SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનવિભાગ મહા કવિ શેાભનાચાર્ય જેમ ધનપાલ અધિારણ કવિ હતા તેમ તેના નાનાભાઈ શેાભનાચાય પણ અસાધારણ કવિ હતા. તેઓશ્રી કૃત શાભનસ્તુતિ વિધમાન છે. તે સ્તુતિ બહુ કાણુ છે. જે કદી તેની ટીકા યા ટીપણુ ન હેાય તેા તેના અર્થ કરતાં વિદ્વાનને લગાર વિચાર કરાવે તેવી છે. તેમાં તેમણે એક અદ્ભુત ખુખી કરી છે. દરેક શ્લાકનું બીજું અને ચેાથું પદ સમાન છે. છતાં અર્થમાં અસાધારણ નવીનતા છે આપણે તેને માટે ઘેાડા છુટા છુટા શ્લોકા જોશું તે! અસ્થાને નહિ કહેવાય. ૪૬ भव्यां भोजविबोधनैक तरणे विस्तारि कर्माबली रंभा सामज नाभिनंदन महा नष्टा पदा भासुरै । भक्त्या वंदित पादपद्म विदुषां संपादय प्रोज्झिताम् रंभासामजनाभिनंदन महानष्टा पदा भासुरै ॥ અઃ— ભવ્યાત્મારૂપી કમલેશને વિકાસ પમાડવામાં સૂર્ય સમાન અને વિસ્તાર પામેલી કન પક્તિરૂપી કેળને માટે તેા હસ્તિ સરખા ( હસ્તિને કેળ ભાગતાં જેટલી વાર લાગે તેટલી વારમાં કર્મોના વિસ્તારને તેમણે હણ્યાં હઠાવ્યાં છે) અને મેટી નાશ પામી ગઇ છે આપત્તિ-દુ:ખ જેને અને કાન્તિના સમૂહવડે કરીને શાભતા, દેવાવડે કરીને પુજાયેલા છે ચરણકમળ જેના, એવા અને પ્રક રીતે તયા છે સાવધ આરંભ ( સાવધ એટલે પાપ સહિત આ અનુચિત પ્રાર્થના સાંભળી કવીશ્વર મેલ્યા કે શ્રેત્રીઓના હાથમાં રહેલે અને પવિત્રજળથી ભરેલા પૂર્ણ કુંભ જેમ મદ્યના એક બિંદુથી અપવિત્ર થઇ જાય છે તેમ ઉપર્યુંક્ત નામેાના પરિવર્તનથી સંપૂર્ણ કથાનું પાવિત્ર્ય નષ્ટ થઇ જાય છે અને તેના પાતકથી કુલ, રાજ્ય અને રાષ્ટ્રને નાશ થાય છે. માની રાજાએ આ ઉત્તર સાંભળી ક્રુદ્ધ થઇ પાસે પડેલી ભડભડતી અંગારાની સગડીમાં મુર્ખતાને વશ થઈ પુસ્તક બાળી નાખ્યું. રાજાના એ દુષ્ટ કૃત્યથી કવીશ્વર બહુ ખિન્ન થયેા. પેાતાને સ્થાને આવી નિશ્વાસ નાખતા એક જુના ખાટલામાં એઠે. કવિને સાક્ષાત સરસ્વતી સરખી એક નવ વરસની તિલકમંજરી સુંદર બાળા હતી, તેણે પેાતાને પિતાને કા શૂન્ય, ખિન્નમનસ્ક જોઇ તેનું કારણ પુછ્યું. પુત્રીના અત્યાગ્રહને વશ થઇ કવિએ કથાના વિષયમાં બનેલે સમગ્ર વૃત્તાંત સ`ભળાવ્યા. સાંભળીને તે ખાળા એટલી કે પિતાજી આપ ખેદ ન કરે. આપ સ્નાન પૂજન અને ભેાજન કરી લ્યા મને તે કથા સંપૂર્ણ યાદ છે, તેથી હું આપને તે બધી ઉતરાવીશ. કવિ એ સાંભળી ષિત થયા અને પેાતાના નિત્ય નિયમ કરી પુત્રીના મુખકમળથી આખી કથા લખી; અને પેાતાની પુત્રીનું નામ ચિરસ્મરણીય કરવાને માટે તેનું નામ તિલકમજરી રાખ્યું. આ વૃત્તાંત સમ્યકત્વ સપ્તતિકામાં આપેલું છે. જો કે પ્રભાવકત્રમાં આ કથા થાડા ફેરફાર સાથે ઉપલબ્ધ છે પરંતુ લંબાણુના ભયથી તેને હું સ્થાન આપવું ઉચિત ધારતા નથી ( આત્માનંદ, પુ. ૧૭, અ. સાથે. પૃ. ૧૫૮, ૧૫૯ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy