________________
શ્રીમદ્ દેવચ`દ્રજી
જિમ જિમ વાજિંત્ર વાજે, ગાજે અતિ ધનધાર । તિમ તિમ જિનગુણે રાચે, નાચે યું ધનમેાર ॥ ૧૮ મી ગીતપૂજા—
ભૈરવ વિભાસ આશાવરી, ટાડી નટ્ટ કલ્યાણુ | ધન્યાસિરિ પમુહે સ્તવે, પૂજાગીત પ્રમાણુ ॥ ગુરુ રાગે શુદ્ધ રાગે, જે કરે જિન ગાન ! જાગે અનુભવ વાસના, માગે' કેવળ જ્ઞાન ॥ તાન માન સ્વર ગામની, મુનાભેદેભેદ ! લય લાગે રુચિ જાગે, ત્યાગે મનના ખેદ
. ૨૦ મી સ્તુતિપૂજા—
વ્યાકરણ કાવ્ય અલકૃતિ; તર્ક છ૬ અપભ્રંશ ! ઢાષ ન દેખે... સ્તુતિ કરે, સ્તુતિપૂજા ગુણુ સત્ય સ્વર પદ વર્ણ વિરાજતી, ભાવતી ઉક્તિઅનૂપ । અતિશય ધારી ઉપગારી, અહ તસ શુદ્ધ સ્વરૂપ ! અષ્ટ પ્રકારી પૂજામાં તીતય પુષ્પપૂજા—
શત્રપત્રી વરમેાગરા, ચ'પક જાઇ ગુલાબ । કેતકી દમણેા ખાલિસિર, પૂજો જિન ભરી છાબ અમલ અખંડિત વિકસિત, શુભ સુમની ઘણી જાતે લાખિણા ટાટર ઢવા, ગિ રચી બહુ ભાતિ ॥ ગુણ કુરુમે નિજ આતમા, મડિત કરવા ભવ્ય ! ગુણ રાગી જડ ત્યાગી, પુષ્પ ચઢાવા નવ્ય
આ ઉપરથી પ્રતીતિ થશે કે શ્રીમની વાણીમાં ધરગતુ ગુજરાતી તેથીજ શ્રીમદ્ના જન્મ ગુર્જરાષ્ટ્રમાં હાવાના પૂર્ણતયા સંભવ છે. રત્નતા જન્મ પણ બ્રાહ્મણુ વણિક અગર ક્ષત્રિયના ઉચ્ચ કુળમાં થયા ગુજરાતમાં મહાન અધ્યાત્મ જ્ઞાની ઉપાધ્યાયજી શ્રીમદ્ જ્ઞાનસાગરજી હતા, તે વાત તેઓશ્રી પેાતે ગુરુના ગુણગાનમાં સ્પષ્ટ કયે છે કેઃ—— · અગણિત ગુણગણ આગર, નાગર વક્તિ પાયઃ શ્રુતધારી ઉપગારી, જ્ઞાનસાગર ઉવઝાયઃ તાસ ચરણુરજ સેવક, મધુકર પરે લયલીન ! શ્રી જિન પુંજા ગાઇ, જિનવાણી રસ પીન, * સંવત ગુણયુગ અચલ ઈન્દુ ( ૧૭૪૩ ) હર્ષભર ગાઈએ શ્રી જિતેંદુ,
tr
})
,,
લહેા જ્ઞાન ઉદ્યાત ધન શિવ નિશાની: -
શ્રી જ્ઞાનસાગરજી પ્રાય: અંચળ ગચ્છમાં થયા જાય છે, જૈતામાં પૂર્વ ૮૪ અે
વિ. ૬. ૧૬.
Jain Education International
૧૧૭
For Private & Personal Use Only
ભાષા ચમકે છે તે તેમજ આ મહાપુરુષ હૈાવા જોઇએ. તેમણે
પાસે અભ્યાસ કરેલે
www.jainelibrary.org