SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) શ્રીપુત્ પંડિત ભાલનનું ભાષણ નવુ` કોષ વ્યાકરણ સાહિત્ય—નવું સાહિત્ય હાલમાંજ ૫. બેચરદાસજીએ પ્રાકૃત વ્યાકરણ સાંપ્રતકાળની પદ્ધતિએ લખી મ્હાર પાડ્યુ છે, તેમજ ૫. હુરગાવિંદદાસે એક પ્રાકૃત કોષ બહાર પાડી પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ ઉપર માટો ઉપકાર કર્યાં છે. પં. શ્રી રત્નચંદ્રજીએ આગમાભ્યાસી મુનિવરોની સગવડ માટે એક માગધીભાષાના શબ્દ સંગ્રહ પ્રશ્ન કર્યાં છે. આ નવાં સાધનાથી, મને આશા છે કે જૈનસાહિત્યના સંસ્કૃત અને પ્રાકૃત પ્રદેશેાના પ્રવાસ કેટલેક અંશે સુગમ થઇ પડશે. લાપકારક સાહિત્ય—જૈનાચાર્યાં સિવાય જે બ્રાહ્મણ પડિતાએ પ્રાચીન કાળમાં પ્રથા લખ્યા છે તેઓમાંના મ્હોટા ભાગ ઘણુ કરીને કોઈ રાજામહારાજાને રીઝવવા અર્થે જ લખાય હાય એવા ભાસ થાય છે. કારણ કે જીના કાળમાં વિદ્વાનેને સારો રાજાશ્રય મળતા એ નિર્વિવાદ છે અને તેથી તેઓ રાજદરબારમાં કીર્ત્તિ કે પ્રતિષ્ઠા મેળવવા પાતાની શક્તિ વાપરે એ સ્વાભાવિક છે. જૈનાચાએ રાજ્યના અને પ્રજાના આશ્રય મેળવ્યા છે. તેઓએ કેવળ રાજકર્તાઓને રીઝવવા માટે જ પ્રથા નથી લખ્યા. રાજસભામાં પૂજાવા હતાં તેમણે સાધારણ જનસમાજ તરફ જરાય દુર્લક્ષ નથી કર્યું. વિક્રમના દરબારમાં કવિલય ધનપાળ એક કવિરત્ન તરીકે પંકાયા છે, કુમારપાળ અને સિદ્ધરાજના દરમાં શ્રી હેમચ’દ્રાચાર્ય નું સ્થાન અતિ ઉચ્ચ છે, અને અકબરની રાજસભામાં શ્રી હીરવિજયસૂરિજીના પ્રભાવ ઇતિહાસપ્રસિદ્ધ છે. છતાં તે તે આચાર્યાંનું સાહિત્ય લાકસેવાની ભાવનાથી અળગું નથી થયું એ એક અભિમાનના વિષય છે. તત્ત્વજ્ઞાન, કાવ્ય, વૈરાગ્ય કે નાટ્ય વિગેરે વિષયા ઉપરાંત જૈનાચાર્યોએ ધનુર્વિદ્યા, ગવિદ્યા, અવિદ્યા, રસાયણવિદ્યા અને વૈદ્યકવિદ્યા વિષે પણ ઘણા ગ્રંથો લખ્યા છે. તે સિવાય મંત્રવિદ્યા, જ્યાતિષવિદ્યા, સુવણ - પરીક્ષા અને રત્નપરીક્ષા જેવા વિષયા વિષે પણ ઘણું સાહિત્ય મળી આવે છે. એક ફ્રાન્સના વિદ્વાને રત્નપરીક્ષા નામના જૈન ગ્રંથ ફ્રેંચ ભાષામાં અનુવાદ કરાવી બહાર પાડ્યો છે. જૈનધમ પાળતા ઝવેરીએને પણ પાતાના સાહિત્યની જે માહિતી ન હોય તે યુરોપીયન વિદ્વાના હજારો કાસ દૂર રહેવા છતાં મેળવી રહ્યા છે. જૈન સાહિત્યની સમન્વય દ્રષ્ટિ—જૈન સાહિત્યની વિશેષતાઓમાં તેની સમન્વયપદ્ધતિ પણ એક છે. એ પદ્ધતિએ ઘણા વિદ્ભજ્જનેને આકર્ષ્યા છે. કેટલાકો તો એ સમન્વયપદ્ધતિને આશ્રયીને એટલે સુધી માનવાને તૈયાર થયા છે કે જૈન એ કઈ ધમ ( Religion ) નથી, પણ જગત્ત્ને નવું દ્રષ્ટિબિંદુ આપનાર એક દનવિશેષ જ છે. ( Philosiphy ) હું તેમ માનતા નથી. કારણ કે જો જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy