SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ભૂગાલ ૧૧૩ કે જેમાં વસનારા મનુષ્યા કાષ્ટ જાતને પરસ્પર વ્યવહાર કરી શકતા નથી. અર્થાત્ એક ખંડમાંથી બીજા ખ`ડમાં જવામાં બહુ મુશ્કેલીએ રહેલી છે-આ ખંડના મધ્યમાં શાશ્વતા સ્વસ્તિક ઉપર ખાર યેાજન લાંબી અને નવ યેાજન પહેાળી વિનીતા નગરીનું સ્થાન છે જેની ઉત્તરમાં અષ્ટાપદ પર્વત છે. વિનીતા અને લવણુ સમુદ્રના મધ્યમાં શત્રુંજય પર્વત છે તથા ભરતક્ષેત્રની દક્ષિણમાં ત્રણ તી ભૂમિ છે. પુરાણુ ગ્રંથ પણ જમુદ્દીપના નવમા સ્થાનને પવિત્ર ભરત તરીકે ઓળખાવે છે પરંતુ તેના વિસ્તાર નવ યેાજન હેાવાનું કહે છે. વિનીતા ( પ્રાચીન અયેાધ્યા ) ની ઉત્તરમાં રહેલા અષ્ટાપદ પર્યંતનું પૌરાણીક નામ કૈલાસ પર્વત છે. જૈન ભૂમિતિ ગણનામાં ત્રણ પ્રકારના યેાજન ૫ેલ છે. પ્રથમ ઉસેવાંશુલથી ગણતાં કાષ્ટકમાં આધુનિક માપને મળતું યેાજનનુ` માપ છે. બીજા સ્વાત્માંગુલથી ગણાતા કાષ્ટકમાં વિવિધ મનુષ્યામાં ઉંચાઇ નીચાના ફેરફાર પડતા હેાવાથી વિવિધ કાલનું માપ ઘડાય છે. અને ત્રીજા પ્રમાણાંગુલથી ગણાતા કાષ્ટકમાં ઉત્સેવાંગુલથી કલ્પેલ યેાજન કરતાં લંબાઇમાં ચારસા ગણું અને પહેાળા'માં અઢી ગણું માપ આવે છે. આ અતિમ ચેાજનની લખાથી કે પહેાળાથી દ્રીપ ક્ષેત્રાની યાજન ગણના કરેલ છે. આ રીતિએ ગણુના કરતાં સમસ્ત દેશ પ્રદેશના સમાવેશ સુલભતાથી ભરત ક્ષેત્રમાં થ શકે એમ છે અને ભરત ક્ષેત્ર સિવાયની પૃથ્વીનું કેવું કદ છે તે પણ તુરત કલ્પનામાં આવી શકે તેમ છે. આ પ્રમાણે જૈન દતે દર્શાવેલ પૃથ્વીનુ પ્રમાણ બહુ ત્રિશાલ છે. પુરાણુ ગ્રંથા પણ ભરતખંડના બહુ દેશાનાં અને ક્રેટલાક દીાનાં નામેા તથા વર્ણના સક્ષેપમાં કરે છે છતાં આ માન્યતા અલ્પાંશે જૈન દર્શનથી જુદી પડે છે. આ લેાકસ્થિતિ શાને આધારે છે, યાને આ પૃથ્વી કૈાની ઉપર સ્થિર છે તે વિષયમાં દીદી જૈન દર્શને અતિ સુક્ષ્મ દૃષ્ટિના ઉપયેગ કર્યાં છે. કેમકે પૃથ્વી મૂત છે અને તેને ધારી રાખનાર પણ કાષ્ઠ તેવાજ મૂર્ત પદાર્થ હાય તેા પછી તે પૃથ્વીના આધારભૂત પદાર્થને આકાશમાં ટકાવી રાખનાર કાઇ ત્રીજો પદાર્થાં પણ કલ્પવા પડે. પરંતુ આ પ્રમાણે અ'તે અનવસ્થાદોષ આવે છે માટે અનવસ્થા દેષની અડચણ દૂર થાય તેવા માતે અવલખવા જૈન દÖને અપૂર્વ યુક્તિ વાપરી છે. આપણે જાણીએ છીએ કે આપણી પાસેનું વાતાવરણુ બહુ જેમ ઉપર ઉંચે ચડીએ છીએ તેમ તેમ ત્યાં ટ્ટ વાતાવરણ જોઇ હદે તા વાયુમાં પક્ષી કે વિમાનના ભારને ઝીલી શકે તેવી નક્કરતા પેાતાના ઇ. સ. ૧૮૦૪ ના વનમાં લખે છે કે સુમારે ચાર હવાના સબમે અમારી શાહી પણું સુકાઇ ગઇ હતી. વળી ત્યાં અમારૂં પક્ષી પણ ઉડી શકયું નહીં. આથી વધારે આગળ જઇએ તેા ફેસાં પણ ન સંગ્રહી શકે એવી હવા છે. સને ૧૮૬૨ માં ૭ માઈલ જતાં જર્મન વિદ્વાન ગ્લેશીયાને બેભાનની અસર થઇ હતી. ત્યાં એવી હવા છે કે જેના આધારે વાદળાં અને પાણી પુરુષ)ના દાનથી જનન આ જ બુદ્ધિના સ્વીકાર કરી (પાતળા વાયુ) ની ઉપર ધન વાયુ છે તે તેની ઉપર ધનાધિ અરની જેવું સ્થિર રહી શકે છે. આપ્ત જણાવે છે તન વાયુ ઘટ્ટ પાણી છે, Jain Education International પાતળુ પણ જેમ શકાય છે. ઉંચે અમુક અનુભવાય છે. ગેલુસેક માઇલ ઉંચે જતાં ઠંડી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy