SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રાજાએ ૯૫ : દશપુર ૧ થઇ ચિત્રકૂટ ( ચિતાર ) ગયા. ત્યાં ઘણાં ઘણાં અવનવાં દૃશ્યા જોઈ અનુક્રમે કાશી થઇ પટ્ટના આવ્યા. ત્યાં તેણે નવનના રાજવૈભવ સાંભળ્યા. ત્યાંથી રાજગૃહીર થઇ કામરૂપ દેશમાં ગયા. ત્યાં વિવિધ દૃશ્યા જોઇ ત્યાંથી નાગેદ્રપત્તન ગયે; ત્યાં તેણે તે નગરની અજાયખ ભરી ઉત્પત્તિ સાંભળી; અહીં તેની મેાજડી ફાટી જવાથી એક મેચીએ કુમારપાળને રેશમી મેાડી ભેટ આપી. કુમારપાળે તેને કહ્યું કે જ્યારે તું એમ સાંભળ કે ‘કુમારપાલ ગુજરાતની ગાદીએ બેઠા છે' ત્યારે તું ત્યાં આવજે. અહીં તેણે સિદ્ધરાજદેવના મરણ પથારીના ઉડતા ખબર સાંભળ્યા એટલે ત્યાંથી સીધે! તે ઉજ્જયિની આવ્યા. ત્યાં તેને પાકૅપાયે ખખ્ખર મળ્યા કે ગુજરાતના નરેશ જયસિહદેવ સ્વર્ગે ગયા અને તેમની ગાદીએ તેમના નામની પાદુકા સ્થાપી છે. કુમારપાળ આ ખબર સાંભળી કુટુંબને મળી પાટણ આવ્યા. પેાતે જ્યારે પાટણ આવ્યે ત્યારે ખબર સાંભળ્યા કે ‘આજેજ રાજતિલક કરવાનુ` મુ` છે. ' કુમારપાલને બરાબર સમયે આવેલે જોઇ બધા મત્રિએ, ભાયાત અને સામતે આશ્ચર્ય પામ્યા. સિદ્ધરાજ મરતી વખતે પેાતાના મંત્રીઓને કહી ગયા કે * મારી પછી ધર્મચુસ્ત ઉદાયન મંત્રીના પુત્ર ચાડ મારી ગાદીએ આવે ' પરંતુ આ વાતમાં ધણા મ`ત્રીએ વિરુદ્ધ હતા, અને ખુદ ચાડડના પિતા ઉદાયન મંત્રી પણ તેમાં વિરુદ્ધ હતેા. એટલે કુમારપાળ જેવા આવ્યા કે તરતજ તેના બનેવી કૃષ્ણસિંહ તેને પેાતાને ઘેર લઇ ગયા અને ત્યાં સારી પેઠે ન્હેવડાવી ધેાવડાવી સારાં ચેાગ્ય કપડાં પહેરાવી તેને રાજસભામાં લઈ ગયા. સભામાં ઘણી ઘણી વાટાઘાટ પછી અંતે એમ ઠર્યું કે ત્રિભુવનપાલના પુત્રને ગાદી આપવી કારણ ખરા હકદાર અને યેાગ્ય તે છે. તેમાં પ્રથમ ત્રિભુવનપાલના મ્હાટા પુત્ર મહીપાળને ઉઠાડી પૂછવામાં આવ્યું કે તમે રાજ્ય શી રીતે ચલાવશેા, ત્યારે તેણે ખરાખર ઉત્તર ન આપ્યા. ત્યાર પછી ખીજા પુત્ર કીર્તિ પાલને ખેલાવ્યા ત્યારે તેણે પણ ગેટાળાજ વાળ્યા. અન્ત કુમારપાલને પૂછ્યું ત્યારે તેણે પેાતાની વીરતાથી જવાબ આપ્યા કે “ હું મારી આ સમશેરથી રાજ્ય ચલાવીશ. ” મત્રીઓએ તેને રાજ્યને યેાગ્ય ધારી ૧૧૯૯ ના માગશર વદી ૪ ને દીવસે પુષ્પ નક્ષત્ર, મીન લગ્ન અને બીજા પણુ ઉચ્ચ ગ્રહા હતા ત્યારે તેનેજ ( કુમારપાલને ) રાજગાદીએ બેસાડી રાજતિલક કર્યું અને · મહારાજાધિરાજ શ્રી કુમારપાલદેવ 'ના નામની આણુ ફેરવી. ' ગુજરાત, લાટ, મહારાષ્ટ્ર, માળવા, મેવાડ, પૂર્વ દેશ આદિના પથ્થરે પથ્થર ભટકેલા, ત્યાં અનેકવિધ દૃશ્યેા જોઇ અનુભવ પામેલે, અનેક ક2ા સહન કરી ઘડાએલેા ઘણા ધણા ઢાલા રાજવીઓની રાજનીતિ અનુભવી કુશળ મુસદ્દી બનેલા અને સિદ્ધરાજને ૧ આ પુરને અત્યારે ચન્દસાર કહે છે. આ સબંધી વિશેષ જોવા ઇચ્છનાર મહાક્ષયે પુરાતત્ત્વમાં ગુજરાત વિધાપીઠના આચાર્ય શ્રી જિનવિજયજીએ લખેલે વિશાલાના ગણસત્તાક રાજા ચેટક ( ચેડા ) નામના લેખ જોવા તસ્દી લેવી. ૨ આ રાજગૃહી નગરી આજથી અઢી હજાર વર્ષ ઉપર થઇ ગયેલ જગÇારક શ્રી મહાવીર સ્વામીના પરમભક્ત મહારાજા શ્રેણીકની મુખ્ય રાજધાનીનું નગર હતું. વિશેષ માટે જુઓ અભયકુમાર ચરિત્ર િ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy