SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રાજાએ ८-७ . નિસ્પૃહ જૈનાચાર્યે કુમારપાળને કહ્યું કે “ અમારે કંચન અને કામિનીના ત્યાગીને તા રાજ્ય સુખને બદલે દુઃખપ્રદ છે માટે તેને તે। તમેજ સંભાળેા. હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજદેવ કે કુમારપાળ દેવ એમાંથી એકેના રાજગુરુ નહાતા થયા. એ નિસ્પૃહી પરમ ચેાગીશ્વર આચાય શ્રી ગુજરાતના અને રાજવીઓના ધર્માંગુરુ તરીકે જ રહ્યા છે અને શાભ્યા છે. પણ માત્ર સિદ્ધરાજે તેમના પ્રત્યે કઇક ઐછે. ભક્તિભાવ દેખાડયા અને કુમારપાળે તેમના પ્રત્યે તેમના ધર્માં પ્રત્યે–શાસન પ્રત્યે વિશેષ પ્રેમ ભક્તિભાવ દેખાડયા છે. એ મેટા ફેર છે. કુમારપાળ તેમને ત્યાગ અને યાગ જોઇ તેમના ઉપર વિશેષ ભક્તિવાળા થયા અને તેમના ઉપદેશથી અહિંસાના પવિત્ર ત્રતા-મત્રે તે સ્વીકારી પ્રજાને પહેાંચાડી જૈન ધર્મ સ્વીકાર્યાં. tr કુમારપાળે ગાદીએ બેઠા પછી પોતાના દિવસ અને રાતનેા કાક્રમ કેવી રીતે ગાઠવ્યા તેનું સુંદર ટાઇમટેબલ નીચે પ્રમાણે છે. રાજાએ પ્રથમ દિવસના આઠ ભાગ કરી પ્રથમ ભાગમાં રક્ષા સારૂ ખર્ચા વિચાર કરવા, ખીજા ભાગમાં નગરના લેાકેાની રક્ષાનું ચિંત્વન કરવું, ત્રીજા ભાગમાં દેવર્ચા કરી ભાજન કરવું, ચેાથા ભાગમાં ખાતે તપાસવું, પાંચમા ભાગમાં ખીજાં બધાં કામેામાંથી નિવૃત્ત થઇ ચરેતે પરદેશ માકલવા, છઠ્ઠા ભાગમાં મરજી મુજખ કરવા નીકળવું, સાતમા ભાગમાં હાથી ઘેાડા અને બાણુ વગેરેની રચના કરવી— કરાવવી અને આઠમા ભાગમાં જય મેળવવા નવી સેનાની ગાઠવણુ કરાવવી. તેવી જ રીતે રાત્રિના આઠ ભાગમાં અનુક્રમે (૧) એકાંતમાં મોટા આપ્ત માણસાની સાથે વાતચિત કરવી. (૨) સુખથી ગંભીર અર્થવાળા શાસ્ત્રનું સ્મરણ કરવું (૩) વાજીંત્ર સાંભળી શયન કરવું (૪૫) નિદ્રા લેવી (૬) વાદ્ય નાથી જાગી મન વચન અને કાયાની એકાગ્રતાએ ધ્યાન કરવું (છ) મંત્રનેા વિચાર કરવા અને (૮) માં બ્રાહ્મણેાના આશીર્વાદ ગ્રહણ કરી વૈદ્યાની મુલાકાત લેવી. ’૧ કુમારપાળ ગાદીએ આવ્યા એ તે વખતના કેટલાએક રાજવીએને ન રુચ્યું. તેમાંથી માળવાના રાજા અને શાકભરીના અર્ણોરાજ ઘુમતા સૈન્ય સાથે કુમારપાળ ઉપર ચડી આવ્યા. કુમારપાળે સાંભળ્યું કે તેમાં સિદ્ધરાજના ધર્મપુત્ર ચાહતના મુખ્ય હાથ હતા અને તેની ઉશ્કેરણીથી જ તે રાજવીએ ચડી આવ્યા હતા. ચાહો તેમને બધા ખાનગી રસ્તા બતાવવા ઉપરાંત કુમારપાળના પરાભવની ચાવી પણ બતાવી હતી. પરંતુ વીર કુમારપાળ તેમનું સ્વાગત કરવા પહેલેથી સૈન્ય લઇ તેમની સામે ગયા. અને પ્રતિસ્પર્ધી સામસામા મળ્યા. ઘેાડુ' ધણું બાકી હતું તે પણ ચાહડે કુમારપાળના મુખ્ય સેનાધિપતિ માહણુ આદિ ખીજા સૈનિકાને દ્રવ્યદ્રારા ફાઢી ' પુરૂં કર્યું. આ વખતે આખું પાટણનું સૈન્ય *પટની જ્વાળામાં પતંગીયાની માર્ક ઝુકવા તત્પર થઇ રહેલું હતું. કુમારપાળને આ *પટની ખબર ડે સુધી ન પડી. બીજે દિવસે જ્યારે પેતે પેાતાના કલહુપાંચાનન નામના હાથી ઉપર બેસી યુદ્ધ કરવા ગયા ત્યારે લગાર વિમાસણ થઈ પરંતુ તેના સાહસે 66 તેણે જોયું કે પાટણનું સૈન્ય ફ્રૂટયું છે. તેને અને વીરતાએ તેને પાછા ન પાડયે. તેનામાં ૧ કુમારપાલપ્રબંધકારે આપેલા કુમારપાળના કાર્યક્રમ વાંચી આ વૃદ્ધ રાજવીની આવી નિયમસર દિનચર્યા જોઇ અત્યારના અમારા રાજવીએ પેાતાના સમયનેા વિચાર કરશે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy