SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) શ્રીયુત્ પંડિત લાલનનું ભાષણું. સાહિત્યરસિક આત્મપ્રિય સુશીલ મ્હેના અને સુજ્ઞ બાંધવા ! સમાજસેવા અને જ્ઞાનસેવા કરવા જેટલું મારામાં બળ હે કે ડહાપણ હા યા ન હ। પણ મારા અંતરને તે અત્યંત પ્રિય છે; એટલા માટે જ્યારે આ પરિષદના વિદ્વાન મંત્રીએ તરફથી પરિષદના જૈન વિભાગનું પ્રમુખપદ સ્વીકારવાના આદેશ આબ્યા ત્યારે મને મારી અયેાગ્યતાનુ` સપૂર્ણ ભાન હેાવા છતાં મેં તે આદેશ શિરસાવદ્ય કર્યાં. એટલુંજ નહીં પણ સાહિત્યના ક્ષેત્રમાં મને સેવા કરવાની એક અલભ્ય તર્ક આપી તે માટે તેજ વખતે મેં તેમને અંત:કરણ પૂર્વક ઉપકાર માન્યો. અત્યારે ફરીથી વાણીથી એ ઉપકાર હું વ્યક્ત કરૂ છું. વકતૃત્વકળાને અપનાવવા જે કાંઇ મે શ્રમ લીધા છે તેવા લેખ લખવાના પ્રયત્ન ન થવાથી સ્વાનુભવદણના દુ:ખદ પ્રસગ અને યાદ આવ્યા વિના રહેતા નથી. ફ્રુટનેટમાં રહેલ પ્રમાદને લઇ મ્હારો સમાજ મ્હારા આશયને સમજી શકયા નહીં. જાતે મૂત્તિપૂજક, શ્રદ્ધાએ મૂત્તિપૂજક અને મૂર્તિદ્વારા પ્રભુપૂજનમાં કેવા આનંદ રસ લેવાય છે તેવાં ભાષણા આપવા છતાં અને એ મારા લેખ મારા આશયને બીલકુલ સ ંદિગ્ધ ન કરતા હોવાથી હું હજીપણ એ લેખની ધીરજપૂર્વક ફુટનેટ વાંચી જવાની ભલામણ કરૂ તો મને ક્ષમા થશે. એટલુ કહી આ લેખના શબ્દો કરતાં આશયપર વિશેષ લક્ષ આપવાની સુજ્ઞ શ્રોતા જનેાને પ્રાર્થના કરી આ લેખ વાંચવા પ્રારંભ કરૂ છું. જૈનાનુ વાડ્મય સાહિત્ય—જૈનાના વાડ્મય સાહિત્ય ઉપર હું જ્યારે વિચાર કરૂ છું ત્યારે મને એમ લાગે છે કે જ્ઞાન એક એવી પવિત્ર પૂર્ણ અને અદ્ભુત વસ્તુ છે કે શબ્દમાં આવતાં તેની પવિત્રતા વધવાને બદલે કંઇક ન્યૂન થતી હાય અને લિપિમાં ઉતરતાં તો તેથી પણ વિશેષ ન્યૂન થતી હોય. શ્રી તીર્થંકરોના ઉપદેશ વિષે દિગંબર સપ્રદાયના એવા મત છે કે તીર્થંકરો માત્ર ૩ નાજ ધ્વનિ કરે છે અને તેમના મુખ્ય શિષ્યા તેને ભાવ સમજી વાણીમાં ઉપદેશ આપે છે. શ્વેતાંબર સંપ્રદાય એવા મત ધરાવે છે કે શ્રી તીર્થંકર પ્રભુએ પાતાના ગણધરોને ઉત્પાદ થય ને ધ્રુવ ( ઉત્પત્તિ વ્યય, અને સ્થિતિ) એ પ્રકારનીત્રિપદીમાં ઉપદેશ આપેછે અને ગણધરો તેને શબ્દમાં ગુંથે છે. આ રીતે વાડ્મયની પવિત્રતા છેક મહાવીરથી માંડીને ઇ. સ. ના પાંચમા ૧ ધ્વનિમય ૨ વાઙમય ૩ લેખમય, ૪ મુદ્રામય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy