________________
૫૦
જૈનવિભાગ
તે જૈન મંદિરમાં જ્યારે પૂજા ભણાવવી હાય ત્યારે પ્રથમ તેમની પૂજાએ ભણુાવવાનું સૂચવવામાં આવે એ જ તે પૂજાનું ગૌરવ બતાવવાને સ છે. તેમની કવિતા બહુ સરસ અને બાળક પણ સહેલાથી સમજી શકે તેવી છે. સાથે સાથે કવિએ પેાતાનું પાંડિત્ય દેખાડવા કેટલાક સ્થળે ગહન અર્થો પણ મુકયા છે. ભલભલા પંડીત પણ તેના અર્થ કરતાં મસ્તક નમાવ્યા સીવાય નહી રહે. તેમણે જૈન સાહિત્યેાધાન પેાતાના નીલ આત્મદ્ગાર રૂપી નીલ જલથી-અમૃતથી સીંચી ષડ્ ઋતુના નવનવા વિકસિત પુષ્પા સુગંધિત બનાવ્યું છે અને તે સાહિત્યાઘાનના મધુકરના સુંદર ગણગણાટના રણકાર હજી સુધી સુંદર રીતે ગણગણી રહ્યા છે. જૈન ગુજરાતી સાહિત્યના આ મનુનું સ્થાન જૈન ઇતિહાસમાં ધ્રુવના તારાની પેઠે જવલંત ભાવે પ્રકાશશે-પ્રકાશી રહેશે.
તેમની અદભુત કવિત્વશક્તિના ઘેાડા દાખલા ટાંકીશ તે! તે અસ્થાને નહી કહેવાય. રૂડા માસ વસતા વનરાજીરે,
રાયણુને સહકારવાલા કેતકી જાયને માલતીરે, ભ્રમર કરે ઝંકાર વાલા, ક્રાયલ મદભર ટહુકતીરે, ખેડી આંબાડાળ વાલા, હંસ યુગલ જળ ઝીલતાંરે, વિમળ સરેાવરપાળ વાલા, મંદ પવનની લહેરમાં માતા, સુપન નિહાળ વાલા,
Jain Education International
જીવહંસાના પરચખ્ખાંણુ, ફુલથી કરીયેરે, દુદ્ધિતિવિહેણ પાઠ, સદા અનુસરિયેરે વાસિ મેળા વિનિશિ ભક્ષ, સવા વિશ્વા કરી જીવ, ધ્યાનિત્ય
વિ. વિ. પૂ. સ', પૃ. ૧૦૪ ખીજું વ્રત ધરી જી. ન મેલું, પણ અતિમારે ઈં રે, વસુરાજા આસન સે પડીયા, નરકાવાસ જયે રે
વિ. વિ. પૂ. સઁ. પૃ. ૧૦૫
વિ. વિ. પૂ. સ', પૃ. ૫૩૦
શ્રી શુભવિજ્ય સુગુરુ નમી, માપતા સમજે, ખાળપણુ ખતલાવિયા, આગનિધિ ગુણગેહ ગુરૂ દીવા ગુરૂ દેવતા, ગુરૂથી લહિયે નાણુ, નાણુ ચકી જગ જાણીયે, માહનીનાં અહિયા.
...
...
હિંસા ટાળું રે, પાળુ રે.
...
વિ. વિ. પૂ. સ. પૃ. ૧૭૪
કરપી ભુંડા સૌંસારમાંરૈ, જેમ કપિલા નાર,
દાન ન દીધું. મુનિરાજનેરે શ્રેણીકને દરબાર. ૩૦ ૧.
વિ. વિ. યુ. સ. પૃ, ૨૨૧
મન ર્િ આવેરે, કહું એક વાતલડી, અજ્ઞાની સગેરે રમીયે
રાતલડી.
મન ૧
For Private & Personal Use Only
www.jainelibrary.org