SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા, (૧૯) રૂ૫) શરીરપર્યાયને મુખ્યત્વે સ્થાપી સમજાવવામાં આવે તો એ અનિત્યવાદના ઉપદેશને પણ જૈનદર્શનનું એક અંગ કેમ ન લેખાય? સત્ય મહાન છે, વ્યાપક છે, મન-બુદ્ધિની પેલી પાર ગયા વિના તેની ઝાંખી થતી નથી અને જે ઝાંખીમાં આવે છે તે શબ્દવડે સંપૂર્ણપણે વ્યક્ત કરી શકાતું નથી. છતાં સઘળા દર્શને પિતાને સર્વગ્રાહી અને બાકીનાને અં શાહી કહેવાની હિમ્મત કરે છે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ એવા અંશગ્રાહી પ્રત્યે પણ કેવી ઉદાર દષ્ટિથી નીહાળે છે તે તમે જોશે તે મને ખાત્રી છે કે એ ઉદાર પુરૂષ માટે તમને અભિમાન ર્યા વિના નહીં રહે. કેઇકને હથી જોતાં તેની હડપચી સુંદર લાગે અને તેથી તે તેને કુંજર કહે, બે મહેઠેથી પાણી પીને જોઇ દ્વિપ કહે, તેને બહાર આવેલા દાંતને જોઈ કઈ તેને દંતી કહે, કઈ મદ ઝરતું જોઈ તેને મતંગજ કહે, કેઇને ઉચા પહાડ જેવો લાગવાથી નાગ કહે, સૂંઢવડે ઘણા કામ કરતો જોઈ કઈ હસ્તી કહે તે તેથી શું એ બધાને આપણે અંધ કહી શકીએ ? સૂંઢ જેનાર અથવા દાંત જોનાર આખા હસ્તીને તે જુએ છે જ, પણ તે આખા સત્યને વ્યક્ત કરવા એક અંશને આશ્રય લે તેથી શું થયું ? એવી જ રીતે સત્યને સાક્ષાકાર કરનાર દઈને કેએક અંશે વર્ણવે છે તેથી આપણે તેને અંધની કેટીમાં મુકવાનું સાહસ ન કરી શકીએ. એવા ભાવનું શ્રી હરિભદ્રસૂરિએ પોતાના શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને ગબિંદુ વિગેરે ગ્રંથોમાં નિરૂપણ કર્યું છે. ( જુઓ ચાર સંજીવીની ન્યાય.) શ્રી આનંદઘનજી મહારાજે પણ મેઘ સમા ગંભીર સૂરમાં ગાયું છે કે – રામ કહો રહેમાન કહે કેઈ કહાન કહે મહાદેવરી; પારસનાથ કહે કેઈ બ્રહ્મા, સકળ બ્રહ્મ સ્વરૂપ રી.” અર્થાત-રામ, રહેમાન, કાન, મહાદેવ, પાર્શ્વનાથ, બ્રહ્મા એ સર્વ શુદ્ધાભાનાં જ નામે છે. કારણકે જે સમયે પોતે નિજરૂપમાં રહે છે ત્યારે આત્મા રામરૂપ બને છે, જ્યારે સર્વ પર કરૂણા (રહેમ ) કરે છે ત્યારે તેજ આત્મા રહેમાન બને છે અને જ્યારે કર્મનું નિકંદન કરે છે ત્યારે તે કાન કે કૃષ્ણ થઈ જાય છે. આવું સર્વ દ્રષ્ટિઓ. સર્વ અંશે અને સર્વ ખંડેનું સમન્વય જૈનેનું ૨ વાદવિવાદ ન થાય તેટલા માટે કદાચ સર્વ અંશને જણાવનાર શબ્દ બનાવીએ તે તે કેવો લાંબો અને બેહુદો થઈ પડે તેનું એક ઉદાહરણ આપું છું. તુષતિgત્રતવિસ્ટિવીતાનમ્ ( ખુરશી ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy