં રે છે તે છે સાપ્ય ભાવ નિજ સ્થાપી, સાધનતાએ સંધ્યાં રે ! સા છે સાયિક દર્શન જ્ઞાન, ચરણ ગુણ ઉપન્યા રે | ચ | આદિક બહુ ગુણ શ્ય, આતમ ઘર નીપજ્યારે છે આ છે પ્રભુ દર્શન મહામહ તણે પ્રવેશ મેં રે | ત | પરમાનંદ સુભક્ષ, થયે મુજ દેશમેં રે | થ છે દેવચંદ્ર જિનચંદ્ર તણે અનુભવ કરો રે છે તે છે સાદિ અનંત કાળ, આતમ સુખ અનુસરે રે છે આ છે ૭ શ્રીમતી ઉપમા આપવાની આધ્યાત્મિક કાવ્યશક્તિ બહુ ઉત્તમ છે. બાહ્ય ભાવને આધ્યાત્મિક રૂપમાં ગોઠવીને જનસમાજને તે તરફ વાળવા તેમણે કાવ્યશક્તિને ધર્મમાગમાં સદુપયોગ કર્યો છે. શ્રીમદે અલંકારી કાવ્યશક્તિને આધ્યાત્મિક ભાવ પ્રકટ કરી દર્શાવ્યો છે. આવા અનેક સ્તવને તથા કાવ્ય રૂપે શ્રીમદ એક ઉચ્ચ કેટિના ગુર્જર કવિ તરીકે સાહિત્ય સૃષ્ટિમાં ઉભા રહે છે, તે પણ આધ્યાત્મજ્ઞાન જેવા મહા વિકટ ને ગહન વિષયમાં, છતાં રસની રેલો રેલાય ને જ્ઞાન પિપાસુઓ ઘન ઘટા જોઈ નાચતા મયરની માફક આ આસ્વાદી નાચી-ટહુકી ઉઠે એ આશ્ચર્યજનક છે! . Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જનવિભાગ શ્રીમદ જ્યારે પ્રભુ ભક્તિમાં લીન થઈ-મસ્ત બની જાય છે ત્યારે બાહ્ય ભાવને ભૂલી જાય છે અને પિતે દેહાતીત બની આત્મરમણતામાં રસશ્રીમની વર્ણનશકિત, બસ બની રહે છે. છતાં પ્રભુપ્રેમ ખુમારીના રસીયા એઓશ્રી જ્યારે આત્મપ્રદેશના રસાળ ક્ષેત્રના રૂપમાં કયારે ક્યારે ભ્રમણ કરી જ્ઞાનપુષ્પો વીણતા અલખ મસ્તીમાં મહાલે છે ત્યારે તેમનાં વચનામાં વર્ણનશક્તિને અદ્ભુત પ્રાદુર્ભાવ ઉભવે છે. એવાં અનેક ઉદાહરણો પૈકી એક જોઈએ. આમાં શ્રીમદ્ નિજાનંદ મસ્તીને ફાગ ખેલે છે–ખેલાવે છે રાગ ફાગ-- આત્મ પ્રદેશ રંગ થલ અનેપમ, સમ્યગ દર્શન રંગરે ? નિજ સુખકે સધઇયા, તું તે નિજગુણ બેલ વસંત રે છે નીજછે પરપરિણતી ચિંતા તજી નિજમેં, જ્ઞાન સખાકે સંગ રે છે ની. છે ૧ ! વાસ બરાસ સુરુચિ કેશર ઘન, છાંટે પરમ પ્રમેહ રે. ની. છે આતમ રમણ ગુલાલકી લાલી, સાધક શકિત વિનોદ રે ની | ૨ છે. ધ્યાન સુધારસ પાન મગનતા, ભજન સહજ સ્વભેગ રે | ની, છે રિઝ એકવતા તાનમેં વાજે, વાજિત્ર સનમુખ ગ રે ની. | ૩ | શુકલ ધ્યાન હેરીકી વાલા, જાલે કર્મ કઠેર રે છે ની. ! શેષ પ્રકૃતિ દલ શિરણ નિર્જર, ભસ્મ ખેલ અતિ જેર રે ની. છે ૪ છે. સકલ અોગ અલેશ અસંગત, નાહિં હવે સિદ્ધ રે છે ની છે દેવચંદ્ર આણામેં ખેલે, ઉત્તમ યુહિં પ્રસિદ્ધ રે છે ની. એ ૫ | હવે બીજું ઉદાહરણ–અષ્ટ પ્રકારી પૂજામાં નૈવેધપૂજા–દેહા. સરસ શુચિ પકવાન ભર, શાલ દાલ ઘૂતપૂર છે ધરે નવેવ જિન આગળ, સુધા દેષ તસુ દૂર ૧ | ઢાલ-લપનશ્રી વરઘેવર, મૃદુતર મેતીચૂર છે સિંહ કેસરીયા સેવૈયા, દલિયા મેદકપૂર || ૨ | સાકર દાખ સિંગોડા, ભક્તવ્યંજન વૃતસવ ધરે નૈવેધ જિન આગળ, જીમ મિલે સુખ અનવધ છે ૩ છે ચાલે-વતાં ભોય પરભાવ ત્યાગે, ભવિજન નિજગુણ ભજ્ય ભાગે, અહ્મ ભર્યું અદ્ભતણે સરૂપ ભેજ્ય-આપશો તાત જગત પૂજય છે શ્રીમદની પ્રેમલક્ષણા ભક્તિ ઉંચી કેટિની હતી, એ સાથે સાથે જ તેમને ભાષા પ્રેમલક્ષણા ભક્તિમાં પ્રભાવ કેટલે ઉચ્ચ કેટિન હતો તેની પ્રતીતિ માટે – ભાષાપ્રભાવ. રાગ પરભાતીહું તે પ્રભૂવારી છું તુમ મુખની, હું તો જિન બલિહારી તુમ મુખની! સમતા અમૃતમય સુપ્રસનની, ત્રેય નહિં રાગ રૂખની { ¢. ! Page #166 -------------------------------------------------------------------------- ________________ $ 95 x x . શ્રીમદ્ દેવચંદ્રજી જમર અધર શિષ ધનુહર કમલદલ, કીર હીર પુનમ શશિની છે શોભા તુચ્છ પ્રભુ દેખત યાકી, કાયર હાથે છમ અસિની || હું છે મનમેહન તુમ સનમુખ નિરખત, આંખ ન તપતિ અમચિ મોહ તિમિર રવિ હરચંદ્ર છબી, મૂરત એ ઉપશમચિ મીન ચકેર મેર મતંગજ, જલશશિ ઘનની ચનથી ! તિમ મો પ્રતિ સાહિબ સુરતથી, એન ન ચાહું મનથી જ્ઞાનાનંદના જાયા નંદન, આશ દાસની યતની દેવચંદ્ર સેવનમેં અહનિશ, રમજો પરિણતી ચિતની શ્રીમદ્ પરમાત્માના જ્ઞાની ભક્ત હતા. તેમણે હદયના પૂર્ણ ભાવથી વાસ્તવિક પરમા ત્માના ગુણોનું વર્ણન કર્યું છે. તેમની ભકિતમાં લઘુતા અને શ્રીમની ભકિતદશા. પરમાત્માની પ્રભુતાનું દર્યો છે. પ્રભુને મળવા માટે પિતે અનેક આશામય સુરમ્ય ભાવનાઓને હદય આગળ ખડી કરે છે. શ્રીમન્નાં ભકિતરસનાં પદો જોઈએ. હેવત જે તનું પાંખડી, આવત નાથ ર લાલા જે હતી ચિત્ત આંખડી, દેખત નિત્ય પ્રભુ નર લાલ રે દે. છે મીઠી હે પ્રભુ મીઠી સુરત તુજ, દીઠી હો પ્રભુ દીઠી, રુચિ બહુ માનથી જ! તુજ ગુણ હે પ્રભુ તુજ ગુણ ભાસન યુક્ત, સેવે છે, પ્રભુ સેવે, તસુ ભવભય નથી : ભલુ થયુ મહે પ્રભુગુણ ગાયા, રસનાને ફળ લીધે રે દેવચંદ્ર કહે મારા મનને, સકલ મરથ સિધો રે ભ. | કડખાની દેશી. તાર હે તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે ! દાસ અવગુણ ભર્યો જાણે પિતા તણે! દયાનિધિ દીનપર કીજે છે તાર છે રાગ દેશે ભર્યો-મેહરી ના, લેકની રીતિમાં ઘણુંય રીતે, ધવશ ધમધમ્ય, શુદ્ધગુણ નવી રમે, ભો ભવમાંહિ હું વિષય માતે છે તાર છે જગતવત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભૂ ચરણને શરણ વાગ્યે છે તાર બાપજી બિરૂદ નિજ રાખવા. હાસની સેવાના રખે જોશે તાર છે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જનવિભાગ વદન પર વારી હે જશોધર! વદન પર વારી ! મોહ રહિત મેહન જ્યાકે, ઉપશમ રસ જ્યારી હો ! મેહ છવ લોહકે કંચન, કરવે પારસ ભારી હે! સમઝીત સુરતરુ વન બેંચનકે, વર પુર જલધારી હે! શ્રીમદ્દ પ્રભુપ્રેમ ખુમારીમાં મસ્ત-લયલીન રહી ઝીલતા તેમના સ્તવમાં જણાય છે. એમનું ભક્ત હદય પ્રભુ પ્રેમ હિરોળે હિંચતું તેમની કૃતિ. શ્રીમદ્દ પ્રભુપ્રેમ એમાં સ્પષ્ટ તરે છે-- રૂષભજીણદશું પ્રીતડી, કીમ કીજે હે કરે ચતુર વિચાર પ્રભુજી જઈ અળગા વસ્યા, તિહાં કિણે નહિ હો કઈ વચન ઉચ્ચાર ૨૫ કાગળ પણ પહોંચે નહિ, નવિ પિહુંચે તહાં કે પરધાન, જે પહેચે તે તુમ સમો, નવિ ભાખે છે કેઈનું વ્યવધાન રૂપ પ્રભુ છવ જીવન ભવ્યના, પ્રભુ મુજ જીવન પ્રાણ! ત્યારે દર્શન સુખ લહુ, તુહિંજ ગતિ સ્થિતિ જાણ.! હું ઇન્દ્ર ચન્દ્ર નરેન્દ્રને, પદ ન માગુ તિલ માત્ર માગું પ્રભુ મુજ મન થકી, ન વિસરે ક્ષણમાત્ર છે જ્યાં પૂર્ણ શુદ્ધ સ્વભાવની, નવી કરી શકું મુજ ઋદ્ધિ તહાં ચરણ શરણ તુમારડી; એહિજ મુંજ નવનિદ્ધિ.. શરીરની તથા સંસારની અસારતાનું પૂર્ણ સ્વરૂપ જાણ્યા અને માણ્યા સિવાય શદ્ધ આત્મસ્વરૂપની ઝાંગી ન જ થાય. આધ્યાત્મ જ્ઞાનીઓનાં સંસાર તથા શરીરની શરીર બાહ્ય સંસારથી કયારનાએ મરી પરવાર્ય હોય છે અને અસારતાના ઉદ્ગાર, એ શરીરનું ને બાહ્યસંસારનું મૃત્યુ શ્રીમદ્દના શબ્દોમાં ટપકતું આપણે જોઈએ – બા એકલ ભાવના, સંગ ન કેઈ સંસારે રે! ઈન્દ્ર ચંદ્ર નાગે કે, અંતે નહિ આધારે રે છે ૧ છે X એ સંસાર અસાર, સૂર નર નાગકુમાર; રહી ન શકે પલવાર, તુટે આયુ જિ વાર છે ભુવન યમ સાપે હસ્યારે હાં, હીતા પુરુષ પ્રધાન; દેવ ઉપાયે નહિં રહે રે હાં, તૌ નરકે હૈ જ્ઞાન છે.' બાલ વૃદ્ધ ધન નિરધનીરે હાં ! છમ કાયર તિમ સૂર; ભાષધ સેના સહરે હાં ! જુઠી કાલ હનુર છે હરિહર હળધર રવિશીરે હાં, દેવ પવન અહિનાથે; ઇત્યાદિક રાષે નહિં રે હાં! સાહે થમ યદિ હથિ છે : ' Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ દેવચંદ્રજી ૧૩૩ નાસે મૃગલી ચેતનારે હાં ! યમ કંઠીરવ નાદ; તે તું રાષી શકે નહિરે હાં ! તૌ ભેગે કિશે સંવાદ છે ઈમ અંતક મુષ પાડમેંરે હાં, તિને લોક સમાય ! કામ ભંગ લાલચ પડયા રે હાં ! તે નર દુરગતિ જાય હવે શરીરની અસારતાના ઉદ્ગાર– એહ શરીર જે આપડે રે, વિંટયા ચર્મ ન હોઇ; તો ભાષીકૃમીકતાથી રે, રાખી ન શકે કેઇ રે છે ૧ | દેહ અશુચિ રેગે ભરી રે, પતન સરૂ૫ શરીર; એહને ફળ એજ ગ્રહ્યા રે, ધારે ધર્મ સધીરે રે છે ૨ છે કેશર અગર ને મૃગમદ રે, હરી ચંદન કપુર; ભઈલ રહે વપુ સંગથી રે, દેહ અશુચિ ભરપુર રે ૩ છે અસ્થિ ચરમ પંજર અછે રે, કથિત મૃતક સમાન, જે પાયમ રોગાદિના રે, પ્રીતિ ધરે નહિતાસો રે છે ૪ છે શ્રીમદની વોરાગ્ય દશાના ઉદ્ગારોથી તે ગ્રંથના ગ્રંથ ભર્યા પડયા છે. આપણે તેમાંની ડીક વાનગી જોઈએ-- વૈરાગ્ય દશાના ઉદ્દગાર “દીઠે સુવિધિ જિણંદ, સમાધિ રસ ભર્યો હે લાલ ! ભાસ્યો આત્મ સરૂપ, અનાદિને વિસર્યો હો લાલ સકલ વિભાવ ઉપાધિ, થકી મન ઓસર્યો હો લાલા મહાદિકની વૃમિ, અનાદિની ઉતરે છે લાલ અમલ અખંડ અલિપ્ત, સ્વભાવજ સાંભરે હો લાલ તત્વરમણ શુચિધ્યાન, ભણી જે આદરે હો લાલ ! તે સમતા રસ ધામ, સ્વામિ મુદ્દાવર હે લાલ ! રાગી સંગેરે રાગદશા વધે, થાયે તિણે સંસારજી નિરાગીથીરે રાગનું જોડવું, લહીયે ભવને પારે રે! નેમિ. સહજ ગુણ આગ, સ્વામિ સુખ સાગરે જ્ઞાન વૈરાગરો પ્રભુ સેવા, શુદ્ધતા એકતા, તીક્ષણતા ભાવથી મહરિપુ છતી જય પડહ વયે શ્રીમના અંતરમાં વૈરાગ્ય તથા સાધુતા રગે રગે કેટલે દરજજે વ્યાપ્ત હશે તે તેઓની વાણી આપણને કહે છે જ. જ્યાં દેહ છતાં દેહાતીત દશા વર્તે, સાધુ દશાના ઉદ્ગાર જ્યાં બાહ્ય શરીરને બાહ્ય વિશ્વ મરી જ જાય ત્યાં સાધુને સાધુતા સિવાય શું રહ્યું ? આવી સ્થિતિમાં રમતા શ્રીમદે સાધુ દેશાની ઉત્કૃષ્ટતાના સ્વાનુભવના ઉદગારો આ પ્રમાણે કાઢયા છે વી. ૬. ૬૪ X Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈવિભાગ “ જગતમે સદા સુખી મુનિરાજ, પરવભાવ પરણતી કે ત્યાગી. જાગે. આત્મ સ્વભાવ, નિજગુણ અનુભવ કે ઉપયોગી જોગી ધ્યાન જહાજ || નિર્ભય નિર્મૂળ ચિત્ત નિરાકુળ, વિલંગે ધ્યાન અભ્યાસ. દેહાર્દિક મમતા સવિ વરી, વિચરે સદા ઉદાસ. અઃ ભાવે સાધન જે એક ચિત્તથારે, ભાવ સાધન નિજ ભાવ । ભાવસિદ્ધ સામગ્રી હેતુ તેરે, નિઃસંગી મુનિ ભાવ ।। સાધક IL હેય ત્યાગથી ગ્રહણુ સ્વધનારે, કરે ભેગવે સાધ્ય ॥ સ્વ રવભાવ રસીયા તે અનુભવેરે, નિજસુખ અવ્યાબાધ । સાધક ॥ નિઃસ્પૃહ નિર્ભય નિ`મ નિર્માલારે, કરતા નિજ સામ્રાજ ।। દેવચંદ્ર આણાયે વિચરતાંરે, નમિયે તે મુનિરાજ ।। સાધક શ્રીમને સ્વસ્વરૂપની ઝાંખી અવશ્ય થઇ હતીજ, અને એ સત્ય તેમના શબ્દે શબ્દે ખેલી ઉઠે છે. સ્વરૂપની ઝાંખી થયા સિવાય આટલા બધા નિજાનંદ મરતીને ઉછાળા આવેજ નહીં. શ્રીમા આવી દશાના ઉદ્ગારા જોઇએઃ- સ્વસ્વરૂપ ઝંખીના ઉદ્ગાર આત્મ ગુણ રાણા તેદુ ધર્મ, સ્વગુણુ વિસણા તે અધર્મ, ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ, તેથી હાય સંસાર મિત્તિ, જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ, જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહ; આત્મ તાદાત્મ્યપૂર્ણ ભાવે, તદા નિર્મૂલાનંદ સપૂર્ણ ભાવે. વસ્તુ તત્ત્વે રમ્યા તે નિગ્રંથ, તત્ત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ; તિણે ગિતા ચરણે રહિજે, શુદ્ધ સિદ્ધાંત રસ તે લRsજે; ભગુણુ રમણ કરવા અભ્યાસે, શુદ્ધ સત્તા રસીને ઉલ્લાસે; દેવચંદ્રે રચી અધ્યાત્મ ગીતા, આત્મરણ મુનિ સુપ્રતિતા. દન જ્ઞાનાદિક ગુણુ આત્મતારેઃ પ્રભુ પ્રભુતા લયલીન. શુદ્ધ રવરૂપી રૂપે તન્મયીરે ! ઘુમ આસ્વાદન પાનઃ ધૃજના તા કાજેરે; શુદ્ધ તત્ત્વ રસ રંગી ચેતનારે, પામે આત્મ વભાવ. આત્માલ નિજ ગુણ સાધતારે ! પ્રકટે પૂજ્ય સ્વભાવ પૂજનાતા કાજેરે ! જિનવર પૂરે તે જિન પૂજનારે ! પ્રકટે અન્વય શક્તિઃ પરમાનન્દ વિલાસી અનુભવે રે ! દેવચંદ્ર પદ વ્યક્તિ: પૂજના તા કોરે : "" —અધ્યાત્મગીતા. Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ દેવચંદ્રજી ૧૩૫ સંવત ૧૮૦૪ સુધી તે શ્રીમદ્ હયાત હોઈ પિતાની અમૃત વાણી ને અમૂલ્ય બેધ વડે પૃથ્વિને પાવન કરી રહ્યા હતા, એમ તેમના બનાવેલા શ્રીમનું નિર્વાણ સિદ્ધાચળજીના સ્તવન પરથી જણાય છે. તે સમયે તેઓશ્રી લગભગ ૮૪ વર્ષની ઉમ્મરના હોવા જોઈએ. પછીથી સ્થિરતાવાસ સ્વીકારવો પડ્યો હોય એમ અનુમાન થાય છે. ૧૮૧૪ બાદ આ સ્થિરતાવાસ પાલીતાણે થયે સંભવે છે. સિદ્ધાચળ સમાન મહાતીર્થ સ્થાનમાં સમાધિ મરણ કે પુરુષ ન વાંછે? ત્યાં અનેક મુનિઓએ અનશન કર્યા છે. જ્યારે વૃદ્ધાવસ્થાને પૂર્ણ અમલ શરીર પર થાય છે ત્યારે છેવટે પરમાત્માનું સ્મરણ ને આત્માની શુદ્ધપગની રમણતા કરવી એ જ શ્રેષ્ઠ છે. શ્રીમદ્ આવી જ સ્થિતિમાં ધ્યાન રાખી શરીર, જાતિ નામ આદિ વિસારી આસકિત રહિત બન્યા હતા અને આત્માના શુદ્ધ પગના તારેતારમાં લયલીન રહેતા. તે સમાધિ મા સમાવવા ર વંતિ . અભવ્યોને ભરણકાળે સમાધિ મરણ પ્રાપ્ત થતું નથી. જેમણે લગભગ ૭૫ વર્ષ જેટલો સમય આત્મજ્ઞાનોપગ, આત્મા ધ્યાન, આત્માનું ચિન્તન, મનન અને આત્મ સમાધિમાં ગાળ્યો હોય, તેને સમાધિમરણ -પંડિતમરણ સુખેથી સાંપડે એમાં સંશય શું? શ્રીમદે અનાદિ અનંત જ્ઞાનરૂ૫ આત્મજીવનમાં મનને લીન કર્યું હતું અને બાહ્ય દશ્ય પદાર્થોમાં રાગ દેશ પરિણામથી મુક્ત થયા હતા. કર્મયોગી હેવાથી મરણ વખતે શારીરિક દુઃખ સહેવામાં જરા માત્ર કાયર બન્યા ન હતા. પોતે બાળ બ્રહ્મચારી હતા તેથી તેમને આત્મ શુદ્ધોપયોગની રમણતામાં શૂન્યતા આવતી નહોતી અને એમ આત્માની શુભ પરિણતિના એક ધ્યાનમાં, અરિહંત સિદ્ધ, સાધુ અને કેવળી શરણ સ્વીકારીને પરમેષ્ટી મહામંત્રના ધ્યાનમાં બાહ્ય પ્રાણેનો ત્યાગ કરી શુભ ગતિ વિષે ચાલ્યા ગયા અને જૈન સમાજ અને ભારતવર્ષના એક મહાન ધર્મ પ્રભાવક આત્મજ્ઞાની સાહિત્યરસિક કવિરત્નની ખોટ ભારતવર્ષને દેતા ગયા. તેઓ ગયા પણ તેમને અક્ષર દેહ તેમનાં પુસ્તકે સભાગે વિદ્યમાન છે. ગુર્જર સાહિત્યના પરમ પિષકનાં એ અમેઘ તો અમને મુગ્ધ કરી મુકે છે તે તેઓ પિતે સદેહે કેવા હશે? શ્રીમદ્ અધ્યાત્મજ્ઞાની આત્મશુદ્ધોપયોગી દેવચંદ્રજી મહારાજ હાલમાં મહાવિદેહક્ષેત્રમાં કેવલી તરીકે વિચરે છે, એમ અનેક મનુષ્યના મુખે કિંવદંતી શ્રીમ મહાવિદેહ તરીકે શ્રવણ કર્યું છે. સાંભળવા પ્રમાણે શ્રીમદ્ભા રાગી એક ક્ષેત્રમાં કેવળી અધ્યાત્મજ્ઞાની શ્રાવકે પાટણમાં મહાન તપ કર્યું હતું; તે તપના તરીકે અવતાર પ્રભાવે ભુવનપતિ દેવે તેમને સાક્ષાત દર્શન આપ્યું હતું. તે વખતે તે શ્રાવકે ભૂવનપતિ દેવને શ્રીમદ્ કઈ ગતિમાં ગયા એ પ્રશ્નના ઉત્તરમાં, દેવે કહ્યું કે શ્રીદેવચંદ્રજી મહાવિદેહક્ષેત્રમાં જન્મ્યા છે, અને હાલ કેવળજ્ઞાની તરીકે વિચરે છે અને અનેક ભવ્યજીને દેશના દઈને તારે છે.” અમદાવાદમાં સારંગપૂર તળીયાની પોળમાં આત્મજ્ઞાની ધ્યાની પરમ વૈરાગી શ્રી મણિવદ્રા નામના યતિ સાધુ હતા. તેમણે “આતમરામેરે મુનિરમે' વિગેરે અપૂર્વ વૈરાગ્યમય સજા પદ રચ્યાં છે. તેઓ મહા તપસ્વી હતા. તેમના તપ પ્રભાવે તેમની પાસે ઘરણેન્દ્ર સાક્ષાત દર્શન દીધું, અને મારીને શાતા પુછી. મfજાને રકતપીત્તને મહા ભયંકર રોગ હતા, તે દર્દથી પીડાતા હતા. દેવે મળવાને વરદાન માગવાનું કહેતાંતેમણે કાંઈજ માગ્યું નહિ. દેવે તેમને રોગ ટાળવા Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈનવિભાગ વિનંતી કરી પણ તેમણે ના કહી, અને હ્યુ કે, તે રાગ ભગવ્યા વિના છૂટા નથી; કયા કર્મ ઉદયમાં આવે છે તેનું લ્હેણું રાગ ભગવીને આપવું જોઇએ. પ્રારબ્ધ કર્મ તા શ્રી તીર્થંકર ભગવાનને પણ ભેગવવાં પડે છે તે! મારે પણ ભગવાં જ જોએ, કે જેથી પરભવમાં કર્યાંનું લ્હેણું દેણું રહે નહીં. શ્રી મળિચંદ્ર†ગે શ્રી ધરણેને શ્રીમદની ગતિ વિષે પૂછતાં ધરણેન્દ્રે કહ્યુ` કે શ્રીમાન દેવચંદ્રજી હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં કેવલી તરીકે વિચરે છે, શ્રી આન ધનજીની ગતિ વિષે પુછતાં, તેએને એકાવતારી જણાવ્યા હતા અને શ્રીમદ્ યાવિજયજીને પણ એકાવતારી જણાવ્યા હતા. એ વૃદ્ધ શ્વેતા શ્રાવકે અમને એ પ્રમાણે કિંવદન્તી પર પરાથી ચાલતી આવેલી કહી હતી તે અત્ર જણાવી છે. કલકત્તામાં રહેનાર આધ્યાત્મજ્ઞાની સુશ્રાવક હીરજીભાઇએ પણ ઉપરના ભાવવાળી કિવદન્તી કહી હતી પણ વિસ્તારમયથી અત્ર આપી નથી. શ્રીમદ્દા ચમત્કાર શ્રમના ચમત્કાર! સબધી અનેક કિંવદન્તીએ સાંભળવામાં આવે છે. કાશીવાળા મડળાચા` શ્રી બાલચંદ્ર સૂરિ બહુ વિદ્વાન થઇ ગયા. તેમના સમયમાં તેમની સાથે વિચરનાર ૮૦ વર્ષના એક વૃદ્ધ યુતિજી ( વિજાપુર તાલુકે આજેલમાં ) આ સંબંધી ઘણું જાણતા ને કહેતા જાણવામાં આવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમના નેવું વર્ષના ગુરુજીના સ્વમુખે તેમણે બાલ્યાવસ્થામાં શ્રીમદ્ સંબંધી ઘણી વાતા સાંભળી હતી. તે પૈકી કેટલીક અત્ર દર્શાવવામાં આવે છેઃ— શ્રીમદે જ્યારે દીક્ષા લીધી ત્યારે તેઓ આલ્યાવસ્થામાં હતા. તેઓશ્રી એક વખતે કાઉસ્સગમાં હતા ત્યારે એક ભય કર સ` આવ્યા તે શ્રીમા શરીરપર ચઢવા ૯ાગ્યેા, તે શ્રીમદ્ના ખેાળામાં ખેઠા. આથી આઝુબાજુના લેાકેા ગભરાવા લાગ્યા પણ શ્રીમદ્ યકિ ચિત પશુ ચલાયમાન થયા નહિ. શ્રોમકે કાઉસ્સગ પાળ્યા સ` ફૂત્કાર કરતા ખેાળામાંથી ઉતરી સામે ખેડા. શ્રીમદ્રે તેને શમતા ભાવતાં વચને કહ્યાં તે તેણે મસ્તક ડાલાવીને સાંભળ્યાં. આવી સ્થિતિ જોઇને અન્ય સાધુઓ શ્રીમદને પ્રશંસી--ખરા હૃદયથી તેમના ધેતે વખાણવા લાગ્યા તથા કહેવા લાગ્યા કે શ્રીમમાં આત્માની નિર્ભય દશા પ્રાપ્ત થઇ છે. શ્રીમદ્ બાલ્યાવસ્થામાં એક દિવ સમાં અસે। ક્ષેાક મુખપાઠ કરતા અને વિસરી જતા ન હતા. શ્રીમદ્દ્ના મેટાકેટમરાટ ( મારવાડ ) ના ચેામાસામાં એક અપૂર્વી ઘટના બની હતી. શ્રીમની દેશના ( વ્યાખ્યાન શૈલી ) અદ્ભુત અને આત્મસ્વ શ્રીધરણેદ્રનું બ્રાહ્મણસ્વરૂપે રૂપની ચાલતી હતી. દરરાજ વ્યાખ્યાનમાં સ દર્શીનના હજારે વ્યાખ્યાન સાંભળવા શ્રાતાએ આવતા હતા. તેમના વ્યાખ્યાનમાં એક વૃદ્ધ બ્રાહ્મણુ માટે આવાગમન. જેવા મનુષ્ય હમેશાં આવતા હતા. તે કાણું હતા તેની કાષ્ઠને ખબર પડતી નહોતી. શ્રીમદ્ મહામહેાપાધ્યાયશ્રી યશેાવિજયજી કૃત જ્ઞાનસારનું દરરે જ વ્યાખ્યાન કરવામાં આવતું હતું, અને શ્રીમદ્ તેનું અનુભવ પૂર્વક ઉંડા ઉતરીને વ્યાખ્યાન કરતા હતા. તેથી શ્રેતાએના આત્માઓમાં જ્ઞાનાનંદરસ શ્ર્લકાઈ જતા હતા. પેલે વૃદ્ધ બ્રાહ્મણુ પણ આનંદથી ઉન્નસિત બની ઉઠતા હતા. તે ખેલતા નહેાતા તથા Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ દેવચંદ્રજી ૧૩૭ વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ ક્યાં જ તે કઈ જાણી કે જોઈ શકતું નહતું. એક વખતે રાત્રે તે બ્રાહ્મણ ઉપાશ્રયમાં આવ્યો ને શ્રીમને વંદના કરી છે. તે વખતે અન્ય સાધુઓ પણ જાગતા હતા. વૃદ્ધ બ્રાહ્મણે જણાવ્યું કે “ હું ધરણેન્દ્ર છું, તમારી આત્મસ્વરૂપની દેશના મહે ચાર માસ સુધી સાંભળી છે. આ વખતે ભરત ક્ષેત્રમાં તીર્થંકરની પેઠે આત્મરવરૂપની વ્યાખ્યા તમે કરો છો તેથી હું ઘણે પ્રસન્ન થયો છું. ઘરણેન્દ્ર શ્રીમદુને કાંઈક માગવાનું કહેતાં શ્રીમદે અનંત દુઃખનો નાશ કરનાર અને સુખને પ્રકટાવનાર આત્માના શુદ્ધોપયોગ વિના અન્ય વસ્તુની ચાહના રહી નથી એમ સ્પષ્ટ જણાવ્યું. આ સાંભળી ઘરણેન્ટે તેમને ધન્યવાદ આપ્યો. ઘરણેન્દ્ર સર્વ સાધુને પોતાની પ્રતીતિ થવા માટે એકદમ ઉત્તર ક્રિય શરીર પ્રકટ કરી બતાવતાં સર્વની આંખો અંજાઈ ગઈ. આથી સાધુઓને શ્રીમદ્ મહા પુરુષ છે અને તેમનાં વચન આરાધ્ય છે એ નિશ્ચય થયા. મહાભાઓ દેવતાઓને આરાધતા નથી પણ તેમના જ્ઞાન-ગુણથી ખેંચાઈ તેઓ સ્વયં તેમની પાસે આવે છે. આધ્યાત્મજ્ઞાની મહાભાઓમાં અનેક પ્રકારની લબ્ધિઓ (સિદ્ધિઓ) પ્રકટે છે તેમાં કાંઈ આશ્ચર્ય સરખું નથી. શ્રીમદ્દ એક વખત પંજાબ તરફ વિહાર કરતા હતા. પર્વતની પાસે થઈને જવાને રસ્ત હતે. પર્વતની નીચે એક સિંહ બેઠેલ હતા, ને ઘણી શ્રીમદને શાંત થઈ પગે વખત ત્યાંથી પસાર થનાર પ્રવાસીઓને તે ખાઈ જતું. લાગેલે સિંહ, શ્રીમદ્ ત્યાંથી જવા લાગ્યા ત્યારે ઘણા લોકોએ તેમને ત્યાં થઈને જવા ના કહી, પણ તેઓશ્રી પાછા વળ્યા નહિ અને જણાવ્યું કે “મારે સમસ્ત વિશ્વના પ્રાણી માત્ર ઉપર મત્રીભાવ છે, માટે ભય શો?” તેઓ તત્પશ્ચાત જ્યાં સિંહ બેઠે હતો ત્યાં થઈને જવા લાગ્યા. આ વખતે આ પ્રસંગ જોઈ ઘણું ગૃહર પણ સાથે જ રહ્યા હતા. પેલા સિંહ પાસે શ્રીમાન આવી પહોંચ્યા ને તેમને જોઇ સિંહ બરાડી ઉઠો અને શ્રીમદ્ભી પાસે આવી તેમના પગે પડી સામે ઉભો રહ્યો. શ્રીમદે તેને કરણદાષ્ટએ શાંત કર્યો, તે પછી તે ચાલ્યા ગયા. પાછળ આવનાર ગુડ આ દશ્ય જોઈ આશ્ચર્યચક્તિ થઈ ગયા. મર્દિના ધર્મ પ્રતિક તત્સન્નિ વિરાજઃ આ મહાન સૂત્ર સત્ય થયું અને ખરેખર જ મહાનુભાવના વૈર રહિત અને વિરક્ત પણ કરુણથી ભરેલા હૃદયની છાપ તેમના પ્રશાંત મુખ પર છવાય છે ને સાત્વિક ભાવ ભર્યા મહાત્માઓની સાત્વિકતા–પવિત્રતાની પાસે આસુરી ભાવવાળાં પ્રાણીઓ પણ સાત્વિક બની શાંત થઈ જાય છે જ. પૂર્વે જામનગરમાં મુસલમાનોનું જોર ઘણું વધી ગયું હતું અને તેથી ત્યાંના એક જૈન દેરાસરનું ભોંયરું ખોલી તેમાં તમામ પ્રતિમાઓ ભંડારવામાં જામનગર જૈન દેરાસ- આવી હતી. મુસલમાનોએ જબરીથી તે દેરાસર કબજો લઈ રનાં તાળા તુટયાં. મસીદ તરીકે તેને ઉપયોગ કરવા માંડયો હતો. કેટલોક વખત વીત્યે મુસલમાનેનું જોર ઘટયે, અને હિન્દુ રાજ અમલમાં જૈનાએ આ મંદિરને કબજો મેળવવા રાજા પ્રત્યે ફરિયાદ કરતાં કાંઈ ન વળ્યું. બાહ્યથી Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જનવિભાગ ને અંદરથી આ જૈનમદિર હતું એમ અઢારે વર્ણ કબુલ કરતી હતી છતાં ચમત્કાર વિના નમસ્કાર થાય તેમ ન હતું. એવામાં શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ ત્યાં આવી પહોંચ્યા. તેમણે રાજા સમક્ષ તે જૈન દેરાસર હતું એવું તથા મુસલમાનેાએ મસીદ હાવાનું સાખીત કરવા પ્રયત્ન કર્યો. છેવટે રાજાએ ઠરાવ કર્યો કે દેરાસરને તાળાં લગાવવામાં આવે અને જે પોતાના પ્રભુના નામે પ્રાર્થના કરી ઉઘાડી શકે તેને તેને હક્ક આપવામાં આવશે. કરા પ્રથમ કુરાનાદિ પ્રાર્થનાથી મથ્થા પણ કાંઇ ન વળ્યું. પછી શ્રીમદ્દે જીતેદ્ર ભગવાનની સ્તુતિ કરી કે તડાક દઇને તાળાં તુટી હેઠે પડયાં અને વૃદ્ધ શ્રાÝાએ રાજાને તે દેરાસરના ગુપ્ત ભોંયરામાંથી જૈન પ્રતિભાએ બતાવવા શ્રીમદ્ભુ વિનતી કરી. ભોંયરાનાં તાળાં પ્રભુસ્તુતિથી દુષ્ટનાં—ભંડારેલી સંખ્યાબંધ પ્રતિમા બતાવી. તપશ્ચાત તે મૂર્તિઓની પુનઃ તે દેરાસરમાં વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. શ્રીમના ચમકારા દેખીને જામનગરના રાજા તથા પ્રજા ખુશ થ ગયા તથા જૈનધર્મની પ્રસંશા સર્વાંત્ર પ્રસરી. શ્રી કૃપાયદ્રસૂરિજી તથા અન્ય સાધુઓ અને વૃદ્ઘ શ્રાવકાના મુખથી આ વાર્તા જણાય છે. આત્માની અનંત શક્તિ છે, આત્માની જેએ ઉપાસના કરે છે તેએા પરમાત્માની પેઠે શક્તિએ ફારવી શકે છે. અરે જ્ઞાની ધ્યાની મહાત્માએ સ્વય' ચમત્કાર રૂપજ છે ॥ શ્રી અનંતી†ચમામા विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तिप्रभावतः ॥ ज्ञानार्णव ॥ અનંત વિરૂપ આત્મા છે, અને તે વિશ્વનેા પ્રકાશક છે અને ધ્યાનશક્તિના પ્રભાવે ત્રણ લેાકને ચલાયમાન કરવા તે શક્તિવાન છે. . આવે છે. આ કામ શ્રીમદ્દે શ્રી સિદ્ધાચળજીની યાત્રા ઘણી વાર કરી છે. ત્યાં શ્રીમદ્દે વિહરમાન વીશી રચી હતી. ‘ રૂષભજીણુ’દશું પ્રીતડી ' એ સ્તવન કંવદન્તી પ્રમાણે શ્રીમદે અહિંજ પ્રભુ પાસે રચ્યું હતું. દુષમકાળ યેાગે શ્રીસિદ્ધાચળજી પર કાગડાએ આવવા લાગ્યા. કાગડાઓનું આ મહાતી પર આવવું અનિષ્ટકારક ગણવામાં ડાઓના ઉપદ્રય અંધ કરાવવાના અન્ય અનેક પ્રયત્ના ત્યર્થ જતાં શ્રીમદ્દે સ. ૧૯૦૪ માં જ્યારે પોતે શા. કચરા કીકાના સંધમાં સિદ્ધાચળજી પધાર્યા ત્યારે શ્રીસંધની વિનંતીથી શાંતિનાત્ર ભણાવી, પર્વતની ચારે બાજી શાંતિજળની ધારા દેવરાવી કાગડાએ આવતા અધ કર્યાં. આ ચમત્કારથી સર્વત્ર આનંદ શાંતિ છવાયાં. શ્રીમદ્ યશાવિજયજી તથા શ્રીજ્ઞાનવિમળસૂરિજીએ પણ પ્રસંગાપાત્ત આવા ચમત્કારો કર્યા છે. પ્રસંગ વિના મહાત્માએની શક્તિનાં દર્શન થતાં નથી તેમજ નાનીઆ વાદીની પેઠે જ્યાં ત્યાં તે જ્યારે ત્યારે પેાતાની શક્તિઓનું પ્રદર્શન કરાવતા પશુ નથી. સિદ્ધાચળપર કાગડા આવતા અધ કર્યા. શ્રીમદ્દે મારવાડમાં સંધ જમણુ પ્રસંગે ગૌતમ સ્વામિના ધ્યાનથી એક હજાર શ્રાવકે જમે તેટલી રસેાઇમાં આડે હાર શ્રાવાને જમાડવાની મ ́ત્રશક્તિ વાપરી હતી. વળી અનેક પ્રકારની અવધાનેાની શક્તિ પણ શ્રીમામાં ખીલી હતી પણ તે પ્રસંગ વિના ક્રોને તે જણાવતા નહિ. હાલની પેઠે તે વખતે મહાત્માએ અવધાનેાના ખેલે કરતા ન હતા. Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ દેવચંદ્રજી ૧૩૯ શ્રીમદ્દ દેવચંદ્રજી ઉપાધ્યાયે આગમાંથી સારામાં સાર તાવ જે દવ્યાનુગ કહેવાય છે, તેનો સારભાગ ખેંચીને ગ્રંથોની રચના કરી છે. દિવ્યાનુશ્રીમદ્દ રચિત ગ્રંથોનો યોગ જ્ઞાન, અધ્યાત્મજ્ઞાન, શાંત અને વૈરાગ્ય રસ તો તેઓના સાર, ચંમાંથી જ્યાં ત્યાં નીતર્યા જ કરે છે. તેઓના ગ્રંથરૂપી સરોવરે ખરેખર તત્ત્વજ્ઞાનથી છલકાઈ જ જાય છે. તેમના ગ્ર પૈકી આગમસાર, નયચક્ર અને વિચાર સાર એ ત્રણ ગ્રંથો તે ખાસ તત્ત્વજ્ઞાનથી ભરેલા છે. એ ત્રણ ગ્રંથોનો ગુરુગમપૂર્વક અભ્યાસ કરવાથી સર્વ આગમોમાં પ્રવેશ કરી શકાય છે, ને પાર પામી શકાય છે. અનંત જ્ઞાનસાગરને પાર નથી, પણ તેમાં પ્રવેશ થવા માટે એ ત્રણ ગ્રંથો ઘણું જ ઉપયેગી છે. પ્રત્રનેત્તર નામને શ્રીમદ્ કૃત ગ્રંથ ખરેખર અનુભવજ્ઞાનથી ભરપૂર છે. અનેક જૈનશા વાંચ્યા બાદ પ્રતર ગ્રંથમાં કરેલા પ્રશ્નના ઉત્તરાર્થને અનુભવ થઈ શકે એમ છે. અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતરવા માટે શ્રજ્ઞા નસાર પર કરેલી શ્રી જ્ઞાનમંજરી ટીકા અપૂર્વ છે. આત્મજ્ઞાન સંબંધી જૈનમાં, ભગવદ્ ગીતાથી પણ કઈ મહાન સત્યપૂર્ણ ગ્રંથ હોય તો તે જ્ઞાનસાર ગ્રંથ છે. તેના પર શ્રીમદે ટીકા રચીને પિતાના અધ્યાત્મજ્ઞાન સંબંધી વિચારીને જીવતા મૂકી ગયા છે. અર્વાચીન કાળમાં જ્ઞાનસારની મહત્તા ઉોગિતા સર્વત્ર પ્રસાર ને પ્રચાર પામી છે. અધ્યાત્મ જ્ઞાનીએનું જ્ઞાનસાર ગ્રંથ આનંદમય હૃદય છે અને તેના પર ટીકા રચીને શ્રીમદે જ્ઞાનસારની મહત્તામાં વૃદ્ધિને પ્રકાશ પાડ્યો છે. શ્રીમદ્ ઉપાધ્યાય શિરોમણી શ્રીમદ્દ યશોવિજયજીને છેલ્લામાં છેલ્લો અધ્યાત્મ જીવનરસનો ઝરો જેમાં વહ્યો છે તે ગ્રંથ ખરેખર જ્ઞાનસાર છે અને શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજની છેલ્લી જીંદગીને અધ્યાત્મજ્ઞાન રસને જીવતો ઝરે તેમાં વહ્યો છે. પછી તેમાં રહેલા અધ્યાત્મજ્ઞાનાનંદરસની મીઠાશ સંબંધે શું પુછવું ? શ્રીમદ્દ રચિત વીશીમાં જ્ઞાન અને ભક્તિને રસ છલકાઈ જાય છે. શ્રીમના ગ્રંથમાં પદ્રવ્ય નવતત્ત્વ, કર્મવ્યાખ્યા, સાતનય, સપ્તભંગી અનેક પક્ષ, આગમ વ્યાખ્યાન, આત્મતત્તરવરૂપદર્શન વિગેરે સર્વ બાબતનું વિવેચન કરવામાં આવ્યું છે. એકંદર રીત્યા તેમના ગ્રંથમાં જ્ઞાનગ, કમલેગ, ભક્તિયેગ, ઉપાસનાગ વિગેરે સર્વ ગાનું સ્વરૂપ આવ્યું છે. શ્રીમદ્ સનાતન જનમાર્ગોપદેશક હતા. શ્રીમદે જિનેશ્વરની પ્રતિમાને પુછે ચઢાવવાના પાઠોને અગમના આધારે દર્શાવ્યા છે. તેમાં ખુબી એ છે કે તેમણે મગજની સમતેલતા ખાઈ નથી. તેમના શબ્દોમાં મધુરતા, સ્નેહ ને આકર્ષક્તા છે. દીર્ઘકાલીન જૈન તત્વજ્ઞાનની દિશા દેખવી હોય તે, વા તેની ઝાંખી કરવી હોય તે તેમના ગ્રંથને ગુગમ પૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. પાકેલી કેરીને કઈ રસ કાઢી લે તેવી રીતે તેમણે જૈન શાસ્ત્રોમાંથી રસ કાઢીને આગમસાર ન ચક-વિચારસરાદિ ગ્રંથો રચ્યા છે. થીમ શિષ્યભૂત સાધુઓ અને સાધ્વીઓ હતાં કે નહિ તે હજી ચોક્કસ થતું નથી. મહા પ્રખ્યાત પુરુષેની પાછળની સંતતિ તેવા પ્રકારની શ્રીમ શિષ્ય સમુદાય હોતી નથી. કાંતો દેવતાની પાછળ કેલસા જેવું થાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની પાછળ તેમની સંતતિપરંપરા વહી નથી. શ્રીમદ્દ યશોવિજયજીની પાછળ શિષ્ય હતા પૈણુ તેમની પરંપર વહી Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જનવિભાગ નથી. શ્રીમદ્ આનંદઘનજીની પાછળ સાધુ શિષ્ય જણાયા નથી. તેમની પાસે ઉપદેશ શ્રવણ કરનાર શ્રાવક શિષ્યો તે ઘણા હતા. શ્રીમ પ્રતિબંધિત શ્રાવક સમુદાય તો અનેક દેશમાં હતું. તેમના ભક્ત શ્રાવકોએ તેમની બનાવેલ અધ્યાત્મગીતાને સુવર્ણના અક્ષરે લખાવી હતી. શ્રીમની ચોવીશી વર્ષોપર એક જ હાથે લખાયેલી સાથે-ઘણા સુન્દર સુવર્ણ રંગેથી પરિપૂર્ણ સારી જળવાયેલી આ લેખકને ત્યાં મેજૂદ છે તે જોઈ આક્રીન બોલી જવાય છે ને તેમના ભક્તોની ભક્તિ ને ગુરપ્રેમ માટે માન ને પૂજ્યભાવ પ્રકટ છે. આવા જ ગુરુપ્રેમી ભક્ત શ્રાવકેએ શ્રીમન્ના ગ્રંથને પ્રચાર સર્વ દેશોમાં કરી દીધેલ હતો એ તેમની ગુરુભક્તિની ઉત્તમતા હતી. શ્રીમદ્ભા સાધુ શિષ્ય હેત તે તેઓ કોઈપણ ઠેકાણે કાંઈપણ લખ્યા વિના રહ્યા ન હતા. આથી શ્રીમદ્દના શિષ્ય પરિવારમાં કોઈ વિદ્વાન ઉભવ્ય જણાતા નથી. આ જીવન અને ગુર્જર સાહિત્ય વિષયક નિબંધ પૂર્ણ કરતાં પહેલાં વાચક વર્ગ, વિદ્વાન વર્ગ અને જ્ઞાની પુરુષોની પાસે, લખાણમાં રહી ગયેલા ઉપકાર પ્રદર્શન, દેષો ખૂલત અશુદ્ધિ વગેરે માટે બે હાથ જોડી ક્ષમા માગું છું. કારણ હું છદ્ભસ્થ અને બાલવ છું. તે આ નિબંધમાં દ્રષ્ટિ. દેપથી વા મંદ બુદ્ધિને લઈ રહેલી અપૂર્ણતા ને ભૂલ માટે ક્ષમા યાચતાં આ લખાણ માટે જે કંઈ પણ મારા મહાઉપકારક હોય તો તે પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજજી કવિરત્ન-સમદ્રષ્ટિ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી જ છે. તેમની પૂર્ણ દયા પ્રયાસ અને સધથી આ નિબંધ હું લખી શક્યો છું તથા મહારા અધ્યાત્મજ્ઞાનરસિક પૂજ્ય પિતાશ્રી જેઓ શ્રીમદ્ સૂરીશ્વરજીના અનન્ય ભક્ત અને અધ્યાત્મજ્ઞાનના અનન્ય જીજ્ઞાસુ છે તેમની પ્રોત્સાહન પૂર્ણ પ્રેરણા અને વાત્સલ્યપૂર્ણ સહાય વડે જ આ નિબંધ પૂ તયા હું આલેખી શકયો છું. માટે તેમને અત્ર અતિ ભક્તિભાવે પૂજ્યભાવે ઉપકાર માનું છું ને જૈન સાહિત્યના પરમપ્રેમી ભાવનગર નિવાસી મુરબ્બી શેઠ કુંવરજીભાઈ આણંદજી કે જેમની પ્રેરણાથી આ નિબંધ પ્રચાર કરવામાં મને સરળતા થઈ તથા પરિષદુ કે જેના નિમિત્તે આવા અપૂર્વ નિબંધે પ્રકાશમાં આવી શકે છે તેમને અત્ર આભાર માનું છું. આ નિબંધ વિશ્વના હિત ઉપકાર ને સંધ દ્વારા સૌના આત્મ કલ્યાણને અર્થે છે એમ ઇચ્છા પૂર્ણ કરી વિરમું છું. Page #176 -------------------------------------------------------------------------- ________________ કવિવર સમયસુન્દર ૧૧ કવિવર સમયસુન્દર ( લેખક: રા. રા. માહનલાલ દલીચઢ દેસાઈ) જૈન સાધુએ ભારતની એક ધાર્મિક સંસ્થા છે અને પોતાના આચાર-નિયમ પ્રમાણે ભ્રમણશીલ-પરિત્રાજક છે. એક વર્ષમાં એકી સાથે ચાતુર્માસ એક સ્થળે ગાળવું તેમને અપરિહાય છે; જ્યારે બાકીના આઠ માસમાં એક ગામથી ખીજા ગામ અપ્રતિત વિદ્યાર કરી દરેક સ્થલે ઉપદેશ આપતા રહી વિહાર કર્યે જાય છે. લગભગ પચીસસે। વર્ષ પહેલાં થયેલા ધર્મ સંસ્થાપક શ્રી મહાવીરના અનુયાયી જૈન શ્રમણેાની સરકૃતિ સમયધર્મ પ્રમાણે અનેક ઉદય અને અસ્તના હિંડાલે હીંચીને હજી સુધી પણુ અખંડપણે ચાલી આવી છે. તે શ્રમણુ–પંથે સ્થાપેલા દયા ધર્માંની અસરથી ભારતમાં હિંસક યજ્ઞયાગ બંધ પડયા એટલું જ નહિ પણ જાતિભેદના જુલમને ઘણા સૈકાઓ સુધી વિશેષ અવકાશ મળ્યે નહિ. વિશેષમાં કાવ્ય, નાટક, કથા—ભાષા વગેરે સાહિત્ય પ્રદેશમાં પણ તે શ્રમણેાએ દરેક શતકમાં દરેક યુગમાં અન્ય પથાની સાથે સાથે પ્રબળ ફાળા આપ્યા છે, અને એ સત્યની પ્રતીતિ તેના સાહિત્યને ઇતિહાસ લખાશે ત્યારે અતિ સ્પષ્ટ રીતે અને જરૂર થશે. ૧૪૧ સ'સારની ઉપાધિઓના બંધનથી મુક્ત એવા નિબંધ પ′ખી પેઠે વિચરતા માત્ર ધર્મ પરાયણુ જીવન ગાળવા નિર્માએલા સાધુએના સર વિશ્વબંધુ-ભાવનાં, પ્રભુભક્તિનાં, અને નીતિના ઉપદેશનાં ગીતા ગાવામાં જ નીકળી શકે. પાતપેાતાના જમાનાની ભાવનાઓને વ્યક્ત કરવી, પોતાના સમયના જૂદા જૂદા આદર્શોને અને રખા નાખા વહેતા લાગણીપ્રવાહેને એકત્ર કરી પયગમ્બરી વાણીમાં તેનું ઉદ્દેાધન કરવું એ વિશેનું કર્તવ્ય છે. સામાન્ય લેાકેાના દિલમાં જે સુન્દર ભાવેા જાગે-પણ જે સમજવાની કે સમજાવવાની તેમનામાં તાકાત નથી તેમને ભાષા આપવી, તેમને અમર વાણીમાં વ્યકત કરવા એ કવિએનું કાય છે. નિર્બધ પખીએમાં કાકિલા જેવું ભ્રમણુશાલી પ`ખી ભાગ્યે જ જોવામાં આવશે. આવા વિપરભૃતા જૈન સાધુએએ પ્રાન્ત પ્રાન્ત અને દેશદેશ વિહાર કરી પોતાના કાવ્યના ટકા લેાકેાને સંભળાવ્યા છે. આ પૈકી એક કવિપરભૃતના પરિચય કરાવવાની આ નિષંધની ઉમેદ છે. તેમનું નામ કવિવર સમયસુન્દર. તેમના કાળ વિક્રમના સત્તરમા શતાબ્ધિ છે. તેમને સંવત્ ૧૬૪૯ માં વાચનાચાર્ય -ઉપાધ્યાય પદ લાહેરમાં મળ્યું હતું. એમના પ્રથમના ગ્રંથ - ભાવશતક' સ૦ ૧૬૪૧ માં રચેલા મળી આવે છે, તેથી તે વખતે તેમની ઉમર ૨૧ વર્ષની ગણીએ તે તેમના જન્મ સં ૧૯૨૦ માં મૂકી શકાય કે જે વખતે તેમના દીક્ષાગુરુ સકલચંદ્ર ઉપાધ્યાયના દીક્ષાગુરુ જિનચંદ્રસૂરિને સરિષદ ( 19 વર્ષની વયે, સવત્ ૧૬૧૨ માં ) મળ્યાને આઠ વર્ષ થઇ ગયાં હતાં. તેમને છેલ્લા ગ્રંથ સ‘૦ ૧૬૯૭ લગભગને મળી આવે છે તેથી તેએા સ૦ ૧૬૨૦ થી ૧૯૦૦ સુધી-૮૦ વર્ષ જેટલું જીવન ગાળી શકયા હતા એ પ્રાયઃ નિશ્ચિત થાય છે. વિ. ૬ ૧૫. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈનવિભાગ તત્કાલીન સ્થિતિ, ખરતર ગચ્છ અને તપાગચ્છ વચ્ચે લાંબા વખતથી સ્પર્ધા અને વિખવાદ ચાલ્યા આવતા. એ વિખવાદ સત્તરમા શતકના પૂર્વાર્ધમાં વધી પડ્યો હતો. તામ્બરે અને દિગંબરે વસેને વિરોધ તે બહુ જા હતા પણ સં. ૧૧૭૬ માં સિદ્ધરાજના દરબારમાં વાદિદેવ નામના વેતામ્બર સૂરિએ કુમુદચંદ્ર નામના દિગમ્બરાચાર્યને શાસ્ત્રાર્થમાં હરાવી દિગમ્બરેને ગુજરાતના રાજ્યની હદપાર કરાવ્યા તે પછી એ બંનેનાં કાર્ય કરવાનાં ક્ષેત્રે બહુધા જૂદાં પડી ગયાં હતાં ને તેથી એમના વચ્ચે વિરોધ પણ મેળો પડી ગયે હતો. પણ બીજી બાજુએ શ્વેતામ્બર મૂર્તિ પૂજકમાંથી જુદા પડી લંકામત અને બીજા મત નીક ળ્યા પછી તેમની સાથે વિરોધ પ્રબળ થઈ પડ્યો હતો. વેતામ્બર મતના ખરતર અને તપગચ્છ વચ્ચેની ભલામતી પણ પ્રબળ થઈ પડી હતી અને તેમાં ધર્મ સાગર ઉપાધ્યાયજી નામના તપગચ્છીય વિદ્વાન–પણ-ઉગ્રસ્વભાવી સાધુએ કુમતિકદમુદ્દાલ (યાને પ્રવચન પરીક્ષા) નામને ગ્રંથ બનાવી તપગચ્છ સિવાયના અન્ય સર્વ ગચ્છ અને મત સામે અનેક આક્ષેપ મૂક્યા. આથી તે સર્વ મતે ખળભળી ઉઠયા; અને તેનું જે સમાધાન ન થાય તે આખા જૈનસમાજમાં દાવાનળ અગ્નિ પ્રકટે. આ વખતે જોખમદાર આચાર્યોથી વચ્ચે પડ્યા વગર રહી શકાય નહિ, તેથી તપગચ્છાચાર્ય શ્રી વિજયદાનસૂરિએ ઉપરોક્ત ગ્રંથ પાણીમાં બોળાવી દીધો અને તેને અપ્રમાણ ઠેરવ્યું. તેમણે જાહેરનામું કાઢી “સાત બેલ” ની આજ્ઞા કાઢી એક બીજા મતવાળાને વાદ-વિવાદની અથડામણ કરતા અટકાવ્યા, પણ આટલાથી વિરોધ જોઈએ તેવો ન શમે તેથી વિજયદાનસૂરિ પછી આચાર્ય હીરવિજયસૂરિએ ઉક્ત “સાત બેલ” એ નામની બાર આજ્ઞાઓ જાહેર કરી હતી. (સં. ૧૬૪૬.) આથી જૈન સમાજમાં ઘણી શાન્તિ આવી, અને ખરતરગચ્છના અને તપગચ્છના આચાર્યો એક બીજાની નિન્દામાં ન ઉતરતાં જૈન ધર્મનો પ્રભાવ અન્ય સમાજમાં અને રાજદ્વારમાં પાડવા માટે પ્રથત્નશીલ થયા. વિક્રમને સત્તરમો સૈકે જેને માટે ઘણા પ્રતાપી હતો. તે સદીમાં મહાન મોગલ સમ્રાટ અકબર, જહાંગીર અને શાહજહાં (સં. ૧૬ ૧૨ થી સં. ૧૭૬૪) એ ત્રણ શહેનશાહએ સમગ્ર ભારતવર્ષમાં રાજ્યસત્તા જમાવી રાખી લોકમાં આબાદી અને શાન્તિની સ્થિરતા કરી. અકબરે સં૦ ૧૬૨૪ માં ચિતડ, ૧૬૨૫ માં રણથંભેર અને કલંજરના કિલ્લા જીતી લીધા અને સં૦ ૧૬૨૮ માં અમદાવાદમાં પિતાનો વાવટા ફરકાવ્ય. પછી વડોદરા, ચાંપાનેર, સુરત એ સઘળા મિર્ઝાઓએ કબજે કરેલો મુલક તેઓને હાંકી મેલી, પિતાના રાજ્ય તળે મૂકી અકબર આગ્રે આવ્યો. ત્યારપછીના ત્રણ વર્ષમાં બિહાર અને બંગાલા હાથ કયો. સામાન્ય સવ સ્થળે શાંતિ પ્રસરી. આ સકામાં શ્વેતામ્બર જૈન સાધુ સંસ્કૃત પ્રાકૃત અને સ્વભાષા-લેકભાષામાં સાહિત્ય વિશેષ વિશેષ ઉત્પન્ન કરવા લાગ્યા. તપગચ્છીય પ્રભાવક મહાપુર૧ હીરવિજ્યસૂરિએ તથા તેમના શિષ્ય ઉપાધ્યાય શાંતિચંદ્ર આદિએ; ખરતર ગીય જિનચંદ્રસૂરિએ; અને નાગપુર તપગચ્છીય પદ્મસુંદર ઉપાધ્યાયે અકબર બાદશાહને જૈન ધર્મનું સ્વરૂપ સમજાવી તેની તેના પ્રત્યે સભાવના ખેંચી અનેક જૈન તીર્થ સંબંધી ફરમાન, જીવ-વધ-બંધની આશાઓ અને પુસ્તકે, સ્થાન વગેરેનાં નામે પ્રાપ્ત કર્યો. જહાંગીરે તપગચ્છી વિજયસેનસૂરિ અને ખાનગી Page #178 -------------------------------------------------------------------------- ________________ કવિવર સમયસુન્દર ૧૪૩ જિનસિંહરિને મેટાં ધાર્મિક બિરૂદ આપ્યાં, અને શહાજહાંએ પણ સહાનુભૂતિ દાખવી. આ સામાન્ય રીતે શાંતિની શતવર્ષમાં અન્ય ધર્મોમાં પણ ઘણી જાગૃતિ આવી અને સાહિત્યવૃદ્ધિ થઈ. સં. ૧૬૦૦ માં તળ અમદાવાદમાં જન્મનાર દાદુજીએ ત્યાગી ફકીર બની જયપુર માંના રાજયમાં ઘણે જીવન-કાળ કાઢી ૧૬૪૨ માં અકબર સાથે ધર્માલાપ કર્યો. વેદાન્તજ્ઞાન સામાન્ય મનુષ્યોને ગળે ઉતારવા સરલ રીતિથી લોકગમ્ય ભાષામાં ઉપદેશ કર્યો મુખ્ય વાત એ હતી કે. આપા મટે, હરિ ભજે, તન મન તજે વિકાર, નિર્વેરી સબ જીવ, દાદુ યહુ મત સાર. એક પરમેશ્વર જગત સાર છે. તે પરબ્રહ્મ ઈષ્ટદેવ તે “રામ” છે. તેની ઉપાસનાથી સુખની પ્રાપ્તિ થાય છે. જગતનાં સુખો તેની પાસે નિઃસાર છે. તે પરમ આનંદમય સુખ પ્રાપ્ત કરવા દાદુ દયાલે બીજા સાધન માગૅમાં જણાતા બાહ્ય આડંબરી પ્રપંચ ( જેવા કે રામાનુજ, વલ્લભાદિ સગુણ પૂજાઓમાં ), કોરી બંદગી આદિને તુચ્છ બતાવ્યાં. સર્વ સાથે દેષ તજી હળી મળી રહેવું અને સર્વ જીવપર દયા દષ્ટિ રાખવાની તેણે આજ્ઞા કરી. આ પ્રમાણે એવાં સાધને તેણે બતાવ્યાં કે ભિન્ન મતવાળા હિન્દુ મુસલમાન આદિ અવિરોધે આચરી શકે. તે સં. ૧૬૬૦ માં નારાયણ ગામમાં (નારાણે ) સ્વર્ગસ્થ થયા. તેના શિષ્ય સુન્દરદાસે (જન્મ સં. ૧૬૫૩, દાદુજી પાસે દીક્ષા સં૦ ૧૬૫૯, મરણ ૧૭૪૬) વેદાન્ત જ્ઞાનને સુમધુર સરલ અને ઉચ્ચ હિદી કાવ્યમાં વિવિધ પ્રકારની રચના કરી. તેમણે અદ્વૈત બ્રહ્મવિદ્યાનો પ્રચાર કરવાથી અને તેઓ અતિ કુશલ વિદ્વાન હોવાથી તેમને દાદુપંથીઓ “બીજા શંકરાચાર્ય' કહે છે. ૧ ગોસ્વામી તુલસીદાસઃ-(જન્મ સં. ૧૬૦૦; મરણ સં૦ ૧૬૮૦) આ હિન્દી સાહિત્યના અપ્રતિમ મહાકવિ છે. તેમણે રામાયણ રચી તે એટલી બધી આજસુધી પ્રસિદ્ધ છે કે, તેનું વાચન દરેક હિન્દી કુટુમ્બમાં થાય છે. તેમજ તેમણે અનેક હિન્દી કાવ્યો રચ્યાં છે. તે અકબરના પ્રસિદ્ધ કવિ ગંગના તથા અન્ય હિન્દી પ્રસિદ્ધ કવિ વિહારી તથા કેશવદાસના સમકાલીન છે. મહારાષ્ટ્રમાં અઢાર પર્વના મહાભારતને મરાઠીમાં પહેલવહેલાં અવતારનાર કવિ વિષ્ણુ દાસ, અને મુકતેશ્વર (જન્મ ૧૬૫૬, સ્વર્ગ. ૧૭૦૬) તેમજ પ્રસિદ્ધ સંતકવિઓ એક ૧ રાઘવીય ભક્તમાલમાં જણાવ્યું છે કે “શંકરાચાર્ય દૂસરે, દાદુ કે સુંદર ભર્યો.” આ સુન્દરદાસજીએ સં. ૧૬૬૩–૧૬૮૨ કાશીમાં રહી વિધા લઈ લેકને આપી. પછી બહુ પર્યટન કર્યું. ગુજરાતમાં પણ તે ઘણે કાળ રહ્યા હતા અને ગુજરાતી ભાષા પિતે શીખી લીધી હતી. તેના અપ્રસિદ્ધ “દશે દિશાકે સંયે ' માં ગુજરાત સંબંધી લખ્યું છે કે – આભડછાત અતીત સૌ કીજિયે, બિલાઇ રૂ કૂકર ચાટત હાંડી ” આ પરથી જણાય છે કે વૈષ્ણવ સંપ્રદાયની અસરથી ગુજરાતમાં આભડછેટ પર લોકોનું ઘણું ધ્યાન રહેતું હશે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જનવિભાગ નાથ (જન્મ સં. ૧૬૦૫, સ્વ. ૧૬૫૬); તુકારામ (જન્મ સં. ૧૬૩૪ યા ૧૬૬૪સ્વ૦ ૧૭૦૮), સમર્થ રામદાસ (જન્મ સં. ૧૬ ૬૫ સ્વ. ૧૭૩૮) આદિ થયા છે. ગૂર્જર ભાષાના આ યુગ માટે એમ કહેવામાં આવે છે કે “જે ભાષાના પ્રથમ યુગમાં સાહિત્યના પ્રભાતમાં-નરસિંહ મહેતા જેવા ભક્ત કવિનાં પ્રભાતિયાં ગાજી રહ્યાં હતાં તેના મધ્ય યુગમા-સોળમા અને સત્તરમા શતકમાં–પિતાનાં સ્વર્ગીય ગાનનો ધ્વનિ છેક મન્દ પડી ગયો –આ વાત સત્ય નથી. જૈનેતર ગૂર્જર કવિઓ આ યુગમાં વધુ સંખ્યામાં મળી નથી આવ્યા તેથી તેવી વાત મૂકવામાં આવે તે સ્વાભાવિક છે, પણ મને ખાત્રી છે કે આ ઉન્નતિના અને જાગૃતિના યુગમાં અનેક જૈનેતર ગૂર્જર કવિઓ થયા હેવા જોઈએ; અને તે શોધખોળ કરતાં સાંપડી શકશે. જ્યારે મધ્ય યુગમાં જૈન કવિઓ માટે તે નિર્વિવાદ રીતે સ્પષ્ટ કહી શકાય તેમ છે કે તેમણે સાહિત્યની ધારા અખંડ નિરાવરણ અને નિર્મલ રાખી, તેનામાં એજવાળું પયઃ સિંચી તેને બલવતી, વેગવતી અને ઉજવલ બનાવી હતી. આ સત્તરમા શતકમાં જેમ અંગ્રેજીમાં, રાણી એલિઝાબેથને સમય (સ. ૧૬૧૫૧૬૬) ઉક્ત ભાષા માટે એક મહાન ઉન્નતિને છે, તેવો જ અકબરનો રાજવકાલ (સં. ૧૬૧૩-૧૬૬૨ ) સર્વ દેશી ભાષાઓ માટે વૃદ્ધિ અને ગૌરવને યુગ થયો છે. બંને દેશોમાં આ સમૃદ્ધિશાલી સમયમાં અતિશય સંતોષજનક ઉન્નતિ થઈ છે અને સારા સારા કવિ અને લેખક પાક્યા છે. ઉર્દૂ ભાષાની સ્થાપના-પ્રતિષ્ઠા મુખ્યપણે આ સમયમાં થઈ. હિંદી ભાષાના સમયવીર-મુખ્ય નાયક ગોસ્વામી તુલસીદાસ આ યુગમાં થયા કે જેમને કવિતાકાલ (સં. ૧૬૩૧-સં. ૧૬૮૦ ) છે. તે મહાનુભાવ-મહાભાએ રામાયણ આદિ રચી હિન્દી પર જેટલો ઉપકાર કર્યો છે તેવો કેઈએ કર્યો નથી; કવિપ્રિયા અને રસિકપ્રિયાના કર્તા હિન્દી કવિ કેશવદાસ ( કવિતાકાલ સં૦ ૧૬૪૮-૧૬૬૮) એક પ્રતિષ્ઠિત નામી કવિ થયા; આ ઉપરાંત અકબરના દરબારમાંના ગંગકવિ, બીરબલ (“બ્રહ્મ' ઉપનામથી) આદિ, તેમજ સેનાપતિ, દાદુ દયાલ, સુન્દરદાસ, બનારસીદાસ પ્રભૂતિ કવિઓ ઉભવ્યા. આ બહકાલમાં આની પહેલાં સુરદાસ આદિએ વ્રજભાષા ારા કૃષ્ણ કવિતા પર અધિક ધ્યાન આપ્યું હતું, જ્યારે તુલસીદાસના કાલથી રામભક્તિની ધારા વહી અને પછી રામભકતોએ કૃષ્ણની પેઠે રામનું પણ ગંગારપૂર્ણ વર્ણન કર્યું. (આની અસર જૈન સાહિત્યમાં નેમિનાથ-રાજુલા અને સ્થૂલભદ્ર ને કેશ્યાના પ્રસંગો લઈ શૃંગારપર મર્યાદીત સ્વરૂપે ઉતરી વૈરાગ્ય પરિણામ પર લાવવા જન કવિઓ પ્રેરાયા હોય એવું સંભવે છે ) મહારાષ્ટ્રમાં મહાભારત મરાઠીમાં અવગત થયું અને તત્ત્વજ્ઞાન અભંગ-દાસબેધ જેવા તારિક ઉપદેશો ભાષામાં ઉતરવા લાગ્યા. આવા પ્રતાપી-ઉત્સા ભર્યા શતકમાં ગૂજરાતી સાહિત્યમાં ગાનને ધ્વનિ મંદ પડે એ માનવાને આંચકે આવે. મધ્યયુગ ભાષા ગૂર્જર પ્રાચીન સાહિત્યના ત્રણ યુગ નામે અપભ્રંશ યા પ્રાચીન ગુજરાતી યુગ, મધ્ય કાલીન યુગ અને અર્વાચીન યુગ એમ પાડીએ, તો અપભ્રંશ યુગમાં “અપભ્રંશ' કિંવા પ્રાચીન ગુજરાતીનાં વ્યાકરણ આદિપ્રવર્તક અને પ્રાકૃત બોલીઓના પાણિની -હેમાચાર્ય Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ કવિવર સમયસુન્દર (વિ. સં. ૧૧૪૫ થી ૧રર૯), પ્રબંધચિંતામણિના કર્તા મેરૂતુંગ ( વિ. સં. ૧૩૬૧), કવિ ધનપાલ (ભવિષ્યદત્ત કથાના કર્તા) આદિ અનેક જૈન ગ્રંથકારોએ પ્રબલ સાહિત્યસેવા કરી છે. જૈન ભંડારામાં અપભ્રંશનાં અનેક પુસ્તકે મળી શકે તેમ છે. એ સિદ્ધ વાત છે કે સંવત પંદરમા સૈકા સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન એ સર્વ પ્રદેશમાં અપભ્રંશ ભાષા જ વ્યાપક ભાષા તરીકે પ્રવર્તતી હતી. સંવત ૧૩ મા સૈકાથી સં. ૧૫૫૦ સુધીની ભાષાને અન્તિમ અપભ્રંશ ભાષા ગણી શકીએ. આને ડાટેસીડેરી જૂની પશ્ચિમ રાજસ્થાની ભાષા કહે છે. મધ્યકાલીન યુગ વિક્રમ પંદરમા શતકથી સત્તરમા શતકને ગણીએ તો તેમાં પંદરમાં શતકમાં થોડા, પણ સોળમા શતકમાં ઘણા વધુ, અને સત્તરમામાં તે અતિ વિપુલ પ્રમાણમાં જનકવિઓ અને ગ્રંથકારે મળી આવે તેમ છે. મધ્યકાલીન કે અર્વાચીન યુગમાં એક પણ શતક જેનોની ગૂર્જર સાહિત્યસેવા વગરનું રહ્યું નથી. જૈન સાધુઓએ ભંડારે દ્વારા આ સર્વ સાચવી રાખ્યું છે, તે માટે તેમને ધન્યવાદ ઘટે છે, અને તેથી તે સર્વ સાહિત્યને ઇતિહાસ અખંડ લખી શકાશે. તેમ થયે વિશેષ પ્રભાનાં દર્શન થશે. ૨. નરસિંહરાવે આંકેલ ગુજરાતી ભાષાના વિકાસક્રમની સમયરેખામાં સં. ૧૬૫૦ થી ૧૭૫૦ સુધીની ભાષાને મધ્ય ગુજરાતી ” કહી છે. આ મધ્ય ગુજરાતી કે ઉપર નિશેલ મધ્યકાલીન યુગમાં પ્રસ્તુત કવિ (વિક્રમ સારો સૈક) થયેલ છે. તે સૈકામાં અનેક સુંદર કૃતિઓ રચી પિતાને સિદ્ધહસ્ત આખ્યાન-કથા કવિ તરીકે સિદ્ધ કરનાર જનકવિઓ નામે કુશલલાભ (કૃતિઓ સં. ૧૬૭ થી ૧૬૨૪), સમવિમલસૂરિ (કૃતિ સં૦ ૧૬૧૫ થી ૧૬૩૩), નયસુંદર ( કવિતાકાલ સં. ૧૬૩૨ થી ૧૬૬૮ ), પ્રસ્તુત કવિ સમયસુંદર (સં. ૧૬૫૮ થી ૧૭૦૦), અને શ્રાવક કવિ ઋષભદાસ (કવિતાકાલ સં. ૧૬ ૬૨ થી ૧૬૮૭) એ પાંચ અગ્રભાગ લે છે. આ પૈકી ઋષભદાસ સંબંધી લેખ પાંચમી ગુર્જર સાહિત્ય પરિવમાં મેં જરા વિસ્તારથી લખી મોકલ્યો હતો તે તેના રીપોર્ટમાં તેમજ અન્યત્ર છપાઇ શકે છે, અને નયસુન્દર સંબંધી મારો નિબંધ આનંદ કાવ્ય મહેકધિના છઠ્ઠા મૌક્તિકની પ્રસ્તાવનામાં પ્રકટ થયા છે. આ લેખદ્વારા કવિવર સમયસુન્દર સંબંધી કંઇક હકીક્ત જણાવવા મેં પ્રયત્ન કર્યો છે. મધ્યયુગનું કથાસાહિત્ય સં. સત્તરમા સૈકાના પ્રારંભથી લકથાઓને કાવ્યમાં મુકવાના સુંદર પ્રયાસ જૈન સાધુઓના હાથથી થઈ રહ્યા હતા. માત્ર પિતાના ધાર્મિક કથા સાહિત્યમાંથી જ વસ્તુ લઈ જૈન સાધુઓએ પિતાનું–જન કાવ્ય સાહિત્ય અખંડપણે ઉત્પન કર્યું છે (જેમ પ્રેમાનંદદિએ કર્યું છે તેમ), એટલું જ નહિ, પણ તે ઉપરાંત લોકકથાઓને પણ કાવ્યમાં (શામળદાસાદિની માફક) ઉતારી છે; વિશેષમાં તેઓએ, એ બંને કવિઓ-પ્રેમાનંદ અને શામળભટ્ટ-ની અગાઉના સૈકામાં એટલે સવંત સત્તરમા સૈકામાં તેના પ્રારંભથી ભાષામાં અવતાર્યું છે. આના સમર્થનમાં કહીશું કે સં. ૧૫૬૦ માં સિંહકુશલે નંદબત્રીશી રચી, ઉદયભાનુએ વિ. સં. ૧૫૬૫ માં વિક્રમસેન એપાઈ રચી કે જેના માટે રા. મણિભાઈ બકોરભાઇએ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈનવિભાગ નેંધ કરી છે કે પાંચસે છાસઠ ટુંકનો આ પ્રબંધ છે. દરેક રીતે તે શામળભટની વાત સાથે હરીફાઈ કરે તેવો છે. આ પ્રબંધની રચના કેઈ પણ રીતે શામળભટ્ટની વાતોથી ઉતરતા પ્રકારની નથી'; ત્યારપછી કુશલલાભે સં. ૧૬૧૬માં માધવ-કામકંડલા પર રાસ, અને સં. ૧૬૧૭ માં ભાલા પર ચોપાઈ દેવશીલે સં. ૧૬૧૯ માં વેતાલ પચવીશી અને હેમાનંદે તે જ નામને ગ્રંથ સં. ૧૬૪૬ માં; ગુણમેસૂરિશિષ્ય રત્નસુંદર ઉપાધ્યાયે પંચપાખ્યાન (પંચતંત્ર) ચતુપદી સં. ૧૬૨૨ માં સાણંદમાં અને શુકબહેતરી ઉર્ફે રસમંજરી સં. ૧૬૦૮ માં ખંભાતમાં, દેવચ્છરાજે નીતિશાસ્ત્ર પંચાખ્યાન (પંચતંત્ર) ચેપઈ સં. ૧૬૪૮ માં; આહીરકલશે સિંહાસનબત્રીશી સં. ૧૬૩૬ માં મંગલ માણેક વિક્રમાદિત્ય અને ખાપરા ચેરનો રાસ સં. ૧૬૩૮ માં નરપતિ કવિએ વિક્રમાદિત્ય ચેપઈ સં. ૧૬૪૮ માં અને નંદબત્રીશી; હેમરને ગોરાવાદલ પદમણી કથા એપાઈ સં૦ ૧૬૬૦ માં: સારંગે ભેજપ્રબંધ પાઇ સં. ૧૬૫૧ માં; અને બિલ્ડિણ પંચાશિકા; અને કનકસુંદરે સં. ૧૬૬૭ માં સગાળશા રાસ; એમ અનેક કવિઓએ અનેક કૃતિઓ રચી છે. જનેતરમાં માત્ર એકાદ જેમકે સં. ૧૫૭૪ માં આમ્રપદ (આમેદ)ના કાયસ્થ કવિ નરસાસુત ગણપતિએ માધવાનળની કથા ગુજરાતીમાં બનાવેલી લોકકથી મળી આવી છે અને શોધ કરતાં બીજી પણ થોડી ઘણું મળી આવે. જો કે સત્તરમા શતકના ઘણાખરા મળેલા ગ્રંથ ધાર્મિક છે, પણ તેમાં આ લેકકથાના ગ્રંથ મળવાથી તેમાંથી લૌકિક બાબતે ઘણી પ્રાપ્ત થઇ શકે તેમ છે. - ૨ કુશલલાભ-ખરતર ગચ્છના અભયધર્મ ઉપાધ્યાયના શિષ્ય. તેમણે ઉક્ત બે કથાઓ ઉપરાંત તેજસાર રાસ, વિરમગામમાં સં. ૧૬૨૪ માં અગાદત્તરાસ, નવકાર છંદ, ગેડી પાર્શ્વનાથ જીંદાદિ રચેલ છે. ૩ દેવશીલ-તપાગચ્છના સૌભાગ્યસુરિ શિ૦ સેમવિમલસૂરિ શિવ લક્ષ્મીભદ્ર શિ. ઉદયશીલ શિ. ચારિત્રશીલ શિ૦ મેદશીલના શિષ્ય. તેની આ કૃતિ રે. જગજીવનદાસ દયાલજી મોદીએ વડોદરામાં પ્રસિદ્ધ કરી છે ૪ વચ્છરાજ-પાર્ધચંદ્રસુરિસમરચંદરિ-રત્નચારિત્ર શિવ તેની અન્ય કૃતિઓ સં. ૧૬૪૨ માં ખંભાતમાં શાંતિનાથ ચરિત્ર. ૫ હીરકલશ-ખરતર દેવતિલક શિ. હર્ષપ્રભ શિ૦ અન્યકૃતિઓ રમ્યકત્વ કૌમુદી સં. ૧૬૨૪, કુમતિ વિધ્વંસ ચોપાઈ સં. ૧૬૦૭. ૬ મંગલ માણેક-આંચલિક ગ9ના બિડાલંબ ગચ્છ, મુનિરત્નસૂરિ આનંદરસૂરિ જ્ઞાનર ઉદયસાગર-ભાનુભટ્ટ શિ૦ તેણે વિશેષમાં અખંડ કથાનક ચોપાઈ સં. ૧૬૩૮ જેઠ શુદ ૧૫ ગુએ શરૂ કરી સં. ૧૬૩૮ માં કાર્તિક સુદ ૧૩ ઉજેણીમાં નિઝામનાં રાજ્યમાં પૂરી કરી છે. ૭ હેમરત્ન-પૌમિક ગચ્છ દેવતિક સુરિ-જ્ઞાનતિલકરિ-પદ્યરાજ ગણિ શિષ્ય. અન્ય કૃતિ શીલવતી કથા સં. ૧૬૭૩ પાલીમાં બનાવી. આ બધા જન વિતામ્બર સાધુઓ છે. ગુજરાતના વેતામ્બર સાધુઓએ કથાસાહિત્ય માટે કેવી સેવા બજાવી છે તે માટે જમન ડૉકટર હલકૃત “ અન ધી લિટરેચર ફ ધી ભવેતાંબરમ્ ઍક ગુજરા.” એ નામનું ચોપાનીયું અવલેકવું. Page #182 -------------------------------------------------------------------------- ________________ કવિવર સમયસુન્દર ૧૪૭ કેટલાક એમ માનતા હતા અને માને છે કે ગૂજરાતીમાં વાર્તાઓ લખનાર મૂળ કવિ શામળભટ્ટ આદિ છે; પરંતુ તેમની પહેલાંના જૈન રાસાએમાંથી અનેક રાસાએ વાર્તા રૂપે બનાવેલા મળી આવે છેઃ ઉપર એ વાત કર્તા અને તેમની કૃતિઓને નામ નિર્દેશ કરી જણાવી છે; તે પરથી શામળભટ્ટને વાર્તામેના આદિરચયિતા નહિ કહી શકાય. વિશેષમાં એ પણ સંભવ છે કે ૧૮ મા શતકમાં થયેલા શામળભટ્ટે પેાતાની વાર્તાઓનાં મૂળ–વસ્તુ પણ પ્રાચીન જૈન કવિએના વાર્તારૂપે લખાયેલ રાસામે પરથી પ્રાયઃ લાધેલાં હાય. સ૦ ૧૫૭ર માં સિંહકુશલે નર્દબત્રીશી રચી છે કે જે ટુંકી છે, તેની સાથે સરખાવે! શામળભટ્ટની નંદબત્રીશીકે જે વિસ્તારવાળી થયેલી છે. ઉપરાંકત કુશલલાભની ભાધવાનળ અને કાકુંડલાની કથા સાથે સરખાવે! શામળભટ્ટે રચેલી ખત્રીશ પુતળીની વાર્તામાંની ૨૬ મી માધવાનળની વાર્તા, કે જે કેટલીક ઘેાડી બાબતમાં જૂદી પડે છે; પણ તે શામળભટ્ટની કથા બહુ સંક્ષેપમાં છે અને ઝાઝા માલ વગરની છે.૮ તેમ વૈતાળ પચીસી, સિંહાસન બત્રીશી, સુડાબહેાતેરી વગેરે જેવી કૃતિઓ સાથે શામળભટ્ટની તે નામની કૃતિ સરખાવી શકાય. વખતે જૈન વિએએ જેમ લેાકમાં પ્રચલિત કથાએતેએકત્રિત આકારમાં ગોઠવી સંગ્રહ કરી યા કોઇ અન્ય ભાષાના ગ્રંથામાંથી સ્વ ભાષામાં ઉતારી હાય, તેવી રીતે શામળભટ્ટે પણ કર્યું હાય. લોકકથાના સાગર રૂપ કથાસરિત્સાગર, ક્ષેમ કર કૃત સિંહાસન દ્વાત્રિશિકા અને સંસ્કૃત વેતાલ પંચવિતિ જૂની-પ્રાચીન કૃતિ છે. કેટલાક એમ કહેતા હાય કે જૈન સાધુએ શૃંગારરસથી યુક્ત કાવ્યને તે રચે યા ચવાના દાવા કરે તો તે જૈન ધર્મના દીક્ષિત યતિજ ન કહેવાય તે આના ઉત્તરમાં જણાવવાનું કે ઉપરેક્ત કુશલલાભની માધવાનળની કથા શૃંગારરસથી ભરેલી ઉત્તમપ્રતિની વાર્તા છે, એ રા. હરગોવિન્દદાસ કાંટાવાળાએ સ્વીકાર્યું છે. જૈન કવિએ અલબત ઉધાડે। અમદિત શૃંગાર નહિ મૂકે, કે જેથી જેમ શામળભટ્ટને માટે નર્મદ કવિને કહેવું પડયું કે: 6 શામળબટ્ટે કેટલીક વાર્તાએ ન લખી હોત તો સારૂં ' તેમ જૈન કવિ માટે કહેવું નહિં જ પડે. વિશેષમાં જૈન સાધુએ જેમ અમુક સદ્ગુણનું પ્રતિપાદન કરે છે, તેમ આ (6 ( માધવાનળની કથાના ) ગ્રંથમાં શીળનેા મહિમા બતાવ્યા છે, એટલે તે બાબતમાં તે (જૈન કવિ) શામળભટ્ટ કરતાં ચઢે છે......આ કૃતિ શામળભટ્ટની પૂર્વેના શતકમાં રાખું હતી. ” ( રા. હરાવિન્દદાસ કાંટાવાળા ) , આ કથા તેમ જ મારૂ ઢાલાની અને જેસલમેરમાં ત્યાંના મહારાજા રાવળ માલદેવજીના પાટવી કુમાર શ્રી હરરાજજી ( કે જેમણે વિ॰ સ૦ ૧૬૧૮ થી ૧૬૩૪ સુધી જેસલમેરનું રાજ્ય કર્યું ) ના કુલ અને વિનેાદ અર્થે બનાવેલ છે. મારૂઢાલાની ચેાપાઇ સબંધી એવી વાત છે ? હરરાજજીએ સ૦ ૧૬૧૭ માં અક્ષરનું સ્વામીત્વ સ્વીકારી ૮ સ્વ. ચિમનલાલે ડાહ્યાભાઇ દલાલને માધવાનળ કાંમકુંડલાની લેાક કથાપર સાહિત્ય’ માં આવેલ લેખ. ૯ લખપતિ શૃંગાર એ મથાળાના લેખ. ૨૧. વિ જીવરામ અજરામર ગાર. ગુજ શતી દીવાળી અંક સ ૧૯૬૭, Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જનવિભાગ દિલ્હી દરબારમાં જવા આવવા માંડયું હતું. એમણે પૃથ્વીરાજની કરેલ “વેલિ' (કૃષ્ણ રુકિમણીની વેલી) ૧૦નાં વખાણ સાંભળી પિતે યુવરાજ હતા ત્યારે અને પટ્ટાભિષેક થયા પછી જેસલમેરના સર્વે કવિ અને વિદ્વાનોને એકઠા કરી “મારૂઢેલાની વાર્તાના પ્રાચીન દેહા એકઠા કરી તેને વાર્તાના આકારમાં યથાક્રમે ગોઠવી જે ઉત્તમ ગ્રંથ બનાવશે તેને હું ઈનામ આપીશ” એમ કહી કેટલાક ગ્રંથ રચાવેલા. પિતા પાસે તૈયાર હતા તેમાંથી સર્વોત્તમ જે ગ્રંથ બન્યું હતું તે બાદશાહને ભેટ ધર્યો. આ વાતને મારૂઢેલાની વાર્તા પર જેટલા ગ્રંથો બન્યા છે તે હરરાજજીની આજ્ઞાથી બન્યા છે એવું છે સાત ગ્રંથોની પ્રશસ્તિ પરથી જણાતાં ટેકે મળે છે. (વાર્ય સં. ૧૯૭૩ માર્ગશીર્ષને અંક). આ રીતે આપણે આ મધ્યયુગના-સત્તરમા સૈકાના ખાસ વિશિષ્ટ ગુણો જોયા. જૈન કૃતિઓ અપ્રકટ હોવાના કારણે ય તે પર અલક્ષ હેવાના કારણે માત્ર જૈનેતર કૃતિઓ લઈ યુગોનાં લક્ષણો જૈનેતર બાંધે અને તે માટે તેમજ અમુકના અમુક જૈનેતર ઉત્પાદક એમ સિદ્ધાન્ત (theories ) ઘડે એ સ્વાભાવિક છે. પણ જે અત્રે ભારપૂર્વક નન્ને વક્તવ્ય છે તે એ છે કે જૈન કૃતિઓ પર લક્ષ રાખવાથી તે સિદ્ધાંતો ખંડિત બની ચૈતન્યશન્ય થાય તેમ છે. ગૂર્જર વાઝેવીનાં બંને સંતાને-જેતર તેમજ જૈન-સમાનદષ્ટિએ નિરખવાં ઘટે. બંનેને ફાળે સંયુક્ત અવિભક્ત પુંછ છે. કેઈ એ છો, કેઈ વધુ ફાળો આપે, પણ એક્રેયને અનાદર ન ઘટે. જેનેતરોમાં સંસ્કૃત ભાષા પ્રત્યેના મોહને લીધે, યા મુસલમાનોના આક્રમણથી થયેલી હિન્દુ રાજ્યની પાયમાલીને કારણે ભાષાસાહિત્ય મુખ્યપણે ન ખવ્યું હોય તે તે સંભવિત છે, તેમજ જૈનેમાં મુખ્યપણે ત્યાગી અને પરિભ્રમણશીલ સાધુઓ બ્રહ્મચર્ય સેવી વિદ્યાવ્યાસંગી રહી ભાષાસાહિત્યપ્રત્યેના મેહને લીધે તે વિશેષ ખીલવી શક્યા હોય તે તદ્દન સંભવિત છે: સ્વરણજીતરામ વાવાભાઈ મહેતાએ સત્ય રીતે અને આગળ વધીને જણાવ્યું છે કે – “અલાઉદ્દીન ખીલજીના સરદારએ ગુજરાતના હિંદુ રાજ્યને પાયમાલ કીધું ત્યાર પછી ચાલેલી અંધાધૂધીમાં નાસભાગ કરતા બ્રાહ્મણોએ શારદાસેવન ત્યજી દીધું, પણ મંદિર–પ્રતિમા આદિની આશ તના થવા છતાં જિન્સાધુઓ પિતાના અભ્યાસમાં આસક્ત રહ્યા અને શારદા દેવીને અપૂજ ન થવા દીધી. આવા ધર્મપરાયણ અને વિદ્વાન સાધુઓને પાટે, અમદાવાદની સલતનત તૂટી ત્યારે, શ્રી હીરવિજયસૂરિ નામે સાધુ હતા. આગ્રે જઈ ઈબાદતખાનામાં અકબર બાદશાહ અને અન્ય ધર્મીઓને તેમણે જૈનધર્મને મહિમા બતાવ્યો હતે. ૧૦ જુઓ ગુજરાતીનો દીવાળી અંક સં. ૧૮૭૭ પૃ. ૬૧. “રાઠોડ પૃથ્વીરાજ અને વેલી ક્રિસને રૂકમણીરી” એ નામને લેખ. તેમાં તેને રચા સં૦ ૧૬૩૪ આપેલ છે ને ભાટ ચારણો આગળ પરીક્ષા માટે સ. ૧૬૪૪ માં મૂકેલ હોય એમ તેની છેલ્લી બે કડીઓ પરથી જણાય છે. જે આ કડીઓ પાછળથી ઉમેરી ન હોય તે પૃથ્વીરાજની સ્વરચિત હોય, તો પછી હરરાજજી તે કૃતિની સામે મૂકવા બીજી કૃતિ સં. ૧૬૧૭ માં ઉત્પન્ન કરાવવા માગે એ બંધબેરતું નથી. બાકી હરરાજજીને આનંદ માટે તે કૃતિ થઈ. : અને બનવરાવી એ કથન સિદ્ધ છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ કવિવર સમયસુન્દર ૧૪૯ “આ ઈતિહાસ શું કહે છે? ગુજરાતના અગ્રગણ્ય નાગરિક જૈનેને સૂર્ય ગુજરાતના હિન્દુ સામ્રાજ્ય દરમ્યાન મધ્યાહ્નમાં હતો અને હેમચંદ્રની માફક અમાસને દિવસે પ્રકાશજજવલ પૂર્ણિમા આણવા સમર્થ હતો. તેઓ મહિનાઓના મહિના સુધી દરિયો ખેડી લાંબી સફર કરી દેશદેશાવરની લક્ષ્મી લાવી ગુજરાતમાં ઢળતા; પિતાનાં વીરત્વ અને વફાદારીથી રાજા પ્રજા ઉભયને સંકટ અને સૌભાગ્યના સમયમાં મદદ કરતા, અણહિલપુરની ગાદીનું ગૌરવ જાળવતા-વધારતા; બીજા દેવોનાં મંદિરો ખંડિયર થઈ જતાં હતાં, છતાં સરસ્વતી દેવીનાં મંદિરો જન સાધુઓના ભીષ્મ પરિશ્રમને લીધે ઘંટનાદથી ગાજી રહ્યાં હતાં. દેલવડાપરનાં વિમળશાહનાં દહેરાં જેવાં અનેક સૌંદર્યથી ગૂજરાત વિભૂષિત થતું હતું: રાજ્યની - ઉથલપાથલો, અંધાધૂધી, અને બીનસલામતી વારંવાર નડતી છતાં પિતાના ઉત્કૃષ્ટ વૈશ્ય ગુણોને લીધે ગુજરાતને વેપાર પડી ભાંગવા ન દીધો અને આજ પર્યત વેપાર ખેડવાની લાયકાત અને શક્તિ તેજ રાખ્યાં.” (જૈનધર્મ પ્રકાશને જ્યુબિલી અંક). આટલું કહી હવે આપણે પ્રસ્તુત કવિ પરિચય કરવા પ્રત્યે વળીશું. કવિ પરિચય કવિ પિતાના જૂદા જૂદા ગ્રંથમાં નાની મોટી પ્રશસ્તિ આપી પિતાને કંઇક પરિચય કરાવતા ગયા છે. તે પરથી સમજાય છે કે પોતાને ગચ્છ જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાય પૈકી ખરતરગચ્છ હતો. તે ગચ્છના ઉત્પાદક સંબંધી એ ઉલ્લેખ કરે છે કે – જૈનોના છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીની પટ્ટપરંપરાએ દેવાચાર્ય થયા, તેમના પટ્ટધર નેમિયંક, તેના પછી ઉતનસુરિ થયા. તેમણે આબુગિરિના એક શિખર પર અષ્ટમ તપ આદરી સરિમંત્ર આરા. ત્યાર પછી વર્ધમાનસૂરિ થયા. તેના શિષ્ય જિનેશ્વરે ગૂજરાતના રાજા દુર્લભરાજ (સં. ૧૦૬૬ થી ૧૦૭૮) ની રાજ્યસભામાં શ્રી અણહિલપુર (પાટણ) નગરે વેતપટ (ચૈત્યવાસી) સાથે વાદ કરી તેઓનો પરાભવ કર્યો અને વસતિને મને તારી માર્ગ પ્રકટ કર્યો. તે સૂરિના પટ્ટધર સંવેગરંગશાલા નામની ગ્રંથના રચનાર જિનચંદ્રસૂરિ થયો અને તેના પછી પટ્ટધર, ખરતરગણનાયક, જન સિદ્ધાંત શાસ્ત્રો પૈકી નવે અંગ-આગમપર સંસ્કૃતમાં વૃત્તિ-ટીકા રચનાર અભયદેવસૂરિ થયા. ૧૧ ૧૧. વિક્રમની સત્તરમી શતાબ્દિમાં (સં. ૧૬૧૭) અભયદેવસૂરિ ખરતર હતા કે નહિ તે સંબંધી પાટણમાં જ તપાગચ્છના ધર્મસાગર ઉપાધ્યાય અને ખરતર ગચ્છના ધનરાજ ઉપાધ્યાયને જબરે ઝઘડો થયો હતો. ધર્મસાગરે એવું પ્રતિપાદન કરવા માગ્યું હતું કે ખરતર ગચ્છની ઉત્પત્તિ જિનેશ્વરસૂરિથી નહિ, પણ જિનદત્તસૂરિથી થઈ છે. અભયદેવસૂરિ ખરતર ગચ્છમાં થઈ શકતા નથી; જિનવલ્લભસૂરિએ શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણ કરી છે.–વગેરે ચર્ચાના વિષયો પિતાના ઑણિક મતભૂગદીપિકા નામના ગ્રંથમાં મુક્યા ( સં૦ ૧૬ ૧૭.) આ ગ્રંથનું બીજું નામ પ્રવચન પરીક્ષા છે ત્યા બંને જૂદા હોય–બંનેમાં વિષયો સરખા છે. તેમાંના એકનું બીજું નામ કુમતિકંદકુદ્દાલ છે. આથી બહુ હાહાકાર થશે. બે ગચ્છ વચ્ચે અથડામણું અને અંતે પ્રબળ વિખવાદ ઉત્પન્ન થતાં તે કયાં અટકશે એ વિચારવાનું રહ્યું. વિ. ૬. ૨૦. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ જનવિભાગે ત્યાર પછી તેમના શિષ્ય જિનવલ્લભસૂરિ થયા, તેમના પછી ૬૪ જોગણીને વશ કરનાર જિનદત્તસૂરિ થયા. તેના જિનચંદ્રસૂરિ, તેના પછી અનુક્રમે જિનપતિસૂરિ, જિનેશ્વરસૂરિ, જિનપ્રબેધરિ અને જિનચંદ્રસૂરિ થયા. જિનચંદ્રસૂરિના આદેશથી તેજ:પાલે શાંતિનાથનું બિંબ બનાવ્યું, તેના પછી જિનકુશલસૂરિ (ખરતરગચ્છની પટ્ટાવલિમાં ૪૩ મા.) ત્યાર પછી જિનપદ્મ, જિનલબ્ધિ, જિનચંદ, જિનદય, જિનરાજ, જિનભદ્ર અનુક્રમે થયા. આ પ૬ મા જિનભદ્રસૂરિએ જેસલમેર, જાબાલિપુર (જાહેર), દેવગિરિ, અહિપુર (નાગપુર નાગર ), અને પાટણમાં પુસ્તક ભંડારો કરાવ્યા. (પટ્ટધર પદ સં. ૧૪૭૫ અને મરણ સં. ૧૫૧૪ ). ત્યાર પછી ક્રમે જિનચંદ્ર, જિનસમુદ, જિનમાણિજ્ય થયા. જિનમાણિક્યના જિનચંદ્રસૂરિ થયા કે જે હાલ વિદ્યમાન છે. તે જિનચંદ્રસૂરિને અકબર બાદશાહે આનંદથી “યુગપ્રધાન” પદ આપ્યું.” ઉક્ત (૬૨ માં) જિનચંદ્રસૂરિનાર હસ્તદીક્ષિત મુખ્ય શિષ્ય સકલચંદ્ર જોખમદાર આચાર્યોને વચ્ચે પડ્યા વગર ચાલે નહિ, તેથી તપાગચ્છના વિજયદાનસૂરિએ ઉકા કુમતિનંદકુંદાલ ગ્રંથ સભાસમક્ષ પાણીમાં બોળાવી દીધો હતો અને તે ગ્રંથની નકલ કાઈની પણ પાસે હોય તે, તે અપ્રમાણ ગ્રંથ છે માટે તેમાંનું કથન કેઈએ પ્રમાણભૂત માનવું નહિ, એવું જાહેર કર્યું હતું. ખરતરગચ્છવાળાએ પિતાના મતનું પ્રતિપાદન કરાવવા ભગિરથ પ્રયત્ન સેવ્યો હતો એ વાતના પ્રમાણમાં જણાવવાનું કે આપણું નાયક સમયસુંદર ઉપાધ્યાયજીના સં. ૧૬૭૨ માં રચેલા સામાચારી શતકમાં સં. ૧૬૭ માં પાટણમાં થયેલા એક પ્રમાણપત્રની નકલ આપેલી છે કે જેમાં એવી હકીક્ત છે કે અભયદેવસૂરિ ખરતરગચ્છમાં થયેલા છે એ વાત પાટણના ૮૪ ગાવાળા માને છે, અને એ પ્રમાણપત્ર સાચું જણાય છે, અને તેને હેતુ ઉપરને કલહ-વાદ શમાવવા અર્થે હતા. ૧૨. જિનચંદરિ-ગોત્ર રીડ, પિતા શ્રીવંત, માતા થિયાદેવી. જ્ઞાતિ વણિક, તિમરી (તીવરી-જોધપુર રાજ્ય) ની પાસે આવેલા વલી ગામમાં સં. ૧૫૮૫ માં જન્મ. માત્ર નવ વર્ષની ઉમરે સં૦ ૧૬૦૪ માં જન સાધુની દીક્ષા. ૧૭ વર્ષની વયે સં૦ ૧૬ ૧૨ ભાદપદ સુદિ નવમી ગુરુવારે જેસલમેરમાં સૂરિપદ. તેમણે અકબર બાદશાહને જૈન ધર્મને બોધ આપ્યો હતો અને બાદશાહે યુગમાં પ્રધાન પુરુષ સુચક “યુગપ્રધાન” પદ આપ્યું હતું. એમ કહેવાય છે કે બાદશાહને જૈનધર્મ-જૈનધર્મ પ્રશંસક બનાવ્યો હતો (પ્રાપિતા ન ઢા ઢવાચ: પતિનાદિ મુદી-જિનલાભસૂરિના સં. ૧૮૩૩ના આત્મપ્રબોધની પ્રશસ્તિ ). તેમને સકલચંદ્ર ઉપાધ્યાય ઉપરાન્ત ૯૫ શિષ્યો હતા-તેમાં મુખ્ય સમયરાજ, મહિમારાજ, ધર્મ, નિધાન, રત્નનિધાન, જ્ઞાનવિમલ વિગેરે હતા. તેમને સ્વર્ગવાસ વેનાત (બિલાડા-મારવાડ) સં. ૧૯૭૦ ના અશ્વિન વદિ બીજના દિને થશે. (જુઓ ઇડિયન ઍટિવરીમાં આપેલ ખરતર ગચ્છની પાવલિ-મારું ભાષાતર, સનાતન જનના ૧૯૦૭ ના જુલાઈના અંકમાં. વધુ માટે જુઓ રત્નસાગર ભાગ ૨ જે પૃ. ૧૨૫) તેમણે પિતાની પાસે ગેલી નામની શ્રાવિકાએ સં. ૧૬૩૩ ફાવદ ૫ ને દિને બાર વ્રત સ્વેચ્છા પ્રમાણે ગ્રહણ કર્યા તે સંબંધી “ઇચ્છા પરિણામ ટિપ્પનક’ યા બાર વ્રતના રાસ ભાષામાં Page #186 -------------------------------------------------------------------------- ________________ કવિવર સમયસુન્દર ૧૫૧ ઉપાધ્યાય ૧૩ થયા અને તેના શિષ્ય તરીકે હું, સમયસુંદર વાચક-ઉપાધ્યાય થયો. (જુઓ સં. ૧૬૭૬ માં રચેલી અર્થરત્નાવલી અથવા અટલક્ષીની પ્રશસ્તિ પીટર્સન ચતુર્થ રીપોર્ટ. નં. ૧૧૭૪-પૃ૦ ૬૮.) આ રીતે પોતાની ગુરુપરંપરા પિતે આપી છે તે અત્રે જણાવી. પિતે પિતાના ગચ્છનું નામ હતું ખરતર ગચ્છ આપેલું છે કારણ કે ખરતર ગચ્છમાં પોતાના સમય સુધીમાં અનેક શાખાઓ મૂળ વૃક્ષમાંથી નીકળી હતી અને પિતાનું મૂળ વૃક્ષમાંથી ચાલી આવેલ થડ બતાવવા બહત” શબ્દ યોજેલ છે. સ. ૧૯૪૯ ના ફાગણ સુદ ૨ ને દિને યુગપ્રધાન જિનચંદ્રસૂરિએ અકબર બાદ શાહના કહેવાથી લાહોરમાં (લામપુરમાં) માનસિંહને આચાર્યપદ આપી તેમનું નામ જિનસિંહસૂરિ૧૪રાખ્યું, તે સમયે તેજ જિનચંદ્રસૂરિએ સ્વહસ્તે કવિ સમયસુંદર તથા ગુણસં. ૧૬૩૩ માં બનાવ્યો છે. વળી મેડતામાં જેને હાલ “લોઢાર મંદિર' કહેવામાં આવે છે તેમાં ચિંતામણી પાર્શ્વનાથની પ્રતિમાની તેમણે સં. ૧૬૬૮ ના માઘ શુદિ ૫ શુક્રવારે મહારાજા સૂર્યસિંહના રાજ્યમાં પ્રતિષ્ઠા કરી છે (પ્રાચીન લેખ સંગ્રહ ભા. ૨ પૃ૦ ૩૦૭). તેમના જ સમયમાં તેમના અનુયાયી ભક્ત, પ્રખ્યાત કર્મચંદ્ર મંત્રીએ સં. ૧૬૩૫ ને ભયંકર દુકાળના વખતમાં સવા કરોડ રૂપીઆ ખચીં સત્રાકારે બંધાવી બહુ જનેને બચાવ્યા હતા અને તે કર્મચંદ્ર તેમનો યુગપ્રઘાન મહોત્સવ-તેમના શિષ્ય જિનસિંહરિને આચાર્ય પદ મહત્સવ અતિ દ્રવ્ય ખચી સં. ૧૬૪૮ માં ઉજવ્યો હતો. વળી તેમના સમયમાં સમજી અને શિવજી એ બે પ્રસિદ્ધ શ્રાવકે એ રાણકપુર, ગિરનાર, આબુ, ગેડી પાર્શ્વનાથ અને શત્રુંજય એ પાંચ જન તીર્થોએ સંધ કાઢી લઈ ગયા હતા. (જુએ સમયસંદરની કલ્પસૂત્ર ટીકાની પ્રશસ્તિ). આ કર્મચંદ્ર મંત્રીએ સધર નગરમાં જિનકુશલસૂરિનો માટે સ્થભ સં. ૧૬૫૫ મહા સુદ ૧૦ મે કરાવ્યો. તે સિવાય બીજા સ્થળોએ તેમના અનેક સ્થભ કરાવ્યા હતા. ૧૩ સકલચંદ્ર ગણ–તેઓ વિદ્વાન પંડિત અને શિલ્પશાસ્ત્રમાં કુશલ હતા. પ્રતિકાકલ્પ શ્લોક ૧૧૦૦૦, જિનવલ્લભ સૂરિકૃત ધર્મશક્ષા પર વૃત્તિ (પત ૧૨૮), અને પ્રાકૃતમાં હિતાચરણ નામના ઔપદેશિક ગ્રંથ પર વૃત્તિ ૧૨૪૩૯ થકમાં સં. ૧૬૩૦ માં રચેલ છે. ૧૪. જિનસિંહ સુરિ-પિતા ચાંપસી, માતા ચતુરંગાદેવી, ગોત્ર ગણધર ચોપડા, વણિક જ્ઞાતિ. જન્મ ખેસર (ખેતાસર) ગામમાં સં. ૧૬૧૫ ના માગશર સુદિ પૂર્ણિમાને દિને, તેમનું મૂલ નામ માનસિંહ. દીક્ષા બીકાનેરમાં સં. ૧૬૨૩ ના માગશર વદિ ૫ ને દિને; વાચક ઉપાધ્યાય પદ જેસલમેરમાં સં ૧૬૪૦ ના માઘ શુદિ ૫ ને દિને; સૂરિપદ લાહોરમાં સં. ૧૬૪૮ ના ફાલ્ગન સુદિ ૨ ને દિને. અકબર બાદશાહને મળવા માટે કાશ્મીરમાં કઠિન વિહાર (મુસાફરી) કર્યો હતો, વાર, સિંદૂર અને ગજણ (ગિઝની) આદિ દેશમાં પણ તેમણે અમારિ એટલે જીવદયા–અહિંસા પ્રવર્તાવરાવી હતી. અકબર બાદશાહે પિતાના રાજવહિવટના છેલ્લા વર્ષમાં (સં. ૧૬૬૦ માં) દસ્તાવેજ કરી ફરમાન કરી આપ્યું હતું કે ભાદરવા સુદ ૯ થી ભાદરવા સુદ ૧૫ સુધી પિતાના સંપૂર્ણ રાજ્યમાં જીવહિંસા બંધ રાખવી. ત્યાર પછી જહાંગીર બાદશાહે તેમને “યુગપ્રધાન” પદ આપ્યું Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જૈનવિભાગ વિનય એ બે સાધુઓને ઉપાધ્યાય પદ આપ્યું. આ વાત ઉક્ત ગુણવિનય ૧૫ ઉપાધ્યાયે જ સં. ૧૬૫૫ માં રચેલા કર્મચંદ્ર મંત્રિવંશ પ્રબંધ-કર્મચંદ્રવંશાવલિ પ્રબંધમાં આપેલી છે. કે જે કર્મચંદ્ર મંત્રીએ આ આચાર્ય મહોત્સવ કરેલો. આ સમયે જ જિનચંદ્રસૂરિને યુગપ્રધાનપદ મળેલું જણાય છે. વાચક પદ ગુણ વિનયનઈ, સમયસુંદરનઈ દીધઉ રે યુગ પ્રધાનજીનઈ કરઈ, જાણિ રસાયણ સીધઉ રે –શ્રી જિન શાસન ચિર જયઉ. આ ઉત્સવના શુભ કાર્યના ઉપલક્ષમાં બાદશાહ અકમ્બરે ખંભાતના બંદર ઉપર એક વર્ષ સુધી કેઈ મગર કે માછલીઓ ન મારે એવો હુકમ બહાર પાડ્યો હતો. તેમ લાહેરમાં પણ એક દિવસ કેઈએ પણ જીવની હિંસા નહિ કરવાની આજ્ઞા ફેરવી દીધી હતી. (જુઓ ઉક્ત પ્રબંધ ઐતિહાસિક રાસમાળા ભાવ ૩; જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય.) જુઓ ૫૦ જયસમ કૃત સંસ્કૃતમાં કર્મચંદ્ર મંત્રી પ્રબંધ. ઉક્ત જિનસિંહ સૂરિએ બાદશાહ પર પિતાને પ્રભાવ પાડી તેની પાસેથી આષાઢ શુદિ ૮ થી આષાઢ શુદિ ૧૫ સુધીના સાત દિવસમાં બીલકુલ જીવવધ ન થાય એવું ફરમાન મેળવ્યું હતું. આ અસલી ફરમાન પત્ર હાથ આવ્યું છે ને તે હિન્દી “સરસ્વતી' માસિકના જૂન, સને ૧૪૧૨ ના અંકમાં છપાયું છે. આમાં હીરવિજય સૂરિના ઉપદેશથી પર્યુષણના આઠ અને બીજા ચાર એમ બાર દિવસો સુધીમાં જીવવધના નિબંધ માટે ફરમાન આપ્યું છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે. જિનચંદ્રસૂરિ એક પ્રભાવક મહાપુરુષ હતા. તેમનાં જ્ઞાન અને આચારની ખ્યાતિ અકમ્બર બાદશાહે ઉક્ત કર્મચંદ્ર બછાવત પાસેથી સાંભળી પિતાની કલમ વડે ફરમાન (વિનતિ) પંજાબના લાહોર નગરથી લખી અને પિતાના ખાસ મરજી દાન ઉમરાવો તે હતું. પટ્ટધર જિનચંદ્ર સૂરિ સ્વર્ગસ્થ થતાં વેનાતટમાં (બિલાડા મારવાડમાં ) ગચ્છનાયક પદ સં. ૧૬૭૦ ને પૌષ વદિ ૧૩ ને દિને મેડતામાં થયો. (જુઓ ઉપરોક્ત ખરતર ગ૭ પટ્ટાવલિ; સનાતન જૈન, જુલાઈ ૧૯૭, રત્નસાગર ભાગ ૨ પૃ ૧૨૭; જ્ઞાનવિમલકૃત સં. ૧૬૫૪ ની શબ્દપ્રદ વૃત્તિમાંની ગુરુપટ્ટાવલિ, પીટર્સને રીપોર્ટ બીજે પૃ૦ ૬૫). તેમની પાટે જિનરાજ સૂરિ (બીજા) આવ્યા. ૧૫. ગુણવિનય વાચક-તેમણે ભાષામાં આ પ્રબંધ ઉપરાન્ત અંજનાસુંદરી પ્રબંધ સં. ૧૬૬૨ ના ચૈત્ર સુદ ૧૩ બુધે; ગુણસુંદરી ચેઈ; અંચલમત સ્વરૂપ વર્ણન રાસ સં. ૧૬૭૪ માઘ શુદ ૬ રવિવારે માલપુરમાં રચેલ છે. ખરતર ગ૭ની ક્ષેમ શાખામાં ક્ષેમરાજ ઉપાધ્યાયના પ્રબંધમાણિજ્ય શિષ્ય, તેના જયસોમ, અને તેના તેઓ શિષ્ય થાય. આ કવિએ સંસ્કૃતમાં પણ અનેક ગ્રંથો રચ્યા છે તે પૈકી ખંડ પ્રશસ્તિ કાવ્ય ટીકા સં૦ ૧૬૪, દમયંતી ચંપૂ ટીકા સં૦ ૧૬૪૬, રધુવંશ ટીકા સં. ૧૬૪૬, વૈરાગ્યશતક ટીકા સં૦ ૧૬૪૭, ઈદ્રિય પરાજયશતક વૃત્તિ સં. ૧૬૬૪, ઉસૂત્રેન કુલક ખંડન સં૦ ૧૬૬૫ કે જેમાં ઉપરક્ત ધર્મસાગર ઉપાધ્યાયના મતનું ખંડન કરેલું જણાય છે, સંબોધસત્તરી ટીકા, લઘુ અજિતશાંતિ સ્તોત્ર ટીકા છે. આ ઉપરથી તેઓ સત્તરમા સૈકામાં એક વિદ્વાન ટીકાકાર અને સાક્ષર હતા એ વાત નિર્વિવાદ સ્થાપિત છે. (વધુ માટે જુઓ એ રાસસંગ્રહ ભાગ ૩ જો) Page #188 -------------------------------------------------------------------------- ________________ કવિવર સમયસુન્દર ૧૫૩ ગુસને બોલાવવા માટે મોકલ્યા. તે વખતે તે ગુરુના ૮૪ શિષ્યમાં મુખ્ય સકલચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય પંડિત સમયસુંદરજી પણ વિહારમાં સાથે હતા. તે વિહાર ક્યાંથી ક્યાં કર્યો અને લાહેરમાં આવ્યા પછી ઉપરોકત મહેન્દ્ર કેમ થયો એ સંબંધી સમયસુંદરે જ ગુરુ ગુણ છંદ અષ્ટક” હિન્દીમાં બનાવેલ છે તે અત્રે જણાવીશું. સંતનકી મુખ વાણિ સુણી જિનચંદ મુણિંદ મહંત જતી, તપજબ કરે ગુરુ ગુજજરમેં પ્રતિબંધિત હૈ ભવિ૬ સુમતી, તબહી ચિતચાહન ચૂપ ભઈ સમયસુંદરકે ગુરૂ ગચ્છપતી, ભેજે પતસાહ અકબરી છાપ બેલાયે ગુરૂ ગજરાજ ગતી. એજી ગુજજર ગુરુરાજ ચલે વિચમેં ચોમાસ જાલોર રહે, મેદનીટમેં મંડાણ કિયો ગુરુ નાગોર આદરમાન લહે, મારવાડરિણી ગુરૂવંદન તરસે સરસૈ વિચ વેગ વહૈ, હરખ્યો સંઘ લાહોર આયે ગુરૂ પાસાહ અકબ્બર પાંવ ગહે. ૨ એજી સાહ અકબૂરી વમ્બર, ગુરૂ સૂરત દેખત હી હરખે, હમ જેગી જતી સિદ્ધ સાધ વતી સબહી ખટ દરસન નિરખે, ટોપી બસમાવાસ ચંદ ઉદય અજ તીન બતાય કલા પરમૈ, તપ જબ દયા દર્મ ધારણકે જગ કેઈ નહીં ઇનકે સર. ૩ ગુરૂ અમૃતવાણિ સુણી સુલતાન એસા પતસાહ હુકમ્મ કિયા, સબ આલમ માંહિ અમાર પવાય બેલાય ગુરૂ ફરમાણ દિયા, જગજીવ દયા ધર્મ દાક્ષણતેં જિન સાસનમૈં જુ ભાગ લિયા, સમયસુંદર કહે ગુણવંત ગુરૂ દળ દેખત હરખત ભવ્ય હિયા. ૪ એજી શ્રીજી ગુરૂ ધર્મ ધ્યાન મિલે સુલતાન સલેમ અરજ્જ કરી, ગુરૂ જીવ દયા નિત પ્રેમ ધરે ચિત અંદર પ્રીતિ પ્રતીતિ ધરી, કર્મચંદ બુલાય દિયો ફરમાણું છોડાય ખંભાયતકી મછરી, સમયસુંદર કે સબ લેકનમેં નિત ખરતર ગચ્છકી ખ્યાતિ ખરી. ૫ એજી શ્રી જિનદત્ત ચરિત્ર સુણી પતસાહ ભયે ગુરૂ રાજિયે રે, ઉમરાવ સ કર જેડ ખ પભણે અપણે મુખ હાજિયે રે, ૧૬. ૨. મેદનીટ-મેડતા; મારવાડરિણી-મારવાડની સ્ત્રીઓ. ૩. ટેપીહરખેઆનો અર્થ બરાબર સમજાતો નથી, પણ એમાં એમ હવાને સંભવ છે કે ટોપી ઉડાડી અધર રાખી હોય, અમાવાસને દિને ચંદ્રનો ઉદય બતાવ્યા હોય અને ત્રણ બકરાં બતાવી ચમત્કાર બતાવ્યા હતા, ૪. ભવ્ય-પાઠાંતર હોત. મછરી-માછલી પકડવાનું ખંભાતમાં થતું હતું તે ફરમાનથી દૂર કરાવ્યું. ૬-ચામર છત્ર...જિયંરે–પાઠાંતર–જુગપ્રધાનકાએ ગુરૂ ગિગડદુ ગિગડ૬ ધુંધું બારે સમયસુંદર કે ગુરૂ માન ગુરૂ, પતિસહ અકમ્બર ગાજીયેરે. (જૈન સંપ્રદાય શિક્ષા પૃ. ૬૪૯ ) Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન વિભાગ ચામર છત્ર મુરા તબ ભેટ ગિગડ ધંધૂ બાજિયે રે, સમયસુંદર તૂહી જગત્ર ગુરૂ પતસાહ અકબર ગાજિયે રે. ૬ હેજી જ્ઞાન વિજ્ઞાન કલા ગુણ દેખ મેરા મન સદગુરૂ રીઝીયેજી, હુમાયુકે નંદન એમ અર્બ, અબ સિંધ (માનસિંધ) પટેધર કીજીયેજી, પતસાહ હજૂર થ સંઘ સૂરિ મંડાણ મંત્રીશ્વર વીંઝીયેજી, જિણચંદ પટે જિસિંહ સુરિ ચંદ સૂરજ જૂ પ્રતપીજીયેજી. ૭ હેજી રીહડવંસ વિભૂષણ હંસ ખરતરગચ્છ સમુદ્ર શશી, પ્રતો જિન માણિક્ય સૂરિ કે પાટ પ્રભાકર ન્ પ્રણમ્ ઉલસી, મન શુદ્ધ અકમ્બર માંનત હૈ જગ જાણત હૈ પરતીત એસી, જિનચંદ મુણદ ચિર પ્રત સમયસુંદર દેત આશીશ એસી-૪ ૮ આ પરથી એમ અનુમાન થાય છે કે જિનચંદ્રસૂરિ, અકબર બાદશાહે બોલાવવાથી ગૂજરાતમાં હતા ત્યાંથી અનેક શિષ્યો સાથે લઈ ગયા તેમાં સમયસુંદર હતા. ગુજરાતમાંથી વિહાર કરતાં પહેલાં જાલોર, ત્યાંથી મેદિનીતટ મેડતા, નાગર એમ મારવાડમાંથી પસાર થઈને લાહોર આવ્યા. સં. ૧૬૪૯ પહેલાં તો સમયસુંદર ગૂજરાતમાં જ રહ્યા હતા અને સં. ૧૬૪૮ માં લાહોર આવી ઉપાધ્યાય પદ મેળવી પછી તે બાજુ ને વિશેષમાં મેવાડ-મારવાડમાં પ્રવાસ કર્યો છે, અને તેથી તેમની મુખ્ય ગૂજરાતી ભાષામાં અનેક દેશોના પ્રાન્તીય શબ્દ, મારવાડી શબ્દો, ફારસી શબ્દ જોવામાં આવે છે. આ વાત તેમણે જે ગ્રંથ રચ્યા તેના નિર્દિષ્ટ સ્થલપરથી-તે ગ્રંથો પરથી જણાઈ આવે છે. સં૧૬૫૮ અમદાવાદ, સં. ૧૬૫૯ ખંભાત, સં૦ ૧૬૬૨ સાંગાનેર, સં. ૧૬૬૫ આગ્રા, સં. ૧૬૬૭ ભરેટ, સં૦ ૧૬૬૮ મુલતાન, સં. ૧૬૭૨ અને ૧૬૭૩ મેડતા. સં આ અષ્ટક “મહાજન વંશ મુક્તાવલિ”—ઉ રામલાલ ગણી. રાંઘકી વિદ્યાશાલા બીકાનેરમાંથી તેની પ્રસ્તાવના પૃ૦ ૫-૬ પરથી ઉતારેલું છે. તેમાં વિશેષ જણાવ્યું છે કે “આ વખતે નિકાસ (ચિતારા) એ તસવીર બાદશાહ અને ગુરુમહારાજની ઉતારી તે બીકાનેરના ખરતર ભટ્ટારક શ્રી પૂપજી પાસે મેજૂદ છે. ચિતારાએ બાદશાહ અકબરની સભામાંથી બાદશાહની પાછળ મુખ્ય ૩ તસબીર વખી છે. બિરબલ, કરમચંદ બછાવત, તથા કાજી ખાનખા; અને શ્રી ગુરુ મહારાજના સર્વ સાધુ સમુદાયમાંથી ૩ ત્રણ સાધુ નામ લખ્યાં છેઃ-વેષહર્ષ (ખરું નામ વિવેકહર્ષ) પરમાનંદ, તથા સમયસુંદર.” આ છબી પ્રકટ થાય તો ઘણો પ્રકાશ પડે અને કવિ સમયસુંદરની તસબીર મળી આવે. આવી જ છબી તપાગચ્છીય હીરવિજય સૂરિની તે વખતની પ્રકટ થઈ છે (જુઓ સાક્ષર શ્રી જિનવિજયજીએ પારસકેશની લખેલી ભૂમિકા સાથે પ્રકટ કરેલ છબી, તેમાં પણ અકબર સાથે ત્રણ અમીરાદિ, અને હીરવિજય સાથે ત્રણ જૈન સાધુઓ છે. આ અને ઉપરની છબી બંને એક તે નથી એમ શંકા રહે છે. વળી આ અષ્ટક જૈન સંપ્રદાય શિક્ષા (યતિ શ્રી પાલચંદ્રની) માં પૃ. ૬૪૯ ની ટિપ્પણીમાં પ્રકટ થયું છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ કવિવર સમયસુન્દર ૧૫૫ ૧૬૭૪ માં જિનચંદ્રજરિ મેડતામાં સ્વસ્થ થયા ને જિનરાજસૂરિન ૧૬ તેમની ગાદી ત્યાં મળી. સ. ૧૬૭૬ ભાગશર માસમાં રાણકપુર ( સાદડી પાસે ) ની જાત્રા કરી. [ તે રાણકપુરની જાત્રા વખતે કરેલા સ્તવનમાં તેના મદિરનું વર્ણન આપ્યું છે કે ચારે દિશાના ૨૪ મંડપ, ચાર ચતુ`ખ ( ચામુખ ) પ્રતિમા, તે દેહરાનું નામ ત્રિભુવન દીપક. ૮૪ દેરી, ભોંયરાં મેવાડ દેશમાં ૯૮ લાખ ખર્ચી પારવાડ ધરણાકે બધાવ્યું. ત્યાં ખરતર વસતિ છે ને તે ઉપરાંત બીજા પ્રાસાદ છે. ] અને તે વર્ષમાં લાહાર ગયા, સ`૦ ૧૬૮૧ જેસલમેરમાં હતા. આની પછી સ૦ ૧૬૮૨ માં જેસલમેર પાસેના પાંચ ગાઉ પરના-અસલ રાજ્યધાતી લેવપુરમાં રહેતા ૭ થેરૂ ભણશાલીએ જેસલમેરથી શત્રુંજય પર જવાનેા સંધ કાઢયા. ૧૬. જિનરાજસૂરિ-(બીજા) પિતા શા ધર્મસી, માતા ધારલદે, ગાત્ર ખેાહિત્થરા જન્મ સ’૦ ૧૬૪૭ વે. શુદ. છ, દીક્ષા કાનેરમાં સ૦ ૧૬૫૬ ના માર્ગશીર્ષ શુદ્ધિ, ૩, દીક્ષાનામ રાજસમુદ્ર, વાચક ( ઉપાધ્યાય ) પદ સ૦ ૧૬૬૮, અને સૂરિપદ મેહતામાં સં૰ ૧૬૭૪ ના ફાગણુ શુદ ૭ ને દિને થયું. તે મહેાત્સવ ત્યાંના ચેપડા ગેાત્રિયસદ્ધિ આસકરણે કર્યો. તેમણે ઘણી પ્રતિષ્ઠા કરી-દાખલા તરીકે સં૦ ૧૬૭૫ ના વૈશાખ શુદ્ધિ ૧૩ શુક્ર શત્રુંજય ઉપર અષ્ટમ ઉદ્ઘારકારક અમદાવાદના સંધવી સેામજી શિવજીએ ઋષમ અને બીજા જિનેની ૫૦૧ મૂર્તિ બનાવરાવી તેની પ્રતિષ્ઠા કરી. ભાણવડમાં પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરી હતી. સ’૦ ૧૬૭૭ જે વિદ ૫ ગુરુવારે જહાંગીરના રાજ્યમાં અને શાહજાદા શાજહાના સમયમાં ઉક્ત આસકરણે બનાવેલા મમ્માણી ( સ`ગેમ'ર ) ના પથ્થરના સુંદર વિહાર (મંદિર) માં મેતામાં શાંતિનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. એવું કહેવાય છે કે તેમને અંબિકા દેવીએ વર આપ્યા હતા. તેઓ પાટણમાં સ’૦ ૧૬૯૯ ના આષાઢ સુદિ ૯ તે દિને સ્વસ્થ થયા. તેમણે નૈષધીય કાવ્યપર જૈનરાજી નામની વૃત્તિ રચી છે અને બીજા ગ્રંથા રચ્યા છે. તેમના કહેવાથી અતિસારે ધન્ય શાલિભદ્રના રાસ સ૦ ૧૬૮ આસે દિ ૬ ને દિને ખ ંભાતમાં રચ્યા છે. ૧૭. થેરૂ ભણશાલી બધી એવું કહેવાય છે કે તે લેાકવપુર ( હાલનું લેાધરા ) માં ધીમા વેપાર કરતા હતા. એક ધીનું પાત્ર લઇ ભડવારણ વેચવા આવી, તેની નીચે હરીવેલ હતી. આથી તે પાત્ર નીચેની ઈંઢાણી સાથે હતી, તે ઇંઢાણી લઇને ફૈશાહે ફેંકી દીધી, પછી તેમાંથી તે વેલ લઈ તેના પ્રતાપે અખ઼ુટ ધીથી અઢળક સંપત્તિ તેણે પ્રાપ્ત કરી. આ વાત તેણે જિનસિ’હરિને કહી. ગુરુએ સુકૃતાર્થ કરવા કહ્યું ત્યારે ચેએ ત્યાં થઇ ગયેલા ધીરરાજા ( ધીરજી ભાટી ) એ સ૦ ૧૧૯૬ પછી બંધાવેલા લેાધરામાંના સહસ્રા પાર્શ્વનાથના મંદિરના જીર્ણોધાર કર્યો, તેમાં વિશાલપ્રતિમા સ્થાપન કરી અને પેાતાની એ પત્ની તથા મે પુત્રના કલ્યાણાર્થે ચાર બાજુએ ચાર દેવકુલિકાએ બંધાવી આની પ્રતિષ્ઠા નૈષધકાવ્ય ઉપર જૈનરાજી નામની ટીકાના કર્તા મહા વિદ્વાન આચાર્ય જિનરાજસૂરિએ સ ૧૬૭૫ માં કરેલી છે. વિશેષમાં થેરૂશાહે જ્ઞાનભંડાર કરાવ્યા અને નવરહ્યાનાં જિનબિંબ કરાવ્યાં. ક્રોડા રૂપીઆ ખર્ચ્યા. ત્યાર પછી શત્રુંજયના સધ સં.૧૯૮૨ માં કાઢ્યા. આની પહેલાં બાદશાહ અકમ્મરે થેરૂશાહને દિલ્હી મેલાવી ધણું માન આપ્યું. થેરૂશાહે નવ હાથી પાંચસે ઘેાડા નજર કર્યાં ત્યારે આદશાહે ‘ રાયજાદા ' ના ખિતાબ બક્ષ્યા. આથી આની ઑલાદ · રાયબલ્યુશાલી ' કહેવાય છે. આગ્રામાં મેટુ` જિનમ'દિર કરાવ્યું કે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈવિભાગ આમાં શ્રી જિનરાજસૂપ્રિમુખ અનેક આચાર્ય સાથે હતા અને સમયસુંદર ઉપાધ્યાય પણ આ સંધમાં ગયા હતા. આ સધ શત્રુંજયની યાત્રા કરી આવ્યા-સ૦ ૧૬૮૨. પછી સમયસુંદર ૧૬૮૨ માં નાગાર આવ્યા, કે જ્યાં શત્રુંજય રાસ રચ્યા. ત્યાંથી સ૦ ૧૬૮૩ મેડતામાં, સ’૦ ૧૬૮૫ લૂણુક સર, સ૦ ૧૬૮૭ પાટણુ. આ વર્ષોમાં ભારે દુકાળ પડયા હતા કે જેનું વર્ણન તેમણે ચપક ચેપમાં કર્યું છે. સ. ૧૬૯૧ ખંભાત, સં૦ ૧૬૯૪ અને ૧૬૯૫ જાલેર, સં ૧૬૯૬ અમદાવાદ, સં૦ ૧૬૯૮ અહમદપુર ( અમદાવાદ ); એ રીતે એ સ્થલેાએ આપણા કવિએ અચૂક નિવાસ કર્યાં હતા. આ ઉપરાંત સમેતિશખર ( જેને હાલ કેટલાક પાર્શ્વનાથસિ કહે છે), ચંપા, પાવા પુરી, પ્લેાધી ( મારવાડ ), નાદાલ, વીકાનેર, આણુ, શ ંખેશ્વર, જીરાવલા, ગાડી, વરકાણા, અંતરીક્ષ પાર્શ્વનાથ, તેમ જ ગિરનાર વગેરે અનેક જૈન તીર્થોની જાત્રા કરી હતી. ૧૭ જેસલમેરમાં પોતે ઘણાં વર્ષોં ગાળ્યાં લાગે છે. જે હાલ મેાબૂદ છે. ભણુશાલી એ મૂળ નામ એ રીતે પડયુ` કે લેાધપુરના યવશી ધીરાજી ભાટી રાજાના પુત્ર સગરની માતાને બ્રહ્મરાક્ષસ લાગ્યા હતેા તેને સ૦ ૧૧૯૬ માં ખરતર ગચ્છના ચમત્કારી આચાય જિનદત્તસુરીએ કાઢ્યા તેથી રાજા કુટુંબ સહિત જૈન થયા અને તેના પર આચાયૅ જૈનત્વની ક્રિયારૂપે ભડશાલમાં વાસક્ષેપ કર્યાં તેથી તેનું ગેાત્ર ભડશાલી ( ભણશાલી ) સ્થાપિત થયું, અને તેના આ વંશજ થેરૂશાહ થયા. આ રીતે મૂલ ભણુશાલી જૈન હતા. જીએ મહાજન વંશ મુક્તાવલ ૨૯-૩૦. ૧૭ જેસલમેર-આના કિલ્લા રાજસ્થાનમાં પ્રસિદ્ધ છે. યદુવંશી ભટ્ટી મહારાઉલાએ લોધપુરથી આવી સં૦ ૧૨૧૨માં બાંધ્યા. ખરતર ગચ્છના શ્વેતામ્બરી સાધુઓના આ પ્રશ્નલ નિવાસરૂપ હતા. જિનરાજ, જિનવન, જિનભદ્ર આદિ મૂરિયાએ અનેક જૈન દેવા લયાની પ્રતિષ્ઠા કરી છે. કિલ્લા પર આઠ જન મદિર છે; તે પૈકી મુખ્ય ચિંતામણી પાર્શ્વનાથનું છે-સં૦ ૧૪૫૮ માં જિનરાજસૂરિના આદેશથી તેનાં ગર્ભગૃહમાં સાગરચંદ્રસૂરીએ પ્રતિમા સ્થાપિત કરી, અને સં૰ ૧૪૭૩ માં રાઉલ લમસિંહના સમયે સપૃ થયું. તે રાજાના નામપરથી તેનું નામ લક્ષ્મણવિહાર રાખ્યું ને તેમાં જિનવનરિએ પ્રતિષ્ઠા કરી. તેમાંની ચિંતામણી પાર્શ્વનાથની સ્મૃતિ ભટ્ટીએની પ્રાચીન રાજધાની લેાત્રપુરથી આણેલી વેલુની હાઇ પ્રાચીન છે. બીજું મંદિર સંભવનાથનું સં૦ ૧૪૯૪ માં જિનભદ્રસૂરિના ઉપદેશથી આર’ભાયેલું તે ૧૪૯૭ માં પૂરૂં થયું તે તેમાં સરિએ પ્રતિષ્ઠા કરી. તે વખતે ૩૦૦ મૂર્તિની પ્રતિષ્ઠા થઇ. આ મંદિરની નીચે જ્ઞાનભંડાર વાસ્તે ભોંયરૂં બંધાવ્યું. તેમાં ભંડાર રાખ્યા, જે હજુ વિધમાન છે. તેમાં ૧૦ મીથી ૧૫ વિક્રમ સદીનાં લખાયેલાં તાડપત્રનાં પ્રાચીન દુર્લભ પુસ્તકા મેાળુદ છે. ખીજાં મદિરા-આદીશ્વર, શાંતિ, ચંદ્રપ્રભ, મહાવીર વગેરેનાં વિક્રમના સેાળમા શતકના પૂર્વાર્ધમાં નજીક નજીક ત્યાં અંધાવેલાં છે. આ તથા સ ખીજા મંદિશમાં કુલ મળી આશરે ૭૦૦૦ જિનબિંખે છે. વળી બધાં મળી ૬ જ્ઞાનભડારા છે. ત્યાંના ભંડારાની પુસ્તકસૃચિ સદ્ગત સાક્ષર ચિમનલાલ ડાહ્યાભાઇ દલાલે મહા શ્રમ લઇ કરેલી તે ગાયકવાડ સરકારે હમણાં બહાર પાડી છે. જોધપુર બિકાનેર રેલ્વેમાં બાઢમેરી સ્ટેશનથી જેસલમેર ૯૨ માલ છે. તપાગચ્ચે ૧૯ મી સદીમાં પ્રવેશ કર્યો ને Page #192 -------------------------------------------------------------------------- ________________ કવિવર સમયસુંદર ૧૫૭ જેનાં ભારતવર્ષમાં તેમના તીચેકરોની જન્મભૂમિ, દાક્ષાભૂમિ, કેવલજ્ઞાનભૂમિ, નિર્વણભૂમિ તરીકેનાં તીર્થો અનેક છે. તેમાં મુખ્ય શત્રુજ્ય, ગિરનાર, સમેતશિખરાદિ છે. તે સર્વની યાત્રા દરેક ચુસ્ત જૈનને માટે આવશ્યક ગણાય. આ કવિએ રચેલ “તીર્થમાલા સ્તવન” પરથી જણાય છે કે તેમાં લખેલ અષ્ટાપદ અને નંદીશ્વર એ શાસ્ત્રોક્ત તીર્થ સિવાય બધાંય તીર્થની યાત્રા તેમણે કરી હતી. તે સ્તવન નીચે પ્રમાણે છે:૧૮ શત્રુજે ઋષભ સમેસર્યા ભલા ગુણ ભર્યારે, સિદ્ધા સાધુ અનંત, તીરથ તે નમુરે, તીન કલ્યાણક તિહાં રયાં, મુગ ગયા, નેમિધર ગિરનાર, તીરથ તે નમંરે ૧ અષ્ટાપદ એક દેહરો, ગિરિહરે, ભરતે ભરાવ્યાં બિંબ--તી. આબુ ચૌમુખ અતિ ભલે, ત્રિભુવનતિરે, વિમલ વસઈ વસ્તુપાલ. સમેતશિખર સોહામણો, રલિયામણેરે, સિદ્ધા તીર્થકર શિ, નયરી ચંપા નિરખી, હૈયે હરખાયેરે, સિદ્ધા શ્રી વાસુપૂજય. પૂર્વ દિશે પાવાપુરી, ઋદ્ધિ ભરી રે, મુક્ત ગયા મહાવીર જેસલમેર જુહારીયે, દુઃખ વારીયેરે, અરિહંત બિંબ અનેક વિકાનેર જ વંદી, ચિર નંદીયેરે, અરિહંત દેહનું આક. સેરિસરે સંખેશ્વર, પંચાસરેરે, ફલેથી થંભણ પામ. અંતરિક અંજાવર, અમીઝરરે, જીરાવલે એ જગનાથ. કૈલોક્ય દીપક' દેહરે, જાત્રા કરરે, રાણપુરે રિસહે. શ્રી નાલાઈ જાદવો, ગેડી સ્તરે, શ્રી વરકા પાસે, નંદીશ્વરનાં દેહાં, બાવન ભલારે, રૂચકડલે ચાર ચાર. શાશ્વતી આશાશ્વતી, પ્રતિમા છતીરે, સ્વર્ગ મૃત્યુ પાતાલ તીરથ યાત્રા ફલ તિહાં, જે મુઝ ઇટાંરે, સમયસુંદર કહે એમ. મહાકષ્ટ ૧૮૬૯ માં કોટની નાચે તેમના તરફથી શિખરબંધ દહેરું બંધાયું. દહેરા સંબંધી વિગત જિનસુખરિએ જેસલમેર ચૈત્ય પરિપાટી બનાવેલ છે તેમાં મળે છે. (જુઓ પ્રાચીન તીર્થમાલા સંગ્રહ પૃ૦ ૧૪૬.) ૧૮. શત્રુંજય-પાલીતાણા કાઠીયાવાડમાં-આવેલ પવિત્ર ગિરિ. ગિરનાર-જુનાગઢમાં આબુ કે જ્યાં વિમલ મંત્રીઓ અને વસ્તુપાલ મંત્રીએ મહાન કારીગરીનાં અદ્દભુત જૈન દેવાલય બંધાવેલાં છે. સમેતશિખર કે જ્યાં ૨૪ તીર્થંકર પૈકી ૨૦ મુક્તિ પામ્યા છેકલકત્તાથી જવાય છે. ચંપા એ વાસુપૂજ્યની નિર્વાણભૂમિ. “પાવાપુરી--મહાવીરની નિર્વાણભૂમિ. જેસલમેરવિકાનેર પ્રસિદ્ધ છે. સેરીસર, સેરિકા-કલોલ પાસે. આ તીર્થને હમણાં જ ઉદ્ધાર કરવામાં આવ્યો છે. શંખેશ્વર પાર્શ્વનાથ–પાટણથી ૨૦ ગાઉ દૂર. પંચાસરો પાર્શ્વનાથ પાટણમાં વનરાજ ચાવડાએ સ્થાપેલ. ફોધી–મેડતારોડ સ્ટેશનથી પા ગાઉ. સ. ૧૧૮૧ માં પાર્શ્વનાથની પ્રતિમા રથપાએલી છે. વિ. ૬, ૨૧. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈનવિભાગ શિષ્યપરંપરા. હર્ષનંદન નામના એક વિદ્વાન શિષ્ય તેમને હતા. તે શિષ્ય સં. ૧૬૭૩ માં મધ્યાહન વ્યાખ્યાન પદ્ધતિ” તથા બીજે ગ્રંથ નામે “ઋષિમંડલ સ્તવ' (મહર્ષિ સ્તવ) ગાથા ૨૭૧ નું તેના પર ૪૨૦૦ શ્લોકની ટીકા રચેલ હતી. ખરતરગચ્છમાં લખ્વાચાથય નામનો આઠમે ગુચ્છભેદ બ૦ જિનસાગરસૂરિએ સં. ૧૬૮૬ માં કર્યો હતો તે ગચ્છને હર્ષનંદને ઘણે વધાર્યો. વિશેષમાં હર્ષનંદને, તથા ખ૦ સુમતિકલ્લોલ એ બંનેએ મળીને તૃતીય જૈન આગમ નામે સ્થાનાંગ પરની વૃત્તિમાંની ગાથાઓ પર લોક ૧૩૬ ૦૪ ની વૃત્તિ રચી હતી. સમયસુંદરના શિષ્યના શિષ્ય નામે હર્ષકુશલ ગણિ (ઉપાધ્યાય) હતા કે જેણે સમયસુંદરની ભાષાકૃતિ નામે ધનદત્તની પઈ પોતે સંશોધિત કરી હતી. સમયસુંદરની શિષ્ય પરંપરા અખંડપણે સં. ૧૮૨૨ સુધી તે ચાલી આવેલી હતી એ વાત સિદ્ધ છે. સં. ૧૮૨૨ ના માગશર શુદિ ૪ ના દિવસે તેમની શિષ્ય પરંપરામાંના આલમચંદે “સમ્યકત્વ કૌમુદી ચતુઃ૫દી'એ નામની પદ્યકૃતિ મણુંદાબાદમાં બનાવેલ છે તેમાં પિતાની પ્રશસ્તિ આપતાં જણાવે છે કે – યુગવર શ્રી જિનચંદ સુરીંદા, ખરતર ગ૭ દિશૃંદાજી. રીડ ગોત્ર પ્રસિદ્ધ કહેંદા સદ્ગર સુજસ લહંદાજી. પ્રથમ શિષ્ય તસુ મહા વેરાગી જિણ મમતા સહુ ત્યાગીજી. સકલચંદજી સકલ સહભાગી સમતા ચિત્તનું જાગીછ. તાસુ સસ પરગટ જગમાંહી સ૬ કઈ ચિત્ત ચાજી. પાઠક પદવીઘર ઉચ્છા સમયસુંદરજી કરંજી. તારું પરંપરમે સુવિચારી ભયે વાચક પદ ધારી. કુશલચંદજી બ હિતકારી તાસ શિષ્ય સુખકારી છે. સદ્ગમ આસકરજી સુહાયા જગમે સુજસ ઉપાયાજી, તારુ શિષ્ય આલમચંદ કાયા એ અધિકાર બણાયા. આ રીતે સમયસુંદરની શિષ્ય પરંપરામાં કુશલચંદ ઉપાધ્યાય થયા, તેના શિષ્ય આસકરણજી અને તેના શિષ્ય આલમચંદ. થંભણ–રથંભીક પાર્શ્વનાથ. હાલ ખંભાતમાં. તેની પ્રતિમા અભયદેવરિના સમયમાં પ્રકટેલી. અંતરિક્ષ પાર્શ્વનાથ–આકેલાથી લગભગ ૨૦ ગાઉ દૂર. અજાવર (અજાહરે) પાર્શ્વનાથ-કાઠિયાવાડના ઉના ગામ પાસે. અમીઝરે પાર્શ્વનાથ-દુઆમાં (પાલણપુર તાલુકો.) જીરાવલા પાર્શ્વનાથ (મારવાડ). નાદુલાઈ-મારવાડમાં. ગોડી પાર્શ્વનાથ-પારકરમાં. વરકાણુ પાર્શ્વનાથ–મારવાડમાં. Page #194 -------------------------------------------------------------------------- ________________ કવિવર સમયસુન્દર ૧૫૯ સંસ્કૃત ભાષામાં કૃતિઓ. કવિ એક સમર્થ વિદ્વાન , ટીકાકાર, સંગ્રહકાર, શબ્દશાસ્ત્ર, છંદશાસ્ત્રી અને અનેક ગ્રંથના અવલોકનકાર અને અવગાહનાર હતા એ તેમના નીચેના ગ્રંથો પરથી જણાઈ આવે છે. આ ગ્રંથ ગુર્જર ભાષા સિવાયના છે ભાવશતક-શ્લોક ૧૦૧ સં. ૧૬૪૧. રૂપમાલા પર વૃત્તિ- ૪૦૦, સં. ૧૬૬૩ આ વૃત્તિ કવિના પ્રગુરુ ઉક્ત જિનચંદ્ર સૂરિના શિષ્ય રત્નનિધાન ગણીએ શેાધી હતી. કાલિકાચાર્ય કથા (સંસ્કૃત) સં. ૧૬૬૬. સામાચારી શતક સં. ૧૬૭૨ મેતામાં. વિશેષ શતક (પત્ર ૬૭) સં. ૧૬૭૨ મેડતામાં, આને ઉલ્લેખ કર્તાએ પિતાની ગાથાસહસ્ત્રીમાં કર્યો છે. રચ્ય દિન પાર્શ્વ જન્મ દિને. વિચાર શતક (પત્ર ૪૫) સં- ૧૬૭૪. ૧૯અષ્ટલક્ષી સં. ૧૬૪૬ (રસ જલધિરાગ ગેસમેતે) લાહોર, આ રાઝને તે સૌજન-એ રીતના વાકયના આઠ લાખ અર્થેવાળો ગ્રંથ છે. આનું બીજું નામ અથરનાવલિ છે. તે લાભપુર (લાહોર) માં પૂર્ણ કર્યો. (પી. રી. ૪ છે. પૃ. ૬૮-૭૩). આ અષ્ટલક્ષી ગ્રંથ કવિએ સં. ૧૬૪૯ પહેલાં શરૂ કરી તે વર્ષમાં એક પુસ્તકના પ્રમાણને કરી નાંખ્યો હોવો જોઈએ એમ જણાય છે. એટલું જ નહિ પણ તે વર્ષમાં શ્રી અકબર બાદશાહે ખુદ રાજસભામાં વાંચી સાંભળી આ પુસ્તક સ્વહસ્તે લઈ કવિના હાથમાં આપી તે રીતે પ્રમાણભૂત કર્યો એવું તે આ ગ્રંથમાં જ જણાવે છે – संवति १६४९ प्रमिते श्रावण शुक्ल १३ दिने सन्ध्यायां कश्मीरदेशविजयमुद्दिश्य श्री राजश्री रामदासवाटिकायां कृतप्रथमप्रयाणेन श्री अकब्बर પાતરાદિના જાફીને તિજ્ઞાત સાહિઝારે શ્રી નિજ મુરઝાઈ સામત डलिकराजराजिविराजितराजसभायां अनेकवैयाकरणतार्किकविद्वत्तमभट्टसमक्षं अस्मद् गुरुवरान. युगप्रधानखरतर-भट्टारकश्रीजिनचन्द्रसूरीश्वरान् आचार्य ૧૯ આમાં પહેલા એક શ્લોકમાં સૂર્યદેવની સ્તુતિ કરી છે. તે ખાસ ધ્યાન ખેંચે છે. ત્યારપછી બીજા લેકમાં બ્રાહ્મી-સરસ્વતીની સ્તુતિ કરી જણાવે છે કે “રાજાને દદતે સૌખ્યમ' એ શ્લેકના એક પાદન મેં નિજબુદ્ધિની વૃદ્ધિ નિમિત્તે અર્થે કર્યા છે તેમાં તે પાદમાંના “રાજા” ને અર્થ સૂર્ય પણ થાય છે એમ જણાવી સૂર્યદેવનાં નામ આપે છે - सावित्री भविता राजा विसृजो विघृणो विराट । सप्तचिः सप्ततुरगः सप्तालोकनमस्कृतः ॥ એમ કંદપુરાણમાં શ્રી સૂર્યસહસ્ત્ર નામમાં જણાવ્યું છે તેથી રાજા એટલે શ્રી સૂર્ય, નઃ એટલે અમને સૌખ્ય આપે છે. આમ જૂદા જૂદા અર્થો દરેક શબ્દોના મૂકી આખા વાક્યનો અર્થ કરી, સર્વ મળી આઠ લાખ અર્થ કર્યા છે તે જણાવી છેવટે પિતાની પ્રશક્તિ આપે છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ જનવિભાગ श्रीजिनमिहसूरिप्रमुखकृतमुखसुमुखशिष्यव्रातपरिकरान् असमानसन्मानबहुदानपूर्व समाहृयायमष्टलक्षार्थी ग्रन्था मत्पार्ध्वाद वाचयांचक्रेऽवक्रेण चेतसा । ततस्तदर्थश्रवणसमुत्पन्नप्रभूतनतनप्रमादातिरेकेण संजातचित्तचमत्कारेण हुप्रकारेण श्रीसाहिना बहुप्रशंसापर्व 'पढयतां सर्वत्र विस्तार्यतां सिद्धिरस्तु' इत्युक्त्वा च स्वहस्तेन गृहीत्वा एतत् पुस्तकं मम हस्ते दत्वा प्रमाणीकृतोऽयं ग्रन्थः । अतः सेोपयोगित्वातू श्रीमाहिनापि समुद्दिश्यार्थमाह-राजा श्री अकब्बरः नाऽस्मभ्यं सौरव्यं सुखं ददते प्रजानामिति । એટલે—સંવત્ ૧૬૩ ના શ્રાવણ સુદ ૧૩ દિને સાંજે કાશ્મિર દેશપર વિજય કર્યો તે નિમિત્તે શ્રીરાજ શ્રી રામદાસ (આ રામદાસ તે જણાય છે કે જેણે સં૦ ૧૬૫ર માં સેતુબંધ (રાવણવ ) ની ટીકા રચી છે અને જેને માટે પ્રાજ્યભટ્ટની (રાજતરંગિણમાં વિશેષ ઉલ્લેખ મળી આવે છે કે વાડીમાં શ્રી અકબર બાદશાહ-જલાલદીને પ્રથમ પ્રયાણ કરી અતિ ખાનદાન શાહજાદા થી સલામ (પાછળથી જહાંગીર બાદશાહ) સુલતાન સામંત મંડલિક રાજાઓથી વિરાજિત રાજસભામાં અનેક વ્યાકરણ તાર્કિક વિત્તમ ભટ્ટ-પંડિત સમક્ષ અમારા ગુરુવર યુગપ્રધાન ખરતર ભટ્ટારક શ્રી જિનચંદ્ર સુરીશ્વરને આચાર્ય શ્રી જનસિંહરિ વગેરે આગેલા શિષ્યસમુદાય સહિતને અતિશય સન્માન આપીને બોલાવી આ અષ્ટલક્ષાથી ગ્રંથ મારી પાસે મુહ ચિત્તથી વંચાવ્યો, ત્યાર પછી તેના શ્રવણથી તેને અતિ નવીન પ્રમોદને અતિરેક થતાં ચિત્તમાં ચમત્કૃતિ થતાં બહુ પ્રકારે શ્રી બાદશાહે બહુ પ્રશંસા કરી અને “સર્વ વાંચી આ વિસ્તાર કરો” એમ કહી સ્વહસ્તે તેને લઈને આ પુસ્તક મારા હાથમાં આપી આ ગ્રંથ પ્રમાણભૂત કર્યો. પછી પોતે જેને અર્થ કરવા ચાહે છે તે પદ લઈ રાજા એટલે બાદશાહ અકબર તે નઃ એટલે આપણને પ્રજાને સૌખ્ય આપે છે. આ ગ્રંથની અને કવિએ અકબર ગુણ વર્ણન અષ્ટક’ મૂકેલ છે તે ખાસ અવગાહવા ગ્ય છે. વિસંવાદક શક સંવ ૧૬૮૫. આમાં સૂત્રોઆદિમાં પરસ્પર જે વિરોધ ભાસે છે તે બતાવ્યો છે. सूत्र प्रकरण टीका प्रबंध संबंध चारु चरितेषु ।। રેડ વપરાતા દg u તા સુદ તે | પી. પી. ૩ પૃ. ૨૯૦. વિશેષ સંગ ( બ ૧ ૮૫ લુગુણસરમા. ગાથાસહસ્ત્રો સ૮ ૧૬૮ ૬ (પી. રી. ૩ પૃ. ૨૮૮). આમાં જમલિ આદિ નિન્હોની આવશ્યક ચૂર્ણિમાંથી ૧૬ ગાથા ટાંકી કહેલ છે કે આની વ્યાખ્યા સંબંધ સહિત મારા રચેલ વિશેષ સંગ્રહમાંથી વિદિત થશે.” આમાંની અનેક ગાથાઓ જન ઈતિહાસ અને સાહિત્ય માટે ઉપયોગી થાય તેવી છે. ગાથા: જિયચઃ પ્રતા: વિચાઃ સ્કોર વ્યાનિ જિયંતિ નંતિ . नानाविध ग्रंथ विलोकन श्रमादेकीकृता अत्र मया प्रयत्नातू ॥ જયતિહુયણ નામના સ્તોત્રપર વૃત્તિ સં ૦ ૧૬૮૭ પાટણમાં. આ રચવામાં શ્રી જિનસિંહ સૂરિના શિષ્ય ઉપાધ્યાય સમયરાજ ગણિએ (મવિક ગુરુ-કે જે મારા વિધાગુરુનાજ શિષ્ય થાય) મારા પર અનુગ્રહ કરે છે એમ પોતે સ્વીકારે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ કવિવર સમયસુન્દર ૨૦ દશવૈકાલિક સૂત્રપર શબ્દાર્થ વૃત્તિ. ટીકા લા. ૩૩૫૦ સં. ૧૬૯૧ ખંભાતમાં. વૃત્તરત્નાકર વૃત્તિ સં. ૧૬૯૪ જાહેરમાં ૨૧ કલ્પસૂત્રપર કલ્પકલ્પલતા નામની વૃત્તિ લો. ૭૦૦ નવતત્ત્વપર વૃત્તિ. વીર ચરિત્ર સ્તવ નામના જિનવલભરિ કૃત રતવન પર ૮૦૦ લોકની ટીકા વીરતવ વૃત્તિ (કુરિયરય સમીર વૃત્તિ) સંવાદસુંદર ૩૩૩ ૦ ચાતુર્માસિક વ્યાખ્યાન. રધુવંશ વૃત્તિ ( પત્ર ૧૪૫ ). કવિ કાલિદાસકૃત રઘુવંશ નામને ગ્રંથ જનમાં સાહિત્ય અર્થે પઢાવવામાં આવતા અને તેથી તેના પર વૃત્તિઓ પણ જૈન સાધુઓએ અનેક કરેલી જોવામાં આવે છે. આ રીતે સંસ્કૃત ભાષામાં કૃતિઓ તેમણે કરી છે. વૃત્તિ-ટીકા ઉપરાંત અનેક ગ્રંથો સૂત્રો વાંચી તે સર્વેનું દિગ્દર્શન કરાવી તેમાં રહેલા વિસંવાદ શેધી પિતાનું બહુશ્રુતપણું દાખવ્યું છે. ગૂર્જર ભાષાની પદ્યકૃતિઓ. ૧ ચોવીશી (૨૪ તીર્થકરનાં સ્તવન) સં૦ ૧૬૫૮ વિજયાદશમી અમદાવાદમાં. આને કવિએ “ચતુર્વિશંતિ તીકરગીતાનિ એ નામ આપ્યું છે. આની શુદ્ધ પ્રત આણંદજી કલ્યા. હજી હસ્તકના પાલીતાણાના ભંડારમાં છે. ૨ શાંબપ્રદ્યુમ પ્રબંધ રચ્યા-સં. ૧૬પ વિજયાદશમી. ખંભાતમાં સ્તંભન પ્રાર્થનાથના પસાયથી. ભાષામાં મોટો ગ્રંથ રચવાને આ તેમનો પ્રયાસ છે એમ તે જણાવે છે. ૨. દશવૈકાલિક–સૂત્ર એ પ્રાચીન સયંભવ સૂરિકૃત જનાગમ છે તે પર પ્રસિદ્ધ હરિભદ્ર સૂરિએ ટીકા કરી છે. કર્તા કહે છે તેથી શિષ્યોને અર્થે શીઘધ થાય તે હેતુથી સુગમ કરી છે. (મુદ્રિત સં. ૧૮૭૫). ૨૧. કલ્પસૂત્રએ પણ પ્રાચીન, ભદ્રબાહુકૃત જૈનાગમ છે. આ પરની કર્તાની ટીકા ૦ જેકોબી (કે જેણે અંગ્રેજીમાં આ સૂત્રને અનુવાદ કરેલો છે. જુઓ સેક્રેડ બુકસ ઓફ ધ ઈસ્ટ) ના કહેવા પ્રમાણે જિનપ્રભમુનિએ કલ્પસૂત્ર પર રચેલી સંદેહવિષષધિ નામની ટીકાનો માત્ર સંક્ષિત સાર-abstractછે. આ જિનરાજરિ (કે જેનું સૂરિપદ સં. ૧૬૭૪થી મરણ સં૦ ૧૬૮૬ સુધી રહ્યું )ના રાજ્યમાં ને જિનસાગર સૂરિના યૌવરાજ્યમાં લૂણુકર્ણસર ગામમાં આરંભ કરીને તે જ વર્ષમાં ઔષારિણી પુરમાં પૂર્ણ કરેલ છે. તેથી આ રચના સં૦ ૧૬૭૪ થી ૧૬૮૬ ની વચમાં કરી છે કે તે દરમ્યાનમાં લૂણકર્ણસરમાંજ સં. ૧૬૮૫ માં પિતે હતા તે વિશેષ સંગ્રહનાં રચનાકાલ અને સ્થલ પરથી જણાય છે. તેથી આ રચના સં૦ ૧૬૮૫ માં જ પૂર્ણ થયેલી છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જેનવિભાગ શક્તિ નહી મુઝ તેવી બુદ્ધિ નહી સુપ્રકાશ વચનવિલાસ નહી તિરય એ પણિ પ્રથમ અભ્યાસ. કૃષ્ણના કુંવર શાંબ અને પ્રધુને આખરે મીશ્વર પાસે દીક્ષા લીધી અને વિમલગિરિ પર સંલેખના કરી મોક્ષે ગયા. આ બંનેને અધિકાર આઠમા અંગમાંથી (અંતકૃત દશાંગ-અંતકૃત એટલે તભવ મુક્ત થનાર-ચરમભવી મહાત્માઓ સંબંધીનું સુત્ર) લઈ આ પ્રબંધ બે ખંડમાં રહે છે. ગાથા ૫૩૫, ઢાલ ૨૧, ક ૮૦૦ છે અને તે જેસલમેરના વતની નાનાવિધશાસ્ત્ર વિચાર રસિક લેઢા સા. શિવરાજની અભ્યર્થનાથી રચેલે છે એવું એક જૂની પ્રતમાં લખેલું છે. સં. ૧૬૦૦ થી લખેલી સારી અને જુની પ્રત લીંબડીના ભંડારમાં મોજુદ છે. ૩ દાન શીલ તપ ભાવના સંવાદ. P (અથવા સંવાદ શતક)૨૨ સં. ૧૬૬ર સાંગાનેરમાં ‘પદ્મપ્રભુ સુપસાઉલે’– જૈનના ધર્મના ચાર પ્રકાર નામે દાન, શીલ, તપ અને ભાવના જણાવ્યા છે-તે દરેક પિતપોતાને વડે માને છે અને એ રીતે ચારે પોતપોતાના ગુણ ગાઈ પિતતાથી કેટલા સુખી અને સિદ્ધ થયા તે જણાવી તકરાર કરી આપવડાઈ, વીરની પરિષદમાં, વીર પ્રભુ પાસે કહે છે ત્યારે છેવટે વીર સમાધાન કરી જણાવે છે કે – કે કેહની મ કરી તુહે નિંદા ને અહંકાર આ આપણે ઠામે રહે સહુકે ભલે સંસાર તોપણુ અધકો ભાવ છે, એકાકી સમરત્ય દાન શીલ તપ ત્રિણે ભલા, પણ ભાવ વિના અક્યત્વ. અંજન આંખે આંજતા, અધિકે અણુ રેખ રજમાંહે તજ કાઢતાં, અધિકે ભાવ વિશેષ. ૪ ચાર પ્રત્યેક બુદ્ધને રાસ. | મારૂ સં૦ ૧૬૬પ જેઠ શુ. ૧૫ આગ્રામાં. પ્રત્યેક બુદ્ધ થઈ સિદ્ધ થયેલ જન કહેલા કરકંડુ, દુર્મુખ, નેમિરાજ અને નિર્ગતિ (નિમ્નઈ) એ ચાર સંબંધી ચાર ખંડમાં આ રાસ વિભક્ત છે. પ્રત્યેક ખંડ સં. ૧૬૬૪ માં પૂર્ણ કર્યો છે પણ દરેકની તીથિ જુદી જુદી છે. ૧ કરકટુ પરનો સં. ૧૬૬૪ ફાગણ સિદ્ધિગ બુધવારે. ઢાલ ૧૦, ગાથા ૧૮૭, લેક ૨૫. ૨ દુમુહપર ચિત્ર વદ ૧૩ શુક્ર. ઢાલ ૮. ૩ મિરાજ પર-તીથિ નથી જણાવી ઢાલ ૧૭. ૪ નિગઇ પરને મારૂ સંવત ૧૬૬૫ જેઠ સુદ ૧૫ આગ્રામાં ‘વિમલનાથ પસાઉલે” સાન્નિધ્ય કુશલસુરીદ; ઢાળ ૯. આ ચારે આ P ચિન્હ મુદ્રિત થયેલ ગ્રંથ સૂચવે છે. ૨૨. કેઈક પ્રતમાં પાઠાંતર બાસઠ ને બદલે છાસઠ છે. પણ ઘણી પ્રતમાં બાસઠ છે તેથી તે જ પાઠ યોગ્ય લાગે છે. આ સંવાદને “સંવાદશતક, કર્તાએ પિતે એક ઠેકાણે કહેલ છે. પિતાની સીતારામ ચોપાઇમાં એક ઢાલને રાગ મૂકતાં જણાવ્યું છે કે “રાગ ધન્યાસિરીસીલ કહે જગિ હું વડું, મુઝ વાત સુણે એક મીઠીરે (કે જે આ સંવાદમાં બીજી ઢાલમાં શીલ કહે છે) એ સંવાદ શતકની બીજી ઢાલ.” કુલ ૫ ઢાલ છે અને ૫૦ કડી છે. આ સંવાદ સઝાયમાળા અને રત્નસમુચ્ચયમાં મુદ્રિત થયેલ છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ કવિવર સમયસુન્દર ૧૬૩ ખંડ નાગડ ગેત્રના સંઘનાયક સૂરશાહના આગ્રહથી રચ્યા છે. આ રાસ અતિ સુંદર અને રસમય છે. મદરેખા (મયણરેહા) સંબંધી આખ્યાન ત્રીજા ખંડમાં અંતર્ગત થાય છે. મુંબઈના શ્રાવક ભીમસી માણેકે આ મુદ્રિત કરેલો છે. ચાર પ્રત્યેક બુદ્ધ પર તિલકાચાર્યત ૨૧૫ પત્રમાં, ૧૧૩૮ કમાં, ૬૦૦ થક અને ૩૫૦ શ્લોકમાં રચાયેલી એમ ચાર પુસ્તકરૂપે કથાઓ જૈન ગ્રંથાવલીમાં નોંધાઈ છે. ૫ પિષધવિધિ સ્તવન. (એક નાની કવિતા) સં. ૧૬૬૭ માગશર સુદ ૧૦ ગુરુ. મરેટમાં. ૬ મૃગાવતી ચરિત્ર રાસ-ચેપ . સં. ૧૬૬૮ મુલતાનમાં. વદેશની રાજધાની કૌશામ્બીના રાજા શતાનીકની રાણી અને ઉદાયનની માતા મૃગાવતી પતિ પોતાના પુત્રને સગીર મૂકી સ્વર્ગસ્થ થતાં પિતે રાજ્ય ચલાવે છે તે વખતે તેના પર આસક્ત બની અવંતીનો રાજા ચંપ્રદ્યોત આક્રમણ કરે છે, પણ તેને સમજાવી રાજ્યને દુર્ગઆદિથી પ્રબલ કરી આખરે મહાવીર ભગવાન પાસે પિતે દીક્ષા લે છે. આ પ્રમાણે શીલ સાચવી પુત્રહિતાર્થે રાજ્યવ્યવહાર કરી ધર્મ વૈરાગ્ય પામી મુક્તિ મેળવે છે, તે જૈન સતી પર આ સુંદર આખ્યાન છે. જુદી જુદી ગુજરાતી, મરૂધરની, સિંધી, પૂર્વની નવી નવી ઢાળામાં ત્રણ ખંડોમાં આ “મેહનવેલી’ ચેપઈ રચેલી છે. પ્રથમ ખંડમાં ૧૩ ઢાળ, ગાથા ૨૬૬ અને બીજામાં પણ ઢાળ ૧૩, ગાથા ૨૬૬, ત્રીજામાં ઢાલ ૧૨, ગાથા ૨૧૧ છે. મૂળ જેસલમેર નિવાસીને મુલતાનવસતા રીહડ ગેત્રના કરમચંદ શ્રવક વગેરે માટે મુલતાનમાં કે જ્યાં “સિંધુ શ્રાવક સદા સોભાગી ગુરગચ્છ કેરા બહુરાગી” સિંધી શ્રાવકે વસતા હતા ત્યાં રચેલ છે. આ રચનાની પહેલાં પોતે સાંબપ્રધુમ્નની ચોપાઈ રચી હતી એવું આના મંગલાચરણમાં જે જણાવ્યું છે. ૭ કર્મ છત્રીશી-1” સં. ૧૬૬૮ માહ સુદ ૬ મુલતાનમાં ૩૬ કડીનું કર્મવશ સર્વ જીવ છે એમ જણાવી તે માટેનાં દૃષ્ટાંત આપ્યાં છે. (પ) પંદન સ્તુતિ સ્તનાદિ સંગ્રહ પુના.) ૮-૧૦ પુણ્ય છત્રીશી (સં. ૧૬૬૮ સિદ્ધપુર) શીલ છત્રીશ. સ. ૧૯૬૯ અને સંતેષ છત્રીશી 1 દરેકમાં ૩૬ કડી ૧૧ ક્ષમા છત્રીશી P નાગેરમાં. ( આદર છવ ક્ષમા ગુણ આદર એથી શરૂ થતું ૩૬ કડીનું પ્રસિદ્ધ કાવ્ય.). ૧૨ સિવ સુત પ્રિયમેલક રાસ. ૨૩સં. ૧૬૭૨ મહેતામાં. ૨૩ આમાં પ્રાચીન સુભાષિત મૂકેલ છે કે – યતઃ-ધરિ ઘોડો નંઈ પાલે જય, ઘરિ ધણ ને ઘઉં જાય, ઘરિ પલંક ધરતી સૂઈ, તિણુરી બઈયરિ જીવતાને રૂઈ. આની પ્રત મારી પાસે છે. પત્ર ૧૧. પંક્તિ ૧૩. બીજી પ્રતા ધોરાજીના સર્વ મહાવીર ભંડાર, તેમજ ગારીયાધરના, પાલણપુરના ભંડારોમાં છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈનિવેભાગ દાન વિષય ઉપર આ આખ્યાન છે. સાધુને દાન દેવાથી સિંહલમ્રુત સિંહલસિંહ કેવાં સુખ પામે છે તે અને તેમાં પ્રિયમેલક નામના તીનું માહાત્મ્ય જણાવી તે ઉત્તમ શ્રાવક તરીકે ધર્મના રૂડાં કામ કરે છે અને સમાધી મૃત્યુ પામી સુરપદવી લહે છે એ બતાવ્યું છે. ઢાલ ૧૦ છે. આ પેાતાની સ્વકલ્પિત કથા લાગે છે. ૧૩ નલદમયંતી રાસ. સ’૦ ૧૬૭૩ વસંત માસમાં મેતામાં. ' કવિ પ્રેમાન ંદે નલાખ્યાન રચ્યું છે, તેની પહેલાના સૈકામાં કવિ સમયસુંદરે જૈન કથામાં નિરૂપેલું નલદમયંતી ચરિત્ર પરથી ભાષામાં આ રસમય રાસ રચ્યા છે. ૨૪તિલકાચા કૃત દશવૈકાલિક વૃત્તિ અને પાંડવ મિ ચિરતમાંથી અધિકાર ઉદ્ઘરી · કવિયણ કેરી કિડાં કણિ ચાતુરી ’ કેળવી છ ખંડમાં, સર્વ ગાથા ૯૧૩, શ્લેાક સંખ્યા ૧૩૫૦, અને ઢાલ ૩૮ માં રચના કરી છે, આની પ્રત મુંબઇની મેાહનલાલજી સેંટ્સ લાયબ્રેરીમાં; આણુંદજી કલ્યાણુજીના પાલીતાણાના ભંડારમાં, લીંબડીના ભંડાર વગેરે સ્થળે વિધમાન છે. ૧૪. પુણ્યસાર ચિરત્ર. સ`૦ ૧૬૭૩ આની પ્રત મને પ્રાપ્ત થયેલ નથી. ૧૫. રાહુકપુર સ્તવન સ૦ ૧૬૭૬ માગશર, રાણકપુરમાં. મારવાડમાં સાદડી પાસે રાણકપુરમાં સેામસુંદરસૂરિથી પ્રતિાકત થયેલું ૯૯ લાખ ખર્ચી ધનાશા પોરવાડે સ૦ ૧૪૬૧ માં બધાવેલું અતિ ઉત્તમ અને શિલ્પકારીગરીથી ભરપૂર અનેક સ્તંભાવાળું - ત્રિભુવનદીપક ' નામનું મ ંદિર વિરાજે છે. તેની વિએ જાત્રા કરી તેના ટુંક વન રૂપે આ સ્તવન રચ્યું છે. ચારે દિશાના ૨૪ મ’ડપ, ચાર ચતુમુ ખ (ચેામુખ) પ્રતિમા, ૮૪ દેરી, ભોંયરાં, ત્યાં ખરતર વસતિ-દેહ છે. ૧૬. વલ્કલચીરી રાસ. સ૦ ૧૬૮૧ જેસલમેરમાં, ઉપરૈાક્ત જેસલમેરી કર્મચક્ર મુલતાનમાં વસતા હતા તેના આગ્રહથી આપણુ રાસ રચ્યા છે. આની પ્રત પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીના વડાદરાના ભડારમાં છે અને લીંબડીના ભંડારમાં છે. ૧૬અ. એકાદશી ( મૌન એકાદશી ) નું વૃદ્ઘ (મારું) સ્તવન.P સ૦ ૧૬૮૧ જેસલમેર પ્ર. રત્નસમુચ્ચય રૃ. ૧૭૨-૩. ૧૭. વસ્તુપાલ તેજપાલના રાસ. સ’૦ ૧૬૮૨ (પાઠમાં ૧૬૮૬) તિયરી પુરમાં. આ એક બહુ ટૂંકી કૃતિ છે. આમાં વસ્તુપાલ અને તેજપાલ જે ગૂર્જરરાજ વીરધય૨૪. તિલકાચા –શ્રી ચંદ્રપ્રભ-ધર્મધાષ-ચક્રેશ્વરસૂરિ–શિવપ્રભસૂરિ અને તેના શિષ્ય. તેમણે આવશ્યક સૂત્ર લવ્રુત્તિ ૧૦૬પ૦ શ્લોકમાં સ. ૧૨૯૬ માં, ચૈત્યેવના વંદનક પ્રત્યાખ્યાનવૃત્તિ ક્ષેા. ૫૫૦, શ્રાવકપ્રતિક્રમણ સત્રવૃત્તિ ક્ષેા. ૨૦૦, સાધુપ્રતિક્રમણવૃત્તિ ક્ષેા. ૨૯૬, ઉક્ત દશ વૈકાલિક સ્ત્રવૃત્ત શ્લાક ૭૦૦૦, સ. ૧૩૪૬ માં જીતપવૃત્તિ ક્ષેા. ૧૭૦૦, સ. ૧૨૭૪ માં, શ્રાદ્ધુજીતકલ્પ મૂળગાથા ૩૬ અને તેના પર સ્વાપવૃત્તિ ક્ષેા. ૧૧૫, પાણુંમિક સામાચારી ક્ષે!. ૨૫૦૦, નેમિનાથ ચરિત્ર ક્ષેા. ૩૫૦૦ અને પ્રત્યેક મુદ્દે ચતુષ્ટય કથા રચેલ છે. આ પૈકી છેલ્લા ગ્રંથ પણ કવિએ ચાર પ્રત્યેક મુદ્દને રાસ રચતાં કદાચ નૈયા હાય. Page #200 -------------------------------------------------------------------------- ________________ કવિવર સમયસુન્દર લના પ્રખ્યાત શૂરવીર જન મંત્રીઓ થયા તેમણે જે દેવળ કયો તેને તથા બીજાં ધર્મકાર્યો કયાં તેને ટુંક અહેવાલ છે. આની પ્રત મેં લખી લીધેલી છે. એક પ્રત ફાર્બસ સભા પાસે છે. ૧૮. શત્રુંજય રાસ. P. સં. સં. ૧૬૦૨ (પાઠાં ૧૬૮૬)૨૫નાગારમાં શ્રાવણ વદમાં આ રાસ ટૂંકે છે. તેમાં લખ્યું છે કે સં૦ ૪૭૭ માં ધનેશ્વરસૂરિએ ગુંજયમાહા” નામને ગ્રંથ શિલાદિત્ય પાસે હજુર કર્યો (આ એક દંતકથા છે) તેનો કંઇક આધાર આમાં લીધે છે. આમાં પહેલી ઢાલમાં શત્રજયનાં ૨૧ નામ, પછી તેનું પ્રમાણુ; બીજી ઢાલમાં ત્યાં સિદ્ધ થયેલાનાં નામ, ત્રીજી તથા ચેથી ઢાલમાં ઉધ્ધાર વર્ણવેલાં છે. પછી માહાસ્ય બતાવી પાંચમી ઢાલમાં ત્યાં પાપનું આયણ (આલોચના) કરતાં છુટકે થાય છે એ બતાવી છડી હાલમાં ત્યાંના દેવળનું ટુંક વર્ણન કરી-ચૈત્ય પ્રવાડિ વર્ણવી જણાવે છે કે ચિય પ્રવાડિ ઇણ પર કરીએ, સીધા વંછિત કામ. જાત્રા કરી શકુંજ તણુએ, સફલ કિયો અવતાર કુશલ ક્ષેમશું આવિયાએ, સંધ સદ્ પરિવાર– આ રીતે સંધ સાથે પોતે જાત્રા કરી કુશલક્ષેમ આવ્યા ને ત્યાર પછી સં. ૧૬૮૨ માં નાગોરમાં આ રાસની રચના કરી. તો આ સંધ કર્યો તે અંદર જણાવેલ સમજીશાહ વંશ પિરવાડે પરગડે એ સામસી સાહ મલાર રૂપજી સંઘવી કરાવી એ, ચૌમુખ મૂલ ઉદ્ધાર નો સંધ કદાચ હોય એવી કલ્પના થવા સંભવ છે. કારણ કે તે અમદાવાદના શેઠ સમજી સવાઈએ સં. ૧૬૭૫ માં આ ચૌમુખની ટેક બંધાવી. તેમાંના બહારના ભાગને ખરતરવસહિ ઓ ના ભાગને ચૌમુખ-વસતિ કહે છે. મીરાતે-અહમદી કહે છે કે આ મંદિર બધાપામાં ૧૮ લાખ રૂપીઆ લાગ્યા હતા. (રત્નસમુચ્ચયમાં પૃ. ૨૭૦ થી ૨૮૦ ને પાને પ્રસિદ્ધ થયેલ છે. છેલ્લી પ્રશસ્તિ આમાં છે તેથી વધારે ૧૮ મી કડી પછી ત્રણ કડી બીજી પ્રતમાં વિશેષ છે. તેમાં જણાવેલ છે કે આ રાસ શત્રુંજય માહાસ્ય સાંભળી તે અનુસાર રચે છે અને તે જેસલમેરથી ભણશાલી થિરે શત્રુંજયનો સંઘ કાવ્યો હતો, તો આ થિરને સંઘજ ઉપર જણાવેલ કુશલક્ષેમથી આવેલ સંધ હોવાનું સ્પષ્ટ પ્રતીત થાય છે. ) ૧૯ સીતારામ પ્રબંધ ચે૫ઈ. સં. ૧૬૮૩ મેડતામાં. આ રાસ ઘણો મટે છે અને જેને રામાયણ આખી તેમાં મૂકી છે. અમાં પ્રથમ જ પિતે આની અગાઉ ચાર રાસ રચ્યા છે તેમાં “હે સરસ્વતિ તેં મદદ કરી હતી તેમ આમાં પણ મદદ કરે એવું જણાવે છે – સમરૂં સરસતિ સામિણી, એક કરૂં અરદાસ માતા દે જે મુજઝને કરૂં વચન વિલાસ; ૨. બાસી અને છાસીઃ એમ તેમ બાસઠ અને છાસઠ એમ પાઠાંતર બા અને છા એકબીજાને બદલે લખાઈ જવાના હસ્તદોષથી સંભવે છે. આ બંને રાસો માટે જુઓ ફાર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત પુસ્તકની સવિસ્તર નામાવલીપૃ. ૪૭ અને પૃ. ૭. વિ. ૬ ૨૨. Page #201 -------------------------------------------------------------------------- ________________ જૈન વિભાગ સંબ પજૂન કથા સરસ (૧), પ્રત્યેક બુદ્ધ પ્રબંધ (૨) નલ દવદંતી (૩) મૃગાવતી (૪), ચઉપઈ ચાર સંબંધ. આઈ તું આવી તિહાં સમ દીધો સાદ, સીતારામ સંબંધ પણિ સરસતિ કરે પ્રસાદ આ પા ચરિત્ર (પઉમ ચરિયમ)-સીતાચરિતના આધારે રચેલ છે. હિન્દુ રામાયણ માંથી અનેક આખ્યાને જૂદા જૂદા હિન્દુ કવિએ લખેલાં છે. કવિ કહે છે કે જિનશાસન શિવશાસને સિતારામ ચરિત્ર સુણી જેરે ભિન્નભિન્ન શાસન ભણું છે કે વાર્તા ભિન્ન કહિએ. આ નવ ખંડમાં લગભગ ૩૭૦૦ ગાથાને આ રાસ, ગેલછા ગાત્રીય પ્રસિદ્ધ રાયમલના પુત્રરત્ન અમીપાલ અને નેતસી, તથા ભત્રીજા રાજસીના આગ્રહે રચેલો છે. તેમાં કવિએ ગૂજરાતી, સિંધી, મારવાડી, મેવાડી, ઢુંઢારી, દિલ્હી વગેરે અનેક સ્થળોમાં ગીતો તથા દેશીઓ લઈ તેની લયમાં પિતાની દેશીઓ બનાવી કાવ્યચાતુરી એવી કુશલતાથી રસને ખીલવી બતાવી છે કે ન પૂછો વાત. આ કૃતિ તે કવિની અદ્ભુત થઈ છે અને તે ગૂર્જર કવિ શિરેમણી પ્રેમાનંદથી અનેકધા ટક્કર મારી કેટલીક બાબતમાં ચડી જાય છે. કવિ પતે આ કૃતિને માટે મગરૂર છે એમ તે છેલ્લે જે જણાવે છે તે પરથી સ્પષ્ટ થશે સીતારામની ચોપાઈ જે હું તે વાચો રે. રાગ રતન જવાહર તણે, કુણ ભેદ લહે નર કારે નવરસ પડ્યા ઇહાં, તે સુઘડે સમજી લેજો રે, જે જે રસ પડ્યા હતાં, તે ઠામ દેખાડિ દે રેકે કે ઢાલ વિષમ કહિ તે, દુષણ મત દે કેઇ રે, સ્વાદ સાબૂણી જે હવે તે લિંગ હદે કદે ન હોઈ રેજે દરબારે ગયો હશે ટુંઢાકિ મેવાકિ ને દિલ્લી રે, ગુજરાત મા આડિમે તે કહિએ કાલ એ ભલી રે - મા કહે કાં નડી, વાંચતા વાદ લહેસા રે, નવનવા રસ નવનવી કથા, સાલતાં શાબાશ દેશઆ રસ ખાસ પ્રકટ કરવા યોગ્ય છે. દેવચંદ લાલભાઈ પુસ્તકેદાર ફંડવાળા પાસેથી આની પ્રત મને જોવા મળી હતી. તેઓ પ્રકટ કરવા ઈચ્છતા હોય એમ જણાતું હતું, પણ આને ત્રણ ચાર વર્ષ થયાં છતાં કંઈપણ તે માટે પ્રયાસ થયો નથી જણાતો તે શોચનીય છે. આ રાસની કવિસ્વહસ્તલિખિત પ્રત આગ્રાભંડારમાં છે. ૨૦ બાવરવતરાસા સં. ૧૬૮૫ ૨૧ ગૌતમપૃચ્છા સ, ૧૬૮૬ ૨૨ થાવસ્થા ચોપાઈ સં. ૧૬૮૧ [ થાવયા પુત્ર કથા લોકબદ્ધ પત્ર ૧૧ની જનગ્રંથાવલીમાં નોંધાયેલી છે. ] ૨૩ ચંપક શ્રેણીની ચોપાઈ સં. ૧૬૫ જાલેરમાં. Page #202 -------------------------------------------------------------------------- ________________ કવિવર સમયસુન્દર ૧૬૭ આ અનુકંપાદાન ઉપર કથાનક છે. પોતાના અધિક સનેહી શિષ્યના આગ્રહથી, બે ખંડ. કુલ ગાથા ૫૦૬. ગ્રંથાગ્રંથ લે. ૭૦૦. પ્રત આણંદજી કલ્યાણજીના તથા ધોરાજીના ભંડારમાં છે. આમાં એ પણ બતાવ્યું છે કે સરજત ઉપર આધાર રાખનાર હોય છે પણ ઉધમ અને ભાવી બંનેને ભાવી કરતાં ઉધમ અધિકે છે. સહુ કે લોક લહઈ કઈ સરક્યું, તે બેલ કેતા વાંચું, ઉધમ છઈ ઈમ પણિ ભાવી અધિ, સમયસુંદર કઈ સાચું. [ ચંપકષ્ટિ કથા એ નામથી (૧) ૩૫૫ માં, (૨) જયસોમ (કવિ સમયસુંદર સાથે જેણે ઉપાધ્યાય પદ લીધું તે ગુણવિનયના ગુરુ ) કૃત, (૩) વિમલગણિ કૃત, એમ ત્રણ જૈન ગ્રંથાવલિમાં સેંઘાએલ છે.] ૨૪ ધનદત્ત ચોપાઈ સં. ૧૬૯૬ આસો માસ. અમદાવાદમાં. આ વ્યવહારશુદ્ધિ પર કથાનક છે. શ્રાવકે વ્યવહારમાં કેવી રીતે વર્તવું એ આને. ઉદેશ છે. શુદ્ધ વ્યવહાર-ચેખવટભર્યો વ્યવહાર કર્યો તે કવિ બતાવે છે. શ્રાવકના ૨૧ ગુણ ગણાવે છે. વિણજ કરતઉ વાણીય, સાહજી, ઓછું નાઈ ટાંક, અધિકું પિણ તેલઈ નહી, સાજી, મનમાંહિ આણઈ સાંક સુણુઉ રે ભવિકજન, શ્રાવક ગુણ ઈકવીસ ઈણિ પરઈસખર વચન ન કહઈ નિખર, સા. નિખર સર ન કહે જિ વેલા દેવું કહ્યું, સાવ તિણિ વેલા તે દેહ-સુ જુઠું કદિ બેલઈ નહિ, સાવ સાચું કહુઈ નિતમેવ, પહિલઉ વ્યવહાર શુદ્ધિ ગુફા, સાઇમ કહ્યું અરિહંતદેવ. સુત્ર લગભગ દેશે ટુંકનો આ રાસ છે. આની પ્રત અમદાવાદમાં, ઘેરાજી અને પાટણના ભંડારમાં છે. પાટણના હાલાભાઇના ભંડારના ડાબડા ૮૨ માં પત્ર ૮ ની આ રાસની એક પ્રત છે તેની અંતે લખ્યું છે કે “સર્વ ગાથા ૧૬૧ શ્રી સમયસુંદર મહોપાધ્યાયાનાં પૌત્રણ પં. હર્ષકુશલ ગણિના સંશોધિતા. સા. હરજી ધનજી સુશ્રાવિકાગ્રહેણું.” પત્ર ૯. આ પરથી જણાય છે કે કવિની શિષ્ય પરંપરા હતી અને તે પૈકી તેના શિષ્યના શિષ્યનું નામ પંડિત હર્ષકુશલ હતું. [ ધનદત કથા (૧) શ્લોકબદ્ધ પત્ર ૨૪, (૨) ગદ્યમાં પત્ર ૧૦, (૩) પત્ર ૧૭ માણિજ્યસુંદર કૃત, (૪) ૩૩૦ લોકની, એમ ચાર અને સૌથી પ્રાચીન તાડપત્રમાં લખેલી અમરચંદ્ર કૃત એમ પાંચ જૈન ગ્રંથાવલિમાં નોંધાયેલ છે. ] ૨૫ સાધુવંદના સં. ૧૬૯૭ ( લી. ભંડાર ) ૨૬ પાપ છત્રીશી સં. ૧૬૯૮ અહિમદપુરમાં. (પૂરણચંદજી નહાર પાસે પ્રત છે). ૨૭ સુસઢ રાસ-આ પ્રાપ્ત થયેલ નથી. [ મૂળ આ કથા પ્રાકૃતમાં દેવેંદ્રસૂરિ કૃત ૫૩૭ ગાથામાં અને બીજી પ્રાકૃતમાં ૩૫૦ ગાથા, જૈન ગ્રંથાવલિમાં સેંધાયેલ છે. ] ૨૮ પુણ્યાય રાસ (ડહેલાને અપાસરે તથા રત્નવિજયજીને ભંડાર. અમદાવાદ) Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈનવિભાગ ૨૯ પુંજા ઋષિના રાસ. નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલિમાં થએલા એક મુનિના તપનું વર્ણન કરવા સમયસુંદર ઉપાધ્યાયે આ રાસ કરેલેા જણાવ્યા છે. પાચદ્રસૂરિ સંતાનીય વિમલચંદ્રસૂરિ થયા તેની પાસે પુજા મુનિએ રાજનગરમાં વિ. સ૦ ૧૬૭૦ માં અષાઢ સુદિ ૯ ને દિને દીક્ષા લીધી, અને ત્યાર પછી ઉગ્ર તપ ક્રિયા કરી ૧૨૩૨૨ (?) ઉપવાસ કર્યાં અને બીજા અનેક તપ કર્યાં. આ સ તપની સખ્યા વગેરે ઉક્ત રાસમાં આપી છે. આ સિવાય કવિએ અનેક સ્વાધ્યાયેા ( સઝાયા ), સ્તવના, પદ વગેરે ટુંકી કવિતાએ રચેલી છેઃ-~~ સઝાયે--મહાસતી યા મહાપુરુષ પર લખેલી, અને બીજી વૈરાગ્યેાપદેશક સઝાયા એમ એ પ્રકારે છે. (૧) રાજુલની સઝાય. ( પ્રથમ ચરણ–રાજુલ ચાલી રંગશું ?) ગજસુકુમાલ સ૦ ( નયરી દ્વારામતિ જાણિયેજી ) અનાથી મુનિ સ॰ ( શ્રેણિક રયવાડી ચડયા ) બાહુબલિ સ॰ ( રાજતણા અતિ લેાભિયા...વીરા મ્હારા ગજથકી ઉતરી ) ચેલા સ૦ ( વીર વાંદી વલતાં થકાંજી......વીરે વખાણી રાણી ચેલણાજી ) અરણુક સુનિ સ॰-( અરણિક મુનિવર ચાલ્યેા ગેચરી ) કરક ુ સ॰( ચંપા નગરી અતિ ભલી, હું વારી લાલ ) મિરાજર્ષિ સ૦. પ્રસાદ રાજર્ષિ સ૦ સ્થૂલભદ્ર સ૦ મેથ રાય સ૦-દશમે ભવે શ્રી શાંતિજી, મેઘરથ જીવડા રાય–રૂડારાજા...ધન્ય ધન્ય મેઘરથ રાયજી, જીવદયા ગુણખાણુ... ) શાલિભદ્ર સ॰ ( પ્રથમ ગાવાળયા તણે ભવેજી, દીધું મુનિવર દાન... ) ભૂદેવ-નાગિલાની સ૦ ( અ` મ`ડિત ગારી નાગલા ફૈ-આ દેશી વિનય વિજય અને યશેાવિજય કૃત શ્રીપાળરાસમાં લેવાઇ છે) અપ્રગટ. ધનાની સઝાય–( રિંગ જીવન વીરજી, કવણુ તમારા શીષ )–અપ્રકટ. (૨) નિંદા પર-( નિંદા મ કરો કાની પારકી રે) માયા પર—( માયા કારમીરે માયા મકરા ચતુર સુજાણુ. ) દાનશીલ તપ ભાવ પર− ( રે જીવ જિન ધર્મ કીજીએ. ) ધેાખીડા પર –( ધેાખીડા તું ધેજે મનનું ધાતીયું રે ) પંચમઆરાપર ( શ્રાવકના ) એકવીસ ગુણે સ॰ ( પુરચંદજી નહાર–કલકત્તા પાસે પ્રત છે )—આ કદાચ વ્યવહાર શુદ્ધિ રાસના ભાગ હાય. સ્તવના (૧) મુનિસુવ્રત સ્વામી સ્ત॰ (પખવાસાનું સ્ત॰ )-૧૫ દિવસના ઉપવાસ કરવાના તપ ઉપર–( જમૃદ્રીપ સેાહામણેા, દક્ષિણુ ભરત ઉદાર. ) Page #204 -------------------------------------------------------------------------- ________________ કવિવર સમયસુન્દર ઋષભદેવ સ્તવન. તીર્થમાલા સ્તવન (શત્રુંજયે ઋષભ સમસ્ય) રાણકપુર ત સં ૧૬૭૬ (રાણપુર રળિયામણું રે...શ્રી આદીશ્વર દેવ મન મોયું રે અષ્ટાપદ ગિરિ સ્તવ (મનડે અષ્ટાપદ મે માહરાજી, નામ જપું નિશિદાસજી ) સીમંધર સ્ત૦ (ધન ધન ક્ષેત્ર મહાવિદેહછે.). શત્રુંજય મંડળ શ્રી આદિનાથ સ્તવન-સં. ૧૬૯૯ માં કવિના હાથનું લખાયેલું પંડિત લાવચંદ પાસે છે. “સંવત સેલ ૯૯ વર્ષે ભાદવા સુદિ ૧૩ દિને લિષિતં . સ્વયમેવ એમ છેલ્લે ઉલ્લેખ છે. તેમાંની ૨૨ મી કડી ચંચલ જીવ રહે નહીંછ રાચઈ રમણ રૂપ: કામ વિટંબણુ સી કહુજી તું જેણુ તે સરૂપ તે જિનહાં પિતાના “આદિજિન વિનતિ” સ્તવનમાં થોડા ફેરફાર સાથે લીધી જણાય છે, (૨) પંચમી તપ પર લઘુ સ્તર-(પંચમી તપ તમે કરે રે પ્રાણી.) પંચમી તપ પર વૃદ્ધ (મોટું) સ્તવ-ઢાલ ૩ નું (પ્રણમી શ્રી ગુરુપાય, નિર્મલ જ્ઞાન ઉપાય) જ્ઞાન પંચમી એ જૈનમાં જ્ઞાન વૃદ્ધિ અર્થે એક ધાર્મિક પર્વ છે. આમાં જણાવ્યું છે કે જ્ઞાન વડે સંસાર, જ્ઞાન મુગતિ દાતાર, જ્ઞાન દી કહ્યો એ, સાચો સવ એ. જ્ઞાન લોચન સુવિકાશ, લોકાલોક પ્રકાશ, જ્ઞાન વિના પશુ એ, નર જાણે કિર્યું . એકાદશી વૃદ્ધ સ્તર ૧૩ કડીનું. (સમવસરણ બેઠા ભગવંત, ધરમ પ્રકાશે શ્રી અરિહંત). મૌન એકાદશી નામના ધાર્મિક પર્વ પર જેસલમેરમાં સં૦ ૧૬૮૧ ઉપધાન તપ સ્ત-(શ્રી મહાવીર ધરમ પરગાસે, બેડી પરષદ બાર ) પિષધવિધિ સ્ત– (૩) વિનતિ એટલે સંબોધન રૂપે આપવીતિ- સ્વદોષ જણાવી પ્રભુની કરુણું અને દયા ભાંગવા માટે જેમાં આર્જવ પૂર્વક વિનતિ કરવામાં આવી છે તેવા વિનતિ સ્તવને. મહાવીર વિનતિ સ્તર (વીર સુણે મારી વિનતિ, કરજોડી હું કહું મનની વાત ) આ જેસલમેરમાં વાચનાચાર્ય પોતે હતા ત્યારે બનાવ્યું છે. અમરસરપુર મંડન શીતલનાથ વિનતિ સ્ત (મેરા સાહેબ હે, શ્રી શીતલનાથ કિ, વિનતિ સુણે એક મેરડી) આયણ (આલેચના) રૂપે વિનતિ સ્તવ (૪) છંદપાર્શ્વનાથ છંદ (આપણુ ઘર બેઠાં લીલ કરે.) (૫) દાદાજી સ્ત(ખરતરગચ્છમાં પિતાની ગુરુપરંપરામાં થયેલ જિન કુશલ સૂરજી “દાદાજી” તરીકે ઓળખાય છે, ઘણું ચમત્કારી હેઈ તેમણે સમરતાં Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જૈનવિભાગ ઘણાને પરચા આપ્યા છે એમ મનાય છે. એવા પરચા કવિને મળ્યેા હતે તેવું આ સ્તવનમાં જણાવેલ છે, તેમજ પેાતાની કૃતિમાં પણ સ્તુતિ રૂપે તેમ સાંનિધ્ય લઈને અન્હાહન કરેલું છે. (આદિ ચર્ણુ-આયા આયેાજી સમરત દાદાજી આયા. ) સ્તુતિઓ, પ્રભુ સ્તુતિ. વિમલાચલ ઋષભ સ્તુતિ. ૨૬ કેટલાંક પટ્ટા. વૈરાગ્ય-ઉપદેશ ખેાધક ટૂંકાં કાવ્યેાને ‘ પદ' એ નામ અપાય છે. જે મળેલાં તે આ નિષધમાં ઉદ્ધૃત કર્યા છે. આ બધાં હિન્દી ભાષામાં છે. અન્ય કૃતિઓ——ઉપરાક્ત સિવાય કવિની અન્ય કૃતિઓ પૈકી ઋષિમડળ પર પેાતાની ટીકા કે સ્તવન-કઇ પણ હાવું જાઇએ, ૨૭ ૨૬ ઉપર સઝાયા, સ્તવના, પદ વગેરે સર્વ મુદ્રિત થયાં છે. જીએ જૈનપ્રક્ષેાધુ સઝાયમાળા, રત્નસાગર, રત્નસમુચ્ચય, જનકાવ્યસ’ગ્રહ ચૈત્યવંદનસ્તુતિસ્તવનાદિ સંગ્રહ. હાવાને સંભવ છે. ૨૭ કારણ કે ખ૦ શિવય’દ પાકે ૨૪ જિન પુજા સં. ૧૭૭૯ (નંદ મુનિ નાગધરણી) વર્ષોમાં આશા શુદ ૨ ને શનિને ને જયપુરમાં રચેલ છે તેમાં સમયસુંદરની આ કૃતિના પોતે આધાર લીધેલા જણાવ્યા છેઃ— સમયસંદર અનુગ્રહી ઋષિમંડલ, જિનકી રોાભ સવાયા, પૂજા રચી પાઠક શિવચ ંદે આનંદ સધ વધાયા—— રત્નસાગર ભાગ ૧ | પૃ. ૨૮૯. Page #206 -------------------------------------------------------------------------- ________________