SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાપાર કરે વારે, દેશ વિદેશ ચલે, પરસેવા તેવારે, કાડી ન એક મળે. મન ૨ ૦ ૧ વિ. વિ. પુ. સ. પૃ. ૨૨૨ અખિયનમેં અવિકારા, જીણુંદા તેરી અખિયનમે' અવિકારા, રાગ દેષ પરમાણુ નિપાયા સસારી સવિકારા. TO 0 શાંત રુચિ પરમાણુ નિપાયા, તુજ મુદ્ર મનેાહારા. વિ. વિ. પુ. સ. પૃ. ૨૨૭ વાહન વૈશાન નિવાસ, સંકીર્ણ થયું આકાશ, કૈ ખેલે કરતા તાડા, સાંકડા ભાઇ પર્વના દહાડા. પ્રભુ૦ ૫ વિ. વિ. યુ. સં. રૃ. ૫૬ થયેા કમ ભરી મેધ માળી, આવ્યા. વિભગે નિહાળી, ઉપસર્ગ કર્યાં બહુ જાતિ, નિશ્ચલ દીઠી જીન છાતીરે, ગગને જા ભરી વાદળીયા વરસે ગાજે વીજળીયે, પ્રભુનાસા ઉપર જળજાવે, ધરણે પ્રિયા સહુ આવેરે વિ. વિ. યુ. સ. પૃ. ૬૨ ... મન ગુજરાતી મહા કવિ શ્રી વીરવિજયજી ... ... Jain Education International શ્રી. વીરવિજયજી કૃત દ્વાદશત્રત પૂજા પૂ. ૬૨. મુંબઇના દાનવીર શેઠે મેાતીશાહે સત્રુંજય ઉપર અઢળક ધન ખર્ચી પેાતાના નામની એક ભવ્ય ટુંક ૧ ( આ ક મેાતીશાહ શેઠની ટુંક તરીકે બહુ પ્રસિદ્ધ છે અને સત્રુંજય • ઉપરના મેટામેટા ગણાતાં મંદીરામાં પણ તેની ગણના થાય છે ) બંધાવી ત્યારે અજન સલાકાતી શુભ ક્રિયા શ્રી નીરવિજયજીએ કરી હતી ( નવી પ્રતિમા–ભગવાનમાં જે પ્રભુત્વના ગુણાનું આરેાપણુ કરવાની ક્રિયા તેને જેને જનસલાકા કહે છે) અને અમદાવાદના શેઠ દીસંગ તરથી દિલ્હી દવાજા બહારની વાડીમાં ભવ્ય મંદીર બધાવ્યું ત્યારે પણ તેમણે જનસલાકારની શુભ ક્રિયા કરી હતી. ( આ બહારની વાડી હઠીસંગની વાડી તરીકે - અમદાવાદમાં પ્રસિદ્ધ છે અને તેમાં બધાવેલ ભવ્ય મંદીરનાં શિખરના ઉજ્વલ સુવર્ણ કુલમાં તેના કર્તાના સુંદર યશ પ્રકાશી રહ્યા છે. આ બન્ને શેઠનાં નામ અને ભવ્ય કામ અમર કરવા પતિ શ્રી વીરવિજયજીએ તેના ખલીયા બનાવ્યા છે તે ખલીયા જૈન સમાજમાં અત્યારે પણ બહુ હેાંશથી ગવાય છે. ૧ ટુંકને! ટુંકા અ એટલેા થાય છે કે એક જ મન પ વિ. સ’. ૧૯૦૫ અમદાવાદના નગર શેઠ પ્રેમાભાઇ હેમાભાઇએ સત્રુંજયના મહાન સધ કાઢયેા હતેા અને તેમાં કવિશ્રી વીરવિજયજી પણ સાથે હતા. કવિશ્રીએ આ સંધનું વન બહુ સુંદર બાનીમાં રચી તેનું નામ પણ અમર કર્યું છે. આ મહા કવિએ કદી ડાઇનાં ખેાટાં વન નથી કર્યા, તેમ કાઇની ખુશામત સરખી પણ નથી કરી. તેમણે માત્ર પ્રભુભક્તિ, ધાર્મિક કાર્યો અને આગળના મહા પુરુષ સાધુસંત! અને ભૂતપૂર્વ થઈ ગયેલા જૈન રાજાઓ અને રાજવિએનાં યથાયોગ્ય રીતે સુદર વષઁત કર્યો છે. તેમના ગ્રંથેામાં ભક્તિરસ મુખ્ય ભાગ ભજ્વે છે. ૫૧ For Private & Personal Use Only સ્થાને ઝાઝા મદીના સમૂહ www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy