SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ જૈનવિભાગ વિનંતી કરી પણ તેમણે ના કહી, અને હ્યુ કે, તે રાગ ભગવ્યા વિના છૂટા નથી; કયા કર્મ ઉદયમાં આવે છે તેનું લ્હેણું રાગ ભગવીને આપવું જોઇએ. પ્રારબ્ધ કર્મ તા શ્રી તીર્થંકર ભગવાનને પણ ભેગવવાં પડે છે તે! મારે પણ ભગવાં જ જોએ, કે જેથી પરભવમાં કર્યાંનું લ્હેણું દેણું રહે નહીં. શ્રી મળિચંદ્ર†ગે શ્રી ધરણેને શ્રીમદની ગતિ વિષે પૂછતાં ધરણેન્દ્રે કહ્યુ` કે શ્રીમાન દેવચંદ્રજી હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં કેવલી તરીકે વિચરે છે, શ્રી આન ધનજીની ગતિ વિષે પુછતાં, તેએને એકાવતારી જણાવ્યા હતા અને શ્રીમદ્ યાવિજયજીને પણ એકાવતારી જણાવ્યા હતા. એ વૃદ્ધ શ્વેતા શ્રાવકે અમને એ પ્રમાણે કિંવદન્તી પર પરાથી ચાલતી આવેલી કહી હતી તે અત્ર જણાવી છે. કલકત્તામાં રહેનાર આધ્યાત્મજ્ઞાની સુશ્રાવક હીરજીભાઇએ પણ ઉપરના ભાવવાળી કિવદન્તી કહી હતી પણ વિસ્તારમયથી અત્ર આપી નથી. શ્રીમદ્દા ચમત્કાર શ્રમના ચમત્કાર! સબધી અનેક કિંવદન્તીએ સાંભળવામાં આવે છે. કાશીવાળા મડળાચા` શ્રી બાલચંદ્ર સૂરિ બહુ વિદ્વાન થઇ ગયા. તેમના સમયમાં તેમની સાથે વિચરનાર ૮૦ વર્ષના એક વૃદ્ધ યુતિજી ( વિજાપુર તાલુકે આજેલમાં ) આ સંબંધી ઘણું જાણતા ને કહેતા જાણવામાં આવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમના નેવું વર્ષના ગુરુજીના સ્વમુખે તેમણે બાલ્યાવસ્થામાં શ્રીમદ્ સંબંધી ઘણી વાતા સાંભળી હતી. તે પૈકી કેટલીક અત્ર દર્શાવવામાં આવે છેઃ— શ્રીમદે જ્યારે દીક્ષા લીધી ત્યારે તેઓ આલ્યાવસ્થામાં હતા. તેઓશ્રી એક વખતે કાઉસ્સગમાં હતા ત્યારે એક ભય કર સ` આવ્યા તે શ્રીમા શરીરપર ચઢવા ૯ાગ્યેા, તે શ્રીમદ્ના ખેાળામાં ખેઠા. આથી આઝુબાજુના લેાકેા ગભરાવા લાગ્યા પણ શ્રીમદ્ યકિ ચિત પશુ ચલાયમાન થયા નહિ. શ્રોમકે કાઉસ્સગ પાળ્યા સ` ફૂત્કાર કરતા ખેાળામાંથી ઉતરી સામે ખેડા. શ્રીમદ્રે તેને શમતા ભાવતાં વચને કહ્યાં તે તેણે મસ્તક ડાલાવીને સાંભળ્યાં. આવી સ્થિતિ જોઇને અન્ય સાધુઓ શ્રીમદને પ્રશંસી--ખરા હૃદયથી તેમના ધેતે વખાણવા લાગ્યા તથા કહેવા લાગ્યા કે શ્રીમમાં આત્માની નિર્ભય દશા પ્રાપ્ત થઇ છે. શ્રીમદ્ બાલ્યાવસ્થામાં એક દિવ સમાં અસે। ક્ષેાક મુખપાઠ કરતા અને વિસરી જતા ન હતા. શ્રીમદ્દ્ના મેટાકેટમરાટ ( મારવાડ ) ના ચેામાસામાં એક અપૂર્વી ઘટના બની હતી. શ્રીમની દેશના ( વ્યાખ્યાન શૈલી ) અદ્ભુત અને આત્મસ્વ શ્રીધરણેદ્રનું બ્રાહ્મણસ્વરૂપે રૂપની ચાલતી હતી. દરરાજ વ્યાખ્યાનમાં સ દર્શીનના હજારે વ્યાખ્યાન સાંભળવા શ્રાતાએ આવતા હતા. તેમના વ્યાખ્યાનમાં એક વૃદ્ધ બ્રાહ્મણુ માટે આવાગમન. જેવા મનુષ્ય હમેશાં આવતા હતા. તે કાણું હતા તેની કાષ્ઠને ખબર પડતી નહોતી. શ્રીમદ્ મહામહેાપાધ્યાયશ્રી યશેાવિજયજી કૃત જ્ઞાનસારનું દરરે જ વ્યાખ્યાન કરવામાં આવતું હતું, અને શ્રીમદ્ તેનું અનુભવ પૂર્વક ઉંડા ઉતરીને વ્યાખ્યાન કરતા હતા. તેથી શ્રેતાએના આત્માઓમાં જ્ઞાનાનંદરસ શ્ર્લકાઈ જતા હતા. પેલે વૃદ્ધ બ્રાહ્મણુ પણ આનંદથી ઉન્નસિત બની ઉઠતા હતા. તે ખેલતા નહેાતા તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy