SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ શ્રીમદ્દ દેવચંદ્રજી ૧૦ મહાપાધ્યાય પંડિતપ્રવર જૈનકવિરત્ન શ્રીમદ્ દેવચંદ્રજી તેમનું જીવન અને ગુર્જર સાહિત્ય. ( લેખક – મણિલાલ મોહનલાલ પાદરાકર. પાદરા) “હેવત જે તનું પાંખડિ, આવત નાથ હઝુર લાલરે ! જે હોતી ચિત્ત આંખડિ, દેખત નિત્ય પ્રભુ નુર લાલરે !” . શ્રી દેવજશા સ્તવન, આત્મ પ્રદેશ રંગથલ અનુપમ, સમ્યક્દર્શન રંગરે નિજ સુખ કે સયા છે તું તે નજ ગુણ ખેલ વસંત રે નિજ છે પર પરિણતી ચિંતા તજી નિજમેં, જ્ઞાન સખા, સંગરે છે નિજ છે વાસ બરાસ સુરુચિ કેશર ઘન, છાંટા પરમ પ્રમાદ રે ! આતમરમણ ગુલાલ કી લાલી, સાધક શકિત વિનેદ રે ! નિજ છે ” શ્રી મહાજસજિન સ્તવન શ્રી જૈન ધર્મના ખરતર ગચ્છીય અધ્યાત્મજ્ઞાનગગનદિનમણિ પંડિતપ્રવર શ્રીમ દેવચંદ્રજી મહારાજના જીવનચરિત્રની રૂપરેખા તેમના વર્તમાન શ્રીમદ્દનું જીવનચરિત્ર કાળે ઉપલબ્ધ એવા અમૂલ્ય ગ્રંથમાં શ્રીમદે કાઢેલા વાણીના જાણવાનાં સાધન, ઉદગાર પરથી દેરી શકાય છે. તેઓશ્રી જૈન ધર્મના મહાન ઉપદેષ્ટા, અનન્ય આત્મજ્ઞાની, જૈનધર્મરક્ષક, ગીતાર્થ અધ્યાત્મી મુનિવર હતા. આ જૈન તત્ત્વજ્ઞાની, મહાન અલખમસ્ત કવિરત્નનું સાધંત જીવનચરિત્ર, સાહિત્ય, ધર્મ કે જ્ઞાનના અનન્ય ઉપાસક તરીકેનું વત્તાંત, કઈ પણ ઠેકાણેથી જોઈએ તેવા સ્વરૂપમાં ઉપલબ્ધ થતું નથી એ જૈન ઇતિહાસના આલેખનના અભાવને આભારી અને શોચનીય છે. તેમના સમકાલીન શ્રીમદ્દ જ્ઞાનસાગરજી, મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી, શ્રીમદ જ્ઞાનવિમળસરિ, શ્રીમદ્દ, જિનવિજયજી, શ્રીમદ્દ ઉત્તમવિજયજી, શ્રીમદ્દ વિનયવિજયજી, શ્રીમદ્ ઉદયરત્નજી, શ્રીમદ્ મેહનવિજયજી આદિ મહાસમર્થ વિદ્વાને, કવિઓ, પંડિત અનેક ચંના રચિયતા હતા, તેમ છતાં તેમનું જીવનચરિત્ર કોઈએ સાહિત્યમાં જળવાઈ રહે તેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy