SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ૯૪ સેવાથી પ્રસન્ન થઇ એક મ`ત્ર આપ્યા. પછી પોતે તે મંત્રને સાધી પેાતાનું કાર્ય કરી વિવિધ દૃષ્ય જેતે કાંતિપુરનગર ગયેા; ત્યાં તેણે ઘણા ઘણા ચમત્કારી જોયા. ત્યાંથી તે મન્નિનાથ દેશમાં કાલ બપટ્ટન ગયા. કહે છે કે કાલમેશ્વરને મહાલક્ષ્મીજીએ એવું સ્વપ્ર આપ્યું હતું કે ‘ તારા રાજ્યમાં ગુજરાતના નરેશ બાવાને વેશે આવે છે માટે તેનું સન્માન કરજે. ' કાલ એશ્વરે તેનું ખુબ સન્માન કરવા તેના નામના–છાપના સિક્કા પડાવ્યા. ત્યાંથી અનુક્રમે પે થઇ તે ઉજ્જિયની નગરીમાં આવ્યા. ત્યાં તેણે કુડગેશ્વર મહાદેવના મંદિરમાં પાર્શ્વનાથ પ્રભુ ૧ નાં દર્શન કર્યા અને ત્યાર પછી ત્યાં તેના જોવામાં એક શિલાલેખ આવ્યા. તેમાં તેણે નીચે પ્રમાણે વાંચ્યું કે— पुणेवास सहस्से सयम्मि वरिसाण नव नवइकलिए । होही कुमरनरिदो तुह विक्कमराय सारिच्छो ॥ અ -પવિત્ર અગિયારશા નવ્વાણુ વર્ષ વીત્યા પછી, હું વિક્રમરાજ તારા જેવા કુમારપાળ રાજા થશે. કુમારપાળ આ લેખમાં પેાતાનું નામ જોઇ કંઇક આશ્ચર્ય પામ્યા. તેણે એક વિદ્વાનને ખેલાવી પૂછ્યું તે તેણે કહ્યું કે “ પૂર્વે અહિં શ્રી સિદ્ધસેનર દિવાકર નામે જૈન મતના પ્રખર પંડિત, આચાર્ય થઇ ગયા છે તેમણે સંસ્કૃત ભાષામાં ત્રિશત્ ઢાત્રિ શિકા ( ત્રીસ ત્રીસી ) રચી અને શ્રી વીતરાગદેવની સ્તુતિ કરી. તેના પ્રભાવથી પુણેશ્વર મહાદેવનું લીંગ ફ્રાટી અંદરથી શ્રી પાર્શ્વનાથ પ્રભુ નીકળ્યા. વિક્રમરાજા આ ચમત્કાર જોઇ આશ્ચર્ય પામ્યા અને તેમના ભક્ત બન્યા અને ધીમે ધીમે તે ચુસ્ત જૈન-પરમાત થયા. તે રાજાએ દાન વડે જગતને અતૃણુ બનાવી પોતાના નામના સંવત્સર ચલાવ્યેા. એક વખતે રાજાએ પાતાના ગુરુને પૂછ્યું કે મારી પછી કંઈ મહાન જૈન રાજા થશે ?–ત્યારે સિદ્ધસેન દિવાકરે પેાતાના જ્ઞાનના બળથી જણાવ્યું કે * તારી પછી મહારાધિરાજ ચક્રવર્તી કુમારપાલ પરમાત થશે ૪ ” અને આ ગાથા પણ તેઓશ્રીએજ કહેલી છે. વીર્ વીક્રમે આ ગાથા શિલાલેખમાં ટકાવી છે કે જે ગાથા તમે અત્યારે વાંચી. ' કુમારપાલ આ સાંભળી ઘણા આશ્રય પામ્યા અને સાથે સાથે આચાર્ય શ્રીનુ' આવું અદ્ભુત જ્ઞાન જોઇ વિશેષ ખુશી થયા. ઉજજયનિમાં તેને મિત્ર સજ્જન અને પોતાનું કુટુંબ મળ્યું. પેાતે બધાના કુશળ સમાચાર પૂછી કુટુંખને ત્યાં રાખી પોતાના મિત્ર સિરી નામના બ્રાહ્મણ સાથે ૧ જૈનેાના ત્રેવીસમા તીર્થંકર. ૨ આ આચાવની વિશેષ માહિતી માટે જૂએ મારા નામના નિબંધ. * ૩ કલ્યાણ મદિરસ્તેાત્ર રચ્યું એમ પણ બીજે સ્થળે મળે છે. આ કલ્યાણ મંદિર સ્તંત્ર અત્યારે વિદ્યમાન છે કે જે અનેક મંત્રાક્ષરાથી ભરપુર છે. ) Jain Education International સિદ્ધસેન દિવાકર ' ૪ આ ચમત્કારિક ખીના કુમારપાલપ્રબંધ અને પ્રબંધચિંતામણીમાં વધુ વિસ્તારથી આપેલી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy