________________
૧૩૪
જૈવિભાગ
“ જગતમે સદા સુખી મુનિરાજ, પરવભાવ પરણતી કે ત્યાગી. જાગે. આત્મ સ્વભાવ, નિજગુણ અનુભવ કે ઉપયોગી જોગી ધ્યાન જહાજ ||
નિર્ભય નિર્મૂળ ચિત્ત નિરાકુળ, વિલંગે ધ્યાન અભ્યાસ. દેહાર્દિક મમતા સવિ વરી, વિચરે સદા ઉદાસ. અઃ ભાવે સાધન જે એક ચિત્તથારે, ભાવ સાધન નિજ ભાવ । ભાવસિદ્ધ સામગ્રી હેતુ તેરે, નિઃસંગી મુનિ ભાવ ।। સાધક IL હેય ત્યાગથી ગ્રહણુ સ્વધનારે, કરે ભેગવે સાધ્ય ॥
સ્વ રવભાવ રસીયા તે અનુભવેરે, નિજસુખ અવ્યાબાધ । સાધક ॥ નિઃસ્પૃહ નિર્ભય નિ`મ નિર્માલારે, કરતા નિજ સામ્રાજ ।। દેવચંદ્ર આણાયે વિચરતાંરે, નમિયે તે મુનિરાજ ।। સાધક
શ્રીમને સ્વસ્વરૂપની ઝાંખી અવશ્ય થઇ હતીજ, અને એ સત્ય તેમના શબ્દે શબ્દે ખેલી ઉઠે છે. સ્વરૂપની ઝાંખી થયા સિવાય આટલા બધા નિજાનંદ મરતીને ઉછાળા આવેજ નહીં. શ્રીમા આવી દશાના ઉદ્ગારા જોઇએઃ-
સ્વસ્વરૂપ ઝંખીના ઉદ્ગાર
આત્મ ગુણ રાણા તેદુ ધર્મ, સ્વગુણુ વિસણા તે અધર્મ, ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ, તેથી હાય સંસાર મિત્તિ, જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ, જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહ; આત્મ તાદાત્મ્યપૂર્ણ ભાવે, તદા નિર્મૂલાનંદ સપૂર્ણ ભાવે. વસ્તુ તત્ત્વે રમ્યા તે નિગ્રંથ, તત્ત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ; તિણે ગિતા ચરણે રહિજે, શુદ્ધ સિદ્ધાંત રસ તે લRsજે;
ભગુણુ રમણ કરવા અભ્યાસે, શુદ્ધ સત્તા રસીને ઉલ્લાસે; દેવચંદ્રે રચી અધ્યાત્મ ગીતા, આત્મરણ મુનિ સુપ્રતિતા.
Jain Education International
દન જ્ઞાનાદિક ગુણુ આત્મતારેઃ
પ્રભુ પ્રભુતા લયલીન.
શુદ્ધ રવરૂપી રૂપે તન્મયીરે !
ઘુમ આસ્વાદન પાનઃ ધૃજના તા કાજેરે; શુદ્ધ તત્ત્વ રસ રંગી ચેતનારે, પામે આત્મ વભાવ. આત્માલ નિજ ગુણ સાધતારે ! પ્રકટે પૂજ્ય સ્વભાવ પૂજનાતા કાજેરે ! જિનવર પૂરે તે જિન પૂજનારે ! પ્રકટે અન્વય શક્તિઃ પરમાનન્દ વિલાસી અનુભવે રે ! દેવચંદ્ર પદ વ્યક્તિ:
પૂજના તા કોરે :
For Private & Personal Use Only
""
—અધ્યાત્મગીતા.
www.jainelibrary.org